________________
७
સુરસુંદરીયરિત્ર
આ મણિના પ્રભાવથી તું ભય'કર આપત્તિને પણ
તરી જઇશ.
માટે હું સુંદર ! પેાતાના પ્રાણરક્ષણને માટે આ દિવ્ય મણિના તું સ્વીકાર કર.
વળી આ રાજાની સર્વવિદ્યાઓ નષ્ટ પ્રાય થઈ જશે.
માટે લે.
આ મણિને પેાતાના મસ્તક ઉપર કેશપાશની અંદર ગુપ્ત રીતે તું ખાંધી રાખ. જેથી તારા કાઈપણ પરાજય કરી શકશે નહીં.
દિવ્યમણિના પ્રભાવથી નભેાવાહન
હે સુભગ ! તે નભાવાહન રાજા બહુ સમ છે અને તે તને અનેક પ્રકારની વેદનાએ કરશે. કદાચિત્ તે વેદનાએ શાંત ન થાય તે, આ મણિના જલવડે મહુ સાવચેત રહીને તારે શરીરે સિ`ચન કરવુ'. એમ કરવાથી તરત જ સવેદનાઓ નષ્ટ થઈ જશે અને શરીરની કાંતિ નવીન જેવી દીપવા લાગશે.
માટે હે ભદ્રે ! આ દિવ્યમણિ હંમેશાં તારે પેાતાની પાસે રાખવા.
હે સુંદર ! હું પાતે જ પણ તે વિદ્યાધર થકી તારૂ' રક્ષણ કરૂ, પરંતુ હાલમાં મારે એવુ' ભારે એક કામ આવી પડયું છે કે; તે કર્યા સિવાય મારે ચાલે