________________
( ૧૦૨ )
મહાવીર અને શ્રેષ્ઠિ
ત્યારે એનામાં જરાપણ જ્ઞાનની ન્યૂનતા રહેતી નથી, એને કંઈપણ કરવાપણુંય રહેતું નથી. સર્વ ક્રિયા અને તપને અંતે એ એધિસત્વપ' મને પ્રાપ્ત થયુ' છે. હવે તા જગતને ઉપદેશ કરવાનું એક જ કામ માથે બાકી રહ્યું છે. ”
66
“ આજે એ કામ પશુ લગભગ સલ થયું છે. આપના અનેક શિષ્યાવર્ડ એ કામ આપતુ પૂર્ણ થયું છે ભગવન્ પણ જ્યાં સુધી તારી પટ્ટરાણી એધ ન પામે ત્યાં લગી તેા અપૂર્ણ જ કહેવાય ને ? ” બુધ્ધે મુદ્દાની વાત કરી, આપ એક વખતે આહારપાણી માટે અમારે મદિરે પધારે. અને દર્શન આપી ધર્મામૃતનું પાન કરાવા ” રાજાએ કહ્યું.
(ટ્
!
17
“ એ તેા ઠીક પણ તારી સાથે દર્શન કરવાને તે કેમ અહીં આવતી નથી ભલા ? છું તારી સાથે આવવા જેટલી પણ તેનામાં ભિકત નથી વારૂ ? ”
66
ભગવન્ ! વિશેષ શું કહું? તે એટલી ચુસ્ત શ્રાવક ધર્મની રાગિણી છે કે અન્ય ધર્માંના દેવ અને ગુરૂએનાં દર્શીન માત્ર કરવા સરખા ય વિવેક સાચવતી નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
“ છતાં રાજન ! તુ એને ફ્રજ કેમ પાડતા નથી. ગમે તેમ તા પણ એ તારી સ્ત્રી છે. તારૂ વચન માનવું એ એની ફરજ છે. અવળે માર્ગે જતી પાતાની સ્ત્રીને સન્મા વાળવી એ તારી ફરજ થ્રુ નથી?” બુદ્ધે રાજાને કહ્યું.
www.umaragyanbhandar.com