________________
દા” (૧) ચિતન કરવું, (૨) જેવાની ઈચ્છા થવી, (૩) દીર્ઘશ્વાસોચ્છવાસ ચાલે, (૪) તા ૨હેવા, (૫) શરીરમાં દાહ થવે, (૬) ભજન પ્રત્યે અરુચિ થવી, (૭) મૂછ આવી જવી, (૮) બેભાન થઈ જવું, (૯) સામેની વસ્તુને નહીં ઓળખવી અને (૧૦) અને મરણ થવું.
યક્ષાવેશરૂપ ઉમાદ અને મેહનીયકર્મ જન્ય ઉન્માદમાં ઉન્માદ સમાન હોવા છતાં તે બન્નેની વચ્ચે જે અંતર (ભેદ) છે, તે પ્રકટ કરવાને માટે સત્રકાર કહે છે કે- રઈ ળ ને સે કાણાપણે તે i સુચકતા, જે સુવિમોચતરાણ રેવ ” આ બે પ્રકારના ઉન્માદમાંથી જે યક્ષાવેશરૂપ ઉન્માદ છે તે મહજન્ય ઉન્માદ કરતાં અતિશય સુખપૂર્વક વેદન કરાય અવે અને સરળતાથી તેમાંથી મુક્ત થઈ જવાય એવો હોય છે. “ તથ તે શોणिज्जन कम्मस्स उदएणं से णं दुहवेयणतराए चेव दुहविमोयणतराए જેવ” પરંતુ મેહનીય કર્મના ઉદયથી જન્ય જે ઉન્માદ છે, તે યક્ષાવેશરૂપ ઉન્માન કરતાં અતિશય દુઃખ પૂર્વક વેદન કરાય એ હોય છે, તથા તેમાંથી મુક્ત થવાનું કાર્ય અતિશય દુઃખપૂર્વક જ સાધી શકાય એવું હોય છે, કારણ કે તે મેહનીયકર્મજન્ય ઉન્માદ અનંત સંસારના હેતુ રૂપ હોય છે અને સંસાર તે દુઃખનું જેમાં વેદન કરવું પડે, એવા સ્વભાવવાળે છે. તથા યક્ષાવેશ રૂપ ઉન્માદ સુખવેદનતર (અતિશય સુખપૂર્વક વેદન કરી શકાય એ) છે, કારણ કે તે ઉન્માદ એકભાવિક હોય છે. મોહજન્ય ઉન્માદ યક્ષાવેશરૂપ ઉન્માદ કરતાં અતિશય દુઃખથી દૂર થાય એવો હોય છે, કારણ કે વિદ્યાવાળા, મંત્રવાળા અને દેવેની અનુકંપાવાળા જીને આ પ્રકારને ઉન્માદ અસાધ્ય હોય છે. યક્ષાવેશ રૂપ ઉમાદ મંત્રાદિ દ્વારા પણ દૂર થઈ શકે છે, તેથી તેને સુખવિમોચનતર (સુખથી દૂર કરી શકાય એ) કહ્યો છે કહ્યું પણ છે કે-“સર્વજ્ઞ ત્રા”િ ઈત્યાદિ –
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ ચાઇ મં! વિ સમ્મg gum” હે ભગવદ્ ! નારકેના ઉન્માદના કેટલા પ્રકાર કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! દુવિ રમા vvm-તંg” હે ગૌતમ ! નારકના ઉન્માદના બે પ્રકારે છે, જે નીચે પ્રમાણે છે-“sa
ચ, મનિષ ય વક્મણ avoi” (૧) યક્ષાવેશ રૂ૫ ઉમાદ અને (૨) મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલે ઉન્માદ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે છi મતે ! પર્વ પુરા, ને રૂચાઇ સુવિ ૩ષ્મre ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે નારકના
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૫૪