________________
મહાવીર પ્રભુને ઉત્તર-“જોગમા ! સંત ને રૂચા વવવનંતિ, નિર if gવા વવવ ?” હે ગૌતમ ! નારકે સાન્તર (અંતરસહિત) પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. “ઘર્ષ કુરકુમાર ફિલ્મ એજ પ્રમાણે અસુરકુમારે સાતર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. “ઘર્ષ કણા તહેવ વંદા, જાવ સંતરે ર માયા રતિ, રિરરરં કિ સેનાના જયંતિ ” આ રીતે ગાંગેય પ્રકરણમાં-નવમાં શતકના ૩૨માં ઉદ્દેશકમાં-ઉત્પત્તિ દંડક અને ઉદ્ધત્તનાદંડક, આ બે દંડકનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ તે બે દંડકેના વિષયમાં કરવું જોઈએ એ જ પ્રમાણે નાગકુમારાદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, હીન્દ્રિય, મનુષ્ય, તિર્યંચેનિક, વાનર્થાતર, તિષિક અને વૈમાનિક, એ સઘળા છે સાન્તર પણ ચ્યવે છે અને નિરાર પણ એવે છે. આ પ્રકારનું ઉત્પાદ અને ઉદ્ધત્તના વિષયક તેમનું કથન સમજવું. સૂ૦૧૫
ચમરચક્યા રાજધાની કા નિરૂપણ
–ચમચંચા રાજધાનીની વકતવ્યા– gિ of મરે ! રમાપ્ત કરવા ઈત્યાદિટીકાથ–પહેલાં વૈમાનિક દેવેન ચ્યવનની પ્રરૂપણ થઈ ચુકી છે. ચમરેન્દ્ર પણ એક દેવ છે. આ પ્રકારના પૂર્વ સૂત્ર સાથેના સંબંધને લીધે હવે સૂત્રકાર અસુરેન્દ્રના આવાસવિશેષની પ્રરૂપણા કરે છે
ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“ મં! જાણ કge અસુરનો વાર ના માવારે ઇત્તે ?” હે ભગવન્અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરની રાજધાની ક્યાં કહી છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! ” હે ગૌતમ ! “ દી હીરે મંત્રરાત પ્રવચરણ રાળેિ સિરિમાવે વીવમુ, ” જબુદ્વીપ નામના દ્વીપમાં જે સુમેરુ પર્વત છે, તે પર્વતની દક્ષિણ દિશામાં તિય અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરવાથી અરુણવર નામને એક દ્વીપ આવે છે. આ દ્વીપની બાહ્ય વેદિકાના અન્તિમ છેડાથી, અણવર સમુદ્રમાં ૪૨ હજાર એજનનું અંતર પાર કરવાથી ચમરેદ્રને તિગિચ્છકૂટ નામને એક ઉત્પાત પર્વત આવે છે. ચમરેન્દ્રને જ્યારે તિર્યકમાં આવવું હોય છે, ત્યારે તે આ પર્વત પર જઈને ઉત્પાદન કરે છે. એટલે કે આવે છે, તે કારણે આ પર્વતને ઉત્પાતપર્વત કહ્યો છે. આ ઉત્પાદ પર્વતની દક્ષિણ દિશામાં ૬૫૫ કરોડ ૩૫ લાખ ૫૦ હજાર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧