SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! ને તે તસ્ય ચિહ્યો તરહેઘા देवावासा तर्हि तस સવા વળત્તે ”હે ગૌતમ! એવી પરિસ્થિતિમાં તે ભાવિતાત્મા અણુગારની ઉત્પત્તિ સૌધર્માદિ દેવલેાકની ઉપર અને સનત્યુમારાદિ દેવલાકની નીચે મધ્ય ભાગમાં જે ઈશાનાદિ દેવલેક છે, અને જેમાં એવી વેશ્યાવાળા દેવાવાસે છે કે જે લેશ્યામાં વર્તમાન રહીને તે ભાવિતાત્મા અણુગારનું મરણુ થ્યુ છે, તે ઈશાનાદિ દેવાવાસામાં તેની ગતિથાય છે, ત્યાં જ તે ઉત્પન્ન થાય છે. એજ વાત આ સૂત્રપાઠ દ્વારા વ્યકત થઈ છે હું ચહેણે માફ, તહેસે વેગ વવજ્ઞ” “ જે લેશ્યામાં વમાન રહીને જીવ મરે છે, એજ લેશ્યાવાળાએમાં તેની ઉત્પત્તિ થાય છે. '' લે ચ સહ્ય ગણ विराहेजा कम्मलेरसमेव पडिवडइ से य तत्थगए नो विहारेज्जा एवामेव लेश्सं વસંક્તિત્તાનું વિ” જે અણુગાર તે મધ્યભાગવતી ઈશાનાદિ દેવાવાસમાં ઉત્પન્ન થયેલ છે, તે અણુગાર જે લેસ્યાપરિણામ દ્વારા ત્યાં ઉત્પન્ન થયે છે તે લેફ્યાપરિણામને જો છેાડી દે, તે તે ક્રમ લેસ્યાથી-ભાવલેશ્યાથી જ પતિત થાય છે, એવું માનવામાં આવે છે, દ્રવ્યર્લેશ્યાથી પતિત થતા નથી ક્રમની સાથે જે જીવતુ' પિરણામ છે. તેનુ નામ કમલેસ્યા છે એવી તે કમલેશ્યા ભાવલેસ્યારૂપ જ છે “ દ્રવ્યલેશ્યાથી પતિત થતા નથી, ” તેના ભાવા નીચે પ્રમાણે છે-દ્રવ્યલેશ્યા શરીરના વદિ રૂપ હાય છે અને તે દ્રવ્યઙે. શ્યાના દેવા અને નારકામાં સદ્ભાવ કહ્યો છે તેથી તે તેની પ્રાકતની (પહેલી) જ રહે છે આ રીતે ભાવલેશ્યાને છેાડીને ત્યાંની દ્રશ્યલેશ્યાથી યુક્ત ખનીને જ તે ઇશાનાદિક દેવલેાકમાં રહે છે. હવે સૂત્રકાર પક્ષાન્તરનું કથન કરતા કહે છે કે-જે અણગાર તે મધ્યભાગવતી ઇશાનાદિ દેવાવાસમાં પહોંચીને પૂર્વ લેશ્યાપરિણામને વિરાધિત કરતા નથી-ઢાડતા-નથી,-તે જે લેશ્યાપરિણામથી ત્યાં ઉત્પન્ન થયા છે, એજ લેફ્સાપરિણામથી યુકત થઇને ત્યાં રહે છે. આ કથન સામાન્ય દેવાવાસની અપેક્ષાએ કરવામાં આવ્યુ' છે, એમ સમજવું વિશેષદેવાવાસની અપેક્ષાએ આ પ્રકારનુ` કથન સમજવું– ર ગૌતમ સ્વામીને પ્રશ્ન- ગળવારેળ અંતે ! માવિયા ચરમં અસુરમા રાવાસ વીતે પરમ અનુનારાવાસમપંપસે૦” હે ભગવન્ ! ભાવિતાત્મા અણુગાર કે જેમણે સ્થિતિ આદિની અપેક્ષાએ પૂર્વ ભાગવતી અસુરકુમારાવાસને અતિક્રાન્ત કરી નાખેલ છે, પરન્તુ હજી સુધી જે સ્થિતિ આદિની અપેક્ષાએ પરભાગવતી અસુરકુમારાવાસને પ્રાપ્ત કરવાની ચૈાન્યતાએ પહાંચી શકયા નથી, એવી પરિસ્થિતિમાં આ મન્નેના મધ્યકાળમાં-જો તે મરણુ પામે, તે તેની ગતિ કયાં થાય? તે કયાં ઉત્પન્ન થાય ? ઉત્તર- ત્રં ચૈવ ''હું ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર જેવા જ સમજવા એટલે કે શ્રી ભગવતી સૂત્ર : ૧૧ પ્રશ્નના ઉત્તર પણ પૂર્વે કત ચરમ અસુરકુમારાવાસ અને પરમ ૪૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy