________________
ષામાં પશુ પ્રસ્તુત વાકયને વનસ્પતિક જ કહ્યુ' છે, અનાદિ કાળથી સમસ્ત જૈનાચાર્યુંએ પ્રસ્તુત વાકયને વનસ્પતિથČક જ પ્રતિપાદિત કર્યુ છે. આ જમાનામાં પણ જ્યારે એવું કહેવામાં આવે છે કે “રાટીના સવાલ છે.” ત્યારે ‘રીટી’ પદને આજીવિકા રૂપ અથ જ ગ્રહણ કરવામાં આવે છે. તથા જ્યારે એવુ કહેવામાં આવે છે કે “રાટી ખાવાની છુટ્ટી છે, ’’ ત્યારે ‘રીટી ' પઢના અર્થ “ સઘળા પ્રકારનુ` ભૈ જન જ ગ્રહણ કરવામાં આવે છે, આજની ભાષામાં જેને ગૂઢા (ફળ) કે કઈ ચીજના અ'દરના ગલ અથવા માવે!) કહેવામાં આવે છે, તેને (તે ગર્ભને) પુરાતન કાળમાં માંસ” કહેતા હતા. '' ,, ચા આ પદ્મ તે હાલમાં પણ ચામડી અને છાલના અથમાં વપરાય છે, આ રીતે વિચાર કરવામાં આવે તે પણ એજ નક્કી થાય છે કે જ્યારે માંસા (માસ રૂપ અ)નું પ્રતિપાદન કરનાર કોઈ બીજી પરિસ્થિતિ જ ન હોય, ત્યારે આ દ્વિઅર્થી શબ્દ દ્વારા માંસાને ગ્રહણ કરી શકાય નહી... છતાં પણ જો એવેા જ અથ ગ્રહણ કરવામાં આવે, તે તેમાં કેવળ મેહ (અજ્ઞાન) રૂપ કારણુ જ માનવુ જોઇએ.
(૪) વળી જ્યારે મહાવીર સ્વામીને પિત્તવિકાર જન્ય સગ્રહણીના રાગ થયેા, ત્યારે તેની ચિકિત્સાને માટે પિત્તપ્રકૃતિયુકત માંસાહારને ચુત (પૃથ્ય) માનવામાં આવ્યા નથી, કારણ કે વૈદકશાસ્ત્રના સિદ્ધાન્તાનુસાર સ‘ગ્રહણીના રાગમાં માંસના ભેજનને તદ્દન પ્રતિકૂળ હાવાને કારણે સગ્રહણીક કહ્યુ' છે. તેથી તે રાગમાં તેના સેવનને નિષેધ જ કરવામાં આવ્યે છે. આ વાકયેને માંસાનુ પ્રતિપાદન કરનારા માનવા, તે ઉચિત્ત ન ગણી શકાય જો મહાવીર સ્વામીએ ચિકિત્સાના રૂપમાં પણ માંસાહારનું સેવન ક હાંત, તેા તેમનુ અનુકરણ કરીને જૈનસંધ પશુ માંસાહારનું સેવન કરતે થઈ ગયા હત પરન્તુ એવુ તા મન્યુ' નથી.
અહી' વસ્તુતત્ત્વના નિય કરવા માટે આ વાકયમાં જે આપત્તિજનક દ્વિઅર્થી શબ્દો વડે આ સ ંદિગ્ધતા ઉદ્ભવી છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે.‘ વોચસરીતા, મખાર, ૪, વુડ, મંત્ર ' આ છ શબ્દોને કારણે આ વિવાદ ઉત્પન્ન થયા છે. આ છ શબ્દોના ખખ્ખ અથ થાય છે, તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે.-(૧) ‘ હોત' એટલે કબૂતર અથવા કૂષ્માંડળ (કાળુ) (૨) “ સરીરા શરીર એટલે પ્રાણિશરીર અને વનસ્પતિશરીર વનસ્પતિશરીર વડે છાલ, પાન, ફૂલ અને માર નામના વાયુ (૪) कडए કૃત એટલે પકાવીને તૈયાર કરેલ અને ભાવિત કરાયેલ
કૃત '
"L
66
આ પદ कृती छेदने આ ધાતુતું રૂપ છે. તેના આ પ્રકારને નિગૂઢ અથ થાય છે કે જે માર નામના વાયુના નાશ કરે છે, તેનુ' નામ
'
66
માજા રકૃત ' છે, આ પ ફ્રુટમાં« ” આ પદનું વિશેષણ છે. (૫) વાર '' કુકકુટ એટલે કૂકડા અને ખીજપૂરક (ખિોરાનુ` ફળ) (૬)
66
ܕܕ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
""
૨૨૧