________________
સંસારાટવીમાં ભ્રમણ કર્યા કરશે. “i mો હજુ જે સેન્ચ મીચિમાં જે કાવેરા જમણા માવો મહાવીરૂ કાર પાસત્તા” તેથી અભીતિકુમારને ગાદીએ બેસાડીને ભગવાન મહાવીર પાસે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરવાની વાત મને રેગ્ય લાગતી નથી એટલે કે અભીતિકુમારને માથે રાજ્યને ભાર સેપે તે એગ્ય નથી મારે આગારાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા અવશ્ય ધારણ કરવી જોઈએ. “છે બિચ મારકન્ન
ત્તિ કુમારે જે કાર સમારણ મરશો મહાવીરરહ” તે મને એ વાત જ વધારે યોગ્ય લાગે છે કે અભીતિકુમારને બદલે મારા પિતાના ભાણેજ કેશિકુમાર રાજ્યગાદીએ સ્થાપિત કરીને હું મહાવીર પ્રભુની પાસે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરું. “gવં રે;” રસ્તામાં તેણે આ પ્રમાણે વિચાર કર્યો. “ત્તિ જેને વીમા ની સેળેવ વવાઝ” આ પ્રમાણે વિચાર કરીને તે વીતભય નગરમાં આવ્યું. “વવાછિત્તા વીસિમર્થ ની મૉં મોળું, નેવ સાથે ને વાણિચિા sapter સેવ રવાળ ” પછી નગરમાં પ્રવેશ કરીને, વીતભય નગરની વચ્ચેવચના માર્ગેથી પસાર થઈને તે પોતાના મહેલની બાહ્ય ઉપસ્થાનશાલા-સભામંડપમાં પહોંચ્યા. “ જવાઘરિકત્તા મિસેવ હૃધેિ ” ત્યાં પહોંચીને તેણે પોતાના તે પટ્ટહાથીને ઊભે રાખે. કાત્તા જામિઅો દુઓ પૂરવો” પછી તે હાથી પરથી તે નીચે ઉતર્યો. “પરવો હિત્તા ગેળવ હૃાો તેવ રવાળઝનીચે ઉતર્યા પછી તે પોતાના સિંહાસન પાસે આવ્યો. “રવાળfછત્તા તીણાસાવસિ પુરથામિમુદે નિરીચ” ત્યાં આવીને તે ઉત્તમ સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને તે બેસી ગયો. “નિરીરૂત્તા શોવુંવિરપુરિયે રવેત્યાં બેસીને તેણે પોતાના આજ્ઞાકારી પુરુષોને લાવ્યા. “સાવિત્ત પર્વ રચાર” જ્યારે તેઓ આવ્યા ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું. “વિમેવ માં વાસ્તુવિચા! વીસિમર્થ ન મિતાવાણિજિં જ્ઞાવ પ્રuિmરિ હે દેવાનપ્રિચો ! તમે તુરત જ વીતભયનગરના અંદરના અને બહારના ભાગને શણગારો અને તેમની સજાવટ કરાવો અને ત્યાર બાદ મને એ વાતની ખબર આપ ઉદાયન રાજાની આજ્ઞાનુસાર તેમણે વીતભય નગરની સજાવટ કરાવીને રાજાને ખબર આપી કે આપની આજ્ઞાનુસાર નગરને શણગારવામાં આવ્યું છે,
તpળે છે સાથે સાચા હોવં િવહુવિચgર સાફ” આ પ્રકારની ખબર મળતાં જ ઉદાયન રાજાએ ફરી પોતાના આજ્ઞાકારી પુરુષને બોલાવ્યા. સારા” અને બોલાવીને આ પ્રમાણે કહ્યું. “faqમેવ મો યેવાળુ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧