________________
पिया ! केसिस्स कुमारस्त्र महत्थं, महरचं, महरिहं, एवं रायाभिसेओ जहा सिवમરણ મારા તન માળવા, નાવ પરમા પઢાહિ” હે દેવાનુપ્રિયે ! તમે બની શકે એટલી ઝડપથી કેશીકુમારના મહારાજનરૂપ, બહુમૂલ્ય અથવા મહાહું એવા રાજ્યાભિષેકની તૈયારી કરો. અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશકમાં શિવભદ્રકુમારના રાજ્યાભિષેકનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે. એવું જ વર્ણન અહીં કેશીકુમારના રાજ્યાભિષેકનું કરવું જોઈએ, “દિવ્ય ભેગાદિકેને અનુભવ કરે અને દીર્ઘ આયુષ્ય ભેગે ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “રારંપરિવુ હિંદુसोवीरपामोक्खाणं सोलसहं जणवयाणं वीतिभयपामोक्खाणं तितेसद्रीणं नगरागरसयाणं, महासेणप्पामोक्खाणं दसण्हं राईणं अन्नेसिं च बहूर्ण राईसर जाव
મળે વિ૬િ ત્તિ ૬ વાર સ૬ પરિ” તથા ઈષ્ટ મિત્રા દિજાથી સંપરિવૃત થઈને, તું સિધુસૌવીર આદિ ૧૬ જનપદેન, વીતર્યાદિ ૩૬૩ નગર અને આકારનું (ખાનું), મહાસેન આદિ દસ રાજાઓનું તથા અનેક રાજેશ્વર, તલવર આદિ સાર્થવાહ પર્યન્તના પૂર્વોક્ત જનેનું શાસકત્વ અને ભકત્વ કરતો થકે રાજ્યનું પાલન કરજે આ પ્રમાણે કહીને ઉદાયન આદિ સઘળા લોકોએ તેને જયનાદ કર્યો.
agi સે જેસીપુ રે સાચા જ્ઞાણ મચા બાર વિહા” આ પ્રકારે કેશીકમાર રાજા બન્યો “ તા તે સાચો સાચા હિં રાયા બાપુજી!” ત્યાર બાદ ઉદાયન રાજાએ પ્રત્રજ્યા ગ્રહણ કરવાને પોતાને વિચાર કેશકુમાર રાજા પાસે પ્રકટ કર્યો. “તg of હિ ચા જોર્ડવિચ કુરિયે સદારૂ” ત્યારે કેશીરાજાએ પોતાના આજ્ઞાકારી પુરુષોને બેલાવ્યા. “g जहा जमालिस्स तहेव सभितरवाहिरियं तहेव जाव निक्खमणाभिसेयं उप
ત્તિ ” નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં જમાલિના નિષ્કમણાભિષેકના સમયે નગરને શણગારવાના વિષયમાં કહેવામાં આવ્યું હતું, એવું જ ઉદાયન રાજાના નિષ્કમણાભિષેકને નિમિત્તે વીતભય નગરને અંદર અને બહારથી શણગારવાનું કેશી રાજાએ પિતાની આજ્ઞાકારી પુરુષને કહ્યું તે આજ્ઞાકારી પુરુષોએ, જમાલિના પ્રકરણમાં કહ્યા અનુસાર રાજાની આજ્ઞાને સ્વીકાર કરીને વીતભય નગરના અંદર અને બહારના ભાગને શણગાર સજાવીને ઉદાયન રાજાના દીક્ષામહત્સવની તૈયારી કરી દીધી. “તણof સાચા છેगगणणायग जाव सपरिवुडे उदायणं रायं सीहासणवरंसि पुरत्थाभिमुहे निसी. વાવે” ત્યાર બાદ કેશી રાજાએ અનેક ગણુનાયક આદિ પરિવારથી સંપ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૨