________________
66
તુક્ષ્મ વૃત્તિ દુ ” હે ભગવન્ ! જેવુ... આપે કહ્યું છે, તે એજ પ્રમાણે છે. આપની વાત સર્વથા સત્ય છે. આ પ્રમાણે ભગવાનના વચનનુ સમન કરીને તેમણે આ પ્રમાણે કહ્યું—‘ નવરં ૢવાજીવિયા ! ગમીयिकुमारे रज्जे ठावेमि, तरणं अहं देवानुप्पियार्ण अंतिए मुंडे भवित्ता जाव पव्वચમિ ” હું ભગવન્ ! હું અભીતિકુમારને રાજ્યગાદીએ બેસાડીને–તેના રાજ્યાભિષેક કરાવીને-આપ દેવાનુપ્રિયની પાસે મુ`ડિત થઇને દીક્ષા ધારણ કરીશ ત્યારે મહાવીર પ્રભુએ તેને કહ્યું- ગા મુદ્દે રેવાનુષ્વિચા ! મા દિવર્ષ જરે ” હૈ દેવાનુપ્રિય ! તમને જેવી રીતે સુખ ઉપજે એમ કરે, પણુ આવા શુભ કાર્યોંમાં વિલ`ખ થવા જોઈએ નહીં. “ તળ છે ટ્રાયને વાચા સમળેળ भगवया महावीरेणं एवं बुत्ते समाणे हट्टट्ठे समणं भगवं महावीरं बंद, नम૪૬, વંતિજ્ઞા નમણિત્તા તમેય જ્ઞામિલે ચિત્તુEE " જ્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું ત્યારે ઉઢાયન રાજા ઘશે। જ ખુશ થયા તથા સ ́તુષ્ટ થયેા તેણે શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી અને નમસ્કાર કર્યાં વંદણાનમસ્કાર કરીને તે ત્યાંથી નીકળીને પેાતાના પટ્ટ હાથી પર સવાર થઈ ગયા. दुरुहिता समणस्स भगवओ महावीरस्स अंतियाओ मियषणाओ उज्जाणाओ पडिनिक्खमइ ” હાથી પર સવાર થઈને તે ભગવાન મહાવીરની પાસેથી અને મૃગવન ઉદ્યાનમાંથી રવાના થયા, " पडिनिक्खमित्ता, जेणेव वीतिभए નચરે તેનેય પારથ મળાવ્ ” અને વીતભય નગરની તરફ આગળ લાગ્યા. “ તળ તસ કાચળÆ રનો છાયમેયારે ગજ્ઞયિાવ સમુદ્ ગ્નિસ્થા '' રસ્તામાં ઉદાયન રાજાના મનમાં એવા આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત, વિચાર ઉદ્ભભવ્યે કે-“ વવજી ગમી મારે મમં ો પુત્તે ૢ અંતે નાવશિમર પુળાલળયાÇ '' અલીજિતકુમાર મારા એકના એક પુત્ર છે. તે મને ખૂબ જ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનાજ્ઞ અને મનેાહર લાગે છે, જેમ ગૂલરનુ પુષ્પ દુલભ હાય છે, એમ જ તે મારે માટે દુર્લભ હતા તેનાં દર્શનની તેા વાત જ શી કરવી ! “ તે નર્ળ અદ્ ગમીચિમા રો ठाdar aमणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता जाव पव्वयामि, तोणं अभयकुमारे रज्जेय जाव जणवए माणुस्वपसु य कामभोगेसु मुछिए गिद्धे ગઢિન્ અડ્યોવવશે '' જો હું અભીતિકુમારને રાજ્યગાદીએ બેસાડીને ભગવાન મહાવીરની પાસે મુ`ડીત થઈને દીક્ષા અંગીકાર કરીશ, તેા અભીતિકુમાર રાજ્યમાં, રાષ્ટ્રમાં અને જનપદ્મમાં મનુષ્યસ’બધી કામાગામાં મૂતિ (આસક્ત) થઇને, ગૃદ્ધ (લાલસાયુક્ત) થઈને, આસકત થઈને અને તે કામભેાગામાં તલ્લીન થઈ જઈને અનન્ત, દ્વીધ માવાળા આ ચાર ગતિ રૂપ
વધવા
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૦