SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સાતત્વે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ સાતમા ઉદ્દેશાનો પ્રારંભ– તેરમાં શતકના આ સાતમાં ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે–ભાષાવિષયક વક્તવ્યતા ભાષા આત્મસ્વરૂપ છે, કે તેનાથી ભિન્ન છે? આ પ્રશ્નને ઉત્તર ભાષા રૂપી છે, કે અરૂપી છે? ભાષા રૂપી છે, અરૂપી નથી, એ ઉત્તર ભાષા સચિત્ત છે કે અચિત્ત છે? ભાષા અચિત્ત છે, એ ઉત્તર ભાષા જીવસ્વરૂપ છે કે અજીવ સ્વરૂપ છે? ભાષા અજીવ સ્વરૂપ હોય છે, એવો ઉત્તર જીવોમાં ભાષાને સદ્ભાવ હોય છે કે અજીમાં સહૃભાવ હોય છે? જીમાં તેનો સદ્દભાવ હોય છે, એવું કથન ભાષા જ્યારે કહેવાય છે? તે ક્યારે ભેદાય છે? ઈત્યાદિ પ્રશ્ન અને તેમના ઉત્તર ભાષાના પ્રકારની વક્તવ્યતા મનનું નિરૂપણ મન આત્મસ્વરૂપ છે કે નથી ? શું મન આત્માથી ભિન્ન છે ? મન આત્મસ્વરૂપ નથી, તેનાથી ભિન્ન છે, એવો ઉત્તર મનને સદૂભાવ ક્યારે હોય છે? કયારે તે ભેદિત થાય છે? ઇત્યાદિ પ્રત્તર મનના પ્રકારની વક્ત ગ્યતા કાય આત્મસ્વરૂપ પણ છે અને આત્મસ્વરૂપ નથી પણ ખરી, એવું કથન કાય રૂપી છે કે અરૂપી છે ? ઈત્યાદિ અને કાયને સદ્ભાવ કયારે હોય છે ? તે કયારે ભેદિત થાય છે? ઈત્યાદિ પ્રશ્નોત્તરી કાયના પ્રકારની વક્તવ્યતા મરણના પ્રકારની વક્તવ્યતા આવી ચિમરણની વક્તવ્યતા, દ્રવ્યાવાચિકમરણની વક્ત વ્યતા, નૈરયિકના દ્રવ્યાપીચિકમરણની વકતવ્યતા, ક્ષેત્રાવાચિકમરણની વકતવ્યતા, નરયિકના ક્ષેત્રાવાચિકમરણની વકતવ્યતા, અવધિમરણની વકતવ્યતા, નૈરયિકદ્રવ્યાવધિમરણહેતુ વક્તવ્યતા. અત્યતિકરણની વકતવ્યતા, દ્રાન્તિકમરણની વકતવ્યતા, નૈરાંચેક દ્રવ્યાત્યન્તિકમરણહેતુ વકતવ્યતા, બાલમરણ પ્રકાર વકતવ્યતા, પંડિતમર વકતવ્યતા, પાદપપગમનમરણ વકતવ્યતા, ભકતપ્રત્યાખ્યાન વકતવ્યતાની પ્રરૂપણ. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૭
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy