SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ “મંા” માંસ આ પદના બે અર્થ થાય છે-પ્રાણુઓને શરીરનું માંસ અને ફળને ગર્ભ (ગુંદો) આ પ્રકારના હજારે દ્વિઅર્થી શબ્દોને પ્રાચીનકાળથી લેકમાં અને શાસ્ત્રોમાં પ્રયોગ થતો આવે છે વૈદ્યક શબ્દ સિંધુ, રાજવલભ, ભાવપ્રકાશ, સુશ્રુતસંહિતા, શાલિગ્રામ નિઘંટુ, એને બૃહદ્ નિઘંટ, આ છ વૈદ્યકશાસ્ત્રોમાં, અને જેનાગમરૂપ પ્રજ્ઞાપના સૂત્રમાં વનસ્પતિ અને પ્રાણિ વાચક દ્વિઅથી હજારો શબ્દને સ્પષ્ટ રૂપે ઉલ્લેખ થયેલો જોવામાં આવે છે. પ્રસ્તુત ભગવતીસૂત્રમાં કથિત વાક્યમાં પણ કપોતશરીરથી લઈને માંસ પર્ય"તના છ દ્વિઅર્થી શબ્દ વપરાયા છે તેમના કબૂતરથી લઈને માંસ પર્યતન અર્થે અહીં ગ્રહણ કરી શકાય તેમ નથી, પરંતુ કૂષ્માંડ (કેળું) ફળથી લઈને બિજોરાના ગર્ભ પર્વતના અર્થ જ અહીં ગ્રહણ કરવા ગ્ય છે. તેથી અહીં સિદ્ધાંત પક્ષને જ જય થાય છે. આ વિષયને લગતાં અન્ય પ્રમાણે છે–અમરકોશના બીજા કાંડમાં “ પારાવતઃ ર૪ઃ જોતોડી ફરા તઃ” એવું કહેવામાં આવ્યું છે. તેમાં “કપોત’ શબ્દને ‘પારાવત અથવા કબૂતર”ને પર્યાયવાચી શબ્દ કહ્યો છે. પારાવત નામનું પક્ષિવિશેષ છે, એ વાત તે પ્રસિદ્ધ છે. તેથી “કપિત” પદ પણ એજ પ્રક્ષિવિશેષનું વાચક છે, એ તે સૌ જાણે છે. પરંતુ સુશ્રુતસંહિતામાં જ્યાં ફલવૃક્ષનું પ્રકરણ આપ્યું છે તેમાં “વાં સુમધુર સમયનિવાતનુ” આ વાકયને પ્રાગ થયેલે છે. તેથી સિદ્ધ થાય છે કે “પારાવત” એક વનસ્પતિ છે, અને સુશ્રુતસંહિતામાં અનેક સ્થળે તેને ઉલ્લેખ થયેલ છે. આ કારણે કપિત પણે પારાવતને પર્યાયવાચી શબ્દ હેવાથી, તે પણ એક વનસ્પતિ રૂપ હેવાનું સિદ્ધ થાય છે. (૨) વૈદ્યક શબ્દોના સિધુકેષ નામના શબ્દકોષમાં “કતિ” શબ્દને અર્થ “પારીશવૃક્ષ” બતાવ્યા છે. પારીશ શબ્દને અર્થ પ્લેક્ષવૃક્ષ થાય છે. વનૌષધિદર્પણ” નામના ગ્રંથમાં લક્ષવૃક્ષનું આ પ્રકારનું મહત્વ કહ્યું છેજી: પાયઃ શિશિરો” ઈત્યાદિ. (૩) “ શરીર’ આ પદનું સ્પષ્ટીકરણ–જે કે “શરીર' શબ્દ પ્રાણીના દેહના અર્થમાં પ્રસિદ્ધ છે, છતાં પણ આ શરીર શબ્દનો વ્યવહાર દરેક વનસ્પતિના શરીર રૂપે અને દારિક આદિ ત્રણ શરીર રૂપે જિનેશ્વર દેવે પ્રતિપાદિત કર્યા છે. તે કારણે વૃક્ષાદિકમાં પણ “શરીર પદને વ્યવહાર સિદ્ધ થાય છે. વૈદ્યકશાસ્ત્રમાં પણ વનસ્પતિમાં પાન, પુષ્પ, ફલ આદિને અંગ રૂપે પ્રતિપાદિત કરવામાં આવેલ છે. કૂષ્માંડફલ કપાતના જેવા વર્ણન વાળું હોય છે. તે કારણે “કતિશરીર” આ શબ્દ દ્વારા મહાવીર પ્રભુ કૂમાંડફળની જ વાત કરતા હતા, તે સિદ્ધ થાય છે. કપોત શરીરના વર્ણની સામ્યતા (સમાનતા)ને લીધે કૂષ્માંડફલમાં “કપિતશરીર ” આ શબ્દની શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૨ ૨
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy