SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. “પર્વ મઘુર, પર્વ રેરે વિ” એવું જ કથન મનુષ્ય અને દેવના વિષયમાં પણ સમજવું. એટલે કે એક મનુષ્ય બીજા મનુષ્યની સાથે ભવની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ મનુષ્ય સિવાયના ભવવાળા જીવ સાથે, ભવની અપેક્ષાએ એજ મનુષ્ય સમાન હોતો નથી એક દેવ દેવભવની અપેક્ષાએ બીજા દેવના સમાન છે, પરંતુ એ જ દેવ દેવભવ સિવાયના ભવવાળા જીવની સાથે ભવની અપેક્ષાએ સમાન હતો નથી. “રે તેí નાર માતા ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ભવતુલ્ય’ શબ્દ ભવની અપેક્ષાએ તુલ્યને વાચક છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“શે જેનKoi મં! gવ યુદg, માવતુટ્ટા મારતુ?” હે ભગવન્! આ૫ શા કારણે એવું કહે છે કે “ભાવતુલ્યક” પદ ભાવની અપેક્ષાએ સમાનતાનું વાચક છે એટલે કે “ભાવતુલ્યક” પદને શું અર્થ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! કુળવાઇ છોટે પાયાTણ જોવાહરણ મારો તુ” એક ગુણવાળી કૃષ્ણતાવાળું પુદ્ગલ, એક ગુણવાળી કૃષ્ણતાવાળા બીજા પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ-કૃષ્ણવ આદિ પર્યાય-વિશેષ આદિની અપેક્ષાએ-તુલ્ય હોય છે, પરંતુ એજ “grगुणकालए पोमगले एगगुणकालगवइरित्तस्म्र पोग्गलस्स भावओ णो तुल्ले" ગુણવાળી કૃતાવાળું પુદ્ગલ, બીજા એક ગુણવાળી કૃષ્ણતાવાળા પુદ્ગલ સિવાયના પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હેતું નથી. “ga સાવ સTળઝાસ્ટ” એજ પ્રમાણે દ્વિગુણ કૃષ્ણતાવાળાથી લઈને દશ ગુણ કૃષ્ણતાવાળા સુધીનાં પુદ્ગલે પણ પિતપતાના જેટલી જ દ્વિગુણથી લઈને દસગુણ પર્યન્તની કૃષ્ણતાવાળાં પુદ્ગલેની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય (સમાન) હોય છે, પરન્તુ એ જ પુદ્ગલે દ્વિગુણથી લઈને દસગુણ પર્વતની કૃષ્ણતા ૨માં ન હોય એવાં પુદગલે સાથે ભાવની અપેક્ષાએ સમાન હતાં નથી. “હુ તુ સંasir #g” એજ પ્રમાણે તુલ્ય સંખ્યાતગુણ કૃણતાવાળું પુગલ તુલ્ય સંખ્યાતગુણ કૃષ્ણતાવાળા પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ એજ તુલ્ય સંખ્યાતગુણ કૃષ્ણતાવાળું પગલ ભાવની અપેક્ષાએ તુલ્ય સંખ્યાતગુણ કૃણતા જેમાં ન હોય એવાં પુદ્ગલના સમાન હેતું નથી. “ઘવ તુ અસંગળિયાત્રા” એ જ પ્રમાણે તુલય અસંખ્યાત ગુણયુકત કૃષ્ણતાવાળું પુદ્ગલ, તુલ્ય અસંખ્યાત ગુણયુકત કૃણતાવાળા પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ સમાન હોય છે, પરન્તુ એજ તુલ્ય અસંખ્યાતગુણ કૃષ્ણતાવાળું પુગલ, તુલ્ય અસંખ્યાતગુણ કાળક જેમાં ન હોય એવા પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ સમાન હોતું નથી. “u તg લાdirળાજા વિ” એજ પ્રમાણે તુલ્ય અનત ગુણ કૃષ્ણતાવાળું પદુગલ ભાવની અપેક્ષાએ તુલ્ય અનંત ગુણકૃષ્ણતાવાળા પુદ્ગલની સમાન શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૦ ૦
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy