SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ << વૃિત્ત થઈને-વીંટળાઈ-ઉદાયન રાજાને પૂર્વદિશા તરફ મુખ રાખીને ઉત્તમ સિંહાસન પર બેસાડયા. निसीयावेत्ता अट्ठखएणं सोवन्नियाणं एवं जहा जमाજિન્ન જ્ઞાવર્ષ વયાણી ” ત્યાર માદ તેણે ૧૦૮ સુવણુ મયાદિ કલશે। વડે તેમના અભિષેક કર્યો જમાલિ રાજાના અભિષેકનું જેવુ. વણુન પહેલાં કરવામાં આવ્યુ છે, એવું જ ઉદાયન રાજાના અભિષેકનું વર્ણન પણ અહી કરવુ જોઇએ આ પ્રમાણે ઉદાયન રાજાના નિષ્ક્રમણાભિષેક કરીને કેશીરાજાએ તેમને આ પ્રમાણે કહ્યુ. મન સામી ! જિમો, જિ વચઢ્ઢામો, જળા થા તેવો” હે સ્વામિન્ ! કહેા હવે અમે આપને ખીજુ શું અપણ કરીએ? અમારી પાસેથી ખીજુ આપ શુ' ઈચ્છે છે ? આપને કઈ વસ્તુની જરૂર છે? “ તર્ાં છે કાચળે ચા કેન્દ્રિય વં ચાલી ” ત્યારે ઉદાયન રાજાએ કૈશી રાજાને આ પ્રમાણે કહ્યું-‘રૂચ્છામિાંવવાનુ ચા ! રુત્તિચાવળાઓ વર્ષ નાગમહિલ્સ ” હે દેવાનુપ્રિય ! ભુવનયવતિ વસ્તુપ્રાપ્તિ સ્થાન રૂપ હાર્ટથી હું રજોહરણુ અને પાત્રા મંગાવવા માંગુ છું, ઈત્યાદિ કથન, નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં ક્ષત્રિયકુમાર જમાલિની દીક્ષાવક્તવ્યતાના પ્રકરણમાં કર્યાં અનુસાર અહી પણ સમજી લેવુ' એટલે કે ઉદાયનની દીક્ષાવન્યતાનું કથન ક્ષત્રિયકુમાર જમાલિની દીક્ષાવક્તવ્યતાના કથન અનુસાર જ અહી' પણ થવું જોઈએ, “નવર માત્રર્ અને ત્તિછે, વિવિળયો જૂસા '' જમાલિની વક્તવ્યતા કરતાં આ વકતવ્યતામાં એટલી જ વિશેષતા છે કે ઉદ્યાયનના અગ્રકેશને પ્રિયવિપ્રયાગજન્ય દુઃખને સહન કરવાને અસમર્થ એવી પ્રભાવતી રાણીએ ગ્રહણ કર્યા હતા, એવુ‘ કથન અહી' થવુ' જોઇએ. તદ્દન હૈ જેવી રાચાયોઅંતિ ઉત્તરાયશમાં સા સળં ચારેક ” ત્યાર બાદ કેશીરાજાએ ખીજી વાર એક સિંહાસનને ઉત્તર ક્રિશામાં એઠવાયુ’. दोच्चपि सिंहास्रणं रयावेत्ता उदायणं रायं सेयापीतएहि તેહિં તેમ ના ગમાહિલ નાવ સન્નિસન્ન, તહેવું ગમ્મધાડું ” આ પ્રમાણે ઉત્તર દિશામાં સિહાસન ગઢવાવીને કૅશી રાજાએ શ્વેતપીત કલશે। દ્વારા ઉદાયન રાજાના ક્રી અભિષેક કર્યાં ખાકીનું સમસ્ત કથન નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં કથિત ક્ષત્રિયકુમાર જમાલિની વકતવ્યતા પ્રમાણે જ સમ જવું “ અભિષેકવિધિ પૂરી થયા ખાદ ઉદાયન રાજા શિબિકામાં (પાલખીમાં) આરુઢ થઈ ગયા. 1’ આ કથન પર્યન્તનું તે ઉદ્દેશકનું કથન અહી ગ્રહણ કરવુ જોઇએ એટલે કે જેણે સ્નાન કરીને વજ્ર, માલાએ તથા આભૂષણે વડે શરીરને અલંકૃત કરેલું છે એવી અમ્બાધાત્રી તે શિખિકામાં તેના ઠામા પડખે બેસી ગઇ, ઈત્યાદિ વક્તવ્યતા સમજવી, “નર્માર્ં ફેઘલન 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy