SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ << થવાને કારણે તેને રાજર્ષિ ઉઠાયન પ્રત્યે અહુજ વૈરભાવ બધાઈ ગયા. “ àળ काणं तेणं समर्पण' इमीसे रयणप्पभाए पुढवीए निरयपरिसामंतेसु घोसट्ठि असुरकुમારાવાસુચવવા વળત્તા '' તે કાળે અને તે સમયે, આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસેાની સમીપમાં જે ૬૪ લાખ અસુરકુમારાવાસેા કહ્યા છે. “તળ છે. બી યજ્ઞમારે વલૂરૂં વાસારૂં નમળોપારિયાનું પાણળફ '' તે અસુરકુમારાવાસેામાં, જેણે અનેક વર્ષ સુધી ત્રણેાપાસકની પર્યાયનું પાલન કર્યુ. હતુ' એવા અભાજિતકુમાર " पाउनित्ता अद्धमाखियाए संलेहणाए तीसं भसाई બળજ્ઞળાવ છેવ ” અર્ધો માસની સલેખના ધારણ કરીને અને અનશન દ્વારા ત્રીસ ટ*કના ભેજનના પરિત્યાગ કરીને, 'छेइत्ता तर ठाणस्स अणालोइय કિલ્લો: બ્રાજમાને જાય જિલ્લા ’” જ્યારે કાળના અવસર આવ્યા ત્યારે તેણે તે બદ્ધવૈર રૂપ પાપસ્થાનની આલેચના પણ ન કરી અને પ્રતિક્રમણ પણ ન કર્યું. આ પ્રકારે પાપસ્થાનની આલેચના અને પ્રતિક્રમણ કર્યાં વિના તે મરીને “ મીત્તે ચળ પમાણ્ પુઢવીર્ તીઘ્રાણ નિયરિણામતેમ પોસટ્રીક્ ગચાबासुर कुमार वास सयस हस्से सु આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસેાની સમીપમાં જે ૬૪ લાખ ભવનાવાસ છે તેમાં “ અચલિ આચાયાસુમા વાસંક્ષિ બાયવાયુમારહેવરાવ થવો'' કઇ એક અગ્નિકુમારોના આવાસમાં આતાપાસુરકુમાર દેવ રૂપે ઉત્પન્ન થઇ ગયા. ૮ 'तत्थ र्ण एगइयाणं आयावगाणं असुरમારાાં ફેલાનું આ જિયોવમ ફેિ વળત્તા '' ત્યાં કેટલાક આતાપાસુરકુમારાની સ્થિતિ એક પચાપમની કહી છે. “ તથાં અમીચિહ્ન વિવસ હો જિગોત્રમાં નિરૂં વળત્તા” ત્યાં દેવ પાંચ ઉત્પન્ન થયેલા અભીજિતની સ્થિતિ પણ એક પલ્યાપમની કહી છે. 19 ગૌતમ સ્વામીને પ્રશ્ન- તે નં મંતે ! અમીચિવે તાબો દેવોળાઓ, आउक्खणं, भवखरणं ठिइक्खएण, अनंतरं उच्चट्ठित्ता कहिं गच्छहि कहि સન્નિધિ ” હે ભગવન્! તે અભીજિત દેવ તે દેવલેકના આયુને ક્ષય થવાથી, ભવક્ષય થવાથી, સ્થિતિ ક્ષય થવાથી, ત્યાંથી ચ્યવીને કર્યાં જશે? કયાં ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! ” હે ગૌતમ! “ માનિયેદ્દે વાલે િિરિ, નાવ અંત ાદ્િદ્' અભીજિતકુમાર મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈને સિદ્ધિ પામશે અને સમસ્ત દુ:ખાથી રહિત બની જશે, હે દેવ મતે ! સેવા મળે ! ત્તિ” ગૌતમ સ્વામી કહે છે કે હું ભગવન્ ! આપનુ કથન સત્ય છે હે ભગવન્! આપની વાત સર્વથા સત્ય જ છે. સૂ૦૪ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકના છઠ્ઠો ઉદ્દેશે। સમાસ ૫૧૩-૬ા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૬
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy