________________
ઉદ્દેશક છે. અન્તર નામના આઠમાં ઉદ્દેશકમાં પૃથ્વીના અન્તરનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ‘ અનગાર ' પદ્મથી શરૂ થતા નવમાં ઉદ્દેશકનુ નામ અનગારઉદ્દેશક છે “ કેવલી” શબ્દથી શરૂ થતા દસમાં ઉદ્દેશકનુ નામ કેવલિઉદ્દેશક છે. આ પ્રકારે આ ચૌદમાં શતકના ૧૦ ઉદ્દેરાકે છે.
66
અનગાર કે દેવગતિ કા નિરૂપણ
રાનિશ્ને જ્ઞાન ાં વયાગ્ની " ઈત્યાદિ—
ટીકા-સૂત્રકારે આ સૂત્રમાં અણુગારની દેવગતિની વતવ્યતાવિશેષનુ‘ કથન કર્યુ. છે. રાશિદ્દે ગાય વ ચચાઘી' રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા તેમની પાસે ધમકથા શ્રમણ કરવાને માટે પરિષદ નીકળી, અને માંપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી ત્યાર ખાદ ધ શ્રવણુ કરવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બન્ને હાથ જોડીને પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે.- નળવારેળ અંતે ! - માવિયા સમ વાવાસ થી તે પરમં સેવાवामसंपत्त एत्थ ण' अंतरा कालं करेज्जा-तरस्र णं भंते! कहि गई, कहिं उबચા વળશે ?” હે ભગવન્! ભાવિતાત્મા (સ'યમભાવનાથી વાસિત અતઃકરણવાળા) અણુગાર કે જેણે ચરમસ્થિતિ આદિની અપેક્ષાએ પૂર્વ ભાગવત દેવાવાસને (સૌધર્માદિ દેવલોકને) અતિક્રાન્ત કરી નાખેલ છે-એટલે કે ત્યાં ઉત્પત્તિના હેતુભૂત યાગ્યતાનું લેાપરિણામની અપેક્ષાએ ઉલ્લઘન કરી નાખ્યુ છે, પરન્તુ પરભાગવત્ સનત્કુમારાદિ દેવલાકમાં ઉત્પત્તિ થવાના હેતુભૂત લેસ્યાપરિણામની અપેક્ષાએ ત્યાં પહોંચવાની ચાગ્યતા પ્રાપ્ત કરી નથી, એવી સ્થિતિમાં જે તે મરણ પામે, તે તે કઇ ગતિમાં જાય છે ? તેના ઉત્પાદ કયાં થાય છે? આ પ્રશ્નને ભાવાથ નીચે પ્રમાણે છે–ઉત્તરોત્તર પ્રશસ્ત અધ્યવસાય સ્થાનામાં વમાન અણુગાર પૂર્વ ભાગવતી સૌધર્માદિ દેવલાકમાં ગયેલા દેવાની સ્થિતિ આદિની બન્ધયેાગ્યતાને અતિક્રાન્ત કરી ચુકયા છે, પરન્તુ હજી પરભાગવર્તી સનત્કુમારાદિ દેવલેાકગત દેવાની સ્થિતિ આદિના બન્ધની ચૈાગ્યતા પ્રાપ્ત કરી શકતા નથી, તા એવી પરિસ્થિતિમાં જો તે કાળધમ પામે, તે તેની ઉત્પત્તિ કયાં થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
-અનગાર દેવગતિ વકતવ્યતા
૪૨