SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ ક્રિયાઓ શીવ્રતાવાળી હોય છે, તે કારણે જ તેને આટલાં બધાં વિશેષણ આપવામાં આવેલ છે. ( શિપગત એટલે શિલ્પશાસ્ત્રને જ્ઞાતા) આ પ્રકારનાં વિશેષણોવાળે પુરુષ આવર્તિત (સંકે ચિત) બાહને ઘણી જ ત્વરાથી પ્રસારિત કરી શકે છે અને પ્રસારિત બાહને શીઘ્રતાથી સંકેચી શકે છે. “ વિજિavi વા મુદ્દે નાકા , સાહિત્ય વા મુદ્ધિ વિકિass, ન્નિનિસિઘં વા ૪ નિમિત્તેજ્ઞ, નિગિરિ વા અરજી afમન” તથા ઉઘાડેલી મુઠ્ઠીને ત્વરાથી બંધ કરી શકે છે અને બંધ કરેલી મુદ્દીને ત્વરાથી ખાલી શકે છે, તથા ઉઘાડેલી આંખોને જલદી બંધ કરી શકે છે અને બંધ કરેલી આંખોને જલદી ઉઘાડી શકે છે. આ રીતે તેની ગતિમાં શી ઘતા હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મ ાચાર” તે હે ભગવન્! યુવાન આદિ વિશેષણવાળા પુરુષને જે સવભાવ હોય છે-હાથના સંકુચન પ્રસારણ આદિ ક્રિયાઓમાં જે તે શીધ્ર હોય છે, એજ પ્રકારને શું નારકોને પિતાની ગતિના વિષયમાં સ્વભાવ હોય છે ખરા ? મહાવીર પ્રભનો ઉત્તર-“જો રે રમ” હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે કે એવી કઈ વાત નથી. કારણ કે-“રેવા gm હમણા વા, સુરમણ વા, વિરમણ વા, વાળ વવવ વંતિ » નારક જીવ એક સમયવાળી ગાજુગતિથી અને બે સમયવાળી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી નરકમાં ઉત્પન્ન થાય છે. પુરુષના બાહુ આદિના પ્રસરણને કાળ અસંખ્યાત સમયને કહ્યો છે, તેથી નારકની ગતિ સાથે પુરુષની તે ગતિમાં સમાનતા સંભવી શકતી નથી તેથી નેરૂયા નો મા તા પીણા. ઈ, તg સો વિઘg guત્તે ” નારકાની એક સમયવાળી અજુગતિ રૂપ અને બે સમયવાળી તથા ત્રણ સમયવાળી વિગ્રહગતિ રૂપ ઉત્પત્તિ થાય છે. તથા આ શીવ્ર ગતિને વિષય (કાળ) એક, બે અને ત્રણ સમયરૂપ કાળ હોય છે. “પર્વ ના વેકાળિયાબં, નવાં પવિત્ર ર૩૪Hણ વિણે, રે સંવ માળિયવં” હે ગૌતમ ! આ નારકોની ગતિ જેવી જ અસુરકુમારાદિ ભવનવાસીઓની, પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિાની, દ્વીન્દ્રિયાદિ, વિકલેન્દ્રિયની, પંચેન્દ્રિય તિર્યચનિકોની, મનુષ્યની, વાનવન્તરની, તિષિકેની અને વૈમાનિકેની એક, બે અથવા ત્રણ પર્યન્તના સમયગાળી, એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિ રૂપ શીધ્રગતિ કહી છે. તથા આ ગતિનો વિષય (કાળ) એક સમય રૂ૫, બે સમય રૂપ અને ત્રણ સમય રૂપ કાળ કહ્યો છે. પરન્ત પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોની એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિ ૩૫ જે વિગ્રહ ગતિ છે, તેને વધારેમાં વધારે ચાર સમય સુધીની કહી છે, અને આ ગતિને વિષય (કાળ) એક સમયરૂપ, બે સમયરૂપ, ત્રણ સમયરૂપ અને ચાર સમયરૂપ કહ્યો છે. આ સમસ્ત કથનનો ભાવાર્થ એ છે કે-જીવની એક ભવમાંથી બીજા ભવમાં જે ઉત્પત્તિ થાય છે, તેનું નામ વિગ્રહગતિ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૪૬
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy