________________
૨૨૦
ગાથા - ૭૭
સમયસાર સિદ્ધિ ભાગ-૪
TTTTT F F F F
स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति
શ્વેત
ण विपरिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । णाणी जाणतो वि हु सगपरिणामं अणेयविहं।।७७।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम् ।।७७।।
यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणमात्मपरिणामं कर्म आत्मना स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य स्वपरिणामं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह कर्तृकर्मभावः।
હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ ( કર્તાકર્મપણું ) છે કે નથી ? તેનો ઉત્તર કહે છેઃ
વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, ૫રદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭.
ગાથાર્થ:- [ જ્ઞાની] શાની [ અનેવિધમ્ ] અનેક પ્રકારના [ સ્વપરિણામ[ ] પોતાના પરિણામને [જ્ઞાનન્ અપિ] જાણતો હોવા છતાં [ઘણુ] નિશ્ચયથી [પરદ્રવ્યપર્યાય] ૫૨દ્રવ્યના પર્યાયમાં [7 અપિ પરિમતિ] પરિણમતો નથી, [7 વૃદ્ઘાતિ] તેને ગ્રહણ ક૨તો નથી અને [ ન ઉત્પદ્યતે ] તે-રૂપે ઊપજતો નથી.
ટીકાઃ-પ્રાપ્ય,વિકાર્ય અને નિર્વત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ ( કર્તાનું કાર્ય ), તેનામાં આત્મા પોતે અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે; આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પ૨િણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે શાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું ૫૨દ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા