SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મખલિપુત્ર શૈશાલક જ છે, ગોશાલના શરીરમાં પ્રવેશ કરીને સાતમે પ્રવૃત્તિપરિહાર (શરીરાત્તર પ્રવેશ) કરવાની તમારી વાત સાચી નથી.” "तएणं से गोसाले मखलिपुत्ते सुगक्खत्तेण अणगारेणं एवं वुत्ते समाणे आसुरत्त५, સુત્રવત્ત માળારં ત તેuળ પરિતારૂ” જ્યારે સુનક્ષત્ર અણગારે મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, ત્યારે તે ક્રોધથી પ્રજવલિત થઈ ગયા. રૂદ્ધ, કુદ્ધ, કુપિત અને ક્રોધથી ધૂઆંસું થઈ ઉઠેલા તેણે એજ વખતે પિતાની તપજન્ય વેશ્યા તેમના પર છેડીને તેમના શરીરમાં ખૂબ જ પીડા ઉત્પન્ન કરી. “રે ગુણવત્ત કરે છેan મંઢિgૉળે તi got પિતાવિ સમાને કેળવ સમજે માર્ચ મહાવીરે તેણેવ કવાદ” મંખલિપુત્ર શાલકના દ્વારા છોડવામાં આવેલી તપજન્ય તેજલેશ્યા વડે પરિતાપિત થયેલા તે સુનક્ષત્ર અણગાર શ્રમણ ભગવાન મહાવીરની પાસે આળ્યા, “૩ાાછિત્તા સમvi માવં માવી નિવૃત્ત વૈર, મસરૂ” ત્યાં જઈને તેણે તેમને ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્વક વંદણ કરી, અને નમસ્કાર કર્યા. “વંફિત્તા, નમંરિરા યમેવ વંજમહુવચારું મામેરૂવંદણા નમસ્કાર કરીને તેમણે પિતાની જાતે જ પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. “કારમેત્તા સમii ૨ સમળી ૨ ત્રામેરૂ” ત્યાર બાદ તેમણે શ્રમ અને શ્રમણએને ક્ષમાપના કરી (ખમાવ્યાં) “લામેત્તા મોરચાકરે સમાણિજે આgyવી વાઢng” ત્યાર બાદ આલેચના પ્રતિક્રમણ કરીને સમાધિભાવ યુક્ત થઈ ગયા અને ક્રમશઃ કાળધર્મ પામી ગયા. “ તા ને રે જોજે मखलिपुत्ते सुनक्खतं अणगारं तवेणं तेएणं परितावेत्ता तच्चंपि समणं भगवं મહાવીરં દરાવવા બારસના િમાણસ” આ પ્રકારે સુનક્ષત્ર અણગારને તપજન્ય તેજલેશ્યાથી પરિતપ્ત કરીને મંખલિપુત્ર ગોશાલકે ત્રીજી વાર પણ અનુચિત, કઠોર, નિંદાસૂચક વચન વડે મહાવીર પ્રભુને તિરસ્કાર કરવા માંડયો. “સર્વે સંવ કાર જુદું નથિ” અહીં પૂર્વોક્ત સમસ્ત સૂત્રપાઠએટલે કે મારા તરફથી તમને સહેજ પણ સુખ પ્રાપ્ત થવાનું નથી, આ સૂત્રપાઠ પર્યન્તને પૂત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરે જઈએ. તર ii તમને મri મહાવીરે જોસાઢ મંઝિg gવં ત્વચાની ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે સંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું “ને રિ તાર તારા ! તન્હાવરણ મરણ વા, કાર વસુવાસરૂ” હે ગોશાલક ! જે કઈ વ્યકિત તથારૂપ-અતિશય જ્ઞાન ઋદ્ધિ સંપન્ન શ્રમણની પાસે અથવા માહણની પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરે છે, તે વ્યકિત પણ તેમને વંદણું કરે છે, નમસ્કાર કરે છે, અને કલ્યાણકારક, મંગળમય, જ્ઞાનસ્વરૂપ, ધર્મદેવ સ્વરૂપ માનીને તેમની પર્યું પાસના કરે છે. “મિંગ પુળ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ १८८
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy