SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એમ સમજવું પરતુ એટલાં જ ગુણ કર્કશતા અને રૂક્ષતા જેમાં ન હેય, એવાં પુદ્ગલે સાથે તેઓ ભાવની અપેક્ષાએ સમાન હતા નથી. “=ણ મારે વચમાનવરિત્તા માવા માગો નો સુ” એજ પ્રમાણે એવું સમજવું જોઈએ કે નારકત્વ આદિ પર્યાય વિશેષ રૂપ જે ઔદયિક ભાવ છે, તે ભાવસામાન્યની અપેક્ષાએ અન્ય નારકત્વ આદિ રૂપ ઔદયિક ભાવની સમાન હોય છે. “મારે કમાવવરિત્તર માર મા નો છે” પરંતુ એ જ નારકત્વાદિ પર્યાયવિશેષ રૂપ જે ઔદયિક ભાવ છે, તે ઔદયિક ભાવ સિવાયના ભાવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હેતું નથી. " एव उवसमिए० खइए० खओवसमिए० पारिणामिए०, संनिवाइए भावेસંનિવારૂ માવ ” એજ પ્રમાણે પથમિક ભાવ (ઉપશમ જન્ય આત્મવિશદ્ધિ રૂપ ભાવ)-ઔપશમિક સમ્યગદર્શનાદિ રૂપ ભાવ, ભાવની અપેક્ષાએ અન્ય ઓપશમિક ભાવની સાથે તુલ્ય હોય છે, પરંતુ આ ઔપશમિક ભાવ, ઔપશમિક ભાવ સિવાયના ભાવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોતું નથી એજ પ્રમાણે કર્મોનો ક્ષયથી નિષ્પન્ન થયેલ ક્ષાયિકલાવકેવળજ્ઞાનાદિ રૂપ ભાવ, અને ક્ષાપશમિક ભાવ-ક્ષય અને ઉપશમથી નિષ્પન્ન થયેલ મતિજ્ઞાનાદિ રૂપ ભાવ, ફમશઃ અન્ય ક્ષાયિક ભાવ અને ક્ષાપશમિક ભાવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોય છે, ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવ સિવાયના ભાવની સાથે અને ક્ષાચો પશમિક ભાવ, ક્ષાપશમિક સિવાયના ભાવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોતા નથી. એજ પ્રમાણે પારિણામિક ભાવ પણ પરિણામિક ભાવની સાથે તુલ્ય હોય છે, પરતુ પરિણામિક ભાવ સિવાયના ભાવની સાથે તુલ્ય હેત નથી ઔદયિક આદિ ભાવમાંના બે આદિ ભાવના સંગથી નિષ્પન્ન થયેલે સાત્તિ પાતિક ભાવ, ભાવસામાન્યની અપેક્ષાએ અન્ય સાન્નિપાતિક ભાવની સાથે તુલ્ય હોય છે, પરન્તુ સાન્નિપાતિક ભાવ સિવાયના ભાવની સાથે તે સાત્તિપાતિક ભાવ તુલ્ય હેતું નથી. “શે તે જોવામાં ! gવ યુદદ્માવતરુણ માવતુ ” હે ગૌતમ ! તે કારણે મે એવું કહ્યું છે કે “ભાવતુલ્યક' પદ ભાવની અપેક્ષાએ તુલ્યનું વાચક છે. હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“જે મરે! gar કુદરૂ સંકાળતુચ્છ સંકળતુર્ણહે ભગવદ્ ! આપ શા કારણે એવું કહે છે કે સંસ્થાનતુલ્ય પદ સંસ્થાનની અપેક્ષાએ તુલ્યનું વાચક છે? એટલે કે સંસ્થાનતુલ્ય” આ શબ્દને શું અર્થ થાય છે ? સંસ્થાન એટલે આકાર આ સંસ્થાનના બે ભેદ છે–(૧) જીવસંસ્થાન અને (૨) અજીવસંસ્થાન તેમાંથી અજીવસંસ્થાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહા છે-(૧) પરિમંડળ, (૨) વૃત્ત, (૩) વ્યસ્ત્ર, (૪) ચતુરસ્ત્ર, અને (૫) આયત તેમાં પ્રથમ પરિમંડળ સંસ્થાનની અપેક્ષાએ મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે– શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૦૨
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy