________________
સંમકિત પરીક્ષા.
( ૨૬૭ )
તેને કેવળક્ષાન થયા પછી ખીજુ કાઇ કેવલજ્ઞાન ઉપાર્જન કરી શકશે નહિ. ”
શ્રેણીક મહારાજ એ દેવના તેજ તરફ નિહાળી રહ્યો. ૮ વનકાલ સમીપમાં આવે ત્યારે દેવતાઓની કાંતિ ગ્લાનિ પામે છે, તેમ તેઓ માહથી મુંઝાયેલા હાય છે ત્યારે આ દેવતાનું તેજ તેા અપરિમિત જણાય છે. ” શ્રેણિકે ભગવાનને પૂછ્યું. “પ્રભુ ! સાત દિવસમાં આ દેવ ચવી જવાના છતાં તેનું તેજ તે મંદ પડેલું જણાતુ નથી.
""
ઃ
હાલ તા આ દેવનું તેજ મંદ જ છે. પૂર્વના પુણ્યથી પ્રથમ આનુ તેજ આથી પણ ઉત્કૃષ્ટપણે હતું.
""
બ્રહ્મે ને! સામાનિક દેવ ભગવાનને વાંદીને પાતાને સ્થાનકે ચાહ્યા ગયા.
*~ ~
પ્રકરણ ૩૩ સુર સમકિત પરીક્ષા.
એક દિવસે શક્રે'ની સભામાં સુધપતિએ પ્રશસા કરતાં કહ્યું કે “શ્રેણિક જેવા કાઇ શ્રદ્ધાળુ નથી. ” તે વચનમાં અશ્રદ્ધાળુ એવા દુરાંક નામે દેવ શ્રેણિકની શ્રધ્ધાની પરીક્ષા કરવાને આવ્યા. એણે કાઢીયાનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન પાસે આવી, પ્રણામ કરી હડકાયા શ્વાનની જેમ પ્રભુ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com