SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે આ જીવ એક ભાવવાળો થઈને એકવ અવરથાને પ્રાપ્ત કરે છે. એજ પ્રકારનું કથન અનંત શાશ્વત ભવિષ્યકાળમાં પણ થવું જોઈએ. એટલે કે આ જીવ એક સમયે દુઃખી, એક સમયે સુખી અને એક સમયે સુખી અથવા દુઃખી થશે એકત્વ ભાવની પ્રાપ્તિના પહેલાં કાળ, સ્વભાવ આદિ કારણ સામગ્રી વડે સહકૃત થવાને લીધે શુભાશુભ કર્મબન્ધની હેતભત કિયાથી અનેક ભાવવાળા પરિણામને અને અનેક રૂપ રવભાવને પ્રાપ્ત કરશે, તથા વેદનીય, જ્ઞાનાવરણાદિ કર્મની જ્યારે નિજવા થશે, ત્યારે આ જીવ એકભાવ એકરૂપ થઈ જશે માસૂ૦૨ પરમાણુ પુદ્ગલકે સ્વરૂપમાનિરૂપણ –પરમાણુપુલ વક્તવ્યતાvમાકુપા of અંતે ! " વાત ગણાતા” ઈત્યાદિ– ટીકાથ–પહેલાં કંપની પ્રરૂપણા કરવામાં આવી તે સ્કંધ જ્યારે પિતાની સકંધ રૂપતાને પરિત્યાગ કરે છે, ત્યારે જેમ તેને વિનાશ થાય છે, એજ પ્રમાણે શું પરમાણુને પણ વિનાશ થાય છે, ખરે? આ આશ. કાને ઉત્તર સૂત્રકારે આ સૂત્રમાં આવે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “માજી પાસે જે અંશે ! f સાસણ, તાવ” હે ભગવન્! પરમાણુ પુદ્દલ શું શાશ્વત છે કે અશાશ્વત છે. “પરમાણુ રૂપ ટૂલના ઉપાદાનથી અહીં એવું સમજવું જોઈએ કે આ પ્રશ્ન સ્કંધરૂપ પકૂલના વિષયમાં પૂછવામાં આવ્યા નથી શાશ્વત એટલે નિત્ય અને અશાશ્વત એટલે અનિત્ય, અર્થ થાય છે, મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા ! શિવ પાણા સિય કaratહે ગૌતમ! પરમાણુ રૂપ પુદ્ગલ અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે ન મરે! હે કુદર, શિવ સાસણ fણય જણા” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે પરમાણુ પુલ અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ મા! ” હે ગૌતમ ! “સૂapવાઈ લાલg, ત્રકાર્દિ ના વાર્દૂિ શાય” દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ-ઉપે. ક્ષિત પર્યાયવાળી વસ્તુઓનું જ પ્રતિપાદન કરનારા આ નયની દૃષ્ટિએપરમાણુ રૂપ પુતલને શાશ્વત (નિત્ય) કહેવામાં આવ્યું છે. પરમાણુ જે કે કંધમાં પણ રહે છે, પરંતુ સ્કંધને વિનાશ થવાથી તેને વિનાશ થત શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy