________________
'
66
બ
પઇણાડાં નહાય, મેલ સ્નેય જ્ઞાત્ર સ્ત્રીચાળો પોર્ '' જમાલિની વકતવ્યતા કરતાં દાયનની વકતવ્યતામાં એટલી જ વિશેષતા છે કે “ પદ્માવતી મહારાણી હંસ જેવાં ધવલ અથવા હુંસના ચિત્રથી યુક્ત પટામ્બરને લઈને શિખિકામાં દાયનને જમણે પડખે બેસી ગઇ. ” માકીનુ સમસ્ત કથન જમાલિની વક્તવ્યતાના જેવું જ સમજવું, “ ઉદાયન રાજા શિખિકામાંથી નીચે ઉતર્યો, ” આ સૂત્રપાઠ પન્તનું કથન પૂર્વોક્ત કથન અનુસાર જ અહી' ગ્રહણુ કરવુ' જોઈએ. પોફિત્તા ઊળેવ સમળે મયં મહાવીરે તેળેવ પવા જીરૂ 17 શિબિકામાંથી નીચે ઉતરીને તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયા. उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो öવુ, નર્મલ, મંત્તિા નમસિત્તા કારપુરસ્થિમં નિલીમાાં અવામફ” ત્યાં જઇને તેમણે ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્ણાંક શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યાં. વંદાનમસ્કાર કરીને તેએ ઇશાન દિશા તરફ ગયા. મિત્તા આચમેન શામળમાજનાર સંચેત્ર મારૂં પšિર ' ત્યાં જઈને તેમણે આભરણેા, માલાએ અને અલંકારાને ઉતારી નાખ્યાં, ઈત્યાદિ સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર જ સમજવું ઉતારવામાં આવેલાં તે ણાને પદ્માવતી દેવીએ પેાતાની પાસે રાખ્યાં. “ જ્ઞાન ઘણિયવ્વ સામી ! જ્ઞાન नो पमायव्वं त्ति कट्टु केसी राया पउमावई य समणं भगवं महावीरं वदति, નમસતિ, વૃત્તિા, નર્મલિત્તા ગાત્ર પડિયા ” ત્યાર ખાદ શીરાજા તથા પદ્મા વતી રાણીએ સ્વામીને (ઉદાયનને) આ પ્રમાણે કહ્યું- હું સ્વામિન ! આપ સયમની સમ્યક્ રીતે આરાધના કરો, ખિલકુલ પ્રમાદ કરશે નહીં ? આ પ્રમાણે કહીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી અને નમસ્કાર કર્યા.વદણુાનમસ્કાર કરીને તેઓ પેાતાને ઘેર પાછાં ફર્યા. तए णं से उदायणे राया सयमेव पंत्रमुट्ठियं लोय, सेस जहा उप्तभक्त्तस्म्र जाव सव्वदुવળીને ” ત્યાર બાદ ઉદાયન રાજાએ પોતાની જાતે જ પ`ચમુષ્ટિક કેશ લુંચન કર્યુ. બાકીનુ સમસ્ત કથન નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં પ્રતિપા દ્વિત ઋષભદત્તની વક્તવ્યતાના જેવું જ સમજવું. ઉદાયન રાજા દીક્ષા ગ્રહણ કરીને સયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા થકા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અને સમસ્ત દુ:ખાથી રહિત થઈ ગયા, આ કથન પર્યંતનું કથન અહી મહેણુ કરવુ જોઈએ. સૂ૦૩॥
ભૂષ
(6
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૪