SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ર ચૈત્ર જાતું દરેસ' મ‘ખલિપુત્ર ગોશાલે પેત્તાના શરીરમાંથી જે તપજન્ય તેોલેશ્યા મહાવીર પ્રભુ પર છેાડી છે, તેના જ આ પ્રભાવ છે. આ તેજોલેશ્યાના પ્રભાવથી શ્રમણ ભગવાન મહાવીર છ માસમાં જ છદ્મસ્થાવસ્થામાં જ મરણ પામશે. તેમના આખા શરીરમાં પિત્તજવરે પેાતાના પૂર્ણ પ્રભાવ જમાન્યા છે. તેોલેશ્યા જન્ય દાડુ તેમના શરીરને પ્રજાળી રહી છે. તે} काणं तेण खमण समणस्स भगवओ महावीरस्स अंतेवासी सीहे नाम अणगारे पगइभद्दए जाव विणीए मालुयाकच्छगस्स अदूरसामंते छट्ठ छट्टेणं अणिવિશ્વસેન તોમેળ લટ્ટુ વાદ્દા ના વિરૂ '' જે કાળ અને સમયની આ વાત છે, તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાનના સિંહ નામના એક અંતેવાસી માલુકાકચ્છ વનથી બહુ દૂર પણ નહીં અને બહુ સમીપ પશુ નહીં એવા સ્થાને નિર'તર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરી રહ્યા હતા. તેએ આતાપનાભૂમિમાં સૂર્યની સામે હાથ ઊંચા કરીને આતાપલા લઇ રહ્યા હતા. તેઓ ભદ્ર (સરળ) પ્રકૃતિવાળા હતા, ઉપશાન્ત પ્રકૃતિવાળા હતાતેમણે ક્રોધ, માન, માયા અને લેભરૂપે ચાર કષાયાને પાતળા પાડી નાખ્યા હતા, તેઓ મૃદુમાવ શુથેથી સ`પન્ન અને ઘણાજ વિનીત હતા. तए णं तर सोहस्त्र अणगारश्च झाणंतरियाए बट्टमाणाम अयमेयारूवे जाव समुत्पનિત્યા ’એક સમય ારે તે સિદ્ધ અણુગાર યાતાન્તરિકામાં-ધ્યાનસ્થ દશામાં–વિરાજમાન હતા, ત્યારે તેમના મનમાં આ પ્રકારના આત્મગત આદિ વિશેષણે વાળા સંકલ્પ ઉત્પન્ન થયેા કે " एवं खलु मम धम्मायरियस्ल धम्मो देखगस्स समणस्स भगवओ महावीरस्त सरीरगंसि विउले रोगायंके पाभूर શરીમારા ધર્માંચાય, ધર્મોપદેશક શ્રમણુ ભગવાન મહાવીરના રમાં વિપુલ રાગાતક પ્રકટ થયા છે. તે ઘણેાજ દાહજનક છે, અને આ રાગના કારણે તેઓ છદ્મસ્થ અવસ્થામાં જ કાળ કરી જશે. “ વસંતિ ય ન બન્નતિભિયા અસમથે ચેવ હ્રાજવું ” અન્ય તીથિકા એવુ' કહેશે કે મહાવીર સ્વામી છદ્મસ્થ અવસ્થામાં જ કાળધમ પામી ગયા. इमेणं एयारुवेणं महया मणोमाणसिपणं दुक्खेणं अभिभूए समाणे आयावणभूमीओ पच्चोरुइइ " આ પ્રકારના માનસિક દુઃખથી વ્યાપ્ત થઈ ગયેલા તે સિંહ અણુગાર આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યાં. ચોત્તા બેળેલ માહુયા જીક્સેળવ उत्रागच्छइ ” ત્યાંથી નીચે ઉતરીને તેઓ માલુકાકક્ષ વનમાં ગયા. "" tr 66 च्छित्ता मालुया कच्छगं अंतर अणुपविसाइ વધારે ઊંડાણુના ભાગમાં પ્રવેશ કર્યો. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ 66 ST• ” ત્યાં ગયા બાદ તેઓએ તે વનના अणुपविनित्ता महयार देणं कुहुकु ૨૧૨
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy