SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્માદના બે પ્રકાર છે- યક્ષાવેશ રૂપ ઉન્માદ અને મેહનીયકર્મના ઉદયજન્ય ઉમાદ? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા રે વારે બહુ મારે જિવે, से णं तेसिं असुभाणं पोग्गलाणं पवखेवणयाए जक्वाएणं उम्मायं पाउणेज्जा" હે ગૌતમ! તે યક્ષ રૂપ દેવ તે નારકમાં અશુભ પુદ્ગલેને પ્રક્ષેપ કરી નાખે છે. આ અશુભ મુદ્રને પ્રક્ષેપ થવાને કારણે તેમનામાં યક્ષાવેશ રૂપ ઉન્માદ ઉદ્ભવે છે. “નોળિકા વા ૪ મોળિકન્ન રાત્રે પાયજે ના” તથા મોહનીયકમના ઉદયથી તેઓ મહનીયકર્મોદયજન્ય ઉન્માદ પ્રાપ્ત કરે છે. તે તેnળે ઘાવ સમr” હે ગતમ! આ કારણે મેં એવું કહ્યું છે કે નારકમાં યક્ષાવેશ રૂપ અને મેહનીયકર્મોદય જન્ય ઉન્માદને સદુભાવ હોય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“પરમારાનું મસ્તે દૃવિ વર્માણ પvor?” હે ભગવન્! અસુરકુમારમાં કેટલા પ્રકારને ઉન્માદ કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ” હે ગૌતમ! “gવં દેવ વૈરાચા-નવાં કે વા રે માડુંગરપાઇ અણુમે પોઢે પરિવેન્ના” જેવા નારકોના બે પ્રકારના ઉન્માદ કહ્યા છે, એ જ પ્રમાણે અસુરકુમારના પણ બે પ્રકારના ઉન્માદ સમજવા પણ અસુરકુમારોના કથનમાં એવી વિશેષતા છે કે જે દેવ અસુરકુમાર કરતાં અધિક દ્વિસંપન્ન હોય છે, તેઓ અશુભ પલેને અસુરકુમારમાં પ્રક્ષેપ કરે છે. “si rણુમાળે વાળં ઘર લેવાચાર Ravi SH Gamજ્ઞા, મોળિ૪ વા જેસં સંવ” તેથી તે અસુરકુમાર તે અશુભપુલના પ્રક્ષેપણને કારણે યક્ષાવેશ રૂપ ઉન્માદને અનુભવ કરે છે, તથા મોહનીય કર્મના ઉદયથી તેઓ મેહનીયકર્મોદયજન્ય ઉત્પાદન અનુભવ કરે છે. “તેના ઝાવ ૩uળ, ઘઉં જાવ પબિચકુમારાળ” હે ગૌતમ! તે કારણે મેં અસુરકુમારોમાં યક્ષાવેશરૂપ ઉન્માદ અને મોહનીય કર્મોદય જન્ય ઉન્માદને સદ્ભાવ કહ્યો છે. એ જ પ્રમાણે નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્વતના ભવનપતિઓમાં અને પ્રકારના ઉન્માદને સદૂભાવ કહ્યું છે. “ગુઢવાચાi નાવ મgal gud Tદા તૈચાળ” હે ગૌતમ! પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકમાં તથા હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યમાં પણ નારકોની જેમ બન્ને પ્રકારને ઉન્માદ કહ્યો છે, એમ સમજવું એટલે કે નારકમાં દેવ અશુભ પુદ્ગલેને પ્રક્ષિત કરે છે, તે કારણે જેમ નારકે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫૫.
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy