SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીની ભક્ત (ઉપાસિકા) હતી. તે ભક્તિપૂર્વક પ્રભુની આરાધનામાં લીન રહેતી હતી. આટલી ખધી શુદ્ધ શ્રદ્ધાવાળી તે રેવતી, ભક્તિભાવથી પ્રેરાઈને પૂર્ણુદ્ધિ સામય . પૉંચેન્દ્રિય કપાતના શરીરને રાંધીને મહાવીર પ્રભુને તે વહેારાવીને ધમની વિરાધના કરે, એ વાત કેવી રીતે માની શકાય ? જે ધમ માં એકાન્દ્રય જીવાની પણ હિ'સા કરવાના નિષેધ છે, એજ ધમની ઉપાસિકા પંચેન્દ્રિય જીવની હિંસા કરવા રૂપ ઘાર પાતક કૅવી રીતે કરી શકે? રેવતી જેવી સન્નારીને આ પ્રકારની હિં'સા કરનાર માનવી, તે ઘાર અજ્ઞાનની જ વાત છે. તેથી પ્રસ્તુત વાકયમાં કપાત શરીર’” આ પદના અથ‘કૂષ્માંડ ફળ જ સમજવા જોઈએ, અને એજ અર્થ યુક્તિયુક્ત સિદ્ધ થાય છે. "" વળી જ્યારે ભગવાન મહાવીર છ માસથી પિત્તજવરથી પીડાતા હતા, તથા રક્તસ્રાવ–સગ્રહણીના રોગના ભાગ બન્યા હતા, તથા અત્યન્ત દુખળ શરીરવાળા થઈ ગયા હતા, ત્યારે તે રાગને પ્રતિકૂળ, અત્યંત ઉષ્ણુ પ્રકૃતિવાળા કૂકડાના માંસનું સેવન કરે, તે વાત યુક્તિસંગત લાગતી નથી, એવી વાત સ`ભવિત જ લાગે છે. જે મહાવીર પ્રભુ અહિંસાનુ' સČથા પાલન કરનારા હતા, તેએ પેાતે જ માંસાહારનું સેવન કરે, એ વાત જ કેવી રીતે માની શકાય ? મહાત્માએ પેતાનાં પ્રાણ જાય, તે પણ પેાતાની પ્રતિજ્ઞાનુ પાલન કરે છે અને તે કારણે જ તેમને મહાત્મા માનવામાં આવે છે. ગાથાપત્ની રેવતીના દાનની વિશુદ્ધતા પણ ત્યારે જ સ'ભવી શકે છે, કે જ્યારે આ પદ્મના ખીજા અર્થના જ સ્વીકાર કરવામાં આવે જો આ પદ્મના પહેલા અથ સ્વીકારવામાં આવે, તે તે દાનમાં વિશુદ્ધતા જ સંભવી શકતી નથી. જે દાનમાં દાતા, ધૈય અને ગ્રહીતા, આ ત્રણે શુદ્ધ હાય છે, તે દાનને જ વિશુદ્ધ દાન માનવામાં આવે છે. તથા-વીતરાગ હાવાને કારણે શરીર પ્રત્યેના મમત્વના ત્યાગ કરેલેા હૈાવાથી અને આત્મામાં નિષ્ઠાવાન હોવાથી મહાવીર પ્રભુ જો દેહની રક્ષાને નિમિત્ત માંસ લાવવાની શિષ્યને આજ્ઞા આપે, તે શકાય એવી લાગતી નથી. અહી' પણ એવુ' જ કહેવામાં આવ્યુ છે કે- અનુમન્ત નિખ્રિસા ” ઇત્યાદિ આ રીતે અનુમતિ દેનારને તથા ખાનારને, બન્નેને ઘાતક માનવામાં આવ્યા છે, વાત જ માની અહી દ્વિઅર્થી શબ્દોના પ્રયાગને કારણે આટલે! બધે વાદવિવાદ ઉત્પન્ન થયા છે, તેથી અહીં કેટલાક દ્વિઅંથી શબ્દોના અર્થ શબ્દકોષને આધારે આપવામાં આવે છે. આ પ્રકારના દ્વિઅર્થી શબ્દોના અર્થ સમજવાથી બુદ્ધિમાન પુરુષાના મગજમાં એ વાત જરૂર ઉતરી જશે કે મહાવીર પ્રભુએ ઉપર્યુક્ત માંસાહારનું સેવન કર્યુ ન હતુ (૧) ત્રામિષ-માંસ, ફળાના ગલ (૨) માંસ-માંસ ફળાના ગર્ભ ૬૦ ૨૦૦ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૨૬
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy