Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન સસ્તી વાંચનમાળા નં. ૪૦ ક સં. ૧૯૮૯ વર્ષ ૧૧ મું. Bશિ0000030
ને શ્રી મહાવીર
લેખક
પ્રકાશક
શા. મ[લાલ ન્યાલચંદ
પ્રકાશક જૈન સસ્તી વાંચનમાળા–પાલીતાણા. વીર સંવત ૨૪૫૯ વિક્રમ સં. ૧૯૮૯ US
, કિંમત રૂ. ૧-૮-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ
જૈન સસ્તી વાંચનમાળા પાલીતાણા ( કાઠીયાવાડ ),
કાપણુ જાતનાં જૈન ધર્મનાં પુસ્તકા શાળામાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં અને સ્તત્રન સઝાયનાં પુસ્તકા—તેમજ જૈનેતર પ્રતિહાસીક અવનવુ' સાહિત્ય મેળવવા લખાઃ——— જૈન સસ્તી વાંચનમાળા-પાલીતાણા. ( કાઠીયાવાડ. )
પ્રકાશકે સહુ સ્વાધીન રાખ્યા છે.
ભાવનગર
ધી આનંદ પ્રી. પ્રેસમાં
શેઠ દેવચંદ્ર દામજીએ
છાપ્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
-
---
સમર્પણ. ||
સ્વ. બેન સુરજ બેન,
ના
તમારા જેવાં ભદ્રિક-સરલ સ્વભાવી ધર્મશ્રદ્ધાળુ, વયેવૃદ્ધ માતુ તુલ્ય બેનને આપના સુપુત્ર શેઠ મગનલાલ ઠાકરસીની સહાનુભૂતિથી આ પુસ્તક અર્પણ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતાં આ પુસ્તક આપને સમપી આનંદિત થાઉં છું અને આપના આત્માની પરમ શાંતિ ઈચ્છું છું.
ના,
પ્રકાશક,
ડાયાત્રાધામ ---
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
go૩૦%e09 { આભાર. 80800
-
-
અમદાવાદનિવાસી શેઠ મગનલાલ ઠાકરશી ( ગુસા પટેલની પળવાળા) ભાઈએ તેમનાં સ્વર્ગસ્થ માતુશ્રી
સુરજ બેનની યાદગીરી નિમિતે આ પુસ્તકની જ બસો નકલના પ્રથમથી ગ્રાહક થઈ મારા કાર્યને જ
સહાનુભૂતિ આપી છે તે માટે તેઓશ્રીનો આભારી છું.
છે
વાચક ગૃહસ્થ તેમનું અનુકરણ કરી સાહિત્ય છે પ્રચાર સાથે અમારા કાર્યને સહાયક થશે તેમ
ઈચ્છું છું.
IS
લી. અચરતલાલ.
S
1
-
->
BEN
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્વ॰ શ્રી સુરજ મહેનનુ જીવન-મરણ
આ સન્નારીએના હૃદયમાં સ્વામીભક્તિ અને ધર્મ પ્રેમની રસજ્યાત સદાયે જાગૃત રહે છે. એ દીવડા કાળના ગમે તેવા ઝપાટા આવે છતાંયે મુઝતા નથી. અમદાવાદના જાણીતા સ્વ॰ શેઠ ઠાકરશી પુજાશાના ધર્મ પત્ની બહેન સુરજમેનના જીવનમાં સ્વામીભક્તિ અને ધર્મ પ્રેમની ખ્યાત સારી હતી. એ જ્યેાતના ઉજવળ પ્રકાશે તેઓશ્રીના સારાયે કુટુમ્બમાં સુંદર પ્રતિભા પાથરી હતી. સુરજ મહેનના સ્વભાવ અતિ માયાળુ હતા. તેમના સ્નેહાળ સ્વભાવની છાયામાં સહુને આશ્વાસન મળતું. નિર્દોષ હૃદય અને નિખાલસ ભાવનાનું વહેતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
K
OI
- - - - -
-
ઝરણું હતું આ સુગથી સુરજબેન પાસે સહુ પિત પિતાના સુખદુઃખની વાત ઠાલવતા અને સુરજબહેન સહુને મીઠું આશ્વાસન આપતાં.
-
:
-
-
-
આવી રીતે સુરજબહેનને ગૃહસંસાર સ્નેહભક્તિની સારભવડે છલકાતે હતા અને ધર્મભાવનાના અમૃત તે સુરજબહેનને શબ્દ શબ્દ ઢળતાં તેમની ધર્મભક્તિ પ્રત્યે સહુને સન્માન હતું. સં. ૧૯૬૬ ના કાર્તિક વદ ૧૦ ના દિવસે સુરજબહેન અવસાન પામ્યા.
સવ સુરજબહેનના સંસ્કારી જીવને તેમના કુટુમ્બ ઉપર સારી પ્રતિભા પાડી હતી. આવાં સ્ત્રીનાં સંભારણાં સ્વભાવિક સેને રહી જાય છે.
પ્રકાશક
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
-
શ્રી પાર્શ્વનાથના
જ
શ્રી મહાવીર અને શ્રેણિક
પ્રકરણ ૧ લું
અપમાન. વિશાળા નગરના રાજમાર્ગ તરફ એક તાપસી મનમાં અનેક પ્રકારના વિચાર કરતી ચાલી જાય છે. કઈક વિચાર આવતાં ક્ષણમાં તેણે સ્તબ્ધ થઈ જાય છે, ક્ષણમાં અરહુપર જેતી વિશાળાની મોટી મેટી ઈમારતે જોવામાં લીન થાય છે. આવી વિચિત્ર ચેષ્ટાથી લોકો “શું આ ગાંડી હશે?” વગેરે અનેક પ્રકારના તર્કવિતર્ક કરતા હતા, જ્યારે તાપસી તેમની ચેષ્ટાઓ (તર્કવિતર્ક) તરફ ધ્યાન નહી આપતાં પિતાના જ વિચારમાં એકચિત્ત હતી. “આહા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
(૨)
મહાવીર અને શ્રેણિક. ચેટક કુમારીઓને હું શૈવ બનાવી મારી ભક્ત બનાવું તે કેવું ? એ રાજકુમારીએ મારી સેવા કરે તો હું પણ જગતમાં પૂજનિક થાઉં, માટે ગમે તે રીતે ચેટકકુમારીઓને મારે શૈવ ધર્મને બેધ તે આપ જોઈએ; તે જ મારા ધર્મનું માહાત્મય વધે, મારું પણ માન-સન્માન થાય.” ઇત્યાદિ વિચાર કરતી તાપસી રાજદ્વારે આવી પહોંચી. પહેરગીરેને આશીર્વાદ દેવાથી, તેમને વૈરાગ્યનાં બે વચન કહેવાથી રાજદ્વારમાં જવાનો માર્ગ તાપસીને માટે ખુલ્લું થઈ ગયે.
પહેરગીરાની અનુમતિથી તાપસી રાજગઢનું અવેલેકન કરતી ચેટક કુમારીઓની પાસે આવી, તેમને આશીર્વાદ આપી સામે ઉભી રહી. દાસીઓએ આસન લાવી આપ્યું, તે ઉપર તાપસી બેઠી. ચેટક રાજકુમારીઓ અને દાસીઓ તેની સામે આસને પડેલાં હતાં તે ઉપર બેઠી. “ ક્યાંથી આવે છે ? આપના આગમનને હેતુ શું છે?” ચેટક રાજકુમારી સુજેષ્ઠાએ પૂછયું.
રાજકુમારી સુજેષ્ઠાનો પ્રશ્ન સાંભળી, શરીરનાં રમાય વિકસાવતી તાપસી બેલી બહેન ! અમારા જેવા ત્યાગી, વૈરાગી અને પ્રભુભક્તિમાં જ લીન રહેનારા સંતજનેને અહીંયાં આવવાને બીજે તે શું હેતુ હોય?” - “તો શું આપને કઈ જોઈએ છે? આપને જે અરિષ્ટ હોય તે કહે. આપને સંતોષવામાં આવશે, કારણ કે દાન દેવું એ તે ગૃહસ્થજનેનું ભૂષણ કહેવાય!” સુજેષ્ઠા બોલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અપમાન.
(૩) “રાજકુમારી ! તારું કહેવું ઠીક છે, છતાં અત્યારે તે તમારી પાસે એક મહત્વના કાર્યપ્રસંગે હું આવી છું.” કઈક મૃદુ હાસ્ય કરતી તાપસી બેલી.
“અને તે મહત્વનું કાર્ય ?” એણું કે જે સુજેણાની નાની બહેન હતી તે બેલી.
તમારી સાથે ધર્મચર્ચા કરવાનું !” એમ ” મુજેઠા બેલી.
બહેન ! જગત બધું જમણમાં ભૂલું ભમે છે. કેઈ માથું મુંડાવે છે તો કેઈ લેચ કરે છે, કોઈ જટા વધારે છે તો કઈ જ્ઞાનક્રિયાથી રહિત મેલાઘેલાપણામાં જ ધર્મ માને છે. આવી બાહ્યા અનેક પ્રકારની ક્રિયામાં તને શું ધર્મ લાગે છે બહેન?” તાપસીએ મંગલાચરણ કરતાં ધર્મ ચર્ચાની શરૂઆત કરી.
ત્યારે તમે શેમાં ધર્મ માને છે?” કનીયશા રાજકુમારી ચેલ્લણએ પૂછ્યું.
સાંભળ! ધર્મ તે શૌચમૂલ તે જ કહેવાય. સ્નાન એ જ ધર્મ છે. સ્નાન કરવાથી જેમ શરીરની શુદ્ધિ થાય તેમ આત્માની પણ શુદ્ધિ થાય; માટે જ શાસ્ત્રકારોએ ગંગા, ગમતી, રેવાજી, સરસ્વતી વગેરેના પવિત્ર જળમાં સ્નાન કરવાની આજ્ઞા કરેલી છે. એ પવિત્ર જળના સ્પર્શથી આપણાં
-
૧ નાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
(૪)
મહાવીર અને શ્રેણિક પાપકર્મ નાશ પામે છે ને ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. તમે પણ શાચમૂલ આ ઉત્તમ ધર્મ છેડીને શા માટે આડે માર્ગે દોરાયા છે ? તમે પણ વિદુષી છે, સમજી શકે તેમ છે, જરા તો વિચારો !”
એકલા નાનથી જ આત્મશુદ્ધિ થાય છે તે અને સંભવિત છે. સ્નાનથી પાપને નાશ અને મોક્ષ મળે છે એમ શું તમે માને છે?” સુજેષ્ઠા બેલી.
“બેશક ! એમાં તમને શું શક લાગે છે. સ્નાન એ જ મોક્ષનું કારણ છે. પાપીઓએ પણ ગંગાજી જેવા પવિત્ર જળમાં સ્નાન કરીને મુક્તિ મેળવી છે તે આપણું જેવા પવિત્ર જનેનો મોક્ષ એ તે નિ:સંદેહ છે.” - “એ જ તમારી ભયંકર ભૂલ છે. સ્નાનથી જ જે મેક્ષ થતો હોય તે ગંગાજીમાં માછલાં વગેરે અનેક જળચર પ્રાણીઓ રાતદિવસ સ્નાન કરી રહ્યાં છે. કહે, તેમની મુક્તિ કેમ થતી નથી?”
સુઝાને પ્રશ્ન સાંભળી તાપસી થંભી ગઈ. શું જવાબ આપવો તે માટે વિચારમાં પડી, પણ વળી સ્ત્રીની તાત્કાલિક બુદ્ધિએ તેને તત્કાળ સુજેકાના મનનું સમાધાન કરવા માંડ્યું. “બહેન ! એ જળચર જીવોની વાત જુદી છે ને આપણી વાત જુદી છે. તેમાંય એમને મોક્ષ નહી જ છે થતું હોય તે માટે આપણી પાસે કોઈ પ્રમાણ છે? ગંગા, ગેમતીમાં સ્નાન, એ તે પવિત્ર કહેવાય. એમનાં નામમાત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અપમાન.
ગ્રહણ કરવાથી શુદ્ધ થવાય તે પછી એમાં સ્નાન કરવાથી તે અવશ્ય આપણું પાતક નાશ થાય જ.”
અરે બાઈ ! આ તમે શું બેલે જાવ છે. એમજ સ્નાન કરવાથી પાતક દૂર થતું હોય તે કડવી તુંબડીને લાખ વાર સ્નાન કરાવી શુદ્ધ કરે. અવશ્ય એની કડવાશ દૂર થશે કેમ ખરુંને? કેલસાને કેડવાર ગંગાના જળમાં ધોવાથી કાળાશ જાય ખરી કે? અરે જે સ્નાનથી જ મુક્તિ મળતી હોય તો તમે જાણવા છતાં પ્રતિદિવસ જળમાં કેમ પડી રહેતાં નથી?”
સુકાનાં વચન સાંભળી તાપસી વિચારમાં પી. શું જવાબ આપવો તે માટે તે અકળાવા લાગી. “અરે ! આ તે બકરી કાઢતાં ઉંટ ઘુસી ગયું. હવે શું થાય.”
તાપસીને વિચારમાં પડેલી જોઈ સુજેઠા બેલી “બાઈ! ખચીત તું જ ભૂલી છે. શાસ્ત્રમાં શુદ્ધિ પાંચ પ્રકારે કહી છે તેની તને ખબર છે?”
- “પાંચ પ્રકારની ! કયી? ક્યી?” - " “પ્રથમ દયાશુદ્ધિ, બીજી સત્યવચનશુદ્ધિ, ત્રીજી તપશુદ્ધિ, ચેથી ઇંદ્રિયદમનશુદ્ધિ અને છેલ્લી-પાંચમી જલશુદ્ધિ કહેલી છે. પ્રથમની ચાર શુદ્ધિ વગર એકલી જળશુદ્ધિ તે નકામી છે. સમજી? આ ચાર શુદ્ધિરૂપ ધર્મ જીનેશ્વર ભગવંતે કહેલો છે અને જળશુદ્ધિ તે પાંચમી કહી છે.
છતાં તું વસ્તુતત્વ સમજ્યા વગર લોકોને ખોટો ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૬ )
મહાવીર અને શ્રેણિક.
ક્રમ કરે છે ? એવા ખાટા ઉપદેશથી લાળા લેાકેાને ભરમાવી તું આડે માગે ઉતારે છે જેથી, તુ પણ ભવસાગરમાં ડૂબે છે ને ખીજાઓને પણ ડૂબાવે છે.
""
સુષ્ઠાનાં વચન સાંભળી તાપસી નિરૂત્તર થઈ ગઈ. એને નિરૂત્તર થયેલી સમજી દાસીએ પરસ્પર તાલી દુઇ હૅસી પડી. રાજકુમારીના વિજય થયેલા માની દાસી તાપસીની મશ્કરી કરવા લાગી. “ જોને બિચારી ઉપદેશ કરવા આવી છે તે ?”
“ એ તે આપણી રાજકુમારીઓને ચેલી કરવા આવી છે પાતાના ધર્મ સભળાવા આવી છે. ” વળી બીજી એક દાસી મેલી.
66
અરે ! એને બહાર કાઢો, બહાર કાઢા!” ત્રીજી ખેાલી. દાસીઓએ એની ઠઠ્ઠા મશ્કરી કરવા માંડી. “ ઉઠે ! ઉઠે! બાઈ ! હવે કયાં લગી અડ્ડો જમાવવા છે ?
,,
તાપસી એક તેા વાદમાં પાતે હારી ગઇ ને ઉપરથી અપમાન ! જડભરત જેવી અનેલી ગરીબ અચારી તાપસી એટલી બધી મુઝાઈ ગઈ કે શુ કરવુ અને શુ નહી તેની અને ખબર પડી નહીં.
દાસીઓએ તાપસીને ગળચીમાંથી પકડીને રાજગઢની બહાર કાઢી મૂકી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
બદલો.
( ૭ ).
પ્રકરણ ૨ જુ.
બદલો. અપમાનની ધૂનમાં વ્યગ્ર થયેલી તાપસી મનમાં અનેક પ્રકારના વિચાર કરતી વિશાળા નગરની બહાર આવી. નગરની બહાર ઉદ્યાનમાં એક મોટા વડલાના વૃક્ષ નીચે બેસી વિચારમાં પડી “હવે મારે શું કરવું ? એ રાજકુમારી વિદુષી છતાં દાસીઓએ મારું અપમાન કર્યું તે જોઈ રહી. શા માટે એણે દાસીઓને ન અટકાવી ? એ ગર્વિષ્ઠ રાજકુમારીને શિક્ષા તે કરવી જોઈએ. હું એક ગરિબ ભિક્ષુકી, એનું શું અપ્રિય કરૂં? છતાં મારે કઈક તો કરવું જોઇએ. ગરીબમાં ગરીબ માણસ પણ વેરનો બદલે સારી રીતે લઈ શકે છે. ગરીબ ગણાતા ભરવાડ પાસે એક રંક ભીખારી બ્રાહ્મણે છ ખંડપતિ બાદત્ત ચક્રીની આંખે શું નથી ફડાવી ? જરાકુમારના એક બાણમાત્રથી વાસુદેવ, શ્રીહરિના પ્રાણ નથી ગયા ? હું પણ ખરી કે એને કણમાં સપડાવ્યે જ છૂટકે.
મારે એને ક્યા કષ્ટમાં નાખવી? હા, બરાબર ! એને શેના કષ્ટમાં નાખું, કારણ કે જગતમાં સ્ત્રીઓને શેનું સાલ બહુ જ જબરું હોય છે. સ્ત્રીઓને એના જેવું બીજું દુઃખ કર્યું હોય? એ સુંદરીનું સ્વરૂપ છબીમાં આળેખી મારી ચિત્રકળા સાર્થક કરું. એ ચિત્ર મગધરાજ શ્રેણિક નરપતિને
ભેટ ધરું. એને સુકા સાથે પાણિગ્રહણ કરવા લલચાવું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
(૮)
મહાવીર અને શ્રેણિક. તાપસીએ સજેકાને કણમાં પાડવાનો નિશ્ચય કરી સુજેષ્ઠાનું રૂપ ચિત્રપટ ઉપર ચિતયું. એ સુંદર ચિત્રપટ તૈયાર કરી તાપસીએ પિતાની કળા સાર્થક કરી. કઈ ભૂલ તે નથીને? બારિકપણે તેણે એ ચિત્રપટનું અવલેકન કર્યું. “વાહ ! શું સુંદર સ્વરૂપ ! હું સ્ત્રી છતાં આ સવરૂપથી આકર્ષાઉં તો સ્ત્રીઓના સંદર્યના લાલચુ શ્રેણિક નર પતિની તે વાત જ શી ? બસ હવે ભગવંતનું સ્મરણ કરી જવા દે રાજગૃહીને માગે.”
તાપસી ચિત્રપટ લઈને રાજગૃહીમાં શ્રેણિકન રપતિની સભામાં આવી. પેલું ચિત્રપટ એણે શ્રેણિક નરપતિને જોવાને આપ્યું. ચિત્રપટનું સૌદર્ય નિરખતાં શ્રેણિક ચિત્રવત સ્થિર થઈ ગયે. “અરે ! આ તે દેવી કે માનુષી? વિદ્યાધર કન્યા કે પાતાલ લેકની નાગકન્યા ? આવું ભુવન મેહનીય સંદર્ય શું જગતમાં હશે? કે ફક્ત ચિત્તને આનંદ આપવા ચિત્રકારોએ જ આ ક૯૫નાથી ઉપજાવી કાઢયું હશે?” શ્રેણિક એ ચિત્રપટ જોવામાં લીન થઈ ગયે. ' “મહારાજ! આપ એકાગ્રપણે શું જુએ છે ? શું વિચાર કરે છે?” તાપસી બેલી.
આ ચિત્રપટ તું કયાંથી લાવી? આ સ્વરૂપ સત્ય છે વા અસત્ય જગતમાં શું આવું સૌંદર્ય હશે ? કહે તે ખરી આ તે માનુષી છે કે કઈ વિદ્યાધરી કે કિન્નરી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
બદલે.
રાજન! એ તે વિદ્યાધરીએ નથી ને કિન્નરી પણ નથી. એ તે એક માનુષી છે, આપને યોગ્ય આ એક રાજકન્યા છે. ”
આ રાજકુમારી છે? કહે, કહે, આ બાળા કોની કુમારી છે? શું ખરેખર તે આ પ્રમાણે જ સંદર્યવતી છે કે મનને આનંદ આપવાને તે છબીમાં એને અધિક સાંદWવતી બનાવી છે ?”
મગધરાજ ! આ બાળાનું જેવું સિાંદર્ય છે તેવું આળેખવાની તે મારામાં સંપૂર્ણ શક્તિ નથી, છતાં મારી શક્તિ અનુસાર મેં એનું સ્વરૂપ આળેખ્યું છે. આ બાળા વિશાળાપતિ ચેટક નરપતિની કુંવરી છે. રૂપ અને ગુણ સંપન્ન એ રાજકુંવરી છે.”
“શું તે હજુ કુમારી છે કે ? ” રાજાએ વિશિષ્ટભાવથી પૂછયું.
હા, મહારાજ ! તેથી જ કહું છું કે આપને એ એગ્ય છે. સંસારમાં વિષયભોગવડે મનુષ્યજન્મની સાર્થકતા કરવા ઈચ્છતા હે તે આ બાળાનું પાણિગ્રહણ કરી માનવભવ સફળ કરો. અન્યથા તો એના વગર તમારી મગધની રાજલક્ષ્મી અને અન્તઃપુર સર્વે નકામું છે.”
તાપસીએ શ્રેણિક મહારાજનું મન ચેટક રાજકુમારી તરફ આકર્ષે. શ્રેણિક મહારાજે તાપસીને ભેટ સોગાદથી
સૂતેષી વિદાય કરી. તાપસી પોતાના વરને બદલે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
(૧૦)
મહાવીર અને શ્રેણિક.
પ્રમાણે ચૂકવી. શ્રેણિક નરપતિને આશીર્વાદ આપી પોતાના આશ્રમે ચાલી ગઈ. બીજી તરફ શ્રેણિક નરપતિએ પિતાના એક વાચાળ દૂતને વિશાળા તરફ ચેટક નરપતિના દરબા૨માં મોકલ્ય.
વિશાળાનગરીના વિશાળ રાજગઢમાં સિંહાસનારૂઢ થયેલા ચેટક મહારાજની રાજસભામાં આવીને શ્રેણિક મહારાજનો દૂત નપે. “મહારાજ ! અમારા મગધરાજ મહારાજ શ્રેણિક આપની રાજકુમારી સુજેષ્ઠાની માગણી કરે છે. કન્યાન, એ તે આપ સારી રીતે જાણે છે કે આખરે પરાયુ છે, તે અમારા સ્વામીને કન્યા આપવાથી આપની શોભામાં વધારો થશે. સુવર્ણમાં સુગંધ મળશે.”
- દૂતનાં વચન સાંભળી ચેટક મહારાજ બ્રકૃટિ ચઢાવતાં બોલ્યા, “રે વાચાળ ! તું બેલવામાં ચાલાક જણાય છે પણ તારે સ્વામી પિતાની જાતને ભૂલી જાય છે. કાગની કેટમાં ખેતીની શોભા હોઈ શકે જ નહિ. પિતે વાહીકુળને થઈ હૈહયવંશની કન્યા યાચતાં શરમાતું નથી અથવા તે ભિખારીઓને ભિક્ષાની યાચના કરતાં લજા ક્યાંથી હોય?”
આપ મહારાજ એવા શબ્દ બેલે એ તે અયુક્ત કહેવાય. કન્યાની યાચના કરવાથી કાંઈ ભિખારીપણું આવી જતું નથી. મોટા માણસો ઈચ્છિત વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે એથી એમને ભિખારી કેમ કહેવાય?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
બદલો.
(૧૧) તારૂં વાચાળપણું રહેવા દે. એ વાહીકુળના શ્રેણિકને હું મારી કન્યા આપીશ નહિ જા, સ્પષ્ટ શબ્દોમાં તારા સ્વામીને કહે.”
“મહારાજ ! મગધરાજ શ્રેણિક પણ ઉત્તમ કુળના છે. આપ જેમ જૈનધર્મી શ્રાવક છે તેવી જ રીતે તેમના પિતા પ્રસેનજીત રાજા પણ ધમી શ્રાવક હતા અને તેઓ પણ છે. ધમેં, લક્ષમીએ, સત્તાઓ અને ઠકુરાઈએ તેઓ આપ સમાન છે તો એવા સમાનશીલમાં કન્યા આપવાથી આપની કીર્તિમાં વૃદ્ધિ થશે. આજે જેમના ચરણમાં સમસ્ત મગધનું ઐશ્વર્ય, રાજ્યલક્ષ્મી ઝૂકી રહ્યાં છે, એમનાં બળ, પરાક્રમ બીજના ચંદ્રની માફક વૃદ્ધિ પામી રહ્યાં છે. આવી અણમલ તકે નરેદ્ર! વારંવાર કાંઈ આવતી નથી. મહત્વના પ્રસંગે તે જીવનભરમાં કવચિત્ જ આવે છે.” તે પિતાની વાણીનું ચાતુર્ય દર્શાવ્યું. સ્વામીનું કાર્ય ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ સિદ્ધ કરવું તે એમનું લક્ષ્ય હોય છે.
બસ કર, તારા સ્વામીને મારે સંદેશે સંભળાવવા અહીંથી જીવતે ચાલી જા. તે કેવા કુળને ને કે છે. તે તારી પાસેથી સાંભળવાની મારે જરૂર નથી. તારી વાગુજાળ બંધ કર.”
શું આપને આ જ જવાબ છે?” તે પૂછયું. “હા, એજ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૨)
મહાવીર અને શ્રેણિક. વિશાળાપતિના દરબારમાંથી દૂત રાજગૃહ તરફ ચાલ્યા ગયે. તેણે મહારાજ શ્રેણિકને સર્વે સમાચાર કહી સંભળાવ્યા.
આશાભંગ થયેલ શ્રેણિક નરપતિ મનમાં અતિ ઉદાસ થયા. કઈ રીતે કાર્યની સિદ્ધિ કરવી તે માટે વિચાર કરવા લાગ્યા; કેમકે સત્તા, ઐશ્વર્ય અને વૈભવમાં પોતાના કરતાં વિશાળાપતિ અધિક સમર્થ હતું તે શ્રેણિક મહારાજ સારી રીતે સમજતા હતા, જેથી એમની સાથે યુદ્ધમાં ઉતરવું એ પોતાને હાથે પોતાનો વિનાશ નોતરવા જેવું હતું. અનેક વિચારને પરિણામે પણ જ્યારે ગ્ય ઉપાય જડ્યો નહી, જેથી એમનું ચિત્ત ખિન્ન રહેવા લાગ્યું. ઇચ્છિત વસ્તુ મેળવવામાં જ્યારે મનુષ્ય નાસીપાસ થાય છે ત્યારે એ હતાશ મનુષ્યની સ્થિતિ ઘણી કટ્ટેડ થાય છે. તેમાંય પ્રાણીએને સંસારમાં જીવનની, સ્ત્રીની અને લક્ષમીની આકાંક્ષા તીવ્ર હોય છે. એ સિત મેળવવા જતાં જ્યારે ઠોકર ખાઈ પાછો પડે છે ત્યારે એ એવે તે હતાશ, ભગ્નાશ થાય છે કે એ તો આપ-અનુભવીઓ જ સારી રીતે સમજી શકે છે. એ સ્થિતિની કલ્પના તે અનુભવ વગર ન જ સમજાય.
મગધરાજને ચિંતાતુર જાણ મહામંત્રી અભયકુમારે એક દિવસ પિતાને તેનું કારણ પૂછયું. પિતાએ જે વસ્તુસ્થિતિ હતી તે સવિસ્તર કહી સંભળાવી.
અભયકુમારે પિતાના મનને શાંત કરી આશ્વાસન આપ્યું. બાપુ! શા માટે વ્યર્થ ખેદ કરે છે ? જે કાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ચેટકકુમારી.
( ૧૩ )
બળથી નહી થાય તે કળથી કરતુ. એવુ કયુ કાર્યો છે કે જગતમાં જે બુદ્ધિને અસાધ્ય હોય ? ”
અભયકુમારનાં દિલાસાયુક્ત વચન સાંભળી શ્રેણિકને શાંતિ થઇ, અને તે માટે ગમે તે પ્રયત્ન કરવાને રાજાએ અભયકુમારને આજ્ઞા કરી.
પ્રકરણ ૩ જી.
ચેટકકુમારી
ઉદ્યાનની પાછલી બાજુએ લત્તાઓથી શાણી રહેલા એક નવપલ્લવિત લત્તામંડપ આગળ ચેટકકુમારી પાતાની સખીઓની સાથે આવી. રાત્રિના પ્રથમ પ્રહરના સમય ખુશનુમા હતા. સ્વચ્છ આકાશ ચાંદનીનાં કિરણાથી પાતાની શાશ્વમાં વધારા કરી રહ્યું હતુ. સખીઓના હુષ અત્યારે હૈયામાંથી ઉભરાઈ જતા હતા. ચેટકરાજકુમારી સુજેષ્ઠા અને ચેલૂણા એ હમાં ભાગ લઇ માળચાપલ્ય બતાવી રહ્યાં હતાં. “ મ્હેન ! સુજેષ્ઠા એન ! આ નિશાપતિ પાતાની સહુચરી સાથે એકમેક થઇ અત્યારે કેવા ઝળકી રહ્યો છે ? ” એક સખી મેલી,
“ હા, કાઇ સુ ંદર પુરૂષ પોતાની પ્રાપ્રિયાની સાથે [ ક્રીડા.કરતા શાલે તેમ ખરૂને ? ” ખીજી સખી ખેતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
મહાવીર અને શ્રેણિક
“ અલી સરલા ! તું વળી આવું બધુ કયાંથી શીખી લાવી ? પુરૂષ શુ? પ્રિયા શુ ? તારી તેા વાત જ બધી નવાઇની ? ” ચલણા ખેલી.
૧૪
“ નવાઈ તે કેમ નહિ ? પરણ્યાં ન હેાય તે પાટલે પણ શું ન બેઠાં હોય ? ” એક ત્રીજી સમી ખેાલી.
66
હા, એન હા. તુ મેલવેચાલવે કયાં ઓછી ઉતર તેમ છે ? તારી ચતુરાઈની વાત તે ક્યાં થવાની છે? ** સુજેષ્ઠા બેલી.
“ સાસરે, વળી બીજે તે ક્યાં ? એના પતિની આગળ, ત્રીજી સખીએ કહ્યું.
17
“ જવા દ્યો એ વાત, કાંઇ બીજી વાત કરી. ધર્મચર્ચા કરી, વૈરાગ્યની વાત કરી, સંસારની પાકુથલીમાં નાહક વખત શુ કરવા ખેાંવેા ? ” સુજેષ્ઠા ખેલી.
“ કાંઇ ભગવંતનું નામ-સ્મરણ કરેા જેથી આપણા પાપના નાશ થાય. ” ચેટ્ટણાએ અનુમેદન આપ્યુ.
“ સંસારથકી તારનાર એક વૈસગ્ય જ છે. ભગવતની સેવા–કિત એ વૈરાગ્યનું કારણ છે. મનુષ્યજન્મનું એનાથી વધારે બીજી લક્ષ્યબિંદુ કયું ગણાય છે ? ” સુજેષ્ઠાએ કહ્યું.
“ એ બધા વૈરાગ્ય એક દિવસે સુકાઇ જશે મ્હેન ! સમય સમયનું કામ કરે જ છે. ” એક સખી મેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ચેટકકુમારી.
( ૧૫ )
“ શામાટે સુકાઈ જાય ? કેમ સુકાઇ જાય ? એવી કયી વસ્તુ છે કે તે વૈરાગ્યને સુકવી શકે ?” સુજેષ્ઠાએ ટંકાર કરી,
“ સંસારનું બંધન, પ્રેમબ ધન, પતિના સ્નેહનું બંધન, સમજ્યાં એન કે નહિ ? ” વચમાં મેીિ એલી ઉઠી.
“ તે અધુ તુ સમજી ગઈ. પરણી છે એટલે એમ ખેલતી હુઈશ, પણ દરેકની સરખી સ્થિતિ હોય છે. એમ તુ સમજે છે કે ? ” ચેક્ષણા ખેલી.
“ એશક, મારૂં કથન તમારે ગળે અત્યારે ન ઉતરે, એ સ્વાભાવિક છે. મનુષ્યને આપઅનુભવ વગર સંસારની વિચિત્રતા સમજાતી નથી. ” માહિનીએ જણાવ્યુ.
“ સંસારના ખંધનની આટલી બધી મહત્ત્વતા તુ કેમ વખાણે છે ? માહિની ! સંસારમાં શ્રેષ્ઠ શું પતિ કે પ્રભુ ?” સુજેષ્ઠાએ પૂછ્યું.
“ સંસારમાં તે પતિ શ્રેષ્ઠ બેન ! જ્યારે પ્રભુની જરૂર પડે ત્યારની વાત તેા ત્યારે, પણ સ્ત્રીને પતિ એ જ સંસારમાં તા શ્રેષ્ઠ ગણાય.
""
“ ત્યાં જ તારી ભૂલ થાય છે. જો પતિજ સંસારમાં શ્રેષ્ઠ હાત અને એનાથી કાર્યસિદ્ધિ થતી હાત તા કાઈ સી પ્રભુને ભજે નહિં. આજે તે પતિના ત્યાગ કરીને પણ પ્રભુને ભજનારી એ જગતમાં બહુધા જોવાય છે. ”
સ્ત્રીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
(૧૬)
મહાવીર અને શ્રેણિક. છતાંય પતિને ભજનારી સ્ત્રીઓથી તે ઓછી જ, સમજ્યાં બેન ?”
“પતિ તે એવા અનંતા થયા ને થશે, પણ એથી શું? પ્રભુ એક જ વાર મળ્યા કે બસ કાર્યની સિદ્ધિ. સમજી?”
“એ કોઈ સમયે પતિ શ્રેષ્ઠ તે કઈ સમયે પ્રભુ શ્રેષ્ઠ. ભેગની લાલસાવાળી સ્ત્રીઓને પ્રભુ શા કામના ? એમને તે પતિ શ્રેષ્ઠ? ત્યારે વીતરાગ થવાની ઈચ્છાવાળી સ્ત્રીને પ્રભુ શ્રેષ્ઠ. ” ચેલાએ વચમાં બોલી બને વચનો કબૂલ રાખતાં કહ્યું.
અરે! પણ એક વાત તે કહેવી તમને ભૂલી જાઉ છું બેન? ઘણા દિવસથી કહું કહું પણ કહેવાતી નથી. આજે ઠીક યાદ આવી.” ગુણવતી બોલી.
“બોલને, તારી વળી શું વાત છે ? વાતમાં કોઈ માલ છે કે ખાલી દમામ?” સુજેણા બેલી.
“વાતમાં માલ છે કે નહિ એ તે પછી, પણ તમારે સાંભળવામાં કાંઈ અડચણ છે? સાંભળ્યા પછી તમે જ જેમ ઠીક લાગે તેમ કરોને. માલામાલ તો ઠીક પણ આનદની વાત તો છે જ !” ગુણવંતીએ કહ્યું.
“કહે જોઉ તારી વાત.” આતુરતાથી જેષ્ઠાએ કહ્યું.
“આપણુ રાજગઢની નજીકમાં હમણાં એક કઈ પરદેશી વણિક રહેવા આવે છે. તે હમેશાં એક ચિત્રની દેવની જેમ પૂજા કરે છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ચેટકકુમારી.
(૧૭) “કેનું ચિત્ર છે? કઈ દેવનું હશે કદાચ?” - “ના હેન! છે તે મનુષ્યનું, પણ ચિત્ર જોતાં તે તે મનુષ્ય કરતાં કઈક અદભૂત લાગે છે. મનુષ્યમાં આવું અથાગ સંદર્ય ન સંભવે!”
• શું કેઈ સ્ત્રીની છબી છે કે પુરૂષની?” સુજે. કાએ પૂછયું.
“પુરૂષની, એ સંદર્ય, એ રમણીયતા, એ લાલિત્ય, એ છટા, અભિનયકળા, શૌર્યતા એ બધાં તે એમાં અભૂત જ બેન !”
લાવજે તે સહી, આપણે જોઈશું એ કેણુ છે તે.” સુજેષ્ઠાએ બેદરકારીથી જોવાની પિતાની આતુરતા દેખાડી.
એ સુંદર પુરૂષની દેવથી પણ અધિક એ વણિક સેવા કરે છે. બહુમાન સાચવે છે. આહ! શું એની ભક્તિ ! એ ચિત્ર ઉપર પ્રીતિ! એને પૂજ્યભાવ!” - “ ઠીક લાવજે એ ચિત્રપટ, ખાલી ખોટાં તે વખાણું નથી કરતી ને?”
“બેન ! આ વાત બનાવટી છે કે સત્ય એ તે આપ ચિત્ર જુઓ પછી જે કહેવું હોય તે કહેજે.”
“સારું, ત્યારે જોયા પછી વાત.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
(૧૮)
મહાવીર અને શ્રેણિક. “બેન! પણ એ ચિત્રપટ તમારે શું કામનું છે? એ કાંઈ પ્રભુનું નથી સમજ્યાં ?” સમય વતીને મેહિની બેલી.
“ભલેને પ્રભુનું ન હોય, કોઈ પુરૂષનું હશે એથી શું? જેવાથી કાંઈ ઓછું વળગી પડે છે?” સુજેષ્ઠાએ કહ્યું.
પણ બેન ! એવાં ચિત્રકારના કળાનિપુણ ચિત્ર ન જેવાં એ જ ઠીક છે. જોયા પછી વળી રખે કાંઈ ઉત્પાત મચે. દુનિયામાં જે ઉત્પાત મચ્યા છે તે કાંઈ જોયા કે સાંભળ્યા પહેલાં મચ્યા નથી. બેન ! મારી તે સલાહ છે કે તમારે એ ચિત્ર ન જેવું.”
કારણ એનું? કહે તે ખરી કે શા માટે મારે ન જેવું? શું જરાક જેવું એમાંય પાપ છે?” સૂજેકાએ પોતાના બન્ને હાથ આમળતાં કહ્યું.
હા બેન ! એમાં જ પાપ છે. ભવિષ્યના મોટા પાપનું નિમિત્ત એ નાનું પાપ છે. તમારી આ ભાવના ને જોયા પછીની ભાવનામાં રખેને ફરક પડે!”
અરે ગાંડી ! તું તે ભેળી છે ભેળી. એ જેવાથી કાંઈ ચૅટી પડતું નથી. આ તે ઠીક, ગુણ આટલાં બધાં વખાણ કરે છે તે આપણે એક વાર જેવું. કેઈ દેવની છબી હશે, ચિત્રકારે એમાં પિતાનું કૌશલ્ય બતાવ્યું હશે, બીજું તે શું હશે?” - “આપની વૃત્તિ જ જ્યારે આકર્ષાય છે તે પેટ ભરીને
- એક વાર.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર.
( ૧૯ )
“ તે ગુણિયલ ! આવતી કાલના તે ચિત્ર પેલા વિક પાસેથી લેતી આવજે ત્યારે. ” સુજેષ્ઠાએ ફરમાવ્યુ.
તે પછી સર્વે સખીઓ પોતપોતાના ઘર તરફ ગઈ. સુજેા અને ચણા પાતાના આવાસ ભુવનમાં આવી નિદ્રાદેવીને ખાળે પડી.
પ્રકરણ ૪ છું.
અભયકુમાર,
માનવજીવન એ જગતમાં અતિ ઉચ્ચ જીવન ગણાય છે. એ મહત્ત્વના જીવનમાં મનુષ્ય અનેક કાર્યો કરી શકે છે. એ જીવનમાં કઈં કઈં અભિલાષા, મહત્ત્વાકાંક્ષાઓ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલી એ આકાંક્ષાઓમાં કેટલીક પૂર્ણતાને પામે છે, કેટલીક અનેક પ્રયત્નો છતાં એમ જ લય થઇ જાય છે. અભિલાષા પૂર્ણ કરવા માટે મનુષ્ય અનેક પ્રકારના ઉદ્યમ કરે છે. એક વાર નિષ્ફળ થાય તા બીજી વાર, ત્રીજી વાર પ્રયત્ન કરી પેાતાનું કાર્ય સિદ્ધ કરવાને તે ઉત્સુક રહે છે. દ્રવ્યથી, ખળથી કે કળથી એટલે બુદ્ધિથી ચાને યુક્તિથી પેાતાના ઉદ્યમ તે જારી રાખે છે. જગતને વ્યવહાર જ એવા છે કે દ્રવ્ય વગર તેા કાઈ પણુ કાર્ય, નાનું સરખુંય થઈ શકતુ નથી; માટે દ્રવ્યની આવશ્યકતા તે દરેક કાર્યસિદ્ધિ સાથે નિકટ સબંધ ધરાવે છે. જેટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
(૨૦)
મહાવીર અને શ્રેણિક દ્રવ્યની વિપુલતા તેટલી જલદી કાર્યસિદ્ધિ એ તે સ્વાભાવિક છે, છતાં પણ દ્રવ્ય સિવાય બળ અને બુદ્ધિ એ બનેમાં બળથી કામ લેવાને માનવીહૃદય સ્વાભાવિક રીતે જ પ્રેરાય છે. જ્યારે બળ ચાલતું નથી ત્યારે જે બુદ્ધિવંત હોય તે યુક્તિઓથી કાર્યસિદ્ધિ કરે છે.
મગધરાજ શ્રેણિક મહારાજને પાંચસે મંત્રીઓમાં અભયકુમાર મહામંત્રી યાને મુખ્ય પ્રધાન હતા. અભયકુમાર મહાઅમાત્ય હોવા ઉપરાંત મગધરાજનો પાટવી પુત્ર હતે. અભયકુમારને પૂર્વભવના ક્ષયોપશમથી બુદ્ધિ વરેલી હતી. ગમે તેવા કાર્ય તે બુદ્ધિથી કરી શકતો હતો. મગધરાજની રાજકીય અનેક ગુંચવણે તે ક્ષણમાત્રમાં દૂર કરતે હતો. પોતાની બુદ્ધિ-શક્તિથી રાજા અને પ્રજા બનેને તે એકસરખો પ્રિય હતે. તે પિતાની બાલ્યાવસ્થામાંથી જ પાંચસો પ્રધાનેમાં મુખ્ય અમાત્ય થયે હતો. એણે પિતાની બુદ્ધિથી લોકોને આશ્ચર્યચકિત ક્યાં હતા. એ જ બુદ્ધિના પ્રભાવે શ્રેણિક મહારાજનું અર્ધ રાજ્ય મેળવવાને ભાગ્યશાળી થયો હતો. મગધરાજે પોતાની બહેન સુસેનાની પુત્રી તારા સાથે અભયકુમારનાં લગ્ન કરી આપ્યાં હતાં. તે ઉપરાંત બીજી પણ કેટલીક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું હતું. સુખમાં, સંતોષમાં, ધર્મકાર્યમાં પ્રીતિવાળે અભયકુમાર મગધરાજના સામ્રાજ્યને વિશાળ બનાવી રહ્યો હતો. શામ, દામ, દંડ અને ભેદથી મગધરાજનું સામ્રાજ્ય એણે વધાર્યું હતું. રાતદિવસ સામ્રાજ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
અક્ષયકુમાર,
(૨૧) વૃદ્ધના કાર્યની ચિંતા કરતે અભયકુમાર પિતાને સમય એ રીતે વ્યતીત કરી રહ્યો હતે કેમકે બુદ્ધિવંત મનુષ્યને જગતમાં એવું કયું કાર્ય છે કે જે પોતાની બુદ્ધિથી અસાધ્ય હોય ?
એ અરસામાં પેલી તાપસીએ ચેટકકુમારી સુજેઠાનું ચિત્રપટ આપી મગધરાજને વ્યગ્ર કર્યા. કઈ પણ પ્રકારે કાર્યસિદ્ધિને ઉપાય હાથ ન લાગવાથી એમની ચિંતામાં વધારો થયે. અભયકુમારે મગધરાજને દિલાસો આપીને શાંત કયો.
અભયકુમારે શ્રેણિક મહારાજનું એક સુંદર ચિત્ર આળેખ્યું. એ આબેહુબ ચિત્રમાં પોતાની સર્વે બુદ્ધિનો ઉપયોગ કર્યો. પોતાની કળામાં કેટલું કૌશલ્ય હતું તે બધું આ ચિત્રપટથી સ્પષ્ટ થતું હતું. એ સવાંગસુંદર ચિત્રપટ તૈયાર કર્યા પછી ગુટિકાના પ્રભાવથી સામાન્ય વણિક જેવું સ્વરૂપ ધારણ કરી કાર્યપુરતાં મનુ સાથે અભયકુમાર વિશાળા નગરીમાં આવ્યો. રાજ દરબારમાં જ્યાં અંત:પુરનો ભાગ આવેલો છે તેના દરવાજા બહાર નજીકમાં એક દુકાન લઈને બેઠે, અને રાજદરબારમાં જતી-આવતી દાસીઓનું આકર્ષણ થાય તેવા પ્રયત્ન કરવા લાગ્યા. રાજદાસીઓને તે સસ્તો માલ આપવા લાગ્યા તેમજ અનેક મધુર વચનથી તેમને સંતોષવા લાગ્યા. રાજદાસીઓ સાથે ઓળખાણ થયા પછી તે વણિક જ્યારે જ્યારે દાસીએ એને ત્યાં કઈ લેવા આવતી અથવા તો એ રસ્તેથી ગમનાગમન કરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૨)
મહાવીર અને શ્રેણિક. ત્યારે તે પિલા સુંદર ચિત્રપટની પૂજા કરતે. એ ચિત્રપટ તેમની નજરે પડે અને તેમનું આકર્ષણ થાય તેવી રીતે તે વર્તતે હતે. દાસીઓ પણ જ્યારે આ ચિત્રપટ ઉપર નજર પડતી ત્યારે થંભી જતી અને એકચિતે તેના સંદર્ય તરફ જોયા કરતી.
“અરે ભાઈ! આ કોણ છે?”
એ અમારા દેવ-રાજ છે. મગધરાજ શ્રેણિક નરપતિ છે.” તે વણિક પ્રત્યુત્તરમાં જવાબ આપતે.
શું આ મનુષ્ય છે? માનવીનું આવું અથાગ સિદ?” દાસીઓ આશ્ચર્ય પામતી હતી.
“એ અમારા મહારાજ છે. અમારા જીવનના આધાર છે. અમારું જીવન સર્વસ્વ આ નરરાજ છે જેથી અમે દેવની માફક એમની સેવા કરીએ છીએ.”
આવું સાંદર્યયુક્ત ચિત્રપટ દાસીઓને પિતાની શેઠાણી સુકાને બતાવવાનું મન થયું, જેથી એક દાસીએ સુજેકાને વાત કરી તેના પ્રત્યુત્તરમાં સુજેષ્ઠાએ તે ચિત્રપટ લાવવાની દાસીને આજ્ઞા કરી હતી.
એ રાજદરબાર નજીક દુકાન લગાવીને બેઠેલે વણિક અભયકુમાર પોતે જ હતું. પેલું ચિત્રપટ મગધરાજ શ્રેણિક નરપતિનું હોવાથી અભયકુમાર પ્રતિદિવસ એની પૂજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
અક્ષયકુમાર.
(૨૩) કરતો હતો, બહુમાન, ભક્તિ, પૂજ્યભાવ બતાવી પિતાની ભકિત તે પ્રગટ કરતી હતી.
સુજેષ્ઠાની આજ્ઞા પામ્યા પછી બીજે જ દિવસે દાસી તે વણિકની દુકાને આવી છે તે વણિક પેલા ચિત્રપટ ઉપર પિતાની ભક્તિને વરસાદ વરસાવી રહ્યો હતે. તેને આવું બહુમાન કરતે જોઈ પેલી દાસી બેલી. “અરે ભાઈ ! રોજ ને રોજ તમે આ શું કર્યા કરે છે? એ છે એક મનુષ્ય ! દેવ તે નથી કે જેનાથી તમને ઈચ્છિત પ્રાપ્ત થાય. એના કરતાં તે કોઈ દેવની આટલી ભક્તિ કરે તે તમને ઈચ્છિત વરદાન આપે.”
“અરે બાઈ ! દેવ કરતાંય મારે મન એ અધિક છે. એમણે મને ઘણું આપ્યું છે. આજે એમની કૃપાથી મારા સુખમાં શી કમિના છે. સદ્ધિ, સિદ્ધિ, ઐશ્વર્ય, ઠકુરાઈ સર્વ કઈ આજે મારે ઘેર છે.”
એ વણિકના શબ્દો સાંભળી દાસી હસી. “વાહ ! તમારી ઠકુરાઈ ! આજ તમારી ઠકુરાઈને ? ગાંડા થઈ ગયા લાગો છો. વૈભવ, ઠકુરાઈને તમને ખ્યાલ જણાતું નથી. સે રૂપીયા મળવાથી ગરીબ માણસ પિતાને બાદશાહ માને છે એવી તમારી વાત છે. ભાઈ! વૈભવ, ઠકુરાઈની મીઠાશ તે કાઇ ન્યારી જ છે. ”
તું કહે છે એ સર્વે સ્વરૂપ હું સારી રીતે સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨૪)
મહાવીર અને શ્રેણિક. છું, જેથી જ આ અમારા નરપતિની હું રોજ ભકિત કર્યો કરું છું. સમજી ?”
ઠીક ભાઈ ત્યારે આ તારી છબી થેડીવાર મને આપીશ કે?” દાસીએ પોતાને મૂળ ઉદ્દેશ કહી સંભળાવ્યું.
દાસીનું વાકય સાંભળી વણિક ચમક હેાય તે આડંબર કર્યો. “તું આ છબીને શું કરશે બાઈ? કઈ દિવસ નહિ ને આજે તે છબી માગી એ તે નવાઈ ”
નવાઈ શેની, જરાક જેવી છે. ધારી ધારીને નિરખવી છે કે જેને તમે રોજ પૂજે છે એ કેવાક સહામણું છે.”
તેં તો જોઈ છે. ઘણી વાર ધારી ધારીને નિરખી છે. હવે એમાં જોવાનું શું બાકી રહ્યું છે કે તું જેવા માગે છે?” વણિકે પૂછ્યું.
જોઈ એટલે થઈ રહ્યું. શું જગતમાં બીજું કે જેનાર જ નથી કે તમે એમ બેલે છે?” દાસી ગુણવંતી બોલી.
ત્યારે કોને જોવાની ઈચ્છા છે ? જરા સ્પષ્ટતાથી તે કહે.”
અમારી બાઈ ચેટક રાજકુમારી સુજેષ્ઠાને જોવાની ઈચ્છા થઈ છે. જેમ બને તેમ તાકીદે લઈ આવવાની મને આજ્ઞા થઈ છે.”
“એ મ, ત્યારે તે નહિં મળે જા. હું કોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર
(૨૫) તે આપતા નથી. મારી નજર આગળથી જરા પણ દૂર કરતું નથી.”
તમને હમણું જ પાછી આપી જઈશ. તમારી જેવી છે તેવી જ તમને સેંપી જાઉં, પછી શું હરક્ત છે?”
“ના, તે નહિ બની શકે.”
ભલે થઈને આ૫, મારી બાઈનું મન જેવાને અધીરૂં થઈ રહ્યું છે તેથી જ તારી પાસે આટલી આજીજી કરૂં છું.”
ના, તે મારી છબી બગાડી નાખે તે, એની આશાતના કરે છે?”
“જરાય આશાતના ભય રાખશે નહિ. મારી બાઈને બતાવી હમણું જ હું તમને પાછી આપી જઇશ.”
તારા આટલાબધા આગ્રહ આગળ હું લાચાર છું. જો કે આ ચિત્રપટ આપવાનું મને મન થતું નથી
તાં તને આપું છું, તે તારી બાઈને બતાવી એમને એમ પાછું આપી જજે.”
એ વણિકે તરત જ પેલું ચિત્રપટ દાસીને આપ્યું. દાસી ચિત્રપટ લઈ ત્વરાથી અંત:પુરના માર્ગે રવાના થઈ,
ચિત્રપટને લઈ જતી દાસીને જોઈ અભયકુમાર મનમાં હર્યો. “ચાલે કાર્યસિદ્ધિની શરૂઆત થતી જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
(૨૬)
મહાવીર અને શ્રેણિક
આ ચિત્રપટ જોતાં જ અવશ્ય સુજેષ્ઠાના મનમાં પરિવર્તન થવુ' જોઇએ. લેહચુંબકની માફક એનું આકર્ષણ થાય તે જ કાર્ય સિદ્ધ થાય. ઠીક, ત્યારે કાર્ય સાધ્ય કરવા માટે તે વિજયનુ' પ્રથમ મંગલાચરણુ ! ” --*D
આ
પ્રકરણ ૫ મુ
આકષ ણુ.
“ જીગરથી ચાહોા તા, જીગર સાથે જડી દેશું; કદર જો પ્રેમની કરશે, કદમામાં હરગીજ રહેશ સમર્પી દિલ અને દેદાર, તમારૂ દિલ હરી લેશું; જીવાની જીંદગીમાં, ખરી લહેજત ભરી દેશું. ”
મનાહર ચિત્રપટ તરફ અનિમેષ નયનાએ જોતી ચેટક કુમારી ઉપર પ્રમાણેના શબ્દો મેલી એકાગ્ર વૃત્તિએ અને વિઠ્ઠળ મને જેમ જેમ તે ચિત્રને વિશેષપણે જોતી ગઈ તેમ તેમ એના હૃદયમાં અનેક વિચાર ઉત્પન્ન થવા લાગ્યા. જે ભાવા અત્યારસુધીમાં જન્મ્યા નહેાતા એ ભાવા હવે જાગૃત થયા. અહા ! શું આ મગધરાજ શ્રેણિક નરપતિ પોતે જ છે ! શું એમનુ સ્વરૂપ ! એમને જોઇ. મારા મનમાં કઈં કઇં ભાવા ઉત્પન્ન થાય છે. શું એમાં ખામી છે ? વિધિએ ખચીત ફુરસદે જ ન ઘડ્યા હાય ! આવા સુંદર
<<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
આકર્ષણ.
(ર૭) પુરૂષને મેલાપ ભાગ્ય વગર થતું નથી. જે બાળાએ મોટાં પુણ્ય કર્યો હશે તેને જ આ પતિ મળે. સ્વરૂપ, સભાગ્ય, વૈભવ, ઠકુરાઈ, શૌર્ય, કુલિનતા, ચાતુર્ય સર્વ કઈ એમાં નજરે પડે છે. જે પરણીશ તે આ પુરૂષ સાથે જ, અન્યથા વૃત અંગીકાર કરીશ.” ચેટકકુમારી સુજેષ્ઠાના જ એ શબ્દો હતા. ચિત્રપટ જોતાં જ એનું ચિત્ત વિહ્વળ થયું હતું. વારંવાર જોવા છતાં એનાં નયને અતૃપ્ત જ રહેતાં હતાં. ભાવતવ્યતાને વેગે એનું હદય આ ચિત્રપટવાળા પુરૂષને પ્રત્યક્ષ જેવાને અધીરૂં થઈ રહ્યું હતું, એની આંખો જૂદુ કામ કરતી હતી, મનમાં જૂદા જ ભાવ જાગ્યા હતા.
ધરીશું જીદગી ચરણમાં, જપીશું તમારા નામની માળા; ગણીશું આધાર હૈયાના રહીશું ના લેશપણ ન્યારા. ”
એકાંતમાં સુજેષ્ઠા ચિત્રપટને નિરખતી પિતાના ભાવ પ્રગટ કરી રહી હતી. તે અરસામાં એની નાની બેન ચેāણા પોતાની બેનને શોધતી ત્યાં આવી ચડી. તે પ્રચ્છન્નપણે સાંભળતી ઉભી રહી, પણ પ્રેમમાં મસ્ત બનેલી સુરેકાને ચેલ્લણાના આગમનનું કયાંથી ભાન હોય ?
બેન ! શું છે એ ? તું શું બોલી રહી છે!” ચેહણાને છબીની વાતની ખબર હોવાથી તેમજ ચિત્રપટ સુએઝાના હાથમાં હોવાથી એણે અનુમાન કર્યું કે છબી
જોતાં જ બેનનું મન લેભાગું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
મહાવીર અને શ્રેણિક.
ચણાને જોતાં સુજેષ્ઠા શરમાઇ ગઇ, સાવધ થઇ. અને પશ્ચાત્તાપ થયા કે પાતે ઠરેલ છતાં ઉતાવળથી જેમ તેમ બકી ગઈ. તરત જ તેણી મેલી. “ ચેક્ષણા ! જોયુ આ ચિત્રપટ. આપણે કાલે જોવા મગાવ્યુ હતુ તેજ આ ચિત્રપટ દાસી લાવી છે. ” એમ કહીને ચિત્રપટ સુજેષ્ઠાએ ચેલણાને આપ્યુ.
(૨૮)
ચેક્ષણા પણ ક્ષણભર એ ચિત્રપટ જોઇ સ્થભી ગઈ. “ અહા ! કેવું સુંદર ચિત્રપટ ! શું મગધરાજ શ્રેણિક નરતિ આવા રૂપવંત હશે કે ? ”
જરૂર, બલ્કે એથીય વધારે. ” પેઢી દાસીએ વચમાં આવીને ટહુકા કર્યાં.
tr
“ એ....મ, ત્યારે તેા જે સ્ત્રીના એ પતિ હશે એ શ્ર તેા પૂરી નશીબદાર ! ” ચેક્ષણા બેલી.
,,
“ એશક, મેાટા પુણ્ય વગર સ્ત્રીઓને મનગમતા વર ક્યાંથી મળે ? ” સુજેષ્ઠા બેલી.
સુજેષ્ઠા અને ચેન્નૈણા અર્થ સૂચક દૃષ્ટિથી એકબીજાને અરસપરસ જોવા લાગી. “ પણ માટી બેન ! તમે મારા આવ્યા પહેલાં શુ ખેલતાં હતાં ? ” ચેલ્રણાએ પૂછ્યું.
“ તે જાણીને તું શું કરશે ચેરૂણા ? એ હૈયાની ભાવના હૈયામાં જ સમાવા દે. બહાર પાડવાથી રખેને કઇંક મુશ્કેલી ઉભી થાય.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
આશુ.
( ૨૯ )
“ એમાં મુશ્કેલીશું? આ દાસી આપણી વિશ્વાસુ છે ને હું........હું તે જે તમે કરશેા તે હું કરીશ. તમે જ્યાં જશે ત્યાં તમારી સાથે આવીશ. તમારાથી જૂદી તા હું ન જ રહી શકું,
“ ચેક્ષણા ! તુ' આ શું ખેલે છે ? મારી સાથે કયાંથી આવીશ ? જેમ આપણી માટી એના લગ્ન થયા પછી જૂદી પડી ગઇ તેમ આપણે પણ લગ્ન થયા પછી તેા અવશ્ય જૂદાં થથું જ ” ચેક્ષણાના હૈયાને આશય જાણવાને સુજેષ્ઠાએ પૂછ્યું. સુજેષ્ઠા ચેશ્ર્વાના હૈયાની પશુ પરીક્ષા કરતી હતી.
આપણે શા માટે જૂદાં પડશું? જે તમારા પતિ થશે તે મારા પણુ, આપણે બન્ને એક જ ઠેકાણે રહેતુએક પતિને વરીશું.”
66
ચેક્ષણા ! એ કેમ બનશે ? સગી મેનેા શું શાકયા થઈ શકે છે? એ તેા તુ ન ખનવાનુ બનાવી શકે છે. તે સમયે આપણું આવું હેત કેટલું ટકી શકે છે તે તુ શુ જાણે ? ઉલટાં ઝેરવેર વધે છે. સમજી ? ”
“ તે હશે, તેમ થવાનું કારણ પણ હું જાણું છું, પશુ મને તમારા સમાગમ અહુ ગમે છે; આપણા સ્નેહ આગળ ખીજા સુખા હું તૃણમાત્ર ગણું છું; તેથી જ મારી સાથે રહેવા ઇચ્છા રાખુ છુ' મેટી
બેન !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
(૩૦)
મહાવીર અને શ્રેણિક “અસ્તુ, જેવી તારી મરજી. મારું દિલ પણ તારે વિયોગ સહેવા માગતું તે નથી. આપણે સાથે જ રહેશું. હવે એ વાત જવા દે. જે ચેલ! એક વાત કહું તે હાલમાં ઘણું જ ગુપત રાખજે. દાસી તું પણ ધ્યાન રાખજે.”,
“અને તે વાત?” ચેલણા બેલી.
“જે આ ચિત્રપટમાં ચિલ પુરૂષ તને ગમે છે ? હું તે મનથી એ પુરૂષને વરી ચૂકી છું. એ મગધપતિને હું મારા મુગટમણિ બનાવવા ઈચ્છા રાખું છું.”
તે બેન ! જે તમારી ઈચ્છા તે જ મારી. મને પણ ચિત્રપટ જોઈ એ પુરૂષ ઉપર મેહ થાય છે. ખચીત આપણું ભવિતવ્યતા કાંઇ હવે જૂદી જ જણાય છે.” : “પણ એ બધું બને શી રીતે ચેલણ? તું જાણે છે? પિતાજીના દરબારમાં એમને દૂત મારૂં માગુ કરવાને થોડા દિવસ પહેલાં આવ્યો હતો તેને તિરસ્કાર કરી પિતાજીએ પાછો વાળે છે. ”
“ખચીત, ત્યારે તે બાપુએ આપણે ખેલ બધે બગાડ્યો છે.” ચેaણા બોલી.
ત્યારે હવે શું ઉપાય?” દાસી બેલી. “એ મૃગજળના જેવી આશા છેડી છે ત્યારે.”
શા માટે છેડે? ચેલણા ! મારા તે આ ભવમાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
આકર્ષg,
(૩૧) જ પતિ છે. અન્યથા હું તે વ્રત ગ્રહણ કરીશ, સમજી?”. જુસ્સાથી સુજેકા બોલી.
“જે તમારી ગતિ તે જ મારી.” ચેલ્લણાએ અનુમોદન આપ્યું.
તે આપણે એ માટે કઈ ઉપાય કરશું; પણ જ્યાં સુધી આપણું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં લગી આપણું આ ખાનગી વાત બહાર ન જવા પામે. રખેને જરા પણ વાત જે ફૂટી જાય તે આબરૂના કાંકરા થાય, જગતને મેં પણ ન બતાવાય. ”
“બેન ! તમારી વાત સત્ય છે. અત્યારે અહીંયાં સર્વ શાંત છે-એકાંત છે.” ચેલણ બોલી. “આ દાસી જેની, પાસેથી ચિત્રપટ લાવી તે આગળનું કામ પણ ભલે એની જ માર્ફતે થાય.”
ઠીક છે, કાંઈ માર્ગ તે કાઢશું જ ને ? મહેનત કર્યા વગર ફળ કાંઈ ઓછું જ મળવાનું છે.” સુજેકાએ કહ્યું. - “બાઈ સાહેબ ! તમે જે કહે તે કરવાને હું તે “ તૈયાર છું. તમે મારા ઉપર વિશ્વાસ રાખી જે કઈ ખાનગી વાત કરશે તે આ દાસી બેવફા નહિ થાય. પ્રાણુતે પણ આપનું કાર્ય કર્યા વગર તે ન જ રહું.”
તો એક કામ કર.” સુજેણા બેલી. એણે ચારે તરફ નજર કરી ગુપચુપ શાંતિથી દાસીને ઘણું જ ધીમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
(૩૨)
મહાવીર અને શ્રેણિક. વરે કહ્યું. “આ ચિત્રપટ જેની પાસેથી લાવી તેને જ વાત કર, તે આપણે રસ્તો કાઢશે. કઈ રીતે અમને તે મેળવી આપશે.”
હા, હા બેન ! એ રસ્તે ઠીક છે. આ યુક્તિથી જરૂર આપણે ફત્તેહ મેળવીશું. આપણું કાર્ય આપણે સિદ્ધ કરીશું.” ચેલાએ અનુમતિ આપી.
“એ વણિક પણ ભલે દેખાય છે. કાંઈ રસ્તે દેખાડે તે દેખાડે.” દાસીએ જણાવ્યું.
તે જા ને ફતેહ કરી ઝટ વહેલી આવ. આ ચિત્રપટ પણ તેને આપતી આવ. જે તારા કાર્યમાં તું સાવધાન રહેજે” સુજેષ્ઠાએ છબી દાસીને આપી અને જણાવ્યું.
“બેન ! કોઈ પણ રીતે એ વણિકને સમજાવી આપનું કાર્ય હું પાર ઉતારીશ. આપને સુખી કરીશ.” એમ કહેતી દાસી પેલું ચિત્રપટ લઈ અંતઃપુરમાંથી વણિકની દુકાન તરફ રવાના થઈ.
શાળાઓમાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં દરેક પુસ્તકે શુદ્ધ, સારાં અને સસ્તાં મળવાનું વિશ્વાસપાત્ર સ્થાન
જેન સરતી વાંચનમાળા.
પાલીતાણા (કાઠીયાવાડ).
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #39
--------------------------------------------------------------------------
________________
પરાકારને માટે
( ૩૩ )
પ્રકરણ ૬ હું.
પાપકારને માટે.
શ્વેતાંખી નગરીની દિશા તરફ પ્રયાણ કરી રહેલા એક ત્યાગી પુરૂષ તરફ હવે આપણું ધ્યાન આકર્ષાય છે. દેખાવે જગતમાં જેની કાઈપણ જોડી નથી એવા સૌભાગ્યના નિધિ છતાં આ પુરૂષ પાસે વસ્ત્રનું પણ ઠેકાણું નહતુ. પોતે એકાકી છતાં નિરભિમાન અને નિર્ભયતાથી જંગલના માર્ગ તે પુરૂષ નધન કરી રહ્યા હતા. બાહ્યતાથી જોતાં આ ત્યાગી પુરૂષ એક સામાન્ય ભિક્ષુક જેવા જાતા, છતાં આંતરિક ઋદ્ધિસમૃદ્ધિના એ નિધાન હતા. અનંત આત્મસમૃદ્ધિ પ્રગટ કરવાને સસારનાં મધના એમણે તળ્યાં હતાં, અસંખ્ય જીવેાના ઉપકાર માટે સંસારના ત્યાગ કરી, જગતની માહમાયાને છંડી કોઇ અપૂર્વ ઋદ્ધિ મેળવવાને ભગીરથ પ્રયાસ કરી રહ્યા હતા. વજ્રપાત્રનું ઠેકાણું નહાતુ, ખાવાપીવાની એ મહાપુરૂષને પરવા નહેાતી. જ્યાં જ્યાં `એ મહાન્ પુરૂષનાં પગલાં થતાં ત્યાંથી ટાઢા એમના સાંદય થી આકર્ષાઇ ધન આપતા, આભૂષણા આપતા, રાજાએ પાતાનુ રાજ્ય એમના ચરણામાં સમપતા હતા, અનેક મેવા, મીઠાઇ, પકવાન્ન વગેરે રસવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
મહાવીર અને શ્રેણિક
જમવાને લાકા પ્રાથના કરતા; પણ એ ત્યાગી પુરૂષ કશાની પરવા કરતા નહિ. તે તેા પેાતાના આત્મધ્યાનમાં જ મગ્ન રહેતા. જગત જ્યારે માહરૂપી નિદ્રામાં નિરંતર પોઢેલું હતુ ત્યારે એ મહાપુરૂષ એ મેહ-નિદ્રા ત્યાગી જાગૃત થયા હતા. લેાકેા એમને ઘણું ય પૂછતા, એમને ખેલાવવાને ઘણા ય પ્રયત્ન કરતા; પણ એ મહાપુરૂષ માનવ્રત ધારણ કરી જગતના પરિચયથી હુંમેશાં દૂર રહેતા હતા. એમને જોઇ લેાકેાના મનમાં અનેક સંકલ્પવિકલ્પ થયા કરતા: ઃ અહા ! કેવા રૂપાળા છે ? . સાભાગ્યના ભંડાર છે છતાં કયા દુ:ખે એમણે સંસાર તજ્ગ્યા હશે? આવી નાની વયમાં કેવા અપૂર્વ વૈરાગ્ય ! સંસારની ઉદાસીનતારૂપ વૈરાગ્ય ભાવનાથી જ એમનુ હૈયુ ભરેલું છે. અરે! કયા દુ:ખે એમને આવા વૈરાગ્ય આવ્યે હુશે?”
જગતની પાતાની તરફ અખૂટ ભક્તિ, પૂજ્યભાવના છતાં એ મહાપુરૂષને એની જરા પણ દરકાર નહેાતી. જે વસ્તુ મેળવવાને એમણે સંસાર તન્મ્યા હતા તે વસ્તુ પ્રાપ્ત કરવા તરફ્ જ એમનું લક્ષ્ય હતું. સંસારના એ મેહમાયાનાં બંધના તરફ એમના જરાય સદ્ભાવ નહેતા. વસ્તુસ્વરૂપના જ્ઞાતા હાવાથી એમને વિશેષ સમજવાની જરૂર નહાતી; તેથી જ જગતની એમની તરફે અનુપમ શક્તિ છતાં એમને તેમની તરફ પક્ષપાત નહાતા-અથવા તા કોઇ ઉપસર્ગ કરે, દુ:ખ આપે કે સુખેથી કટુવચન કહી પાતાની દુજનતા દાખવે છતાં એની તરફ અણુગમા નહેાતા. આવી રાગ-દ્વેષ રહિત મધ્યસ્થસ્થિતિ જેવા ઉચ્ચ સ્થાનકે બીરાજમાન આ મહાપુરૂષનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
પરોપકારને માટે
(૩૫) જીવન ખચિત અલાકિક હતું. જગતનું ધ્યેય જૂદું હતું જ્યારે આ મહાપુરૂષનું ધ્યેય નિરાળું જ હતું.
જે જે ગામ, નગર કે શહેરમાં એ મહાપુરૂષનાં પગલાં થતાં તે તે શહેરની નારીએ તો એમના સૌંદર્ય ઉપર મરી ફિટતી હતી, એ અથાગ સોંદર્ય આગળ રૂપગર્વિતા નારીઓ પણ પિતાને ગર્વ છેડી એમની પ્રાર્થના કરતી, એમની આગળ પોતાનું સર્વસ્વ અર્પણ કરતી, ધન, દૌલત અને દિલ એમના ચરણમાં અર્પણ કરી હાવભાવથી એમનું મન વશ કરવાનો પ્રયત્ન કરતી; છતાં એ મહાપુરૂષને સંસારનું આવું નાટક કાંઈપણ અસર કરતું નહિ-એ મોહનાં અનુકૂળ બંધને પણ એમને અડચણ કરતાં નહિ. એમના સૌંદર્યથી ઘેલી બનેલી નારીઓની હાવભાવભરી પ્રેમચેષ્ટાઓ પણ આ મહાપુરૂષને તે વૈરાગ્યમાં જ વધારે કરનારી થતી હતી. એને તે સંસારની કોઈ પણ સ્ત્રી ગમતી જ નહોતી તે પછી એવા મેહબંધનો એને શું કરે? અરે! એ મહાપુરૂષને તે એક એવી અજબ સ્ત્રીની લાલચ લાગેલી હતી કે એ પુરૂષ તે રમણની વરમાળ લેવાને આતુર થયા હતા. એની વરમાળ આગળ જગતની સુંદરીઓની વરમાળ એમને છ જણાતી હતી, તેથી જ એ મહાપુરૂષ અત્યારે આ સ્થિતિએ હતા.
કવેતાંબી નગરીના માર્ગે જતાં અનુક્રમે બે રસ્તા આવ્યાઃ એક રસ્તે ઉજજડ હતું જ્યારે બીજા રસ્તા ઉપર
અનેક મનુષ્યનું આવાગમન હતું, છતાં એ મહાપુરૂષ ઉજજડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
(૬)
મહાવીર અને શ્રેણિક, રસ્તે ચાલ્યા. એમને આ ઉજજડ રસ્તા તરફ જતા જોઈ પથિકલેકે કહેવા લાગ્યા–“હે દેવાર્ય ! હે સંતપુરૂષ! એ ઉજજડ રસ્તા તરફ ન જશે. આગળ જતાં એ માગે ઘણો ભયંકર છે–જીવનને વિનેશ્વર કરનાર છે. એક દષ્ટિવિષ સપના જુલમથી એ રસ્તે હાલમાં બાર વર્ષથી બંધ થઈ ગયું છે. ઘણા મનુષ્યને એણે ભાગ લીધે છે, તેથી કોઈ ત્યાં જતું નથી ને આપ પણ એ રસ્તે ન જશે.”
વટેમાર્ગુઓની આવી સ્નેહભરી મીઠી વાણી પણ એ પુરૂન સાંભળી અને તે જ માગે એ મહાપુરૂષ આગળ ચાલ્યા. રસ્તે ઉજજડ હોવાથી અનેક પ્રકારની મુશ્કેલી અનુભવતા એ મહાપુરૂષ આગળ વધ્યા. મધ્યગાળે આવતાં એક ભયંકર દ્રષ્ટિવિષ સર્પ દૂરથી પોતાની તરફ ધસી આવતે એમણે જે. એ ત્યાગી ત્યાં જ એના આગમનની માર્ગ પ્રતીક્ષા કરતા કાયેત્સર્ગ મુદ્રાએ સ્થિર રહ્યા, નિર્ભયપણે ત્યાં મેરૂપર્વતની માફક અડગ રહ્યા.
પિતાની હદમાં ફરવા નીકળેલ દષ્ટિવિષ સર્ષ ફરતાં ફરતાં આ તરફ આવી ચડ્યો ત્યાં આ પુરૂષ ઉપર દૂરથી એની નજર પડી. “ઓહો ! આજ બાર બાર વર્ષે મનુષ્ય પ્રાણી ! ફીકર નહિ, ક્ષણમાત્રમાં હું મારી જવાળાથી એને બાળી ભસ્મ કરી દઈશ, એની માનલીલા સંકેલી લઈશ.” એણે પોતાની દષ્ટિમાંથી જવાળાઓ છોડવા માંડી. એક પછી એક ઉગ્ર જવાળાઓ છોડવા માંડી પણ એથી આ મહાપુરૂષ' ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પોપકારને માટે.
(૩૭) કાંઈ અસર થઈ નહિ. ક્રોધથી ધમધમતો અને અપમાનને નહિ સહન કરતએ સર્પ એકદમ એ મહાપુરૂષની ઉપર ધસી આ અને સૂર્યની સામે દૃષ્ટિ કરી વિશેષ વાળાઓ છેડવી શરૂ કરી. છતાં મેરૂની માફક અડગ ઉભેલા આ મહાપુરૂષને જોઈ વિશેષ ક્રૂરતા ધારણ કરતા તે એ મહાપુરૂષના ચરણુકમળને ડંખે, અને દૂર ખસી ગયે. વારંવાર એ મહાપુરૂષને કરડીને દૂર ખસી જતે કે એના પડવાથી રખેને પિતે દબાઈ જાય." ઘણુવાર ડંસ દેવા છતાં આ પુરૂષને અડગ ઉભેલા જોઈએ સર્ષ આશ્ચર્ય પામ્યું ને આ અજબ માણસ તરફ વારંવાર જેવા લાગ્યા. “આ શું ? આટલું આટલું બળ અજમાવવા છતાં આ પુરૂષ પરાભવ કેમ પામતો નથી? એની જીવનલીલા કેમ પૂરી થતી નથી?” એટલામાં પોતે ડંખ મારેલી જગ્યા તરફ એની નજર ગઈ તો ત્યાંથી દૂધની ધારા વહી રહેલી એની નજરે પડી. “અહા ! આ શું ? મનુષ્યના શરીરમાંથી રૂધિરને બદલે દૂધ નીકળે એ તે નવાઈ! ત્યારે આ કેણ?” એનાં નેત્ર સ્તબ્ધ થઈ ગયાં, ગાત્ર શિથિલ થઈ ગયાં, એને ક્રોધ, ગર્વ બધાં અદશ્ય થયાં, એના જીવનમાં અજબ ફરફેર થયો. એક માણસ પોતાની સર્વશક્તિ અજમાવવા છતાં જ્યારે નાસીપાસ-હતાશ થાય છે એ વિલખો થએલ તે સપ્ટેએ મહાપુરૂષને વારંવાર જોવા લાગ્યા. .
મદરહિત થએલો એ સર્પ જ્યારે તવન શાંત થઈ ગયે ત્યારે એ મહાપુરૂષે એની તરફ કરૂણાની અમૃતમય નજર ફેંકી: “ચંડકાશિક ! કેમ મુંઝાય છે? સમજ! સમજ ! તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
(૩૮)
મહાવીર અને શ્રેણિક. કોણ હતા? ને અત્યારે ક્રોધથી કષી સ્થિતિ પામ્યો છે તે યાદ કર. ”
એ મહાપુરૂષનાં અમૃતમય વચન શ્રવણ કરતાં સર્પ વિચાર કરવા લાગ્યું. “એ મહાપુરૂષ ખચીત કઈ મહાન પુરૂષ છે, ત્યાગી-વીતરાગી છે. એમણે શું કહ્યું? આટલી બધી મેં એમની કદર્થના-વિડંબના કરી છતાં મારી ઉપર કરૂણા કરી જાણે મારી ઉપર કાંઈ ઉપકાર કરવા માગે છે. અને એમની દષ્ટિમાં જરાપણું વિકાર છે? કેવી નેહભીની દયાપૂર્ણ છે, સમર્થ છે, શક્તિસંપન્ન છે એ તે મારા પરિશ્રમથી જ જોવાઈ ગયું. મારી એક જ દષ્ટિમાં ગમે તે પુરૂષ દગ્ધ થઈ જાય તે આટલી બધી મારી શક્તિને ઉપગ કરવા છતાં એ મહા પુરૂષને એની કંઈપણ અસર થઈ નહિ, એ જ એનું પરાક્રમ સૂચવે છે. છતાં મારી ઉપરની કૃપાને લઈને મારી બધી વિટંબના એમણે સહન કરી. ખચીત, સમર્થ પુરૂષોમાં ક્ષમા એ કોઈ અજબ વસ્તુ છે. એમણે મને શું કહ્યું? “સમજી સમજ! તુ કેણ હતા? આજે કયાં છે? કયી સ્થિતિમાં છે ?”
“એ મહાપુરૂષનાં શબ્દો કેવા મીઠાશથી ભરેલા છે? હું કોણ છું? હું તે સર્પ વળી તેય દષ્ટિવિષ સર્પ. એક દષ્ટિમાત્રમાં સર્વને બાળી ભસ્મ કરી દઉં, એવો મહાન, ઉગ્ર, ભયંકર સર્ષ. શું હું સર્પ છું? નહિ, આ મહાન પુરૂષે જે જે શબ્દો કહ્યા એમાં કંઈક ભેદ છે. શું ભેદ છે? એ તે કાંઈ
સમજી શકાતું નથી.” પોતાની દષ્ટિ સન્મુખ ઉભેલા સુરમ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પરોપકારને માટે.
(૩૯) શાંત અને મનહર કાંતિવાળા ત્યાગી પુરૂષને જોઈ તે સર્ષ અનેક પ્રકારના વિચાર કરવા લાગે. વિચાર કરતાં કરતાં એને ભાસ થયો કે આ વેશત્યાગ મેં કયાંક જોયે છે. પણ ક્યાં ? તે યાદ આવતું નથી. તે વારંવાર યાદ કરવા લાગ્યું. વિચાર કરતાં એને પૂર્વભવને સૂચવનારૂં જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાન થતાંની સાથે જ એણે પિતાના પૂર્વના ભવે જોયા. “અહા! હું કેણ? પૂર્વજન્મમાં હું તપસ્વી સાધુ હતા, છતાં ક્રોધ કરવાથી એ તપ, એ સાધુત્વ હું હારી ગયે. અને તે પછી ચંડકાશિક તાપસ થયે, તે ભાવમાં પણ મેં ક્રોધને પિળે તો એ જ ક્રોધમાં મૃત્યુ પામી આજે ઉગ્ર ક્રોધવાળો દષ્ટિવિષ સર્ષ થયે છું, અને એ ભયંકર ક્રોધને પિષી રહ્યો છું. અહા! ધિક્કાર છે મને ! હું એ મહાફલને આપનારૂં મહાવ્રત હારી ગયો! ક્રોધને વશ થઈ નીચે ઉતરતે ગયે, તેમ છતાં ખચીત હજી મારા ભાગ્ય જાગૃત છે કે આ મહાપુરૂષનું મને દર્શન થયું.એમણે મારી ઉપર ઉપકાર કર્યો. આહ ! શી એમની સજનતા ? મારી આટઆટલી કદર્થના સહન કરી એમણે મને નરકમાં જતાં બચાવ્યો. ખચીત આ ભવમાં મેં ઘણું જવાહંસા કરી છે, અનેક લેગ લીધા છે અને હજુ કેટલાય ભેગ હું લેત. એ બધાય પાપના ફળ હું નરકગતિમાં જઈ ભયંકપણે લાંબાકાળ પર્યત ભગવત. અરે ! આ મહાપુરૂષ મારી રક્ષા કરી. એમનાં તે હું શું વખાણ કરૂં? એમને હું શું શું સત્કાર કરૂં?”એ ત્યાગી, શાંતમૂર્તિને ત્રણ પ્રદક્ષિણ
દેઈ સર્પ એમના ચરણમાં પડ્યો. જાણે પોતાના અપરાધોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૪૦ )
ક્ષમા યાચતા હોય, કરેલી ભૂલાનું પ્રાયશ્ચિત કરતા હાય તેમ એ મહાપુરૂષના ચરણ આગળ આળેાટવા લાગ્યા. પેાતાના જીવનભરનાં પાપ મૃત્યાથી ઉદ્વેગ પામ્યા હાય તેમ હવે ફરીથી એવા પાપકૃત્યેા ન કરવા મનમાં સંકલ્પ કરવા લાગ્યા.
મહાવીર અને શ્રેણિક.
·
પ્રશાંત થયેલેા તે સર્પ એ મહાપુરૂષને પેાતાના અપરાધા ક્ષમાવતા હવે ફરીથી એવા અપરાધ ન કરૂં' એવી જાણે પ્રતિજ્ઞા કરતા હાય ને જાણે સંસારનો ત્યાગ કરતા હોય તેમ તેણે પાતાનુ` માતુ રાડામાં રાખી આખુ શરીર બહાર રહેવા દીધું. એ રીતે સમતારૂપ રસનું પાન કરતા તે પ્રાયશ્ચિત કરવા લાગ્યું.
આ મહાપુરૂષને આ ભય’કર અટવીમાં કુશલક્ષેમ જોઇ વટેમાર્ગુ આ તેમજ ગેાવાળે આ રસ્તેથી આવાગમન કરવા લાગ્યા. આ મહાપુરૂષથી સપના જુલ્મ શાંત થયેલા જોઈ સ વિસ્મય પામી ગયા. રાડાની અંદર મુખ રાખીને રહેલા પહેલા વિષ સર્પથી મીતા ગેાવાળીયાએ વૃક્ષના અંતરમાં સ ંતાઇ અને જોવા લાગ્યા. વિશ્વાસ આવતાં ધીરે ધીરે લાકડીઆવડે એને અડવા લાગ્યા, છતાં પણ એના શાંત સ્વભાવ જોઇ ગાવાળીયાએ વિસ્મય પામી ગયા. આ નહિ બનવા ચાગ્ય ફેરફાર જોઈ આ મહાપુરૂષને ધન્યવાદ દેવા લાગ્યા. એમના ઉપર પૂજ્યબુદ્ધિ ધારણ કરવા લાગ્યા. આ વાત્તાં આજુબાજુ ફેલાતાં લેકે આ સર્પના દશ ન કરવાને ત્યાં આવવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પરોપકારને માટે
(૪૧) કેટલીક ગોવાલણેએ દૂધ, દહી અને ઘીથી એ સપનું પૂજન કર્યું. એક વખત ભયંકર સર્પ અત્યારે આ મહાપુરૂષના દર્શનથી શાંતરસમાં નિમગ્ન થઈ પિતાની કાયા ઉપરથી પણું મમત્વ રહિત થયે.
સપને શરીરે દૂધ, દહી વગેરે પડેલ હોવાથી એની ગંધથી આકર્ષાઈ તીક્ષણ મુખવાળી કીડીઓ ત્યાં આવી. કીડીઓએ દૂધ, દહી અને ઘીનું ભક્ષણ કરતાં સપનું શરીર ચારણીના જેવું છિદ્રવાળું કરી દીધું. કીડીઓના અનેક ચટકાઓને સહન કરતો સર્પ પિતાના પૂર્વના કૃત્યે યાદ કરી પ્રશ્ચાત્તાપ કરવા લાગ્યાઃ અહા ! મને આટલું દુ:ખ થાય છે તો પછી મેં હજારે જીના પૂર્વે ભાગ લીધા છે તેમને કેવું દુઃખ થયું હશે ? અરે, તેમના મરણકષ્ટ આગળ મારૂં દુખ શા હિસાબમાં છે ? આ કીડીઓ તે બિચારી મારા ઉપર ઉપકાર કરનારી છે. જે જે ભયંકર વેદનાઓ મારે આગામી કાળે નરકમાં જઈને ભેગવવાની હતી તે આ લેકમાં જ હિસાબ ચૂકતે કરે છે, માટે મારી ઉપર એ અનુપમ ઉપકાર કરનારી આ અલ્પ બળવાળી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાઓ નહિ.” એમ ચિંતવતો તે સર્પરાજ દુસ્સહ વેદનાઓને સહન કરતે છતાં પણ પિતાનું શરીર જરા પણ હલાવ્યા વગર એમ જ પડી રહ્યો.
પંદર દિવસ પર્યત એવી દુસહ વેદનાઓને સહન કરતે અને શાંતરસને નિધિ તે સર્પ મૃત્યુ પામી આ મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૨)
મહાવીર અને શ્રેણિક. પુરૂષના પ્રાસાદથી નરકમાં જવાને બદલે આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે-ભવિતવ્યતાને યોગ્ય નરકને બદલે તે આઠમી સ્વર્ગભૂમિને અતિથિ થયા.
લગભગ બાર બાર વર્ષના લાંબા કાળાવધિથી આ બંધ પડી ગયેલો તાંબી તરફ જવાને રસ્તે આ મહાપુરૂષના પ્રભાવથી ખુલ્લે થયે. લોકોને માર્ગ નિષ્કટક થયે, સર્પ ભયંકર સર્ષપણાને ત્યાગ કરી શાંતરસમાં નિમગ્ન થઈ પિતાનું કાર્ય સાધી ગયે. એવી રીતે આ મહાપુરૂષના પ્રભાવથી એક સાથે બે કામ થયા.
જગતમાં જેનું જીવન પર પકારને માટે છે તેઓને પિતાના વાર્થની લેશ પણ દરકાર હોતી નથી. જેઓને પિતાને વાર્થ હોય છે તે પરોપકાર સાધી શકતા નથી. આવા પરોપકારી પુરૂષે તે જગતમાં ભાગ્યેગે જ જન્મ લે છે. પછી એ મહાપુરૂષ ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા.
દર વરસે રૂ. ૩) માં ઐતિહાસિક નવીન ચાર પુસ્તક હજાર ઉપરાંત પાનાના મેળવવા વાંચનમાળાના ગ્રાહક થવા આઠ આનાની ટીકીટ બી.
- જન સસ્તી વાંચનમાળા-પાલીતાણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબી નગરીમાં.
(૪૩)
પ્રકરણ ૭ મું
તાંબી નગરમાં. ન જાયા જીવનના પંથ, જીવ્યા તે શું મુવા તે શું? ન જાણ્યા મુક્તિના પંથ, જીવ્યા તે શું મુવા તે શું? વિસારી રાહ દુનિયાના, ગયા છે ત્યાગને પંથે; વગાડી પડહ અમારીના, ગયા જે મુકિતને પથે.
પેલા નાગરાજને પ્રતિબધી એ મહાપુરૂષ ફરતા ફરતા વેતાંબી નગરીએ આવ્યા તેમના આગમન પહેલાં જ માર્ગ ખુલે થવાની તેમજ નાગની પરિવર્તન ભાવનાની વાત અહીંયાં આવી ગયેલી હોવાથી આ મહાપુરૂષનાં દર્શન કરવાને
તાંબી નગરીને જનસમાજ હળીમળી રહ્યો. આખુંય નગર એમના દર્શન કરી પાપમલ ધોઈ નાખવાને આતુર બન્યું. એ મહાપુરૂષનાં પગલાં વેતાબીના પાદરમાં થયાં કે આ નગરનો રાજા–પરદેશી રાજા મોટી સમૃદ્ધિથી એમના દર્શન કરવાને, પગે લાગવાને આવ્યા. નગરમાં વાત પ્રસરતાં આખું ય નગર દર્શન કરવાને ઘેલું ઘેલું થઈ ગયું. જગતની પ્રવૃત્તિ જુદી હતી. આ મહાન પુરૂષની ભાવના કેઈ ઓર જ હતી. જગતને ને તેમને માર્ગ નિરાળ હતે. જગતની બાહા ઉપાધિમાં રક્ત બની કેઈ ધનની ઈચ્છા કરી રહ્યા હતા, રેગીઓ નિરોગી
થવા મથી રહ્યા હતા, ભિખારીઓ ભેજન મેળવવાને ફાંફાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
(૪૪)
મહાવીર અને શ્રેણિક. મારી રહ્યા હતા, કેઈ નામના માટે મથી રહ્યા હતાં, સ્ત્રીના લાલચુઓ સ્ત્રી મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે આ મહાપુરૂષનું લક્ષ્ય તદન જુદું જ હતું. એમનાં અંતરચક્ષુ ઉઘડી ગયાં હતાં. જ્ઞાનરૂપી દિવ્ય ચક્ષુઓથી સંસારનું સ્વરૂપ નિહાળી કેઈ અણમોલ વસ્તુ મેળવવાને તે પ્રયાસ કરી રહ્યા હતા.
એ મહાપુરૂષ નગરની બહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા. સ્થાનથી એક સ્થાનકે, મૌનથી અને ધ્યાનથી કાયા ઉપરનું મમત્વ છોડી અંતરદષ્ટિથી કોઈ અણમોલ ખજાને શેધી રહ્યા હતા. એ અણમોલ ખજાને પ્રાપ્ત કરવા માટે એમણે સંસારની મોહમાયા, રાજઋદ્ધિ, ગોપગ સર્વે તજ્યા હતા, માતાપિતા, સ્ત્રી, ભાઈ આદિનાં સ્નેહબંધને એમણે તેડયાં હતાં, તેમજ સગાં-કુટુંબ આદિ બહેને પરિવાર પણ એમણે તરછોડ્યો હતે. દુનિયા જેને માટે રાત્રિદિવસ પ્રયાસ કરી મનુષ્ય જીવન કલેશિત કરી નાખે છે એ સર્વ એમણે છેડ્યું હતું. સ્ત્રી, ભાઈ, માતા, પિતા, પરિવાર, ધન, દોલત, વૈભવ, ઠકુરાઈમાં એ મહાપુરૂષે જરાય સુખ ન જોયું. કાર્યની સિદ્ધિ-જીવનનું ધ્યેય એમાં લગારે ન દેખાયું. કાર્યની સિદ્ધિ મેળવવા-મનુષ્ય જીવનનું ઉચ્ચ લક્ષ પ્રાપ્ત કરવા એમણે એ બધું છોડી દીધુ. તપ કરવામાં, બ્રહ્મચર્ય પાળવામાં, ત્યાગમાં, આત્મધ્યાનમાં જ એમને કાર્યસિદ્ધિને ભાસ થયે. એમાં જ એમણે અપૂર્વ સુખ જોયું. સંસારમાં તે આધિ, વ્યાધિ અને. ઉપાધિ સિવાય બીજું તે શું હોય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
વેતાંબી નગરીમાં.
(૪૫),
પરદેશી રાજા ભારે ઠાઠમાઠથી એ મહાપુરૂષનાં દર્શને આવ્યું. એની પછવાડે આખું ગામ દર્શન કરવાને ઉલયું, છતાં એ મહાપુરૂષની મૌનતા, માધ્યસ્થતા અજબ હતી. આજની આટલી લેકેની પૂજ્યભાવના છતાં એને જરા પણ વિકાર એ મહાન દિલમાં ન હેતે, છતાં જેવી પેલા સર્ષ તરફ મીઠાશ હતી તેવી જમીઠાશ અહીંયાં પણ હતી, તે સ્પષ્ટ સમજાતુ હતું. જોકે પોતપોતાની ભક્તિનું ફળ મેળવતા હતા. એમને જોઈ ઘેલાં જેવા થઈ જતા હતા, કેમકે મહાન પુરૂનું દર્શન જ મહાન ફળને આપનારું છે. એમના દર્શનમાં જ સર્વ સિધિઓ રહેલી હોય છે તે પછી એમના વચનની તે જરૂર જ શી ?
પરદેશી રાજા એ મહાન પુરૂષનાં દર્શન કરી નમી-પગે લાગી, એમની સ્તુતિ કરવા લાગ્યાઃ “હે નરશેષ ! ખચીત જગતમાં તમે જ અભુત છો કે જેમણે દેવની સમાન અધિઓ છોડી ત્યાગને માર્ગ સ્વીકાર્યો. અનંતશકિત, અથાગ-કોઈ કાળે ખૂટે નહિ તેવું બળ છતાં એક તુચ્છમાં તુચ્છ પ્રાણીની પણ તમે કદર્થના સહન કરે છે. મનગમતા ભાવતા ભજન મળવા છતાં આપ આવું કષ્ટદાયક તપ કરી અથાગ સૌંદર્ય કરમાવી રહ્યા છે. રૂપગર્વિતા લલનાઓ આપને જોઈ ભેગને માટે આપની પ્રાર્થના કરતી આપની પાછળ ગાંડી ગાંડી થઈ ફરે છે, છતાં આપ તેની સામે નજર સરખીય કરતા નથી; એ શું એાછું ધર્યું છે? હે નરોત્તમ! તમારા સર્વ કંઈ
આચારવિચાર, ક્રિયા, શક્તિઓ એ બધું લોકોત્તર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૪૬ )
મહાવીર અને શ્રેણિક
અમારી અલ્પ બુદ્ધિ એનું માપ ન કાઢી શકે. કયાં આપ ? કયાં અમે ? કયાં કુંજર અને કયાં કીડી ? કયાં રાજા ને કયાં રક ? ” રાજાએ નરશ્રેષ્ઠની પૂજા સ્તવના કરી પાતાના આવાસભુવન તરફ ચાલ્યેા. અન્ય લેકે પણ દર્શોન કરીને પાતપાતાને મકાને ગયા. પ્રતિમાધારી કાઉસગ્ગમુદ્રાએ રહેલા એ નરશ્રેષ્ઠ રાત્રીએ પણ ત્યાં જ રહ્યા.
પરદેશી રાજા નાસ્તિકના શિશ્ચમણિ હતા. જીવહિંસા, મિથ્યાત્વ વગેરે અનેક કટુક વિચારાથી એ ગ્રસ્ત હતા. પુણ્યના શુભ ઋણાનુબંધે પરદેશી રાજાને પાર્શ્વનાથ ભગવાનના ગણધર કેશીકુમાર ગણધરના મેલાપ થયેા. એમણે અનેક દ્રષ્ટાંતાથી પ્રતિખાધ આપી રાજાને ધર્મના રંગ લગાડ્યો. જીવાજીવાદિકનું સ્વરૂપ સમજાવ્યું, અને જે જીવની મુલ અસ્તિત્વતા સ્વીકારતા ન હતા અને જીવના સિધ્ધાંત સમજાન્યેા. પરદેશી રાજાને ગળે તે વાત ઉતરી અને કેશીકુમાર ગણધરના એ ભકત બન્યા. તે સાથે જૈનધર્મમાં પણ સ્થિર થયા. એવી રીતે ભવિતવ્યતાને ચેાગે નરકના અતિથિઓ પણ સ્વર્ગની સેાહામણી વાટે ચાલ્યા જાય છે; ત્યારે કેટલાકના કાંઠે આવેલા વહાણ અંધકારની ગહન ગોંમાં નીચે ગબડી પડે છે કે જે ઘણા સમય સુધી પાછા ઉંચે આવી શકતા નથી.
એ નરશ્રેષ્ઠ શ્વેતાંખી નગરીથી આગળ ચાલ્યા. એમને વિચાર થયો કે—“ હજી જ્યાં સુધી દુષ્કર્મ અસ્તિત્વમાં છે ત્યાં લગી કાર્યસિદ્ધિ થવાની થવાની નથી, માટે દુષ્કર્મોના નાથને માટે અનાર્ય ભૂમિ તરફ ગમન કરવું જોઇએ; કારણ કે કષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંખી નગરીમાં.
(૪૭)
સહન કો વગર કર્મોના ક્ષય નથી. કના ય વગર કાર્યની સિદ્ધિ નથી, માટે કંઇક ઉપસર્ગા થાય તેા જ સત્વર કાર્ય સિદ્ધ થાય. જો કે તપશ્ચર્યાથી પણ કાર્ય સિદ્ધ તેા છે જ છતાં તપશ્ચર્યા કરતાંય આકસ્મિક જે ઉત્પાત થાય છે તે જે ક્ષમાપૂર્વક સહન કરવામાં આવે તેા તેથી જલ્દી કા સિધ્ધ થાય છે ” એવા વિચાર કરી એ મહાપુરૂષ ત્યાંથી આગળ ચાલ્યા. સંસારમાં બધાય સરખી પ્રકૃતિના મનુષ્યા હાતા નથી. કેાઇને ક્ષમા ગમે છે, ફાઈને કલેશ-વઢવાડ–તાકાન ગમે છે, કાઇને શાંતિ ગમે છે. તા કેાઈને વિના કારણે પણ ખીજાને હેરાન કરવુ એમાં મજા પડે છે. તે બધી જગતની વિચિત્રતા છે.
ܕ
બરાબર એ જ રસ્તેથી જયાતિર્વિદ્યાના જાણુ એક પંડિત ત્યાંથી નીકળ્યો. એ નરશ્રેષ્ઠના ચરણન્યાસનાં ચક્રાદિકના ભૂમિ ઉપર પડેલા ચિહ્ન જોઇ પેલે સામુદ્રિક વિચાર કરવા લાગ્યું. “ ખચીત આ માર્ગે થી કેાઈ ચક્રવત્તી ગયેલા જણાય છે. તેઓ હાલમાં જણાય છે તે એકાકી. શું ત્યારે એમને રાજ્ય નહિ મળ્યું હાય ! અથવા તા કોઇએ પ્રપંચથી પડાવી લીધું હશે ? આવા એકાકી ચક્રવતી પણ સેવા કરવા ચેાગ્ય છે. અત્યારે એકલા ડાવાથી તેઓ જરૂર સેવકને ઇચ્છતા હશે, માટે હું તેમની સેવા કરૂ કે જેથી મારૂ ભવનું દારિદ્ર ઝટ દૂર થઇ જાય.” એમ વિચાર કરતા એ સામુદ્રિક ઉતાવળે પગલે આગળ ચાલ્યા તે આગળ કોઇ ગામની નજીક અશેાક વૃક્ષની નીચે એ નરશ્રેષ્ઠ પ્રતિમા ધારીને ઉભા હતા. તેમને જોઇ પેલે સામુદ્રિક વિચારમાં પડ્યો : “ આહા ! આ હું શું જોઉં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Τ
Page #54
--------------------------------------------------------------------------
________________
(૪૮ )
મહાવીર અને અણુિક.
t
છું ? એમના હૃદય ઊપર શ્રીવત્સનુ લછન છે છતાં અલકારનું નામ નથી. મસ્તક ઉપર સુગુટનુ ચિન્હ હતું છતાં કાંઇ મુગુટ ન હતા. બન્ને ભુજાએ ચક્રાદિકના લાંછનયુક્ત હતી પણ વસ્તુ કે અલંકારથી રહિત હતી. બન્ને હાથ જો કે શેષનાગની જેવા વિસ્તીર્ગુ હતા ” ખીજા સર્વ લક્ષણૢાપેતયુક્ત આ પુરૂષ જણાયા છતાં એ એકાકી અને ભિક્ષુક હાલત જોઇ પેલા સામુદ્રિક પુષ્પ ફરી વિચાર કરવા લાગ્યા: “ આવા લક્ષણેાવાળા પુરૂષ પણ આવી ભિક્ષુક હાલતમાં છે ત્યારે ખચીત મને લાગે છે કે શાસ્ત્રના બનાવનાર કોઇ અવિચારી પુરૂષ જણાય છે. મને આશ્ચર્ય થાય છે કે આવા ખાટા શાસ્ત્રો એમણે શા માટે રચ્યા હશે ? જગતને ઠગવારૂપ તેના પ્રયત્નને તે આજસુધી શ્રમપૂર્વક આવી વિદ્યા ભણુનાર મારા જેવા પુરૂષને ધિક્કાર છે કે મરૂભૂમિમાં ઝાંઝવાનાં જળ જોઈ જેમ મૃગ દોડે તેમ આ પુરૂષની પાછળ હું દોડીને આવ્યે ” ઇત્યાદિક વિચાર કરતા તે મહા ખેદ કરવા લાગ્યા.
શાસ્ત્રને દૂષણ આપતા અને પોતાના પરિશ્રમને ધિક્કારતા એ પુષ્પ નિમિત્તિઓ પાછા ફર્યાં. એટલામાં એક મહાન્ સમૃદ્ધિવંત ચક્રવર્તી સમાન ઋધ્ધિ, વેલવ અને ઠકુરાઇવાળા પુરૂષને પરિવાર સહિત પેલા ત્યાગી નરશ્રેષ્ઠને પગે પડતાં જોયા. પેલે સામુદ્રિક વિચારમાં પડયા “ અરે ! હું આ શું જોઉં છું ? ” તે પાછા ફરી પેલા નવીન પુરૂષ પાસે આવ્યો. આન્ધ્ર યુકત આ દૃશ્ય જોવા લાગ્યા. “કેમ શુ વિચાર કરે છે ? ” પેલા આગંતુક પુરૂષ કહ્યું, પ્રત્યુત્તરમાં પુષ્પ સર્વ વાત કહી સંભળાવી,
“
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પરોપકારને માટે.
(૪૯) “ અરે ભલા માણસ! તું વૃથા ખેદ કરે છે. હજી આ પુરૂષની તને ઓળખાણ નથી તેથી જ તું ખેદ કરે છે. એ તે ચક્રવતીઓના પણ ચકવતી છે. જગતમાં અદ્વિતીય પુરૂષ . તારૂં શાસ્ત્ર, એ લક્ષણે સર્વ સત્ય છે. વૃથા ખેદ કર નહીં. મારા જેવા સમૃદ્ધિવંત કંઈક પ્રાણીઓ એમના ચરણમાં પડી એમનું શરણ માગી રહ્યા છે. તું એક તુચ્છ લક્ષમીના મોહમાં આ નરેત્તમલોકોત્તર પુરૂષનું માહાતમ્ય કેમ ભૂલી જાય છે? એમના દર્શનથી ગમે તેવા દુષ્કર્મને નાશ થાય તે પછી લક્ષમી પામવાની તો વાત જ કયાં?” એમ કહીને પેલા સમૃદ્ધિવંત પુરૂષ પુષ્પસામુદ્રિકને એના મનગમતું દ્રવ્ય આપી સંતળે. તે પછી અલ્પ સમયમાં તે પુરૂષ પરિવાર સહિત સામુદ્રિકના જોતાંજોતાં અદશ્ય થઈ ગયે.
અરે એટલી વારમાં આ પુરૂષ કયાં ગયે? આવા સમર્થ પુરૂષે પણ જેમના ચરણમાં પડેલા છે એવા આ નરશ્રેષ્ઠ સર્વ લક્ષણયુક્ત હોવા છતાં મેં મિથ્યા ચિંતવ્યું તે માટે હેપુરૂષોત્તમ! હું તમને ખમાવું છું. અરે મારા જેવા કંઈક અજ્ઞાન જી આપની જાણતા કે અજાણતા આશાતના કરતા હશે ! છતાં એ સર્વ પ્રતિકૂળ બાબતે સહન કરી આપ પિતાનું લેકોત્તરપણું બતાવી રહ્યા છે. ખચીત આ કોઈ સમર્થ દેવ હશે કે જેમણે આ નરક ઉપરની પિતાની ભક્તિથી મને ઈચ્છિત આપ્યું” ઈત્યાદિક વિચાર કરતે તે પુષ્પ એ પુરૂત્તમ પુરૂષને નામી-ખમાવી પિતાને ઠેકાણે ચાલે ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું. “શું જાણે કે હદય ધરતાં, ઘાજ છે લાગવાના, ' શું જાણે કે પ્રીતિ કરતાં, આંસુ છે પાડવાના.”
વિશાખા નગરના રાજગઢના અંતઃપુરમાં આવેલી એક ગુપ્ત સુરંગના મુખ આગળ કઈ નવયૌવન બાળા આતુરતાથી કેઈના આગમનની રાહ જુએ છે. એના મનમાં અત્યારે કંઈ કંઈ વિચારે રમી રહ્યા છે. “આહા! પિતા જ્યારે આ વાત જાણશે ત્યારે શું વિચાર કરશે ? લેકે શું ધારશે ? સગાસંબંધી શું કહેશે? અરે આવી ગુણિયલ બાળા પણ માતાપિતાની રજા વગર અન્યની સાથે ભાગી ગઈ-નાશી ગઈ. મારે માટે લોકે એવા હલકટ વિચારે કરશે? અતુ. ગમે તે કહેતેથી શું? આ સિવાય બીજો કઈ રસ્તે જ નથી. પિતાજીએ જે એમની ઈચ્છાને સત્કાર કર્યો હતો તે આજે આમ ચોરીછુપીથી કાર્ય કરવાનો વખત ન આવત; પણ શું કરીએ ભવિતવ્યતા બળવાન છે. સંસારમાં પતિથી બીજું શું અધિક છે? આજે એ બધું સમજાય છે. જ્યાં સુધી માણસને જે ચીજની જરૂર નથી હોતી ત્યાં લગી તે વસ્તુની કીંમત સમજાતી નથી. જ્યારે ગરજ પડે છે ત્યારે ક્ષુદ્ર વસ્તુ પણ મહત્વની લાગે છે તે પછી જેમની સાથે જીવનને સંપૂર્ણ ભાગ વ્યતીત કરવાનો છે તેવી મહત્વની બાબતેની તે વાત જ શી? દુનિયા ગમે તે કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
રામનું સ્વપ્નું ભરતને ક્ળ્યુ.
( ૧૧ )
મને એની પરવા નથી. કયારે મારા પ્રિયતમ આવે ને એમની સાથે હું ચાલી જઉ-ભાગ્યશાળી થાઉં. ' ઇત્યાદિક વિચાર કરનારી ખળા સુજેષ્ઠા સુરગના દ્વાર આગળ. મગધરાજના આગમનની રાહુ જોતી ઉભી હતી. વાટ જોતાં જોતાં એની આંખાય થાકી ગઇ. “સમય તે થઇ ગયેા. કેમ હજી નહિ આવ્યા હોય ? આવાં ગુપ્ત કાર્યાં તા ઝટ થવાં જોઈએ. વાર લાગવાથી ઉલટી એમાં હાનિ પેદા થાય છે. ક્રાણુ જાણે કેમ વાર થઇ હશે ? જરૂર આવવા તેા જોઈએ.
p
સુજેષ્ઠા વિચાર કરતી હતી એટલામાં ચેલ્લા આવી પહાંચી. બન્ને એને મગધરાજ આવે કે તેમની સાથે રથમાં એસી પલાયન કરી જવાને તૈયાર થઇ આતુરતાથી રાહ જોવા લાગી. એટલામાં કંઇક અવાજ આવ્યા. બન્ને એના વ્યાકુળ ચિત્તે જોવા લાગી તા ઘેાડીકવારે ગુફામાંથી આસ્તે આસ્તે અવાજ આવતા હાય એવા ભાસ થયા, ને જોતજોતામાં મગધરાજ શ્રેણિક નરપતિ પાતાના અંગરક્ષકે સાથે રથમાં એસીને ત્યાં આવી પહોંચ્યા. સુરંગના દ્વાર આગળ આવતાં જ શ્રેણિક રથમાંથી ઉતરી પડ્યો. બન્ને એના ઉભી હતી ત્યાં મંદમંદ ડગલાં ભરતા તેમની પાસે આન્યા.
સુજેષ્ઠાએ ચિત્રપટને અનુસાર શ્રેણિક નરપતિને આળચા ને આવા સુંદર સૌભાગ્ય યુકત પતિના સમાગમ પામી સુજેષ્ઠા બેહુદ ખુશી થઇ. નરપતિને જોઇ શરમથી નીચે જોયુ. “ વાહ ! ચિત્રપટમાં મેં જેવું રૂપ જોયું હતું એનાથી રેખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
( પર )
મહાવીર અને શ્રેણિક
માત્ર પણ ન્યૂન નથી. આજે પ્રત્યક્ષપણે જોવાથી મારી આંખા પણ સાક થઈ.” એક–બીજાની સામે જોઇ અન્નેએ મૃદુ હાસ્ય કયુ`. “સુજેષ્ટા ! ચાલા, તમારા સ્નેહથી આકર્ષાઇ અહી’ સુધી તમને તેડવા આવ્યે છું તેા ઝટ ચાલા. વિશેષ સમય અહીંયા રોકાવુ` ઉચિત નથી.”
66 હા ! અમે તૈયાર છીએ. આપના આગમનની અમે આતુરતાથી કયારનાય રાહ જોતાં હતાં. આખરે આપના દર્શાન થયા, અમારાં નેત્ર સલ થયાં.” સુજેષ્ઠાએ સ્વાગત કર્યું.
“ધન્ય ભાગ્ય માશં કે,તમારા જેવાં સ્ત્રી-રત્નના મને મેળાપ થયા. મારા મનુષ્યભવ સલ થયા. ” શ્રેણિક નરપતિએ કહ્યું, બન્નેને એક—મીજાના દર્શનથી અનુરાગ ઉત્પન્ન થયા હતા.
સુજેષ્ઠાએ ચેક્ષણા તરફ ફ્રીને કહ્યું : “ એન ! ચાલે રથમાં બેસી જઇએ ” એમ કહી બન્ને એના રથમાં ચઢી એડી. એટલામાં સુજેષ્ઠાને કંઇક યાદ આવવાથી તરત જ રથમાંથી નીચે ઉતરી શ્રેણિક નરપતિને કહેવા લાગી: “ મહારાજ ! હું રત્નનાં આભરણુ ભૂલી આવી છુ' તે લઇને આ આવી ” એમ કહી જવામ સાંભળ્યા વગર તે ચાલી ગઇ. ઘેાડીવાર સુધી રાહુ જોઈ પણ કાઈ આવ્યું નહિં, જેથી મગધરાજના અંગરક્ષકા ખેલ્યા: “ મહારાજ ! કાર્ય સિદ્ધ થયા પછી શત્રુના આંગણામાં વિનાકારણે વલમ કરવા તે હિતાવહ નથી, માટે સત્વર આપણે અહીંથી ગમન કરવું જોઈએ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.
(૫૩), રથમાં બેઠેલી ચેલ્લણને સુએઝા ધારી શ્રેણિકે તરત જ રથને પોતાના નગર તરફ રવાના કર્યો. એની પાછળ એના બત્રીશ અંગરક્ષકો પણ પોતપોતાના રથ ચલાવવા લાગ્યા.
ડીવારમાં સુજેછા આવી પહોંચી તો કોઈ લેવામાં આવ્યું નહિં. પિતે એકાકી જેઈ વિલખી થઈ ગઈ. “અરર ! આ તો બધે ખેલ બગડી ગયે. શું ધાર્યું હતું ને શું બની ગયું. બકરી કાઢવા જતા ઉંટ ઘુસી ગયું. ભત્તર લેવા જતાં બેનને પણ ઈ બેઠી. દેવે ભુંડી કરી હવે શું કરું?”
તરત જ એણે બૂમ બૂમ પાડવા માંડી: “અરે! કઈ દેડે, દોડે ! મારી બેન ચેલણાને કેઈ ઉપાડી જાય છે. પકડો ! પકડે!!”
સુકાની બૂમરાણથી આ રાજદરબાર ગાજી રહ્યો ચેટકનરપતિ તરત જ પુત્રીની બુમ સાંભળીને શસ્ત્ર સજી ત્યાં સુરંગ આગળ ધસી આવ્યો, પણ તેને સારથિ વીરંગક મહાબળવાન હતુંતેણે કહ્યું: “સ્વામિન્ ! આવા શુદ્ર કાર્ય માટે આપનો પ્રયાસ છે? હું એ ક્ષુદ્ર શત્રુને જીવતે કે મુ પકડી આપના ચરણમાં હાજર કરીશ.” ચેટકનરપતિએ વિરંગકને આજ્ઞા આપી.
વીરંગક તરત જ શસ્ત્રાસથી સજિજત થઈ સુરંગની અંદર ઉતરી પડ્યો. વેગથી ધસમસ્તે. વિરંગક પિલા રથની નજીક આવી પહોંચે એટલે શ્રેણિકનરપતિ તેમની સામે
યુદ્ધ કરવાને આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
જ કિમતા માર્ગ અગર
જબરૂં છે
(૫૪)
મહાવીર અને શ્રેણિક. તેમના અંગરક્ષકેએ તેમને અટકાવ્યા: “મહારાજ! આપ નગર ભેગા થઈ જાવ. અમે એને જવાબ આપવાને તૈયાર છીએ. અમે એનો માર્ગ શકીએ છીએ એ દરમિયાન આપ સહિસલામત નગરમાં પહોંચી શકશે માટે આપ જલદી પધારે.”
શ્રેણિક મહારાજ રથમાં બેસી આગળ ચાલ્યા. પેલા અંગરક્ષકો વિરંગકનો માર્ગ રેકી એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સુરંગમાં વીરંગક અને અંગરક્ષકે કે જે સુલસા શ્રાવિકાના બત્રીશ પુત્ર હતા એમની સાથે જબરૂં યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં વીરંગકે કોલ કરીને સુલતાના એ બત્રીશે પુત્રોને મારી નાખ્યા. એમના બત્રીશે રથો દૂર કરવામાં વીરંગકનો કેટલોક સમય પસાર થયે એ અરસામાં શ્રેણિક સહિસલામત સુરંગ બહાર નીકળી જઈ પિતાના નગરમાં પહોંચી ગયા.
વીરંગકે પાછા ફરી ચેટકનરપતિને સમાચાર આપ્યા કે “શ્રેણિકના બત્રીશે અંગરક્ષકોને મેં મારી નાખ્યા છે પણ સુરંગમાં વિશેષ જગ્યા ન હોવાથી એ રથ દૂર કરતાં વાર થઈ એ સમયમાં શ્રેણિક આપની કુમારીને લઈને છટકી ગર્યો છે. હવે તે નિરૂપાય !”
શત્રુના સુભટને માર્યા એ હર્ષ અને પુત્રીના હરણને શોક એમ કંઈક હર્ષ અને કંઈક શોથ્રી ચેટકનરપતિએ એ સમાચાર સાંભળ્યા. સુજેઠાએ પણ આ સમાચાર જાણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.
(૫૫) ઘણે શેક કર્યો પણ હવે શું થાય? આવેલી બાજી તે હારી ગઈ હતી. આ તે રામનું સ્વપ્ન ભરતને ફળ્યું એવી વાત થઈ ગઈ. હવે ઉપાય ન હતે.
સંસારના પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવવાથી સુકાને હવે સંસાર પર વૈરાગ્ય આવ્યું. એ દગાર વિષયે ઉપરથી એનું ચિત્ત ઉઠી ગયું. એણે પિતાનું મન ત્યાગ તરફ વાળ્યું. તપશ્ચર્યા તરફ દિલ પરેવ્યું. અનુક્રમે પિતાજીની અનુમતિ મેળવી સુઝાએ દીક્ષા ગ્રહણ કરી પિતાની કરેલી પ્રતિજ્ઞા સફળ કરી.
મગધરાજ શ્રેણિકનરપતિ રથમાં બેઠેલી ચેલ્લણને સુજેઠા! સુજેષ્ઠા! કહી બેલાવવા લાગ્યા, પણ ચેટલણ બેલી:
સ્વામિન્ ! હું કાંઈ સુજેષ્ઠા નથી, કિંતુ એની નાની બેન ચિલણ છું.” ચેલણાને પણ આ પતિ મળવાથી હર્ષ અને બેનના વિગથી શેક થયે.
તું ચલણા છે કે સુજેષ્ઠા ! તું કાંઈ સુજેષ્ઠાથી ઉતરતી નથી. તું પણ એના સરખી સ્વરૂપવાન છે. મારે મન તે તું પણ સુજેઠા છે.” શ્રેણિકનરપતિએ ચેલણને સંતોષી.
ચેલણનું હરણ થતાંની સાથે જ પેલે વણિકકુમાર વિશાખાના દરબારની નજીક રહેલે તે તરત જ ત્યાંથી રાજગ્રહને માર્ગો પડી ગયો. પિતાનું રૂપ પરિવર્તન કરી
રાજગૃહમાં જઈ પિતાના પિતાને મળ્યો. શ્રેણિક રાજાએ મોટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
(૫૬)
મહાવીર અને શ્રેણિક. મહત્યપૂર્વક ચલ્લણા સાથે ગાંધર્વવિધિએ લગ્ન કર્યા. પોતાની સર્વે રાણીઓમાં ચેલણને પટ્ટરાણી પદે સ્થાપના કરી.
પોતાના બત્રીશ અંગરક્ષક અને સુલસા શ્રાવિકાના પુત્રો એકસાથે મૃત્યુ પામવાથી પિતાને પણ ઘણે ખેદ થયો. સુલસા શ્રાવિકા અને નાગ સારથિ પુત્રના શોકથી ક૯પાંત કરવા લાગ્યા. તેમને ઘેરે જઈ શ્રેણિક અને અભયકુમારે દિલાસે આપી શાંત કર્યા.
એ વણિકના સ્વરૂપમાં રહેલા અભયકુમારની યુક્તિથી મગધરાજનું કાર્ય સહેજે ફળીભૂત થયું. બળથી જે કાર્ય થઈ ન શકયું તે કળથી થયું. સુરગના દ્વાર પાસે ઉભેલી સુજેષ્ઠા એ બધા આ અભયકુમારની યુક્તિને જ પ્રભાવ હતે; કેમકે સુજેકા પાસેથી ચિત્રપટ લઈને દાસી જ્યારે પેલા વણિકને આપવા ગઈ તે વખતે પોતાની બાઈની સ્થિતિ કહી સંભળાવી અને કેઈ પણ રીતે બન્ને એકત્ર થાય એ માટે કંઈપણ ઉપાય કરવાની દાસીએ વણિકના સ્વરૂપમાં રહેલા અભયકુમારને સૂચના કરી. અભયકુમારને તે એટલું જ જોઈતું હતું. એણે રાજગૃહથી વિશાખાના રાજદરબારના અંત:પુર સુધી એક મેટી સુરંગ કરાવી. એમ ગુપ્તતાથી એ કાર્ય થયું કે જેની કોઈને ખબર પણ પડી નહિ. સુરગ તૈયાર થતાં બન્નેના મેળાપનો એક દિવસ અભયકુમારે મુકરર કર્યો. એ મુકરર કરેલ સમયે સુજેષ્ઠા શ્રેણિકનરપતિની રાહ જોતી સુરંગના દ્વાર આગળ ઉભી હતી, છતાં એ આશાભરેલી સુરેકાના મનના મનોરથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.
(૫૭) મનમાં જ સમાઈ ગયા અને અણધારી રીતે ચેલણા ફતેહ મેળવી ગઈ એ બધા કર્મરૂપી નટના ખેલ છે. ચેલણાએ પતિપ્રેમથી પ્રતિજ્ઞા સફળ કરી ને સુજેષાએ દીક્ષા લઈને પિતાની પ્રતિજ્ઞા સાર્થક કરી. રામનું સ્વપ્ન ભરતને ફળ્યું એ મુજબ સુકા જે પતિ મેળવવાને રાત્રિદિવસ આતુર હતી તે પતિ સ્વાભાવિક રીતે ભાગ્યયોગે ચેલણાને મળી ગયે. શ્રેણિક નરપતિ જે પતિ મેળવી ચલણા સુખી થઈને દેવતાની માફક તેઓ મનુષ્યભવમાં સુખ જોગવવા લાગ્યા.
જો કે શ્રેણિક મહારાજને બુધધર્મને રંગ લાગેલું હતું ને ચેલણ હતી પરમ શ્રાવિકા! છતાં એકબીજાના ધર્મમાં આડા આવી તેઓ પોતાને સંસાર બગાડે એવા નાદાન ન હતા. બન્ને પિતપોતાનાં ધર્મમાં ચુસ્ત હતાં. બંને એકબીજાને પોતપોતાના ધર્મમાં આકર્ષવાને કોઈ અનુકૂળ સમયની રાહ જોતા હતાં. એમાં વિધિ કેને સહાય કરશે? એ તે આગળ જવાનું, પણ આખરે જે સત્ય હશે તે જરૂર ફાવશે એ વાત તે નિસંદેહ સત્ય છે. બન્ને ધર્મોમાં જે સત્ય હશે તેને આખરે વિજય જ છે અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મું.
વિડંબના દુર્લનઃ ર્તિો , વિદ્યાસંતોષ સન્T - મણિના મૂષિત , મિરૌ મચં?”
ભાવાર્થ_વિદ્યાથી પરિપૂર્ણ એ મનુષ્ય પણ જો દુર્જન હોય તે તે છોડવા ગ્ય છે કેમકે સર્પના મસ્તક ઉપર મણિ હેય એથી કાંઈ એની ભયંકરતા ઓછી થતી નથી.
જગતમાં મોટા પુરૂષને જ વિબ્રો આવે છે. સામાન્ય માણસે જ્યારે પ્રાયઃ એક સરખી સ્થિતિમાં પિતાનું જીવન વ્યતિક્રમે છે ત્યારે ચડતી-પડતીના ચમત્કાર તે બનતા લગી મહાપુરૂનેજ જેવાને સમય આવે છે. પ્રાય: કરીને સંસારમાં જેવું દુઃખ તેવું સુખ અને જેવું સુખ તેવું દુઃખ પણ પ્રાણુઓને અવશ્ય ભોગવવું પડે છે, પુષ્પની પરાગને આસ્વાદ લેનાર ભ્રમરને એના પ્રાયશ્ચિતરૂપે એમાં જ ગુંગળાઈને મરવાનો વખત આવે છે, રૂપલબ્ધ પતંગીયું દિપકની તમાં પડી ક્ષણમાત્રમાં પિતાની કાયાને હોમી દે છે, સ્પર્શ ઈદ્રિયના સુખમાં લુબ્ધ થયેલા ગજરાજોને પણ વધ-બંધનાદિક અનેક પીડાઓ સહન કરવી પડે છે, કારણ કે સાંસારિક સુખ મૂળથી જ પાપબંધન યુક્ત હોવાથી એ સુખની પાછળ પાપના ફળરૂપ તેની દુઃખરૂપ શિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
વિડ બના.
( ૫૯ )
પણ સહન કરવી પડે છે. છતાં પંચેન્દ્રિયના વિષયામાં આકષાયેલ પ્રાણી એનાથી છુટવા પામતા નથી એથી ખીજું આશ્ચર્ય કર્યુ ?
પુષ્પ નામના સામુદ્રિક ઇચ્છિત મેળવી ત્યાંથી સ્વસ્થાનકે ચાલ્યા ગયા. તે પછી એ નરશ્રેષ્ઠ પણ આ મૃત્યુલેાકની ભૂમિને પાવન કરતા અનેક ગ્રામ નગર વગેરે સ્થળાને અલંકૃત કરતા કાઇ ગામની નજીક આવીને પ્રતિમા ધારણ કરીને રહ્યા. ચેમાસાના ચાતુર્માસમાં ચાર ચાર માસ પર્યંતના આહારપાણીના ત્યાગની તપશ્ર્વયો કરતા, અનેક પ્રકારના અભિગ્રહા ધારણ કરતા. છઠ્ઠ, અઠ્ઠમ જેવી તપશ્ચર્યા તા એ મહાપુરૂષના હુ'મેશના લગભગ વ્યવસાય હતા. અનેક પ્રકારની તપશ્ચર્યા ઉપરાંત જ્યાં ત્યાં પ્રતિમા ધારણ કરી કાયાત્સગ મુદ્રાએ રહી ધ્યાનમાં જ મગ્ન રહી કોની નિરા કરી રહ્યા હતા. અત્યારે પશુ આ પુરૂષ કાઇ ગામની નજીક પેઢાળ નામના ઉદ્યાનમાં રહેલા એક ચૈત્ય આગળ પ્રભુ આવ્યા અનેત્યાં મહાપ્રતિમા ધારણ કરીને રહ્યા.
જ્યારે માટી મેાટી કસેાટીમાંથી પસાર થવાય છે ત્યારે જ મહાપુરૂષ થવાય છે, ત્યારે જ એમના સત્યની કસેાટી થાય છે. જગત પણ એમના સત્યથી અજાયષ થાય છે કે એક મનુષ્ય છતાં દેવ કરતાં પણ કેવી અધિક શકિત ધરાવે છે ત્યારે જ એ મહાપુરૂષો મનુષ્ય મટી દેવથી પણ આગળ વધીને દેવાધિદેવ થઈ શકે છે ને ઈચ્છિત સ ંપદા મેળવી શકે છે.
ખરાખર તે જ સમયે આ નરશ્રેષ્ઠની સુધર્મ દેવલેાકની સભામાં શકેંદ્રના સુખથી પ્રશંસા થઇ. જ્ઞાનદષ્ટિથી ઇંદ્રે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
(૬૦)
મહાવીર અને શ્રેણિક મહાપુરૂષની આવી અચળ સ્થિતિ જોઈ એણે સભામાં દેવેની આગળ હાકલ કરી. “અરે દેવતાઓ! આ મહાપુરૂષની ધ્યાન શ્રેણિ-શકિત અજબ છે. મનુષ્ય તે શું બલ્ક સમર્થ દેવતા પણ એમને ચલાયમાન કરવાને અશકત છે. એવા આ સર્વ શકિતમાન મહાપુરૂષને મારા વંદન છે.”
સંધર્મેશનાં આવાં ભકિતયુકત વચન સકલ સભામાં રહેલા દેવતાઓએ સાંભળ્યા અને એમાં અનુમતિ આપી, છતાં બધાય એક સરખા હોય તેવું તે જગતમાં ભાગ્યે જ બની શકે છે. એક મહાસમર્થ અને શક્તિસંપન્ન સામાનિક દેવતા સધર્મેશ ના વચનની અશ્રદ્ધાકરને બોલ્યોઃ “સુરેંદ્ર! ખચીત એક સામાન્ય સાધુનાં તમે હદથી બેહદ વખાણ કરે છે એ તમારી પ્રભુતા છે. એવા એક મનુષ્યમાત્રને ચલાયમાન કરે એમાં આપણું જેવાને શું મોટી વાત છે? આપણું શક્તિને પ્રભાવ કયાં તમે નથી જાણતા? કે જેથી આવાં ખુશામતનાં વાકય બેલે છે? જેનાં શિખરે આકાશ સાથે વાતો કરી રહ્યાં છે, અને જેનાં મૂળ પાતાળને રૂંધીને રહ્યાં છે એવા સુમેરૂગિરિને પણ એક ઢેફાની માફક જે ભુજાવડે ફેંકી દેવા સમર્થ છે. કુળગિરિ સહિત બધી પૃથ્વીને બોળી દેવાને જેને પ્રગટ વૈભવ છે એવા સાગરને પણ એક કે ગળામાત્રમાં પાન કરી જવાની જેમની તાકાત છે, એવા અતુલ પરાક્રમી દેવતાઓ આગળ એ પામર મનુષ્ય કેણું માત્ર છે? હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
વિડંબના.
(૬૧). પિોતે જ એને ધ્યાનથી લેશમાત્રમાં ચલાયમાન કરીશ. તમારી આ ભરી સભામાં બેલાયલી વાણું અન્યથા કરીશ.”
પિતાની બને ભુજાઓ સભામંડપમાં ઠેકો તે સંગમ દેવતા એકદમ ક્રોધથી વક્ર નેત્ર કરતો ઉભો થઈ ગયે. એની આવી ચેષ્ટા જોઈ ઈંદ્ર વિચારમાં પડી ગયા. “અરે આ એક મગતરે એના મનમાં શું સમજે છે? એ મહાપુરૂષને તે આ પામર ચલાયમાન કરવાને શક્તિમાન નથી, પણ આ મારા ભક્તિયુક્ત વચનેને અન્યથા કરવા આ દુષ્ટ નક્કી એ મહાપુરૂષને અત્યંત વિડંબના પમાડશે, પણું અત્યારે તે લાચાર ! હું એને અટકાવી શકું છું. જે મારી શક્તિથી એને અટકાવીશ તે એ દુરાત્મા એમ કહેશે કે એ તે તમારી શક્તિથી અખંડ તપ કરે છે, છતાં એ મહાપુરૂષે તે પિતાની શક્તિ ઉપર મુસ્તાક હોય છે. હા ! આ તે ઠીક ન થયું.” પેલા સંગમસૂરને આ પ્રમાણે તપેલ જેવા છતાં શકે મૌન રહ્યા–એ દુષ્ટ સૂરની ઉપેક્ષા કરી. ભયંકર વેગથી વ્યાકુળ ચિત્તવાળે તે દેવતા, સભામંડપ છોડી આગળ ચાલ્યા.
એક નિમેષમાત્રમાં તે દેવતા એ મહાપુરૂષ સમક્ષ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર હાજર થયો. “આહા ! આવા એક પામર મનુષ્યની શક્તિનાં ઇંદ્ર કેવાં છેટાં વખાણ કર્યા ! હમણાં જ એનાં વચન અન્યથા કરી હું સ્વર્ગલોકમાં પાછા
જાઉં છું.” એણે એ મહાપુરૂષ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, સર્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
(૬૨)
મહાવીર અને શ્રેણિક અંગ ઢાંકી દીધાં, શ્વાસોશ્વાસ પણ ન લઈ શકે એવી સ્થિતિ કરી; છતાં પણ એ મહાપુરૂષે ધ્યાનની એકતાનતા છેડી નહિ ત્યારે વામુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી, ડાંસ ઉત્પન્ન કર્યા, વીંછી ઉત્પન્ન કર્યા, નેળીયા વગેરે ઉત્પન્ન કર્યો ને એ મહાપુરૂષના શરીરને વેદના કરવા લાગ્યા. એ દેવે પિતાની સર્વ શક્તિને વ્યય કરી નાખે, પણ એ મહાપુરૂષે પોતાનું ધ્યાન છોડ્યું નહિ. અનેક પ્રકારના એવા ભિન્ન ભિન્ન ઉપસર્ગ કરવા છતાં એ નરશ્રેષ્ઠ જ્યારે ચલાયમાન થયા નહિ ત્યારે ઉગ્ર કોપાયમાન થઈને પ્રાણનો નાશ કરનારું એક કાળચક ઉત્પન્ન કર્યા. “કારણ કે પ્રાણને નાશ થતાં એનું ધ્યાન આપોઆપ છુટી જશે.” રાવણે જેમ કૈલાસને ઉપાડ્યો તેમ ચક્રને જોરથી ઉપાડી એ નરશ્રેષ્ઠ ઉપર તે દેવે નાખ્યું. સમુદ્રમાં જેમ વડવાનળ અગ્નિ પડે તેમ એ ચક મહાપુરૂષ ઉપર પડતાં એના પ્રહારથી જાનુ સુધી તે પૃથ્વીમાં મગ્ન થઈ ગયા છતાં પણ ધ્યાનથી ચલિત થયા નહિ, મરણ પામ્યા નહિ. જ્યારે સર્વ શક્તિએ અજમાવી ત્યારે સંગમસૂર ભગ્નાશ થઈ ગયે. એના મનમાં થયું કે “ જરૂર શસ્ત્રાથી આ પુરૂષ અગોચર છે, માટે અનુકૂળ ઉપસર્ગથી એને ભ ઉત્પન્ન કરું.”
એમનાં માતાપિતા એમની આગળ પ્રત્યક્ષ થઈ કલ્પાંત કરવા લાગ્યાં“અરે પુત્ર! તેં આ શું દુષ્કર કાર્ય આરહ્યું છે? સાધુપણું છોડને ઘેર ચાલ! કયા દુઃખે તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
વિડંખના.
( ૩ ) અરે સૌભાગી ! નદિવન પણ કરી જાય તે પુત્રો તા એ જ
આવાં દુસહુ કષ્ટ સહન કરવાં પડે છે ? અમારી અવગણના કર ના ? તારા ભાઇ અમને તજી ગયા ને તુ પણુ અમારી ત્યાગ પછી આ અવસ્થાએ અમારે કાનુ શરણુ ? કે જે માતાપિતા ઉપર શક્તિમાન હાય. ” એવા અનેક કલ્પાંતા એ મહાપુરૂષ આગળ તે કરતાં, પણ પરમા તત્ત્વને જાણનારા આ મહાપુરૂષના હૃદયની પેલા તુચ્છ સંગમસૂરને કયાંથી ખબર હાય ? જેનું જ્ઞાન, તપ, અશ્વ, શક્તિ, વૈભવ અને ઠકુરાઇ અપૂર્વ છે એવા એ નરશ્રેણ આવા ક્ષુદ્ર પ્રયાસેાથી ચળે ખરા કે? જે આખા જગતના ઉપકાર કરવામાં સમથ છે, બધા વિશ્વની મનેાવાંછના પૂરનારા છે અને સંપૂર્ણ તત્વના જ્ઞાનાપુરૂષ છે તેની પેલા ક્ષુદ્ર દેવને કયાંથી ખબર હાય?
- વિધવિધ પ્રકારની શક્તિઓ નિષ્ફળ ગઈ હવે શુ કરવુ ? ' સંગમસૂર વિચાર કરવા લાગ્યા. કઈક યાદ આવતાં તે વિમાનમાં બેસી પેાતાનું દેવપણાનું મહાન્ ઐશ્વય વિષુવી એ મહાપુરૂષ આગળ પ્રગટ થયા. “અરે નરશ્રેષ્ઠ ! તમારા ઉગ્ર તપથી, તમારી અપૂર્વ શક્તિથી હું' પ્રસન્ન થયા છુ. તા મારી પાસે કંઇક માગેા. કહા ? હું' તમને શું આપુ? તમારા મનમાં જે અભિલાષા હોય તે વ્યક્ત કરે. એમ ન સમજશે! કે હું નહિ આપી શકીશ. તમારી જે કઈ ઇચ્છા હશે તે સ`હું આપી શકીશ. અમે દેવતાઓ સર્વશક્તિમાન છીએ. સર્વે કઈ આપવાને સમર્થ છીએ. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
(૨૪)
મહાવીર અને શ્રેણિક. સંગમની આવી વાજાળ છતાં એ મહાસત્તાધારી પુરૂષ મૌન રહ્યા. એમને તે એનાં વાકયે સાંભળવાનીય ફુરસદ નહતી. ધ્યાનની એકતાનમાં જ એમની ચિત્તવૃત્તિ હતી. તેમની મૌનતા જોઈ સંગમ ફરી બોલ્યા: “અરે જે તમારી ઈચ્છા હોય તે જ્યાં ઈચ્છામાત્રથી બધા મને રથ પૂર્ણ થાય છે એવા સ્વર્ગલોકમાં તમને આ દેહથી જ લઈ જાઉં અથવા તે સર્વ કર્મોથી મુક્ત અને જ્યાં એકાંત પરમાનંદમય સુખ રહેલું છે એવા મેક્ષમાં તમને લઈ જાઉં. હે મહામતે ! શા માટે આવું દુષ્કર તપ કરો છો? તમારા તપથી હવે સયું. તમારા તપનું ફળ તમને આપવાને તમારા ભાગ્યને જ હું અહીયાં આવ્યો છું. કહે તે મોટા મોટા મંડલેશ્વરો જેમનાં ચરણોમાં મસ્તક નમાવી રહ્યા છે, એવું જગતનું ચક્રવતી પણાનું સામ્રાજ્ય આપું. કહે, કહે, હે મહાપુરૂષ ! હે પુરૂષષ તમને શું આપું ? તમારી શી ઈચ્છા છે?” સંગમની આટલી બધી વાકચાતુર્યતા છતાં એ મહાપુરૂષ તા ધ્યાનમાં જ મગ્ન રહ્યા.
આ દાવમાં પણ નિષ્ફળ જવાથી સંગમે છેલ્લામાં છેલ્લે એક પ્રયત્ન કરી જેવા ઈચ્છા કરી કે જે પ્રયત્નથી ગમે તેવા પણ ચલાયમાન થઈ જાય. એ પ્રયત્નથી દુનિયામાં ઘણું કામ થયાં હશે ને કંઈક કાર્યો એ ઉપાયથી સિદ્ધ, થાય છે. તે દાવ અથવા તે પ્રયત્ન તે આ જ !
સંગમે મને હર દેવકુમારીઓ ઉત્પન્ન કરી તેમને આજ્ઞા કરી: “બાળાઓ! જાવ ! આ ધ્યાનમાં એક ચિત્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
વિડંબના.
(૬૫) વાળા પુરૂષને ધ્યાનભ્રષ્ટ કરે. એની આગળ સંગીત, નાટારંગ, હાવભાવ, ભૂભંગ વગેરે તમારી ચતુરાઈથી એનું મન વશ કરે. એને કામદેવને સેવક બનાવો. શરીરની અનેક ચેષ્ટાઓ, ભાવે એની આગળ પ્રગટ કરી એનું મન લેભા. કામદેવને ઉત્પન્ન કરનારી ષ હતુઓ ઉત્પન્ન કરી તમારી કળા તમે સાર્થક કરે ! જાઓ, મારી આજ્ઞા સિદ્ધ કરી મને પાછી સોંપે ” દેવબાળાઓ સંગમની આજ્ઞા પામીને એ મહાપુરૂષની આગળ આવી. એક સાથે કામદેવની ષડુ જતુઓ ઉત્પન્ન કરી, સંગીત, નાટારંભ શરૂ કર્યું. એ હાવભાવે, એ ભૂપ્રક્ષેપ, એ અભિનયે, સ્ત્રીઓની કળાઓથી પૂર્ણ હતાં. તેમાંય આ દેવબાળાઓ ! એમના સંદર્યમાં, રમણીય અભિનમાં, હાવભાવભર્યા વિલાસ સર્વેચ અપૂર્વ હતાં. એ દેવબાળાઓએ પૂર્વે અનેક ત્રાષિમહર્ષિઓનાં તપ પોતાની કળામાં લેભાવી ભંગ કર્યા હતાં, અનેક મહર્ષિઓને પિતાના સંદર્યમાં લુબ્ધ બનાવી કામદેવના સેવક બનાવ્યા હતા. અરે ! એક હાડ-માંસ અને મળ-મૂત્રની ભરેલી છતાં ઉપરથી સુંદર દેખાતી મનુષ–સ્ત્રીના હાવભામાં સમર્થો પણ ગબડી પડ્યા છે તે પછી શુદ્ધ અને દિવ્ય અંગવાળી, હંમેશ નવીન યૌવનવાળી દેવબાળાએના વિલાસ આગળ પુરૂષ ટકી શકે ?
એ મહાપુરૂષનું ધ્યાન ભંગ કરવાને દેવબાળાઓએ પિતાના વિલાસો છેડી મૂક્યા, કામદેવને ઉત્પન્ન કરનારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
મહાવીર અને શ્રેણિક દરેક સાધન ખડાં કર્યો, અનેક મીઠાં વચનથી, અંગની ચેષ્ટાઓથી એમને અલાયમાન કરવાને પોતાની સર્વ શક્તિઓ ખચી નાખી. કેઈ દિવ્ય સ્વરવડે અનેક રાગરાગણીઓ ગાવા લાગી, કઈ મૃદંગ, વાજિંત્ર, ચપટી, તાલ આદિ બજાવવા લાગી, કેઈ આકાશ અને પૃથ્વીમાં ઉછળતી અનેક હાવભાવ અને દષ્ટિભાવ બતાવતી નૃત્ય કરવા લાગી, કઈ અંગમરોડથી કંચુકીના બંધને તેડતી અને ભુજાએના અભિનયે બતાવતી હદયપ્રદેશને પ્રગટ કરવા લાગી, કેઈ નાભીમંડળને બતાવતી તે કઈ અને અન્ય દઢ આલિંગન કરવાવડે લેભાવવા લાગી, કેઈ પિતાના ઉત્તરીય વસ્ત્રને ખેલાયમાન કરતી નિતંબ પ્રદેશે બતાવવા લાગી, કોઈ પોતાના પુષ્ટ સ્તનવાળા વક્ષસ્થળને વારંવાર બતાવવા લાગી, કેટલીક એમને મિષ્ટ વચનથી લેભાવવા લાગી: “હે નરશ્રેષ્ઠ! ચાલી ચલાવી અમે તમારી આગળ પ્રેમની ભિક્ષા માગવા આવીએ છીએ તે શા માટે ઉપેક્ષા કરે છે. અમારા જેવી સુંદરીઓ મોટા ભાગ્યે જ મળે છે તે અમારો સ્વીકાર શા માટે કરતા નથી?” - “અરે મુનિ ! આવું તપ કરવાનું ફળ પણ સુંદરીઓને સમાગમ જ છે, અને તે ફળ આપવાને અમે સ્વર્ગમાંથી અહીં આવ્યા છીએ તે અમારી સાથે ભેગ ભેગવી આ જીવનની સાર્થકતા કરે. અરે જુઓ ! જુઓ! કામદેવ અમને પીડી રહ્યો છે. હે મહાપુરૂષ! એનાથી અમારી રક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
વિડળના.
( ૧૦ )
""
કરો ! રક્ષા કરા ! ” છતાં એ મહાપુરૂષ તે ધ્યાનમાં જ
મગ્ન રહ્યા.
“ અરે પરાપકારસિક ! કંઇ નહિ તે અમારી ઉપર ઉપકાર કરવાની ખાતર અમને સ્વીકારા ! આ કામરાજની પીડા થકી ખચાવા ! અમારા અંતરમાં મદનની જવાળાઓ પ્રગટી રહી છે તેને શાંત કરે ! અમારી ઉપર ઉપકાર કરા ! તમારા જેવા સુજ્ઞ પુરૂષને અમે વિશેષ શુ કહીએ ?”
“ શામાટે તમે અમારી સામે નજર પણ કરતા નથી ? અરે! આટલા નજીવા ઉપકાર કરવા જેટલી તમારા હૃદયમાં ઉદારતા નથી, તે જગત ઉપર ઉપકાર તમે શી રીતે કરી શકશે। ? હે પ્રાણનાથ ! તમારી કઢારતા છેાડી દ્યો. મધુર સ્મિત કરી અમને આલિગન આપી અમારા મનેારથ પૂરી દ્યો. ! ”
એ અસાઓના હાવભાવ, વિલાસા, ચાટુ વચન, સંગીતાદિક સર્વ કઇ ચેષ્ટાઓ એ મહાપુરૂષની આગળ વ્યર્થ ગઇ. આખરે નિરાશ થઈ તે પાછી ફ્રી.
*કત એક જ રાત્રિમાં એવી રીતે એ સંગમદેવે વીશ ચાટા ઉપસર્ગ કયો, છતાં પણ આ મહાત્માના ધ્યાનને સ્ખલિત કરી શકયા નહિ ત્યારે એણે વિચાર કર્યાં. “ખરે ! મા કોઈ અજબ શક્તિવાળા હાવાથી મારા બધા પરિશ્રમ વ્યર્થ થયા. હવે પ્રતિજ્ઞાભ્રષ્ટ થઇને હું છું માં લઇ સ્વમાં જાઉં ? હવે તા ભલે એની સાથે જ રહું ને કોઇપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
(૬૮ )
મહાવીર અને શ્રેણિય.
છળ મેળવીને એ મુનિને Àાશ પમાડું તેા જ મારી પ્રતિજ્ઞા સફળ થાય. અન્યથા બીજા દેવતાઓને હું શું સુખ અતાવું ? ”
પ્રાતઃકાળ થતાં પ્રભુએ—એ મહાપુરૂષે ત્યાંથી આગળ ચાલવા માંડ્યુ, પેલા સંગમ સુર પણ એમની પાછળ રહ્યો. છ માસપયત એમની પાછળ કર્યા પણ એ મહાપુરૂષના પરિણામ ભગ્ન કરી શકયેા નહિ. એના સર્વાં પ્રયત્નો થય ગયા. “ અરે છ-છ માસ ત દેવલેાકના અનુપમ સુખ છેડી. આ મહાપુરૂષને ભ્રષ્ટ કરવા એની પાછળ ભમ્યા, પણ એ મહાપુરૂષ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ ને હજી હુ લાંમા સમયપર્યંત ઉપદ્રવ કરૂ છતાં એ ખચીત પેાતાના ધ્યાનથી ચલિત થશે નહિ. પર્વતને તાડવામાં હાથી જેમ નિષ્ફળ થાય તેમ મારા બધા પ્રયત્ના આમને વિષે નિષ્ફળ થયા. ” તે પછી મનમાં લજજા પામતા, પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલા તેં સંગમ સુર મલિન મુર્ખ એલ્યે: “ હું મહાત્મન્ ! શક્રેન્દ્રે સુધર્મા સભામાં સમસ્ત દેવા આગળ જેવી તમારી પ્રશંસા કરી હતી તેવા જ અદ્વિતીય શક્તિવાળા તમે છે. તેમના વચન ઉપર શ્રદ્ધા નહિ કરીને મેં તમને ઉપદ્રવ કર્યો તે માટે હું ક્ષમાનિધાન ! મારા અપરાધ ક્ષમા કરો. તમે સત્ય પ્રતિજ્ઞાવાળા છે.. હું ભ્રષ્ટપ્રતિજ્ઞ છું. મેં આપની કાઈના કરી તે સારૂં કર્યું નથી, આપને ઉપસર્ગ કરવા છેાડી દઇ હું હવે સ્વર્ગ લાકમાં જાઉં છું. તમે સુખપૂર્વક આહાર-પાણી ગ્રહણુ કા. છ-છ માસપત આપને શુદ્ધ આહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
વિમના.
( ૬ )
પાણી ન મળ્યાં તે મારી જ શક્તિના પ્રભાવ હતા. હવેથી આપ ભિક્ષા માટે નગરમાં જાઓ અને નિર્દોષ એવી ભિક્ષાને ગ્રહણ કરે.. ’
એ મહાપુરૂષને પ્રણામ કરી સંગમ મિલન મુખે પશ્ચાત્તાપ કરતા ઇંદ્રપુરી તરફ ચાલ્યેા. નિરાશ થઈ એને જતા જોઇ એ મહાપુરૂષની આંખમાંથી દયાનાં આંસુ પડયાં. આટઆટલી વિડંબના કરનારા તરફ પણ એ લેાકેાત્તર પુરૂષની દયાભરી જ વૃષ્ટિ હતી. “ અરે ગરિબ બિચારા ! છ-છ માસપ ́ત અણે મારી સેવા કરી છતાં મારાથી એને તે કાંઇ લાભ પ્રાપ્ત ન થયા.
""
પણ આટલે બધા વખત મહીં સુધર્માં સભામાં શું ? છ--છે માસપંત આ મહાપુરૂષની થતી કદના શક્રેન્દ્ર પેાતાની સભામાં બેસી જ્ઞાનથી જોયા કરતા હતા પણ થ કરી શકે ? એ દેવલેાકના ગાન, તાન, સંગીત, અંગરાગ અધું નરમ પડી ગયું. ઇંદ્રસહિત દેવતાએ મનમાં ખેદ્ય ધારણ કરતા સમય પસાર કરવા લાગ્યા. શકેદ્ર તા ભારે ગમગીન થઈ ગયા. ' અરે! આ મહાપુરૂષની કદ નાનું મૂળ કારણ હું છું. મેં જ્યારે એમની પ્રશંસા કરી ત્યારે જ આ અધમ કોપાયમાન થયેા. ” શકેઃ દુઃખી દુઃખી થઇ ગયા. ભગવાનનુ દુ:ખ જોતાં જોતાં એમણે છ માસ શેક્રમાં જ નિમન કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
(૭૦)
મહાવીર અને શ્રેણિક આખરે છ-છ માસને અંતે પેલો પ્રતિજ્ઞાબ્રણ, શ્યામ મુખવલ સંગમ સુધમ સભામાં આવી પહોંચે. સંગમને જોઈ ઇંદ્ર અતિરેષ્ટાતુર થઈ સર્વે દેવતાઓને કહ્યું: “અરે! આ પાપી છે, કર્મચંડાળ છે. એનું મુખપણ જેવા ગ્ય નથી. એણે આ મહાપુરૂષને વિડંબના પમાડી મારે માટે અપરાધ કર્યો છે. એને દેવલોકમાંથી બહાર કાઢે.” એમ કહીને શકે જે એક લાત મારી, જેથી ઇદ્રના સુભટોએ તેને દેવસભામાંથી બહાર કાઢ્યો. સર્વ દેવતાઓ એનો તિરસ્કાર કરવા લાગ્યા, દેવતાઓની સ્ત્રીઓ હાથના કરકડા મરડી આક્રોશ કરવા લાગી, કેટલાક એનું હાસ્ય કરવા લાગ્યા.
| સર્વેના તિરસ્કારને સહન કરે તે દેવ પાનક નામના વિમાનમાં બેસી ત્યાંથી મેરૂપર્વતની ચૂલિકા ઉપર ગયે.
એની સ્ત્રીઓ પણ ઈંદ્રની આજ્ઞા પામીને એની પાછળ ગઈ પિતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય ત્યાં જ પૂર્ણ કરી કરેલા અશુભકર્મોનાં ફેલ ભેગવવાને અન્યગતિમાં તે ચાલ્યો જશે.
સંગમ અભવિ હોવાથી આ મહાપુરૂષનાં દર્શન થવા છતાં પણ એને કંઈ લાભ થયે નહિ, જેથી જ એ મહાપુરૂષની આંખમાંથી અશ્રુનાં બિંદુઓ ટપકયાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મુ
•
અશરણના શરણુ
(C
અહા ! આ માનવભવમાં મારે સુખની શી કમીના છે? ધન, દૌલત, આબરૂ, ઇજ્જત, વૈભવ, ઠકુરાઇ સ કંઇ આજે મને પ્રાપ્ત થયાં છે. સ્રી, પુત્ર, નાકર, ચાકર, કુટુંબ પરિવારની પણ કયાં ન્યૂનતા છે? આવા સંસારના સુખાના ઉપભાગ કરતાં પાણીના પ્રવાહની માફક જીંદગી ચાલી ગઇ. ચુવાની ગઈ ને વૃદ્ધાવસ્થાનાં આમંત્રણ પણ આવી ગયા. દીર્ઘકાલપ ત માનવભવનુ સુખ ભેગયુ. એ મધા કાના પ્રભાવ છે ? પૂર્વે કરેલા સુકતાને. પૂર્વે કોઇ મારુ પુણ્ય કરેલુ તેના ફળ તરીકે આ ભવમાં સોંપૂર્ણ સુખ ભાગળ્યું; પણ હવે આવતા ભવને માટે શું? પૂર્વનું પુણ્ય તેા ખલાસ થવા આવ્યું, માટે હવે મારે જાગૃત થવુ જોઇએ. હજી પણ અવકાશ છે તે સગાંસંબંધી વગેરેની અનુજ્ઞા મેળવી હું કાઈ માટું તપ કરૂ કે જેથી આવતા સવમાં પણ મને સંપૂર્ણ સુખ મળે.” ઇત્યાદિક વિચાર કરતા એક ગૃહસ્થ પુરૂષ પાતાની શય્યામાં પડ્યો પડ્યો માટા પ્રભાતના વિચારમાં–ઉંડા વિચારમાં ગરક હતા. ત્રણ પ્રહર રાત્રી વહી ગઇ હતી, ચતુર્થ પ્રહર પણ પૂરા થવાની તૈયારીમાં હતા. એવા સમયમાં વિદ્યાચલની તળેટીમાં આવેલા ખીલેલ નામના ગામમાં પૂરણ નામે એક સંપૂર્ણ સુખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
(૭૨)
મહાવીર અને શ્રેણિક. ગૃહસ્થને ભવિતવ્યતા મેગે સંસારના સંપૂર્ણ સુખમાં છતાં તેને આવા વિચાર આવ્યા. એટલે પ્રાત:કાલે પિતાને પરિવાર એકઠે કરી, એમને સમજાવી, અનુજ્ઞા મેળવી, પોતાના પુત્રને પિતાના પદે સ્થાપન કરી પૂરણ નામને ગૃહસ્થ તાપસી દીક્ષા લઈ તાપસ થઈને ઉત્કૃષ્ટ તપ કરવા લાગ્યા. 1. પિત પ્રણામ જાતિનો તાપસ થયે. તેણે ભિક્ષા લેવા માટે ચાર પડવાળું કાષ્ટનું પાત્ર ગ્રહણ કર્યું. જ્યારથી તે તાપસ થયે ત્યારથી નિરંતર છઠ્ઠ--છઠ્ઠની તપસ્યા કરવા લાગ્યા. પારણાને દિવસે તે પેલા પાત્રમાં ભિક્ષા ગ્રહણ કરી, પહેલા પડમાં પડેલી ભિક્ષા મુસાફરોને આપતા, બીજા પડમાં પડેલી ભિક્ષા કાગડા વગેરે પક્ષીઓને આપતે, ત્રીજા પડમાં આવેલી ભિક્ષા જલચર જેને આપતે ને ચેથા પડવાળી ભિક્ષા રાગદ્વેષરહિત પિતે ખાતો હતો.
બાર-બાર વર્ષ પર્યત એ પ્રમાણે તપ કરી છેવટે બિભેલ ગામની ઈશાન દિશાએ તેણે અણુશણ ગ્રહણ કર્યું. એક માસનું અણુશણ પાળી એ પુરણ તાપસ બાળપથી મૃત્યુ પામી ભુવનપતિનિકાયના અસુરકુમારનિકાયની દક્ષિણ દિશાએ ચમરચંચા નગરીમાં એક સાગરોપમના આયુષ્યવાળે મહાસમર્થ ચમરે થયો. ઉત્પન્ન થતાંની સાથે અવધિજ્ઞાનરૂપ નેત્રથી એણે બીજાં ભુવને જોવા માંડ્યાં.
૧ સર્વને પ્રણામ કરવા એ જ મુખ્ય ધર્મ છે જેનો એ તાપસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
અક્ષરભુના શરણ.
( ૭૩ )
અનુક્રમે એણે ઉર્ધ્વ ભાગે ષ્ટિ કરો તા સુધ પતિને જોયા. એ સૌધર્માવત સ નામના વિમાનમાં સુધર્મા સભામાં બેઠેલા શક્રેન્દ્રને જોઇ ક્રોધ કરતા ચમરેદ્ર ખાઢ્યા. “ આહુ! આ કાણ દુરાત્માદેવ મારા મસ્તક ઉપર પગ રાખીને વિલાસ કરે છે.
"7
એના સામાનિક વગેરે દેવતાએ મસ્તકપુર અજલી જોડીને ખેલ્યા. સ્વામી ! મહા પરાક્રમી અને પ્રચંડ શકિતવાળા સાધમ કલ્પના એ ઈંદ્ર છે. ”
સામાનિક દેવતાઓનાં આ પ્રમાણેનાં વચન સાંભળી ચમરેન્દ્ર અધિક ક્રોધ કરતા આા. “ અરે ! છુ મારા કરતાં તે અધિક શક્તિવાળા છે ? તમે મારી શકિતને જાણુતા નથી માટે એનાં વખાણ કરી છે. હું એ સાધમ પતિને શિક્ષા કરી મારૂ ખળ તમાને ખતાવીશ.
""
{" પ્રભુ ! શામાટે મિથ્યા ગ કરા છે? અનાદિ કાળના આવા નિયમ ચાલ્યા આવે છે. આ ગાદી ઉપર આપના જેવા કઈક ચમરેન્દ્રો ભૂતકાળમાં થઇ ગયા ને ભવિષ્ય કાળમાં થશે. સર્વની આમ જ વ્યવસ્થા હાય છે. ચમરેન્દ્રો કરતાં શફ્રેન્ઝો અધિક પરાક્રમવાળા અને પ્રચંડ શાસનવાળા છે, છતાં આપને ગળે એ વાત કેમ ઉતરતી નથી ? ”
“અરે ! આ તમે શું ખેલે છે? મારા સેવકો થઇ એની પ્રશંસા કરી છે? તમને એણે લલચાવ્યા તે નથી ને ? ” અસુરપતિ આલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
(જ).
મહાવીર અને શ્રેણિરે. એવું કદાપિ બન્યું છે કે બની શકે? આપને એ ખાલી ખ્યાલ છે. અમે તે જે સત્ય વસ્તુ છે તે જ આપને કહી છે. આપ તેમ છતાં જે શક્રેન્દ્ર પ્રત્યે વિરોધ કરી તેફાન કરશે તે હસીને પાત્ર થશે.” સામામિક દેવતાઓએ કહ્યું. ' “એ જ તમારી ભયંકર ભૂલ છે. સૂર્યને ઉદય થતાં ખજુઓ કયાં સુધી ટકી શકે છે? કદિ કાગડે હાથીની પીઠ ઉપર બેસી ગયે એથી કાંઈ મહારથી થઈ શકતે. નથી. એ મદોન્મત્ત અત્યારસુધી નિર્વિદને રહ્યો પણ હવે મારે ક્રોધ થતાં તે રહી શકશે નહિ સમજ્યા?”
અરે મહારાજ ! એમનાં તેજ, સૌભાગ્ય, સંપત્તિ, સમૃદ્ધિ અને પરાક્રમ તમારાથી ઘણા અધિક છે. પૂર્વભવના કોઈ અગણિત ઉપાર્જન કરેલા મહાન પુણ્યથી સુધમાં નામે પ્રથમ દેવકના તે પતિ થયેલા છે. તમે તમારા પુણ્ય પ્રમાણે અમારા સ્વામી થયા છો તે એ પુણ્યથી પ્રાપ્ત થયેલા વૈભવેમાં તમારે ઈર્ષ્યા નહિં કરવી જોઈએ. તેમ છતાં કદાચ એમની સામે તમે કોઈ પણ પ્રયત્ન કરશો તે મેઘની આગળ અષ્ટાપદની જેમ તમારા જ અધ:પતનને માટે થશે; માટે હે દેવેન્દ્ર ! શાંત થાઓ, શાંત થાઓ. અમારાથી થતા વિવિધ વિનેદો જોઈ વિલાસમાં– નાટકે જોવામાં તમારે કાલ નિર્ગમન કરો.” પ્રધાન દેવતાઓએ સમજાવવા પ્રયત્ન કર્યો છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
અારણના શરણ.
(૫) નહિ, કદિ નહિ, હું એ અધમ સુરેન્દ્રને હવે સહન કરી શકીશ નહિ. તમે બીતા છે તે તમે અહિત્યાં જ રહે. હું એકલો એની સાથે યુદ્ધ કરવા જઈશ. એક નિમેષમાત્રમાં એને જીતી લઈશ. સુર કે અસુરને તે કે હું એક જ ઈદ્ર હૈ જોઈએ. એક મ્યાનમાં બે ખડ્ઝ રહી શકે જ નહિ.” ક્રોધથી રક્ત નેત્ર કરતાં પ્રચંડ કાયાધારી અમરેન્દ્ર વીરહાક વગાડતો ને હાથથી હાથ આમબતે પિતાના સિંહાસનથી એકદમ ઉભું થઈ ગયે. તરતજ તે પિતાની આયુધશાળામાં ગયે. એક મેટ મુગળ ગ્રહણ કરી તેને ઉંચે, નીચે, આડે ત્રણ વાર ફેરવ્યા.
મહારવરૂપવાન અને અતુલ બળવા ચમરેન્દ્ર ચરણના આઘાતથી પૃથ્વીને ફેડિતો પોતે એકલે પોતાની રાજધાનીમાંથી સુધર્મપતિને જીતવાને નીકળે. જતા એવા ચમરપતિને અસુરકુમારીઓ શૂરવીર ધારીને કામનાથી જેવા લાગી, અન્ય દેવતાઓ કૌતુકભરી નજરે જોવા લાગ્યા. સામાજિક દેવતાઓએ અન્ન ધારીને ચમરની ઉપેક્ષા કરી એ ચમરપતિ ચમચંચા નગરીમાંથી નીકળે.
અસુરકુમારનિકાયની દક્ષિણ દિશામાં આવેલી અમર ચંચા નગરને એ અધિપતિ અમરેંદ્ર, ભુજાઓના બળથી ગર્વિત થયેલે અને બીજાના પરાક્રમને નહિ જાણતો, હિતકારી સામાજિક દેવતાઓની સલાહની અવગણના કરતે
શક સાથે યુદ્ધ કરવાને નીકળે. માર્ગમાં પિતાના પૂર્વના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૭૬ )
મહાવીર અને શ્રેણિ
કાઇ શુભ કવશે અને શુભ વિચાર આવ્યા. “ અરે ! આ મારા સામાજિક દેવતાઓ મારૂં અહિત કરનારા તેા નથી, તેમજ એમને અસત્ય ખેલવાનું પણ કાંઈ કારણુ નથી. માના કે તેઓ કહે છે તેવી રીતે શક્ર કદાચ મારા કરતાં અધિક બળવાન હોય, તે પછી તેનાથી પરાજય પામેલા મારે કાને શરણે જવું? કારણ કે કાર્યની ગતિ તા વિષમ હાય છે; માટે એના કરતાં અધિક પરાક્રમીનુ શરણ લેઇ એની સામે યુદ્ધ કરવા જાઉં, ” એમ વિચારી ચમરપતિએ પેાતાના જ્ઞાનરૂપી ચક્ષુથી એવા સમથ પુરૂષનુ અવલેાકન કરવા માંડ્યુ.
""
ખરાખર આ જ સમયે પ્રભુ સંગમસુરના ગમન પૂછી વિહાર કરતા ને જગતની ભૂમિને પાવન કરતા સુસુમારપુર નામના નગરમાં પધાર્યા હતા. ત્યાં અશોકવાટિકામાં અશેક વૃક્ષની નીચે કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભેલા એ નરશ્રેષ્ઠને ચમરપતિએ જોયા. તરતજ ક્ષણમાત્રમાં તે મહાપુરૂષ પાસે આવી, પેાતાના હથિયાર દૂર મૂકી, ત્રણ પ્રદિક્ષણા કરી નમ્યા. એમની સ્તુતિ કરી. “હું ભગવન! હું નરશ્રેષ્ઠ ! આજે તમારૂ ́ શરણુ અંગીકાર કરી મહાદુય એવા શક્રપતિ સાથે યુદ્ધ કરવા જાઉં છું. હું પુરૂષોત્તમ ! તે ગમે તેવા કવચધારી અને બળવાન હશે તે પણ તમારા પ્રભાવથી હું એને ક્ષણમાત્રમાં જીતી લઇશ; કારણ કે એ અહંકારથી મદ્યાન્મત્ત થયેલેા મારા મસ્તક ઉપર પગ રાખીને રહેàા હાવાથી મારા ચિત્તમાં બહુ પીડા થાય છે. માટે કાં તા હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
અશરણના શરણ.
(૭૭) નહિ અથવા એ નહિ. આપના પ્રભાવથી મારો વિજય થાઓ! અથવા એનાથી મને આપનું શરણ થાઓ !”
એ પ્રમાણે એ નરશ્રેઝની સ્તુતિ કરી પિતાનાં આયુધ વગેરે સજી લઈને ઈશાન દિશામાં આવ્યું. વેકિય સમુઘાતથી પિતાનું એક લાખ જેજન પ્રમાણ શરીર રચી તે બધા વિશ્વને ક્ષોભ ઉત્પન્ન કરવા લાગ્યો. શ્યામકાંતિવાળું એ મહા પ્રચંડ શરીર જાણે નંદીશ્વર દ્વીપને જંગમ અંજનગિરિ હોય તેવું દેખાવા લાગ્યું. એ પ્રચંડ શરીર ખરેખર ભયંકર હતું. એના વક્ષસ્થળથી સૂર્યમંડળ આચ્છાદિત થઈ ગયું. ભુજએના આશ્લેટનથી ગ્રહ, નક્ષત્ર અને તારા ખરી પડવા લાગ્યા. એવા અતિ લાંબા જાનુપર્યતની ચૂલિકાના અગ્રભાગને અડતા હોવાથી આશ્ચર્ય ઉપજાવતા હતા. અત્યારે કોધથી ધમધમતાં એનાં બધાં અંગોપાંગ જગતને ભયંકર હતાં.
એ ભયંકર શરીરધારી અમરાસુર બધા બ્રહ્માંડને હચ. મચાવતે, વ્યંતરોને બીવરાવત, તિષ્ક દેને ત્રાસ ઉત્પન્ન કરતે, સુધર્મપતિ તરફ વેગથી ચાલે. તે ક્ષણ માત્રમાં સૂર્ય-ચંદ્રના મંડળનું ઉલ્લંઘન કરી શક્રમંડળમાં આવી પહોંચે. આ ભયંકર સ્વરૂપધારી મહામૂર્તિને અકસમાત વેગથી ધસી આવતી જોઈ કિલિવષ દેવતાઓ ભયના માર્યા બિચારા સંતાઈ ગયા, આલિયેગિક દેવતાઓ
આ ઉગ્ર રૂપધારી મૂર્તિને જોઈ ડરથી નાશભાગ કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
(૭૮)
મહાવીર અને શ્રેણિક લાગ્યા, શક્રપતિનું સૈન્ય અને સેનાપતિઓ તે એને જોઈ પલાયન કરી ગયા, સેમ, યમ, વરૂણ, કુબેર આદિ દિગપાળે પણ નાશભાગ કરતા સંતાવાની જગ્યા શોધવા લાગ્યા. શદેશના આત્મરક્ષક દેવતાઓ કે છડીદાર દેવતાઓ કઈ પણ આ અસુરના વેગને અટકાવી શક્યા નહિ. એને જોતાં જ બિચારા ભયના માય ડઘાઈ જ ગયા. બીજા ત્રાયઅિંશત દેવતાઓ
અરે આ કોણ? અહીં કેમ આવ્યો?” એમ બોલતા ચમરપતિને જોઈ વિસ્મય પામી ગયા–આશ્ચર્યમાં Úભાઈ ગયા. ઇંદ્રની સમાન એશ્વર્ય શકિતવાળા ઈદ્રિના સામાજિક દેવતાઓ આ ભયંકર મૂર્તિને જોઈ આયુધો સંભાળવા લાગ્યા. એને જવાબ આપવાને, એને ગર્વ ઉતારવાને તૈયાર થઈ ગયા. એ સામાજિક દેવતાઓએ કેપથી જોયેલે ચમરપતિ વેગથી સુધર્મા સભામાં ધસી આવી એક પગ પૃથ્વી-વેદિકા ઉપર સ્થાપન કરી બીજે ચરણ સુધર્મા સભામાં મુ. પિતાના મુદ્દગાર નામના આયુધવડે ઈકીલને ત્રણ વાર તાડન કરી ભયંકર ભ્રગુટી ચડાવી ક્રોધથી ધમધમતે અમર છે . “હે ઈંદ્રઆવા ખુશામતીયા દેવતાઓની સેબતમાં પડી મારી શકિતને નહિ જાણો અદ્યાપિ તું મારા માથા ઉપર ચરણ રાખી રહ્યો છે, પણ હવે હું તને મારાથી પણ નીચે પાડી દઈશ–તારે ગર્વ બધે ઉતારી દઈશ.”
. જેમણે પ્રથમ કેઈવાર આવું કઠેર વચન સાંભળ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
અશરણુના શરણું :
( ૯) નહોતું, એવા શશીકારીની હાક જેમકેશરીસિંહ સાંભળે તેમ સાંભળી હસ્યા. “અરે તું કેણુ?” વિસ્મય પામ્યા.
હું કેણુ? શું મને નથી ઓળખતે? મારા બાહુબળથી હમણાં જ તને ઓળખાણ આપું છું. આ થમરચંચા નગરીના સ્વામી અમરપતિ, વિશ્વને વિષે અસહ્ય પરાક્રમવાળા મને તું ક્યાંથી જાણે? પર્વત ઉપર કાગડાની જેમ તું અહિં ઘણા કાળથી રહ્યો છે. આવા માખણયાઓથી તું ભેળવાઈ ગયા છે પણ જે હવે કે તારા શું હાલ થાય છે.?” ચમરપતિએ ભયંકર પરિઘ આયુધ ઇંદ્રના ઉપર ઉગામ્યું.
જ્ઞાનરૂપ નેત્રથી આ ચમરેંદ્રને જાણ ક્રોધથી ધમધમતા શક બેલ્યા. “અરે ચમર ! તું નાસી જા ! નાસી જા ! મૂખ આ તને શું સૂઝયું? ચાલીચલાવી કાળના મુખમાં પડવા આવ્યો? હજી તે હમણું જ ઉત્પન્ન થયે છે, દેવતાનાં સુખ ભોગવી એટલામાં શું તું કંટાળી ગયે? તે લે તારી ઉદ્ધતાઈને બદલે !” સહમપતિએ તરતજ બ્રગુટી ચડાવી વજ હાથમાં લીધું. એ સોહમપતિની ક્રેધથી ધમધમતી ભયંકર આકૃતિ, અગ્નિની જવાળાઓ પ્રગટાવતું એ વજ જોતાં જ ચમર ડઘાઈ ગયે. પ્રલયકાળના અગ્નિ સમું એ વજી શકે અમર ઉપર છોડ્યું.
સમસ્ત દેવતાઓને ત્રાસ ઉત્પન્ન કરતું વજ પેલા ચમરપતિ તરફ દોડયું. એ વજન જેવાને પણ અસમર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
(૮૦)
મહાવીર અને શ્રેણિક. અમરાસુર તડતડ શબ્દ કરતું, અગ્નિ વરસાવતું વજને આવતું જોતાં જ ભયથી વ્યાકુલ થયેલે અધોમુખવાલે થઈ ગયે, અને તત્કાલ ચિત્રથી ચમરીમૃગ ભાગે તેમ ત્યાંથી પલાયન કરવાને પાછા ફરતે એ મહાપુરૂષને શરણે આવવાની ઈચ્છાથી ત્યાંથી ભાગ્યે. એને ભયથી ભાગતો જોઈ દેવતાઓ એનું ઉપહાસ્ય કરવા લાગ્યા.
મહાપ્રચંડ દેહ ધારણ કરીને આવ્યો હતો પણ નાસતા સમયે લઘુદેહ ધારણ કરી ત્વરાથી નાસવા લાગ્યા. વજ એની પાછળ પડ્યું. આગળ ભયથી નાસભાગ કરતા ચમરની પાછળ વા અગ્નિના તણખા ખેરવતું ચમરને પકડવાને ધણ્યું.
વજી છોડ્યા પછી સહમપતિને એકદમ વિચાર થયો. “કેઈપણ અસુરની અહીં સુધી આવવાની પોતાની શક્તિ નથી, છતાં આ અસુર અહિં સુધી આવ્યો તેથી કદાચ કઈ કોઈ સમર્થ પુરૂષનું શરણ લઈને આવ્યું હશે.” ઈંદ્ર અવધિજ્ઞાનરૂપી નેત્રથી જોયું તે જણાયું કે “ચમર આ મહાપુરૂષનું શરણ લઈને આવ્યું હશે ને પાછે એમને જ શરણે ગય છે. અરે ! હું માર્યો ગયો. ખચિત મારૂં વજી એ મહાપુરૂષને અડચણ કરશે.” તરતજ ઇંદ્ર વેગથી વજને પકડવાને વજીને માગે ધસ્યો. આકાશમાંથી એક બીજાને પકડવાને વેગથી અધેભાગે ચાલ્યા. આગળ ચમરે, તેને પકડવાને પાછળ પડેલું વજી, અને તેને પકડવાને વેગથી ધસ્યા આવ
તે સોહમપતિ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
અશરણના શરણ.
(૮૧) વજ જેવું ચમરેદ્રની સમીપમાં આવી પહોંચ્યું અને જેવું તેના ઉપર ઘા કરવા જાય છે તેવામાં તે ચમરપતિ કુંથુંઆનું શરીર ધારણ કરી પેલા મહાપુરૂષના બે ચરણની વચમાં ભરાઈ ગયે. વજી એ મહાપુરૂષના ચરણથી ચાર તસુ છેટું રહ્યું એટલામાં સર્પને વાદી પકડે તેમ છે તે વજાને મુષ્ટિથી પકડી લીધું. એ મહાપુરૂષને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી સ્તુતિ કરી. “હે સ્વામી! આ ઉદ્ધત ચમરેંદ્ર આપના પ્રભાવથી મારો પરાભવ કરવા દેવલેક સુધી આવ્યું હતું, તે મારા જાણવામાં નહોતું, જેથી મેં એની પાછળ વા છોડયું એ મારે અપરાધ હે મહાપુરૂષ ક્ષમજે.” એમ કહી ઈશાન દિશાએ જઈ પિતાને રષ ઉતારવાને વામચરણ ત્રણ વાર ભૂમિ ઉપર પછાડ્યો.
તે પછી ચમર પાસે આવી શકેંદ્ર બોલ્યા: “હું ચમર ! તું આ ભગવંતના શરણે આવ્યું તે બહુ સારું કર્યું, અને તેથી વેર તજીને મેં તને છોડી દીધો છે. હવે તું ખુશીથી પાછે તારી ચમચંચા નગરીમાં જઈ તારી સમૃદ્ધિને ભેગવ.” ચમરને આશ્વાસન આપી, એ મહાપુરૂષને નમન-વંદન કરી ઈંદ્ર પોતાને સ્થાનકે ગયા.
સૂર્યાસ્ત થતાં જેમ ઘુવડ પિતાની ગુફામાંથી બહાર નીકળે તેમ ચમરેંદ્ર તે મહાપુરૂષના બે ચરણમાંથી બહાર નીકળે, અને એ નષ્ટને નમી એમની સ્તુતિ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
(૮૨).
મહાવીર અને શ્રેણિક લાગે “હે ભગવન્! તમારું શરણું પ્રાણીઓને કેવું અમેઘ સુખ આપનારૂં છે, એ તે પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે જ સમજાય છે. ખચીત તમે અશરણના શરણુ છો. જગતમાં તે કષાયોથી ભરેલા સમર્થ પુરૂષે પણ નિરાધાર છે. એ નિરાધારના તમે આધાર છે. તમારે શરણ આવતાં આ સંસાથી મુક્ત થવાય તે પછી આવાં તુચ્છ ફળનો તે શું હિસાબ છે? હે સ્વામી! પૂર્વે અજ્ઞાનતાથી મેં બાળતપ કર્યું હતું, તેથી જ આ અજ્ઞાનતારૂપ અસુરેદ્રપણાનું ફળ મને મળ્યું અને એ અજ્ઞાનતાથી જ આવે અનર્થકારી પ્રયત્ન મેં આદર્યો હતો કે જેથી મને પિતાને જ એમાં ગેરલાભ થયે ને આપને શરણે આવ્યા તે જ સલામત રહ્યો. જે પૂર્વ ભવે જ તમારું શરણ અંગીકાર કરીને તપ, જપ, ધ્યાન વગેરે ક્રિયાઓ કરી હતી તે અચુદ્ર કે અહમિંદપણાની સમૃદ્ધિ મને મળી હોત, અથવા તે આપના શરણથી મક્ષની અનંત લક્ષ્મી મળે છે તે આ ઋદ્ધિ તે કોણ માત્ર છે?” એ મહાપુરૂષની ભક્તિપૂર્વક સ્તવના કરી, નમી અસુરેદ્ર પિતાની રાજધાની ચમચંચા નગરીમાં આવ્યા. પરાજ્યવડે લજાથી અધોમુખવાળો ચમરેંદ્ર સિંહાસન ઉપર બેઠે, પણ અત્યારે એનામાં ઉત્સાહ નહેતા, હર્ષ નહોતે, પૂર્વનાં એ તેજ, ગૌરવ, પ્રજા સર્વે કંઈ અત્યારે હરાઈ ગયાં હતાં.
એના સામાજિક દેવતાએ અમરેંદ્રનું સ્વાગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
અશારણના શરણુ.
(૮૩) પૂછવાને આવ્યા. “હે સ્વામી! અમે તમને સત્ય વાત કહી હતી પણ તમારા ધ્યાનમાં આવી નહિ.”
તેમના જવાબમાં ચમરપતિ બેઃ “અરે દે ! તમે મધ્યસ્થપણે શકેંદ્રને જે વર્ણવ્યું હતું તે જ તે છે, પણ અજ્ઞતાથી એ વાત મારા સમજવામાં આવી નહિ. હું એની સભામાં જે ગયે કે તરત જ ક્રોધથી ઇદ્ર મારી ઉપર વજ છેડી દીધું. એનાથી ભય પામી આજે મૃત્યુ લેકની ભૂમિને પાવન કરી રહેલા ત્રણે જગતને પૂજવા યોગ્ય ભગવંતને શરણે ગયો, તે જ હું જીવતે રહ્યા, ને ઈ મને છોડી દીધો જેથી હું અહિં આવ્યો છું. તે ચાલો! આપણે બધા એ મહાપુરૂષ આગળ ભક્તિથી સંગીત કરી વંદી નમસ્કાર કરીએ આપણે હર્ષ, આનંદ પ્રગટપણે વ્યક્ત કરીએ.”
તે પછી ચમરેંદ્ર પિતાના પરિવાર સહિત એ મહાપુરૂષને વંદન કરવાને આવ્યું. ભકિતથી ભગવાનને વારી એમની આગળ સંગીત કરવા માંડયું. ચમર ભગવંત આગળ પિતાની મહાશક્તિ વ્યક્ત કરી સંગીત કરી પરિવાર સહિત પિતાની નગરી તરફ ચાલ્યા ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું.
વૈશબીમાં. વિહાર કરતા કરતા એ મહાપુરૂષ કૌશંબી નગરીમાં આવ્યા. ત્યાં એમણે એ અભિગ્રહ ધારણ કર્યો કે “કોઈ સતી અને સુંદર રાજકુમારી છતાં દાસીપણાને પામેલી હોય, તેના પગમાં લોઢાની બેડી પડી હોય, માથું મુંડન કરાવેલું હોય, ત્રણ દિવસના ઉપવાસવાળી હોય, એક પગ ઉમરાની બહાર અને બીજો પગ અંદર રાખીને ઉભી હેય, રડતી હોય, આંખમાં અશ્રુ હોય એવી સ્થિતિમાં તે રાજકુમારી મને જે અડદ વહોરાવે તે માટે પારણું કરવું અન્યથા ત્યાં સુધી મારે ઉપવાસ છે.” આ કઠણ અભિગ્રહ લઈને એ મહાપુરૂષ પ્રતિદિવસ ભિક્ષા સમયે ભિક્ષાને માટે નગરમાં ઉચ્ચનીચ ગૃહ ફરતા, પરંતુ આ દુષ્કર અભિગ્રહ હોવાથી લેકે અનેક પ્રકારનાં ઉત્તમ ભેજન આ મહાપુરૂષને વહેરાવતા પણ તે લીધા વગર જ તે પાછા ફરતા હતા.
પ્રતિદિવસ આ પ્રમાણે થતું હોવાથી લેકે પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. “અરે આ મહાપુરૂષ શામાટે ભિક્ષા લેતા નથી? આપણે દિવસમાં કેટલીવાર કુક્ષિભરિ કરીએ છીએ ત્યારે આ મહાત્મા ભિક્ષા વગર, અન્નપાણું વગર તાઢ-તાપ સહન કરતા દિવસો નિર્ગમન કરે છે. પ્રતિદિવસ ભિક્ષા વગર આ મહાત્માને જોઈ નગરના લેકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
મને એમજ ચાર
અને અલ્લા
તરફ
કોબીમા.
(૮૫) બહુ જ ખેદ થયે. “ખરેખર શું ભાવી નિર્માણ થયું હશે ? કાંઈ સમજાતું નથી.”
આ જ પ્રમાણે ભિક્ષા માટે નગરમાં ફરતાં ફરતાં એ મહાત્માને એમજ ચાર માસનાં વહાણાં વહે ગયાં છતાં પણ બાવીશ પરીષહ સહન કરતા અને અપ્લાનપણે તે નગરમાં શિક્ષાને માટે હમેશાં ફરતા હતા. એક દિવસ એ નરણ ગોચરીને માટે ફરતાં રાજાના સુગુપ્ત નામના મંત્રીને ગૃહે ગયા. આ મહાન પુરૂષને પિતાનું ગરીબ આંગણું પાવન કરતાં જોઈ મહા અમાત્યની નંદા નામની પત્ની પરમ સુશીલ. અને ગુણવતી હતી તે એકદમ હર્ષથી બહાર દેડી આવી. “ભગવન્! પધારે! પધારે! મારું રંકનું આંગણું પાવન કરો! નિર્દોષ ભિક્ષા આપ પૂજ્ય ગ્રહણ કરે!” વિનયથી ભક્તિયુક્ત વચને બેલતી નંદા ભગવાનને ઉત્તમ પદાર્થો વિહરાવવા લાગી; પણ ભગવાનને અભિગ્રહ હોવાથી કંઈ પણ લીધા વગર ત્યાંથી પાછા ફર્યા.
ભિક્ષા લીધા વગર આ નરપ્રેક ચાલ્યા ગયા જાણ નંદા આનંદ રહિત મંદ હૃદયવાળી થઈ ગઈ. એને પારાવાર ખેદ થયો. “અરે હું અભાગણું છું. મને ધિક્કાર છે! ભાગવાન મારે ઘેરથી પાછા ફર્યા. હા!મારા ક્યા પાપ ઉદય આવ્યા કે જેથી મારે મનોરથ આજે પૂર્ણ થયે નહિ !” વલોપાત કરતી નંદા રડી પી.એની આંખમાંથી અશ્રુઓ ટપકવા લાગ્યાં.
નંદાને પારાવાર ખેદ કરતી જોઈ તેની દાસી બેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
(૮૬)
મહાવીર અને શ્રેણિક.
“ આઈ સાહેમ ! શા માટે ખેદ કરેા છે ? આ દેવર્ષિ આજે જ આવી રીતે ચાલ્યા ગયા છે એમ નથી; પરંતુ દરરોજ તે નગરમાં ભિક્ષાને માટે કરે છે ખરા પણ એવી રીતે ભિક્ષા લીધા વગર જ દરેક ઠેકાણેથી ચાલ્યા જાય છે.
""
દાસીનાં વચન સાંભળી અશ્રપુ નેત્રવાળી નંદા દાસીની સામે જોઇ રહીં. “ શા માટે ભગવાન ભિક્ષા નહિ લેતા હાય ? એમણે કઇંક પણ અભિગ્રહ ધારણ કરેલા હશે; અન્યથા બીજી તે। એ મહાપુરૂષને શું કારણ હોય ? ” નંદા બેલી.
,,
“ ગમે તે કારણ હાય, પણુ આજ લગભગ ચાર-ચાર માસ થયાં હું એ મહાપુરૂષને આવી જ રીતે આહારપાણી વગરના જોઉં છું.” દાસી નદાના જવાખમાં મેલી. “ ચાર-ચાર માસ આહારપાણી વગર! આય મા! નંદા અત્યત શાક કરતી રડી પડી. એ શેાકસાગરમાં મગ્ન થયેલી નંદાને બહુ સમય થયે નહિ એટલામાં સુશુપ્ત મત્રી ગૃહે રાજકાર્ય થી પરવારીને આવી પહોંચ્યા. શાકમાં નિમગ્ન થયેલી પોતાની પત્નીને જોઇ પ્રધાન મેલ્યો.
“ પ્રચે ! ચ્લાજ કેમ ઉદ્વિગ્ન ચિત્તવાળી દેખાય છે? શું મારા કંઇ અપરાધ થયા છે ? અથવા તેા કાઇએ તારી આજ્ઞા ઉત્થાપી છે ? જે હાય તે કહે. તારી ઉદાસીનતાનુ કારણ શું છે ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
કૌશંબીમાં.
(૮૭) સ્વામી! કેઈએ મારી આજ્ઞા વિરોધી નથી તેમજ તમારો પણ અપરાધ થયે નથી, પણ આજે આપણે ઘેર ભગવાન પધાર્યા એમને હું પારણું કરાવી શકી નહિ તેથી મને ખેદ થાય છે.” નંદાએ પિતાના શોકનું કારણ પતિ આગળ વ્યક્ત કર્યું. એ અરસામાં પટ્ટરાણીની વિજયા નામની છડીદાર સ્ત્રી ત્યાં આવી હતી તે આ વાર્તાલાપ સાંભળવા લાગી.
પણ દેવી ! એમ બનવાનું કારણ? શા માટે એ ભગવાને આપણે ઘેરથી શિક્ષા ગ્રહણ ન કરી? શું આહારપાણીની જોગવાઈ નહોતી કે બીજું કાંઈ કારણ હતું?” સુગુપ્ત મંત્રીએ પત્નીને પૂછ્યું.
“આજે આમ બન્યું છે એમ નથી કાંઈ. એ મહાપુરૂષ ચાર-ચાર માસ થયાં આપણું નગરીમાં ભિક્ષાને સમયે આહારને માટે ફરે છે, પણ લીધા વગર ચાલ્યા જાય છે. કોઈ પણ પ્રકારને એમને અપૂર્વ અભિગ્રહ હવે જોઈએ કે ચાર-ચાર માસ વહી ગયા છતાં એ અભિગ્રહ પૂર્ણ થતું નથી. ચારચાર માસ થયાં એ મહાપુરૂષ અન્નપાણુ વગર ને આપણે દિ ઉગ્યે કેઠા સુધી કાંસ્યા કરીયે! હા ! કહેશો જરી આ વાત સાંભળી કેને ખેદ ન થાય!” નંદાએ પતિને કહ્યું.
“ચાર-ચાર માસ થયા ભિક્ષા વગર એ મહાપુરૂષ રહ્યા છે ને હું તે કાંઈ જાણતું નથી. તે આજે કહ્યું તે ઠીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
(૮૮),
મહાવીર અને શ્રેણિક - “હે મહામંત્રી ! તમે કઈ પણ રીતે એમને. અભિગ્રહ ન જાણી શકે તે બીજાના ચિત્તને ઓળખનારી તમારી બુદ્ધિ શું કામની છે? કઈ પણ રીતે એ મહાપુરૂષને અભિગ્રહ પૂર્ણ થાય, આપણા મને રથ સફળ થાય.”
પ્રિયા ! એમને અભિગ્રહ જેવી રીતે જાણશે તે પ્રકારે જાણવાને હું પ્રાત:કાળથી પ્રયત્ન કરીશ. તું નિશ્ચિત રહે. ” પ્રધાન સુગુપ્ત પત્નીને દિલાસો આપે.
કાશીબીપતિ શતાનિક રાજાની પટ્ટરાણી મૃગાવતીને અને નંદાને સખીપણું હોવાથી આ સમયે પટ્ટરાણીએ કાર્યપ્રસંગે વિયાને નંદા પાસે મોકલેલી. તે વિજ્યા મંત્રી અને મંત્રી–પત્નીની ઉપર પ્રમાણેની વાતચીત સાંભળી પિતાનું કાર્ય કરી પિતાની બાઈ પાસે ચાલી ગઈ, અને આ પતિપત્નીને સંવાદ પિતાની શેઠાણીને કહી સંભળાવ્યું.
વિજયાના મુખથી આ વાત સાંભળી પટ્ટરાણી મૃગાવતી બહુ જ દુઃખી થઈ. એ નારેશ્વર પ્રત્યે ભક્તિવાળી આ મહિષી એમને અભિગ્રહપૂર્ણ કરવાની ઉત્કંઠાવાળી થઈ ગઈ. શેકથી વિહવળ થયેલી પટ્ટરાણીને રાજાએ શોકનું કારણ પૂછ્યું. તેના જવાબમાં મૃગાવતી બેલી. “અરે સ્વામી! તમારા જેવા રાજલુબ્ધ પુરૂને કહેવાથી શું? રાજાએ તે દૂત દ્વારા ચરાચર બધા જગતને જાણી શકે છે ત્યારે તમે તે આપણા શહેરમાં શું બને છે તેની વાત પણ જાણતા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
કોશંખીમાં.
(૮૯) “અરે! એવું તે શું બન્યું છે તે જરા સ્પષ્ટતાથી કહે. ” રાજાએ આતૂરતાથી પૂછયું. -
દેવેદ્રો અને મનુષ્ય જેની સેવા કરે છે એવા ભગવાન આપણું શહેરમાં પધાર્યા છે તે તમે જાણો છો? તેઓ કઈ પણ પ્રકારના અભિગ્રહથી શિક્ષાને માટે ફરે છે પણ વગર ભિક્ષાએ તે પાછા ચાલ્યા જાય છે. આજ ચારચાર માસ થયાં એ મહાપુરૂષની આ સ્થિતિ છે, તેની તમને શું ખબર હેય?” કંઇક રેષથી મૃગાવતી બેલી.
દેવી! મને એ સંબંધી કંઈ ખબર નથી. તે મને ચેતવ્ય એ ઠીક કર્યું. હવે હું એ માટે કંઈક ઉપાય કરીશ.” રાજાએ રાણીને દિલાસે આવે. •
તમને કયાંથી ખબર હોય ? રાજ્યસુખમાં પ્રમાદી થયેલા હે સ્વામી! તમને, મને અને આપણા અમાત્યને ધિકાર છે કે જેમના નગરમાં આટલા આટલા દિવસ સુધી ભગવાન ભિક્ષા વગર રહ્યા છે.”
હે ધર્મચતુરે! વૃથા શોક ન કરે! એ ભગવંતને કઈ પણ પ્રકારે અભિગ્રહ જાણું પ્રાત:કાળે હું તેમને પારણું કરાવીશ.” રાજાએ કહ્યું.
પ્રાત:કાળે રાજાએ મંત્રીને બોલાવ્યો ને તેને બધી વાત કહી સંભળાવી. “હે મંત્રી ! ચાર-ચાર માસ થયાં મારી નગરીમાં આ મહાપુરૂષ આહારપાણ વગર રહે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
(૯૦)
મહાવીર અને શ્રેણિક ઠીક નહિ, માટે ગમે તે રીતે તેમને અભિગ્રહ તમારે જાણું લે કે જેથી હું તેમને ભક્તિથી પારણું કરાવું. ”
મહારાજ ! એમના મનમાં ધારણ કરેલે અમુક , વિશિષ્ટ પ્રકારને અભિગ્રહ જાણી શકાતું નથી તેથી મને. પણ ખેદ થાય છે, છતાં એને માટે કંઈક ઉપાય તે કરવું જોઈએ.”
“શું ઉપાય કર જોઈએ તે કહે ત્યારે ?” રાજાએ પૂછયું.
“તે માટે ધર્મશાસ્ત્રના જાણનાર પંડિતને બોલાવે, શાસ્ત્રોમાં અભિગ્રહોનું જે વર્ણન લખેલું હશે તે તેમનાથી આપણને જણાશે.” - પ્રધાનનું વચન સાંભળી રાજાએ તરતજ તથ્યનંદી નામના ઉપાધ્યાયને બોલાવ્યા. “હે મહામત ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મના આચારા કહેલા છે તે આપણા નગરમાં આવેલા આ મહાપુરૂષને ક અભિગ્રહ હશે તે કહે?” રાજાએ ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એ ઉપાધ્યાયને પૂછયું.
હે રાજન ! મહર્ષિઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ ઘણા પ્રકારના હોય છે. આ મહાત્માને કયા પ્રકારનો અભિગ્રહ હશે એ તે વિશેષ જ્ઞાન વગર જાણી શકાય નહિ.”
રાજાએ ઉપાધ્યાયને શીખ આપ્યા પછી મંત્રી સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
કૌશખીમાં.
( ૧ )
મંત્રણા કરીને નગરમાં આઘેષણા કરાવી કે “ અભિગ્રહુને ધારણ કરનાર આ મહાપુરૂષને લેાકેાએ અનેક પ્રકારે આ શિક્ષા આપવી. ’
રાજાની આ ઉદ્ઘાષણાથી લેાકાએ તેમ કર્યું તે પણ અભિગ્રહ પ્રમાણે નહિ થવાથી એ ભગવાને શિક્ષા ગ્રહણુ કરી નહિ. આ પ્રમાણે ભિક્ષા રહિત રહેવા છતાં વિશુદ્ધ ધ્યાનવાળા ભગવત્ અમ્લાન મુખે રહેતા હતા ત્યારે લાકા લજ્જા અને ખેડથી આકુળવ્યાકુળ થઈ, દિવસેદિવસે વિશેષ ખેયુક્ત બની આ મહાપુરૂષને જોતા હતા.
એ અરસામાં કોશ બીપતિએ ચંપા નગરીને ઘેરી લીધી. ત્યાંના રાજા વ્રુદ્ધિવાહન ભયથી આકુળવ્યાકુળ થઈને નાશી ગયેા. કૌશ બીપતિ શતાનિક રાજાએ ચંપાનગરી લૂંટાવી દીધી. એની સેનાને પેાતાનાને જે ગમ્યુ તે મેળવીને કોશી પાછા ફર્યાં. એક ઉંટવાળાના હાથમાં રાજાની પટ્ટરાણી ધારણીદેવી અને તેની વસુમતી રાજપુત્રી સપડાઇ ગયાં. ચારણીદેવીના સૌદર્યથી દિવાના થયેલા તે ઉંટવાળાએ ધારણીદેવીને પાતાની પત્ની થવાને કહ્યું. તેના જવામમાં એ એક પતિવાળી–પતિવ્રતા ધારણીદેવી જીભ કરડી મૃત્યુ પામી ગઈ.
તેણીને મૃત્યુ પામેલી જોઇ ઉંટવાળા ગભરાયે ને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “રખેને એની છેાકરી પણ મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
(૨)
મહાવીર અને શ્રેણિક, કઠેર વચનથી મૃત્યુ પામે.” એમ વિચારી મીઠાં વચનથી બેલાવતે તે તેણીને કીશંબી નગરી લા.
આ સુંદર બાલાને જોઈ પેલા ઉંટવાળાની સ્ત્રી ભડકી. રખેને આ મુઓ આને પોતાની સ્ત્રી બનાવે !” તેણીએ તાડુકીને કહ્યું “મુઆ ! તું આને હાલ ને હાલ બજારમાં વેચી આવ; નહિંતર હું રાજાને ફર્યાદ કરવા જાઉં છું.”
ભયથી વ્યાકુળ થયેલ ઉંટવાળો વસુમતીને બજારમાં વેચવા માટે ઉપાડી લાવ્યા. એ અરસામાં ધનાવહ નામને શાહુકાર ત્યાં આવી ચડ્યા. વસુમતી ઉપર તેની નજર પડતાં મનમાં અમુક નિશ્ચય કરી બહુ મૂલ્ય આપીને તેને પિતાને ઘેર લઈ ગયે.
પિતાને ઘેર તેડી લાવી ધનાવહ શેઠે તે બાળાને પૂછયું. વત્સ! તું કોની આળા છે? તારા કુટુંબીઓ કેણ છે? તેમનાથી તું કેમ વિખુટી પડી? તે બધું ભય પામ્યા વગર કહે. તું મારી પુત્રી જ છે એમ જાણજે.”
ધનાવહ શ્રેણીનાં વચન સાંભળી વસુમતી શું જવાબ આપે? પોતાના કુલની મહત્તા આવે સમયે કહેવી તેને ઠીક ન લાગવાથી બાળ મૌન રહી. અધોમુખે ભૂમિ ખોતરવા લાગી.
શ્રેષ્ઠીએ પિતાની સ્ત્રી મૂળાને કહ્યું. “આ આપણું પુત્રી છે માટે યત્નથી એનું પાલન કરવું.” પોતાના સર્વ માણસોને
એ આજ્ઞા સંભળાવી દીધી. બાળા વસુમતી પિતાના ઘરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
કૌશ ખીમાં.
( ૩ )
માક ત્યાં રહેતી ને પ્રિય થઈ પડી. શ્રેષ્ઠીએ માળાનુ ચંદના એવુ નામ રાખ્યું.
મનેાહર ચંદનાને જોઇ શેઠાણી મૂળાની દાનત બગડી, “શેઠે આ છોકરીને પુત્રીની પેઠે ગણી છે પણ આના રૂપથી માહિત થઇ એની સાથે પરણે તેા મારી શી ગતિ થાય ? માટે અવસર મળ્યે આના રસ્તા કરવા જોઇએ. ” મૂલાની ઇર્ષ્યામાં પ્રતિદિવસ વધારા થતા ગયા. એક દિવસ એવી ઘટના બની ગઇ કે તે જોવાથી મૂળાએ પેાતાના વિચાર તરત જ અમલમાં મૂકી દીધા.
ખારીએ ઉભાં ઉભાં મૂળા શેઠાણીની નજર કયાં પડી ? ચંદના બહારથી આવેલ ધનાવહુ શેઠના પગ ધેાતી હતી તે સમયે તેના કેશકલાપ અ`ગની શિથિલતાથી છૂટા થતાં કાદવમાં પડચા, જેને શેઠે લાકડીવતી ઉંચા ધરી રાખ્યા. આ બનાવ જોઇ મૂળાની શંકા દ્રઢ થઇ.
શેઠ બહાર ગયા એટલે નાપિતને ખેલાવી ચંદનાના કેશકલાપ કપાવી નાખ્યા, એના પગમાં બેડી નાખી લત્તાપ્રહારથી તાડન કરી રાષઉતાર્યો ને ઘરની અંદર એક અંધારા ભોંયરામાં પુરી તાળુ લગાવી પેાતાના માણસાને સખત તાકીદ કરી કે “ શેઠને આ વાત કાઇએ હેવી નહિ તેમ છતાં કાઇ કહેશે તા મારા કેાપના તે ભાગથશે. કહી તે પેાતાને પિયર ચાલી ગઇ.
એમ
શેઠે સાંજના ઘેર આવ્યા પછી ચ'નાની તપાસ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
મહાવીર અને શ્રેણિક.
પણ સમાચાર મળ્યા નહિ. રાતના પણ ખબર ન પડી. બીજે દિવસે પણ પ લાગે નહિ ત્યારે તેમને શંકા તે પડી, પણ એનાં માણસે મળાની બીકથી સત્ય વાત કરે નહિ. ત્રણ-ત્રણ દિવસ થઈ ગયા ત્યારે શેઠે સર્વ માણસોને બેલાવી સખ્ત તાકીદ કરી. ક્રોધથી શેઠનું ઉગ્ર સ્વરૂપ થયું ત્યારે એક વૃદ્ધાએ ચંદનાના સમાચાર આવ્યા. જે ઓરડીમાં બંધ કરી હતી ત્યાં જઈને તે બતાવી.
શેઠે કઈ પ્રકારે તાળું તેડીને મલીન મુખવાળી ને આંખમાં અથુવાળી ચંદનાને એ અંધારા ગૃહમાંથી બહાર લાવી પરસાળમાં બેસાડી, ને રસેડામાં ખાવાનું શોધવા ગયે. દેવેગે ત્યાં કંઈ ભેજન તૈયાર ન હોતું, પણ સુપડાના ખુણામાં થોડા અડદ પડેલા હતા તે ચંદનાને આપતાં કહ્યું. “હે વત્સ! તું આ કુમાષ (અડદ) નું ભેજન કર એટલામાં હું તારી બેડી તોડવાને લુહારને બોલાવી લાવું છું.” એમ કહી શેઠ લુહારને તેડવા ગયે.
બાળા ચંદના વિચાર કરવા લાગી: ઓહ ! કયાં મારે રાજકુળમાં જન્મ અને કયાં બેડીઓ? કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે આજ અઠ્ઠમ તપને પારણે પણ ખાવામાં અડદ મલ્યા છે જે કઈ અતિથિ આવે તે હું તેને આપીને પછી પારણું કરૂં.” બાળા ચંદના એ પ્રમાણે વિચાર કરતી હતી એ અરસામાં શિક્ષાને માટે ફરતા ફરતા ભગવાન ત્યાં આવી ચડ્યા. એમને જોઈ બાળા ચંદનાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
કૌશબીમાં.
(૫) વિનંતિ કરી. “ભગવાન ! આ ભેજન આપને ઉચિત તા નથી છતાં મારી ઉપર કૃપા કરીને આપ ગ્રહણ કરો.” એમ બેલતી બાળા ચંદના ઘરના ઉમરમાં એક પગ અંદર ને બીજો બહાર એવી સ્થિતિમાં ઉભી રહી ગઈ; કારણ કે બન્ને પગમાં બેડીઓ હોવાથી તેમજ ત્રણ-ત્રણ દિવસના ઉપવાસ હોવાથી બંડીવાળા પગે ઉમરે ઓળંગવાની એનામાં તાકાત નહતી.
બાળા ચંદનાને આવી સ્થિતિમાં જોઈ એ મહાપુરૂષ પોતાને અભિગ્રહ પૂર્ણ થયેલ છે કે નહિ તે જોયું તે તેની આંખમાં આંસુ નહિ હોવાથી ભગવાન પાછા ફર્યા. ભગવાનને પાછા ફરેલા જોઈ પિતાના ભાગ્યને નિંદતી ચંદના રડવા લાગી. “અરે! હું મંદ ભાગ્યવાળી છું કે આવા દયાળુ પુરૂષે પણ મારી સામે નજર કરતા નથી.”
શોક કરતી ચંદના તરફ ભગવાને નજર કરી તો પિતાને ન્યૂન રહેલો અભિગ્રહ પૂર્ણ થયેલ દીઠે. તરત ભગવાન પાછા ફર્યા ને એ અડદની ભિક્ષા ગ્રહણ કરી. લગભગ છ માસે આ પ્રમાણે આ મહાપુરૂષને અભિગ્રહ પૂર્ણ થવાથી પંચ દિવ્ય પ્રકટ થયાં. દેવતાઓ પણ ત્યાં પ્રકટ થયા. ચંદનાની બેડીઓ ઝાંઝર (નુપૂર) બની ગયાં ને મસ્તકે કેશકલાપ નવીન પ્રગટ થયા. કેટલાક દેવતાઓ આકાશમાં સંગિત કરવા લાગ્યા. દેવતાઓને આનંદ ને ભગવાનને અભિગ્રહ પૂર્ણ થયેલે જાણવાથી શતાનિક રાજા, રાણી, મંત્રીઓ વિગેરે ભગવાનનાં દર્શન કરવાને દેડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
મહાવીર અને શ્રેણિક. આવ્યાં. તે વખતે દધિવાહનને કશુંકી રાજાએ કેદ કર્યો હતે તેને છોડી મૂક્યા. તે પણ ભગવાનનાં દર્શન કરવાને દોડી આવ્યા ત્યાં વસુમતીને જોતાં રડી પડયે. રાજાએ એના રડવાનું કારણ પૂછયું. “અરે ભદ્ર! મેં તને કેદખાનામાંથી મુક્ત કર્યો તે માટે તારે ખુશી થવું જોઈએ છતાં રડે છે કેમ?”
અરે મહારાજ ! હું શું વાત કહું? અને કેટલી કહું? આ બાળાને આપ કયાંથી જાણે? ચંપાપતિ દધિવાહન રાજાની આ રાજકુમારી! કર્મવશે આજે એ અન્યને ત્યાં દાસીપણું પામી છે, એ જાણે હું રહું છું.”
એ કંચકીનાં વચન સાંભળી કૌશંબી પતિએ કહ્યું: “ભદ્ર! શા માટે શેક કરે છે? આ કુમારીએ તે ત્રણ જગતને પૂજવા ગ્ય આ ભગવાનનો અભિગ્રહ આજે પૂર્ણ કર્યો છે. આ બાળા તે મોટી ભાગ્યવંતી છે.”
“અરે ! ધારણ તે મારી બેન થાય, તેની જ આ દુહિતા વસુમતી !” એમ બેલતી મૃગાવતી ચંદનાને ભેટી પડી. રાજાએ પોતાની ભાણેજ જાણુને પોતાને ઘેર રાખી. ભગવાન પારણું કરી ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ધનાવહ શ્રેષ્ઠી આ બનાવથી પોતાની ચંદનાને ધન્યવાદ આપવા લા ને પેલી અનર્થનું મૂળ મૂળાને એણે ઘરમાંથી બહાર કાઢી મૂકી. દુર્થોનમાં તત્પર એવી મૂળા અનુક્રમે મૃત્યુ પામી નરક ગતિમાં ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું.
બુદ્ધ અને તેમને ધર્મ. રાજગૃહપતિ મગધરાજ શ્રેણિકને ચેટલા પ્રમુખ અનેક રાણીઓ હતી. કાળે કરીને તેમને અભયકુમાર, મેઘકુમાર, નંદિષેણ, કેણિક, હલ, વિહલાદિક ઘણા કુમારે થયા. રાણીઓમાં ચેલણને પટ્ટરાણુંપદ આપવામાં આવ્યું હતું. રાજા શ્રેણિક ચલ્લણ સાથે વાણીવિદ આદિ અનેક પ્રકારનું સુખ જોગવતાં પોતાને સમય સુખમાં પસાર કરતા હતા. મગધરાજ બુદ્ધના ભક્ત હોવાથી રાજગૃહમાં બુદ્ધના અનેક વિહારો (આશ્રમસ્થાન) હતા, જેમાં અનેક બૌદ્ધ સાધુઓ આશ્રયસ્થાન પામી લોકોને પોતાના ધર્મમાં આકર્ષતા હતા. બધિસત્વ પ્રાપ્ત કરી ચૂકેલા બુદ્ધ લેકને ઉપદેશ કરી પોતાના માર્ગમાં આક્ષી, બાદ્ધ નામે નવીન મત હમણાં કેટલાંક વર્ષથી ચલાવ્યું હતે. એના ઘણાય શિષ્ય અનેક દેશમાં ફરી લોકોને બૌદ્ધધમી બનાવી રહ્યા હતા. તે સિવાય બુદ્ધ પણ મગધરાજ શ્રેણિક વગેરે રાજાઓને પિતાના ભક્ત બનાવ્યા હતા. શ્રેણિક વારંવાર બુદ્ધના સમાગમમાં આવતું હતું. તેના નિ, સિદ્ધાંતે પોતાને મનગમતા અને અનુકૂળ હોવાથી રાજા એને પરમરાગી બની ગયું હતું, જેથી તેણે રાજગૃહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
(૯૮)
મહાવીર અને શ્રેણિક
સિવાય બીજે પણ અનેક ઠેકાણે બાદ્ધવિહાર સ્થાપના કરી એને આશ્રય આપે હતે. તે સિવાય એ ધર્મને અસ્પૃદય માટે બીજી પણ અનેક સખાવત કરતા હતા. બાદ્ધ સાધુ
એ એના મગજમાં યુક્તિ-પ્રયુક્તિથી એવી તે શ્રદ્ધા બેસાડી હતી કે વિશેષ પરિશ્રમ વગર એ શ્રદ્ધા દૂર કરવી અશક્ય હતી. મગધરાજ શ્રેણિક પટ્ટરાણું ચલણાની આગળ પિતાના બુદ્ધદેવનાં, તેમના સાધુઓના અનેક પ્રકારે વખાણ કરતે હતે. “રાણે પણ બૌદ્ધધર્મમાં જોડાય તે કેવું? બિચારી અજ્ઞાનતાથી સત્ય માને છેડી અવળે માર્ગે ચડી ગઈ છે. હશે, ધીરે ધીરે એના મગજમાંથી એ શલ્ય હું દૂર કરીશ. એને બુદ્ધ ભગવાનની પરમ શિષ્યા કરીશ.”
૩૦ વરસની ઉમરે સંસાર તજી સિદ્ધાર્થ સંસારત્યાગી થયે. ત્યાગી થયા પછી તપ કરવા માંડયા. તપ કરીને કંટાળવાથી તેમજ શરીર દુર્બળ થવાથી એમણે તપ કરવું છોડી દીધું. એક દિવસ એક વૃક્ષની નીચે બેઠેલા તેમને લાગ્યું કે “મારી શંકાઓ નાશ પામી ગઈ છે. મારું ચિત્ત શાંત થયું છે. મને હવે સંપૂર્ણ જ્ઞાન થયું છે. ” પછી તેમણે લેકેને કાશીનગરીના મૃગવનમાં પ્રથમ ઉપદેશ દેવે શરૂ કર્યો. પિતાના નવીન સિદ્ધાતે જાહેર કરી એ મતમાં લોકોને ખેંચી પોતાના નવીન મતની સ્થાપના કરી. શરૂઆતમાં સામાન્યવર્ગના લોકોમાં પોતાનો ઉપદેશ શરૂ કર્યો. જેમ જેમ કે એ મત તરફ આકર્ષાવા લાગ્યા તેમ તેમ રાજાઓને પણ તે મતમાં ખેંચવા માંડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
યુદ્ધ અને તેમના ધ.
( ૯૯ )
ગામોગામ પેાતાના મત ફેલાવતા બુદ્ધ એક દિવસ રાજગૃહી નગરીમાં આવ્યા. તેમના આગમનની ખબર પડતાં શ્રેણિક પરિવાર સહિત યુદ્ધને વંદન કરવાને આવ્યેા. બુદ્ધે અનેક પ્રકારે પેાતાના ધર્મનાં તત્ત્વ સમજાવી તેને મૌદ્ધમતમાં સ્થિર કર્યો.
""
“ ભગવન ! બુદ્ધધ હમણાં હમણાં જગતમાં ડીક પ્રસરતા જાય છે.” મગધરાજ શ્રેણિકે કહ્યું. “ એમજ છે. આખરે લેાકેાને સત્ય વસ્તુ તા ગમે જ છે. લેાકેાને અનુકૂળ થાય એવી શૈલીથી ને ઉપદેશ કરવામાં આવે તે આપણા ધમ રાષ્ટ્ર-ધર્મ થાય. ભારતમાં તે અવિચળ થાય. બુદ્ધે કહ્યું. પેાતાના ચલાવેલા માર્ગ અવિ ચળ કેમ રહે, એ જ માત્ર એની હવે મહત્ત્વાકાંક્ષા હતીએના જીવનનું એ જ ધ્યેય હતું. તપથી ભાગવેલ કષ્ટ પેાતાના ધર્મ જગતમાં પ્રચલિત થાય તા વસુલ થાય તેમ હતુ. ભગવન્ ! આપના પ્રયત્ન છે તેા તે પણ અવશ્ય થશે. ખદ્ધધર્મ અવશ્ય રાષ્ટ્ર-ધ બનશે.” રાજાએ કહ્યું. હા, તેને માટે હું રાત્રિદિવસ પ્રયત્ન કર્યો કરૂ છે. ધર્મને દિગંત બનાવવા માટે મારા અનેક શિષ્યને મે અનેક સ્થળે રવાના કર્યો છે.”
<6
re
“ આપના પ્રયત્ન સફળ થશે, કારણ કે આપના મા એટલેા બધા ક્લિષ્ટ નથી કે જેથી લેાકેા ન પાળી શકે.” નહિ, રાજન્ ! આપણી શરતા ઘણી ઉદાર છે.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
મહાવીર અને શ્રેણિક
જેવી રીતે આપણે દૂધ, પાણી વગેરેનું પાન કરીએ છીએ તેવી રીતે સુઝતું અનાયાસે મક્રિરાપાન મળી આવે તે એમાં શું હરકત છે? વિધિએ જગતમાં જે ચીજો ખનાવી છે તે અવશ્ય ઉપયાગી જ હાય, જો કે સર્વે જીવા ઉપર કરૂણા નજર રાખવી છતાં કાઇ જીવ આયુષ્યક્ષયે મરણ પામે તે તેના કલેવરનું માંસ ભક્ષણ કરવામાં કાંઇ દોષ નથી. નિર્માલ્યમાં નિર્માલ્ય ગણાતી ચીજ પણ જગતને તે ઉપયોગી જ છે.” બુધ્ધ પેાતાના વિચારાનું પ્રતિપાદન કર્યુ.
“તેથીજ આપના ધર્મ રાજા વગેરેને પણ અનુકૂલ આવે તેમ છે, કારણ કે માંસ, મદિરા, શિકાર વગેરે રાજાએથી દૃઢ્યાય હાય છે ત્યારે આપના વિચારા એને અનુમાદન આપે છે. એથી વિશેષ આનંદની વાત મીજી તેકયી. હાય ? ’” રાજાએ કહ્યું.
સત્ય છે માટે જ, જે જમાના આળખે તેજ માણુસ. સમયને જાણ્યા–પીછાણ્યા વગર, મનુષ્ય-હૃદયની પરીક્ષા કર્યા વગર એને ન રૂચે તેવા માર્ગ ખતાવવા તે અયુક્ત વાર્તા છે. ધર્મનાં ક્રમાના ઘણાં જ સખ્ત રાખવાથી તે ધમ કોઇપણ કાળે વિશ્વધર્મ કે રાષ્ટ્રધર્મ અની શકતા નથી, ”
“ આપનું કથન સોંશે સત્ય છે. જો મોટામેટા રાજાએ આપના શિષ્યા થાય તેા પછી પ્રજામાં તા સહેજે પ્રગતિ થાય; કારણ કે પ્રજા તા રાજાના માર્ગને અનુસરનારી છે.” “મારા પણ એવા જ વિચાર છે. તું જેમ મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
યુદ્ધ અને તેમના ધ.
( ૧૦૧ ) ભક્ત થયા તેમ વિશાળાપતિને પણ મારા ભક્ત બનાવવા વિચાર છે. ” યુદ્ધ ખેલ્યા. જાણે કઈક યાદ કરતા હાય તેમ ફ્રીને રાજાને કહ્યું, “ પણ રાજન્ ! તારી પટ્ટરાણી ચેલણા વિશાળાપતિની દીકરી છે નહીં વારૂ ? ”
“ એમજ છે ભગવાન્ !
""
66
“ તે કયા ધર્મ પાળે છે વારૂ ? તેની આગળ તુ આપણા ધર્મનું મહાત્મ્ય વર્ણવે છે કે નહિ ?” બુધ્ધે પૂછ્યુ ભગવન્ ! ભેંસ આગળ ભાગવત નકામુ છે. એ તા જૈન ધર્મની રાગિણી છે. એ ધર્મમાં એ એટલી અધી ચુસ્ત છે કે મારી હરકોઇ વાત એને ગળે જ ઉતરતી નથી. એ તે આપ ઉપદેશ કરીને એને આપની શિષ્યા અનાવા તા કદાચ મને ! ”
“ એમ છે ! જો એ આપણી ધર્મશિષ્યા થાય ત પછી એના પિતાને પણ મેધ કરતાં વાર ન લાગે. ” યુધ્ધે અનુમાદન આપ્યું.
“ આપ જેવા ત્યાગી મહાપુરૂષને ઉપદેશ જરૂર અસર કરશે. આપ પૂર્ણજ્ઞાની અને એધિસત્વ પામેલા છે, ભગવાન સ્વરૂપ છે. આપની શક્તિથી પત્થર પીંગળે તે એ મનુષ્ય માત્ર તે કાણ છે. ? ” રાજાએ ભક્તિયુકત વજ્રનાથી કહ્યું.
“ રાજન ! એયુધિસત્ત્વ મનુષ્યને જ્યારે પ્રાપ્ત થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ )
મહાવીર અને શ્રેષ્ઠિ
ત્યારે એનામાં જરાપણ જ્ઞાનની ન્યૂનતા રહેતી નથી, એને કંઈપણ કરવાપણુંય રહેતું નથી. સર્વ ક્રિયા અને તપને અંતે એ એધિસત્વપ' મને પ્રાપ્ત થયુ' છે. હવે તા જગતને ઉપદેશ કરવાનું એક જ કામ માથે બાકી રહ્યું છે. ”
66
“ આજે એ કામ પશુ લગભગ સલ થયું છે. આપના અનેક શિષ્યાવર્ડ એ કામ આપતુ પૂર્ણ થયું છે ભગવન્ પણ જ્યાં સુધી તારી પટ્ટરાણી એધ ન પામે ત્યાં લગી તેા અપૂર્ણ જ કહેવાય ને ? ” બુધ્ધે મુદ્દાની વાત કરી, આપ એક વખતે આહારપાણી માટે અમારે મદિરે પધારે. અને દર્શન આપી ધર્મામૃતનું પાન કરાવા ” રાજાએ કહ્યું.
(ટ્
!
17
“ એ તેા ઠીક પણ તારી સાથે દર્શન કરવાને તે કેમ અહીં આવતી નથી ભલા ? છું તારી સાથે આવવા જેટલી પણ તેનામાં ભિકત નથી વારૂ ? ”
66
ભગવન્ ! વિશેષ શું કહું? તે એટલી ચુસ્ત શ્રાવક ધર્મની રાગિણી છે કે અન્ય ધર્માંના દેવ અને ગુરૂએનાં દર્શીન માત્ર કરવા સરખા ય વિવેક સાચવતી નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
“ છતાં રાજન ! તુ એને ફ્રજ કેમ પાડતા નથી. ગમે તેમ તા પણ એ તારી સ્ત્રી છે. તારૂ વચન માનવું એ એની ફરજ છે. અવળે માર્ગે જતી પાતાની સ્ત્રીને સન્મા વાળવી એ તારી ફરજ થ્રુ નથી?” બુદ્ધે રાજાને કહ્યું.
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ અને તેમને ધર્મ
(૧૦૩) ભગવન્! એ સ્વતંત્ર વિચાર ધરાવતી રાજદુહિતાને બળાત્કારે ફરજ પાડી ધર્મ મનાવે, તે મને અણગમતી વાત છે. સર્વ સ્ત્રીઓમાં એ મારે પ્રાણથી પણ અધિક છે. એનું દિલ દુઃખવવું એ શું મને ઉચિત છે?” રાજાએ પિતાને વિચાર કો.
તે ત્યારે એને પ્રીતિથી સમજાવ! પણ કઈ બી રીતે એને આપણા ધર્મમાં લાવી બુદ્ધની શિષ્યા તે બનાવ!”
ઠીક છે ભગવન્! આપને જ્યારે આ આગ્રહ છે તે હું એ માટે અવશ્ય પ્રયત્ન કરીશ.” રાજાએ બુદ્ધના વચનને અનુમતિ આપી.
અસ્તુ ! તારો પ્રયત્ન સફલ થાવ!” બુદ્ધ આશિષ આપી.
છતાં આપ પણ અમારા મંદિરે ભેજન માટે પધારશો. પટ્ટરાણુને આપનાં દર્શન થશે, આપને ઉપદેશ કરવાની તક મળશે; એક સાથે બે કામ થશે.”
રાજન ! અમારું આગમન તે અશકય છે. તરતમાં જ અમારે અન્ય સ્થળે જવાનું હોવાથી અમે તે જાશું, પણ તમારા વચનને માન આપી મારે એક વિદ્વાન શિષ્ય બૌહાચાર્ય તમારે ત્યાં આવશે. તે ચેલણાને પ્રતિબોધ કરશે.” . એનાથી કાર્ય થવું એ શું શક્ય વાત છે?” રાજાએ શકા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
(૧૪)
મહાવીર અને શ્રેણિક જે કદાચ એમ બનશે તે બીજી વખત આવીને હું અવશ્ય એને પ્રતિબંધ કરીશ.” બુદ્ધે કહ્યું. રાજા તે પછી બુદ્ધને નમીને પિતાને સ્થાનકે ગયે. ઘેડા જ દિવસમાં ગૌતમ બુદ્ધ પણ પિતાના એક વિદ્વાન આચાર્યને મૂકી પિતાના પરિવાર સાથે અન્યત્ર ચાલ્યા ગયા.
-@િ પ્રકરણ ૧૩ મું.
આતે ધૂર્તતા કે યુક્તિ? યુક્તિ-પ્રયુક્તિથી શ્રેણિક મહારાજને બૌદ્ધના સાધુઓએ પિતાના ધર્મને એ તે રંગ લગાડ્યો હતો કે જેથી બીજાના ધર્મની સત્ય વાત પણ એના હૃદયમાં ઉતરવી મુશ્કેલ હતી. એ બુદ્ધ ધર્મની પ્રાપ્તિથી રાજા પિતાને કૃતકૃત્ય માનતે હતે. જીવનનું ઉચ્ચમાં ઉચ્ચ સર્વોત્તમ કર્તવ્ય તેના હાથમાં આવી ગયું હોય, એમ પિતાને તે માનતે હતે. પિતાની પટ્ટરાણુને આવા સત્ય ધર્મની પ્રાપ્તિ કેવી યુક્તિથી કરાવવી તે માટે તે વિચાર કરતો હતે. ચેaણાદેવી મગધરાજની હાલામાં વહાલી પત્ની હતી. પોતાને ઘણેખરો સમય તે ચેણાની સાથે મજશેખમાં પસાર કરતે હતે. ચલણા જ એનું સર્વસ્વ હતી. જીવનનું ધ્યેય કહે કે ગમે તે સંસારમાં એનું સર્વ કંઈ ચલણ જ હતી. એની સાથેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
આતે ધૂર્તતા કે યુકિત ?
(૧૦૫) વિદેમાં એ રાજકાર્ય પણ ભૂલી જતું હતું ને દેવતાની માફક ગતસમયને પણ રાજા જાણતે નહિ ,
એકદા રાણું ચલણ સાથે વિનોદ કરતા રાજા આનંદમાં બેઠા હતા તે સમયે રાજાએ ચેલણ રાણીને પૂછ્યું “પ્રિયા! જગતમાં સારમાં સાર એક બુદ્ધિધર્મ છે.
એ બુદ્ધધર્મના સ્થાપક બુદ્ધ ભગવન સર્વજ્ઞ અને બોધિસત્વ પામેલા છે. જન્મ-મરણના ફેરા એમના દૂર થયેલા છે–કૃતકૃત્ય થયેલા છે.”
શાજાના ગુરૂ ધર્માચાર્ય બુદ્ધદેવનાં વખાણ સાંભળી રાણી મૌન રહી. જૈન ધર્મનાં તત્વોને જાણનારી રાણી સમજતી હતી કે “સર્વજ્ઞ કેણ કહેવાય છે? ધૃત્ત ખાદ્ધ સાધુઓએ રાજાને બરાબર ભેળવ્યું છે.” “સ્વામી ! તમારા બુદ્ધ ભગવાન ખચીત શું સર્વજ્ઞ છે? સર્વજ્ઞ કને કહેવાય છે તે આપ જાણે છો ને?”
હા વળી, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણે કાળની વાત જે જાણી શકે છે તે જ સર્વજ્ઞ કહેવાય. ”
તમારા બુદ્ધદેવ એકલા જ સર્વજ્ઞ છે કે તેમના શિષ્ય પણ સર્વજ્ઞપણું પામેલા છે સ્વામી?” રાણીએ પૂછયું:
અરે બુદ્ધ ભગવાન ઉપરાંત એમના શિષ્યો પણ સર્વ જ છે. આજે એક બૌદ્ધાચાર્ય પોતાના પરિવાર સાથે આપણે ત્યાં ભજન કરવાને પધારવાના છે. તે પણ પણ
સર્વજ્ઞ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
(૧૬)
મહાવીર અને શ્રેણિક. પ્રાણનાથ! પૂરા છે કે અધૂરા એ તે સમયે જણાશે. કંઈ વાતે કરવામાં દિ વળી જતા નથી. જ્યારે કટીથી કસવામાં આવે છે ત્યારે પૂરા-અધુરાની તે ખાત્રી થાય છે.” “ “તે તારું કથન વ્યાજબી છે. જ્યારે તને ખાત્રી થાય ત્યારે તે તું માનીશને?” રાજાએ કહ્યું
“જરૂર, શા માટે નહિ? ખાત્રી થતાં તે સર્વ કેઈને માનવું પડે છે સ્વામી!” - “તે હું તને તેની ખાત્રી કરાવી આપીશ. અરે ! એ સર્વજ્ઞ તે એવા સમર્થ છે કે રોજ દેવતાઓના સ્વામી. ઇંદ્રને ઉપદેશ કરવાને આ બાસ્ક્રાચાર્ય સ્વર્ગમાં જાય છે.”
એ.મ, ત્યારે તે તમારા બૌદ્ધાચાર્ય બહુ જ જબરા ! ઇદ્રને ઉપદેશ કરનારા કંઇ જેવા તેવા શક્તિવાળા હાય નહિ.” વ્યંગથી ચેલ્લણા બેલી.
નહિ જ! તેથી જ હું તને કહું છું કે આ ઉત્તમ માનવ જન્મ પામીને આવી ધર્મ કરવાની જોગવાઈ છતાં તું કેમ ભૂલી જાય છે? ખુદ બુદ્ધ ભગવાને પણ તને યાદ કરી છે.”
બુદ્ધ ભગવાનને યાદ કરવાનું કારણ કાંઈ?” રાણુએ પૂછયું. - “કારણ શું વળી? કઈ રીતે તું સત્ય ધર્મનું પાલન કરે, અમારા બુદ્ધ ભગવાનના ઉપદેશનું પાન કરે, બુદ્ધ ભગવાનની શિષ્યા બને!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
આતે ધૃત્તતા કે યુકિત ?
( ૧૦૭ )
''
“એમની વાતા મધી સત્ય છે કે અસત્ય એ માટે તમને કદાચ ખાત્રી હશે, પણ એ બધી ધત્તતા હૈ' કેવી રીતે કબૂલ કરી દઉં ? ” રાણીએ કહ્યું.
“શા ઉપરથી કહે છે કે આ બધી યત્તતા છે રાણી ! હું તને સત્ય વાત કહું છું તે પણ તારા ગળે ઉતરતી નથી કેમ ?
77
“ નાથ ! એની આપણે ખાત્રી કરશું. તમે કહ્યું કે અમાશ ગુરૂ સ્વર્ગમાં ઇંદ્રને ઉપદેશ કરવા જાય છે તે વાત જ મારે ગળે તેા ઉતરતી નથી, ’”
“ નથી ઉતરતી, ચાલની ત્યારે આપણે ખાતરી કરીએ તા ખબર પડે. રાજ પ્રાત:કાળના તે સ્વર્ગમાં જાય છે, પ્રહર દિવસ પછી તે પાછા પધારે છે તે! આજે જ ચાલ તને ખાત્રી કરાવી આપું કે ગુરૂ સ્વર્ગે ગયા છે કે નહિ ?
""
“ હા, ચાલા.” રાણી રાજા સાથે બૌદ્ધ આશ્રમમાં જવાને તૈયાર થઈ.
પટ્ટરાણી ચેલા સાથે રાજા શ્રેણિક ૌઢાચાર્ય ના આશ્રમમાં આવ્યા. ત્યાં આવીને આચાય જોવામાં આવ્યા નહિ જેથી ખાદ્ધ સાધુને પૂછ્યું કે મહારાજ! ગુરૂ કયાં છે ? ”
'
“ગુરૂ તા ઈંદ્રને બેધ કરવા સ્વ
માદ્ધ સાધુએ ઉત્તર આપ્યા.
માં ગયા છે.” તે
ૌદ્ધ સાધુનું કથન સાંભળી રાજાએ પટ્ટરાણી સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
મહાવીર અને શ્રેણિક જોયું. પછી બદ્ધ સાધુ તરફ ફરી રાજા છે. “પાછા તે કયારે પધારશે?”
“એ નક્કી છે કહેવાય? મધ્યાહ્ન સમય પણ લાગે. ઇંદ્ર એમના પરમ ભક્ત છે જેથી જરા વહેલું-ડું પણ થઈ જાય.”
ત્યારે ચાલે આપણે ચાલશું કે ભવું છે?” રાજાએ * રાણીને ઉદ્દેશીને કહ્યું.
રાણુએ કંઈક ઈરાદાપૂર્વક એને જવાબ આપે. સ્વામી ! આપના ગુરૂ સ્વર્ગમાં ગયા છે તે તેઓ સવર્ગમાંથી ઉતરે એટલે સ્વર્ગમાંથી ઉતરતા એ ગુરૂનાં દર્શન કરીને જ આપણે પાછા ફરીએ.”
ઠીક જેવી તારી મરજી.” રાજાએ રાણુના વચનને અનુમોદન આપ્યું.
રાજા રાણી ગુરૂના આગમનની રાહ જોતાં ત્યાં બેઠાં. તેમને બેઠાને ડીએક વાર થઈ એટલામાં અચાનક એ બૌદ્ધ આશ્રમમાં અગ્નિ પ્રગટ થયે. અગ્નિએ બૌદ્ધાશ્રમને ઘેરે ઘાલ્યા. ચારે કોર ધૂમાડાના ગોટે ગોટા પ્રસરવા લાગ્યા, જેથી એદ્ધિ સાધુઓ આશ્રમમાંથી નાશભાગ કરવા લાગ્યા. પ્રજવલતા અગ્નિને જોઈને રાજા રાણું પણ બહાર નીકળી ગયાં. રાજા રાણી જેવાં બહાર નિકળવા જાય છે તેવામાં બદ્ધાચાર્ય ભેંયરામાંથી બહાર નીકળતા ચલણાની ચપળ દષ્ટિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
આતે ધૂર્તતા કેયુક્તિ ?
(૧૦૯ પડ્યા. તરતજ ચલ્લણા બેલી. “સ્વામી ! જુઓ ! જુઓ! તમારા ગુરૂ સ્વર્ગમાંથી ઉતરે છે તે!”
ચેaણાના શબ્દોએ રાજાનું લક્ષય ખેંચ્યું. રાજાએ તે તરફ નજર કરી તો હૈદ્ધગુરૂ ભેંયરામાંથી ગભરાયેલા, ભાનભૂલા બહાર નીકળતા એમની તરફ આવતા રાજાએ જોયા.
એમને જોઈ રાજા પગે લાગતાં બે. “ગુરૂ! શું ત્યારે આજ આપ સ્વર્ગમાં નથી ગયા? આપના શિષ્ય તે મને આપ સ્વર્ગમાં ગયા છે તેમ કહ્યું હતું.”
ગભરાયેલા ગુરૂ રાજાને જોઈ સાવધ થયા. વિશેષ ગભરાયા. આ તે પિગળ ખૂલું પડી ગયું. હવે શું બચાવ કરે? માંડમાંડ બોધાચાર્યપિતાનો બચાવ કરતાં બેલ્યા. “રાજનું! મારા હંમેશના સ્વર્ગગમનના અભ્યાસથી તેઓએ એમ કહ્યું હશે, પણ આજે તે હું સ્વર્ગમાં ન જતા અહીં ભેંયરામાં જ ધ્યાન કરતે બેઠે હત” સાધુએ બચાવમાં જણાવ્યું. એ ધૂનું વચન રાજાએ તે સત્ય કરી જાણ્યું.
ત્યારે શું આપ કેઈક દિવસ સ્વર્ગમાં નથી પણ જતા કે શું?” રાજાએ પૂછયું.
હા, જયારે ધ્યાન કરવાનું હોય ત્યારે ન પણું જઈ શકાય; પણ રાજન્ ! આજે આ આશ્રમમાં અચાનક અગ્નિ પ્રદિપ્ત થયે એનું શું કારણ?” બૌધાચાર્યે અગ્નિ પ્રદિપ્ત થવાની રાજા આગળ શંકા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧૧૦)
મહાવીર અને શ્રેણિક રાજાને પણ શંકા તે થઈ કે અગ્નિ કેવી રીતે પ્રગટ થય? “કઈ દુશ્મને ઉત્પન્ન કર્યો હશે કે કંઈ કાવતરું રચાયું હશે? કંઈ સમજાતું નથી છતાં મહારાજ ! હું તપાસ કરીશ.”
એ અગ્નિ ઉપર પુરપાટ પાણીને મારો લાગવાથી અગ્નિ શાંત થયો ને રાજા-રાણી પોતાના સ્થાનકે ચાલ્યાં ગયાં.
પ્રકરણ ૧૪ મું.
દંભને ફેટ. રાજા રાણી પિતાને સ્થાનકે તે આવ્યાં, પણ રાજાનું મન આજે ચિંતાતુર હતું. કેવી રીતે બૌદ્ધ સ્થાનકમાં આગ લાગી તે માટે રાજા વિચારમાં હતું. આટલો બધે રાજાને વિચારમાં પડેલે જોઈ રાણી ચેલણાદેવીએ પૂછયું. “સ્વામી! શું વિચારમાં છો?”
“એ બૌધ્ધાશ્રમમાં આગ લાગી તેનું કારણ મારા ધ્યાનમાં આવતું નથી તેથી વિચાર કરું છું.” રાજાએ ચિંતાનું કારણ સમજાવ્યું.
પણ એમાં આટલું બધું વિચારશે ? આપના ગુરૂ તે જ્ઞાની છે ને ? તેમને પૂછશો તે જ્ઞાનથી જાણીને તેઓ
કહેશે.” રાણીએ ખુલાસો કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
દંભને ફેટ.
(૧૧૧) તેઓ શું ખુલાસો કરશે? તેમણે જ જોયું નહિ શંકા કરી હતી ને?”
તે વખતે તેમનું ચિત્ત અવસ્થ હોવાથી કારણ જાણી શક્યા નહિ હોય, પણ પછી શાંત થતાં તેઓ જ્ઞાની હોવાથી જાણી શકશે.” રાજાની આગળ રાણીએ દલીલ કરી. એ તે જાણતી જ હતી કે એ બધી બૌદ્ધ સાધુઓની ધૂર્તતા સિવાય બીજું કાંઈ પણ ન હતું; પણ એ ધૂર્તતા રાજા કેવી રીતે જાણી શકે તે સમજાવવા પ્રયાસ હતા.
હા, આપણે ત્યાં ભેજનને માટે મધ્યાહ્ન સમયે પધારવાના છે તે વખતે હું તેમને પૂછી જોઈશ. ”
રાજા તે પછી રાણીને કેટલીક વાત કહી રસોઈ વગેરે તૈયાર કરાવવાની આજ્ઞા કરી પિતાના સભામંડપમાં ગયે. ચેલણ પણ સ્વામીની આજ્ઞા પામી એ બૌદ્ધ સાધુઓને સત્કાર કરવા માટે, એમને ભેજન કરાવવા માટે અનેક પ્રકારની રસોઈ કરાવી, એક મુખ્ય રસયાને કેટલીક સૂચના આપી દીધી. તે સાથે એક ખાનગી વાત પણ કરી દીધી અને તે વાત ઉપર રઇયાનું ખાસ લક્ષય ખેંચ્યું.
બરાબર યથાસમયે દ્વાચાર્ય પિતાના પરિવાર સાથે રાજમહેલમાં આવી પહોંચે. રાજાએ અને રાજપુરૂએ એમને એગ્ય સત્કાર કર્યો.
એ અરસામાં શેલણાની આજ્ઞા પામેલા સેવક રઈયાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
(૧૨)
મહાવીર અને શ્રેણિક. બૌદ્ધાચાર્યના ઉપાનહ (પગરખાં) ગુપ્ત રીતે ઉપાડી લાવી તેના સૂક્ષમ સૂક્ષમ ટુકડા બનાવી દૂધમાં નાંખી, એની ખીર બનાવી દીધી. બીજી બધી રસેઈ તૈયાર હતી પણ ખીર બનાવવાની વાર હતી, તે બૌદ્ધ સાધુઓના આવ્યા પછી થોડી જ વારમાં બની ગઈ. રાઈ તૈયાર થઈ ગઈ એટલે સેવકેએ આવીને રાજાને ખબર આપ્યા. રાજાએ બૌદ્ધાચાર્ય અને તેના પરિવારને પ્રીતિપૂર્વક જમાડ્યા. બૌદ્ધ સાધુઓ પણ એ ઉત્તમ રસેઈનાં વખાણ કરતાં કરતાં બહુ જ સારી રીતે જમ્યા.
જમી પરવાર્યા પછી રાજાએ આશ્રમમાં આગ લાગવા સંબંધી હકીક્ત ખાદ્ધગુરૂને પૂછી પણ એવી કાર જ્ઞાનવાળી બાબત એ ગુરૂ શી રીતે જાણી શકે? જેથી ગુરૂએ પિતાનું અઝપણું બતાવ્યું. આડીઅવળી કેટલીક વાત કરી, ધર્મચર્ચા કરીને બાદગુરૂ જવાને માટે ઉક્યા. પિતાના ઉપાહ શોધવા લાગ્યા છે તે પણ મળે નહિ. બિચારા આમતેમ ફાંફાં મારવા લાગ્યા. ગુરૂને આમતેમ જોતા જોઈ એમના શિષ્ય પગરખાં શોધવા મંડી ગયા; પણ એને પત્તો હવે કયાં લાગે?
ગુરૂના ઉપાનહ ગુમ થયા જાણું રાજાએ પોતાના સેવકોને હુકમ કર્યો, એટલે તરત જ ચેલ્લણા દેવીએ રાજાને કહ્યું. “મહારાજ ! આપના ગુરૂ જ્ઞાનથી જાણું છે કે એમનાં પગરખાં કયાં છે?”
ચેલણાનું વચન સાંભળી બૌદ્ધાચાર્ય રહાનિ પામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
દશને ફોટા
(૧૧૩) ગયા, અને પિતાના આશ્રમ તરફ પરિવાર સહિત બેદયુક્ત ચિત્તવાળા ચાલ્યા ગયા. તેમના ગયા પછી રાજા રાણી સાથે વિચાર કરતો બેઠે હતું, એ દરમિયાન થોડી જ વારમાં એક બૌદ્ધ સાધુ રાજાની આગળ આવીને ફરિયાદ કરવા લાગ્યા.
મહારાજ ! આજે આપને ત્યાં ભેજન કરીને અમે અમારા આશ્રમમાં ગયા તે પછી એક–એ સાધુઓને ઉલટી થઈ. એમાં એમનું જમેલું બધું નીકળી ગયું એ તો ઠીક, પણ એ ભેજનમાંથી ચામડાના સૂક્ષ્મ ટુકડા નીકળ્યા એ કંઈ સમજાતું નથી.”
“એ તમારી ભ્રમણ હશે. અમારા ભેજનમાં ચામડાના કકડા, એ તો અસંભવિત વાત ! બરાબર તપાસ કરીને જુઓ. કદાચ તમે ભૂલતા હશે.” રાજાએ કહ્યું.
નહિ મહારાજ ! સત્ય વાત છે. જુઓ આ રહ્યા તે.” સાધુએ સાબીતી માટે તે કકડા બતાવ્યા. એ સૂમ કકડા જોઈ રાજા વિચારમાં પડ્યો.
આ સંબંધી કંઈ સમજણ પડતી નથી કે ચામડાના કકડા કેવી રીતે નીકળ્યા? એ ગમે તેમ હોય, બાકી અમારા ભેજનમાં એ કંઈ પણ દેષ ધારશે નહિ.” એમ કહી બોદ્ધ સાધુને રાજાએ વિદાય કર્યો.
બૌદ્ધ સાધુના ગયા પછી રાજાએ ચેલણ તરફ નજર કરી. “રાણી ! આ બધું કેમ બન્યું હશે? એમાં તને કંઈ સમજ પડે છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૧૪)
મહાવીર અને શ્રેણિ .: રાજાની વાત સાંભળી રાણી મંદ હાસ્ય કરતી બેલી.
મહારાજ! પ્રથમ હું એક વાત કહું, તે ઉપર આપ લક્ષ આપશો તે આપને બધી સમજણ પડી જશે.”
“શી છે તારી વાત?” રાજી આતુરતાથી સાંભળવા લાગ્યો.
સ્વામિન! કઈ ગામમાં બે વણિક રહેતા હતા. તેઓ અને પરસ્પર મિત્ર ને એક જ જ્ઞાતિના હતા. દેવગે તેમની સ્ત્રીઓ એક સાથે ગર્ભવતી થવાથી બન્ને વણિક મિત્ર પરસ્પર કહેવા લાગ્યા કે-આપણને જે એકને પુત્ર અને બીજાને પુત્રી જન્મે તે એકબીજા સાથે એમને વિવાહ કરો.” બન્નેએ તે વાત કબુલ કરી. પાછળથી કઈ ફરી ન જાય એ માટે એમણે પાકું લખત કર્યું. હવે ગર્ભને સમય પૂર્ણ થતાં એકને પુત્રી અવતરી ને બીજી સ્ત્રીને સર્પ અવતર્યો.
એ સર્પને પોતાની પુત્રી આપવાની ના પાડવાથી સર્પવાળા વણિકે રાજા આગળ ફર્યાદ કરી પેલું લખત હાજર કર્યું જેથી વણીકને રાજાના હુકમથી પોતાની પુત્રી સાથે પરણાવવાની ફરજ પડી ને સર્પ સાથે પિતાની પુત્રીના વિવાહ કર્યો.
લગ્ન થયા પછી રાત્રે દંપતી શયનગૃહમાં ગયાં. ત્યાં બનેના પલંગ જૂદા જૂદા હતા. તે ઉપર તેમણે શયન કર્યું. તે સમયે એ સર્પના શરીરમાંથી એક દિવ્ય કાંતિમાનું પુરૂષ નીકળે. તે પેલી કન્યા સાથે ક્રીડા કરવા લાગ્યા. પ્રાત:કાળે તે પાછે સર્પના શરીરમાં જ સમાઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
દભ. સોહ...
(૧૫) કન્યાએ આ વાત પિતાના સંબંધીજનને કહી, જેથી તેઓ ખુશ થયાં, પણ એ દિવ્ય કાંતિવાળે પુરૂષ પિતાના સ્વરૂપમાં જ કાયમ રહે તે માટે શું કરવું ? એ વિચાર કરવા લાગ્યાં.
એકદા એક બુદ્ધિમાન પુરૂષને આ પરિસ્થિતિ સમજાવતાં તે ચતુર પુરૂષે એમને એક યુક્તિ બતાવી કે “જયારે તે સમાંથી સુંદર પુરૂષ ઉત્પન્ન થઈ કન્યા સાથે ક્રીડા કરવા જાય ત્યારે એ સપનું કલેવર તમારે બાળી ભસ્મ કરી દેવું. પછી તે હમેશાં પિતાના સ્વરૂપમાં જ રહેશે.” એ બુદ્ધિમાન પુરૂષની આ યુક્તિ ઠીક પડવાથી રાત્રીને સમયે તેમણે સનું કલેવર બાળી નાખ્યું જેથી એ પુરૂષ પોતાના દિવ્ય સ્વરૂપમાં જ રહ્યો.”
જેવી રીતે એ પુરૂષ પિતાના દિવ્ય સ્વરૂપમાં રહ્યો તે જ પ્રમાણે તે સ્વામી! મેં પણ વિચાર કર્યો કે આપના ગુરૂ હમેશાં સ્વર્ગે જતા હશે, તે તે દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગ જતા હશે અને જ્યારે દિવ્ય શરીરે વગે જતા હશે ત્યારે તેમનું મૂળ શરીર અહીંયાં જ મૂકી જતા હશે. આપણે
જ્યારે એમને દર્શને ગયાં ત્યારે ગુરૂ વગે ગયેલા જાણી મેં ધાર્યું કે એમનું માનવ કલેવર અહીંયાં પડેલું હશે એને જે સળગાવી દીધું હોય તે હમેશાં દિવ્ય સ્વરૂપે ગુરૂ બધાને દર્શન આપે એમ ધારીને મેં એ બદ્ધ આશ્રમમાં અગ્નિ પ્રગટાવ્યું કે જેથી પેલા કલેવરને અંત આવે, પણ મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
(lk)
મહાવીર અને શુક
એ વાત તા મનમાં જ રહી ગઇ ને તમારા ગુરૂ તા જીવતા– જાગતા ગભરાયેલા ભોંયરામાંથી બહાર નીકળ્યા. અને જોયુ કેવા ભોંઠા પડી ગયા હતા ? એ બધી આપને ભેાળવવાની એમની યુક્તિ હતી.” રાણીએ વાત્તોં કહીને તાપ સમજાવ્યું.
'
“ ત્યારે એના ઉપાનહનું થું થયું તે કહે જોઇએ ?” રાજાએ પૂછ્યું.
“ ઉપાનહનું શું થાય વળી ! આપના ગુરૂ પરમ જ્ઞાની છે તે ઉપાનહ કયાં ગયાં એટલું પણ જાણી શકયા નહિ ? અરે ! એ ઉપાનહ તે! એમની પાસે જ હતાં, એમના પેટમાં હતા !” રાણીએ કહ્યું.
“ તે કેવી રીતે વારૂ ? ”
“ કેવી રીતે શુ ? એ પગરખાંના સૂક્ષ્મ ટુકડા કરાવી ક્ષીરાદિક બ્રેાજન વગેરેમાં નંખાવી ભેાજન તૈયાર કરાવ્યું હતુ. એ શેાજન એમણે આકરું પર્યંત ખાધુ. છતાંય એ જાણી શકયા નહિ કે મારા ખારાકમાં શું આવે છે ? આપના ગુરૂનુ આ તે કેવુ જ્ઞાન ? જ્ઞાનથી તેા ન સમજ્યા પણુ જીહ્વાના સ્પર્શથી પણુ ન સમજી શકયા. આ તે છઠ્ઠાઇંદ્રિયની કેવી લેાલુપતા ? વાહ ! કેવા આપના ગુરૂ !” ચેન્નૈણાદેવી રાજાના ગુરૂનાં વખાણ કરતી હસવા લાગી.
આવી રીતે પેાતાના ગુરૂની પરીક્ષા કરેલી જોઈ શ્રેણિક ઝ'ખવાણા પડી ગયા. પોતાના ગુરૂનું આવું દુચ્ચારિત્ર જાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૭) છતાં શ્રેણિકના મનમાં શંકાએ તે થઇ છતાંયે બેસ્ટ ધર્મ ઉપરથી જરા પણ રાગ ઓછો થયો નહિ. એણે પણ મન સાથે નક્કી ઠરાવ કર્યો કે શાણાએ મારા ગુરૂની આવહેલના કરી છે તે પણ ન મુનિઓનું પિગળ ખુલ્લું કરીશ. એના ગુરૂની કુચેષ્ટાઓ હું એને પણ બતાવીશ.”
પ્રકરણ ૧૫ મું.
એ મહાપુરૂષ તે કેશુ? ઈ. સ. પૂર્વે પ૯ ની સાલમાં જે સમયમાં, મગધમાં બિંબિસાર રાજાનું રાજ્ય હતું. જે સમયે વિશાખા નગરીમાં ચેટકમહારાજનું રાજ્ય હતું, માળવામાં ચડપ્રલોતનું રાજ હતું તે અરસામાં મગધમાં આવેલી રાજગહનગરી અને વિશાખાના અંતરમાં ક્ષત્રીયકુંડ નામે ગામ આવેલું હતું. ત્યાં સિદ્ધાર્થ નામને રાજા રાજ્ય કરતા હતા. સિદ્ધાર્થનું રાજ્ય બહું મોટું હોય એમ જણાતું નહતું છતાં રાજા સિદ્ધાર્થ શુદ્ધ ક્ષત્રિય, વૈભવ, ઠકુરાઈ અને સત્તાવાળે હતે. એને દરદમામ, ઠાઠમાઠ મોટા રાજા મહારાજા જે વિશાળ હતું અને એની સ્ત્રીનું નામ ત્રિશલા ક્ષત્રિયાણી હતું.
આ મહાપુરૂષ જ્યારથી ત્રિશલાદેવીના ગર્ભમાં આવ્યા
ત્યારથી . સિદ્ધાર્થના રાજય વગેરે. વ્યવસાયમાં અજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૮)
મહાવીર અને શ્રેણિક પરિવર્તન થવા લાગ્યું. અને આંગણે ઋદ્ધિ, સિદ્ધિ, સૌભાગ્ય, દિનઉગે વૃદ્ધિ પામવા લાગ્યાં. જ્યારે એ નરશ્રેષ્ઠ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે એમની માતાએ જગતમાં ઉત્તમોત્તમ ગણાતાં ચિદ મહાસ્વપ્નો જોયાં. એવાં મહાસ્વન કવચિતજ કે મહાપુરૂષની માતા જુએ છે. સિદ્ધાર્થ રાજાએ પ્રાત:કાળે તિર્વિદ પુરૂષને બોલાવી એ ચદ સ્વપ્નનું મહાફલ પૂછ્યું. એમણે પોતાના ગ્રંથમાં જે જે ફલ હતું તે રાજાને કહી બતાવ્યું. “રાજન! એ ચૌદ વન ચક્રવતીની માતા અથવા તીર્થકરની માતાઓ જુએ છે. તમારો પુત્ર ચક્રવતી અથવા તે તીર્થકર થશે. રાજા થશે તે ચક્રવતી અથવા તે ધર્મ-ચક્રવતી તે તીર્થકર પિતે જ.
એવું મહાફલ સાંભળી રાજા રાણી પ્રસન્ન થયાં. દાનદક્ષિણાથી સત્કાર કરી જોતિષીઓને વિદાય કર્યો. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. જે કંઈ વ્યવસ્થા, નિયમ, રીતિનીતિનું પાલન કરવાનું હતું તે સર્વ કંઈ ત્રિશલાદેવી પાલન કરી ગર્ભને પોષવા લાગ્યાં. ગર્ભમાં રહેલા જીવની જેટલી મહત્તા હતી તે સંપૂર્ણ તે ત્રિશલા કે સિદ્ધાર્થ જાણતાં ન હતાં છતાં એટલું તે એમના લક્ષ્યમાં અવશ્ય હતું કે આપણે ત્યાં કોઈ મહાપુરૂષને જન્મ થશે તે અવતારી પુરૂષ થશે.
એ ગર્ભમાં વૃદ્ધિ પામતે બાલક વિચારવા લાગે કે “મારા હલનચલનથી રખેને મારી માતાને દુઃખ થાય એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
એ મહાપુરૂષ તે કોણ?
(૧૯) ચિતવી હલન-ચલનની ક્રિયા બંધ કરી ચગીની માફક નિશ્ચલ સ્થિર થઈને રહ્યો ગર્ભને હલનચલન ક્રિયા રહિત જાણી માતાને ખેદ થયે કે” અરે હું હણણ ! મારી ગઈ. મારો ગર્ભ કેમ હાલત નથી?” અનેક કુશંકાઓ થવા લાગી. સખીઓ બધી વલોપાત કરવા લાગી. ગામમાં એ સમાચાર ફેલાતાં ૨ગરાગ બધા બંધ થઈ ગયા. ઘેર ઘેર ને આંગણે આંગણે ઉદાસી છવાઈ ગઈ. આવી સ્થિતિથી રાજા પણ ગભરા; એવી સ્થિતિમાં ઉપચારો પણ શું કરે?
આમંડળને શોકાકૂલ જાણી ગર્ભ જરી હા.માતાને એ વાતની ખબર પડતાં એના દિલને શાંતિ થઈ. એ હર્ષના સમાચાર ક્ષણમાત્રમાં બધે પ્રસરી ગયા. એ મહાબાળકે ગર્ભમાં રહ્યાં વિચાર કર્યો.” આહ! હજી તે હું ગર્ભમાં છું ત્યાં માતાનું મારી ઉપર આટલું બધું હેત છે તો પછી માતા મને જેશે ત્યારે તે શુંય કમીના રહેશે. ખચીત આ માતાપિતાના જીવતે હું દીક્ષા ગ્રહણ કરીશ તે તે મરણ પામશે, માટે એ માતાપિતાના જીવંતપર્યત હું દીક્ષા ગ્રહણ કરીશ નહિ” એ બાલગભે મનમાં નિશ્ચય કર્યો.
ગર્ભને કાળ પૂર્ણ થતાં ઈ. સ. ૧૯૯ ના સમયમાં ચૈત્ર શુદિ ૧૩ ને દિવસે એ મહા બાળકને જન્મ થયે. માટે જન્મોત્સવ થજન્મને ઉદ્દેશીને અનેક વિધિઓ થઈ. એ મહા બાલકના જન્મ સમયે જે જે કામ કરવું એગ્ય હતું તે સર્વેએ આવીને પિતાની ફરજ બજાવી. સિદ્ધાર્થ રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
ગૃહાવીર અને હિત
પોતાને આંગણે જન્માત્સવ ઉજન્મ્યા. દેવતાના અને એમના સ્વામી ઈંદ્રાએ મેરૂપર્વત ઉપર જઇ એ મહાબાળકના જન્મ મહાત્સવ કર્યો. તે સમયે જ્યારે ચક્ર એ નાના બાળકને પાતાના ખેાળામાં લઈ બેઠા હતા ને ક્ષીરસસુદ્રમાંથી નીલાવી દેવતાએ કલશ ઉપર કલશ ભરી એ બાળકને નવરાવતા હતા ત્યારે સ્વાભાવિક ઇંદ્રના મનમાં વિચાર ઉદભળ્યે કે મહાસમર્થ દેવતાઓના કલશ ઉપર કલÀાનાં નીર પડવાથી રખે આ બાળકે સુઝાઈ જાય. ” ઇંદ્રની આ શંકા ખેાળામાં રહેલા ખાળકુમારે જ્ઞાનઢષ્ટિથી જાણી. પાતાના ચરણના અંગુઠા પવ ત સાથે ચાંપ્યા, ત્યાં તે આખાય મેરૂ ડાલાયમાન થયા, વૃક્ષેા પડવા લાગ્યાં, શિખરી ગબડી પડ્યાં, હાહારલ મચી રહ્યો, દેવતાઓ પશુ ત્રાસ પામી ગયા આવે ! અચાનક આ શું ? હું ને સમયે આ થ્રુ ઉત્પાત ? ”
""
'
સાધર્મ પતિએ જ્ઞાનથી એ ઉત્પાતનું કારણ જોયું. “આહા ! આતા આ માળકનું પરાક્રમ ! મને જે શંકા ઉત્પન્ન થઇ, તેના સમાધાન માટે આ બાળક પ્રભુને આમ કરવુ પડયું કે અરે શક્ર ! તું શામાટે શંકા કરે છે? આવા કઇ કલશેાનાં નીર અમારી ઉપર પડે છતાં અમે ક્ષેાલ પામવાના નથી; માટે તુ' એવા વહેમ રાખવા છેાડી દે ! ”
શકે તરતજ એ બાળકને ક્ષમાવ્યા, હે પ્રભુ! અજ્ઞાનતાથી મારી એ ભૂલ તમે ક્ષમતે, તમારી શક્તિ, તમારૂ મળ, તમારૂ, સૌભાગ્ય, એસસ સ કંઇ અપરિમિત છે અમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
એ મહાપુરૂષ તે કાણું ?
(૧૨૧) અપટષ્ટિથી તે અગાચર છે. આપની ઉપર ભક્તિને લઇ મને આ વિચાર આવ્યા તે હે દયાળુ ? કૃપાનિધે ? તમે ક્ષમત્તે ?
આ
જન્માત્સવની ક્રિયા એ રીતે પરિપૂર્ણ થઈ. ખારમે દિવસે સગાં સ ંબંધીજનેને આમ ંત્રણ કરી ભક્તિપૂર્વક જમાડ્યાં, તેમની આગળ રાજાએ કહ્યું “ જ્યારથી પુત્રગર્ભમાં આવ્યા ત્યારથી અમારે આંગણે, નગરીમાં અને માંગલિક પ્રસ’ગામાં ધાન્યાદિકની વૃદ્ધિ થયેલી છે. તેથી મારે એ આલકનું ” વમાન નામ રાખવાની ઈચ્છા છે. ”
·
99
“ તેમજ થાએ ” ખાંધવ તથા સંબંધીવગે અનુ મતિ આપી. એવી રીતે એ ખાલકુમાર જગતમાં વર્ધમાન એ નામથી પ્રસિદ્ધ થયા. વમાન કુમાર અનુક્રમે આઠ વરસના થયા. ચૌદ ચાદ સ્વપ્તથી સૂચન કરાયેલ વષૅ માન કુમારને ચક્રવર્તો થવાના ધારીને દરેક રાજાએએ પેાતપોતાના કુમારીને એમની સેવા કરવા મેકલ્યા હતા. એ દરેક રાજકુમારી સાથે ખાલકને ચેાગ્ય ક્રીડા કરતા તે વધવા લાગ્યા. આઠ વરસના થયા એ અરસામાં સમાનવયના રાજપુત્રા સાથે નગરની મહાર ક્રીડા કરવાને ગયા.
એ ખાલકુમાર વધુ માનના ધીરપણાની સૌધર્મ પતિએ પેાતાની સભામાં દેવતાઓની આગળ પ્રશંસા કરી. એ પ્રશંસાને સહન નહિ કરતા એક દેવતા વમાન કુમારને ભય પમાડવાને ત્યાં આન્યા. માલકનુ રૂપ ધરીને તેમની સાથે રમવા લાગ્યા. જે વૃક્ષ પાસે વમાન કુમાર રાજપુત્રાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧૨૨)
મહાવીર અને શ્રેણિક સાથે રમતા હતા, તે વૃક્ષને સર્ષનું રૂપ ધારણ કરી દેવતા વીંટાઈ ગયે. એ ભયંકર ભેરંગમણિને નિહાળતાં જ બધા રાજપુત્રે તે ત્યાંથી પલાયન કરી ગયા. તેમને પલાયન કરતાં જોઈ વર્ધમાનકુમાર બેલ્યા “અરે! નાસે ના ! નાસો ના ! એ સર્ષને હું લીલામાત્રમાં દૂર કરી દઉ છું.” એમ કહેતાની સાથે વર્ધમાનકુમારે દેરીની જેમ ઉંચે કરી દૂર પૃથ્વી ઉપર પટકી દીધું. રાજકુમારો લજજા પામી પાછા આવીને એમની સાથે રમવા લાગ્યા.
સર્પના સ્વરૂપમાં ન ફાવવાથી દેવતા રાજકુમારનું રૂપ ધારણ કરી એમની ભેગો રમવા લાગી ગયે. હવે બધાએ ભેગા થઈને શરત કરી કે “ આપણે બધા આ વૃક્ષ ઉપર ચઢીયે. એમાં જે સર્વથી પહેલે અગ્રભાગે પહોંચી જાય તેને બીજાઓ પોતાની પૃષ્ટ ઉપર ચઢાવીને વહન કરે.” એમ કહી તેઓ બધા વૃક્ષ ઉપર ચઢવા લાગ્યા. એમાં વર્ધમાન કુમાર સર્ષની પહેલાં વૃક્ષના અગ્રભાગ ઉપર પહોંચી ગયા. શરતમાં વર્ધમાનકુમાર જીત્યા હોવાથી બધા રાજકુમારે એમના અશ્વરૂપે થઈ પિતાની પૃષ્ઠ પર બેસાડી વહન કરવા લાગ્યા. અનુક્રમે પેલા દેવરૂપ રાજકુમારને વારો આવ્યો
જ્યારે વર્ધમાનકુમાર એની પીઠ ઉપર અશ્વાર થયા, એટલે તે રાજકુમારરૂપ દેવતા માયાથી ધીરેધીરે વધવા લાગે, પર્વતને પણ નીચે કરે તેવું વિકરાળ સ્વરૂપ કર્યું. એની જહુવા તક્ષકનાગના જેવી દેખાવા લાગી મસ્તક પરના કેશ
દાવાનલ સ્વરૂપ ભાસવા લાગ્યા, એની દાઢે કરવતના જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
એ મહાપુરૂષ તે કોણ ?
(૧૨૩) થઈ ગઈ, લેચન અંગારની સગડી બની ગઈ અને નસકેરાં પર્વતની ગુફારૂપ થઈ ગયાં, એક રાજકુમારમાંથી આવું ભયંકર વિકરાળ સ્વરૂપ બની ગયું, તેમજ એનું શરીર અનુક્રમે વધતું વધતું પર્વતથી પણ ઉગ્ર થયું. - દેવતાની આવી ચેષ્ટા જોઈને બીજા રાજકુમારે તે ભયના માર્યા પલાયન કરી ગયા ને વર્ધમાનના માતાપિતાને કહેવા લાગ્યા કે-“કઈ પશાચ દેવતા તમારા વર્ધમાનને સતાવી રહ્યો છે. કોણ જાણે કે એ દેવતા શું કરશે.? એ બાપ રે! શું એ દુષ્ટનું વિક્રાળબીહામણું સ્વરૂપ ”
રાજકુમારની આવી વાણી સાંભળી માતાપિતા વગેરે પરિવાર ત્યાં દોડી આવ્યા. અહીંયા તે વર્ધમાનકુમારે જ્ઞાનથી આ દેવતાનું સ્વરૂપ જાણીને એના પૃષ્ઠ ભાગ ઉપર એક મુષ્ટિ પ્રહાર કરીને એને વધતે અટકાવીને વામનરૂપ કરી નાખે.
વર્ધમાનકુમારની મુષ્ટિપ્રહારથી જર્જરિત થયેલે દેવતા વધ માનકુમારને નમી, એમની આગળ પિતાનું સ્વરૂપે પ્રગટ કરી, રસ્તુતિ કરી પિતાને સ્થાનકે ચાલે ગયે. વર્ધમાનકુમાર પોતાના ગૃહ તરફ જતા હતા ત્યાં માતાપિતા એમને સામે મળ્યા. માતાએ એમને સ્નેહથી આલિંગ્યા. અક્ષત અંગવાળી વર્ધમાનકુમારને જોઈ માતાપિતા
દિક પરિવાર ખુશી થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
" (૧૨૪)
મહાવીર અને એકિ . કીડા કરવા એગ્ય બાલવયનું ઉલ્લંઘન કરી વર્ષ માનકુમાર યુવતીજનને પ્રિય એવા વનને આંગણે આવ્યા. એ બાલ્યક્રીડા કરતા વર્ધમાનકુમારની બાલ્યકઠા પણ પણ નિર્દોષ હતી હવે રમણે જનને વલ્લભ યૌવનવયમાં વર્ધમાનકુમાર આવ્યા છતાં જગતના જનોથી એ જુદી પ્રકૃતિના હતા. સ્વાભાવિક રીતે થાવન વયમાં પુરૂષનું સ્ત્રી પ્રત્યે અને રમણનું પુરૂષ પ્રત્યે આકર્ષણ થાય છે, એવું મેહનું ચેષ્ટિત છે. મેહ પિતાની સત્તા જગતના જી ઉપર તે સમયે અખલિતપણે ચલાવે છે. એકબીજા સાથે અફળાવી અનેક કુચેષ્ટાઓ કરાવી પિતાની ઇચ્છા પ્રમાણે નાચ નચાવે છે. જગતને શુદ્ધ પાણી પછી ભલે તે માનવ હોય કે દેવ, એ મેહને વશ થઈ મોહની અનેક ચેષ્ટાએને આચરતે એમાં જ માનવજીવનની સાર્થકતા સમજી જીવિતવ્ય પૂર્ણ કરે છે. એ મોહને આધીન બની જીવનની મહત્તા તે ભૂલી જાય છે.
એ મોહ ચેષ્ટાથી રહિત વર્ધમાનકુમારનું જીવન હતું. એની સુંદર કાંતિ જોઈને, એનું સુંદર સ્વરૂપ લાલિત્ય નિહાળીને રમણીજન હાવભાવથી એ સાંદર્યને ઉપભેગ કરવાની લાલસા રાખી એમને બેલાવવા આવતી, પણ એ વિકાર રહિત અને વૈરાગી વર્ધમાનને એની શું અસર થાય? દિવસે દિવસે એમને વૈરાગ્ય વૃદ્ધિ પામતે હતે. સંસારના સ્વરૂપના એ જાણનાર હોવાથી એ સંસારને ભેગ કરવા આવેલ નહોતા. સંસાર કેમ છો? કયારે છોડ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
એ મહાપુરૂષ તે કોણ?
(૧૫) અને શું કરવા છોડ? વગેરે એ ત્યાગના પાઠ શિખર વાને તે સંસારમાં વર્ધમાનકુમારના આગમનને હેતુ હતું, એમના જીવનની મહત્તા કેઈ નિરાળી જ હતી. એમનાં જીવનનું ધ્યેય અન્ય અલ્પજ્ઞ જને શું જાણી શકે? અનંત કાળની સંસારની યાત્રા એમની હવે પુરી થવાની હતી.. એ જીવનના બાહા વિલાસે, ભપકાઓ આડંબર, ઉદ્યાને કે બાગબગીચાઓની સુંદરતામાં કે રમણીજનના સમાગમમાં એમને સુખ લાગતું નહોતું. એ વસ્તુઓની એમને ઈરછા સરખી પણ નહોતી. જે વસ્તુઓ અન્યને દુર્લભ હતી તે એ વર્ધમાનકુમારના ચરણમાં અથડાતી હતી. છતાં એને મન એ નિરસ હતી. જરા પણ ભેગ લેવાની એને ઈચ્છા થતી નહીં. બીજાઓને જે પ્રિય અને ગમતી વાત હોય છે તે એને મન તુચ્છ હતી. સંસારના ભેગવિલાસની એને ઈચ્છા નહોતી. એ જીવનની સ્થિતિ કઈ અનુપમ હતી. ત્યાગને માટે તે સંસારમાં એનું આગમન હતું. એ ત્યાગના માર્ગે જતાં એમને શું મેળવવાનું હતું તેની બીજાને કલ્પના પણ શી હોય ? જે માણસની શકિત, એશ્વર્યા કે સમૃદ્ધિ અનુપમ છે એના જીવનનું ધ્યેય પણ કઈ અનેરું જ હોય.
જગતમાં પ્રાણીઓની સ્થિતિ કેવી વિચિત્ર હોય છે! એક રંક, ભિખારી કે ગરિબ માણસનું ધ્યેય હરબાને દ્રવ્ય સંપાદન કરવા સિવાય બીજું શું હોય? વિષયના લાલચુ
પ્રાણીને સ્ત્રી મેળવવા સિવાય બીજી શી અભિલાષા હોય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬ )
મહાવીર અને શ્રેણિ
એના જીવનની મહત્તા કે ધ્યેય સારી રમણીએના સમાગમમાં જ સમાયેલું છે. સ્ત્રી હાય, લક્ષ્મી હાય, આગમંગલા સ કઇ હાય પણ પુત્ર ન હેાય તેા એના જીવનનુ ધ્યેય એક પુત્ર પ્રાપ્તિમાં જ સમાયેલુ' છે, અને તે માટે મનુષ્ય અનેક પ્રયત્ના કરે છે. રાગી માણુસના જીવનનુ ધ્યેય શું હાય ?કે હું કયારે નિરોગી થાઉં, અને તે માટે તે અનેક પ્રકારે દવા વગેરેના પ્રમયે કરી કષ્ટ સહન કરી, લક્ષ્મીને અથાગ વ્યય કરે છે. જન-પ્રકૃતિને અનુસરીને મનુષ્યાનાં ધ્યેય સર્વાંનાં અનેરાં,નામાં નામાં જ હોય છે. જીવનનાં એ બાહ્ય સુખ-સાધનામાં જ્યારે જનપ્રકૃતિ લુબ્ધ થયેલ છે ત્યારે વમાનકુમાર આગળ એમાંનું સર્વ કંઇ હતુ. સમૃદ્ધિ, સત્તા, વૈભવ, ઠકુરાઇ, અનુપમ ભાગવિલાસ એના ચરણુ આગળ આળેટતાં હતાં. એવી કઇ વસ્તુ હતી કે જે મેળવવાની એને અભિલાષા હાય ? એના જીવનનુ ધ્યેય, એના જીવનની મહત્તા એ તા એ પેાતે જ જાણી શકે. એને શુ' કરવાનુ છે અને શુ મેળવવાનુ છે એ તે એને જ ખખર, આપણે અલ્પજ્ઞ માણુસેાને એની કલ્પના પણ કયાંથી કે એ કયે રસ્તે જઇને શું મેળવવાના છે ? કયાં આપણે ને કયાં એ ?
સ'સાર ઉપર એમનુ દિલ નહેાતું છતાં સંસામાં તે રહેલા જ હતા; વૈભવ, ઠકુરાઈ એમને અણુગમતાં હતાં છતાં એ વૈભવથી જ એ પાષાતા હતા; માતાપિતા, સગાંસંબંધીનું એમને જરાય ખધન નહોતું છતાં એમની વચ્ચે તે વૃદ્ધિ પામતા હતા; ભેગા એમને મન રાગ સમાન હતા છતાં એ
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
એ મહાપુરૂષ તે કોણ?
(૧૨૭) ભેગોને ઉપલેગ કરી રહ્યા હતા. એમના સુખની ખચીત બીજાને ઈર્ષા આવે, તપ-જપ કરી એમના જેવા બાહૃા સુખ મેળવવાની અન્ય કોઈ અભિલાષા કરે, એવું અનુપમ સુખ મળેલું છતાં વર્ધમાનકુમારનું દિલ કંઈ જૂદા જ વિચારમાં હતું.
એ સંદર્યથી ઝળહળી રહેલા વર્ધમાનકુમારને વૈવનને આંગણે આવેલા જોઈ એમના માતાપિતાને ચિંતા થઈ, જે ચિંતા સંસારમાં દરેકને થયા જ કરે છે. “અરે હવે તે વર્ધમાનકુમારને પરણાવવા જોઈએ, એમને લાયક કોઈ કન્યાની તપાસ કરવી જોઈએ ”
અને એવી બાબતમાં પુરૂષ કરતાં સ્ત્રીઓના મનમાં અધીરતા વધારે હોય છે કે જેટલી અધીરાઈ ખૂદ પરણનારને પણ કદાચ નહિ હોય. ઘરમાં કયારે વર્ષ પહેરીઓઢીને ફરતી હોય, એ જોવાનો ઉમળકો કયા પુત્રની માતાને નહિ હોય? તે પછી વર્ધમાનકુમારની માતાને ઉમળકે શા માટે ન હોય? ત્રિશલાદેવી એ પણ એક મનુષ્ય હતાં અને પુત્રની વધુ ઘરમાં રમતીફરતી હોય, એ દશ્ય જોવામાં ક્યી પુત્રવતી માતાએ જીવનની મહત્તા નહિ માની હોય? કેટલીક માતાએ તે પુત્રવધૂનું મુખ જેવાને ગાંડીઘેલી થઈ જાય છે, કેમકે મોટું ભાગ્ય હોય તે જ પુત્રવધૂનાં દર્શન થઈ શકે, અને એથીય વળી મોટું ભાગ્ય હોય ત્યારે એ પહેરીઓઢીને મહાલતી પુત્રવધૂઓ પાસેથી સુખ મેળવી શકે. કેમકે આ દેજખમય સંસારમાં કંઈ મનુષ્ય સ્ત્રી સ્ત્રી કરતા ચાલ્યા જાય છે ત્યાં એમની માતાઓને પુત્રવધૂ જેવાનો ઉમળકે કયાંથી જ આવે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ મુ.
નેહીઓની સ્નેહજાળ, એ વર્ધમાનકુમારનું બીજું નામ મહાવીરકુમાર હતું બળમાં, પરાક્રમમાં એમની સરખામણું કઈ કરી શકે તેમ નહિ હેવાથી મહાવીર એવું એમનું નામ રાખવામાં આ વ્યુ હતું. જગતમાં અદ્વિતીય સ્વરૂપવાળા વર્ધમાનકુમારને સમરવીર નામના રાજાએ પિતાની પુત્રો યશોદા આપવાને પોતાના મંત્રીઓ સિદ્ધાર્થ રાજા પાસે મોકલ્યા. સિદ્ધાર્થ રાજાને સમરવારના મંત્રીઓએ પ્રાર્થના કરી. “મહારાજ? અમારા રાજા પોતાની પુત્રી યશોદા આપના કુમાર વર્ધમાનને આપવા માગે છે તે એ પ્રાર્થના સવીકારવા વડે કરીને આપનો સંબંધ હૃઢ થાઓ ?” - સમરવીર રાજાના કારભારીની માગ સાંભળીને સિદ્ધાર્થ રાજા ખુશી થયા. “બે દિવસ સ્થિરતા કરે, અમારી મેમાનગતી સ્વીકારે. એ અરસામાં અમે તમને જવાબ આપશું.” સિદ્ધાર્થ રાજાએ પોતાના મંત્રીઓ મારફતે એના ઉતારાની ગોઠવણ કરાવી.
વર્ધમાનકુમારના મિત્રને એ વાતની ખબર પડવાથી તેઓ વર્ધમાનકુમાર પાસે પહોંચી ગયા, “ લે હવે તમે સપડાઈ ગયા. તમારે માટે બેડી તૈયાર થઈ ગઈ.” .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
નેહીઓની નિહાળ.
(૧૨૯)
“ એ એડીનાં બંધન સ્વીકારવાની અમારી મરજી નથી. બેડીના બંધનથી કેણું ફાવ્યું છે કે એ બેડી અમે સ્વીકારીએ? એ તે બેડી તે બેડી જ!” - આવી મનહર એડી પણ શું તમને નથી ગમતી વર્ષમાનકુમાર? શું સુંદર રાજકુમારિકા છે એ ! તમે જોઈ નથી તેથી જ આમ બેલો છો. જોયા પછી નહિ.”
રાજકુમારોનાં વચન સાંભળી વર્ધમાનકુમાર હસ્યા. “અરે! તમે મોહવશ થયેલા હોવાથી આમ બેલો છે. નિર્મોહીને એ તમારી સુંદર રમઓ પણ શું કરી શકે? ગમે તેવી સુંદર તે પણ બેડી જ ને? એ બેડનાં બંધન તે કદિ રળીયામણાં હોય ?”
પરણવું એ સિવાય સંસારમાં બીજી રળીયામણી ઘડી કઈ વારૂં ? અને પરણ્યાની પહેલી રાત એ તે વળી એથી ય શ્રેષ્ઠ વર્ધમાનકુમાર એવી અનુપમ ઘડીઓ માનવભવમાં મનુષ્યને કાંઈ વારંવાર આવતી નથી. મોટું ભાગ્ય હોય તે જ એવી અનુપમ ઘડીઓ પ્રાપ્ત થાય છે. ઘણાય બિચારી સ્ત્રીના નામની માળા જપતા મરી જાય છે છતાંય નથી મલતી.”
એ બધીય સંસારની વિચિત્રતા છે. એ બાહ્યા વસ્તુઓ કર્માધીન છે. એ પરવરતુઓમાં આટલે બધે મેહ શે? એવી પરવતુઓના મેહથી જ મનુષ્ય અધોગતિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૩૦)
મહાવીર અને શ્રેણિ જાય છે. અરે! મનુષ્ય ભવમાં આવ્યા છતાં એટલુંય ન સમયે કે પોતાની વાતુ કઈ ને પરવસ્તુ કઈ?”
પરવસ્તુ શાની વળી? ચાલીચલાવીને કન્યાને બાપ લગ્ન કરાવી આપી કન્યાને હાથ આપણા હાથમાં સોંપી આપણને એના માલેક બનાવે, પછી એ પરવસ્તુ કેમ કહેવાય? એ તે આપણું જ થઈ. ગમે તે સમયે આપણે એને ઉપભેગ કરી શકીએ-આનંદ મેળવી શકીએ.” - “સ્વવસ્તુ કઈ અને પરવસ્તુ કઈ એ સમજવાને હજી તમને વાર છે. તમે તે અત્યારે મેહગ્રસ્ત છે. તેથી એનું તાત્પર્ય નહિં સમજાય. અરે! આ આપણું શરીર તે જ્યારે આપણું નથી, તે પણ મરણ પછી એક દિવસ આગમાં બળી ભસ્મ થવાનું છે–તો પછી સ્ત્રી પુત્રાદિક વસ્તુ એને પિતાની સમજવી એના જેવી અજ્ઞાનતા બીજી કઈ વારૂ?”
“વર્ધમાનકુમાર! એ તમારી વાત તમે સમજે. ત્યારે તમે શું આ સુંદર રાજબાળાને નહિ જ પરણે? શું તમને, પરણવાનું મન નથી થતું ?”
“જરાપણું નહિ. મને સ્ત્રીની અભિલાષા જ થતી નથી. ઇચ્છા જ નથી.”
“ત્યારે તમે શું કુંવારા રહેશે? આટલે બધે વૈભવ, એશ્વર્ય, ઠકુરાઈ છતાં તમે કુંવારા રહેશે? જીદગી કુંવારી શી રીતે પસાર કરશે? અમને સ્ત્રી વગર તે એ બધું સુનું અનુ લાગે. એ વૈભવ, એશ્વર્યમાં જરાય ચિત્ત ન લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
સ્નેહીઓની સ્નેહગામ.
( ૧૩૧ )
19
“ એ તમારા વૈભવ, અને એવયના આડંબર પ મારે નહિ જોઇએ સમજ્યા ? વધુ માનનાં વચન સાંભળી એના મિત્રા ચમક્યા. “ હું... છુ. વૈભવ, અશ્ર્વય પણ તમને ગમતા નથી ? ત્યારે તમે થું કરશેા ? ગરીબીમાં જીવન કઈ રીતે પસાર કરશે ? ”
સાધુ-સંન્યાસી થઈને. ત્યાગી થઈને. ”
66
ત્યારે જી' તમે સાધુ થશે। ? ’
“ હા, શુ સાધુ થવુ દીક્ષા લેવી એ ખાટુ છે ? ” વ માનકુમાર હસ્યા. “ દીક્ષાનુ નામ સાંભળી આટલા બધા લડકા છે! કેમ ? દીક્ષા એ તા માનવ જીવનની ઉચ્ચમાં ઉચ્ચ વસ્તુ છે. જીવનતા એ મહા મંત્ર છે.
""
66
“અરે વમાનકુમાર ! શા માટે દીક્ષા લેવી? દીક્ષા લઈ તપ કરીને પણ એના ફળ તરીકે આવી સમૃદ્ધિ પામવી એ જ ને? તે તા તમને અહીયાં જ મળી છે પૂર્વે તપ જપ કર્યો હશે ત્યારે જ આવી મહાન્ સમૃધ્ધિ મળી છે તે ભાગવા તા ખરા ! પછી વૃધ્ધાવસ્થાએ ચાસ્ત્રિ લેશે. ”
“ અરે મિત્રા ! તમારી ને મારી સ્થિતિ નિરાળી જ છે. સ્ત્રી, લક્ષ્મી, વૈભવ તેા લવાભવ આપણને મળ્યાં અને છેડ્યાં છતાં કાર્યસિધ્ધિ તાન જ થઇ. એ અભિલાષા હજી ન ગઇ. જેમાં તમને સોંપૂર્ણ સુખ દેખાય છે તેને જ હું દુ:ખ માનું છું. મને એમાં દુઃખ દેખાય છે, માટે હું તેા ત્યાગી ચવાને આબ્યા છુ–દીક્ષા લેવાને માન્ય છું.
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
સ
(૧૩૨)
મહાવીર અને શ્રેણિક એ તમારે નિશ્ચય માતાપિતા આગળ કેવી રીતે કાયમ રાખશે? શું માતાપિતાની આજ્ઞા તમે નહિ માનો? વર્ધમાનકુમાર ? તમે જે વડીલોની આજ્ઞા ઉલ્લંઘન કરશે તે તમારૂં જોઇને અમે પણ માતાપિતાની આજ્ઞાનું ઉલંઘન કરતાં શિખશું, એટલું જ નહિ પણ જગતમાંય. એ વ્યવહાર પ્રવર્તાશે કે લોકે વડીલોની આજ્ઞા ઉલંઘન કરતાં શીખશે ને ઉપરથી તમારું એઠું આપશે સમજ્યા?”
માતાપિતાની આજ્ઞા એ એક જુદી વાત છે. પિતાની ઈચ્છાથી પરણવું ને ફક્ત માતપિતાની ઈચ્છાને માન આપવા ખાતર લગ્ન કરવા એ જુદી વાત છે. માતપિતાની આજ્ઞા માનવી એ પુત્રની ફરજ છે. હું માતાપિતાને સમજાવીશ, તેમ છતાં એમને અતિ આગ્રહ થશે તે જોઈશ; પરંતુ મને પિતાને તે જરાય એમાં મેહ નથી. ” વર્ધમાનકુમારે કહ્યું.
એ વાત ચાલતી હતી એટલામાં વર્ધમાનકુમારને લગ્નની વાત કબુલ કરાવવા માટે ત્રિશલાદેવી ત્યાં આવી પહોંચ્યા. માતાને આવતા જોઇ ત્રિશલાનંદ ઉભા થયા, એમની સાથે બીજા પણ રાજકુમાર મિત્રો ઉભા થયા. વર્ધમાન માતાના ચરણમાં નમ્યા. માતાએ શુભ આશિષ આપી. ઉચ્ચ આસન ઉપર માતાને બેસાડી વર્ધમાનકુમાર એમના આગળ આવી. બાલ્યા “માતા ! કયા કાર્યપ્રસંગે આપનું પધારવું થયું? મને જે બોલાવ્યા હોત તો હું આપની પાસે આવી હાજર થાત.”
વત્સ! ફક્ત એક જ કાર્ય માટે હું તમારી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
રહીમાની બળ.
(૧૩૩) આવી છું. અમારી તમારી પાસે એક વસ્તુની માગણી છે તે તમારે કબુલ છે કે નહિં?”
“માતાપિતાની આજ્ઞા પાળવી એ પુત્રને ધર્મ છે.”
“તે તમે એક જ માગણી સ્વીકારે કે આ સંમવીર રાજાની કન્યા યશોદા આવેલી છે એની સાથે પાણિગ્રહણ કરો. અમારી એ અભિલાષા પૂર્ણ કરે. ”
માતા ! લગ્ન કરી સંસારના બંધનમાં પડવું, એમાં જીવનની મહત્તા શી? પરણવું અને સંસારની વાસનાઓમાં રક્ત થવું, અનેક પ્રકારના ખાનપાનમાં પ્રીતિવાળા થવું, એટલેથી જ જીવનની પરિસમાપ્તિ છે શું? અનેક પ્રકારની આફતોથી વીંટાયેલાં એ સુખેથી શું તમે મને સુખી કરવા ઇરછે છે ?”
એમાં શી દીકરા! સુખ એ તે સુખ જ કહેવાય. યૌવનવયમાં પુરૂષ ગમે તે સૌભાગ્યવાળ વૈભવવાળો અને સમર્થ છતાં એકલે, અટુલ સીવગર શેતે નથી, એ તમે કયાં નથી જાણતા?”
પણ માતા! એ સૌભાગ્ય, વૈભવ, મારે શા કામના છે? સંસારનાં એ મોહબંધન મને શું કરનાર છે?” .
તમે જન્મથી જ વૈરાગ્યથી ભરેલા અને દીક્ષા લેવાને આતુર્વત છે. અમારા મોટા પુ ગે તમે અમારે ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૩૪)
મહાવીર અને એણિક. આવ્યા છે છતાં પણ તમે અમારી આટલી ઇચ્છા પૂર્ણ કરો તો ઠીક. ”
એના કરતાં તમારે પુત્ર દીક્ષા લઈ મહાન ત્યાગીતપસ્વી બને એ શું તમને નથી ગમતું માતા ! સંસારના મેહબંધનમાં બંધાઈ વાસનાના કીડા થવું એના કરતાં એ બધાંય મોહબંધનને ત્યાગ કરવાં એ શું ખોટું છે?”
તમારે દીક્ષા લેવી હોય તે ભલે, પણ એક વખત તમારે પરણવું તે પડશે જ. ઘરમાં પહેરીઓઢીને ફરતી તમારી વહુને જવાને હું ઘણી ઈન્તજાર છું. સંસારમાં સંસારીને એથી વિશેષ બીજી કઈ અભિલાષા હેય?”
“માતા! એ અભિલાષા તે તમારી પૂર્ણ થઈ ગઈ છે. મારા મોટાભાઈની વહુને જોઈ શું તમારી હોંશપૂરી નથી થઈ?”
પણ હજી વર્ધમાનકુમારની વહ નથી આવી ને ? અમારા જીવનમાં માત્ર એ જ અભિલાષા બાકી છે. તમે હા ભણે. બાકી બધી વાતની તૈયારી છે. માતાએ કહ્યું.
માતા! પણ આવી બેટી બાબતમાં આ મહોર દુનિયામાં દરેકના જીવનમાળે જૂદા જૂદા હોય છે. કેઈ સંસારના પ્રવાહમાં ઝંપલાવે છે, કેઈ દીક્ષા ગ્રહણ કરી સંસાર તરીને બહાર આવે છે. એ સંસારથી પાર ઉતરવા તો અમારું અહીંયા આગમન થયું છે”
“ગમે તેમ હય, તમે અમારા ભક્તિમાન પુત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
હીઓની એજાળ.
(૧૩૫)
અમારાં જીવતાં તે અમે તમને દીક્ષા લેવા દેશું નહિ. આવા સુકોમળ શરીરવાળા તમે દીક્ષા ગ્રહણ કરી અનેક પ્રકારનાં કષ્ટ સહન કરો એ અમે કેવી રીતે જોઈ શકીયે? માટે અમે
જીવીએ ત્યાં લગી તમે સંસારમાં રહે.’ પરણીને અમારી ઈચ્છા પૂર્ણ કરો.”
માતાને એક જ વાતને આગ્રહ સાંભળી વર્ધમાનકુમાર મૌન રહ્યા. “પુત્ર ! શા માટે દિલગીર થાવ છે? તમે વીતરાગ છે, તીર્થકર છે, તે અમે જાણીએ છીએ, પણ તીર્થકરે શું ' લગ્ન કરતાં નથી?તમારી પહેલાંના તીર્થકરે પણ પરણેલા છે. પર સંસારસુખ ભેગવ્યા પછી જ એમણે દીક્ષા ગ્રહણ કરી છે, છતાં તમે પરણવાની શા સારૂ ના પાડે છો?”
માતાના આવા આગ્રહથી વર્ધમાનકુમાર વિચારમાં પડયા. ખચીત, હું નહિ પરણીશ તે મારી માતાને અવશ્ય દુઃખ થશે. જો કે સંસારના ભેગવિલાસો ઉપર મુલે મને પ્રીતિ નથી, એ મેહનાં બંધને મને બાંધી શકે તેમ નથી; છતાં માતાના આગ્રહને વશ થઈ મારે એમનું વચન માન્ય કરવું પડશે. મારી માતાને દુ:ખ ન થાય એની ખાતર તે ગર્ભમાં પણ હું નિશ્ચલ-સ્થિર રહ્યો હતો. વળી એમના સુખના ખાતર તે મેં નિશ્ચય કર્યો હતો કે “એ માતાપિતાના જીવતાં હું દીક્ષા ગ્રહણ કરીશ નહિ તે ભલે તેટલા સમય પર્યત
માતાપિતાની અભિલાષા પૂર્ણ થાઓ !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૩૬)
મહાવીર અને શ્રેણિક.
.
“ કેમ છુ... વિચાર કરી છે. વમાન ! અમારી તે એ જ આજ્ઞા છે. હું અને તમારા પિતા તમારા વિવાહ જેવાને અધીરાં છીએ, તમે હા ભળેા એટલે તરતજ મુધી તૈયારીઓ થઈ જાય. અધાય તીર્થંકરાએ જેમ પરણી સંસારસુખ ભાગવી દીક્ષા ગ્રહણ કરી છે તેમ તમે પણ પરણીને પછી સમય આવે દીક્ષા ગ્રહણ કરજો. ” માતાએ પેાતાના આગ્રહ ચાલુ રાખ્યા.
“ ઠીક છે માતા ! તમારે આવે! આગ્રહ છે તે તમારી અભિલાષા પણ પૂર્ણ થાઓ. ” વમાનકુમારે કહ્યું, ફક્ત માતાપિતાને દુ:ખ ન થાય, એમની આજ્ઞાના લેાપ ન થાય, તેમજ પાતાને પણ ભાગકમ થાડુક અવશેષ હતું જેથી માતાની વિન ંતિ વમાને સ્વીકારી લીધી.
:
વ માનકુમારે લગ્નની વાત કબૂલ કરવાથી સર્વત્ર આન દ આનંદ છવાઇ ગયા. વિવાહની તૈયારીઓ થવા લાગી. સોભાગ્યવતી સ્ત્રીએ માંગલિક ગીત ગાવા લાગી. માતાના હની તે! વાત જ શી ?
યેાગ્ય સમયે વર્ધમાનકુમારના વિવાહ યશેાદા સાથે થઇ ગયા. એમના મિત્રા, માતાપિતા વગેરે સ્વજનવ માં આનંદ આન ંદ વર્તાયા. ઇચ્છા નહિ છતાં વ માનકુમારે યશોદા સાથે સ’સારસુખ ભાગવતાં કેટલાય વ વ્યતીત કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭મું.
'
?
પરમસુખને માટે. વર્ધમાનકુમારને યદા સાથે ગ્રહવાસપણામાં કેટલાંક વર્ષ પાણીના પ્રવાહની માફક વહી ગયા, છતાં એ આત્મા સંસારથી નિર્લેપ હતે. માયાના બંધનમાં રહેવા છતાં એ બંધનમુકત આત્મા હતું. મારું શું ને પારકું શું એ વસ્તુ સ્વરૂપને જ્ઞાતા હતા. જ્ઞાનવાન આત્મા ગમે તેવી સ્થિતિમાં પણ જે સમ્યક જ્ઞાન હોય તે તે નિ. પજ રહે છે. પિતાને ઈચ્છા નહિ છતાં ફક્ત માતાપિતાની આજ્ઞાથીજ જેમને ગ્રહસ્થાશ્રમના બંધનમાં બંધાવું પડયું હતું. જગતમાં એ માયાબંધન માટે મનુષ્ય અનેક ગડમથલો કરે છે, ફાંફાં મારે છે, એને માટે અનેક કષ્ટ સહન કરે છે, છતાંય સર્વત્ર એ કાંઈ નિયમ નથી. ત્યારે આ મહાપુરૂષ અનિચ્છાએ વળગેલા બંધનને સમય આવે છોડવાને આતુર હતા. એને ત્યાગ કરવાને અનુકૂલ સમયની -રાહ જોતા હતા. યૌવન છતાં એ વર્ધમાનકુમાર નિર્વિકારી હતા. રાગ, દ્વેષ, માયા, મત્સર તેમજ વિષયની તૃષ્ણા રહિત હતા. માયાની મધ્યમાં છતાં એમની દ્રષ્ટિ માત્ર એક જ હતી: કયારે આ માયાનાં બંધનો ત્યાગ કરીને હું ત્યાગી બનું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૩૮)
મહાવીર અને શ્રેણિક.
અનુક્રમે વર્ધમાનકુમારની વય અઠ્ઠાવીસ વર્ષની થઈ. એ અરસામાં એમનાં માતાપિતા આ સંસારમાંથી હંમેશને માટે વિદાય થઈ ગયાં. વર્ધમાનના મોટા ભાઈ નંદિવર્ધન હતા. માતાપિતાના મૃત્યુથી ભાઈ નંદિવર્ધનને બહુ ખેદ થયે. એ સંસાર-સ્વરૂપના દ્રા વર્ધમાનકુમારને તે ભવિષ્યમાં વીતરાગ થવાનું નિર્માયું હતું. એવા વીતરાગ થવાને જન્મેલા પુરૂષને રાગ-દ્વેષ કે મેહનાં બંધને શું કરી શકે? - એ શેકાફૂલ થએલા મેહગ્રસ્ત નંદિવર્ધનને વર્ધમનાકુમારે દિલાસે આપેઃ “બંધુ! પ્રાણુઓને મૃત્યુ પાછળ જ લાગેલું છે. જે જમે છે તે અવશ્ય એક દિવસ મૃત્યુ પામવાના છે. દરેકને માટે એ નિયમ તે સ્વાભાવિક જ છે તે એવી બાબતમાં ખેદ કરવાથી શું ?”
હા! બંધવ ! જમ્યા છે એ મરવાના જ એમ સર્વ કઈ સમજે છે, છતાંય જ્યારે સમય આવે છે ત્યારે એવી આફક્તમાં ધીરપુરૂષ પણ શેકથી વ્યાકૂલ ચિત્તવાળા નથી થતા શું?”
બધો ! એ બધા મેહના વિલાસ છેસમજુ જનોએ પણ મેહની એ ચેષ્ટાઓમાં ફસાવું શું?” . “ છતાંય ધીરજ તે શી રીતે રહે? એ માતપિતાનાં
દર્શન હવે આપણને ક્યારે થશે? શું થશે?”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
પરમસુખને માટે.
- “ ભવભવ માતાપિતા તે અવશ્ય મળે છે. એક
બીજાના ઋણાનુંબંધે સાગ અને વિરોગ થાય છે. દુઃખને સમયે આર્તધ્યાન કરવાથી તે માત્ર કલેશની જ વૃદ્ધિ થાય છે. ”
“ બંધવ ! તમારું કહેવું તે ઠીક છે. આફતના સમયમાં ધીરજ ધારણ કરવી એ ઘણું સારી વાત છે. આપણુ છત્રસ્વરૂપ પિતાજી તે આ ફાની દુનિયા તજી ચાલ્યા ગયા. આ રાજ્ય રાજા વગરનું રહે એ ઠીક ન કહેવાય; માટે બંધવ ! પિતાજીનું રાજ્ય તમે શોભાવે– અલંકૃત કરે. અમે સર્વે તમારે રાજ્યાભિષેક કરીયે. ” નંદિવર્ધને વર્ધમાનકુમારને કહ્યું.
- “અરે બાંધવ! તમારા એ રાજ્યને હું શું કરું? તમે પાટવી છે, મોટા છે. મોટાભાઈ હયાત છતાં મારાથી રાજ્ય કેમ ગ્રહણ થઈ શકે? માટે રાજ્ય ઉપર તે તમારો જ
- “છતાં એ મારે હક્ક હું તમને સમપું છું. તમે પ્રજાને પ્રિય છે, મારાં કરતાં રાજ્ય તમે ઘણું સારી રીતે કરી શકે તેવા છે, પિતાજીની કીર્તિમાં તમે વધારો કરી શકે તેવા છે?"
પિતાજીની કીર્તિ હું બીજી રીતે વધારીશ. હું તે સમય આવે દીક્ષા ગ્રહણ કરી મુકિતનું સામ્રાજ્ય મેળવીશ,
માટે એ રાજ્ય તે તમને જ શોભે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૪૦)
મહાવીર અને શ્રેણિક. “ભલે અનુકૂલ સમયે દીક્ષા ગ્રહણ કરજે પણ અત્યારે - આ રાજ્ય ગ્રહણ કરવામાં શું હરકત છે? રાજા થૈયા પછી પણ સમય આવે તમે દીક્ષા તે લઈ શકે છે?”
છતાં રાજ્ય ગ્રહણ કરવાની મારી લેશ પણ ઈચ્છા નથી, માટે એ સંબંધી વિશેષ આગ્રહ હવે જવા દ્યો. અને રાજ્યને ભાર તમે જ ગ્રહણ કરો.”
સિદ્ધાર્થ રાજાના મરણ પછી વર્ધમાનકુમારે રાજ્ય ગ્રહણ કરવાની સાફના પાડવાથી મંત્રી વગેરે પ્રધાન પુરૂષાએ નંદિવર્ધનને રાજ્યભિષેક કર્યો.
નંદિવર્ધનને રાજ્યાભિષેક થયા પછી વચમાં કેટલાક દિવસો પસાર થઈ ગયે એટલે વર્ધમાનકુમારે દીક્ષા ગ્રહણ કરવાને મોટાભાઈ નંદિવર્ધનની રજા માગી. “બંધહવે જે તમારી રજા હોય તે હું દીક્ષા ગ્રહણ કરી પરમ સુખની પ્રાપ્તિને માટે પ્રયાસ કરું.”
વર્ધમાનકુમારની દીક્ષાની વાત સાંભળી નંદિવર્ધન વ્યાકૂલ ચિત્તવાળા થયા. “બાંધવ! માતાપિતાને મૃત્યુને શેક તે હજી તાજે છે. એ શેકના ઘા હજી તે વિસરાયા નથી ત્યાં તમે એ ક્ષત ઉપર ક્ષાર શા માટે નાખે છે ? હમણું તે સંસારમાં રહો. સમય આવે વળી દીક્ષા ગ્રહણ કરજે.”
બંધવ! મૃત્યુ એ કાંઈ કોઈની રાહ જોતું નથી. વળી આ યૌવનવયમાં દીક્ષા ગ્રહણ કરી આત્માના શ્રેય: માટે
જેટલું કરવું હોય તેટલું કરી શકાય. કે જાણે કે વૃદ્ધાવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
પરસુખને માટે.
( ૧૪૧ )
કેવી આવશે ? સંયમના નિર્વાહ કરવાને તેા યૌવનના સમય જ ઉપયાગી છે.”
“ &ા ! અંધવ ! માતાપિતાના શાકમાં તમારા દીક્ષાના વિચાર મને અધિક વિવલ કરે છે—ચિત્તને આકુલવ્યાકુલ કરે છે. અરે ! આ સંસારની તે કેવી વિચિત્રતા ? જ્યાં એક ગમ વિસરાયા નથી ત્યાં બીજો તૈયાર જ છે. દુ:ખ ઉપર શ્રુ વિધાતાએ દુ:ખ જ ઉત્પન્ન કર્યુ છે ? ”
66
મધુ ! એવા ખાટા શેક શા માટે ? માતાપિતાના સ્નેહથી હું આજસુધી ગૃહવાસમાં રહ્યો, માતાપિતા હયાત હાય ત્યાં લગી મારે સયમ ન ગ્રહણ કરવુ એ મારા નિશ્ચય પણ હવે પૂણુ થયા, માટે હવે તે તમારે રજા આપવી જ જોઇએ. મારા જીવનમાં ફક્ત એ એક જ ચીજ ખાકી છે અને તે દીક્ષા. તમારૂં કર્ત્તવ્ય તમે બજાવા, મારૂં કર્ત્તવ્યપાલન મને કરવા દ્યો. આ સંસારમાં એક ક્ષણ માત્ર જીવવુ એને ભસે નથી તે। પછી બીજી વાત તે શી ?
""
” તમે વીતરાગી છે, સમર્થ છતાં ક્ષમાવાળા છે, અમેય સમજીએ તે છીએ કે તમે નિશ્ચય દીક્ષા ગ્રહણ કરવાના છે; કારણ કે સંસારમાં અમારે માગ જૂદો છે તમારો માર્ગ પણ જુદા છે, જેવી ભવિતવ્યતા હાય છે તેવી જ થવાની પ્રવૃત્તિ હાય છે, જેવી ગતિ હૈાય છે તેવી જ મતિ થાય છે; છતાં અમારા વચનથી તમે શાડી સમય ગૃહવાસમાં રહા. માતાપિતાના શેક વિસરાય એટલે તમે ખુશીથી દીક્ષા ગ્રહણુ કરજો.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૪૨)
મહાવીર અને શ્રેણિક, ઠીક છે, તમારો આટલે આગ્રહ છે તે હું બે વર્ષ પત સંસારમાં રહીશ. તે પછી અવશ્ય સંયમ ગ્રહણ કરીશ.”
જેવી તમારી ઈચ્છા”નંદિવર્ધને અનુમોદન આપ્યું.
તે પછી એ બે વર્ષને સમય ગ્રહવાસમાં વસવા છતાં - ત્યાગીની માફક પસાર કર્યો. સ્નાન, અંગ, રંગ રાગ, એમણે તજી દીધા. પ્રાસુક અને એષણય આહારથી જ પ્રાણવૃતિ ચલાવતા હતા. બ્રહ્મચર્યને ધારણ કરી હમેશાં વિશુદ્ધ ધ્યાનમાં જ તત્પર રહેતા હતા. ગૃહસ્થ છતાં ભાવ યતિ થઈને એમણે પિતાને સમય વ્યતીત કરવા માંડ્યું.
વર્ષમાનકુમાર તે દીક્ષા લેવાના છે. એમની દીક્ષાની ભાવનાની જાણ થતાં ચક્રવતી ધારીને એમની સેવા કરનારા અન્ય રાજપુત્ર એમને દીક્ષાના ઉત્સુક જાણું પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. ભાવ યતિ થયેલા વર્ધમાનકુમાર હવે દીક્ષા લેવાને તૈયાર થયા.
સમયને જતાં કાંઈ વાર લાગે છે? કાળ પિતાનું કામ કર્યો જ જાય છે. એ કાળના સપાટામાં મૂર્ખ માનવી તે છક્કડ ખાઈ ગોથાં ખાય છે. એ બે વરસની અવધિ પણ પુરી થઈને વર્ધમાનકુમારની વય ત્રીશ વર્ષની થઈ. એ દરમિયાન નંદિવર્ધનને માતાપિતાને શેક પણ વિસારે પડ્યો. ગમે તેવી તાજી બાબતે પણ કાળે કરીને ભૂલી જવાય છે. એ
હૈયાના માર્મિક ઘા પણ સમયના વહેવા સાથે ઘસાતા જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
પરમસુખને માટે
( ૧૪૩ )
છે. માનવનાં ભયંકર દર્દી પણ સમયને ખળે ભુંસાઇ જાય છે અનેક પરિવર્ત્તન થઇ જાય છે.
ત્રીશ વર્ષની ઉમરે મહાવીર કુમાર હુવે દીક્ષાને માટે તૈયાર થઈ ગયા. નવિન કે કોઇ પણ વ્યક્તિ હવે એમને અટકાવી શકે તેમ નહાતુ. માગશર માસની કૃષ્ણ દશમીને દિવસે એમણે સ`ની અનુજ્ઞાપૂર્વક તેમજ નદિને જેમને દીક્ષા મહેાત્સવ કર્યો છે એવા એ દીક્ષા મહેાત્સવમાં દેવતાઓ અને મનુષ્યા સહિત તેમના રાજાઓએ ભાગ લીધે. એવી ધામધૂમપૂર્વક વમાન કુમારે દીક્ષા ગ્રહણ કરી. સર્વે અલકારા, આભૂષણૢા, વસ્ત્રો, ખાનપાન વગેરે માજશાખને ત્યાગ કરી ત્યાગી, સંન્યાસી થઇ ગયા. વમાનકુમાર હવે વધ માનસ્વામી કે મહાવીરસ્વામી ત્રણે જગતને પૂજ્ય એવા થયા. મેહં, મમતા અને પરિગ્રહ રહિત એકલા અટુલા વધ'માનને જોઇ સ્નેહીજનાની આંખમાંથી અશ્રુઓ ખરી પડ્યાં. ભાઇ નંદિવનને શુ ખેલવું. ને શુ નહિ ? એમના કંઠે રૂ ધાઈ ગયા, અશ્રુઓથી આંખો ભરાઇ ગઇ. “હા ! ખ ંધવ ! તમારા વિના હવે અમે શું કરશું ? માતા ગમ, પિતા ગયા, એક નાના ભાઈ હતા તે પણ અમારી સાથ તજીને અમને છોડીને ત્યાગી થઈ ગયા. હા માંધવ! તમે એકાકી કયાં જશે? અરે દુષ્ટ વિધિ તે આ શું કર્યું?” મુક્ત કંઠે એકલા અટુલા વધુ માનને જ ગલને માગે પાદચારી ગમન કરતા જોઇ ન દિવન રડી પડ્યા. સર્વસુ ધી વગ પણ રડી રહ્યો, વિલાપ કરવા લાગ્યા. વમાન તા વિતસગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૪૪)
મહાવીર અને શ્રેણિક પુરૂષ. એ સંસારનું માયાવીનાટક એમને શું અસર કરે? એ તે લોકેત્તર પુરૂષ, પ્રાણીઓનાં એવાં કંઈ મેહુ નાટકને નાશ કરવા માટે તે એમનો અવતાર હતા. એ અવતારી પુરૂષ, જગતના જનેને પોતાની ખરી વસ્તુનું ભાન કરાવવા માટે તે એનો આ પ્રયાસ હતો, એની દીક્ષા પણ બીજાના ઉપકારને માટે હતી. એ નરક્ષેનું જીવન ધ્યેય તે જુદુજ હતું, મહાનું કાર્યો કરવાને વર્ધમાન નિર્માણ થયેલા હતા. મનુષ્ય જન્મનો ઉદ્દેશ અને એની સાર્થકતા તેઓ સમજતા હતા, મોહ, માયા, રાગદ્વેષ વગેરે પાપજન્મ બંધનેથી તે રહિત હતા. આવા સમર્થ પુરૂબને એ માયાવી બંધને શું અસર કરે ?
* એ નરણ વર્ધમાન સર્વની અનુજ્ઞા મેળવી, વિહાર કરવાના ઉદ્દેશથી ત્યાંથી આગળ ચાલ્યા, એકાકી, વસ્ત્ર પાત્ર રહિત આ ઉત્તમ પુરૂષને જંગલને માર્ગે જતા જોઈ કોના હદયમાં ધીરજ રહે. વર્ધમાનની પત્ની યશોદા, એ નંદિવર્ધન બેન સુદર્શના, પુત્રી પ્રિયદર્શના સર્વ કેઈ નેહી આપ્તજના અશ્રુભીની આંખે વર્ધમાનને તું રૂદન કરવા લાગ્યું, સર્વના રૂદન, વિલાપ, એ દ્રશ્ય કરણ રસિક હતું. ગમે તેવું વજ હૈયું પણ ક્ષણભર તંભિત થઈ જાય, તે પછી આપત સનેહી જનની વિગ સમયે શી સ્થિતિ થાય એતે આપ અનુભવેજ સમજાય ?
સગા સ્નેહી ઉપરાંત વર્ધમાનની દીક્ષા જેવાને અનેક લેક ત્યાં નગરની બહાર ઉપવનમાં એકત્ર થયું હતું. નંદિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
પરમસુખને માટે.
( ૧૪૫ )
વન રાજા હતા, વધુ માન એમના નાના ભાઇ યુવરાજ હતા. એ યુવરાજ સુસારના ભાગવિલાસા, વૈભવવલાસે તજી સાધુ થાય છે એ દશ્ય જોવાની કાને ઉત્કંઠા ન થાય ? દીક્ષા. લીધા પછીની વષૅમાનની સ્થિતિ ગમે તેવા સ'સારી જીવને પીગળાવવાને મસ પુરતી હતી. અરે એ તે વધમાન ! એ મહાપુરૂષ! આટલી ત્રીસ વર્ષની નાની વયે બધા વૈભવિલાસે છેડી એમણે ત્યાગીપણું સ્વીકાયું. કયાં આપણે અને કયાં એ ? ક્યાં ક્રીડી અને કયાં કુંજર ?
છતાંય એ સમાં એમના ખધવ નદિનને અને એમની પત્નીને આ સમયે અસહ્ય દુ:ખ થતું હતું. સુશીલા સુંદરી યશેાદા ! મહાસમર્થ વધુ માન એ તા વીતરાગ. એ વીતરાગને પોતે શી રીતે રીઝવી શકે ? સમજાવી શકે? અને ન ંદિવર્ધન તાવિલાપ કરીને પણ પાતાના ઉભરા ખાલી કરે. આંખમાંથી અશ્રુ પાડતાં અને નાના પણ ગુણે કરીને ગરિષ્ઠ બાંધવને ખમાવતા, વંદન કરતાં નંદિવર્ધાન વિનંતિ ફરવા લાગ્યા. હા! મધવ! હવે તમે આંધવ મટી મહાવીરસ્વામી થયા. અમારે પૂજ્ય થયા. અમને સર્વને છાડી તમે ત્યાગી થયા. અરે ! આ દુ:ખમય સંસારમાં અમને તમારૂં દર્શીન હવે કયારે થશે? અરે ભગવન્ ! તમે તે નિઃસ્નેહી ! વીતરાગ છતાં કાઈ કાઇ સમયે હું બાંધવ! દર્શન આપવા કુપા કરજો, આ તમારા સંબધીવને યાદ કરો, અરે ! તમે તે નિ:સંગ થયા. તમારા સંસારીપણામાં અજ્ઞાનતાના વશથી તમારી અમે કઇ પણ આશાતના કરી હાય. તા
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૪)
મહાવીર અને શ્રેણિક હે ઉત્તમ પુરૂષ! તમે ખમજે. અમારા અપરાધ ક્ષમા કરજે. હે વિશ્વવત્સલ ! સંસારના કોડા જેવા અમારી ઉપર કૃપા નજર રાખજે. જગત પૂજ્ય! તમારી અમે શું શું સ્તુતિ કરીયે? તમારી ઉત્તમતાનાં અમે શું વખાણ કરીયે ? હે જગવંત્સલ! તમારા વિના હવે અમારું શું થશે? આ રાજ્યમંદિર તમારા વગરનાં શૂન્ય પડેલાં અમને કેમ ગમશે ?”
મંત્રીઓએ વિલાપ કરતા નંદિવર્ધન રાજાને સમજાવી શાંત કર્યા. જ્યાં સુધી દ્રષ્ટિ પડી ત્યાં લગી સર્વેએ લાંબી નજરે એ વિશ્વવત્સલ પુરૂષના દર્શન કર્યા. છેવટે રડતાં અને જગતને રડાવતાં એ નંદિવર્ધન આદિ પરિવાર ગામ તરફ પાછો વ. બંધવ વગર એ રાજમહેલ, બાગબગિચાઓ, એ શયનગૃહો સર્વે કંઈ આજે તે શૂન્યકારમય હતું. એ યશોદાને, એ નંદિવર્ધનને હૃદયમાં શું થતું હશે? વર્ધમાનના અલંકારો, વર્ધમાનનાં વસ્ત્ર, વર્ધમાનની સુવા-બેસવાની જગ્યાઓ વગેરે જોઈ એમને શું થતું હશે ? એ તે એ વખતના એમનાં હૈયાં જ જાણે, પણ એ અસા જખમે મોહીજનોને સહન કર્યા સિવાય બીજું કાંઈ હવે ઉપાય ? કારણ કે રાગદ્વેષાદિક શત્રુઓને ઓળખી વર્ધમાને તે જીતેલા, ત્યારે એ શત્રુઓને વહાલયા, હિતસ્વી મિત્ર માનીને આપણે તે એમને સંબંધી ગણેલા, જીવનનું નાવ એમને સ્વાધીન કરી આપણે તે પરવશ પડેલા. આપણુમાં ને એ વર્ધમાનમાં એટલે જ માત્ર તફાવત!
Spoesia
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું.
દીક્ષાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી એ મહાપુરૂષ વર્ધમાનસ્વામી નંદિવર્ધનાદિક કુટુંબીજનેની અનુજ્ઞા મેળવી એકાકી, વા-પાત્ર રહિત, ભિક્ષુ જેવા જણાતા ત્યાંથી આગળ ચાલ્યા. બાહ્ય સમૃદ્ધ તો એમને ઘણુય હતી, પણ એમાં વાસ્તવિક સુખ એમને દેખાયું નહીં. એ બાહ્ય સમૃદ્ધિ ભવભવમાં મળી અને ગઈ. જે સમૃદ્ધિ મળ્યા પછી નિશ્ચિતપણે નાશ પામનારી છે. એવી સમૃદ્ધિ પાછળ જીવન વ્યતીત કરવું, એમાં જ રચ્યાપચ્યા રહેવું, એ વર્ધમાન જેવા કેત્તર પુરૂષને કેમ ગમે? એવી કયી સમૃદ્ધિ છે કે જે એક વખત પ્રાપ્ત થયા પછી જતી જ નથી. એવી સમૃદ્ધિ મેળવવા એક જ વાર પણ પ્રયત્ન કર્યો હોય તે તે પ્રાપ્ત થયા પછી મુલે જતી નથી. એ પરિશ્રમ કરેલે પણ વ્યર્થ જતું નથી. એવી સમૃદ્ધિ તે આત્મસમૃદ્ધિ.
એ આત્મસમૃદ્ધિ ગમે તે ભેગે પણ આ ભવમાં પ્રાપ્ત કરવી એ તેમનું લક્ષ્યબિંદુ હતું. એને માટે ગમે તે પ્રયત્ન કરવો પડે, ગમે તેટલા ભેગ આપવા પડે, દેહનું બલિદાન દેવું પડે કે અનેક પ્રકારનાં તપ કરવા પડે, અનેક ઉપસગોકષ્ટો સહન કરવો પડે, પણ એ લક્ષ્મી પ્રાપ્ત કરવાની એમની તીવ્ર અભિલાષા હતી. અને એ લમી મેળવવી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૪૮)
મહાવીર અને શ્રેણિક. તે આ બાહ્ય લક્ષમીને અવશ્ય ત્યાગ કરવો જોઈએ, કેમકે બાદા લક્ષ્મી તજ્યા વગર આંતરિક લક્ષમી શું સહજ મળી શકે છે?
એ વસ્તુને છોડીને જગત તે અસત્ય વસ્તુ તરફ દેડધામ કરી રહ્યું છે એ અસત્ય વસ્તુ, ધન-દોલત, યૌવન, ઠકુરાઈ, સ્ત્રી, પુત્રાદિકને પ્રાપ્ત કરવાને અનેક પ્રકારનાં કષ્ટ સહન કરે છે–અનેક ભેગો આપીને પણ એ વસ્તુઓ કાળજીથી સંભાળી રાખે છે કે રખેને પલટાઈ ન જાય? જગતનું લક્ષ્ય જયારે આ બાહ્ય પરવસ્તુમાં આગળ ને આગળ ઝુકેલું હતું ત્યારે આ સમર્થ વર્ધમાનકુમારે બાહા વસ્તુઓ અસાર જાણીને છેડી દીધી. કેઈ કાળે નાશ નહિ પામનારી આત્મિક વરતુઓ પ્રાપ્ત કરવા માટે દીક્ષા ગ્રહણ કરી અને નિમમત્વપણું અંગીકાર કર્યું.
એ ભિક્ષુ જેવા જણાતા વર્ધમાનમાં અનેક શકિતઓ હતી, અનેક લબ્ધિઓ હતી, અંતરંગ લક્ષમી અપૂર્વ હતી, એમનામાં પરાક્રમ હતું, એ તે એમના જીવનને પરિચય થતાં સહજ જણાઈ આવે. અપૂર્વ અને જગતમાં એમનું અદ્વિતીય પરાક્રમ છતાં એ શક્તિને ઉપયોગ વર્ધમાને કષ્ટ સહન કરવામાં જ કરેલો. કરૂણાના એ સમુદ્ર! ચાહે તે શત્રુ છે કે મિત્ર, જે કઈ એમની પાસે આવે તે લાભ પ્રાપ્ત કરીને જાય એવી એમની ઉદાર અને દયામય ભાવના હતી. એમની પ્રબળ–દઢ ભાવના કયારે પણ નિષ્ફળ ન જતી.
કેમકે મહાવીર એ તે વીશામાં તીર્થકર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
હિયાવસ્થામાં
(૧૪૯) તીર્થકર એ પદવી જગતમાં સત્કૃષ્ટ પદવી ગણાય છે, જ્યારે સામાન્ય રીતે એક દેવતાનું દર્શન પણ નિષ્ફળ જતું નથી, તેનાથી અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે તે પછી વર્ધમાન એ તે તીર્થકર. એનું દર્શન નિષ્ફળ ન થઈ શકે, એના દર્શનથી પ્રાણું અવશ્ય લાભ મેળવી શકે જ.
એ વસ્ત્ર–પાત્ર કે શોભારહિત વર્ધમાનને દીક્ષા સમયે એક વસ્ત્ર દેવપતિએ આપેલું, તે એમની પાસે હતું. તે ય કયાં સુધી રહે? એક સોમ નામને દરિદ્વી બ્રાહ્મણ, વર્ધમાન પાસે યાચના કરવા લાગ્યા. એને બાહ્યાલક્ષમીની આવશ્યકતા હતી. એ બાહ્યલક્ષ્મીના ત્યાગીએ પેલા વસ્ત્રમાંથી અર્ધ વસ આપી દીધું. એ દયા કાંઈ જેવી તેવી નથી. રૂપીયામાંથી અડધો રૂપીયે અને પૈસામાંથી અડધો પૈસે દાન કરવું એ કેટલી કરૂણાભાવના હોય ત્યારે જ બની શકે છે.
દીક્ષા લીધા પછી એ ઘણેખરે સમય કાઉસગ મુદ્રામાં જ પસાર કરતા, તેમજ તપશ્ચર્યા એ એમને મુખ્ય ઉદ્દેશ હતે. દીક્ષાના પ્રથમ દિવસે એમને ગેવાળીયાથી કષ્ટની શરૂઆત થઈ, અને આખરે છેલ્લે ઉપસર્ગ પણ વાળને થયે, દીક્ષા લીધા પછીના સાડાબાર વર્ષમાં એ વર્ધમાને અનેક કષ્ટો ક્ષમાપૂર્વક સહન કર્યા. ઉપસર્ગ કરનારને શિક્ષા કરવાની એમનામાં શક્તિ હતી છતાં એ શક્તિને ઉપયોગ ઉપસર્ગ સહન કરવામાં કર્યો.
' સાડાબાર વર્ષ દરમિયાન વધમાને એક છમાસી તપ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
( ૧૫૦ )
મહાવીર અને શ્રેણિક,
નવ ચાતુર્માસ, છ દ્વિમાસિક, બાર માસખમણુ, ખેતર અમાસખમણુ, એ ત્રિમાસિક, બે દોઢમાસિક, બે અઢીમાસિક, ત્રણ ભદ્ર, મહાભદ્ર, સતાભદ્ર, પ્રતિમાઓ છે, ચાર અને દશ દિવસની તેમજ કૌશખીમાં પાંચ દિવસે ન્યૂન છ માસને અભિગ્રહ ઉપવાસ સહિત, ખાર અઠ્ઠમ, મસા ને એગણત્રીસ છઠ્ઠ, આટલી તે એમની તપશ્ચર્યાએ થઇ ને ફ્કત ત્રણુસા ને આગણુપચ્ચાસ તે એમને પારણાં થયાં. એ તપશ્ચયોઆમાં એમણે અચિત્તજળના પણ ઉપચાગ કર્યો નહાતા.
એમની અપૂર્વ શક્તિ હતી તેવી જ રીતે એમનુ જ્ઞાન પણ હતું. એમની જ્ઞાનરૂપી લક્ષ્મી અદ્વિતીય હતી છતાં એમણે દીક્ષા લીધા પછી મહુધા માનનું જ અવલખન ધારણ કરેલુ હતુ. એક જ સ્થાનકે સ્થિરવાસ કરવાથી રખેને પેાતાના પૂજા—સત્કાર થાય તેથી ચતુર્માસ સિવાય કાઇ સ્થાનકે તે અધિક સમય વાસ કરતા નહિ, પાતે જ્ઞાની છતાં હું જ્ઞાની છુ, સર્વજ્ઞ છુ, એવા દેખાવ કયારે પણ કર્યાં નથી. અનુપમ શક્તિસંપન્ન છતાં એ ખળનું અભિમાન કર્યું નથી, તેમજ વચનસિદ્ધિઓ, અનેક લબ્ધિવાળી શક્તિએ છતાં એ સાગરની જેવા ગંભીર હતા. એ ગ’ભાર અને ધૈર્યતાવાળા હૃદયના પાર અલ્પજ્ઞ મનુષ્ય શી રીતે પામી શકે ?
જગતમાં પ્રાણીઓને સુખમાં અનેક સુખા પ્રાપ્ત થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
દીણાવસ્થામાં.
( ૧૫૧ )
તેમ કષ્ટમાં પણ અનેક કષ્ટની પર’પરા પ્રગટ થાય છે. છિદ્રોમાંથી અનેક પ્રકારના અનર્થો ઉસન્ન થાય છે. પાપકર્મો પણ છિદ્રને જ શેાધનારા હૈાય છે. તીથ ક્રરા જ્યારે ગૃહવાસમાં હોય છે ત્યારે પાપકમો એમને હેરાન કરતા નથી, પણ દીક્ષા લીધા પછી તીર્થંકરા જ્યારે શરીરથી પણ નિ:સ્પૃહ થઇ જાય છે, એ સમયના લાભ લઇ કર્મો પેાતાની તક સાધી લે છે. એ દુષ્કર્માને યાગે દીક્ષા લીધા પછી મહાવીરસ્વામીને પણ સાડામાર વ પ ત અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરવા પડ્યા હતા. ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગણાતા અજ્ઞાની જીવા પણ એમને હેરાન કરવાનું ચુકયા નથી અને જ્યાં સુધી એ દૃષ્કમાં નાશ ન પામે ત્યાં લગી આત્મલક્ષ્મી પણ પ્રગટ થઈ શકે તેમ નહાતુ. આત્મજ્ઞી ને કેવળજ્ઞાન, કેવલદેન જ્યારે આત્મા ઘાતી. કર્મોથી મુકત થાય છે ત્યારે જ ઉત્પન્ન થાય છે. એવાં ચાર ઘાતીકને નાશ કરવા માટે જ મહાપુરૂષાને દીક્ષાનું અવલખન લેવું પડે છે; કારણ કે ભવાંતરેામાં પેાતાની જાતે ઉત્પન્ન કરેલાં કર્મો ભવાંતર પણ કર્તાની પાછળ જઈ ઉદ્દય આવે છે. કરેલાં કર્મી કાઇને છેડતાં નથી, જેથી મહાનપુરૂષા આધાયેલાં દુષ્કમેનેિ ક્ષમાપૂર્વક ભાગવી લે છે.
દીક્ષા લીધા પછી પણ એ મહાપુરૂષને જ્ઞાન મેળવવા બુદ્ધની માફક ગુરૂ શેાધવાની જરૂર ન હાતી, તેમજ સંસારી પણામાં પણ એમને ભણવાની જરૂર હાતી નથી. એ અવતારી સુરૂષોના જન્મ જ જ્ઞાન સહિત થાય છે. જન્મની સાથે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
( ૧૫૨ )
મહાવીર અને શ્રેણિક,
એમને મતિ, શ્રુત ને અવિધ એ ત્રણ જ્ઞાન હોય છે. અર્થાત એ ત્રણ જ્ઞાને સહિત માતાના ગર્ભ માં આવે છે, ને દીક્ષા લે છે ત્યારે ચાથું જ્ઞાન ઉત્પન્ન થાય છે; પણ પંચમ જ્ઞાન તે એ ઘાતીકોના નાશ થયે જ ઉત્પન્ન થાય છે.
એમની દયા, એમની ધૈયતા, શૂરવીરતા, ઉદારતા, ગંભીરતા, સકંઇ અદ્ભૂત હતાં. બુદ્ધના વિચારામાં જ્યારે પરિવર્ત્ત ન થતું હતું ત્યારે આ પુરૂષના નિશ્ચય એક જ હતા. બુદ્ધને વારંવાર નવા ગુરૂ કરીને એમની પાસેથી જ્ઞાન મેળવી જ્ઞાની મનવું હતું ત્યારે મહાવીરને કોના નાશ કરી સ્વભાવિક આત્માની અનંત શક્તિએ પ્રગટ કરવી હતી. આ નરશ્રેષ્ઠનું સČથા આંતરિક લક્ષ હતુ, બુદ્ધને માહ્યથી જ સપાદન કરવાનું લક્ષ્ય હતું. બુદ્ધને અનેક ગુરૂએના પરિચયથી જ્યારે કાર્યસિદ્ધિ ન થઇ ત્યારે તપ કરવા માંડયું, તપથી કંટાળા આવ્યા એટલે ખાવા માંડયુ. ધ્યાન કરવા માંડયુ... વગેરે એક નહિ તા ખીન્ન એવા અનેક પ્રયત્ના સેવન કરવા પડ્યા. આ મહાપુરૂષનુ તેા જન્મથી જ એવુ જ્ઞાન હાય છે કે એમના જેટલું જ્ઞાન દુનિયાના કોઇ પણ મનુષ્યમાં ન હાઇ શકે, એટલુ જ્ઞાન છતાં સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ એ જ એમનુ કેવળ લખિ દુ હોય છે. દીક્ષા લીધા પછી કેટલાંક કર્મો તપથી નાશ પામે છે, કેટલાક ધ્યાનથી અને કેટલાંક ઉપસર્ગો સહન કરવાથી નાશ પામી જાય છે.
તપ કરતાં અને ઉપસર્ગો સહન કરતાં ખારબાર વર્ષાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
દીક્ષાવસ્થામાં.
(૧૫૩) પસાર થઈ ગયાં ને વિહાર કરતા કરતા ભગવાન કેઈ ગામની બહાર આવીને કાઉસગ ધ્યાને રહ્યા. તે સમયે એમને કઈ મહાન દુષ્કર્મ ઉદય આવ્યું. એમને કાત્સર્ણપણે ઉભેલા એક ગોવાળીઆએ જોયા. તેમની પાસે પિતાના બળદે છેડીને ગોવાળ ગાયે દેવા ગયો. ગોવાળ ગયે એટલે અળદ તે ચરતા ચરતા ઘણે દૂર નિકળી ગયા. ગાયે દેહીને ગોવાળ બળ પાસે આવ્યો, પણ બળદો ત્યાં જોવામાં આવ્યા નહિ જેથી એણે પેલા મહાપુરૂષને પૂછ્યું. “અરે સાધુ! મારા બળદે કયાં ગયા? ”
ધ્યાનપરાયણ એ મહાપુરૂષ આગેવાળીયાને જવાબ આપે નહિ ત્યારે એને ગુસે ચઢ. “કેમ જવાબ આપતે નથી? શું મારું વચન સાંભળતું નથી કે?”
ગોવાળનાં વચન સાંભળી ભગવાન તે મન રહ્યા. અતિ ગુસ્સાથી ગોવાળ બબ, “એમ! જવાબ નહિ આપ વાનું ફળ છે. હમણાં જ તને બતાવું છું.”
તરતજ બે ખીલા લાવીને ભગવાનના કાનમાં ઠોકવા માંડયા કે જેની બને ખીલાની અણુઓ એકબીજા સાથે મળી ગઈ. હવે એ ખીલાને કોઈ કાઢી શકે નહિ તે માટે ગેવાળે બહાર દેખાતે બધે ભાગ છેદી નાખે. પિતાનું કાર્ય બરાબર કરી ગેવાળ ભગવાનની તાડના કરતા અને પોતાની ખુશાલી પ્રગટ કરતે બોલ્યા: તારા ઢેગીપણાનું ફળ તું
હવે બરાબર ભેગવ. મારા ખીલા એવા તે સજજડ છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
મહાવીર અને એસિ
કોઇ કાઢી શકે તેમ નથી. જન્મારાપ ત. તારૂ દુઃખ દુર થઈ શકે તેમ નથી.” એમ ખેાલતા ગેાવાળ ત્યાંથી ચાહ્યા ગયા.
કાનમાં આવી ખીલાએની વેદના છતાં વધમાન જરા પણ ગ્લાનિ કે ખેદ પામ્યા નહિ તેમજ પેાતાના ધ્યાનથી પણ ચલાયમાન થયા નહિ. ત્યાંથી પ્રભુ ક્રૂરતા કરતા એક નગરીમાં પધાર્યા. એ અપાપાપુરી નગરીમાં ગોચરીને માટે વર્ધમાન સિદ્ધાર્થ નામના વણિકને ઘેર પધાર્યા. સિદ્ધાર્થ ણિકે ભગવાનને ભક્તિપૂર્વક પ્રતિલાભિત કર્યાં, એ સિદ્ધાને ત્યાં ખરક નામે વૈદ્ય આવેલા તે બેઠા હતા. એ ચિકિત્સા નિપુણૢ વૈદ્ય સિદ્ધાર્થને પ્રિય સ્નેહી હતા. એની ચંચળ નજર આ નરશ્રેષ્ઠ ઉપર પડતાં જ એને જણાયું કે આ મહાપુરૂષ સર્વ લક્ષણ યુક્ત હાવા છતાં જરા પ્લાન કેમ જણાય છે ? ” જેથી તરતજ એણે પેાતાના મિત્રને કહ્યું “ મિત્ર ! નથી સમજાતુ કે આ ભગવાનનુ વદન કેમ ગ્લાનિયુક્ત જણાય છે.”
""
પેાતાના મિત્રનું આવું કઠેર વચન સાંભળી સિદ્ધાર્થ મેલ્યા. અરે ભાઇ ! એ તુ શું ખેલે છે. તું જરા તપાસ કરીને કહે કે શાથી એમ જણાય છે ? ”
તે જ સમયે ખરક વઘે ભગવાનનાં સર્વે અંગેા તપાસ્યાં તા અને કાનમાં ખીલા જોયા. તે એવી સફાઇથી નાખેલા હતા કે મહામુશ્કેલીએ જ નિકળી શકે. તે ખીલા એણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
દીક્ષાવસ્થામાં.
(૧૧૫)
પોતાના મિત્ર સિદ્ધાર્થને ખતાવ્યા. દારૂણ કૃત્યથી સિદ્ધાર્થ કમકમ્યા. “ અરે ! આવું ભયંકર ઘાર કૃત્ય કયા પાપીએ કર્યું હશે ? હા! ખીલા તા પ્રભુના કાનમાં છે ને વેદના તેા જાણે મને થાય છે. હું મહામતે ! મારૂં સર્વસ્વ ગ્રહણુ કરીને પણ કોઇ રીતે આ ખીલા તુ બહાર કાઢે.
"7
:
“ અરે! આયુતિએ જોતાં તા આ નરશ્રેષ્ઠ બધા વિશ્વનું રક્ષણ અને નાશ કરવાને સમર્થ છે, છતાં કર્મના ક્ષયના માટે એમણે આવા અપકારીની પણ ઉપેક્ષા કરી છે.” વેઢે કહ્યું: “આ પ્રભુ પેાતાના શરીરની પણ આકાંક્ષા રહિત છે તે તેમની ચિકિત્સા મારાથી કેમ થાય ??
“ અરે મિત્ર ! તારી એ વચનની યુક્તિ જવા દે. મારી ખાતર પણ તું ભગવાનને શલ્યરહિત કર. નકામા વાતામાં સમય વ્યતીત ન કર.
""
એમની વાતચિત દરમિયાન આ મહાપુરૂષ ત્યાંથી અહાર ચાલ્યા ગયા, અને શુભ ધ્યાનમાં તત્પર એવા નગરની અહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા.
સિદ્ધા અને ખરક વૈદ્ય ઔષધ વગેરે લઈને ત્વરાથી ઉદ્યાનમાં આવ્યા, ત્યાં ભગવાનને માનપણે કાઉસગ્ગધ્યાને ઉભેલા જોયા. વમાનને એક તેલની કુંડીમાં બેસાર્યા. સર્વ શરીરે તેલનું મર્દન કરાવી બળવાન પુરૂષા પાસે શરીરના તમામ સાંધા શિથિલ કરાવી નાખ્યા. પછી એ સાણસી લઇ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૫૬)
મહાવીર અને ગ્રેણિક સામટા અને ખીલા ખેંચ્યા એટલે રૂધિર સહિત તે ખીલા બહાર નીકળી પડ્યા. ખીલા કાઢતી વખતની એ તીવ્ર વેદનાને યોગે એ મહાપુરૂષથી ભયંકર ચીસ પડાઈ ગઈ.
સંહણી ઔષધીવડે પ્રભુના કાનને તરત જ રૂઝવી, ખમાવી અને નમીને સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય પિતાને ઘેર ગયા. એ શુભાશયવાળા પુરૂએ ખીલાનો ઉદ્ધાર કરતાં ભગવાનને તીવ્ર વેદના કરી છતાં તેઓ દેવાયુને બંધ કરી સ્વર્ગલક્ષ્મીને ભેગવનાર થયા. પેલે દુષ્ટ ગોપાળ એવા તીવ્ર પાપને યોગે સાત રાજલક નીચે ઉતરી ગયા અર્થાત્ સાતમી નરકપૃથ્વીને મેમાન થયે.
એ ખીલાના ઉદ્ધાર સાથે એમનાં દુષ્ટ કર્મો પણ સંપૂર્ણ પણે નાશ પામ્યાં. ત્યાંથી વિહાર કરતા પ્રભુ ભક ગામની બહાર કાજુવાલિકા નદીના તટ ઉપર આવ્યા. ત્યાં ક્ષપકશ્રેણિપર આરૂઢ થયેલા ભગવાન ધ્યાનમાં એકાગ્રપણે રહ્યા.
–-બા – પ્રકરણ ૧૯ મું.
આત્મલક્ષમીની પ્રાપ્તિ. ક્ષપકશ્રેણિ આઠમા ગુણસ્થાનકથી આરંભાય છે. આઠમા ગુણસ્થાનકથી આગળ જનારા પ્રાણીઓમાં કઈ તે ક્ષકશ્રેણ આરંભે છે તે કઈ ઉપશમશ્રેણિ! તેમજ આઠમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
આત્મલક્ષ્મીની પ્રાપ્તિ.
(૧૫૭) ગુણસ્થાનકે જનારને અથવા તો તેથી આગળ જનારને આયુધ્યકમ સિવાય સાત કર્મોના બંધને નાશ કરવાનો હોય છે. ઉપશમણિએ ચડનાર અગીયારમાં ગુણસ્થાનકે જઈ ત્યાંથી પાછા પડે છે તો કેઈ છછું જઈ અટકે છે, તે કઈ પાંચમે તે કઈ એથે, એમ પ્રથમ ગુણસ્થાનક સુધી પણ તે જતો રહે છે. છઠુથી આગળ વધી આઠમે આવે. પાછો ક્ષપકશ્રેણિ આરંભે તે ધારેલું કામ સત્વર સિદ્ધ કરે. ઉપશમશ્રેણિવાળ કષાયે વગેરેની પ્રકૃતિઓને નાશ કર્યા વગર ઉપશમાવીને આગળ વધતા હોવાથી એ પ્રકૃતિએ સર્વથા નાશ નહિ પામતાં સત્તામાં રહે છે અને તે અગીયારમે ગુણસ્થાનકે જરાતરા કારણે પણ ઉદયમાં આવી આત્માને ત્યાંથી પાછો ધકેલી મૂકે છે. અવશ્ય ઉપશમવાળાને અગીયારમાં ગુણસ્થાનકેથી પડવું જ પડે છે, અગર જે અગીયારમે આયુક્ષચે કાળ કરે તે સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવમાનમાં જાય ને ત્રીજે ભવે સિદ્ધિપદને વરે.
આઠમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિ આરંભે તે તે દરેક પ્રકૃતિએને ક્ષય કરેતો આત્મા આગળ વધે છે. તેને અગીયારમે ગુણસ્થાનકે જવું પડતું નથી. દશમેથી જ તે બારમે ચાલ્યા જાય છે. જ્યાં જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મની ચૌદ પ્રકૃતિને ક્ષય કરી આત્મા કેવળજ્ઞાન મેળવે છે ને તેરમું ગુણસ્થાનક પણ પ્રાપ્ત થાય છે. તેરમે ગુણસ્થાનકે આત્મા પોતાનું શેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૫૮ )
મહાવીર અને શ્રેણિક
આયુષ્ય પૂર્ણ કરી શિવવધુને વરે છે ત્યાં અનંત સુખના ધણી, અજર અને અમર મને છે. નૃત્યકૃત્ય હાવાથો, અશરીરી હાવાથી, કમ રહિત હાવાથી એ અક્રિય બને છે; કારણ કે કર્મોનુ આકર્ષીણુ કરનારા પેલા મિથ્યાત્વ, અ વરિત, કષાય અને જોગ એ ચાર હેતુને સ`થા અભાવ હાવાથી તેમજ આત્મા પોતાની લક્ષ્મી-અન’તજ્ઞાન, અન’તદ્દન, અનંતચારિત્ર, અનતવી, આવા બધા સુખ એટલે અનંત સુખાદિક પ્રાપ્ત કરી પોતાના જ સ્વસુખમાં પૂર્ણ રહે છે. સંસારમાં રખડાવનાર એ ચાર હેતુમાં મિથ્યાત્વ પ્રથમ ત્રણ ગુણસ્થાનક સુધી રહે છે. ચેાથે આવ્યા એટલે મિથ્યાત્વ ગયુ; અે આવ્યો એટલે અવિરતિપણુ ગયું, આગળ વધતાં વધતાં દશમે ગુણસ્થાનકે સવ થા કષાયના નાશ થાય છે અને તેરમાને અંતે મન વચન અને કાયાના લાગા પણ જતા રહે છે. પછી આત્મા હુ ંમેશને માટે અશરીરી બને છે.
સામાન્ય રીતે આયુષ્યકમ ના અંધ પહેલે ગુણસ્થાનકે, ચેાથે, પાંચમે અને છઠ્ઠું ગુણસ્થાનકે પડે છે. પ્રથમ ગુણસ્થાનકવાળા ચારે ગતિમાં ગમે તે ગતિના આયુષ્યના બંધ પેાતાના કત્તવ્ય પ્રમાણે કરી શકે છે. ખીજા ગુણસ્થાનકવાળા નરકગતિને છોડીને ત્રણ ગતિમાં ગમે તે એક ગતિનું આયુષ્ય બાંધે છે. ચેાથા ગુણસ્થાનકવાળા દેવ અને મનુષ્યએ એ ગતિનાં આયુષ્યમાત્રને મધ પાડે છે એટલે ચેાથે ગુણસ્થાનકે રહેલા મનુષ્ય કે તિર્યં``ચ દેવગતિનું આયુષ્ય જ બાંધે તેમજ ચતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
આત્મલક્ષ્મીની પ્રાપ્તિ.
(૧૫૯) ગુણસ્થાનકે રહેલે દેવતા કે નારકી એક મનુષ્યનું જ આયુષ્ય
છે. તેથી આગળ પાંચમે અને છટ્ટ ગુણસ્થાનકે દેવગતિનું એક જ આયુ જ જીવ બાંધે છે તેથી આગળને ગુણસ્થાનકે આયુષ્યનો બંધ નથી છતાં અમુક અપેક્ષાએ છઠ્ઠ ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા જે સાતમે ચડી જાય તે કવચિત સાતમે ગુણસ્થાનકે પણ દેવગતિના આયુષ્યને બંધ કહ્યો છે.
આઠમેથી શ્રેણિ શરૂ કરતા હોવાથી તેમજ એ ગુણસ્થાનકને કાલ પણ અલ્પ હોવાથી આઠમેથી આગળ વધતાં તેરમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જ અટકે છે અર્થાત્ કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરનારા કેવળજ્ઞાની તીર્થકરો તેમજ સામાન્ય કેવલજ્ઞાનીએ સર્વે તેરમે ગુણસ્થાનકે હોય છે. તેરમે ગુણસ્થાનકે રહેલા સર્વ જીવો સમાન કોટીના છતાં તીર્થ કરનું જગતમાં માન-સન્માન, પૂજા-આતિથ્ય વગેરે વિશેષ પ્રમાણમાં થતું જોવાય છે એ નિઃસંદેહ વાત છે.
તેરમે ગુણસ્થાનકે પણ ચાર કર્મ તે અવશ્ય હાય છે. એ ચાર કર્મ અને તેની પ્રકૃતિઓ પંચાશી હોય છે જ. છેક ચદમાને અંતે તેને ક્ષય કરી અશરીરી થઈ આત્મા મોક્ષે જાય છે. સાધારણ રીતે પ્રાણને આયુષ્ય કર્મ તે છઠ્ઠથી ઉપર ગયે એટલે બંધાતું નથી. દશમે ગુણસ્થાનકે મેહનીયકર્મ નાશ પામી જાય છે ત્યારે બારમાને અંતે જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાયકર્મ સર્વથા નાશ પામી જાય છે. તેરમે ગુણસ્થાનકે નામકર્મ, આયુષ્યકર્મ, ગોત્રકમ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૬)
મહાવીર અને શ્રેણિક. વેદનીયકર્મ એ ચાર કર્મો હોય છે તે ચોદમાને અંતે નાશ પામી જાય છે.
હવે થે ગુણસ્થાનકે જીવ સમકિત પ્રાપ્ત કરે છે પ્રથમ આત્મા યથાપ્રવૃતિકરણ કર્યા પછી રાગ-દ્વેષરૂપી કર્મની ગાંઠને છેદી બીજું અપૂર્વકરણ કરે છે, અને જ્યારે સમ્યકત્વ સન્મુખ થાય છે ત્યારે અનિવૃત્તિકરણ કહેવાય છે. જીવ શરૂઆતમાં ઉપશમ સમ્યકત્વ પામે છે. ઉપશમ સમકિતને કાળ અન્તમુહૂર્ત પ્રમાણ છે, તે પછી તુરત તે પડે છે ને જીવ ક્ષાપશમિક અથવા તે ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. ક્ષાપશમિક સમ્યક્ત્વનો કાળ “છાસઠ સાગરોપમથી કંઈક અધિક છે ત્યારે ક્ષાયિક સભ્યત્વ તેત્રીસ સાગરેપમથી અધિક સંસારમાં રહે છે. જે આયુષ્યને બંધ ન પડ હોય તે ક્ષાયિક સમકિતના ધણું તે તેજ ભવે મુકિતમાં જાય છે. આયુષ્યનો બંધ પડી ગયા હોય તે ત્રીજે ભવે મેક્ષે જાય છે. ક્ષાપશમ સમકિત તે જીવને અસંખ્ય વાર આવે છે ને જાય છે. એ સમકિતવાળાની મુકિત તે એની ભવિતવ્યતા ઉપર આધાર રાખે છે. અર્ધપુદ્ગલપરાવર્તની અંદર ગમે ત્યારે ને ગમે તેટલા ભવમાં તે મેક્ષ જઈ શકે છે. તીર્થકર ભગવંતે ક્ષાયક સમકિતના ધણી હોવાથી તેઓ આઠમેથી નિશ્ચય ક્ષપકશ્રેણું શરૂ કરે છે. ત્યારે ક્ષાપશમ સમ્યકૂ તત્વવાળા કાઈ પકણ માંડે તે કઇ ઉપશમ શ્રેણિ માંડે.
સામાન્ય રીતે નારી અને દેવતાઓને પ્રથમનાં ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
આત્મલક્ષ્મીની પ્રાપ્તિ
(૧૬) ગુણસ્થાનક હોય છે. તિર્યંચને પાંચ ગુણસ્થાનક હોય છે ત્યારે ચઉદે ગુણસ્થાનક મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. તેમાંય વર્તમાન કાળે તે સામાન્યત: વ્યવહારથી છ ગુણસ્થાનક આ ભારતક્ષેત્રમાં હોય છે, છતાં આંતરિક પરિણામની અપેક્ષાએ ગુણસ્થાનકને કેમ તે જ્ઞાની જ જાણું શકે.
વર્ધમાનસ્વામીએ જુવાલુકા નદી આગળ પ્રતિમા ધારણ કરી ક્ષપકશ્રેણું આરંભી. એમને વિન્ન કરનારૂં કઈ પણ કમાવરણ નહોતું. આઠમે ગુણરથાનકે આવ્યા એટલે આયુષ્યને બંધ તે હતો જ નહિ, ફક્ત ઉદયમાં રહેલું આયુષ્ય ભોગવીને ક્ષય કરવાનું હતું, જેથી સાત કર્મની પ્રકૃતિએ બંધમાં, ઉદયમાં, ઉદીરણામાં ને સત્તામાં રહેલી હતી તે દરેક પ્રવૃતિઓ ક્ષય કરતા કરતા તે આગળ વધે છે. દશમે કષાયને નાશ કર્યો ને બારમે મેહનીયને સર્વથા નાશ કરતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય પણ ત્યાં ભગવાનનું નાશ પામી ગયું ને ત્રણ લેકમાં રહેલા, ચૌદ રાજકમાં રહેલા, સમસ્ત બ્રહ્માંડમાં રહેલા રૂપી અને અરૂપી પદાર્થોને જણાવનારૂં કેવળજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું અર્થાત્ આત્માની જે અનંતજ્ઞાન-દર્શનની શક્તિ પ્રચ્છન્નપણે હતી તે આવિભાવે પ્રગટ થઈ. એ પ્રચ્છન્ન કરનારી પ્રકૃતિઓને સર્વથા નાશ થઈ ગયે. અનંત કાળને માટે સદાને માટે આત્માની શકિતઓ પ્રગટ થઈ. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૬)
મહાવીર અને શ્રેણિક - લેક અને અલેક સંબંધી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રિકાલિક વિષયનું સંપૂર્ણ જ્ઞાન એમને પ્રગટ થયું. લોકમાં રહેલી વસ્તુઓ અને અલકને પ્રત્યક્ષપણે તે જોવા લાગ્યા. એવું કેઈપણ સ્થાન કે દૃશ્ય ગુપ્ત નહિ હતું કે એમને જ્ઞાન
ચર ન થાય. વસ્તુના ગુણ, સ્વભાવ અને બદલાતા પર્યાયે એમને પ્રત્યક્ષ ભાસવા લાગ્યા. જેમ હાથમાં રહેલી વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે તેવી જ રીતે તે લેક અને અલોક ને તેમાં રહેલી વસ્તુઓ અને તેના ગુણપર્યાને, સમયે સમયે બદલાતા ભાવોને જોવા લાગ્યા. રૂપી અને અરૂપી દરેક વસ્તુઓ જેવા જેવા સ્વભાવમાં હોય છે તે પ્રમાણે તે જેવા લાગ્યા. સંસારમાં એવો કેઈ વિષય નથી, એ કઈ પદાર્થ નથી કે એવું કોઈ સ્વરૂપ નથી કે જે એમના જ્ઞાન-દર્શનથી બહાર હોય. એવાં સંપૂર્ણ જ્ઞાનદર્શન એમને પ્રગટ થયાં–ને જગતમાં જયજય વતી રહ્યો. ચૌદ રાજલકના દરેક પ્રાણીને એ સમયે સુખાનુભવ થયે. દેવતાઓ અને તેમના સ્વામી ઈદ્ર કેવલજ્ઞાન મહત્સવ કરવાને આવ્યા. ત્રીશે અતિશયની સિદ્ધિઓ પ્રભુ પરિપૂર્ણ થયા. ચાર તે મૂળથીએગણેશ દેવતાના અને કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અગીઆર એવી રીતે ત્રાશે અતિશય યુકત ને અરિહંતના બાર ગુણયુકત તીર્થકરની સર્વ ઋદ્ધિ એમને પ્રગટ થઈ.
eeeeeeee
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ મું.
ચાલબાજી. મગધરાજ શ્રેણિક નરપતિની શ્રદ્ધા બૌદ્ધ તરફ અચળ -ભકિતવાળી હવાથી પટ્ટરાણી ચિલ્લણદેવીએ બૌદ્ધ સાધુ એનાં સર્વપણાનાં ધતીંગ રાજાને પ્રગટ કરી બતાવ્યાં છતાં એની શ્રદ્ધા કમી થઈ નહિં. જેવી નજરથી બાદ્ધ સાધુઓને તે જેતે હતો એમાં રતિમાત્ર પણ ફરક પડ્યો નહિ, પણ એના મનમાં ઉલટા ઠેષભાવ ઉત્પન્ન થયે કે પટરાણીએ જેમ મારા ગુરૂઓની અવગણના કરી છે તેમ હું પણ જૈન મુનિઓનાં પિગળ પ્રગટ કરી બતાવું કે જેથી એની પણ આંખો ઉઘડે કે એ તે ઘેર ઘેર માટીના ચુલા હોય છે. અમારા સાધુઓ આવા હોય છે એવું કાંઈ નહિ પણ જૈન સાધુઓની પોલ પણ કાંઈ ઓછી નથી; માટે હું પણ એને કંઈક એવો ચમત્કાર બતાવું કે જૈન ધર્મ ઉપરથી એનું મન અવશ્ય સ્મલિત થઈ જાય !
પિતાના ગુરૂઓના ભેજનના આમંત્રણ પછી મગધપતિએ આ નિશ્ચય કરેલો તે પછી વચમાં કેટલાક દિવસે પસાર થઈ ગયાં અને જાણે પિતાના ગુરૂની અવગણનાની વાત વિસારે પડી હોય એમને ભૂલી ગયે. વળી વચમાં કેટલાક દિવસે પસાર થયા, પછી એક દિવસે રાજાએ એક સર્વાગ સુંદર વારાંગનાને બોલાવી ખાનગીમાં તેની સાથે કઈક વાતચીત કરી, અને જે પિતાનું કાર્ય સારી રીતે પાર ઉતારશે તે એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૬૪)
મહાવીર અને શ્રેણિક સારી રીતે ઈનામ આપવાનું રાજાએ કબુલ કર્યું. રાજા સાથે વાતચીત કરી વારાંગના ત્યાંથી પિતાને આવાસે ચાલી ગઈ.
તે જ દિવસે તે વારાંગના સાંજના બનીઠણી નગરની બહારના ઉદ્યાનમાં આવેલા કેઈ શૂન્ય મંદિરમાં ગઈ. મંદિરની અંદરના ભૂમિગૃહમાં તે ભરાઈ ગઈ. તે પછી અલ્પ સમયમાં રાજાના સિપાઈઓ કેઈ જૈન સાધુને લાવી એ શૂન્ય મંદિરમાં તેડી લાવ્યા. કપટથી એ સાધુને એ મંદિરમાં સપડાવી તેઓ મંદિર બંધ કરીને ચાલ્યા ગયા. સાધુ મંદિરમાં સપડાઈ ગયા. પિતાને આવી રીતે સપડાવવાનું શું કારણ હશે એ આ સાધુ કાંઈ સમજી શકયા નહિ. એ મુનિ તો વિચારમાં જ હતા, કઈ નહિ, સંધ્યા સમય થઈ ગયો છે. રાત્રીને સમય અને આવી એકાંત જગ્યા ધ્યાન કરવાને માટે ઠીક અનુકુળતાવાળી થશે.
સાધુ એ વિચારમાં લીન હતા. એવા મોક્ષાથી પુરૂષોને બીજે વિચાર હોય પણ શાને? એ જ્યારે આવી એકાંત જગ્યાને લાભ લઈ ધ્યાન કરવાને ઈરાદો રાખતા હતા ત્યારે વિંધએ એમને માટે જુદુ નિર્માણ કર્યું હતું. પેલી ભૂગર્ભમાં રહેલી નાવના તરતજ મંદ મંદ ડગલાં ભરતી એમની સામે આવીને ઉભી રહી. સાધુ યુવાન વયમાં હતા, યુવતી પણ સર્વાગ સુંદર અને બેગ ભેગવવાને આકુળવ્યાકુળ થયેલી. તેમાંય આવી એકાંત જગ્યાએ કયા પુરૂષનું વન અખલિત
રહી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
ચાલગાજી.
( ૧૬૫ )
યુવતીને તે કાઇ રીતે એ સાધુને પાતાને આશક - નાવી રાત્રી એની સાથે પસાર કરવી હતી એ સાધુને પાતાના પ્રિયતમ બનાવવા હતે. જેથી વિના સ`કાચે જાણે મહાદેવનુ તપ ભંગ કરવાને રૂપ પરાવર્ત્તન કરી ગારીજી મર્દ મટ્ટુ ડગલા ભરીને આવતાં હાય એમ આ વારાંગના એમની સામે આવી ને ઉભી રહી એને જોતાં જ મુનિ આશ્ચર્ય પામ્યા. “ અહા ! આ શું ! આવા ઉજ્જડ મંદિરમાં આ રમણી કયાંથી ? ” સાધુ બધી વસ્તુસ્થિતિ સમજી ગયા.
,,
77
નક્કી આ ખાળા મારૂં વ્રત મલિન કરશે, એ મને પાતાના શિકાર બનાવી પ્રાત:કાળે જગતની સન્મુખ મારી અવગણના કરાવશે; એટલું જ નહિ પણ જૈન ધર્મોની પણ નિદા કરાવશે. અરે મારે નિમિત્તે જૈન શાસનની મલિનતા થશે. ભુંડી થશે. અસ્તુ ! હું એ જ ઇચ્છું છું મારે માટે આવા ઉત્તમ ધર્મોની મલિનતા ન થાઓ.
??
એ સન્મુખ આવેલી નવયોવનાના વસ્ત્રનું પણ ઠેકાણ્ ક્યાં હતુ ? આવી જગ્યાએ ને આવી સ્થિતિમાં કામિવલ ક્યી સ્ત્રીઓના વસ્રોનુ ને મર્યાદાનુ ઠેકાણુ હાય છે તે એનું પણ હાય ! અખળા છતાં સ્ત્રી એક એવી ભય કર વ્યક્તિ છે કે જો એનું મન ન કબુલ કરતું હાય એવી ચીજ કરાવવાને સમર્થ પુરૂષ પણ શક્તિવાન થતા નથી. જયારે એનુ` મન કબૂલ કરતું હાય તે। ગમે તેવાની ઉપર પણ તે પેાતાના જાદૂઈ ચમત્કાર ચલાવી શકે છે. આ વારાંગના પણ એવી એક ભયંકર વ્યક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
( ૧૬૬ )
મહાવીર અને શ્રેણિક
હતી, આવી એકાંત જગ્યાના લાભ લઇ આ મુનિને પોતાના વ્રતથી સ્ખલિત કરવા એ તેના મુખ્ય ઉદ્દેશ હતે.
એના હાવભાવ, એના હેંગર’ગ જોઇ મુનિ બધા ભેદ સમજી ગયા અને પદ્માસન લગાવી પરમાત્માના ધ્યાનમાં આરૂઢ થયા, પણ આ સુંદરી કયાં એમને છેડે એમ હતી. ? “ અરે મુનિરાજ ! હું ચાલીચલાવી આજની રાત તમારી સાથે ર ંગે રમવા આવી ત્યારે તમે આ શું ઢાંગ આદર્યા? અરે રસિક ! આ તમારી યુવાની મારી સાથે સલ કરા ! માનવ જન્મ સફલ કરી !”
એ અભિનયેાની નવનવી લીલાઓ કરતાં સુદરીના મસ્તક ઉપરથી છેડા સરકી ગયા. એના અંગની શિથિલતાથી એના મેડા પણ છુટી ગયા. “ મહારાજ ! આવા તપનું લ પશુ સ્વર્ગ પ્રાપ્તિ સિવાય ીજું કાંઇ હાય તા કહા !
,,
સ્વર્ગ માં જશે તે દેવબાળાઓ સાથે તમારે રમવું પડશે. જ્યારે આંગણે આવી અમે તમારી પ્રાર્થના કરીએ છીએ તા હૈ સુનિવર ? એ પ્રાર્થનાના ભંગ ન કરશેા, ન કરશેા. ” એ રમણી એલી, “ હે સ્વામી ! અત્યારે હું કોને શરણે જાઉ ? કાને ખેલાવું ? તમારા સિવાય આ ઉમિએ હું કોની આગળ લવું ? આ દુષ્ટ કામદેવથી રક્ષણ કરવા કાને ખેલાવું ? ’
રમણીના અભિનયા, કટાક્ષેા, લલચાવવાના અનેક પ્રયત્ન છતાં મુનિરાજ શાંત હતા. આત્મધ્યાનમાં એકાગ્રતાવાળા હતા. એ મદિરમાં રહેલા દિપકના પ્રકાશ અને ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
ચાલબાજી.
(૧૬૭)
સરખો પડી રહ્યો હતો. “અરે મુનિ! આવી એકાંત જગ્યામાં તમે મારી સાથે રમશે તે કોણ જાણવાનું છે? ને કેણ જોવાનું છે. આવી એકાંત, આ જેગ, મારા જેવી તરૂણ તરૂણી. આવા ચેપગે મોટું ભાગ્ય હોય તે જ મલી શકે છે. તમારા અખંડ તપને યેગે જ આ રોગ મ છે. તેને નિષ્ફળ કરે એ શું તમને ઉચિત છે? હું તમને હાથ જોડી કાલાવાલા કરૂ છું. વ્હાલા આવો! આ ! મારી પાસે આવે ! મારી પ્રાર્થના સ્વીકારો! દુષ્ટ કામદેવનું મર્દન કરી મને શાંત કરે.” કોયલથી પણ અધિક માધુર્યતાવાળા શબ્દો, એ અંગે અંગના અભિનવડે સુંદરીએ એક પછી એક શૃંગારના પાઠ મુનિવર આગળ પ્રગટ કરવા માંડ્યા છતાં એ મુનિરાજનું નિષ્ફર હૈયું લેભાવવાને નિષ્ફળ નિવડ્યા. રમણએ પાઠ્ય કરેલી ઉચ્ચમાં ઉચી પ્રલોભન કળાઓને એક પછી એક ઉપયોગ કરવા માંડ્યો.
એણે મર્યાદાનું ઉલ્લંઘન કરી પિતાની યુવાની એને બતાવવા માંડી. એ યુવાનનાં ચિહે મુનિરાજ આગળ યુવતીએ પ્રગટ કરવા માંડ્યાં. એનાં વચનો એક પછી એક નમ્રતાભર્યા, મૃદુ, મીઠાશ અને પ્રેમરસના પ્રવાહથી આદ્ધ થયેલાં હતાં. “અરે! મારી આટઆટલી આજીજી-વિનવણું છતાં તમે મારે પ્રેમભર્યો સત્કાર નહિ કરો? અરે સુનિવર ! આવા નિર્દય કાં બને? અમારામાં એવી શું ખામી છે કે જેથી તમે
સામુય જતાં નથી. પ્રાણપ્રિય! જીવનભરના હું તમને મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૬૮)
મહાવીર અને શ્રેણિ વલ્લભ બનાવીશ. અંતરના ઉમળકાથી પ્રતિદિન પ્રેમવડે તમારો સત્કાર કરીશ. આપણે રોજ નવાં નવાં સંસારનાં સુખ ભેગવશું, માનવજન્મ સફળ કરીશું.”
સુંદરી કાકલુદીની છતાં મુનિ તે મન જ હતા. એ મુકિત રમણના રસીયા ને આ લેકની રમણમાં તે શી હોંશ હેય? માનવબાળા કે દેવબાળાના ઉત્સંગમાં રમી રમીને એ હવે કંટાળી ગયા હતા. એ તે મુક્તિરમણીના ઉત્સંગમાં રમવા આતુર હતા. આ સંસારમાં મુક્તિની વરમાળા, એ એક જ ચીજ લેવાને તે ઝંખી રહ્યા હતા. પિતાના કેમળ અંગોપાંગથી તે મુનિને સ્પર્શ કરવા લાગી. એ કામના મદથી વ્યાકુલ બનેલી બાળાએ આવી સ્થિતિમાં પુરૂષને ચલાવવા જેટલી ચેષ્ટા કરવી જોઈએ, એ સર્વે કરી લીધી. પિતાના કેમલ કરકમલ એના શરીર ઉપર ફેરવતી મુનિને કામવર ઉસન્ન થાય એવી ચેષ્ટા કરતી અને વિનવતી લેભાવવા લાગી. “અરે વ્હાલા! હું તારા ચરણમાં પડેલીની કાં ઉપેક્ષા કરે છે? શું તું પુરૂષાર્થ વગરને છે કે જેથી મારી ઉપેક્ષા કરી રહ્યો છે? આવી સ્થિતિમાં તે કઈ પણ રહી શકે જ નહિ. હાથમાં આવેલ કેળીયે કોણ જતો કરે ? લક્ષમી ચાલીચલાવી આંગણે આવે તો મેં છેવા કેણ જાય? સમજ, સમજ, મારા હૈયાના હાર! મારા
હૈયાની તાલાવેલી જરી તે સમજ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૧૯૯)
આખરે એ રસવિહીન મુનિને શ્રાક્ષ પમાડવાની એની અધી કળા ગૂ ગઈ છતાંય હજી એ ઉત્સાહભરેલી હતી. એના કાઢ હુજી હૈયામાં ઉભરાતા હતા. “ અરે રસિક ! જો તું રસ વગરના હા તા ભલે, ફક્ત પરીપકાર કરીને માશ આત્માને શાંત કર. આજની રાત પરાપકાર કરી મારા અંગને પીડી રહેલા મન્મથનુ તુ નિવારણ કર. એટલે પરે;પકાર કરીશ તાતને મેટું પુણ્ય થશે. એ કામથી શાંતિ પામેલે મારા આત્મા તારી ઉપર આશીવદ વરસાવશે, પાપકારને માટે તે તુ આટલું કામ મારી અ વશ્ય કર. પરીપકાર એતા સજ્જન અને સાધુ જનાનું મુખ્ય કવ્ય છે. ” છતાં મુનિએ તે વાત ગણકારી નહિ.
સામાજી
:
“ અરે પરીપકાર કરવા જેટલી પણ તમારામાં ઉદારતા નથી ? એક પાપકારને માટે સાધુપુરૂષ પોતાની લક્ષ્મી અને પ્રાણ સર્વાં કઈ અર્પણ કરે છે. મારે તે નથી જોઇતા તમારા પ્રાણ કે નથી જોઇતી તમારી લક્ષ્મી; ફક્ત જોઇએ એક તમારૂ મન એટલુંય મને નથી આપી શકતા ? વાહરે મુનિરાજ શી તમારી ઉદારતા ! હું જ્યારે મારૂં સર્વસ્વ તમારે ચરણે અર્પણ કરી રહી છું ત્યારે તમે એક તમારૂ મન પણ મને ન આપી શકે એ તે નવાઈ! આ સૈાહામણા પ્રેમના દરને હવે બહુ ના તાણીયે. એ તુટેલા પ્રેમના ઘેર ફરીથી પાછા સાંધાવા મુશ્કેલ, એ યાદ રાખો. સમજીને વારંવાર શું સમજાવીએ ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૭)
મહાવીર અને શ્રેણિક એ આખી રાત મુનિની કદર્થના કરવામાં યુવતીએ પસાર કરી પણ ન તે ઈચ્છા સફલ થઈ ન તે એ મુનિને ચલાયમાન કરી શકી. યુથ બ્રણ મૃગલીની માફક તે ઉભય ભ્રષ્ટ થઈ. ચતુર્થ પ્રહર શરૂ થયો એટલે યુવતી એ પરિશમથી કંટાળી જરા આડે પડખે થઈ એ ભારે થયેલી આંખ સાથે મળી જઈ નિદ્રાને ખાળે પડી. એ શાંત પડેલી યુવતી પછી ઘસઘસાટ નિદ્રાને આધિન થઈ ગઈ.
યુવતીને નિદ્રાને એળે પડેલી જોઈ મુનિએ ધ્યાન છોડયું. વસ્તુસ્થિતિને કંઈક ભેદ એણે કપેલે હેવાથી પ્રાતઃકાળે રખે જૈન ધર્મની અવહેલના થાય, જેથી એક લંગોટી રાખી બાકીના વસ્ત્ર વગેરે કાઢી નાખી એક ઢગલે કરી પિતાની તેજલેશ્યાની શક્તિથી અગ્નિ ઉત્પન્ન કરી મુનિનાં સર્વે ઉપકરણો સળગાવી મૂકયાં. એની રાખડી બધા શરીરે ચેળી એક અબધૂતના સ્વરૂપમાં પિતે ફેરવાઈ ગયા.
મુનિને મંદિરમાં પુરી સીપાઈઓ શ્રેણિક મહારાજને એમની આજ્ઞા પાછી આપી દીધી. પિતે જે કાર્ય બજાવેલું હતું તે મહારાજને કહી સંભળાવ્યું. પિતાની મનવૃત્તિ પ્રમાણે કાર્ય સફળ થયેલું જોઈ શ્રેણિક મનમાં પ્રસન્ન થયા. પ્રાત:કાળે ચેલણાને સાથે લઈને ત્યાં આગળ જવું ને એના ગુરૂનું કાર્ય એને પ્રત્યક્ષ બતાવવું કે-“તારા ગુરૂની માફક
અમારા ગુરૂ વ્યભિચારી તે નથીને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
ચાવમાં
( ૧૧ )
પ્રાત:કાળ થયા ને ડા દિવસ ચઢયા એટલે મગધ પતિએ ચલણાને કહ્યું–“ચાલેા આપણે જરા ફરવા જઇએ.. એક અનેાપમ દ્રશ્ય આપણે નિહાળીયે. ”
“ અને તે કયું દૃશ્ય ? ” ચેલાએ પૂછ્યું, “ એ દ્રુશ્ય ત્યાં તમે જુએ ને પછી વિચારી લેજો કે એ કેવું છે ? ”
રાજારાણી એ નગરની અહાર ઉજ્જડ મંદિર તરફ ચાલ્યા. રાજાના સંકેતથી ખીજા અમલદાર, સુલટા, નાગરિક વગેરે પણ એમની પાછળ પાછળ ગયા. સર્વે પેલા ઉજ્જડ મંદિર પાસે આવ્યા. શ્રેણિકના મનમાં અવનવા વિચારો રમતા હતા. ચેલ્લાદેવીનું મન અધીરૂ થઈ હ્યું હતું કે અત્યારમાં આજે અહીં આવવાના મહારાજના શે। હેતુ હશે ? આ અથા શું જોવાને અહીંયા એકઠા મળ્યા હશે ? નક્કી કાંઈ દાળમાં કાળું અવશ્ય હશેજ,”
એ શૂન્ય માઁદિર પાસે આવી મગધપતિએ એક સુભટને એ મંદિર ખાલવાની આજ્ઞા કરી. એ હુકમ અનુસાર એક સુભટે મંદિરના દ્વાર ઉઘાડી નાખ્યા તા અંદરથી ‘અહુલેખ’ કરતા એક અબધૂત, જેના શરીરે રાખાડી ચાળેલી છે એવા અહાર નીકળ્યા. એની પછવાડે એક સુંદર રમણી મદદ પગલે ચાલતી બહાર નીકળી, અહૅલેખ જગાવતા એ અમદ્યુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૭૨)
મહાવીર અને શ્રેણિક સર્વે માણસોની વચમાં થઈને ચાલ્યા ગયે, ત્યારે પેલી યુવતી બહાર નીકળી શ્યામ મુખવાળી એક બાજુયે ઉભી રહી ગઈ.
એ બધામાં વિશેષ આશ્ચર્ય તે મગધપતિને થયું. “આહ! મેં તે જૈન સાધુ જેવાની આકાંક્ષા રાખી હતી ને આ તે કઈ અબધૂત ખાખી બાવો નીકળી પડે. જાણભેદુ સિવાય એને ખરે મર્મ કેણુ સમજે? બધાય એટલું સમજ્યા કે કઈ અબધૂત બાવાએ આ વીરાંગનાને અંદર પુરી હશે અથવા તો બને દુષ્કર્મ કરતાં અહીં સપડાઈ ગયા હશે.”
પિતાની ધારણામાં નિષ્ફળ નીવડેલો રાજા રાણુ સાથે પાછો ફર્યો. એટલે બીજાઓ પણ પિતપતાને સ્થાનકે ગયા. રાણીએ એને મર્મ સમજવા રાજાને પૂછયું, પણ હાલમાં તે રાજાએ કંઇ વાત કરી નહિ. રાજાએ પોતાના સિપાઈઓને
લાવી ખાતરી કરી તે માલુમ પડયું કે એક જૈન સાધુને અંદર પુર્યો હતો, છતાં પડદો એકદમ કેવી રીતે પલટાઈ ગયે તેની એને ખબર પડી નહિ. અરે! એનાં વસ્ત્ર વગેરે કયાં? શું પિતાની શક્તિથી એ જૈન સાધુ અબધૂત બની ગયો ! અને એવી રીતે એણે પોતાના ધર્મનું રક્ષણ કર્યું? ત્યારે આ કેમ. બન્યું, પણ ફિકર નહિ બીજી વખત વાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ સુ એક વાર ફરીને.
જૈન સાધુમાંથી અબધૂતના સ્વરૂપમાં બહાર નીકળેલા આ યાગીની સત્ય હકીકત જાણવા માટે મગધપતિએ પેલી વારાંગનાને મેલાવીને પૂછ્યું. “ સુદી ! સત્ય કહે. આ બધું શી રીતે બન્યું ? તને મે જૈન સાધુને ભ્રષ્ટ કરવાને મેટકલેલી; આ ધૂતને નહિ. તે' આ અખધૂતને ભ્રષ્ટ કર્યો કે ?” મહારાજ! એ અબધૂત અખત નથી; પણું જ્યારે સીપાઇ અને પકડી લાવ્યા ત્યારે તે જૈન યંતિના સ્વરૂપમાં હતા. એ સાધુ મનુષ્ય નહિ પણ સાક્ષાત્ દેવ સ્વરૂપ હતા. ” “ એમ કહેવાનું કારણ કાંઈ ? ” રાજાએ પૂછ્યું.
''
“ શું કહુ મહારાજ ? મારી બધીય ઔ—કળા, અભિનયા સર્વે વ્યથ ગયા. આવી એકાંત જગ્યા, મારા જેવી પ્રાર્થના કરતી સ્ત્રી, એ યુવાન સાધુ છતાં એણે મારી પ્રાથના ન જ સ્વીકારી—એણે મારી સામે જોવાની પરવા પણુ ન જ કરી. જ્યારે પરાઢીયે હ શ્રમીત થયેલી ત્યાં નિદ્રાવશ થઇ ગઇ. તે અરસામાં એ સાધુ અમૃતના સ્વરૂપમાં પલટાઈ ગયા. પ્રાત:કાળે ઉઠીને જોઉં તા જૈન સાધુને બદલે એક મભૂત! આય!”
“ ત્યારે એનાં અ વગેરે તે માંઇ જેનામાં ત્યાં આવ્યા નહિ એસ કેમ ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૭૪)
મહાવીર અને શ્રેણિક અમે તે રીતે અગ્નિ પ્રગટ કરી એ વસ્ત્ર એણે ફેંકી દીધાં અને આખે શરીરે એ ભસ્મ ચાળી અબધૂતના સ્વરૂપમાં એ સાધુ ફેરવાઈ ગયે !”
એમ કરવાનું કારણ તું શું ક૯પે છે?”
“કારણ? મને લાગે છે કે એનું કારણ એના ધર્મની રક્ષા કરવાનું હશે. પ્રાત:કાળે એક જૈન સાધુ સાથે સુંદરીની આખી રાત્રિ એકાંતમાં ગઈ એમ લોકો જાણે તે એના ધર્મની નિંદા થાય. આ તો આપે જોયુંને ? લોકોએ મને ને એ અબધૂતને મંદિરમાંથી જેયાં.” * “તારું અનુમાન સત્ય છે. અબધૂત થવાનું એનું ૨હસ્ય એ જ હેવું જોઈએ, અવશ્ય એના ધર્મની પ્રભાતમાં સર્વ લોક સમક્ષ હાંસી થાત. એમ કરાવવાની મારી ઈચ્છા અત્યારે તો નિષ્ફળ થઈ મનની મનમાં જ રહી ગઈ.”
પ્ર! એ જૈન સાધુઓનો કેડો લે આપ રહેવાદ્યો? બીજા સાધુ સંન્યાસી જેવા નથી હોતા, એ સાધુઓ તે પિતાના વ્રત-નિયમમાં ઘણા જ ચુસ્ત અને મક્કમ હોય છે.”
શું તું એ પણ ધર્મની–એના સાધુઓની પ્રશંસા કરી રહી છે ? ત્યારે તું એ ધર્મ કેમ પાલતી નથી ?”
એ વ્રત-નિયમ દઢ પાલન કરવાની મારી શક્તિ નથી. મારું એવું મને બળ નથી. મનને એમની માફક હું
કાબુમાં રાખી શકું તેમ નથી. એ ઘણી ઉચ્ચ વસ્તુઓ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
એક વાર ફરીને.
( ૧૦૧)
મેાટા ભાગ્યથી ને પૂના શુભ પુણ્યના ચેાગે એવી સ્થિતિ મેળવી શકાય છે. ''
“ દુન્યાના બધા ધર્મ કરતાં, અરે! ઉત્તમ બોદ્ધ ધર્મ કરતાંય શુ' એટલે મધુ સત્ય છે ?
,,
“ આપને હું એ બધું શી રીતે સમજાવી શકું? હું કાંઇ જ્ઞાની નથી કે આપને સમજાવુ ? પણ એ સાધુ મારાથી ચલાયમાન તે ન જ થયા. એના વ્રત, નિયમ અને ચારિત્રધમ થી જરાય સ્ખલિત ન થયા એ તા નિઃસહ. આાખરે જે વસ્તુ સત્ય છે એ તે સત્ય જ છે.”
ન
""
“ ડીક છે, કોઈ બીજી વખત વાત. વાતને ટુંકાવી વારાંગનાને રાજાએ રજા આપી દીધી, ઘેાડાએક દિવસા વહી ગયા પછીના એક દિવસે રાજાએ પેાતાના સેવકે પાસે તરતના મુએલા બાળકનું શખ મગાવ્યું. તે રસાયાને આપી તેના માંસાદિકથી યુકત ક્ષીરાદિક ભાજન સામગ્રી તૈયાર કરાવી. રાજાના હુકમથી રસેયાએ માંસાદિકથી યુક્ત ઉત્તમ રસાઇ સ્વાદ પરિપૂર્ણ બનાવી કે જેથી માંસાદિક દોષ સહેલાઇથી ચતુર પુરૂષ પણ જાણી શકે નહિ. રસાઇ તૈયાર થઇ એટલે રાજાએ જૈન સાધુઓને આમંત્રણ કરવાને માકલ્યા.
આજે રાજાની ચંચળતા જોઇ ચેલાએ પૂછયું. “ સ્વામી ! આજ આપનું ચિત્ત વ્યગ્ર કેમ જાય છે? ” “ રાજ્યાદિકના કારણુંથી, બીજું કાંઈ નથી. ” રમેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬ )
મહાવીર અને શ્રેણિ
જણાવી રાજા ભાજનશાળામાં જઇ એકા અને જૈન સાધુઓ આવે તા એમને વહેારાવવાની તૈયારી કરવા લાગ્યા.
રાજાની આવી ચેષ્ટાથી રાણી પામી ગઇ. નક્કી આજે પશુ કાંઇક દાળમાં કાળું છે જેથી રાણી સાધુને આવવાના માગે ગેાખમાં બેઠી.
રાજાના સેવકે જૈન મુનિએની તપાસ કરવા માટે ગયેલા તેમણે શહેરમાં તપાસ કરતાં એક મુનિને ગેાચરી માટે ફરતા જોયા. રાજાના પુરૂષષ વિનંતિ કરીને તેમને રાજમહેલ તરફ તેડી લાવ્યા. રાજમહેલ તરફ મુનિને આવતા જોઇ રાણીએ વિચાર કર્યા. “ ખચીત, આ નિહ સુનિ મારી સામે પણ જોશે નહિ, માટે કાંઇક યુક્તિ કર્
""
ચલ્લણાએ એમ વિચારી બારીનાં મારણાં એકદમ ખખડાવ્યાં. એ બારણાંના અવાજથી મુનિએ ઉંચે નજર કરી. મુનિની પેાતાના ઉપર નજર પડતાં જ રાણીએ બે હાથ જોડી ચૂંટાવદન કર્યું. નમન કરીને ચેલ્લણાએ પ્રથમ એ આંગળી ને પછી ત્રણ આંગળી બતાવી.
ચેલણાના કહેવાના ભાવાર્થ મુનિ જ્ઞાની હાવાથી સમજી ગયા જેથી એમણે એક આંગળી બતાવી રાણીએ હ પામી ફ્રીને ફેટાવક્રન કર્યાં.
૧ એ આંગળથી પૂછ્યું કે ૩ મુનિએ એક આંગળી બતાવી એટલે ચાર જ્ઞાન છે.
આપને એ જ્ઞાન છે કે ૨ ત્રણુ જ્ઞાન જ]ાવ્યું કે ત્રણથી પશુ એક વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
એક વાર ફરીને.
(૧૭) - રાજપુરૂષ સાથે મુનિ રાજાની ભોજનશાળામાં ગયા. મુનિને આવતા જોઈ રાજા ઉભે થયે. એમનું બહુમાન સત્કાર કરી માંસાદિકથી યુકત પેલું ક્ષીરાદિક ઉત્તમ ભેજન વહેરાવવા લાગ્યો. જ્ઞાનદ્રષ્ટિથી ભજનને અભક્ષ્ય અને માંસાદિક દેથી યુક્ત જાણ મુનિએ રાજાને કહ્યું. “હે રાજ! આ ભેજન અમારે યોગ્ય નથી.”
પ્રભે! ક્ષીરાદિક જેવું પરમાન્ન ભજન પણ આપ અગ્ય કહે છે એ તે નવાઈ!” રાજાએ સાધુની કસોટી કરવા માંડી.
“રાજન ! અમે તે નિર્દોષ આહારને ગ્રહણ કરનારા છીએ; જ્યારે આ તમારું ભેજન તે દેષયુક્ત છે.”
મુનિવર ! અમારું ભોજન આપને દેલવાળું લાગતું હેય તે એના દોષ પ્રગટ કરે? રાજાને ઘેર નીપજેલું અન્ન તે યુદ્ધજ હેય?
રાજન! તમોએ કરાવેલું કૃત્ય તમે પોતે જાણે છે છતાં શા માટે કપટ કરો છો? તમને એ ગ્ય નથી.” સાધુએ કહ્યું.
“મેં કરાવેલું છે. મહારાજ! કહે સ્પષ્ટ કહે તે મેં શું કરાવેલું છે? આ ભેજનમાં શું દોષ છે? રાજાએ મુનિનું શાન જાણવાને પૂછયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
(
૭૮)
મહાવીર અને શ્રેણિ “આ ભેજન માંસાદિક દેષથી યુક્ત હોવાથી અમારે માટે એ અભક્ષ્ય અગ્ય છે. મુનિએ તે અચિત્ત આહારના ભક્ષણ કરનારા હોય છે.”
" “ આપે શાથી જાણ્યું કે આ માંસાદિકથી યુક્ત ભેજન મેં જ કરાવેલું છે.”
જ્ઞાનથી જેમ અંધારામાં રહેલી વસ્તુઓ દીપકથી દેખી શકાય છે તેમ પરોક્ષપણે થતી ક્રિયાઓ પણ જ્ઞાનથી જાણી શકાય છે.”
માંસાદિકથી યુક્ત આ ભેજનમાં શેનુ માંસ છે તે કહે મુનિરાજ?”
તરતના મુએલા બાળકનું.”
મુનિનું જ્ઞાન જઈને રાજા આશ્ચર્ય પામ્યું. “હે મુનિ વર? તમારું જ્ઞાન, તમારો ધર્મ અને તમારી ક્રિયા સર્વે સત્ય છે.” મુનિરાજની પ્રશંસા કરતે રાજા એમને નિર્દોષ આહાર વહેરાવતે એમની સ્તુતિ કરવા લાગે.
એ નિસ્પૃહ મુનિ આહાર પાણી ગ્રહણ કરીને ત્યાંથી ચાલ્યા ગયા.
જૈન ધર્મની પ્રશંસા કરતે શ્રેણિક ચેલણા પાસે આવી કહેવા લાગ્યો. “રાણી તારા ગુરૂઓની મેં પરીક્ષા કરી ઈ. તેઓ પરમજ્ઞાની ને ઉત્કૃષ્ટ ક્રિયાવાળા છે. સાધુપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
એક વાર રીતે.
( ૧૭૯ )
પાળવામાં નિરંતર ઉદ્યમવાળા છે.” તે પછી શ્રેણિકે પાતે જે કર્યું`` હતુ` તે રાણીને સ્પષ્ટપણે કહી દીધું.
“ ત્યારે પેલા અબધૂતની ચેષ્ટા પણ આપની સાથે કંઇક સબંધ ધરાવે છે ખરૂ કે ? ” ચેલણાએ આગલી વાત યાદ
કરાવી.
“ હા, તે પણ એક જૈન સાધુની મે પરીક્ષા કરી હતી. એ પરીક્ષામાં સાધુ સથા ફતેહમ થયા છે. તમારા ગુરૂ શુદ્ધ રહ્યા છે.”
'
તે કેવી રીતે ? ”
“ પેલા અબધૂત તે અધૂત નહિ પણ જૈન સાધુ હતા. પેાતાને નિમિત્તે પેાતાના ધર્મની નિંદા ન થાય તે માટે તે અબધૂત થઇ ગયા; ને ધનુ' ને પેાતાના સંયમનું રક્ષણુ કર્યું.' રાજાએ એ સર્વ ઇતિહાસ કહી સભળાવ્યેા.
p
સ્વામી ! એવા નિઃસ્પૃહ મુનિઓના અંત લેવા એ સારૂ નથી. એ કાંઈ બદ્ધ સાધુએ જેવા નથી હાચાય તા ભેજનમાં આવેલા ચના કકડા સુખાર્દિકના સ્પર્શથી પણ જાણી શકયા નહિ
"
આ બનાવથી અને વારંવાર ચેલ્લાદેવીના ઉપદેશથી રાજા જૈન ધર્મમાં પ્રીતિવાળા થયા ને ધીરે ધીરે બોદ્ધ ધમ ઉપરથી એની શ્રદ્ધા ઓછી થતી ગઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ મુ, સત્યને માગે.
મગધરાજ શ્રેણિકને જૈન ધર્મ ઉપર આસ્તે આસ્તે પ્રેમ થવા લાગ્યા. પેાતાના ગુરૂઓની રીતભાત જૈન સાધુઓની રીતભાત, ક્રિયા પ્રવૃત્તિ વગેરેની જ્યારે એકાંતે સરખામણી કરતા ત્યારે જૈન સાધુએમાં એમને વિશેષ જ્ઞાન દેખાવા માંડયું. એ . આચારવિચારા, એમનું અપૂર્વ જ્ઞાન, ધ્યાન, લેાકાત્તર કરણી અદ્વિતીય હતાં. મગધરાજનું મન સમુદ્રમાં વહાણની જેમ ડાલાયમાન થવા લાગ્યું. “ ખચીત, સત્ય શું હશે ? શું ત્યારે આજસુધી હું ભ્રમણામાં જ કુટાચા મે જે વસ્તુઓ સત્ય માની હતી તે શું માત્ર સત્યના દભરૂપે હતી? એ તે સત્ય જ કે બૌદ્ધ સાધુઓ કરતાં જૈન મુનિઆમાં કઇંક વિશેષતા હતી. હાય છે. ગમે તેવા પણ આ આન્દ્રે ધમ તા નવીન ત્યારે આ જૈન ધર્મ પૂરાણેા તે હુવે મને યાદ આવે છે. મારા માતાપિતા પણ જૈનધર્મી હતા, પાર્શ્વ નાથનાં એ શ્રાવક હતાં; પણ શુદ્ધ દેવનાં સમાગમમાં આવી કુલપર પરાએ આવતા ધને મેં તિલાંજલી આપી, એ ઠીક કર્યું નહિ. એ ધમ ની મહત્તા, એમના સાધુઓમાં પણ મને તે કંઇક બીજાએ કરતાં વિશેષ મહત્તા લાગે છે. માર્ગ ભૂલેલાને પણ ભવિતવ્યતાને ચાગે શુભ માગ જડે છે, મને પણ જાણે એમ જ થતું હોય ને શુ? ”
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
સત્યને માર્ગે
(૧૮૧) એક દિવસ ક્રીડા કરવાને રાજા રવાડીયે ગયેલે. અને ખેલાવતાં રાજા એક ઉદ્યાનમાં જઈ ચડે. અશ્વ ઉપરથી ઉતરી ધનુષ્ય બાણસહિત કવચધારી રાજા ઉદ્યાનની નૈસર્ગિક શોભા જેતે ફરતું હતું, એટલામાં પ્રતિમા ધારણ કરીને ઉભા રહેલા એક સાધુ ઉપર એની નજર પડી. એ ભિશુકને જોઈ રાજા સ્થભિત થઈ ગયે. આહા! માનવ ભવના દુર્લભ ભેગને છેડી આવી તરૂણ વયમાં આ પુરૂષ આવી કઠોર તપશ્ચર્યા કેમ કરતે હશે? શું એનું સૌંદર્ય કેવું એનું બાળ તારૂણ્ય ! આ તે બીજા બુદ્ધ દેવઃ હજી યુવાની તે બરાબર આવી નથી ત્યાં તે એણે સંસારની માયા છોડી દીધી. શું છે તે કઈ પણ આસજન નહિ હોય?” વિચારે કરતે કરતો રાજા એ સાધુની પાસે આવી એના ચરણમાં ન. મુનિ તે ધ્યાનમાં મગ્ન હતા. ધ્યાનમાં–એકાગ્રતાવાળા મુનિ ભિક્ષુક છતાં અધિક સુંદર લાગતા હતા. - મગધપતિ મુનિના ચરણકમલ આગળ બેઠો. ડીવારે મુનિ ધ્યાનમુક્ત થયા એટલે શ્રેણિક મહારાજે પૂછ્યું: “હે પૂજય ! જગતમાં યુવાની એ તે સુખને આપનારી કહેવાય. એ યુવાનીમાં જે સુખ ન ગવાય તે આજંદગી શા કામની છે? તે ભેગોને છોડી આવી યુવાવસ્થામાં આપે દુષ્કર વ્રત
ગ્રહણ કર્યું, એનું કારણ આપ કૃપા કરીને કહે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૮)
મહાવીર અને શ્રેણિક જ છે કારણ, એનું કારણ તમારે જાણવું હોય તે સાંભળે. હે મહારાજ! મારે માથે કઈ વામી નથી. મારી ઉપર કોઈ દયા કરનાર નહિ હોવાથી આવી યુવાવસ્થામાં પણ મેં વ્રત ગ્રહણ કર્યું? શું કરું હું અનાથ છું.”
મુનિને અનાથ શબ્દ સાંભળી રાજા ચમ. શું તમે અનાથ??”
હા, મહારાજ ! હું અનાથ? મારે માથે કઈ સ્વામી નથી–નાથ નથી, એમાં શું તમને નવાઈ લાગે છે, રાજનૂ?”
“બેશક, તમારું રૂપ, લાવણ્ય, ચતુરાઈ વગેરે જોતાં તે તમે અનાથ હો એ સત્ય જણાતું નથી, છતાં તમે અનાથ છે એટલાની ખાતર જ વ્રત ગ્રહણ કર્યું હોય તે હું તમારે નાથ થવાને તૈયાર છું. ચાલે સંસારની સર્વ સુખસામગ્રીમાં તમને તરલ કરી તમારે નાથ બનું. તમને સુખી કરૂં!” રાજાએ કહ્યું.
શું તમે મારા નાથ થઈ મને સુખી કરી શકશે?” એ અનાથી મુનિએ પૂછયું.
“હા, તમને પસંદ પડે એવી સુંદર યુવતીઓ સાથે તમારાં લગ્ન કરાવી આપું. તેમને રાજ આપું. રાજ્યલક્ષમી જોગવતાં યુવતીઓની સાથે ક્રીડા કરી મનુષ્ય જન્મ સાર્થક કરે. ” .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
સાયને માર્ગે
(૧૮૩) “અરે મહારાજ! એ તમારી યુવતીએ, એ તમારું સામ્રાજ્ય, એ કકુરાઇ, એ વૈભવ મને શું કામના? તમે પોતે જ પ્રથમ તે અનાથ છે ત્યાં મારા નાથ તે તમે કેવી રીતે બની શકવાના હતા?”
. એ અનાથી મુનિનાં વચન સાંભળી શ્રેણિક ચમક. “અરે મુનિ ! તમે આ શું બોલે છે? શું હું અનાથ છું? સેંકડે સ્ત્રીઓને હું નાથ છું. અનેક હસ્તીઓ, અો અને
ને હું માલેક હોવાથી સનાથ છું. લાખો માણસોનું રક્ષણ કરનાર હું પોતે હેવાથી હું તેમને નાથ છું. આ મગધની સામ્રાજ્ય લક્ષમીને હું નાથ છું. કહે હું અનાથ કેવી રીતે છું?”
“ છતાંય મહારાજ ! તમે અનાથ છે. તમારે ત્યાં ભલે મગધની લક્ષ્મી હોય કે બધી દુનિયાની લક્ષ્મી કાં ન હોય, છતાંય તમે અનાથ !”
અસંભવ! અસંબંધ! મુનિવર એ કેવી રીતે ?”
“એ તમારી સમૃદ્ધિ, સત્તા, ઠકુરાઈ વગેરેના તમે નામના જ નાથ-માલેક છે. વસ્તુત: એ બધાના કાંઈ તમે ખરેખરા માલેક નથી સમજ્યા?” - “જ એમને ખરેખર અને સાચા માલેક છું. મારી સીએને હું શું નાથ નથી? આખા મગધદેશને શું હું નાથ
નથી? મુનિવર ! તે બધું શું તમને ઇંદ્રજાળ જેવું લાગે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૮૪)
મહાવીર અને શ્રેણિક હા, એમજ છે. એ સર્વના તમે ભાડુતી નાથ-માલેક છે. એ બધી વસ્તુઓને તમે તમારી પોતાની માની બેઠા છે, પણ વખત આવે ત્યારે એમાંની કેઈ પણ ચીજ તમારે કાંઈ કામ નથી. એ તમને જરાય સહાય કરે એમ નથી.”
શું સહાય કરે એમ નથી મુનિવર? એ શું બોલ્યા. મારી સ્ત્રીઓ રાતદિવસ મારી સેવામાં રક્ત રહે છે, મારા હુકમે હાજર ને હાજર રહે છે. મારી મરજી મુજબ એમની પાસેથી હું એવા લઈ શકું છું, તેમજ મારા સૈન્ય, હાથી, ઘોડા, રથ વગેરે માટે જ ઉપયોગી છે. મારા સિવાય બીજાને એનો ઉપગ કરવાની જરાય સત્તા નથી. સમરાંગણમાં એ મને અણમેલી સહાય કરનારા છે. શત્રુના સૈન્યને જીતી તેઓ મને વિજય અપાવનારાં છે.”
છતાંય અણીને સમયે એ તમારે નકામાં છે.” મુનિ બેલ્યો. “તેથી જ તમે અનાથ છો.”
આપને આટઆટલે સ્પષ્ટ ખુલાસો કરવા છતાં આપ મને અનાથ કહે છે તે એનો હેતુ શું છે? ક્યી બાબતમાં હું અનાથ છું એનો ખુલાસો તે આપજ કહે ત્યારે.”
રાજન ! તમે તમારી કલ્પના પ્રમાણે તમારા અનાથપણાના વ્યાખ્યા કરી અને મારા નાથ બની તમે કરૂણું બતાવી, છતાં વસ્તુત: તમે અનાથ અને સનાથને ભેદ સમજતા નથી તેથીજ તમને અકળામણ થાય છે. એ ગુંચવણ દૂર થતાં જ સહેજે સમજાઈ જશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
અનાથી મુનિ.
(૧૮૫) તેથી એને મર્મજ જાણવાને હું ઈન્તજાર છું. આપ જ એનો ખુલાસો સત્વર કરે કે સમજાય.” - “ અનેક પ્રકારની સમૃદ્ધિ, વૈભવ છતાં તમે, હું કે જગતને ગમે તે પ્રાણું અનાથ જ છે. એ દરેક વસ્તુઓને નાથ છતાં એમનાં દુઃખમાં નથી તે આપણે ભાગ લઈ શક્તા યા તે આપણા દુ:ખમાં નથી તે એ વસ્તુઓ ભાગ લઈ શકતી. દુઃખને સમયે એ આપણને ટગટગ જોયા કરે છે, આપણે એને જોયા કરીએ છીએ.”
“ એ બધું કેવી રીતે ?” મગધપતિએ આતુરતાથી પૂછ્યું. સાંભળો.” મુનિ બેલ્યા..
-
પ્રકરણ ૨૩ મું.
અનાથી મુનિ. “ કૌશાંબી નગરીના વિશાળ રાજમહેલમાં સુખમાં ઉછરેલા રાજકુમારને એક દિવસ ભવિતવ્યતાને યોગે નેત્રરેગની પીડા થઈ. બાલ્યાવસ્થામાંથી જ રાજકુમારની એ નેત્રરોગની પીડાએ ઉગ્ર રૂપ લીધું. જેથી નેત્રની પીડાથી રાજકુમારના આખા શરીરે દાહજવર થયો. એ અસહૃા પીડાથી
રાજકુમાર અનેક પ્રકારની વ્યથા ભેગવવા લાગ્યા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬) '
મહાવીર અને શ્રેણિક. કૌશાંબીપતિ મહીપાલને એકને એકજ એ કુમાર! માતાપિતાને રાજકુમાર પ્રાણસમાન હતું. એકના એક યુવરાજને જમના હાથમાં જતે માતાપિતા કેમ સહન કરે ? એ. વ્યાધિ દૂર કરવાને માટે અનેક ઉપાયે જાવા લાગ્યા. અનેક વૈદ્યો, અનેક મંત્રવાદી અને તિષીઓ વગેરેને બોલાવી અનેક ઉપચાર કરાવ્યા છતાંય રાજકુંવરની વ્યથા દૂર કરવાને કઈ શક્તિવંત થયે નહિ. રાજાએ શહેરમાં ને રાજ્યમાં ડાંડી પીટાવી “જે કોઈ રાજકુમારની પીડાને દૂર કરશે તેને રાજા અર્ધ રાજ્ય આપશે.” દેશ પરદેશમાં એ વાયકા પ્રસરી ગઈ અને અનેક વૈદ્યોના પ્રયત્ન છતાં રાજકુમારનું દુઃખ કઈ રીતે દૂર થઈ શકયું નહિ. રેગથી પીડ પામતે રાજકુમાર મૃત્યુ અને જીવન વચ્ચે ઝોલાં ખાવા લાગે.
મૃત્યુને ભેટવા તૈયાર થયેલા આ રાજકુમારને રાજકુમાર છતાં જરાય સુખ કે શાંતિ નહોતી. રોગની વ્યથાથી એને જરાય ગમતું નહોતું. મનુષ્ય ભવનું અણમેલું જીવન એને મન અકારું હતું. એ મોતના મેમાનને રતિભર પણ ચેન નહોતું. કાશીબીપતિની અદ્ધિ, સમૃદ્ધ એના સુખને “માટે, એની શાંતિને માટે અર્પણ હતી છતાંય એ અદ્ધિ, સમૃદ્ધિ, અખંડીત વાત્સલ્યવામાં એ માતાપિતા સેંકડો કુટુંબીજને, એ હાથી, ઘોડા, રથ, પાયલ, સુભટે એ મતની પથારીએ આળોટતા રાજકુમારના ચરણમાં આળોટતું
હતુ. માતાપિતાના વાત્સલ્યભર્યા રૂદન, પત્ની, બેન, ભાઈઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
અનાથી મુનિ.
(10) વગેરેનાં કરૂણાજનક રૂદન કઠોર હૃદય પીંગળવાને પણ પુરતાં હતાં, ભેજનને પણ ત્યાગ કરીને એ રાજકુમારની સારવાર માટે હાજર રહેતાં હતા, બેન, સ્ત્રી, ભાઈ, કુટુંબ પરિવાર બધાં એ રાજકુમારના આરામ માટે રી રહ્યાં હતાં. આખીય રાજસમૃદ્ધિ કુરબાન હતી. હજારે સુભટે, સનિકે, રાજકુમારને ટગર ટગર જોયા કરતા હતા. વિદ્યા અને મંત્રવાદીઓ એક પછી એક અનેક પ્રકારના ઉપચાર કર્યો જતા હતા. એ બધાય રાજકુમારને આરામ પમાડવાને આતુર હતા. એકાંત હિત કરનારા હતા, છતાંય રાજકુમારને આનંદ તે ઉડી ગયા હતા. આટઆટલી વસ્તુઓ, સાહેબીને માલેકનાથ હોવા છતાં સારા સંસારમાં અત્યારે તે એક હતે. જગત એને મન શૂન્ય હતું. બહોળા પરિવાર છતાં પિતાને તે એળે જ માનતે હતે. પ્રતિક્ષણે મૃત્યુ એની નજીક આવતું હતું. મેતનાં નગારાં વાગી રહ્યાં હતાં. આટઆટલી સાહેબીય એને મનતે અત્યારે નકામી હતી. એ હજાર સુભટે, કુટુંબ પરિવાર એને તો કંઈ કામના નહોતા કેઈ એને રોગ લઈ શકે તેમ ન હતું. મોતથી બચાવી શકે તેમ નહતું. મગધરાજ ! કહે એ રાજકુમાર અનાથ છે કે
સનાથ?”
“ મુનિવર ! આપની વાત રહસ્યવાળી છે-જ્ઞાનપરિપૂર્ણ છે. સંસારમાં જ મીઠાશ માનનારા અમારા જેવા
અલ્પ સનાથ-અનાથને મર્મ શું સમજી શકે? ખરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૮)
મહાવીર અને એણિતમોટા ભાગ્યેગે જ આપ જેવાને સમાગમ થઈ શકે? કહે, પછી એ રાજકુમારનું શું થયું?”
“મગજરાજ ! આટઆટલી સાહેબી વૈભવ છતાં ઘણું દિવસેને દુઃખને અંતે એ રાજકુમાર સમજે. “ હા ! જગતમાં હું અનાથ છું, હું એકલો છું. મારું કઈ નથી, હું કોઈને નથી, ખીત પ્રાણીઓએ પૂર્વે જેવાં જેવાં કર્મ કરેલાં હોય છે એવાં અવશ્ય જોગવવાં પડે છે. ભેગવવા સમયે કઈ રક્ષણ કરવાને સમર્થ નથી. મેં પૂર્વે કંઈક દુષ્કૃત કરેલું હશે તે આ ભવમાં મારે ભેગવવું પડયું. આટલા બધા ઉપચારે કરવા છતાં, અનેક પ્રકારની સારવાર છતાં લાંબા દિવસની મારી વ્યથા દૂર થઈ શકતી નથી એનું કારણ શું? અરે ! જન્મ, જરા અને મરણના ભયંકર પ્રસંગે થકી મને કે બચાવનાર છે? માટે ખચીત હું અનાથ છું. બલ્ક સર્વ જગતના માયાવાસી પ્રાણુઓ પણ અનાથ જ છે તે પછી કેણ કોને નાથ થઈ શકે? અસ્તુ. મૃત્યુથી કેણ બચાવી શકે તેમ છે?”
પિતાની અનાથ અવસ્થાનું જ્ઞાન થતાં એ રાજકુમાર વિચારમાં પડ્યો. જ્યારે જગતમાં તે કોઈ પ્રાણ નાથ થઈ શકે તેમ નથી તે પછી હું નાથ કોને બનાવું? બસ, આ સ્થિતિમાં તે મને કોઈનું શરણ નથી. સંસારની સર્વે
વસ્તુઓ દુઃખકર છે. શરણ કરવાથી તે એક ધર્મ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
આનાથી મુતિ:
( ૧૮૯ )
6
પૂર્વે જો મેં ધનુ શરણુ અંગીકાર કર્યું હૅતે તે મારે મારે આ દુઃખ ન હતે. ખેર, હવે ભૂલ્યા ત્યાંથી ક્રીને ગણવુ એ નિયમને અનુસરી ધર્મ એ એક જ મારૂં શરણ થાએ ’
આજે આટલી વેદના પણ હું સહન કરી શકતા નથી, તે પૂર્વે આ કરતાંય ઘણીય તીવ્ર વેદના મે` નરક, તિર્યંચાદિક દુર્ગતિમાં સહન કરી હશે. વળી ભવિષ્યમાં આના કરતાંય અધિક વેદના મારે સહન કરવી પડશે એ બધું હું કેમ સહેન કરી શકીશ ? માટે સંસારના સર્વે અધનાના નાશ કરનાર સવિરતિ ધર્મ તે જ મને તે હવે શરણુ હા ! એ જ મારા નાથ હૈ. આ દુ:ખમાંથી, જો હું... મુકત થાઉં, ભાવીને ચેાગે મારા રાગ નાશ થાય ને શરીરે હું નિરોગી થાઉં તા એ સર્વવિરતિ રૂપ દીક્ષાને અંગીકાર કરૂં, મારા આત્માનું હું શ્રેય કરૂં. ” રાજકુમારને કોઇ પૂના તથાપ્રકારના શુભ અધ્યવસાયથી તથાપ્રકારની શુભ ભાવના જાગૃત થઈ અને મન સાથે તે પ્રમાણે તેણે નિશ્ચય કર્યો.
રાજકુમાર એ પ્રમાણે મન સાથે નિશ્ચય કરી સૂઇ ગયા. પેલા નિશ્ચયને પરિણામે કેટલીક ઘડી વચમાં પસાર થઈ ગઈ. તે પછી જેમ જેમ સમય પસાર થતા ગર્ચા, તેમ તેમ તેની ભાવના દૃઢ થતી ગઈ અને એની વેદના ધીરે ધીરે શાંત થતી અઈ. “આહા! આત્મા એ જ પાતે, પેાતાના સનાથ થઇ શકે છે, પણ જો તે પાતાના સ્વરૂપ પ્રમાણે વર્તે તા ચેતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૯) )
મહાવીર અને શ્રેણિક પિતાને ઓળખી લે તે તે પોતેજ નાથ બની શકે.
આ બધીય બાહ્ય વસ્તુઓને હું નાથ છું એના કરતાં મારી પિતાને વસ્તુઓને જ હું નાથ થઈ શકું એ સત્ય છે, ને એ બાહ્ય વસ્તુઓને ત્યાગ કરવાથી સર્વવિરતિ રૂપ સંયમવડે સનાતા પ્રાપ્ત થઈ શકે છે. બાહ્યવસ્તુઓનું નાથપણું તે અનંતીવાર થયું છતાં એનાથી કાર્યસિદ્ધિ નજ થઈ.” એવા વિચારવાળો રાજકુમાર થોડા દિવસમાં નિરેગી થઈ ગયો.
અનેક ઉપચાર કરવા છતાં રાજકુમારને કંઈપણ ફાયદો ન પડવાથી એના માતપિતા બહુ દુ:ખી થયેલાં, તે રાજકુમારને અલ્પ સમયમાં આમ તદ્દન નિગી જોઈ બેહદ ખુશી થયા; કારણ કે આ બધું કેમ બન્યું તેની એમને ઓછી ખબર હતી?
તદ્દન નિરેગી થયેલે રાજકુમાર હવે માતાપિતાના ચરણમાં નમસ્કાર કરી બોલે “પૂજ્ય માતાપિતા ! તમે રજા આપે તે હું સર્વવિરતિ રૂપ સંયમ ગ્રહણ કરું.
રાજકુમારનું વચન સાંભળી માતપિતા દુભાયાં. કયા માતપિતા દીક્ષાને માટે ખુશીથી રજા આપી શકે?
પૂજ્ય પિતાજી! આવી મેહચેષ્ટા શું કામની? હું તે મૃત્યુના મુખમાં જ હેતે, તમે સર્વેએ મારી આશા છેડી હતી. મેં પિતે પણ જીવવાની આશા છેડી હતી. તે વખતે તમે સર્વે કઈ છતાં સંસારમાં હું અશરણ હત–અનાય હતે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
અનાથી મુક્તિ
પણ હવે તો તેને સારૂ થઈ ગઈ છે ને? સંસારના પદાર્થો ભેગવવાને તું શક્તિવાન થયા છે. પાપના દિવસે પુરા થઈ તારે હવે તે પુણ્યના દિવસો આવ્યા છે. બા! “માતાએ વચમાં કહ્યું.
માતા! એમ નથી. હું નિરેગી થયે એનું કારણ બીજું છે અને તે માટે જ હું ઉદ્યત થયો છું. સમયાં?”.!
“શું કારણ વાર?” માતાપિતાએ પૂછયું. '
મેં એ અશરણ-અનાથાવસ્થામાં નિશ્ચય કર્યો હતો કે મને સારૂં થશે તે જરૂર હું તત્કાલ દીક્ષા ગ્રહણ કરીશ. સર્વવિરતિરૂપ ધર્મ વડે મારા આત્માને સનાથ કરીશ. એ નિશ્ચય કરવાથી જ મને જોતજોતામાં સારું થઈ ગયું. હવે હું તમને કંઈ કામને નથી ને ત્યારે પણ કંઈ કામને નહેાતે.”
તે ભલે તારે નિશ્ચય તું અમલમાં મૂકજે. દીક્ષા તે તું ગમે ત્યારે પણ લઈ શકે છે. ઉતાવળ શી? હાલમાં તે સાંસારિક સુખ ભેગવ, સમય આવે દીક્ષા ગ્રહણ કરજે.”
નહિ, હું તે સર્વવિરતિને અર્પણ થઈ ગયું છું. નિગી થશે એટલે ક્ષણ માત્ર હું રહી શકું જ નહિ. માતા! તમારો આગ્રહ અસ્થાને છે. એ ભેગો મારે તે વિષ સામાન છે. હું તે દીક્ષાને જ ઉમેદવાર છે. માતા!” રાજકુમારે પિતાની હઠ જાલુ રાખી. . . . .
. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
મહાવીર અને શ્રેણિક:
“તું અમારે એકના એક પુત્ર. પાટવી, યુવરાજ, આ મેટા રાજ્યના વારસ, તારે માટે અમને કેટલા અભિલાષ વત્સ ! અમે તને રજા તે કયાંથી આપી શકીએ ?”
“ ખચીત, સ’સારીયાના માહ સ્વામય ને વિચિત્ર છે. તેએ ચમને આપી શકે છે પણ યતિને આપતાં દુ:ખી થાય છે. ભલાં થઈને મને રજા આપે, કોઇ રીતે હું હવે રહી શકું તેમ નથી. કલ્પાંત કર્યો કંઇ વળનાર નથી. ”
એ દુરાગ્રહી માત-પિતાને સમજાવી રાજકુમારે સંસારને ત્યાગ કરી મુનિપણુ અંગીકાર કર્યુ. અનાથ— અશરણપણું' અનુભવેલુ' હાવાથી અનાથમન પેાતાનું નામ રાખ્યું.
">
“ ધન્ય છે એ અનાથી મુનિને, જેમણે એવી ખાલ્યવસ્થામાં રાજ્યલક્ષ્મીના વેશવાના ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી, અનાથ અને સનાથના મર્મ સમજી આત્મકલ્યાણ સાધ્યુ રાજાશ્રેણિકે વચમાં કહ્યું, “ ભગવાન્ ! સનાથ છતાં પેાતાને આનાથી તરીકે ઓળખાવનાર એ મહામુનિ અત્યારે કયાં હશે ?”
રામ
“ એ અનાથી મુનિ દીક્ષા ગ્રહણ કરી ગામેગામ વિહાર કરતાં આજે તમારા ગામની પાદરે આવીને રહેલા છે, જેની સામે તમે પ્રશ્ન કરી રહ્યા છે. રાજનું ? ” શું આપ જ અનાથી મુનિ ! આહા ધન્ય છે આપને ! સ'સારના ભાગેાને તજનાર એક આપને જ ધન્ય છે
મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
ભગવાનની દેશના.
( ૧ ) કે આપ સનાથ છતાં પિતાને અનાથી મુનિ તરીકે ઓળખાવે છે. આપના જેવા ત્યાગી મુનિવરને જ્ઞાન ધ્યાનમાં અંતરાય કરી આપને સાંસારિક ભેગો માટે રતિ પમાડવાને યત્ન કર્યો, તે માટે હે મહામુનિ ! આપ મારા અપરાધને ક્ષમા કરજે. ” - અનાથી મુનિને વંદન કરી ખમાવી રાજા પિતાની નગરીમાં ગયે, અનાથી મુનિ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા. અનુક્રમે તેઓ કમને ક્ષય કરીને શિવવધૂને વર્યા.
ooooooo0000000
પ્રકરણ ૨૪ મું. મહાવીર ભગવાનની દેશના. કેવળજ્ઞાનની લક્ષમી પ્રગટ થયા પછી ભગવાન મહાવીર અસંખ્યકેટી દેવતાઓના પરિવાર સહિત વિહાર કરતા અને પાપાપુરી નગરીએ પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી, તેમાં બેસીને ભગવાન દેશના દેવા લાગ્યા. ભગવાનની દેશના સાંભળી સર્વ કે પરમ શાન્તિવાળા થયા ! , અપાપાનગરીમાં મિલ નામને બ્રાહ્મણય કરાવતા હેવાથી ગૌતમાદિક અગ્યારે બ્રાહ્મણ પંડિતે યજ્ઞ કરાવાને પોતાના શિષ્યાદિક પરિવાર સહિત આવેલા હતા. એ. અગ્યારે પંડિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૯૪)
મહાવીર અને શ્રેણિક અનુક્રમે ભગવાન મહાવીરના સમાગમમાં આવ્યા અને પરિવાર સહિત તેમના શિષ્ય થયા.
. ત્યાંથી વિહાર કરતા પ્રભુ રાજગૃહનગરે ગુણશીલચૈત્ય નામના ઉદ્યાનમાં સમવસર્યા. ભગવાન મહાવીરનું આગમન સાંભળી મગધપતિ શ્રેણિક ઋદ્ધિ, સમૃદ્ધિ અને પરિવાર સહિત ભગવાન મહાવીરને વંદન કરવાને આવ્યા. પ્રભુને પ્રદિક્ષણા કરી, નમી, વંદન કરીને યોગ્ય સ્થાનકે બેઠા. ભગવાને દેશના આપી. આ દારૂણ સંસારસમુદ્રમાં પ્રાણીઓ જમી માનવભવની બાહ્ય મેહતામાં રાચીમાચી ધર્મના મર્મને સમજ્યા વગર ચાલ્યા જાય છે–માનવ ભવ હારી જાય છે. પ્રાણીઓને સંસારનું કારણ કર્મ છે. પોતાના જ કરેલા કર્મથી વિવેક રહિત પ્રાણી કુ ખેદનારની જેમ નીચે ઉતરી જાય છે ત્યારે શુદ્ધ હદયવાળા પુરૂષ મહેલ બાંધનારની જેમ ઉર્ધ્વગતિને ભજનારા થાય છે. એ કર્મબંધનમાં જે જે કારણે છે તે બધાં દૂર કરવામાં આવે તે જ પ્રાણ ઈચ્છિત વરતુને મેળવી શકે છે. જીવહિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર તેમજ ધન ધાન્યમાં મૂછ, તેને મેળવવાની મૂર્છા એ બધાં પ્રાણીને અધોગતિમાં ખેંચી જાય છે.
સંસારમાં પ્રાણુને સંસારરૂપ વૃક્ષને નાશ કરનારું અને મોક્ષના બીજ સમાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. જ્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ નથી ત્યાં લગી કાર્યસિદ્ધિ
પણ નથી. જો કે દર્શન શબ્દથી આંખેએ કરીને જે જોવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
ભગવાનની દેશના.
(૧૯૫) આવે તે દર્શન કહેવાય છે, પણ જૈન શાસનમાં સત્ય દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ તેને સમ્યગ્દર્શન કહેલું છે.
એ સમકિત સહિત કરેલી ક્રિયાઓ ફળવતી થાય છે. મોક્ષમાર્ગને આપનારી થાય છે, જ્યારે સંમતિ વગરની ગમે તેટલી વ્રત-જપ-તપાદિક ક્રિયા કરવામાં આવે છતાં સાંસારિક ફળ સિવાય તેનું બીજું કાંઈ ફલ નથી. સંસારિક પણ અલ્પ ફળ મળે છે. માટે સમકિત પ્રાણીને અતિ ઉપગી અને અતિ મહત્વની વસ્તુ છે. તીર્થંકરએ કહેલા વચને ઉપર જે રૂચિ જે શ્રદ્ધા તે જ સમક્તિ કહેવાય છે. એ સમતિ સ્વભાવથી અથવા તે ગુરૂના ઉપદેશથી પણ થાય છે.
સંસારમાં અનાદિકાળથી જીવ જન્મ-મરણ કરે છે એ જન્મ-મરણ કરતાં ભવ્યત્વપણાના સ્વભાવને લીધે પર્વત પરથી નદીમાં પડેલા પાષાણના ન્યાયે અનાગપણથી યથાપ્રવૃત્તિકરણ કરે છે. એ યથાપ્રવૃત્તિકરણ કરતાં અધ્યવસાય વિશેષ કરીને આયુષ્ય સિવાય સાતે કર્મોની એક પામના અસંખ્યાતમા ભાગે ન્યુન એક સાગરોપમ કેટાનકેટીની સ્થિતિ કરે છે. આ પ્રથમ કરણ અભવ્ય પણ અનંતીવાર કરી શકે છે, પણ એ અભવ્ય પ્રથમ કરણ પાસે આવીને પાછા આગળ ચાલ્યા જાય છે, જ્યારે ભવી જીવે ગ્રન્થીને ભેદ કરી બીજું કારણ કરે છે. એ બીજું કારણ કરીને મિથ્યાત્વની
સ્થિતિ અંતઃકટોકટી સાગરોપમની કરે છે. તેમાંથી અન્તShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૬)
મહાવીર અને શ્રેણિક મુહૂર્ત કાલ સુધી તેનાં દલીયાં પ્રદેશથી પણ ન વેદવા પડે. તેવું અન્ડરકરણ કરે છે.
મિથ્યાત્વની અંતર્મુહૂર્ત સ્થિતિ ભેગવીને બીજી ઉપશમ કરેલી સ્થિતિમાં અંતરકરણના પ્રથમ સમયે જીવ સમ્યક્ત્વ પામે છે. મધ્યના અંતર્મુહુતમાં જે સમકિત પ્રાપ્ત થાય છે તે સમ્યકત્વ શ્રદ્ધાવાળુ નિસર્ગ સમકિત કહેવાય છે. ગુરૂના ઉપદેશથી સમ્યકત્ર થાય છે તે અધિગમ સમક્તિ કહેવાય છે. એ સમ્યક્ત્વ શ્રાવકને બળાત્કાર પણ આપવામાં આવે છે, કારણ કે સમ્યકત્વ પામેલે પુદગલપરાવર્તન અંદર મેક્ષ જઈ શકે છે. જ્ઞાન અને ચારિત્ર વગરનું એકલું સમકિત પ્રશંસાપાત્ર છે પણ સમકિત વગરનાં જ્ઞાન અને ચારિત્ર તે વખાણવા યોગ્ય નથી જ.
એ સમક્તિ ત્રણ પ્રકારે છે. ઔપશમિક, પશમિક ક્ષાયિક દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહનીયની ચાર પ્રકૃતિ આ સાતે પ્રકતિને ક્ષય ઉપશમ કે ક્ષાપશમ થાય ત્યારે તથા પ્રકારનું સમ્યત્વ થાય છે. ભમથી આચ્છાદન કરેલા અગ્નિની જેમ મિથ્યાત્વમોહની અને અનંતાનુબંધીની ચોકડીને ઉપશમ કરવાથી થાય તે ઉપશમ સમક્તિ કહેવાય છે. આ સમક્તિ અનાદી મિથ્યાષ્ટિ જીવને પૂર્વનાં ત્રણ કરણ કરવાવડે કરીને અન્તર્મુહૂર્તની
સ્થિતિવાળું હોય છે અને તે ચારે ગતિના જ પામી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
ભગવાનની દેશના.
( ૧૨૯૭ )
છે. અથવા તેા ઉપશમ શ્રેણિપર આરૂઢ થયેલા મુનિને અગિયારમે ગુણસ્થાનકે આ સમકિત હાય છે.
મિથ્યાત્વમૈાહનીય અને અનંતાનુબ ંધીની ચેાકડી ઉદયમાં આવેલી હાય તેના નાશ કરે અને ઉદયમાં નહિં આવેલીના ઉપશમ કરે. એમ ય અને ઉપશમ બન્નેવટે કરીને યુકત જે સકિત તે યેાપમિક સમકિત કહેવાય છે, આ સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમ ઝાઝેરી છે.
દર્શોનમેાહનીયની ત્રણ અને અનતાનુખ ધીની ચાર એ સાતે પ્રકૃતિને ક્ષય કરવાથી ક્ષાયક સમ્યક્ત્વ સાસંદ અનંત સ્થિતિવાળુ ઉત્પન્ન થાય છે.
શુશ્રુષા, ધર્મરાગતા અને સેવાભકિત આ ત્રણ જેનામાં હાય તે સમકિત કહેવાય છે. જિનેશ્વરનાં વચને, એમના ઉપદેશ સાંભળવાની જે ઇચ્છા તે થુશ્રુષા, જિનેશ્વરના ધને વિષે જે રાગ–પ્રોતિ એ બીજું લક્ષણ, તેમજ જિનેશ્વર અને સંઘની વૈયાવચ્ચ–સેવાભકિત.
તીર્થંકરના ઉપદેશ, એમનાં વચન સાંભળવાની નિર’તર ઈચ્છા રાખવી કેમકે જિનવચને શ્રવણુ કર્યા વગર કાઈ પણ જ્ઞાનાદિક ગુણ પ્રાપ્ત થતા નથી. જ્ઞાન સાંભળવાથી એવા સુશુા પ્રગટ થાય છે. શાસ્ત્ર સાંભળવાથી જ્ઞાન થાય, એ જ્ઞાનથી પચ્ચખાણ થાય, પચ્ચક્ખાણુથી વિરતિપણું આવે, વિરાતપણાથી દોષરહિત તપ થાય, તપથી અનુક્રમે ક્રિયારહિત થવાય ક્રિયારહિત થવાથી (નવોમાર્ગ પ્રાપ્ત થાય. ખારા જલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
( ૧૯૮)
મહાવીર અને ગ્રેણિક ત્યાગથી અને મીઠા જલના યોગથી બીજ અંકુરાને પામે છે તેમ તત્વજ્ઞાનના શ્રવણથી મનુષ્ય જ્ઞાન પામે છે જ્ઞાનરૂપ અંકુર પ્રગટે છે.
જ્ઞાન પ્રગટ થયા પછી વસ્તુ સમજાયા પછી જિનેશ્વરના ધર્મ ઉપર રાગ પ્રગટે છે. જ્યારે પ્રીતિ ઉત્પન્ન થાય ત્યારે જ ધર્મ ઉપર શ્રદ્ધા, ભક્તિ આદિ વૃદ્ધિ પામે છે અને તે પછી વૈયાવચ્ચ કરવી. તેમાં તીર્થકરની દ્રવ્ય અને ભાવ પૂજાવડે. વૈયાવચ્ચ કરવી, ગુરૂની અશન પાનાદિકવડે વૈયાવચ્ચ કરવી તેમજ ચાર પ્રકારના ધર્મમાંથી યથાશકિત ધર્મનું આરાધન કરવું અથવા તે શ્રાવકધર્મ કે સાધુધર્મ એ બને ધર્મમાંથી એક પણ ધર્મનું પાલન કરવું. મેક્ષે જવું હોય તે રત્નત્રથીની પ્રાપ્તિ અવશ્ય કરવી. એ રત્નત્રયીમાં સમકિત અવશ્ય મેળવવા લાયક છે, કારણ કે તેના સિવાય કાર્યની સિદ્ધિ થતી નથી.
એ પ્રમાણે દેશના શ્રવણું કરી ઘણાં જ પ્રતિબંધ પામ્યા. શ્રેણિક મહારાજે સમ્યક ગ્રહણ કર્યું. અભયકુમાર પ્રમુખ શ્રાવકો બાર વ્રતધારી શ્રાવક થયા.
શ્રેણિકના કુમાર મેઘકુમારે ઘેર આવી માતાપિતાની દીક્ષા લેવા માટે અનુજ્ઞા માગી. માતાપિતાએ સંસારમાં ૨હવાને મેઘકુમારને સમજાવ્યા છતાં વ્રત લેવાના એના દઢ પરિણામ જાણીને માતાપિતાએ રજા આપી. મોટા મહત્સવપૂર્વક મેઘકુમારે દીક્ષા ગ્રહણ કરી.
નિશાસમયે મેઘ મુનિને સંથારે છેલ્લે આવવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
ભગવાનની દેશના.
(૧૯) દરેક સાધુઓના ચરણ આઘાતની પીડાથી પીડિત થયેલા મેઘમુનિ ભગ્નપરિણામી થયા. પ્રાત:કાળે પોતાને ઘેર જવાને મેઘમુનિ મહાવીરસ્વામી પાસે રજા લેવાને આવ્યા. જ્ઞાનથી મેઘમુનિને ભગ્નપરિણામી જાણ ભગવંત મહાવીરે એમને બાધ કર્યો. મેઘકુમારને પાસે આવેલા જાણુ ભગવાન બોલ્યા: “અરે મેઘ ! સંયમના પરિણામથી ભગ્રચિત્તવાલે થઈ તું તારા પૂર્વભવને કેમ સંભારતો નથી ?”
ભગવાન ! આપ જ કહો? પૂર્વે ભવે હું કહ્યું હતું તે ?” મેઘમુનિએ પૂછ્યું.
સાંભળ. આ ભવથી ત્રીજે ભવે તું વૈતાઢયગિરિ ઉપર મેરૂપ્રભ નામે હાથી હતું. એક વખતે વનમાં દાવાનળ લાગવાથી તૃષાત્ત થયેલ તું પાણી પીવા સરોવરમાં ગયે. ત્યાં કાદવમાં ખેંચી ગયો. નિર્બળ થઈ ગયેલા તને તારા શત્રુ હસ્તીએ આવીને દંતાદિકના બહુ પ્રહાર કર્યો, તેથી સાતમે દિવસે મૃત્યુ પામીને તે જ નામને વિંધ્યગિરિમાં તું હાથી થયે. એક દિવસ વનમાં દાવાનળ લાગેલા જોઈ જાતિસ્મરણ જ્ઞાન થવાથી તૃણવૃક્ષ વગેરેનું ઉમૂલન કરીને તે યુથની રક્ષા ને માટે નદી કિનારે ત્રણ થંડિલ કર્યો.
અન્યદા દાવાનળ પ્રગટ થયેલે જોઈ તું પેલા સ્પંડિલ તરફ દેડયે તે બે સ્થડિલે તે મૃગ વગેરે જાનવરથી પૂરાઈ ગયા હતાં. તું ત્રીજા સ્થડિલમાં ગમે ત્યાં રહ્યાં થકાં શરીરને ખુજલી કરવાને તે એક પગ ઉપાડે. એ જગાએ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
( ૨૦૦)
મહાવીર અને શ્રેણિક. સસલે આવીને રહ્યો. તું જે પગ મૂકવા જાય છે તેવામાં ત્યાં સસલે જેઈને તને દયા આવી, જેથી તે પગ ઉંચે રાખે. અનુક્રમે ત્રણ પગે તું સ્થિત રહ્યો. એવી સ્થિતિમાં અઢી દિવસ વહી ગયા. અઢી દિવસ બાદ દાવાનલ શાંત થયો ને સસલા વગેરે પ્રાણીઓ પોતપોતાને ઠેકાણે ચાલ્યા ગયા તું પણ જવાની ઈચ્છાવાળો જેવો ચોથે પગ મૂકવા જાય છે તે તું પડી ગયે. ચાલવાને અસમર્થ થકે ત્રણ દિવસ બાદ મૃત્યુ પામીને તું સસલા ઉપર કરેલી દયાને પ્રતાપે આ ભવમાં રાજપુત્ર થયો છે. મહાનુભાવ! માંડ માંડ પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ તું શાને ગુમાવે છે? એક સસલાની દયા કરવા જતાં આટલું બધું કષ્ટ તે સહન કર્યું ને અત્યારે સાધુઓના ચરણ-સંઘટ્ટથી ગ્લાનિ પામે છે? એક જ માત્ર સસલાને અભયદાન આપવાથી તને આટલું ફલ મળ્યું તે સર્વજીને અભય આપનાર મુનિપણાને પ્રાપ્ત કરવાના ફલની તે વાત શી? માટે તે જે વ્રત સ્વીકાર્યું છે તેનું સારી રીતે પાલન કર. આ ભવસાગર તરી જા, કારણ કે સંસારથકી પાર ઉતારવાને સમર્થ એવું મનુષ્યપણું આ લોકમાં ફરીને મલવું દુર્લભ છે. •
ભગવાનની આવી વાણી સાંભળીને મેઘમુનિ વ્રતમાં સ્થિર થયા. રાત્રિએ થયેલા માઠા વિચારનું મિથ્યાદુક્ત કર્યું, ને વિવિધ પ્રકારે તપ કરવા માંડયું સારી રીતે વ્રત પાલન કરી મેઘમુનિ વિજય વિમાને દેવ થયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ક્ષે જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ મું
. વહેમ. મગધરાજ શ્રેણિકને ચેલણ, ધારણા પ્રમુખ ઘણી સ્ત્રીઓ હતી છતાં રાજાને ચેલ્લણ અધિક પ્રિય હતી. ચેલણાની સાથે અનેક પ્રકારની પ્રેમચેષ્ટા કરતે રાજા પિતાને કાળ દેવતાની માફક સુખમાં વ્યતીત કરતે. એકદા શિશિર ઋતુ આવી. એક તે ઠંડીના દિવસે તેમાંય વળી ઉત્તર દિશાને પવન કુંકાવા લાગે જેથી શ્રીમંત લેકે તે સઘડીઓ પાસે રાખીને તેમજ કેશરનું વિલેપન કરી ગગૃહમાં રહી કાલ નિર્ગમન કરવા લાગ્યા, જ્યારે બિચારા ગરીબ લોકોની આ સમયે કમબખ્તી હતી. ગરીબ લોકેાનાં બાળકે વસ્ત્ર વગર હાથીના દાંત જેવા ખુલા હાથ રાખી ધ્રુજતા પુજતા ગsદ્વાર ઉપર દંતવાણુ વગાડતા હતા. એવા સમયમાં ભગવાન મહાવીર સુર–અસુરોથી સેવાતા રાજગૃહી સમવસર્યો.
મહાવીરસ્વામીનું આગમન સાંભળી શ્રેણિક ચેલણ સહિત વંદન કરવાને આવ્યું. ભગવાનને વાંદી, દેશના સાંભળી રાજદંપતી પાછા ફર્યા. તે વારે માર્ગમાં કઈ સરોવરની નીચે પ્રતિમા ધારણ કરીને મુનિ કાઉસ્સગથ્થાને ઉભેલા હતા. ઉત્તરીય વસ્ત્રરહિત શીત પરીસહને સહન કરતાં તે મુનિને જેમાં તેઓએ તરતજ વાહન ઉપરથી ઉતરીને વંદન કર્યું. પછી ધર્મ સંબંધી વાતે કરતે શ્રેણિક પ્રિયા સહિત પિતાના મહેલમાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
(૨૦૨ )
મહાવીર અને શ્રેણિક.
નિશા સમયે ચલ્લણાદેવીની ભ્રુજલત્તાનું ઓશીકું કરીને રાજા નિદ્રાવશ થયા. ગાઢ નિદ્રામાં પડેલા ચેલણાદેવીના હસ્ત મહાર નિકલી ગયા જેથી દુસહ શીતવેદના સહન કરતા ચેલણા જાગૃત થઇ ગઈ ટાઢની પીડાને સહન કરતી ચેર્લીશાએ પોતાના હાથ અંદર લઇ લીધા તે સમયે પેલા મુનિનું સ્મરણ થયું જેથી તે ખેલી “ અહા ! આવી ઠંડીમાં તેનું શુ થયું હશે ? ” એમ આલતી ચેલણા ફ્રીને નિદ્રાવશ થઇ ગઇ.
CL
ચેલણાનાં સિત્કારથી અલ્પ નિદ્રાવાળા રાજા જાગૃત થયા કારણુ કે મહાન હૃદયવાળા પુરૂષાને નિદ્રા પ્રાય: દાસીની જેમ વશ્ય હાય છે, તેથી ચેલણાના સિત્કારથી જાગૃત થયેલા રાજાએ ચેલણાનુ' વાકય સાંભળ્યું, સાંભળતાં જ એના હૃદયમાં ઇર્ષ્યા ઉત્પન્ન થઈ ચેલણા માટે અનેક સંકલ્પ વિકલ્પ તેને
થવા લાગ્યા..
99
“ આહા ! હું આને સતીશિરામણિ ધારતા હતા ત્યારે આનાં હૃદયમાં વળી કાઇ ખીજો પુરૂષ જ રમતા લાગે છે કે જેને માટે તે અત્યારે શીતની પીડાથી તેની ચિંતા કરી રહી છે ? સ્ત્રીઓના હૃદયના આવા જ ભરાંસા. રાજા શ્રેણિક ચેલણાનાં શબ્દો સાંભળી તેની ઉપર મર્દ રાગવાળા થઇ ગયા. પ્રાત:કાળે ભગવાનને વંદન કરવા જઇશ ત્યારે હું પૂછીશ કે મારી સ્ત્રી ચેલણા સતી છે કે કેમ? પછી હું અને અવશ્ય શિક્ષા કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
વહેમ.
(૨૩), વિચારમાં ને વિચારમાં શ્રેણિકને નિદ્રા આવી નહિ, બાકીની બધી રાત્રિ એમજ પસાર થઈ ગઈ. પ્રાતઃકાળ થયે પણ અત્યારે રાજાનું હદય ઈર્ષ્યાથી સળગતું હતું. પિતાની બીના શિયળ સંબંધી શંક્તિ થયેલે પુરૂષ કોણ ધીરજ ધરી રહે . શંકા પડી કે તરત જ શિક્ષા કરવાને પુરૂષે અધિરા થઈ જાય છે. આવી બાબતે નિર્માલ્ય પુરૂષ જ સહન કરે છે. બાકી તો કેટલાક ઉતાવળીયા પુરૂષે એડનું ચોડ કરી નાખે છે, પછી પાછળથી ભલે ને પશ્ચાત્તાપ કરે.
આવા જ ઉતાવળીયા સ્વભાવવાળો શ્રેણિક પણ બુદ્ધિમાન છતાં અવિચારી કામ કરવાને તત્પર થઈને એ સ્થિતિમાં પુરૂષ પ્રિયાને જરાપણ અપરાધ સહન કરતા નથી. સ્ત્રી ઉપર પુરૂષની ગમે તેટલી અને ગમે તેવી પ્રીતિ હોય તે પણ તત્કાલ તેને નાશ થઈ પુરૂષ ઈર્ષ્યાળુ બની જાય છે.
પ્રાત:કાળે રાજાએ ચેલણાને અન્તઃપુરમાં જવાની આજ્ઞા કરી અને પોતે અભયકુમારને બોલાવી કહેવા લાગે “વત્સ ! મારૂં અન્ત:પુર બધું દુરાચારથી દુષિત થઈ ગયું છે માટે તેને હું હુકમ કરું છું કે તું તે અન્તઃપુરને બાળી નાખ.”
પિતાની આજ્ઞા સાંભળી પુત્ર વિચારમાં પડે. પિતાની સામે જ જોઈ રહ્યો “પિતાજી! આપ શું કહી રહ્યા છે? શું કરી રહ્યા છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
(૨૦૪)
મહાવીર અને શ્રેણિક હું સત્ય કહું છું. તું જરાપણ માતા પરનો માહ રાખીશ નહિ ને મારી આજ્ઞાને અમલ કર?”
આપની આજ્ઞા મારે શિરસામાન્ય છે. પિતાના કથનને અભયકુમારે અનુમોદન આપ્યું. અભયકુમારને આજ્ઞા કરીને મગધરાજ મહાવીરસ્વામીને વંદન કરવાને ગમે;
પિતાની આજ્ઞા પામીને અભયકુમારવિચારમાં પડ. મારી માતાએ સ્વાભાવિક રીતે નિર્દોષ અને સહગુણસંપન્ન છે છતાં પિતાજીએ જ્યારે આવી કઠેર આજ્ઞા કરી તે મારે આ સમયે શું કરવું? પિતાજીની આજ્ઞા માન્ય કરી શું મારી માતાને માટે જ હાથે નાશ કરું? ત્યારે પિતાજીની આજ્ઞા અમાન્ય કરૂં ? તે પણ ન બને; કારણ કે એ તે રાજાજ્ઞા. મોચીના કરવતની માફક બને રીતે ભયંકર હેય છે. પિતાની આજ્ઞા પણ પાલવી જોઈએ? તેમજ માતાઓનું પણ રક્ષણ કરવું જોઈએ. એ બન્ને બાબતે સચવાય તે માટે કયે માર્ગ મારે ગ્રહણ કરે? ગમે તેવું વિષમ અને ભયંકર કાર્ય પણ વિચારપૂર્વક કરવામાં આવે તે પાછળથી ખેદ થતું નથી.
કેટલેક વિચાર કર્યા પછી બુદ્ધિમાન અભયકુમાર મંત્રીએ અંત:પુરની નજીક હાથીખાનાની પર્ણકુટીઓને સળગાવી દીધી અને માણસો દ્વારા ઉદ્યોષણા કરાવી કે “અન્ત:પુર દગ્ધ થઈ ગયું. અન્તઃપુર દગ્ધ થઈ ગયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
(૨૦) હાથીખાનાની પર્ણકુટીઓને આ લગાવી અભયકુમાર પણ શાંત કદમે ડગલાં ભરતા ભગવાનને વંદન કરવાને ચાલ્યા.
મગધપતિવીર ભગવાનને વંદન નમસ્કાર કરીને દેશના સાંભળવા બેઠો. દેશનાને અંતે સમય મળતાં મગધરાજ શ્રેણિકે ભગવાનને પૂછ્યું “ પ્રભુ! શેલણા સતી છે કે અસતી?”
“રાજન્ ! તારી ધર્મપત્ની ચલણ મહાસતી છે, શીલ અલંકારથી સુશોભિત છે તેથી એ સ્ત્રી ઉપર કાંઈ શંકા લાવીશ નહિ.” ભગવાને કહ્યું.
' “ ત્યારે રાતના સ્ત્રી પેલા શબ્દો બેલી તેને પરમાર્થ શું! પ્રભુ” રાજાએ શંકાનું નિવારણ કરવા પૂછયું. - “ગઈકાલે અહીંથી જતાં શીત પરીસહને સહન કરતા ઉદ્યાનમાં રહેલા પેલા મુનિને જોઈ તમે દંપતીએ વંદન કર્યું. નિશા સમયે નિદ્રામાં એવી ઠંડીને સમયે રાણીને તે મુનિ યાદ આવ્યા, જેથી એને લાગ્યું કે આટલી સગવડતાં છતાં અમને આહ્વી ઠંડી લાગે છે ત્યારે વસ્ત્ર વગરના તે સુનિની અત્યારે શું સ્થિતિ હશો ? મુનિ સંબંધી વિચાર આવતાં ચેલણાના મુખમાંથી એ શબ્દો નીકળી પડયા.” ભગવાનના ઉપર પ્રમાણેના શબ્દ સાંભળી શ્રેણિક ભગવાનને નમસ્કાર કરીને નગરમાં જવાને દેડત ચાલ્યા.
. એના હૈયામાં ધ્રાસકે હતે “અરરર ! ચલણા મહા
સતી છે. એવી મહાસતી ઉપર નાહક મેં અનિષ્ટની ચિંતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
(૨૦૬)
મહાવીર અને શ્રેણિક,
""
વણા કરી. સમસ્ત અન્ત:પુરને ખાળી નાખવાનાં મે હૂકમ કર્યો. અભયકુમારે તે પ્રમાણે કર્યું હશે? તેા થું થશે ભારે થઇ ! મગધરાજ ઉતાવળે ઉતાવળે શ્વાસભર આવતા હતા. ત્યાં અભયકુમારને જોઈ ઉત્સુકતાથી રાજાએ પૂછ્યું “ કેમ અભય ! મારી આજ્ઞા પ્રમાણે તે કર્યું ? ”
રાજાના સવાલ સાંભળી અભયકુમાર અંજલી જોડીને ઓલ્યા “ તાત ! આપની આજ્ઞા ખીજાને પણ પ્રમાણુ છે તે મારે કેમ ન હોય ? ”
,,
અભયકુમારનાં વચન સાંભળી રાજાને ચકરી આવવા માંડી “ અરે પાપી, પોતાની માતાને મારી તું અદ્યાપિ જીવે છે શું ? તું એ અગ્નિમાં કેમ પડયા નહિ ? ” રાજાએ રાષથી કહ્યું.
"
રાજાએ કદિ કાઇના થયા છે કે તે પેાતાના થઈ શકે? હૂકમ કરવા સમયે પેાતાને ભાન હેતુ નથી. સહુસા હુકમથી અવિચારી કાર્ય કરી પાછળથી પશ્ચાત્તાપ કરવા મ’ડી જાય છે. શ્રેણિક રાજાએ એવા જ અવિચારી હુકમ કર્યો ને હવે અક્ષયકુમારને દોષ દેવા લાગ્યા.
જ
રાજાનાં વચન સાંભળી અભયકુમાર આણ્યે. “પિતાજી! મહાવીર ભગવાનનાં લકત એવા મને પતંગની માફ્ક મરવુ ચેાગ્ય નથી. હું શા માટે અગ્નિમાં પડુ'? સમય આવૃતાં હું તે દીક્ષા ગ્રહણ કરીશ અને તે સમયે ભગવંતની એવી આજ્ઞા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
વહેમ.
(૨૭) થશે તે પતંગની માફક અગ્નિમાં પડીને પણ મૃત્યુ પામીશ, એમાં જરાપણ સંશય રાખશે નહિ.”
અભયકુમારનાં આવાં વચન સાંભળી શ્રેણિક મૂઢ જે થઈ ગયે. “અરે હાય મારૂં અન્તઃપુર! બધું વિના કારણે મેં દગ્ધ કરાવ્યું. મહાસતી ચેલ્લણ ઉપર ખોટી શંકા લાવી સમ
સ્ત અન્તઃપુરને મેં નાશ કરાવ્યું. હા! ચેલ્લણા ચેરણા!!! કરતે રાજા વિલાપ કરવા લાગે.” અરે વત્સ! મારા વચનથી પણ તે આવું અકાર્ય કેમ કર્યું?”
વિષપાન કરેલે માણસ ઝેરની અસર લાગતાં જેમ મૂચ્છિત થઈ જાય તેમ રાજા ચેaણા! ચલણા !” કરતે મૂછિત થઈ ગયે.
અક્ષયકુમારે શિતળ જળ સિંચન કરી રાજાને જાગૃત કર્યો “સ્વામિન! અન્તઃપુરમાં કુશળતા છે. કેઈ દુર્ભાગ્યના
મારી માતાઓ ઉપર આપે અવકૃપા કરી તેમને નિગ્રહ કરવાની મને આજ્ઞા કરી, પણ મેં આપની આજ્ઞાને અમલ કર્યો નથી, એ આપને અપરાધ થયા છે પિતાજી !”
અભયકુમારનાં વચન સાંભળી રાજા અધિક પ્રસન્ન થયે. “વત્સ! તે બહું સારૂ કર્યું છે. ત્યારે તે મારી આજ્ઞાને શી રીતે અમલ કર્યો?”
“પિતાજી! અત:પુરને બદલે અન્તઃપુરની નજીક ૨હેલી પર્ણ કુટીઓ મેં બાળી નાંખી છે, તમારી આજ્ઞા પણ
હું વિચાર કર્યા વગર અમલ કરૂં તે નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
(૨%)
મહાવીર અને કિ. . “અભય! તું ખરેખર મારો પુત્ર છે. બુદ્ધિમાન છે. મારી ઉપર આમ ચડેલું કલંક તે બુદ્ધિવડે દૂર કરી નાખ્યું છે.
| પિતાપુત્ર વાત કરતા રાજમહેલમાં આવ્યા. રાજાએ પારિતોષિકવડે અભયકુમારને સંતોષે. અતઃપુરમાં જવાની વરાવાળો અને ચેલણાના દર્શનની ઉત્કંઠાવાળો તે ચેલૂણાના મંદિરમાં ચાલ્યા ગયે.
રાણgeness
પ્રકરણ ૨૬ મું.
- સંદિપેણ, મગધરાજ શ્રેણિકને નંદિષેણ નામે પુત્ર હતું. મહાવીર ભગવાનની દેશના સાંભળી નંદિષેણુને વૈરાગ્ય આવ્યું જેથી એને દીક્ષાના પરિણામ થયા. માતાપિતાની અનુજ્ઞા માગી. સંસારમાં રહેવાને માતાપિતાએ ઘણેય સમજાવ્યું. વ્રત ગ્રહણ કરવામાં દૃઢ નિશ્ચયવાળે જાણે માતાપિતાએ નંદીને ૨જા આપી. વ્રત લેવાને જેવો તે ગૃહમાંથી બહાર નીકળે તેવામાં દેવતાઓએ અંતરિક્ષમાં રહીને કહ્યું કે-“હે નદિષેણ! તું ઉસુક થઈ વ્રત લેવાને કયાં જાય છે? હજી તારે ચારિત્રને આવરણ કરનારૂ ભેગકર્મ બાકી છે. તે કર્મને ક્ષય થાય ત્યાં લગીતું શેડે એક કાળ ગ્રહવાસમાં રહે.” ! “ આહ! એ કર્મ બિચારા જડ પદાર્થને શું હિસાબ છે? મારી આગળ તે તે રાંક છે.” નંદીષેણે કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat bilee suonia maswami Gyanonandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
નહિષણ.
(૨૦૯) - “વત્સ ! જ્યાં લગી ભેગકમ પડેલું છે ત્યાં લગી તારી ક્રિયા ફળવાળી થવાની નથી. અકાલે કરેલી ક્રિયા ક્યારે પણ ફળવાળી થાય છે કે ? ”
“સાધુપણામાં મગ્ન એવા મને એ કર્મ શું કરી શકનાર છે?” દેવતાના વચનની અવગણના કરીને ચારિત્ર લેવાની ઉત્કંઠાવાળે તે પ્રભુની સમીપે આવ્યો. પ્રભુ પાસે દીક્ષાની પ્રાર્થના કરી, પ્રભુએ પણ તેને સમજાવ્યું છતાં ચારિત્ર લેવાની તીવ્ર આકાંક્ષાવાળા નંદીષેણે ઉતાવળથી દીક્ષા ગ્રહણ કરી છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરતે નંદીષેણ ભગવાન સાથે વિહાર કરવા લાગ્યા. ગુરૂની પાસે બેસી સૂત્ર, સૂત્રાર્થ વિચારતા, એની સદહણ કરતા, એના અર્થનું સ્મરણ કરતા હતા, બાવીશ પ્રકારના પરીસાને સહન કરતા હતા, આવા ત્યાગી, તપસ્વી છતાં એમના મનમાં ભેગની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થવા લાગી. એ ભેગની ઈચ્છાને રોકવાને તેઓ અધિક અધિક પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ વિશેષપણે તપ કરવા લાગ્યા, આતાપના લેવા લાગ્યા સવિશેષપણે કાયાને આવી રીતે દમન કરતાં પણ ભેગકર્મના ઉદયથી અધિક અધિક ઇચ્છાઓ થવા લાગી. આત્મા સમર્થ છતાં, જાગૃત થયેલ હોવા છતાં, એમના મનમાં ભેગોના વિચારે વારંવાર થવા લાગ્યા. લાલસાઓ વધવા લાગી, વિષય ઉપર એમને પ્રાતિ થવા લાગી. પૂર્વ કર્મના ઉદયથી એમનું મન વારંવાર વિષયોમાં ભટકવા લાગ્યું-પ્રીતિ ધરવા લાગ્યું.
ન, ૧૪ ; . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
(૨૧૦)
મહાવીર અને શ્રેણિક, વારંવાર વિષયમાં, ભેગમાં જતા મનને ખેંચીને નંદીષેણ મુનિ ધ્યાનમાં એકાગ્ર કરવા લાગ્યા. સ્મશાનભૂમિ ઉપર ઉભા રહીને ઘેર આતાપના કરવા લાગ્યા. અનેક રીતે કાયાને દમવા છતાં ઈદ્રિના વિકારો બલાત્કારે ઉઠતા ત્યારે વ્રતભંગથી કાયર થયેલા નંદીષેણ સ્વયમેવ ઇદ્ધિને બંધ કરવાને પ્રવર્તતા હતા; પણ વ્રત લેતાં રેકનાર દેવતા તેના બંધને છેદી નાંખતે હતે. વ્રતભંગના ડરથી શાસ્ત્રવડે મૃત્યુ પામવાની તજવીજ કરતા હતા, પણ દેવતા તેના એ પરિશ્રમને ચર્થ કરી નાખતે હતે. મરવાની ઈચ્છાથી વિષભક્ષણ કરતા પણ એ વિષ તેમને અમૃતપણે પરિણમતું હતું. અગ્નિપ્રવેશ કરતા તે અગ્નિ પણ શીતલ થઈ જતું હતું. પર્વત ઉબરથી ઝંપાપાત કરતા તે દેવતા એમને વચમાંથી જ ઝીલી લઈને એક બાજુએ મૂકી દેતા હતા. અરે નદી! મારૂં વચન કેમ સંભારતા નથી? રે દુરાગ્રહી! તીર્થકરો પણ ભાગ્ય ફળકર્મને ભેગવ્યા વગર તેને ટાળવાને સમર્થ થતા નથી તે તમે પ્રતિદિવસ વૃથા પ્રયતન શા માટે કરે છે?”
દેવતા વારંવાર તેને આ પ્રમાણે કહેતા છતાં વ્રત ભંગના ભયથી ભય પામેલા નંદીષેણે દેવતાનું કથન માન્ય કર્યું નહિ. તેઓ બલાત્કારે પણ મનને કાબૂમાં રાખવા લાગ્યા. - છતાં એમનું ભેગકર્મ ફળ તીવ્ર હતું. એ ફળ ભગવ્યા વગર એમને છુટકા નહોતે. આખરે એક દિવસ તેમને આવી પહોંચે. જે દિવસના મધ્યાન્હ સમયે આહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
નંદિપેણ
(૨૧૧) માટે પરિભ્રમણ કરતા નદીષેણ મુનિ ભવિતવ્યતા ને એક વેશ્યાના ઘરમાં પિઠા. ત્યાં વેશ્યાની આગળ ધર્મલાભ કહીને ઉભા રહ્યા.
વેશ્યા મુનિને જોઈ ઉભી થઈ. એમની સામે જોઈ રહી. નંદણ રાજકુમાર હતા. આટઆટલી તપશ્ચયથી શરીર કૃશ થયું છતાં એમનું સ્વભાવિક સૌંદર્ય હજી નષ્ટ થયું નહતું.
અવસ્થા પણ તરૂણ હતી. એ સુંદર સાધુપુરૂષને ધર્મલાભ જોઈ વેશ્યા હસી. “સ્વામિ ! અહીયાં તે અર્થલાભ જોઈએ, ધર્મલાભ નહિ.”
યુવાન, સુંદર સાધુને જોઈ વેશ્યા પણ રાગવાળી થઈ. એનું ચિત્ત સાબુમાં રાગયુક્ત થયું. રાગયુત ચિત્તે વેશ્યા સાધુને જોઈ રહી. “અર્થલાભ છે તમારી પાસે? તમે તે સાધુ સંન્યાસી થયા છે. તમારી પાસે અર્થલાભ તે કયાંથી હેય!”
શું તારે અર્થલાભ જોઈએ છે કે?” “હા! સ્વામિન!”
“તે લે તારે અર્થલાભ.” મુનિએ એક તૃણ ખેંચીને લબ્ધિવડે ધનને ઢગલે કરી દીધા. મુનિ તેના ઘરમાંથી બહાર નિકળવા લાગ્યા.
| મુનિની આવી અનુપમ શક્તિને જે વેશ્યા એમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
( ૨૧૨ )
મહાવીર અને શ્રેણિક,
પછવાડે ઢોડી આવી. એમની આગળ ફ્રી વળી. નિના જવાના માર્ગો રોકીને મેલી. “ હે સ્વામી! આપે યૌવનવયમાં કેમ દીક્ષા ગ્રહણ કરી છે ? દુષ્કર એવુ વ્રત તમે છેડી દ્યો અને મારી સાથે ભાગાને ભાગવા. ”
“ એ તું ક્યું કે છે ? તારી એવી કાકલુદીથી હું મારૂ વ્રત તજી દઉં ? વ્રત ભંગ કરૂ ? ” નદીષેણે કહ્યું.
“ હું પ્રાણનાથ !હું જીવિતેશ્વર ! મારી પ્રાર્થના સ્વીકારી. તમને જોઇ હું દિવાની ખની છુ. તમે જો મને તજીને ચાલ્યા જશે। તેા ખચીત માનજો કે હું' મારા પ્રાણ છોડી દઈશ. ”
,,
વેશ્યાનું સાં. અનુપમ હતું. ચાતુર્ય, તારૂણ્ય, ભાગકળા નિપુણતા, એના હાવભાવ વગેરે સર્જશે ભેગની સામગ્રી પ્રત્યક્ષ થયેલી જોઇ ન દીષેણુ વિચારમાં પડ્યા. “ શું કરવું મારે ? વ્રતભંગ કરૂ ? ત્યારે વ્રતભંગનું મહાત્ પાપ ઉપાન કરૂ ? આ તા મહાન્ સંકટ પ્રાપ્ત થયું દેવતાનુ ભવિષ્ય-કથન આખરે સત્ય થયું.
મુનિના મનમાં પણ વિષયવિકારાની પ્રબળ ઈચ્છાઓ ઉસન્ન થવા લાગી. એ લાલસા, એ વાસનાએ એમને હેરાન કરવા લાગી. સ્ત્રી સાથે રમવાની એમની આતુરતા એટલી તા વધી ગઇ કે લેાગ સિવાય તેમને ખીજી કાંઈ પણ ગમતુ નહિં. છેલ્લા છેલ્લા એ વાસનાઓને દાખવાના પ્રયત્ન કરતા સુનિ વેશ્યાને છેડી આગળ ચાલવા લાગ્યા. મુનિને જતા જોઇ વેશ્યા એમને વળગી પડી. કાલાવાલા કરતી ખેલી: “હા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
-નર્દિષણ.
(૨૧૩ )
પ્રિયતમ ! મને તજીને કયાં જાઓ છે? શું સાધુઓ આવા નિષ્ઠુર હોય છે ? મારા ઉપર જરા તા દયા લાવા.
""
પ્રમદાના કામલ ૨૫થી મુનિની વાસનાને અધિક ઉત્તેજન મળ્યુ. એમની રગે રગે મદનની પીડા સક્રમવા લાગી, રામે રામે વિષયનું વિષ પ્રસરવા લાગ્યું, વેશ્યાના હાવભાવ, પ્રીતિથી મુનિ ક્ષેાભ પામવા લાગ્યા. એ વિષની પીડાથી એમનું મન ડામાડાળ થયું. અરે ! શું ત્યારે આ અમૂલ્ય રત્ન તજી દઈ ચારિત્રની વિરાધના કરૂં ત્યારે ? હા ! આ તા ધ`સંકટ આવ્યું. અરે પ્રભુ ! આ ખલા મને કાં વળગી ! આ પાયમાંથી હવે ખચવાના કાઈ માર્ગ ક્યા પાપના ચેગે આ મકાનમાં મારા પ્રવેશ થયા ? ” મુનિ
પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
“સ્વામી ! કહા, અમે તે કહેા. મારા પૂર્વના ભાગ્યચેગે જ આપ મારે ત્યાં પધાર્યાં છે. હવે હું તમને જવા દઉં ? આવા અણુમેલ રત્નને હું જવા દઉં નહિ. આપ મને તજીને ન જશે. ” વેશ્યાએ આજીજી કરવા માંડી.
ફીને એક વાર વધુ સાધુએ પ્રયત્ન કરવા માંડ્યો. અથો વેશ્યાને છુટી કરી મુનિ આગળ ચાલવા લાગ્યા. “ હા ! પ્રાણનાથ ! પ્રાણનાથ ! ” કરતી વેશ્યા ભૂમિ ઉપર તુટી પડી. પ્રીતિના તાર તુટી જતા જોઈ મુચ્છિત થઇ ગઇ.
મુનિએ પાછા ફરીને જોયુ તા વેશ્યાને તડકુંતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
(૨૧૪)
મહાવીર અને શ્રેણિક તડફડતી મુચ્છિત થતી જોઈ. “અફસ આ તો મેટી આફત ઉભી થઈ. મને લાગે છે કે આ વેશ્યા હમણું પિતાના પ્રાણુ છોડી દેશે. મને પણ ભેગની ઈચ્છા તે પ્રબળ રહ્યા કરે છે ત્યારે શું વ્રતભંગ કરૂં? અરે આખરે મારી આ સ્થિતિ!”
ત્યાં પેલે દેવતા પ્રગટ થઈ બે અરે દુરાગ્રહી! ઉપાર્જન કરેલાં કર્મફલ ભેગવવાને દુરાગ્રહ છે? તને ભેગકર્મ અત્યારે ઉદય આવેલું છે તે ભગવ્યા વગર તારા છુટકે થવાનો નથી. આ સ્ત્રીની પ્રથમ સારવાર કર, તારામાં એક પ્રીતિવાળી આ સ્ત્રી તારા સ્પર્શથી જ નવચેતના પામશે. અન્યથા એ પોતાના પ્રાણ તજી દેશે. હવે તને ઠીક લાગે તેમ કર.” દેવતા અદશ્ય થઈ ગયે.
જેવી ભવિતવ્યતા. પ્રાણીઓને જેવી ભવિતવ્યતા હોય છે તેવા જ સંગે આવી મળે છે. ખચીત મારા કઈ દુષ્કર્મના યોગે આ સંગ આવી મળે છે તે મારે નિરાશસભાવે જોગવી લેવો. જેમ શરીર ઉપર કોઈ ભયંકર રોગ ઉત્પન્ન થાય છે તે મને કે કર્મને ભગવ્યા. વગર છુટકો થતો નથી. બંદીખાને પડેલા માણસને એ બંદીખાનું સેવ્યા વગર છુટકે થતો નથી તેમ મારે પણ હવે આ સંજોગોમાં સંજોગને આધીન થયા વગર છુટકો નથી. અત્યારે તે વ્રતભંગ કરું છું પણ એક દિવસ એ પણ આવે કે હું શુદ્ધ થઈ આ પાપરૂપ કાદવથી બહાર
નીકળું. કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરૂં. આ ફલકર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
ન'દિષે.
(૨૧૫)
ભાગવાઇ ખલાસ થાય મન વિષયવિકારોથી રહિત થાય, અને મારૂં ચારિત્ર નિર્મળ શુદ્ધ થાય એવા સમય અને ફરીને પ્રાપ્ત થજો.
""
એ પ્રમાણે વિચાર કરતા મુનિ વ્રતભંગના પાપને જાણતાં છતાં પણ ભાગ્ય ક્રમને વશ થઈ વેશ્યાની પાસે આવ્યા. વેશ્યાનું મસ્તક ખેાળામાં લઈ એની મુર્છા વાળવાના ઉપચાર કરવા લાગ્યા. એના કામલ શરીર ઉપર પેાતાના હસ્તથી સ્પર્શ કરવા લાગ્યા. મુનિના આવા સ્નેહસિંચનથી . વેશ્યામાં કરીને નવ ચૈતન્ય પ્રગટ થયું. જરા જરા હાલતી પેાતાની આંખ ઉઘાડી વેશ્યા જોવા લાગી તે પલગ ઉપર મુનિના ખેાળામાં પોતે સુતેલી હતી. પલ ગની આસપાસ એની દાસીએ એના આરામ માટે રાહ જોતી ઉભી હતી.
મુનિના ખેાળામાં સૂતેલી વેશ્યા મુનિના હસ્તપથી સુખનો અનુભવ કરતી હતી. તેણે પાતાની આંખ મીંચી દીધી–મોંધ કર.
વેશ્યાને સાવધ થયેલી જોઇ નદીષેણ મેલ્યા. મૃગાક્ષી ! ઉઠ ! ઉઠ ! હું કોમલાંગી! જો હું તારી પાસે જ છું.” વેશ્યાએ પાતાનાં લેાચન ઉઘાડ્યાં, આસપાસ નજર કરી. આળસ મરડતી મદનના સ્મરણનુ ભાન કરાવતી તે મેઠી થઇ. એની નેત્રસજ્ઞાથી દાસીએ ત્યાંથી પસાર થઇ ગઇ. ક્ષણમાં મુનિ તરફ તા ક્ષણમાં નીચે નજર કરતી વેશ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૧૬)
મહાવીર અને શ્રેણિક મુનિના મેળામાં બેસી અનેક ચેનચાળા કરવા લાગી. ભેગને માટે તે આકુળવ્યાકુળ થવા લાગી.
ભેગને માટે આતુર થયેલી રમણને જોઈ મુનિ બેલ્યા. બાલે! જે તારી આગળ હું એક પ્રતિજ્ઞા કરું છું. તે જે તારે માન્ય હોય તે હું તારી સાથે પ્રીત બાંધુ.”
અને તે પ્રતિજ્ઞા?” રમણીએ આતુરતાથી પૂછયું.
પ્રતિદિવસ મારે દશ અથવા તેથી વધારે માણસને પ્રતિબોધવા, અને જે તેટલા બધ ન કરૂં તે મારે દીક્ષા ગ્રહણ કરવી.”
આપનું વચન મારે માન્ય છે. નંદીષણનું વચન વેશ્યાએ માન્ય કર્યું. | મુનિને વેશ ત્યાગ કરીને નંદીષેણ ગૃહસ્થપણે થઈ વેશ્યાના વ્યાકુલ હૃદયને પ્રેમવાત દઈ શાંત કરી. ત્યારથી વેશ્યાને ત્યાં પ્રતિદિવસ નવાં નવાં સુખ ભોગવવા લાગ્યાં.
વેશ્યા સાથે સુખ ભેગવતાં નંદીષેણને બાર બાર વર્ષના બહાણાં વહી ગયાં. તે દરરોજ દશ દશ જણને પ્રતિબોધી વિર ભગવાન પાસે દીક્ષાને માટે મોકલતા હતા. એ બાર વર્ષ દરમીયાન એમનું ભેગ કર્મ ક્ષીણ થઈ ગયું હતું. જેથી નંદીષેણ પણ દીક્ષાની ઉત્કંઠાવાળા થયા હતા. માત્ર સમયની જ તેઓ રાહ જોતા હતા. એક દિવસ એમને એ તક મલી ગઈ.
એક દિવસે નંદીએણે નવ જણને બંધ કર્યો. પણ દશમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
નંદિષણ.
(૨૧.), સેની હતો તે રીતે બધા પામે નહિ. તેને બંધ કરવામાં બહુ વખત થઈ ગયે મધ્યાહુ સમય થવા આવ્યું હતું. રસોઈ તૈયાર થયેલી હોવાથી વેશ્યાએ દાસીને બોલાવા મોકલી પણ પિતાને અભિગ્રહ હોવાથી તે જમવાને ઉઠયા નહિ. અનેક પ્રકારની વાણુની યુક્તિવડે તે સોનીને પ્રતિબંધ કરવા લાગ્યા.
દાસીએ ફરીને આવીને કહ્યું: “રાઈ ઠરી જાય છે, બાઈસાહેબ આપની રાહ જુએ છે માટે જમવા પધારે?”
દાસીની વાત નંદીષેણે લક્ષ્યમાં લીધી નહિ. એણે તે સનીને પ્રતિબોધ કરવાનું કામ ચાલુ જ રાખ્યું. રસોઈ ટાઢી પડી ગઈ. વારંવાર ગરમ કરવા છતાં પણ જ્યારે રસોઈ ઠંડી પડતી ગઈ ત્યારે વેશ્યા પોતે નદીષેણુ પાસે આવી બોલવા લાગી “ સ્વામી! જે રસે કરેલી તે તે ઠંડી પડી ગઈ છે તે પાછી ફરીને બીજી વાર તૈયાર કરી છે તે હવે તે ચાલે. વિલંબ ના કરે.”
વેશ્યાના જવાબમાં નંદીષેણ બેલ્યા. “મારી પ્રતિજ્ઞા પ્રમાણે આજે આ દશ માણસ બધ પામતો નથી, માટે એ બોધન પામે ત્યાં લગી હું આવીશ નહી.”
ત્યારે આપ જ દશમાં થઈ જાવ.” વેશ્યાએ હસતાં હસતાં કહ્યું.
“ તથાસ્તુ. તારી ઈચ્છા પ્રમાણે હું જ દશમે થઈશ
ત્યારે! નંદીષેણે ઉભા થઈને મુનિવેશ પહેરવા માંડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
(૧૮)
મહાવીર અને શ્રેણિક - નંદીષેણનું આવું આચરણ ઈ વેશ્યા વિલખી થઈ ગઈ. “સ્વામી ! એ તે માત્ર મેં મશ્કરીમાં કહ્યું છે.”
તે એ તારી મશ્કરી સત્ય કરવી એ મારું કામ છે.” વેશ્યાએ મુનિને અટકાવવાને ઘણાય પ્રયત્ન કર્યા પણ હવે કાંઈ વળે એમ નહતું; પણ મુનિનું ભેગક ક્ષય થઈ ગયું હતું જેથી મુનિ પણ શુદ્ધ થઆ હતા. આ વેશ્યાના અનેક પ્રયત્નો છતાં ત્યાગમાં જ પ્રીતિવાળા, વિષ્ટાની જેમ ન છૂટકે જ ભેગેને ભેગવનારા નંદીષણ ત્યાંથી એ વેશ્યાના સનેહાગારમાંથી મુનિવેશ ધારણ કરીને વીર ભગવાન પાસે ચાલ્યા ગયા. દુષ્કૃત્યની નિંદા અને પાપની આલેચના કરી પુનાદીક્ષા ગ્રહણ કરી ભગવાનની સાથે વિહાર કરતા, તીવ્ર તપશ્ચર્યા કરતા. વ્રતને રૂડી રીતે પાળીને દેવતા થયા. નમન છે એવા દશક્તિવાળા મહાપુરૂષ નંદીષેણને !
- પ્રકરણ ૨૭ મું.
એક સ્થંભવાળો પ્રાસાદ. ચેલણાના શિયલ ઉપરથી શંકા ટળી ગયા પછી રાજા તેના ઉપર અધિક પ્રીતિ ધારણ કરવા લાગ્યા. જે થયું તે સારું થયું નહીંતર પરિણામ કેવું ભયંકર આવત. રાજાને મનમાં પશ્ચાત્તાપ થયે “અરે વગરવિચાર્યું ને ઉતાવળે કામ કરવાથી પરિણામ કેવું ભયંકર આવે છે? સારું થયું કે અભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
એક સ્થંભવાળે! પ્રાસાદ.
( ૨૧૯ )
કુમાર જેવા બુદ્ધિમાન મારે મંત્રી છે, મારાં ભાગ્ય હજી જાગૃત છે; નહીંતર કાઇ એવકુફે મંત્રીએ . મારા હુકમના અમલ કરી દીધા હૈાત તા આજે પરિણામ ઘણુ ભયંકર આવત. એ તે જે થાય તે સારાને માટે, ખાટી રીતે ભેળવાઇ ચેલણા ઉપર મે શંકા આણી પણ ચેલ્લા તા મહાન સત્તી છે. મારી જ અપમતિ છે. ખાટી શ`કા આણી મેં એને જે ગેરઇન્સાફ આપ્યા છે તેના બદલે એને શી રીતે વાળી આપું? વળી દરેક રાણીએમાં ચેલ્લાણા મને અધિક પ્રિય છે તે એને માટે હું શું કરૂ ? તેને માટે હું એક સ્થલવાળા પ્રાસાદ બંધાવુ, જેમાં રહીને વિમાનમાં રહેલી ખેચરીની જેમસ્વેચ્છાએ ક્રીડા કરે. એમ નિશ્ચય કરીને તેણે અભયકુમારને પોતાની પાસે એલાવી આજ્ઞા કરી કે—“ વત્સ ! ચેલ્લાદેવીને માટે એક સ્થંભવાળા મહેલ બંધાવ ”
,,
રાજાની આજ્ઞા પામીને અક્ષયકુમારે એક હાંશીયાર સુચારને ખેલાવ્યે અને તેને કહ્યું કે- આપણે એક સ્થ’ભવાળે મહેલ 'ધાવવા છે તેને માટે પાટીયાં વગેરે સારૂ કાઇ સારા વૃક્ષને છેદીને તેનાં લાકડાં લાવવાના છે. ”
મંત્રીશ્વરની આજ્ઞા પામીને સારાં લાકડાંને માટે કાઇ સારૂં વૃક્ષ તપાસવાને તે વનમાં નીકળ્યો. વનમાં પરિભ્રમણુ કરતાં સુથારે એક માટી શાખા-પ્રશાખાવાળુ ઉત્તમ વૃક્ષ જોયું. ગાઢી છાયાવાળુ, આકાશ સુધી ઊંચું, ઘણા પુષ્પવાળુ અને મોટા થડ અને શાખાવાળુ તે વૃક્ષને જોઇ એણે વિચાર કર્યો આ વૃક્ષ કોઇ સામાન્ય કોટીનું જણાતું નથી. ગમે તેવું
કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
(૨૨૦ )
મહાવીર અને શ્રેણિક,
વૃક્ષ પણુ દેવતાવગરનુ હાતું નથી તે આ વૃક્ષરાજ તેા તેની શેાભાવડે મેટા દૈવતવાળું માલુમ પડે છે, માટે પ્રથમ આ વૃક્ષના અધિષ્ઠાયકને ગંધ, ધૂપ, ઢીપાદિક પૂજા, તપસ્યાથી આરાખી એની ઉપાસના કરૂં કે જેથી મને કે મારા સ્વામીને વિદ્યુ થાય નહિ. છ
*
એ પ્રમાણે વિચારી ભક્તિપૂર્વક ઉપવાસ કરી ગંધ, ધૂપ વગેરેથી સુથારે વૃક્ષનું પૂજન કર્યું, એ સમયે વૃક્ષને આ શ્રયીને રહેલા તેના અધિષ્ઠાયક વ્યંતર પેાતાના આશ્રયની ૨ક્ષાને માટે અને તેમના અર્થની સિદ્ધિને માટે અભયકુમાર પાસે આવ્યા. “ હું મહાનુભાવ ! તું મારા આશ્રયરૂપ વૃક્ષને નહિ છેદાવતાં તારા માણસને પાછે ખેલાવી લે. હું તને એક સ્થંભવાળા પ્રાસાદ કરાવી આપીશ ને વધારામાં મહેલને ક્રતુ ચારે કાર સત્ર વનસ્પતિએથી સુશૈાશિત અને સ ઋતુઓથી મઢિત એક ઉદ્યાન કરી આપીશ.” વ્યંતર એમ કહીને અદૃશ્ય થઇ ગયા.
દેવતાના વચનથી અભયકુમારે સુથારને વનમાંથી પાછા એલાવી લીધા. તેને લાકડાં છેદવાની ના પાડી દીધી. અભયકુમારનાં વચન સાંભળી સુથાર પોતાને ઘેર ગયા. તેજ રાત્રિને વિષે દેવતાએ એક સ્થભાળે મહેલ અને એને ક્રૂરતું ઉદ્યાન કરી આપ્યું; કારણ કે વચનથી બધાયેલા દેવતાએ સેવકથી પણ અધિક ત્વરાથી કાર્ય કરનારા હાય છે.
પ્રાત:કાળે એ પ્રાસાદ અભયકુમારે શ્રેણિક મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
એક થંભવાળો પ્રાસાદ.
(૨૧) બતાવે. એ દેવકૃત પ્રાસાદ જોઈ શ્રેણિક મહાશ ઘણા ખુશી થયા છતાં અભયકુમારને કહેવા લાગ્યા. “વત્સ! મને તે માત્ર એક સ્થંભવાળા પ્રાસાદની જરૂર હતી. તેમાં સર્વત્રતવાળું વન થયું એ દૂધનું પાન કરતાં એમાં સાકરના પડવા જેવું થયું.”
શ્રેણિક મહારાજે ચેલણાને તે પ્રાસાદમાં રાખી તેથી પદ્મહદમાં રહેલી લક્ષમી જેમ પિતાના પરિવાર સહિત શોભતી હતી તેમ ચેલણ આ પ્રાસાદમાં શોભવા લાગી. એકસ્થંભી પ્રાસાદમાં રહેલી ચેલ્લણ રોજ નવનવા પુષ્પોથી પુષ્પમાળાઓ ગુંથી સર્વ પ્રભુને પૂજી ધર્મ સાધના કરવા લાગી તેમજ એ પુષ્પમાળાઓથી પતિની ભક્તિ કરી પતિના કેશપાશને પૂરવા લાગી. તે રમણ આ ઉદ્યાનનાં પુષ્પને ધર્મ અને કામમાં સફલ કરતી સદા પુષ્પવાળા અને સદા ફલવાળા તે ઉપવનમાં સાક્ષાત વનદેવીની માફક પતિ સાથે ક્રીડા કરતી હતી.
તે નગરમાં રહેનારી માતંગીને અકાળે આમ્રફલ બાવાની અભિલાષા થવાથી પિતાના પતિને તેણે પિતાની ઈચ્છા જણાવી. તેના જવાબમાં તેણુના ધણીએ કહ્યું-“અરે મૂઢ સ્ત્રી! આજે અકાલે આમ્રફલ કયાંથી?”
સ્વામી! આજે અકાલે પણ ચલ્લણ રાણેના ઉદ્યાનમાં આમ્રફલો છે, માટે મને લાવી આપી મારો દેહદ
પૂરે કરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
(૨૨)
મહાવીર અને શ્રેણિક. - “ ત્યાં મરવાને માટે મને મોકલે છે કેમ? રાજા જાણે તે મારી શી સ્થિતિ કરે તે તને ખબર છે કે?”
“રાજા તે જાણશે ત્યારે શિક્ષા કરશે પણ હું તે જે તમે નહિ લાવી આપે તે તેના વગર મારી દે છેડી દઈશ.”
તું કાલે મરતી હે તે આજ મરી જાને, પણ તારા માટે હું મારા પ્રાણને સંકટમાં નાખીશ નહિ, સમજી?”
આહા ! તમારી જેવા પતિને પામેલી સ્ત્રીઓ ખરેખર નિભાગીણી હોય છે. એક સ્ત્રીના ખાતર પુરૂષો કેટલું બધું કરી છૂટે છે, તે તમે કાં નથી જાણતા? સીતાજીને મેળવવાની ખાતર રામે કેટલું બધું કર્યું જ્યારે તમારા જેવા નિર્માલ્ય પતિ પતાની પ્રિયાને સંતોષવા કાંઈ પણ કરવાને સમર્થ નથી.”
ઠીક છે રાતના વાત. પ્રાત:કાળે તારે દેહદ હું પૂર્ણ કરીશ. શાંતિ રાખ.” માતંગપતિ એ દિલાસો આપે.
મધ્યરાતના માતંગપતિ ઉદ્યાનની સમીપે આવ્યું. ત્યાં આમ્રવૃક્ષે સદા ફલવાળાં ને ઉંચે રહેલાં એના જેવામાં આવ્યાં. ભૂમિ ઉપર રહેલે તે પાકાં એવાં આમ્રફલને જોવા લાગ્યું. ક્ષણમાત્રમાં અવનામિની વિદ્યાર્થી એ આમ્રફળવાળી શાખાને ચાંડાલે નીચે નમાવી, આમ્રફલની લુંબ તેડી લીધી ને તે પિતાને સ્થળે ચાલ્યા ગયે.
પ્રાત:કાળે ચેલણાએ તેડેલાં ફલવાળી આમ્રવૃક્ષની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
એક સ્થંભવાળા પ્રાસાદ.
(૨૩) તે શાખા ઈ એના મનમાં ખેદ ઉન્ન થયો. તરતજ રાજાને બોલાવીને હકીક્ત જણાવીને બતાવ્યું.
' રાજાએ અભયકુમારને બોલાવી આજ્ઞા કરી કે “વત્સ ! -જ્યાં પંખીઓ પણ પ્રવેશ કરવાને અસમર્થ છે ત્યાં મનુષ્ય પ્રવેશ કર્યો છે તે મનુષ્ય કેઈ સમર્થ હોવો જોઈએ. જેની આ વી અતિશય અમાનુષી શક્તિ છે તે કોઈ વખતે અન્તઃપુરમાં પ્રવેશ પણ કરે માટે એને તે બરાબર શિક્ષા કરવી જોઈએ.”
રાજાનાં વચન સાંભળી અભયકુમાર બે -“દેવ છેડા દિવસમાં હું તે ચોરને પકડી આપને આધીન કરીશ.” એમ કહીને તે દિવસથી ચારને શોધવાને રાત્રિ-દિવસ નગરમાં ભમવા લાગ્યા.
પિતાની બુદ્ધિના પ્રભાવથી અભયકુમારે તે ચોરને પકડિીને રાજદરબારમાં મહારાજાને હવાલે કર્યો. પિતાની સમક્ષ ઉભેલા ચારને જોઈ રાજાએ કહ્યું. એક સામાન્ય ચોર હોય તેની પણ જ્યારે ઉપેક્ષા કરવામાં આવતી નથી તે પછી આ ચેર તે શક્તિમાન છે. તે તેને તે અવશ્ય નિગ્રહ કરવો જોઈએ.”
રાજાએ ચોરને પૂછયું આમ્રવનમાંથી તે કેરીઓ શી રીતે તેડી લીધી વારું ?'
” વિદ્યાના બળથી.” રાજાના જવાબમાં ચારે જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
(૨૪).
મહાવીર અને શ્રેણિય. ” આ ચાર કઈ વખતે ભયંકર છે માટે એને શળીએ ચડા? રાજાએ હુકમ કર્યો.
રાજાને હૂકમ સાંભળી અભયકુમારે રાજાને વિનંતિ કરી દેવ? પ્રથમ આપ એની પાસેથી વિદ્યા શીખીલ્યો. પછી જે યુક્ત હોય તે કર !
અભયકુમારની વિનંતિ સાંભળી રાજાએ ચોરને કહ્યું છે ચાલ સામે આવી જાને તારી વિદ્યા બાલ, હું શીખી લઉં.”
સિંહાસન ઉપર બેઠેલા રાજાની સામે બેસીને ચારે વિદ્યા ભણવા માંડી. પરંતુ રાજા સિંહાસન ઉપર બેઠેલે હોવાથી અને ચેર નીચે બેઠેલે હોવાના અવિનયીપણાથી રાજાને એ વિદ્યા આવડી નહિ. કારણકે વિનય વગર વિદ્યા આવડતી નથી. લુચ્ચાઈથી કે ઠગાઈથી અથવા બળજેથી વિદ્યા સંકુલ થતી નથી. વિદ્યા મેળવવાને સર્વથી ઉત્તમ ઉપાય તે વિનય છે. વિનયથી મેળવેલી વિદ્યાઓ ઝટ પરિણમી જાય છે. જેની પાસેથી વિદ્યા મેળવવી હોય તે વિદ્યાગુરૂનું વિદ્યાનું બહુમાન કરવું જોઈએ, એ બહુમાનથી, વિનય થકી મેળવેલી વિદ્યા
જે જગતમાં ઈચ્છિત ફલને આપનારી થાય છે. - રાજાને વિદ્યા નહિ આવડવાથી તેણે ચોરને તિરસ્કાર કરીને કહ્યું કે “તારા હૈયામાં કુડકપટ છે તેથી તારી વિદ્યા મને આવડતી નથી.”
આ સમયે અલયકુમારે કહ્યું, “હે દેવ! અત્યારે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
એક સ્થંભવાળે પ્રસાદ
(૨૨૫) તારે વિદ્યાગુરૂ છે જેઓ ગુરૂને બહુ વિનય કરે છે તેમને જ વિદ્યાઓ આવડે છે. અન્યથા સ્કરતી નથી તેથી આ માતંગપતિને આપ સિંહાસન ઉપર બેસાડો અને તમે અંજલી જોડીને એની સામે બેસે તે વિદ્યા આવડશે.”
વિદ્યાના અથી રાજા માતંગને સિંહાસન ઉપર બેસાડી પતે સામે હાથ જોડીને પૃથ્વી ઉપર બેઠે, કારણ કે નીચ પાસેથી પણ ઉત્તમ વિદ્યા હોય તે ગ્રહણ કરવી એવી નિતિ છે.
રાજાએ ચારના મુખથી ઉન્નામિનિ ને અનામિની એમ બે વિદ્યાઓ સાંભળી એટલે દર્પણમાં પ્રતિબિંબની જેમ રાજાના હૃદયમાં તે વિદ્યાઓ પરિણમી ગઈ. વિદ્યાઓ પરિ. ભુખ્યા પછી રાજાએ એને શિક્ષા કરવા માટે જલ્લાદને સ્વાધિન કરવા માંડે. એટલે અભયકુમારે કહ્યું “દેવ! આપને એ વિદ્યાદાતા ગુરૂ થયે. ગુરૂનું તે બહુમાન સન્માન કરવું જોઈએ. આપને એના તરફથી વિદ્યાની પ્રાપ્તિ થઈ એના બદલામાં આપ એને શૂળીની દક્ષિણ આપે એ ઠીક ન કહેવાય? - અભયકુમારનાં વચન સાંભળી રાજાએ ચોરને ભેટ સેગાર આપી બહુમાન કરવા પૂર્વક છોડી મુક્યો. અભયકુમારને ઉપકાર માનતે ચાર પિતાને ઘેર ગયે.
R
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ મું.
દુર્ગધારાણું. એક દિવસ મહાવીર સ્વામી રાજગૃહનગરે સમવસયા, તે સમયે પૃથ્વી ઉપર બીજો ઈંદ્ર હોય તેમ મોટા આડંબરથી શ્રેણિક મહારાજ પ્રભુને વાંદરાને ચા, ગજેક્રોનીહાર, અ
ના હણહણાટ અને તેનાથી ભૂમિતલને રૂંધતા તે શેભાને હતે. આગળ ભાટ ચારણે સ્તુતિ કરી રહ્યા હતા ગંગા અને યમુના જેવા ચામરો વારાંગનાઓ વીંઝતી હતી. એવા મોટા આડંબર પૂર્વક મગધપતિ પ્રભુને વંદના કરવાને ચાલ્ય.
માર્ગમાં ચાલ્યા જતાં જમ્યા પછી તરત જ છેડી દીધેલી એક બાલિકા સનિકેના જોવામાં આવી, જાણે નરકને અવશેષ હેય નહિ શું? તેમ એ બાળિકાના શરીરમાંથી અત્યંત દુર્ગધ નિકળતી હતી. એ દુધીને અંગે એની આસપાસ કઈ ચાલી શકતું પણ નહિ. શ્રેણિક મહારાજ આ માગેથી ભગવાનને વાંદવા જતા હોવાથી તેના સૈનિકોને પ્રથમ આ દુર્ગધ આવી. એ તીવ્ર દુર્ગધીને સહન નહિ કરી શકવાથી સૈનિકોએ પિતતાની નાસિકા બંધ કરી દીધી. પિતાના સૈનિકેની આવી ચેષ્ટા જોઈ રાજાએ પોતાના પરિજનને એનું કારણ પૂછયું, “આ શું છે?”
પ્રતિહારીએ ખુલાસો કર્યો. “જમ્યા પછી તરત જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
દુગ ધારાણી.
( ૨૨૭)
છેડી દીધેલી ખાલિકાના શરીરમાંથી આ દુર્ગંધી નિકળે છે જેથી બધાએ નાસિકા બંધ કરી દીધી છે.
'
સેવકના મુખેથી આવી વાર્તા સાંભળીને શ્રેણિક મહારાજ એ દુર્ગંધીને જોવાને આગળ ચાલ્યા. પ્રતિદિવસ અરિહંત પ્રભુના મુખથી બાર પ્રકારની દેશના સાંભળનાર હાવાથી તેને જરા પણ જુગુપ્સા આવી નહિ, કારણ કે સમકિતનું એ લક્ષણ છે. સમકિત પામેલે જીવ વસ્તુસ્વરૂપ સારી રીતે જાણી શકે છે. વસ્તુ જેવા સ્વભાવમાં હેાય તેને સંપૂર્ણ` સમજનાર હાવાથી અથવા તે તીર્થંકર ભગવાનના વચનમાં શ્રદ્ધાવાળા હોવાથી એનાં વિવેક ચક્ષુ ખુલ્લી જાય છે. વિવેક ચક્ષુ પ્રગટ થતાં સમક્તિને પ્રભાવે. વસ્તુના જાણુવાપણાથી સંસારમાં આસકત છતાં બહુધા એનાં પાપ મધના એછાં થઈ જાય છે. કારણુ કે આાજ સુધી એની સંસાર તરફ દૃષ્ટિ હતી. પરન્તુ સમક્તિ પામ્યા પછી એની ષ્ટિ મેાક્ષ તરફ ઢળે છે. સંસારમાં આસક્ત હાય છતાં પણ સસારથી છુટવાને તે અનુકુળ સમચમની રાહ જુએ છે.
દુર્ગંધાને જોઇ મગધપતિ ત્યાંથી આગળ ચાલ્યે, ભગવાનને વાંઢી એમની દેશના સાંભળ્યા બાદ ચૈાગ્ય અવસર પામીને પૂછ્યું “ભગવનું ? ક્યા કને ચેાગે એ દુર્ગંધા થઇ.”
શ્રેણિકના જવાખમાં ભગવાને કહ્યું, “ પૂર્વ ભવે એણે મુનિની જુગુપ્સા કરી હતી. એ જુગુપ્સાનું આ ફૂલ છે,
""
“ ભગવાન્ ? જરા સ્પષ્ટતાથી કા, એણે કેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
(૨૨૮)
મહાવીર અને શ્રેણિક,
કર્યું" અને કેવી રીતે ભાગવ્યું. ” મગધપતિએ સ્પષ્ટતા
કરવાને કહ્યું.
6.
તમારા શહેરની નજીક શાળી નામે ગામમાં ધનમિત્ર નામે શ્રેષ્ઠિ રહેતા હતા, તેને ધનશ્રી નામે પુત્રી હતી. અન્યફ્રા એ શ્રેષ્ઠી પુત્રીના વિવાહ ઉત્સવ આવ્યા, તેવામાં ગ્રીષ્મ - તુમાં વિહાર કરતા કેટલાક સાધુએ ત્યાં આવ્યા. શ્રેષ્ઠીએ સા એને વહેારાવવાને ધનશ્રીને આજ્ઞા કરી, પિતાની આાજ્ઞાથી સાધુઓને વહેારાવતાં ધનશ્રીએ પરસેવાથી જેમનાં અંગ મલીન થયાં છે એવા સાધુઓને જોઈ મનમાં વિચાર કરવા લાગી. ” અર્હત ભગવાને જે ધર્મ કહ્યો છે તે ઋષી રીતે નિર્દોષ છે. પણ પ્રાસુકતાથી સ્નાન કરવાની મુનિઓને આજ્ઞા આપી હાત તે શું દોષ હતા ?
મનના એ વિચાર વડે કરીને બાળાએ તીવ્ર દુષ્ટકમ ખાંધ્યું. તેની આલોચના કર્યા વગર અન્યઢા મૃત્યુ પામીને તે ખાળા વેશ્યાના ગર્ભ માં આવી. ગર્ભમાં રહેલી પણ તે બાળા માતાને ઘણીજ અતિ આપવા લાગી, વેશ્યાએ ગપાતનાં ઘણાં ઔષધ ખાધાં પણ એ ગર્ભ પડયા નહિ, કની શકિત આગળ ઔષધ કાણુ માત્ર છે. ?
વેશ્યાએ એ પુત્રીને જન્મ આપ્યા. પૂર્વ કર્મોના યોગથી જન્મતાંજ તેના શરીરમાંથી અત્યંત દુર્ગંધા નિકળવા માંડી એ દુર્ગંધાને વેશ્યા પણ ન સહન કરી શકવાથી પાતાના ઉત્તરમાંથી ઉત્પન્ન થયા છતાં તેને વિદ્યાની જેમ તજી દ્વીધી. એ બધા પૂર્વ ભવે કરેલી મુનિની જુગુપ્સાના દોષ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
દુગ ધારાણી.
(૨૨૯)
સ્નાન એ તેા શ્રૃંગારનું અંગ ગણાય છે. જ્યારે શરિર ઉપરથી પણ મમતા રહિત એવા .સાધુઓને પછી સ્નાનની શી જરૂર? શ્રૃંગારનું એક અંગ સેવન કરવાથી અનુક્રમે ખીજા અંગાના પણ સેવનના દોષ ન લાગે તે માટે જ્ઞાનીઓએ સાધુઓને માટે સ્નાન નિષિદ્ધ કર્યુ છે.
દુર્ગ ધાતુ પૂર્વભવનું` ચરિત્ર સાંભળી મગધપતિએ ફ્રી ભગવાનને પુછ્યુ, “ભગવાન એ દુર્ગંધાનું ભવિષ્યમાં યુથશે ? ”
“ રાજન ! એ દુર્ગંધાએ પોતાનું દુષ્કર્મ ઘણુંખરૂ ભાગવી લીધેલુ હાવાથી હવે નામ શેષ માકી રહ્યું છે તે ભાગવી લેશે. ભવિષ્યમાં એ તારી પટ્ટરાણી થશે.”
“પ્રભુ ! આપનું વચન સત્ય છે છતાં મને એની ખખર પડે તેવી કંઇક નિશાની આપે જેથી હું જાણી શકું? ”
,,
તેની ખાતરીને માટે તને એક નિશાની આપું છું કે અન્તઃપુરમાં ક્રીડા કરતા તારી પીઠ ઉપર ચડીને જે હુ’સની માફક લીલા કરે તે આ દુર્ગં ધા છે એમ જાણી લેવું ”
પ્રભુની વાણી સાંભળી શ્રેણિક આશ્ચય પામ્યા અહો ! આ તા. નવાઇની વાત કહેવાય ! આ માળા મારી પત્ની શી રીતે થશે ? ” ઇત્યાદિ વિચાર કરતા રાજા ભગવાનને નમીને
પોતાને સ્થાનકે ગયા.
દુષ્ટ પૂર્ણ થવાથી દુર્ગં ધાના દુષ ચાલ્યા ગયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૩૦)
મહાવીર અને શ્રેણિક એવામાં કેઈ ગોવાલણ ત્યાંથી નીકળી, તેણે આ બાળકોને જોઈ પિતાને પુત્ર પુત્રી કાંઈ ન હોવાથી આ કન્યાને પોતાની પુત્રી તરીકે માની લઈ લીધી. પિતાની પુત્રીની જેમ તેનું પાલન કર્યું. વર્ષોના વિતવા સાથે એ બાળા યૌવનવતી થઈ. કામી પુરૂષના મનને હરનારી એ મૃગલે ચને યોવનને આંગણે આવી.
* અન્યદા કૌમુદી ઉત્સવ આબે, શૃંગારરસના નાટકમાં સુત્રધાર સમ એ કૌમુદી ઉત્સવ ઉજવવાને નગરના યુવાન પુરૂષ અને યુવતીઓ વનવિહાર કરવાને એક ઉદ્યાનમાં આવ્યાં. પેલી ગોપાલ કન્યા પણ પોતાની વાલણ માતાની સાથે ઉત્સવ જેવાને આવી. રાજા શ્રેણિક પણ અભયકુમારની સાથે એ ઉત્સવમાં ભાગ લેવાને આવ્યું.
એ મોટા ઉત્સવમાં એકબીજાના સંસર્ગથી પેલી મનેહર કાંતિવાળી ગોવાળ કન્યાના સ્તન ઉપર મગધપતિને હાથ પડે. એ ઉંચા કઠીણ સ્તનના કોમલ સ્પર્શથી એ આભીર કન્યા ઉપર રાજાને રાગ ઉત્પન્ન થયે. રાજાએ તત્કાળ પોતાની મુહિકા એ આભીર બાળાના વસ્ત્રને છેડે તે ન જાણે તેમ બાંધી દીધી. બાળાને મેવાવવાનો કે સરસ ઉપાય ? - થેડીવાર પછી શ્રેણિકે અભયકુમારને કહ્યું,” મારૂં ચિત્ત વ્યગ્ર થતાં મારી મુદ્રિકા કઈ હરી ગયું છે. માટે મા.
મુદ્રિકાના ચેરને તું સત્વર શોધી કાઢ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
દુર્ગધારાણી.
(૨૩૧) જે ઉદ્યાન વનવિહાર માટે નિયત કરવામાં આવ્યું હતું, તેના દરવાજા બાજુના અભયકુમારે બંધ કરાવી દીધા. ને એક એક માણસને તપાસીને બહાર કાઢવા માંડયા. બુદ્ધિના ભંડાર અભયકુમારને સર્વનાં વસ, કેશ, મુખ વગેરે તપાસવા માડયાં. અનુક્રમે પેલી આભીરકુમારી આવી. તેના વસ્ત્રોની તપાસ કરતાં વસ્ત્રને છેડે બાંધેલી રાજાની મુદ્રિકા અભયના જોવામાં આવી. તેના વસ્ત્રને છેડે એ મુદ્રિકા જોઈ અભયે પૂછયું, “હે બાળે! આ મુદ્રિકા તેં શા માટે લીધી હતી?”
અભયના જવાબમાં બાળા પોતાના કાને બે હાથ મુકતી બોલી. “મહારાજ ! હું કાંઈ એમાં જાણતી નથી.”
તું કંઈ જાણતી નથી? સત્ય કહે છે કે તું કઈ એણતી નથી ? તે તારા છેડામાંથી મુદ્રિકા કયાંથી નીકળી?” ફરીને પૂછ્યું.
“મને એની કંઈ પણ ગમ પડતી નથી કે મારા વસ્ત્રને છેડે કેણે બાંધી અથવા તો કેવી રીતે આવી. હું એમાં નિર્દોષ છું.
અભયકુમારે એ બાળાની સામે જોયું એને લાગ્યું કે આભીર કન્યા નિર્દોષ છે ત્યારે આ બન્યું કેમ? જરૂર આ અંદર આભીર કન્યા ઉપર પિતા રક્ત થયા હશે. એને ગ્રહણ કરવાને માટે હવશ થયેલા રાજાએ પ્રેમની નિશાની તરીકે આ મુદ્રિકા એંધાણુ સારૂ બાંધી હશે “એમ વિચારી
તેણે આભીર કન્યાને કહ્યું” બાળા! કદાચ તું નિર્દોષ હશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૩૨ )
મહાવીર અને શ્રેણિક.
પણ અત્યારે તા તારી પાસે મુદ્દામાલ મળી આવવાથી તુ ગુન્હેગાર છે, માટે રાજાની આગળ તને હાજર કરવી પડશે. મહારાજ આગળ તું તારી નિર્દોષતા પુરવાર કરજે.”
આભિર કન્યાને લઇને અભયકુમાર રાજાની પાસે આવ્યે. આભિર બાળાને એક બાજુના ખંડમાં બેસાડી અભય રાજા પાસે આવ્યા. અભય મેલે તે પહેલાં તે રાજાએ જ પૂછ્યું. “કેમ અક્ષય વીંટીને ચાર મન્યા ?
''
""
સ્વામી! ચાર મળ્યા તા છે, પણ મુદ્રિકાને ચારનાર એક માળા છે !” અભયે જવાબ આપ્યા.
“બાળા ચાર ! આશ્ચય !” રાજા હસ્યા
“હા ! દેવ ! એ ચારનાર કેઇ અજમ છે. વીંટીની સાથે એણે એક માટી વસ્તુ પણ ચારી જણાય છે.”
“અને તે વસ્તુ ?”
“તે વસ્તુ મગધપતિનું મન ” અભયકુમારના પ્રત્યુત્તર સાંભળી મગધરાજ હસ્યા.
બરાબર એ કુમારીનું હું પાણી ગ્રહણ કરીશ. કારણ કે દુષ્કુલમાંથી પણ સ્રીરત્ન ગ્રહણ કરવું એ તે નથી સાંભળ્યું.
""
રાજાએ એ આભિર કન્યા સાથે લગ્ન કરી ઘણા રાગથી એને પટ્ટરાણીને પદે સ્થાપન કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
દુર્ગધારાણી.
(૨૩૩) એક દિવસ રાજા રાણીઓ સાથે પાસા વડે રમત રમત હતું. તેમાં એવું પણ કર્યું કે જે જીતે તે હારેલાની પીઠ ઉપર ચડે.”
એ રમતમાં બીજી કુળવાન રાણુઓ રાજાને જીતતી ત્યારે પિતાને જય જણાવવાને ટે માત્ર રાજાની પીઠ ઉપર પિતાનું વસ્ત્રનાખતી હતી. પણ જ્યારે પેલી વેશ્યા પુત્રી દુર્ગધાને વારે આવ્યા. અને તેણે રાજાને જીતી લીધે ત્યારે તે કઠીણ હૃદયવાળી થઈને રાજાની પીઠ ઉપર ચડી ગઈ. તે વખતે ભગવાનનું વચન સાંભળવાથી રાજા ખડખડાટ હસી પડશે.
રાજાના અકસ્માત્ હસવાથી પીઠ ઉપર ચડેલી દુર્ગધા ખસીયાણી પડી ગઈ. તે ઝટ નીચે ઉતરી ગઈ અને હાસ્યનું કારણ તેણે રાજાને પૂછયું.
રાજાએ તેના જવાબમાં ભગવાને કહ્યું હતું તે પ્રમાણે પૂર્વભવથી માંડીને અત્યાર પર્યતનું તેનું સર્વ વૃતાંત કહી સંભળાવ્યું પિતાનું ચરિત્ર સાંભળી દુર્ગધાને વૈરાગ્ય આવવાથી વિનયપૂર્વક સ્વામીની અનુમતી મેળવી ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી પિતાનું આત્મકલ્યાણ સાધ્યું
0000
so.,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ મુ. હસ્તી તાપસેાના આશ્રમમાં
હસ્તિ તાપસાના આશ્રમમાં પાંચસે શિષ્યાથી પરિવરેલા એક મહામુની પધાર્યો. એ હસ્તિ તાપસેાના આશ્રમનાં વિધિ વિધાન વળી જુદા પ્રકારનાં હતાં. એમની દયા, એમના ધર્મ પણ વિચિત્ર હતા તેઓની માન્યતા એવી હતી કે નાના નાના અનેક જીવને મારવા કરતાં મેટા એક જીવને મારી તેના માંસથી ઉત્તરની પૂર્તિ કરવી સારી, એક હાથી જેવા પ્રાણીને મારી નાખ્યા હાય તા એના માંસથી ઘણા દિવસ ચાલે. પશુ મૃગ, તિત્તર કે મત્સ્ય જેવા અનેક જીવાને મારી તેનાથી ઉદર પૂર્તિ કરવી અથવા તેા ધાન્યના કહ્યુંાને આહાર કરવાથી ઘણાં છવાની હિંસા થાય છે ને તેથી માટું પાપ લાગે છે. આવી તેમની માન્યતાથી તેમની પર્ણ કુટીમાં હાથીઓનુ માંસ તડકે સુકવવા નાખેલું હતું. અને જીવતા જાગતા એક હાથી ત્યાં માંધેલા નજરે પડતા હતા. પાંચસે શિષ્યેાના પરિવારવાળા આ મુનિ હસ્તિ તાપસ આશ્રમમાંથી નિકન્યા તેમના જોવામાં મા માંસ વગેરે આજુ તેમની દયા-ભાસતાના એ સુનિવરને ખ્યાલ આવ્યા.
જે માગે પેલા મેાટી કાયાવાળા હાથી બાંધ્યા હતા ત્યાંથી આ મહર્ષિં નીકળ્યા, મેાટા પરિવારવાળા આ મુનિવરને અનેક લાકે મસ્તક નમાવીને વંદન કરતા હતા તે જોઇને લઘુકર્મો હાથી પણ મનમાં વિચારવા લાગ્યા.” હું પણ જે છુટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
હસ્તિ તાપસના આદમમાં.
(૨૩૫); હેત તે જરૂર આ મહર્ષિને વંદન કરી મારા આત્માને પવીત્ર કરતાં પણ આવા સાંકળના ગાઢ બંધનથી બંધાયેલે હું શું કરું? એ પ્રમાણે વિચાર કરતા હાથીની પાસેથી મુનિ નીકળ્યા, એટલે ગરૂડના દર્શનથી જેમ નાગપાશ તુટી જાય તેમ હાથીની લેહ શૃંખલા પણ મુનિવરના દર્શનથી તુટી ગઈ. જેથી હાથી મુનિવરને વાંદરાને ચાલે. - હાથી મુનિવરને વંદના કરવા માટે તેમની તરફ જતે જોઈ લેકએ વિચાર્યું કે નકકી આ હાથી મુનીવરને મારી નાખશે. આ સાધુના દિવસો હવે ભરાઈ ગયા છે. એમની આયુષ્યની દોરી હવે પુરી થઈ ગઈ છે. એમ બોલતા જેને
જ્યાં ફાવ્યું ત્યાં હાથીના ભયથી પલાયન કરી ગયા. પણ. પિતાના પાંચસે શિષ્યોની આગળ મોખરે એ મુનિવર તો સ્થિર અડગ ઉભા રહ્યા. ગજે તેમની પાસે આવીને તેમને નર્યો. પિતાનું કુંભસ્થલ નમાવી મુનિવરને પ્રણામ કર્યા. મુનિવરના ચરણને પિતાની સુંઢ પ્રસારી સ્પર્શ કરી પિતાને આત્મા પવિત્ર કર્યો. પરમ શાન્તિને પામેલે હાથી ઉભે થઈ ભક્તિથી ભરપુર દ્વષ્ટિએ મુનિવરને જેતે ને ઉલ્લાસ પામતો અરણ્યને માર્ગે ચાલ્યા ગયે મુનિવરના આવા મહાન પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી તાપસે મુનિવર ઉપર ગુસ્સે થયા ને તેમની સાથે ક્રોધથી ધમધમીત થયેલા લડવાને આવ્યા.
એ શાંત રસના નિધાન અને દયાના સાગર મુનિવરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૩)
મહાવીર અને શ્રેણિક દયાભાસ ધર્મવાળા હસ્તિ તાપસને પ્રતિબંધ પમાડીને વીર ભગવાનના સમવસરણમાં મોકલ્યા. એ હસ્તિ તાપસેએ ભગવાન પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી.
હસ્તિ તાપને આશ્રમ રાજગૃહી નગરીની સમીપમાં હવાથી ગજેમેક્ષ અને હસ્તિ તાપના પ્રતિબંધની હકીકત શ્રેણિક મહારાજા પાસે પહોચી ગઈ. તેમ પિતાના પુત્ર અભયકુમાર સાથે રાજગૃહપતિ આ મુનિવરને વંદના કરવાને આવ્યો.
ભકિતથી વંદન કરતા મગધપતિ અને અક્ષયકુમારને મુનિવરે ધર્મલાભ રૂપી આશિષ આપી. શુદ્ધ ભૂમિતલ ઉપર નિરાબાધ પણે મુનિવરને બેઠેલા જોઈ રાજાએ પૂછયું.
ભગવાન ! આપે કરેલા ગજેમોક્ષથી મને આશ્ચર્ય થાય છે.’
રાજાના જવાબમાં મુનિવર બેલ્યા. “રાજન ! ગજેમોક્ષ એ કાંઈ દલભ નથી, પણ મને તે ત્રાકસૂત્રના બંધનમાંથી મુક્તિ મેળવવી એજ અતિ દુષ્કર જણાય છે. - “ ભગવાન ? તે કેવી રીતે ! ” રાજાએ પૂછયું
મુનિવરે તેના જવાબમાં એ ત્રાકસૂત્રના બંધનને પિતાને વૃત્તાંત કહી સંભળાવવા માંડે એ સાંભળવાને બીજા લકે પણ એકચીત થઈ ગયા.
સમુદ્રની મધ્યમાં પાતાલ ભુવન જેવા આદ્ધક દેશના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
હસ્તિ તાપસેાના સાશ્રમમાં.
( ૨૩૭ )
આ ક નગરમાં આ ક નામે રાજા એક દિવસ રાજદરબારમાં સિહાસન ઉપર બેઠેલા હતા એના પાટવી કુમાર અને યુવરાજ આકુમાર રાજાની સમીપમાં બેઠેલા હતા તે સિવાય મંત્રીઓ, સામતા વગેરે અધિકારીએ પેાત પેાતાની ચેાગ્યતા પ્રમાણે સભામાં બેઠેલા હતા. તે સમયે એક પુરૂષ પોતાના પરિવાર સહિત રાજદરબારમાં આવી આદ્રક નૃપત્તિ સન્મુખ અતિ ઉત્તમ જાતિની ભેટા વગેરે મુકી પેાતાના સ્વામી વતી કુશળ સમાચાર પૂછ્યા, પેાતાના સ્વામીના કુશળ સમાચાર કહયા.
આક નૃપતિએ પણ એ પુરૂષની ખંધુની જેમ સંભાવના કરી અતિ સત્કાર અને સન્માનથી નવાજતાં મગધરાજના કુશળ સમાચાર પૂછ્યા.
વચમાં આર્દ્ર કુમારે પિતાને પૂછ્યું. “ પિતાજી ! આ ક્રાણુ છે ! મગધેશ્વર કાણુ છે! કે તેમની સાથે વસતઋતુને કામદેવની જેમ તમારે પ્રીતિ છે. ”
આર્દ્ર કુમારના જવાબમાં આક રાજાએ કહ્યું. હું વત્સ ! શ્રેણિક નામે મગધ દેશના રાજા છે. તેના અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે. ” પિતાનાં વચન સાંભળીને યુવરાજ આદ્ર કુમારે પેલા પુરૂષને પૂછ્યું, “ તમારા સ્વામીને કોઈ પૂર્ણ જીવતા પુત્ર છે કે ! જેની સાથે હું પણ મૈત્રી કરવા ઇચ્છું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
(૨૪૮ )
મહાવીર અને શ્રેણિક.
“ હે કુમાર ! બુધ્ધિના નિધાન એવા, અને પાંચમે મંત્રીશ્રાના સ્વામી, દાતાર, કુરૂજીારસના ભંડાર, દક્ષ, કૃતજ્ઞ, સર્વ કળામાં પારંગત એવા અલયકુમાર નામે શ્રેણિક નરપતિને પુત્ર છે. અરે કુમાર ! બુધ્ધિ અને પરાક્રમથી સંપન્ન, ભયરહિત, વિશ્વમાં વિખ્યાત એવા અલયકુમારને જી તમે નથી જાણતા કે ? ”
આર્દ્ર કુમારને અભયકુમાર સાથે મૈત્રીના અર્થ જાણીને આ કનૃપતિએ કહ્યુ કે “ હે વત્સ ! સાધુ ! સાધુ ! તું મારા કુલીન પુત્ર છે, કે જેથી મારા ચાલેલા મને અનુસારે તું પણ ચાલવાને ઈચ્છે છે, સમાન ગુણુવાળા અને સમાન પુત્ર, સંપત્તિવાળા તમારા બન્નેને મૈત્રીપ યુક્ત છે. ”
પિતાની અનુમતિ મલવાથી યુવરાજ આકુમારે કહયું. હું મંત્રીન્ ? તમે સ્વદેશ તરફ જાઓ ત્યારે મને પૂછ્યા વગર તમારે જવું નહિ. મારે પણ મારા મિત્ર અભયકુમારને એક સ ંદેશ મોકલવાના છે, ”
મગધરાજના મંત્રીએ મારૂ વચન સ્વીકાર્યું આ ક નૃપતિએ આપેલા ઉતારામાં કેટલાક દિવસ નિર્ગ્યુમન કર્યાં. એક દિવસ આદ્રક નૃપતિની રજા લઈ તે મંત્રી પેાતાને સ્વદેશ જવાને તૈયાર થયા. જતાં પહેલાં તે આકુમારને મળવા આયે. આ કુમારે અભયકુમારને આપવા માટે મંત્રીના હાથમાં પરવાળાં મુક્તાફલ વગેરે ઉત્તમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
ુસ્તિ તાપસેાના આશ્રમમાં.
(૨૩૯ )
આ
વસ્તુએ આપી. અનુક્રમે તે મંત્રી રાજગૃહે પહોંચ્યા. શ્રેણિકરાજાને ને અભયકુમારને ભેટ આપી તેમને સંદેશા કહી સંભળાવ્યા. અભયકુમારને પણ કહ્યું કે કુમાર પણ આપની મિત્રતા ચાહે છે. જૈનશાસનમાં કુશળ અભયકુમારે વિચાર કર્યો કે કુમાર જરૂર પૂર્વ ભવે સાધુપણાની વિરાધના કરેલી હાવાથી અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેા છે, છતાં એ આસન્ન ભવ્ય હવા જોઇએ; કારણ કે અસભ્ય અને દુર્વ્યને મારી સાથે મિત્રતા કરવાની ઇચ્છા થાય જ નહિ. જગતમાં પ્રાય: સમાન પુણ્યપાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે, તેા કૈઇપણ ઉપાયે એને જૈનધર્મ માં સ્થિર કરી હું એના આપ્તજન થાઉં, કેમકે જે ધર્મમા માં જોડે તે જ ખરા હિતસ્ત્રી કહેવાય છે. તે આર્દ્ર કુમારને હું... તીથંકરનું બંમ દર્શાવુ, જેના પ્રભાવથી કદાચ એને જાતિસ્મરણ જ્ઞાન થાય તેા પાછા ક્રીને પણ જૈન ધર્માંમાં સ્થિર થાય, માટે લેટમાં અહિંથી મહાન્ આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક રત્નમયી ઉત્તમ અતિ પ્રતિમા તેની ઉપર મેાકલાવું, ”
"
ઇત્યાદિ વિચાર કરી અભયકુમારે એક પેટીમાં રત્નમય આદિનાથની અપ્રતિમ પ્રતિમા મૂકી તેના આગળ ધૂપ, દીપ ઈંટા વગેરે દેવપૂજનનાં ઉપકરણા મૂકી, પેટીને તાળુ દઇ, એની ઉપર મહેાર છાપકરી મગધપતિ શ્રેણિકે આ ક રાજાના માણસને સન્માન કરી ભેટ આપી વળાગ્યે તેની સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
(૨૪)
મહાવીર અને શ્રેણિક. અભયકુમારે આ ભેટ પણ મોકલાવી. અને કહ્યું કે, “હે ભદ્ર ? આ પેટી આકુમારને આપજે, અને ખાનગીમાં કહેજે કે તમારે ખાનગીમાં આ પેટી ઉઘાડવી અને એની અંદર રહેલી વસ્તુ વિચારપૂર્વક તમારે જેવી; પણ બીજા કોઇને તમારે આ વસ્તુ બતાવવી નહિ.”
આદ્રક રાજાના માણસે અભયકુમારનું કથન માન્ય કર્યું ને તે પોતાને નગરે આવ્યું. આદ્રક રાજાને ભેટ વગેરે આપી તેમના કુશળ વર્તમાન કહ્યાં અને પેલી અભયકુમારે આપેલી ભેટ આદ્રકુમારને પણ આપી અભયકુમારને સંદેશો કહી સંભળાવ્યા.
આદ્રકુમારે પિતાના દિવાનખાનામાં આવી એકાન્તમાં તે પિટી ઉઘાડી તે અંધકારમાં ઉધત કરનારી જાણે તેજના જ પુંજથી ઘડેલી હોય તેમ આદિનાથની મનહર પ્રતિમા છે. નવીન પ્રકારની આ વરતુથી આદ્રકુમાર અજાયબ
પે, એણે ઘણી વસ્તુઓ, અલંકારે જોયા હતા પણ આવી વસ્તુ આજપર્યત એને જોવામાં આવી ન હતી, તેથી આ નવીન જાતના આભરણથી તે અત્યંત ખુશી થયો. આ આ આભરણને એને મસ્તકે મૂ, ગળે પહેરી , કમરે મૂકી ને, પણ બંધબેસતું થયે નહિ. “આ શું હશે ! આ તે કયી જાતનું આશરણ?” પિતાની દષ્ટિ સન્મુખ રાખીને અંરાબર ધારીને યુવરાજ આ નવી વસ્તુને જોવા લા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
હરિત તાપસના આશ્રમમાં.
(૨૪) ખચીત આ કોઈ નવી વસ્તુ છે, પણ આભૂષણ હોય એમ તે લાગતું નથી. આ કેઈ અજબ વસ્તુ છે. અભયકુમારે શું કહેવડાવ્યું છે કે વિચાર પૂર્વક એ વસ્તુને જેવી. માટે આ વસ્તુ પહેરવાની તે ન હોય, ત્યારે આ વસ્તુ
યી. શું? આ વસ્તુ ક્યારે પણ મારા જોવામાં નથી આવી!” ચૂવરાજ વિચારનાં ઉંડાણમાં ઉતરી ગયે, આ નવીન વસ્તુની સન્મુખ એની દષ્ટિ હતી. અત્યારે તે એકાગ્રચિત્તવાળ હતે, ધ્યાનમગ્ન હતા, બાહ્યા બંધનેથી વિમુખ થઈ તે અત્યારે વિચારમાંજ એકચિત્તવાળો હતે.
મને લાગે છે કે આ વસ્તુ મેં જોઈ છે, પણ ક્યાં જોઈ છે અને કયારે જોઈ છે તે યાદ આવતું નથી. આ વસ્તુ અતિ મહત્વની વસ્તુ છે. અભયકુમાર બુદ્ધિને નિધાન છે. એ મહા બુદ્ધિવાન પુરૂષે જે વસ્તુ મોકલાવી હશે તે ખચિત અતિ આવશ્યક વસ્તુ હશે. ત્યારે આ વસ્તુ કયી?” વિચારની પરંપરામાં પૂર્વભવને સૂચન કરનારૂં યૂવરાજ આદકુમારને જાતિસ્મરણજ્ઞાન થયું. એ જ્ઞાનથી એણે પિતાને પૂર્વભવ સ્પષ્ટ રીતે જોયે. “હું કોણ? અહીં કયાંથી આવ્યું છું! આ દેશ ક! આ તે અનાર્ય દેશ, એના લોકો પણ અનાય પૂર્વભવે મેં સંયમ પાલન કર્યું છતાં પ્રાંતે જરા માત્ર પણ મેં મનથી ચારિત્રની વિરાધના કરી છે તેથી આ ભવે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૪૨)
મહાવીર અને શ્રેણિક અનાર્યમાં ઉત્પન્ન થયો કે જ્યાં ધર્મ સામગ્રી જામલી શકે નહિ. હા! હવે મારું શું થશે?”
“ત્રીજે ભવે મગધદેશને વસંતપુર નગરમાં હું એક કણબી હતા, બંધુમતી નામે મારી સ્ત્રી હતી. અન્યદા સુસ્થિત નામે આચાર્ય પાસેથી આહંતધર્મ પામી અમે બન્ને જણાંએ દીક્ષા ગ્રહણ કરી. ગુરૂની સાથે વિહાર કરતે હું અન્યદા એક શહેરમાં આવ્યા. ત્યાં મારી સ્ત્રી બંધુમતી પણ બીજી સ્ત્રીઓ સાથે વિહાર કરતી કરતી સાધ્વીઓ સાથે તે શહેરમાં આવી. એક દીવસે તેને જેવાથી મને એની સાથે ભેગવેલી વિષય ક્રિડા યાદ આવી. તેથી હું સાધુ છતાં તેણીનામાં અનુરાગી થયે. અને બીજા સાધુને તે વાત મેં કહી સાધુએ પ્રવત્તિનીને કહ્યું, એ પ્રવત્તિનીએ બંધુમતીને કહ્યું, ગુરણીનું વચન સાંભળી બંધુમતી ખેદ પામતી બોલી. “હે સ્વામિની! એ ગીતાર્થ થયેલ સાધુ પણ મર્યાદાનું ઉલંધન કરશે, તે મારું શું થશે? સંસારમાં તે મર્યાદા એજ મેટી ચીજ છે, મર્યાદાથી સમુદ્ર પૃથ્વીને ડુબાડતો નથી. હું કદી દેશાંતરે જઈશ તે તે મહાનુભાવ મને પરદેશ ગયેલી જાણી મારી પાછળ આવશે, પણ રાગને છોડશે નહિ. માટે ભગવતી મને અણસણ કરાવે, કે જેથી મારું અને એમનું શીલવત અખંડ રહે. ”
ગુરૂણી પાસેથી અનશનવ્રત ગ્રહણ કરી મારી સી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
હસ્તિ તાપસેના આશ્રમમાં.
(ર૪૩) બંધુમતીએ થુંકની જેમ પોતાના પ્રાણને લીલામાત્રમાં તજી દીધા, અને તે દેવપણાને પ્રાપ્ત થઈ. | બંધુમતીને મૃત્યુ પામેલી સાંભળી મને પશ્ચાતાપ થયે “અરે! ખચીત મેં આ દુષ્કર્મ કર્યું. એ મહાનુભાવા તે વ્રતભંગના ભયથી મૃત્યુ પામી ને હું તે હજી વ્રતસંગ થયા છતાં પણ જીવું છું. હા! ધિક્કાર છે! મેં પણ તરત જ અનશન વ્રત ગ્રહણ કર્યું..
અનશનવ્રતથી મૃત્યુ પામીને દેવકમાં હું દેવતા થયે ત્યાંથી આવીને હું અહીં અનાર્યદેશમાં ધર્મવતપણે ઉત્પન્ન થયેલ છે. અહીંયાં ધર્મનું નામ પણ દુર્લભ તે પછી ધર્મની બીજી વાતે તથા કૃત્યે તે ક્યાંથી હોય? અહા ! એ મહાન બુદ્ધિવંત ઉપકારી અભયકુમાર ન મળે હત તે મારું શું થાત? અહીંથી હું કયી દુર્ગતિમાં જાત? આવા અનાર્યદેશમાં ઉત્પન્ન થયા છતાં મારું ભાગ્ય હજી જાગ્રત છે કેમકે આવું આલંબન મળે છે. હવે હાલમાં તે આ આદિશ્વર ભગવાનની પ્રતિમાં એજ મારે આલંબન તે સિવાય ધર્મવર્જીત આવા અનાર્ય દેશમાં હું વિશેષ શું કરી શકું?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ મુ આ કુમાર.
આાદિનાથની પ્રતિમાની પૂછ્ત કરતાં કેટલા દિવસેા વહી અચા પછી આર્દ્રકુમાર આ દેશમાં જવાને, મગધની ભૂમિ ઉપર પગ મૂકી પેાતાના ગુરૂ અક્ષયકુમારનાં દર્શન કરવાને અતિઉત્સુક થઇ રહેશ ને એક ક્રિસ સમય મેળવી પિતાની આજ્ઞા માગી. “ પિતાજી ? હું અભયકુમારનાં દર્શન કરવાને ઉત્સુક છું માટે મને જવાની રક્ત આપે ? ?
પણ પિતાએ એને રજા આપી નહિ. અને કહ્યું વત્સ ! તારે ત્યાં જવાની જરૂર નથી મારી શ્રેણીકને જેમ દૂરથી જ પ્રીતિ તેમ તારી અને અભયકુમારની મૈત્રી દ્વથી જ વૃદ્ધિ પામાં,
આદ્રકુમારની અતિ ઉત્ક’ઠા છતાં પિતાના બ ંધનના કારણે તે જઇ શકયા નહિ, છતાં મગધદેશ તરફ્ જવાની એની ઉત્ક ંઠા તે અતિ વધી પડી, જેથી તે જેને તેને પૂછવા લાગ્યા કે “ મગદેશ કેવા છે ? . રાજગ્રહ નગર કેવુંક છે ? ત્યાં જવાના કયા માર્ગ છે? ” ખાતાં, પીતાં, હરતાં, ફરતાં, સંસારની દફૈક ક્રીયા કરતાં મગધ મગધનું જ રટણ કરતા હતા.
આદ્રકુમાર આવી ઘેલછાથી આદ્ર કક્શાને ચિ'તા થઇ. જરૂર યુવરાજ મને કહ્યા વગર જતા રહેશે માટે પાણી આવે તે પહેલાં પાળ માંષી દેવી જોઇએ. “ રાજાએ આર્દ્રકુમારના રક્ષણ સારૂ પેાતાના પાંચસેા સામાને આજ્ઞા કરી કે
tt
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
આ કુમાર તમે આદ્રકુમારનું રક્ષણ કરો ! તમારે દેહની છાયાની જેમ એની સાથે રહી યુવરાજને પરદેશ ન જવા દે.
ત્યારથી દરરોજ પાંચસે સામતે યુવરાજની સાથે રહેવા લાગ્યા. બંધનમાં પડેલા આકુમાર જેમ બને તેમ જ લદીથી છુટાય તે માટે સામંતને વિશ્વાસ પમાડવા લાગે અશ્વ ઉપર બેસી દૂર જતો વળી એમની પાસે આવતે, એમ વિશ્વાસ પમાત્ર એક દિવસ આદ્રકુમાર પિતાના માણસે દ્વારા વહાણ તૈયાર કરાવી તેમાં બેસીને આર્યદેશમાં આવતું રહ્યા. આર્યદેશમાં આવ્યા પછી આદિનાથની પ્રતિમા અભય કુમાર ઉપર મોકલાવી વહાણમાં આણેલું ધન સાત ક્ષેત્રમાં વાપરી પિતાની મેળે આર્યકુમારે પતિલિંગ ગ્રહણ કરી સામાયિક ઉચ્ચારવા માંડ્યું.
સમયે આકાશમાં રહેલા દેવતાએ ઉચ્ચ સ્વરે કહેવા માંડયું. “હે મહાસત્વ? હાલમાં તું દિક્ષા ગ્રહણ કરીશ. નહિ. તું દીક્ષા ગ્રહણ કરીશ નહિ.” - આકાશવાણી સાંભળી આદ્રકુમારે આકાશ તરફ નજર કરી તે દેવતાઓને જોયા, તેથી તે બોલ્યા, “શા માટે મને અટકાવો છે ?”
- “હજી તારે ભેગકર્મ અવશેષ (બાકી રહેલું છે. તે ભોગવ તે પછી દીક્ષા ગ્રહણ કરજે. અન્યથા તે જગતમાં
તારૂં ઉપહાસ્ય થશે.” દેવવાણી સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
(૪૬)
મહાવીર અને શ્રેણિક, આહ ! એ કર્મ આત્માને શું કરનાર છે.”.
અરે કંદાગ્રહી! તીર્થકરે પણ ભેગકર્મને ટાળવાને સમર્થ થયા નથી, થતા નથી, તેઓ પણ ભેગોને ભોગવીને પછી દીક્ષા ગ્રહણ કરે છે. તે તું કાં હઠ કરે છે.” - દેવતાનાં એવા વચનને અનાદર કરીને આકુમારે પિતાના પરાક્રમ વડે પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. એ આ મુનિ પ્રત્યેક બુધ્ધ થઈ તીવ્ર પણે તપસ્યા કરતા, ધ્યાનમાં મગ્ન રહેતા. વ્રતને પાળતા, વિહાર કરવા લાગ્યા. * વિહાર કરતાં કરતાં આદ્રમુનિ વસંતપુર નામના નગરે આવ્યા, નગરની બહાર કે દેવાલયમાં પ્રતિમા ધારણ કરીને ૨ાા .
આ નગરમાં મહા કુળવાન દેવદત્ત નામે શાહુકાર રહે. હતે, તેને ધનવતી નામે સ્ત્રીની કુક્ષિથી પેલે બંધુમતીને જીવ પુત્રી ઉત્પન્ન થયા હતા. શ્રીમતી એવું બાલાનું નામ હતું. ધાત્રીઓથી લાલનપાલન કરાતી બાલા ધુલીકીડાઅવસ્થાને પ્રાપ્ત થઈ. સમાનવાયની બાલાઓ સાથે રમત રમવાને આલા શ્રીમતી પેલા દેવાલયમાં આવી. રમત રમતાં રમતાં પતિની રમત રમવા માંડી. જેથી પિત પિતાની રૂચી પ્રમાણે સર્વે બાલાઓએ વર વરી લીધે. કેઈ થાંભલાને કઈ પત્થરના પુતલાને તે કઈ વૃક્ષના થડને તે કઈ બીજી વસ્તુઓને એમ સર્વે બાલાઓ વરને વરી ગઈ.
પેલી બાલા શ્રીમતી વર પસંદ કરવાનાં વિચારમાં હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
અદ્રકુમાર
(૨૪૭) તેવામાં તેની નજર કાયેત્સર્ગ મુદ્રાએ રહેલા આકુમાર મુનિ ઉપર પડી. બાલા શ્રીમતી એ મુનિની પાસે જઈ બોલી. “સખીએ ! હું તે આ સાધુને વરી ચુકી.”
શ્રીમતીના આ કૃત્યથી આકાશમાં રહેલા દેવતાઓએ કહ્યું, “બાલા? શાબાસ છે તને, તું યેગ્ય વરને વરી છે?” એમ કહીને મોટી ગર્જના કરી રત્નની વૃષ્ટી કરી,ગર્જનાથી ભય પામેલી બાલા એકદમ ચીસ પાડતી મુનીના ચરણને વળગી પડી. - અનુકૂળ ઉપસર્ગ થવાથી મુની વિચારમાં પડયા. “અહીયાં રહેવાથી મને આવે અનુલ ઉપસર્ગ થયે, માટે વિશેષ વખત રહેવું તે મને એગ્ય નથી.” એમ વિચારી મુની ત્યાંથી બીજે ચાલ્યા ગયા, શ્રીમતી સખીઓ સાથે પિતાને ઘેર ગઈ.
નગરને રાજા પેલું નધણીયાતું ધન લેવાને તે દેવાલયમાં આવ્યું. ત્યાં તેના જેવામાં સર્વે આવ્યા. જેથી તે વીલ થયે તે સમયે તે દેવતાએ અદ્રશ્ય પણે કહ્યું, “આ ધન મેં કન્યાના વરને નિમિત્તે આપેલું છે માટે તમારે લેવાનો પ્રયત્ન કરો નહિ.” રાજા પાછો ગયે ને શ્રીમતીના પિતાએ તે ધન વરકન્યાના ઉપભેગને માટે ઈલાયદુ રાખ્યું. એ વાતને વચમાં કેટલાંક વર્ષો પાણીના પ્રવાહની જેમ વહી ગયાં ને શ્રીમતી યૌવનને આંગણે આવી બલા શ્રીમતી
એકતે સુંદર હતી જ, તેમાંય વળી એ સૌંદર્યને વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
(૨૪૮)
મહાવીર અને એ કરનારી યુવાની આવી. જેથી એને વરવાને એના સ્વરૂપથી આકર્ષાયેલા ઘણા યુવાને આવ્યા.
શ્રીમતીના પિતાએ શ્રીમતીને આજ્ઞા કરી. “પુત્રી ! આ યુવાનમાંથી તને યોગ્ય લાગે તેને તું અંગીકાર કરી
પિતાનાં વચન સાંભળી શ્રીમતી બેલી. “બાપુ! કાનને અપ્રિય એવું તમે આ શું બોલે છે? હું તે તે વખતે જે મુનીને વરી છું તે જ મારે વર છે!”
“બેટા એ તે સાધુ પુરૂષ, મુનિઓ શું લગ્ન કરે છે? એમણે તે સંસારનો ત્યાગ કરે છે. સંસારના ત્યાગીને સંસારીવાસના ન હાય.”
હેય, કે ન હેય. પણ આ ભવે તે તેજ મારા વર છે. તે સિવાય બીજા બધા મારે ભાઈ-બાપ સમાન છે. પિતાજી! આપને હું એ સત્ય વાત કહું છું.”
એ સાધુ પુરૂષ! એમનું નતે ગામ, કે નતે કામ કે કેકાણું, તું એમને કયાંથી મેળવીશ. એ મુનિને આજ કેટલાંક વર્ષો થઈ ગયાં, તેમને તું ઓળખશે પણ કેવી રીતે ?
પિતાજી જે વખતે મેઘગર્જના થઈ, તે વખતે હું તેમના ચરણમાં વળગી પડી હતી. ત્યારે તેમના ચરણમાં એક ચિન્હ મારા જેવામાં આવ્યું હતું, તે ચિન્ડવડે હું તેમને
ઓળખી કાઢીશ.” શ્રીમતીએ પિતાને કહી સંભળાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
આઈમાર.
(૨૪) પણ એ મુનિ અહીયાં આવશે ત્યારે ને, અને આવશે તે તને ખબર પણ શી રીતે પડશે કે તું ઓળખશે.”
“ પિતાજી! તે માટે એક રસ્તો છે, અને તે રીતે એજ કે સર્વ મુનિઓને હું જોઈ શકું તેવી તમે શેઠવણ કરો.
પિતાએ પુત્રીના કથનને અનુમોદન આપ્યું અને કહ્યું કે આજથી આ શહેરમાં જે મુનીઓ આવે તેમને તારે સ્વયમેવ ભીક્ષા આપવી.” એમ કહીને તે પ્રમાણે ગોઠવણ પણ કરી. કારણકે દેવદત્ત માટે શાહુકાર હતા. શ્રીમંત માણસને મહાન કાર્ય કરવું પણ દુષ્કર નથી હોતું તે આવું સામાન્ય કાર્ય કાર્ય કરતાં તે શી વાર?
પિતાની અનુમતિથી શ્રીમતી પ્રતિદિવસ સાધુઓને ભિક્ષા આપવા લાગી, અને વંદના કરતી હતી, વંદના કરતી વખતે મુનિના ચરણ ઉપર રહેલું ચિન્હ જેવાને તે ચુકતી નહિ. બાલા શ્રીમતીને દરરોજને આ કાર્યક્રમ હતે.
પૂરા બાર વર્ષે પાછા આદ્રમુનિ દિગમૂઢ થઈને ભવિતવ્યતાને અંગે વસંતપુર નગરે આવ્યા. શ્રીમતીને ત્યાં વહેરવાને એ મુનિ આવ્યા. વંદના કરતાં તેણીએ પેલું ચિન્હ જોઈ મુનિને તત્કાલ ઓળખી લીધા. “આહા સ્વામી ! આખરે તમે મને મલ્યા. તે દિવસે દેવાલયમાં હું તમને વરી હતી તે તમને યાદ છે. તે દિવસે તે તમે હું બાલક હોવાથી પસીનાના બિંદુની જેમ તજીને ચાલ્યા ગયા હતા, પણ આજે
પાછા સપડાયા છે.” શ્રીમતીએ કહેવા માંડયું. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૫૦)
મહાવીર અને શ્રેણિક - શ્રીમતીનાં વચન સાંભળી આદ્રકુમાર મુનિ પાછા વળવાની ત્વરા કરતાં બેલ્યા. “ બાલે આ તું શું બોલે છે? તમે ગૃહસ્થ ને અમે સાધુ, ત્યાગી, સ્વામી શું ને વાત શી? જરા વિચારીને બેલ? આવું ગાંડુ ઘેલું ન બોલ ?
“તે દીવસે હું તમને વરી હતી ત્યારથી તમે જ મારા પતિ છે. ઘી તે ખીચડીમાં પડી ગયું દુધમાં સાકર પડી ગઈ, ને થવાનું હતું તે તે થઈ ગયું પ્રિયતમ? હવે શું વિચાર કરીને બેલાવે છે. ચાતક જેમ મેઘની વાટ જુએ તેમ હું નિરંતર તમારી વાટ જોઈ રહી છું. “શ્રીમતીએ કહ્યું.
“મારી વાટ જોઈને તું શું કરશે હું તે એક મુનિ છું, ભિક્ષુક છું. મારી પાસે પૈસે નથી, ભિક્ષા માગીને પેટ ભરૂ છું. ઘર વગર જ્યાં ત્યાં રહીને મારો સમય હું વ્યતીત કરું છું. મારી સાથે પરણીને તું નાહક દુઃખી થશે હેરાન–થશે.”
“બસ એટલું જ કહેવાનું કે બીજું કાંઈ, તમને પરણીને હું દુઃખી થઈશ કે સુખી એ તે મારે વિચારવાનું છે અને માનો કે કદાચ હું દુ:ખી થાઉં તે પણ શું. કારણકે મનથી, વચનથી અને કાયાથી પણ તે દિવસે તમને હું વરી. ચકી છું. એટલે હવે તે નિરૂપાય? તમારે કે મારે હવે બીજો કોઈ રસ્તો નથી.”
“શ્રીમતી? તે નહી બની શકે. મેં સંયમ વિકારેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
આકુમાર.
( ૨૫૧ )
છે. એ વ્રતની વિરાધના પુર્વે મે મન વર્ક કરેલી એના કુલ તરીકે ધર્મરહિત અનાર્ય દેશમાં હું ઉત્પન્ન થયા. આજે સર્વથા સંયમથી ભ્રષ્ટ કરીને મને તું કયાં મેાકલવા ધારે છે. ”
આ બન્નેના દવાવિવાદ સાંભળવાને આડાસી પાડાસી ભેગાં થઇ ગયાં. શ્રીમતીનાં માતા પિતા દોડી આવ્યાં, વાત ફેલાતાં રાજા પણ ત્યાં આવી ચડયા.
પ્રાણેશ ! એ તત્વજ્ઞાનના વિચાર અત્યારે ન હાય, અત્યારે તા મને પરણા, તે સિવાય તમારા બીજો કાઇ રસ્તે નથી, તમે મને વરીને ચાલ્યા ગયા છે ત્યારથી આજપય ત મારો કાલ પ્રાણરહિતની જેમ પસાર થયા છે. માટે મને
66
'
અંગીકાર કરી ! અનાથને સનાથ કરી !
“ શ્રીમતી તે દિ નહિ બની શકે ! ” આ કુમારે ચાલવા માંડયું.
“ ત્યારે તમે શું મારી અવજ્ઞા કરીને જશે ? ભલે ક્રૂરતાથી મારી અવજ્ઞા કરશે તે અગ્નિમાં પડી તમને સ્રી હત્યાનું પાપ આપીશ. ” શ્રીમતીની ખેલવાની છટા, એનું તેજ, ગૌરવ બધાં અદ્ભૂત હતાં. એની નિશ્ચલતા અડંગ હતી. “ આપ શું એમ સમજો છે કે આપને વર્યા પછી હું હવે અન્યને વરીશ. આપને હજી ખબર નથી. સતીશ્રીએ એક વખત પણ મનથી વર્યા પછી અન્યને જીવનપર્યંત ઇચ્છતી નથી. જગતમાં પણ જોવાય છે કે ‘ રાજાઓ એકજ વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
( ૨૫૨ )
મહાવીર અને પ્રેમિક
લે છે. મુનિએ એકજ વાર મેલે, ને કન્યા પણ એકજ વાર અપાય છે. ’ એક મ્યાનમાં જેમ એકજ તલવાર હાય છે તેમ જ સતીસીને પણ એક જ પતિ હાય છે, માટે આપ જે મારા ત્યાગ કરશેો તેા જરૂર હું મૃત્યુ પામીશ. ’
શ્રીમતીનાં આવા વચન સાંભળી સુનિ તે ગિમૂઢ થઈ ગયા. આજીમાજી લેાકેાની ઠઠ્ઠ જામેલી હતી. એક બાજુએ શ્રીમતીને પડખે એના માતા પિતા તથા સગાં સંબધી ઉભેલાં હતાં. રાજા વગેરે બીજી બાજુએ ઉભા રહી આ દુશ્ય જોયા કરતા હતા. આવા સંચાગેાની અનુકુળતા અને શ્રીમતી જેવી સુંદર ખાલાની પ્રીતિ-ભક્તિ છતાં મુનિની અડગતા ઉપર લેાકા બેહદ પ્રસન્ન હતા. છતાં પશુ બધાંના મનમાં હતું. “ આ મુનિ માળાની પ્રાર્થીના સ્વીકારી એની સાથે લગ્ન કરે તેા ફીક” ?
''
· સમય, ભવિતવ્યતા શું કામ કરે છે ? અહીં સાધુના વ્રતના ભંગ થતા હતા, સાધુપણુ છેાડી ગૃહસ્થપણામાં આવી એના પરિચયમાં રહેવાનું હતું, ધમ માગ મુકી પાપને પંથે ડગલાં ભરવાનું હતું છતાં આજે જગત અનુકૂલ હતુ. શ્રીમતી અનુકૂલ હતી, સર્વ સ્નેહી સંબધી અનુકૂલ હતાં, કુદરત પોતે પણ અનુકૂલ હતી, અરે દેવતાઓની પણ એમાં અનુમતી હતી. શ્રીમતીના આપે વિનંતિ કરી. “ મહા પુરૂષ ! આપ મારી પુત્રીને સ્વીકારી સંસારમાં રહેા ને સમય આવ્યે પાછા ફરીને દીક્ષા ગ્રહણ કરો, ”
એના કથનને સર્વ લેાકાએ અનુમતિ આપી. “અરે
t
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
આદ્રકુમાર.
(૨૫૩), મુનિવર? શા માટે આ બાલાને તિરસ્કાર કરો છો.? તમારા ભાગ્યમાં આ બધું લખાયેલું છે. તેથી જ આજે તમને મળે છે. પૂર્વ તમે લઈને અહીયાં આવ્યા છે માટે એ તમારે ભગવ્યા વગર છુટકે નથી. તમે આવા જ્ઞાની પુરૂષ થઈને શા માટે કદાગ્રહ રાખે છે. તમારા વિશે આ બાલા બિચારી નિશ્ચય અકાલે મરી જશે. પણ બીજાને તો નહીજ વરે. વિધિએ એને તમારે માટે જ નિર્માણ કરી છે. જુઓને તમારી ઉપર કેવી એની અખંડ ભક્તિ-પ્રીતિ છે.”
સત્ય છે મુનિવર ! અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે આ બાલાને તમે સ્વિકાર કરે ને અવસરે દીક્ષા લેજે.” નગરના રાજાએ પણ એ મુનિવરને કહ્યું. - આ બધુ સંસારનું નાટક જોઈ આદ્રકુમાર તે તાજુબ થઈ ગયા. એક પછી એક સર્વેની સામે જોવા લાગ્યા. પેલા દેવતાનું કથન યાદ કરવા લાગ્યા. “નક્કી દેવવાણી આજે સત્ય થઈ. ભવિતવ્યતાં ક્યારે પણ અન્યથા થતી નથી. ઈરછા નહિ છતાં એ મહામુનિ ભવિતવ્યતાને વશ થઈ શ્રીમતીને પરણ્યા, પિતાને મુનિશ તજી ગૃહસ્થ થયા. તેમની આવી પ્રવૃત્તિથી સર્વ લેક પ્રસન્ન થયા. એ રીતે આદ્રકુમારમુનિ, મુનિ મટીને પાછા ગૃહસ્થ બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ મું.
વાકાનું બંધન અને મુક્તિ " सणमट्टो भट्ठो, दसणभदुस्स नत्थि निव्वायं । सिर्जति चरणरहिमा, दंसबरहिमा न सिजन्ति ॥"
ભાવાર્થ-જે આત્મા સચવથી પતિત થયું છે તે જ સંસારમાં પડે છે, કારણ કે દર્શનથી ભ્રષ્ટ થયેલાને મોક્ષ નથી.ચારિત્રથી ભ્રષ્ટ થયેલા મેક્ષપદ પામે છે પણ દર્શનરહિત જીવો મોક્ષે નથી જતાં માટે સમ્યગ્રદર્શનમાં એટલી સવિશેષતા છે.
ચારિત્રથી પતિત ભલેને પ્રાણીઓ કદાચકર્મવશાત ભવિતવ્યતાને વેગે થઈ જાય છતાં શુદ્ધ સમ્યકત્વધારી હોય તે પાછા રસ્તે આવી જાય છે. ગમે તેવી સ્થિતિમાં પણ આત્મા પિતાના સમ્યક્ત્વનું રક્ષણ કરે તો તેને ઠેકાણે આવતાં વાર લાગતી નથી, માટે યત્ન થકી પણ સમ્યક્ત્વનું મિક્ષણ કરવું જોઈએ. અથવા તે સમ્યવ કાંઈ રાખ્યું રહેતું નથી. વસ્તુતત્વનું જેને ભાન થાય છે, પ્રભુના માર્ગમાં જેને અવિચળ શ્રદ્ધા છે, જેની પ્રભુની સન્મુખ દષ્ટિ છે ગમે તેવી સ્થિતિમાં પણ તે દષ્ટિ તેની કાયમ રહે છે અને તેથી સંસારના પંચેન્દ્રિયના સુખમાં મગ્ન રહેવા છતાં પણ તેની દૃષ્ટિ મેક્ષ તરફ હોય છે, પ્રભુને માર્ગ પામવાની આતુરતાવાળા હોય છે તેમની છૂટવાની ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
ત્રાકસત્રનું બંધન અને મુકિત.
(૨૫) હેવાથી સમય મળતાં તેઓ સંસારમાંથી સત્વર બહાર નીકળી જાય છે. તેઓ સંસારમાં પડે છે તે પણ ન છુટકે ને અનિચ્છાએ
એવી જ રીતે આદ્રકુમાર પણ નેહલગ્નથી જોડાઈ શ્રીમતીના પતિ બન્યા. શ્રીમતી સાથે અનેક પ્રકારે સંસારના સુખ જોગવતાં આદ્રકુમારને બાર વર્ષ વ્યતીત થયાં. તે દરમિયાન તેમના સંસારસુખની પ્રતીતિરૂપ તેમને એક પુત્ર થયે.
- કાલુકાલુ બેલતે પુત્ર માતાપિતાના આનંદનું સ્થાન થયે તે અરસામાં આકુમારે દીક્ષા લેવા માટે પત્નીની રજા માગી. “શ્રીમતી ! તારે હવે આ પુત્રને આધાર છે. આ પુત્ર મોટો થશે એટલે તારું પાલન કરશે, માટે હવે દીક્ષા લેવાની તું મને રજા આપ !”
આદ્રકુમારની દીક્ષાની વાત સાંભળી શ્રીમતી ગભરાણ. “અરે સવામી તમને થયું છે શું? રાતદિવસ દીક્ષા દીક્ષા જ ઝંખ્યા કરે છે. હજી તે કાલ અત્યારે આપણે પરણીએ છીએ, ત્યાં તમે આ દીક્ષાની વાત કયાં કરે છે?”
અરે ભેળી ! કાલ અત્યારની તારી વાતને આજ બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. મૃત્યુનાં નગારાં કંઈ કેઈની ઓછી રાહ જુએ છે? ખચીત મનુષ્યને મોહ દુરહ્યા છે જમને સેપે છે પણ પતિને સંપતાં જીવ કપાઈ જાય છે. આ તે તારે કેવી જાતને સ્વાર્થ શ્રીમતી?”
આ તમારા પુત્ર સામે તે જુઓ. તમને મારી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
( ૨૫૬ )
મહાવીર અને શ્રેણિ
સ્નેહ ન હેાય તે ભલે પણ આ તમારા પુત્ર ઉપર પશુ છું સ્નેહ નથી ? શું પુરૂષાનાં હૃદય આટલાં બધાં નિષ્ઠુર હાય છે ? કે તમને સ્ત્રી કે પુત્ર ઉપર જરાતરા પણ સ્નેહુ આવતે નથી ? ”
“ શ્રીમતી ! સંસારના એ સ્નેહ ખાટા છે. સ્નેહ એ તા દુ:ખનું મૂળ છે. એ સ્નેહથી કાને સુખ મળ્યું છે ? તુ તારે એ સ્નેહથી પુત્રનું પાલન કર ! શ્રીમતી ! ભલી થઇને તું તારૂં કામ કર મને મારે માર્ગે જવા દે ? ”
66
પેાતાના નિશ્ચયથી ખેદ પામતી શ્રીમતી રેંટીયા કાંતવા લાગી. શ્રીમતીને ૐ'ટીયા કાંતતી જોઇ પેલે નાના માલક એની પાસે ઢાડી આળ્યે, અને એના ક ઠે વળગી પડી કાઢી ભાષામાં આણ્યે. માતા ! આ ગરીખ લેાકેાના જેવું તું શું કરે છે?” આપુ ! તારા પિતા હવે દીક્ષા લેવાના છે—જતા રહે-વાના છે. દીક્ષા લેશે-એ જતા રહેશે પછી આપણને કાના આધાર છે? આર્કના મેલી, અનાથના નાથ અને અબળાના તારણહાર આ એક રેંટીયેા જ આપણુ રક્ષણ કરનાર છે. ” માતાએ માલકને સમજાવ્યેા.
*
માં! મારા આપુ શા માટે જતા રહે છે ? ” આલકે પૂછ્યું,
“ એ આપણી ઉપરથી સ્નેહ વગરના થઈ ગયા છે, તેથી જ દીક્ષા લેવાને ઉતાવળા થયા છે. માતાએ કહ્યું, “ તા હું મારા બાપુને બાંધી રાખીશ, ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
ત્રાસૂત્રનું અધન અને મુક્તિ.
( ૨૫૭ )
એમ કહીને એની માતાએ કાંતેલું ત્રાક ઉપર સુતર હતુ તે ત્રાક લઈને તે દ્રકુમાર પાસે આવ્યે અને કાલીકાલી ભાષામાં આયે “ખાપુ! મારી મા કહે છે કે તમે અમને તજીને જતા રહેા છે. શામાટે જતા રહેા છે ? અમે તમને નહી જવા દઇએ. જુઓ હું તમને ખાંધુ છું. એમ ખેલતાં ત્રાકના સુતરથી એ નાના માળકે આર્દ્ર કુમારના એ પગે આંટા દેવા માંડ્યાં, થાડાક આંટા દઇ બાળક એલ્યુ. “ મેં તમને ખાંધ્યા છે. હવે તમે કેવી રીતે જઇ શકશે ? ” મૃદુ હસતા તે આદ્ર કુમારને જોઇને મેલ્યા ને પછી શ્રીમતી સામે જોઇને કહ્યું, “ માતા ! હવે રડીશ નહિ. મારા બાપુને મે બાંધી લીધા છે.” ખને જણા ત્યાં હસી પડયાં.
,,
ܕܕ
આર્દ્ર કુમાર આ નાના બાળકની ચેષ્ટાથી તાજુબ થશે. “શું સંસારના મેહ ! પ્રાણીઓને આવા મેહ ખચીત દુસ્ત્યાજય છે. મારા જેવાને પણ તે બંધનકત્તો છે. જો કે સંસારના પાશને તેડવાને હું ઉદ્યત થયા હતા છતાં હવે આ પુત્રના સ્નેહ છેાડવાને હું અશકત છું, માટે જેટલા આંટા પુત્રે લીધા હશે તેટલા વર્ષે હું સ્ક્રીને ગૃહવાસમાં રહીશ. ” એમ વિચારી આંટા ગણી જોયા તેા પુરા ખાર થયા.
“ શ્રીમતી ! આ નાનકડા ખાલકે ખરેખર મને આંધી લીધે છે, તેના સ્નેહથી હવે હું હાલમાં નીકળવાને અશક્ત છું, માટે ખુશી થા ! તારા સ્નેહથી આજ લગી બાર વર્ષ
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
(૨૫૮)
મહાવીર અને શ્રેણિક, પર્યત સંસારમાં રહ્યો, હવે પુત્રના સ્નેહથી બીજા બાર વર્ષ હું સંસારમાં રહીશ; કારણ કે આ સુત્રના બાર આંટા એણે મને દીધા છે તેથી બાર વર્ષ સુધી રહીશ.” આદ્રકુમારે સ્ત્રીને આશ્વાસન આપ્યું.
એ બાર વર્ષ પણ વ્યતીત થઇ ગયા. આદ્રકુમારનું ભેગકર્મ પણ ખલાસ થઈ ગયું. પૂરાં ચોવીશ વર્ષને અંતે એક દિવસ રાત્રિના પાછલા પ્રહરને અંતે તે બુદ્ધિમાન પુરૂષ મનમાં ચિંતવન કરવા લાગ્યો કે-“અહો ! આ સંસારનું નાટક વિચિત્ર છે. આ સંસારરૂપી કુવામાં પડેલા જીવો એ કુવામાંથી બહાર ભાગ્યેજ નીકળે છે. આવા અગાધ કુવામાંથી મેં વ્રતરૂપી દેરીવડે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ પાછું એ વત છેડી દઈ સંસારમાં નિમગ્ન થયે. પૂર્વે મેં એમ મનથી માત્ર વિરાધના કરી હતી તો એથી મને અનાર્યપણું પ્રાપ્ત થયું. જ્યારે અત્યારે તે મન, વચન અને કાયાથી મેં વ્રત ભાંગ્યું છે તો મારું શું થશે ? માટે હજી પણ દીક્ષા ગ્રહણ કરી પાપનું પ્રાયશ્ચિત કરી મારા આત્માને શુદ્ધ કરૂં” ધર્મધ્યાને ચડેલા એ આદ્રકુમારે પ્રાત:કાળે શ્રીમતીને, સમજાવી એનું મન મનાવી, રજા લઈ પિતાને મુનિ વેશ ધારણ કરીને ઘરમાંથી બહાર નીકળ્યા.
વસંતપુરથી રાજગૃહ તરફ જતાં માર્ગમાં પિતાના પાંચસો સુભટેને ચેરીને ધંધો કરતા જોયા. એ સામંતોએ પણ આદ્રકુમારને ઓળખીને ભક્તિથી વંદના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
ત્રાકત્રનું ધન અને મુક્તિ.
(૨૫૯)
તેમની આવી વૃત્તિ જોઈ આર્દ્ર કુમાર મુનિએ પૂછ્યું. અરે ! તમારી આવી સ્થિતિ કેમ થઈ ? ”
66
“ સ્વામી ! તમે અમને ઠગીને પલાયન કરી ગયા ત્યારે અમે લજ્જાથી તમારા પિતાને મુખ બતાવી શકયા નહિ, જેથી તમને શેાધતા પૃથ્વી ઉપર ભમવા લાગ્યા ને આજીવિકાને માટે ચારીના ધંધા અમે શરૂ કર્યાં. ”
પેાતાના સામતાની આવી સ્થિતિ સાંભળી મુનિ આલ્યા. “ ભદ્ર ! કદાચ કષ્ટ આવી પડે તે પણ પાપકૃત્ય તે નહિ જ કરવુ. હા, ધર્માંતુ કાર્ય હોય તે કષ્ટ આવી પડે તે પણ કરવું; કારણ કે ઊભય લેાકેામાં હિતકારક છે. કાઇ મહાપુણ્યને ચેાગે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય ભવ પણ ત્યારે જ સફલ થાય કે સ્વર્ગ કે માક્ષને આપનાર એક સદ્ધમ જો પ્રાપ્ત થાય.
77
“ એ સદ્ધર્મો કા વાર્ ? ” સામાએ પૂછ્યુ.
“ જીવા ઉપર દયા કરવી, જીટુ નાહ ખેલવુ, ચારી ન કરવી, મૈથુન સેવવુ નહિ તેમજ ધન ધાન્યરૂપ પરિગ્રહૅન ત્યાગ એ ધમ કહેવાય છે.” ટુકમાં મુનિએ ધર્મનું સ્વરૂપ કહ્યું, “ ત્યારે હવે અમારે શું કરવુ' ? ” ચારેએ પુછ્યુ
“ હું ભદ્ર ! તમે બધા સ્વામીભક્ત છે. રાજાની જેમ હું પણ તમને માનવા યાગ્ય છું. તમારે સ્વામી છું, માટે મારા અંગીકાર કરેલા માર્ગને તમે પણ સપ્રુદ્ધિવર્ડ અંગીકાર કરે.
ܕܕ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૬૦)
મહાવીર અને શ્રેણ
“ હે સ્વામી ! તમે પ્રથમ પશુ અમારા સ્વામી હતા ને ધ પમાડવાથી અમારા ગુરૂ છે. તમારે કહેલા ધર્મ-અમને રૂમ્યા છે જેથી દીક્ષા આપીને અમારા ઉદ્ધાર રા. ” સામાએ પેાતાના અભિપ્રાય કહ્યો.
મા
આર્દ્રકુમાર મુનિએ પાંચસાને દીક્ષા આપીને વીર ભગવાનને વાંઢવાને રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગોમાં વળી ગીશાળા મધ્યેા. નિયતિ ( ભાવીભાવ ) ને માનનારા ગાશાળા
દ્ગ મુનિ સાથે વાદ કરવા લાગ્યા. યુક્તિથી વાદમાં ગેાશાળાને નિરૂત્તર કરી આદ્ર મુનિ આહસ્તિ તાપસેાના આશ્રમમાં આવ્યા. અહીંયાના ગજેંદ્ર મેાક્ષ અને હસ્તી તાપસેાના પ્રતિઆષ એ તા તમે જાણેા છે. રાજન !” આર્દ્ર કુમારે એ પ્રમાણે કહ્યું.
“ મુનિવર ! ધન્ય છે. તમાને ત્રાકસૂત્રના અધના મેાક્ષ કર્યો એ આપે અદ્ભૂતકાર્ય કરેલુ છે. એવુ લેાકેાત્તર કાર્ય આપ સમાન સમ પુરૂષા જ કરી શકે. અનાર્ય દેશમાં ઉપન્ન થવા છતાં આપે આ દુષ્કર કાર્ય કરેલુ છે. ” રાજા શ્રેણિકે અનુમેાદના કરી.
“ એ બધુંય કરવામાં ઉપકાર અભયકુમારના છે. અભચકુમારે પ્રતિમા ન મેકલી હાત તેા હું બેધ ન પામત, આ સાધુપણું પણ ઉદય ન આવત. આ ભયમાં તે ધર્મ પમાડનાર મને અભયકુમાર છે, એ જ મારા ધર્મગુરૂ છે. ” આ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
ત્રાકસત્રનું બંધન અને મુક્તિ.
(૨૬૧) દ્રકુમારે કહ્યું. તે પછી રાજકુમારને ઉદ્દેશીને કહ્યું, “હે રાજકુમાર ! પ્રતિમા મેકલવાવડે કરીને તમે મને શું નથી આથયું ? અનાર્યદેશમાં જન્મેલા અને તમે આહત ધર્મ પમા
ડ્યો. ધર્મરહિત મહાકાદવમાં પડેલા મારે તમે ઉદ્ધાર કર્યો. તમારી બુદ્ધિથી બાધ પામી હું આર્યદેશમાં આવ્યા ને પ્રતિબંધ પામીને દીક્ષા ગ્રહણ કરી. હે રાજકુમાર ! તમને ધર્મને લાભ થાઓ.”
“છતાં પણ આપની શક્તિને ધન્ય છે, આપને ધર્મ રાગ તીવ્ર છે કે એ સખ્ત બંદેબસ્ત છતાં આપ ત્યાંથી આર્ય દેશમાં આવ્યા ને ચરિત્ર ગ્રહણ કર્યું. ભેગાલલી કમ છતાં પણ આપે શૂરવીર બનીને દીક્ષા લીધી. ન છૂટકે સંગવશ થયા, ને એત્રાસ્ત્રનું બંધન પણ આપે તેડ્યું, એ શું એાછી મહત્વની વાત છે? મેહરૂપ કાદવમાં ખુંચેલા અમે બહાર પણ નીકળવાને સમર્થ નથી. શું કરીએ? કયાં આપની શક્તિને ક્યાં અમારી શક્તિ ?” અભયકુમારે આદ્રમુનિનો આભાર માનતાં કહ્યું.
મગધરાજ શ્રેણીક અને અભયકુમાર આમુનિને વંદન કરી મનમાં તેમની પ્રશંસા કરતા એમને સ્થાનકે ગયા. આદ્રકુમારમુનિ પિતાના પાંચસે શિષ્યના પરિવાર સહિત રાજગૃહ નગરે સમવસરેલા વિર ભગવાનને વંદના કરી, શુદ્ધ ચરિત્ર ગ્રહણ કર્યું. નિરતિચારપણે ચારિત્ર પાલન કરતાં અને વિર ભગવાનની સેવાભક્તિ કરતાં પ્રાંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ર મું. '
પ્રસન્નચંદ્ર રાજર્ષિ પિતનપુરના રાજા પ્રસન્નચંદ્ર મહાવીરસ્વામીના ઉપદેશથી બોધ પામીને દિક્ષા ગ્રહણ કરી. મહાવીર ભગવાન સાથે વિહાર કરતાં કરતાં એકલા રાજગૃહ નગરના ઉદ્યાનમાં પધાર્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ માર્ગની એક બાજુએ કાયેત્સર્ણપણે આત્મધ્યાનમાં મગ્ન રહી ધર્મધ્યાનમાં લીન થયા. ભગવાનનું આગમન સાંભળી રાજા શ્રેણિક-હાથી ઘોડાદિક ત્રાદ્ધિ સાથે અરિહંતને વંદન કરવાને ચાલે. એના સૈન્યની આગળ સુમુખ અને દુર્મુખ નામે મિથ્યાદ્રષ્ટિ બે સેનાનીઓ ચાલતા હતા. એ સેનાનીઓએ ભગવાન પાસે જતાં માર્ગની એક બાજુ ઉપર પ્રતિમા ધારણ કરીને ઉભા રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા.દુષ્કર તપને તપતા એ મહામુનિ એક પગે ઉભા રહી, ઉંચા બાહ કરીને આતાપના કરતા હતા. સમસ્ત રાજઋદ્ધિ છોડીને કેવલ મોક્ષને જ માટે પ્રયત્ન કરતા એ મુનિને જેઈ સુમુખ નામે સેનાની બોલ્ય. “અહો ! આવી આતાપના કરનાર, દુષ્કર તપ, ક્રિયા અને વિધિ કરનાર આ મુનિને સ્વર્ગ કે મેક્ષ જરાયે દુર્લભ નથી.”
સુમુખનું વચન સાંભળીને કર્મથી અને મુખથી તેમજ નામથી દુષ્ટ એ દર્ભખ બોલ્યો “અરેરે ! એનું નામ લઈશ નહિ. એ તે પિતનનગરને રાજા પ્રસન્નચંદ્ર છે. મોટા ગાડામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રસજચંદ્ર રાજર્ષિ
(૨૬૩) જેમ નાના વાછરડાને જોડે તેમ એણે પિતાના નાના બાળકને માથે મેટા રાજ્યને બે મૂકે છે. એ તે કેવી જાતને ધર્મ ! એના મંત્રીએ ચંપાવતી દાધવાહન સાથે મલી જઈ એ બાલરાજાને રાજmષ્ટ કરશે. આણે તો રાજ્ય ઉપર ઉલટે અધર્મ પ્રવર્તે છે. નથી એની પત્નીઓનું ઠેકાણું, નથી એના રાજાનું ઠેકાણું. આવા માણસનું તે મેં પણ જોવા રોગ્ય નથી.”
એ સુમુખ અને દુર્મુખની વાતચીત પ્રસન્નચંદ્રરાજાએ સાંભળી. ધર્મધ્યાનમાં મગ્ન રહેલા પ્રસન્નચંદ્ર મુનિની ધમભાવનાએ પલટો ખાધે. એ વાણીથી, કર્મથી અને નામથી પણ દુર્મુખ સેનાનીના વચનની અસર મુનિ ઉપર પણ દુષ્ટપણે થઈ. “ અહો ! મારા દુષ્ટ મંત્રીઓ એટલી વારમાં જ બેવફા થઈ ગયા. આજ સુધી બાલકની પેઠે મેં એમને રમાડી, જમાડી, કુલરાવ્યા છે, સત્કાર્યા છે, તેને શું આ બદલે? મારા પુત્ર સાથે શું એમણે દગો કર્યો? મારા પુત્રની જગાએ હું હેત તે ઘણું જ આકરી શિક્ષા તેમને કરત ? પેલા દુમુખની વાણીથી જેમની વિચારશ્રેણિ લપટાઈ ગઈ છે એવા પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદ્રધ્યાનમાં પડી ને પિતાનું વ્રત પણ ભૂલી ગયા. પિતાને રાજા તરીકે માનતા પ્રસન્નચંદ્ર રાજર્ષિ વ્રતને ભૂલી મનથી સ્વયમેવ યુદ્ધ કરવાને વર્યા. તે મંત્રીઓ સાથે યુદ્ધ કરવાને
લાગ્યા. તેવામાં પ્રેણિકરાજા તેમની પાસે આવ્યું. પ્રસન્નચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૬૪)
મહાવીર અને શ્રેણિ રાજર્ષિને ઓળખી એ મહામુનિને વંદતા, વતનીઅનુમોદના કરતા. તેમના ધ્યાનની પ્રશંસા કરતા શ્રેણિક ભગવાન મહાવીર પાસે આવ્યા.
તે - ભગવાન મહાવીરને નમી, વંદન કરી, હાથ જોડી સ્તુતિ કર્યા બાદ મગધપતિ બોલ્યા “પ્રભુ! જ્યારે મેં પ્રસન્નચંદ્રરાજર્ષિને વદ્યા ત્યારે પૂર્ણ ધ્યાનમાં મગ્ન હતા. ભવિતવ્યતા ગે તે સમયે જે તેઓ કાલ કરે તે કયાં જાય? ”
શ્રેણિકના જવાબમાં ભગવાન બોલ્યા “ શ્રેણિક ? સાતમી નરકે જાય ? ”
ભગવાનનાં વચન સાંભળી શ્રેણિક વિચારમાં પડ્યા. “સાધુ નરકે તે જાય નહિ છતાં પ્રભુ આમ કેમ કહે છે? શું મારા સાંભળવામાં કંઈક ભૂલત નથી થતી કે મારા સાંભળવામાં બરાબર આવ્યું નથી. ફરી પૂછીને ખાતરી કરી લેવાદે”
વિચાર કરી ફરીને પૂછયું. ભગવાન ! પ્રસન્નચંદ્રમુનિ આ સમયે કાલ કરે તે મૃત્યુ પામીને કયાં જાય?”
સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” ભગવાને કહ્યું
પ્રભુ? આપે બે જુદી જુદી વાત કેમ જણાવી?” શ્રેણિકે પૂછયું.
ધ્યાનના ભેદથી. શ્રેણિક ” “ભગવાન ! જરા સ્પષ્ટતાથી કહે કે એમ કેમ વાર”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
પ્રસનચંદ્ર રાજર્ષિ
(૨૬૫)
66
પ્રથમ તારા દુર્મુખ સેનાનીની વાણીથી મુનિ કાપ પામ્યા હતા. એ કાપને વશ થઇ તેના મંત્રી સામંત વગેરેની સાથે ક્રોધથી જ મનમાં યુદ્ધ કરતા હતા. જે વખતે પૂર્ણ ક્રોધમાં હતા તે સમયે તમે એમને વંદના કરી હતી, અને નરકના દળીયાં પણ પૂર્ણ રીતે તેમણે મેળવ્યાં હતાં. ત્યારપછી મનમાં યુદ્ધ કરતાં કરતાં એમનાં આયુધા ખુટી ગયાં. રણુસ’શ્રામમાં પાતે શત્રુ રહિત થયા ત્યારે માથાના મુગટ ઉપાડા શત્રુ ઉપર મારવાને ધસ્યા. એવા વિચારથી માથા ઉપરથી જેવા તે મુગટ લેવા ગયા ત્યાં તે માથે કંઇ ના મલે, એ ફેશ કવચ અને મુગટ રહિત મસ્તક તેમજ શરીર નિહાળતાં તેમને વ્રતનું ભાન થયું.
એ માનસિક યુદ્ધ થકી નિવત્તી પશ્ચાત્તાપ કરવા લાગ્યા “આહા ! મને ધિક્કાર છે. મેં આ શુ' ચિંતવ્યુ? આવુ રોદ્રધ્યાન ચિંતવી મેં મારા આત્માને ડુમાવ્યા છે. હવે મારૂ શુ થશે ? ” પાપની આલાચના કરતા, અને ધર્મ ધ્યાનમાં લીન અનેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાતાના આત્માની નિંદા કરતા પાછા પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન થયા. પાપની આલાચના, પ્રતિક્રમણ વગેરે કરવા લાગ્યા, એમ કરતાં કરતાં તમારા ખીજા પ્રશ્ન વખતે એ સર્વા સિદ્ધ ચેાશ્ય થઇ ગયા હતા. * ભગવાન મહાવીર શ્રેણિક ભૂપતિને સમજાવતા હતા. એટલામાં દેવ
દુંદુભિ એમના સાંભળવામાં આવ્યા અને ખીજા પણ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૬૬)
મહાવીર અને એણિક, કલકલ શબ્દ સાંભળવામાં આવ્યા. જેથી શ્રેણિકે ભગવાનને પૂછયું. “ભગવાન ! આ શું થયું?
“યાનમાં સ્થિર રહેલા અને સવાર્થસિદ્ધ વિમાનને રોગ્ય કહેલા પ્રસન્નચંદ્રમુનિને હાલમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. છે. એ કેવલજ્ઞાનને મહીમા કરવાને દેવતાઓ આવ્યા છે. તેમને આ દુંદુભિમિશ્રિત હર્ષનાદ થાય છે.”
ભગવાન ! આપની પછી કેવલજ્ઞાન કયારે ઉચ્છેદ પામશે.” શ્રેણિક નરપતિએ ભગવાનને પૂછયું.
શ્રેણિક ભૂપતિએ ભગવાનને જ્યારે એ વાત પૂછી તે સમયે બધા દેવલોકના ઈન્દ્રને સામાનિક દેવતા પોતાની ચાર દેવીઓ સાથે ભગવાનને નમવાને આવ્યું, તેની તરફ આગલી ચીપીને ભગવાન બેલ્યા. “આ પુરૂષ થકી કેવલજ્ઞાન ઉછેદ પામશે.”
ભગવાનની વાણી સાંભળી શ્રેણિક વિચારમાં પડ્યા. “શું દેવતાઓને કેવલજ્ઞાન થઈ શકે છે કે ભગવાને આ દેવતાને બતાવીને કહ્યું.” પ્રગટપણે શ્રેણિકે ભગવાનને પૂછયું.” ભગવાન! શું દેવતાઓને કેવલજ્ઞાન થાય છે કે?”
દેવતાઓને કેવળજ્ઞાન થતું નથી પણ આ દેવ આજથી સાતમે દિવસે એવી તમારા નગરમાં રૂષભદત્ત વ્યવહારીયાને
પુત્ર થશે. તે મારા શિષ્ય સુધમોને જંબુ નામે શિષ્ય થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
સંમકિત પરીક્ષા.
( ૨૬૭ )
તેને કેવળક્ષાન થયા પછી ખીજુ કાઇ કેવલજ્ઞાન ઉપાર્જન કરી શકશે નહિ. ”
શ્રેણીક મહારાજ એ દેવના તેજ તરફ નિહાળી રહ્યો. ૮ વનકાલ સમીપમાં આવે ત્યારે દેવતાઓની કાંતિ ગ્લાનિ પામે છે, તેમ તેઓ માહથી મુંઝાયેલા હાય છે ત્યારે આ દેવતાનું તેજ તેા અપરિમિત જણાય છે. ” શ્રેણિકે ભગવાનને પૂછ્યું. “પ્રભુ ! સાત દિવસમાં આ દેવ ચવી જવાના છતાં તેનું તેજ તે મંદ પડેલું જણાતુ નથી.
""
ઃ
હાલ તા આ દેવનું તેજ મંદ જ છે. પૂર્વના પુણ્યથી પ્રથમ આનુ તેજ આથી પણ ઉત્કૃષ્ટપણે હતું.
""
બ્રહ્મે ને! સામાનિક દેવ ભગવાનને વાંદીને પાતાને સ્થાનકે ચાહ્યા ગયા.
*~ ~
પ્રકરણ ૩૩ સુર સમકિત પરીક્ષા.
એક દિવસે શક્રે'ની સભામાં સુધપતિએ પ્રશસા કરતાં કહ્યું કે “શ્રેણિક જેવા કાઇ શ્રદ્ધાળુ નથી. ” તે વચનમાં અશ્રદ્ધાળુ એવા દુરાંક નામે દેવ શ્રેણિકની શ્રધ્ધાની પરીક્ષા કરવાને આવ્યા. એણે કાઢીયાનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન પાસે આવી, પ્રણામ કરી હડકાયા શ્વાનની જેમ પ્રભુ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
( ૨૬૮ )
મહાવીર અને શ્રેણિક,
બેઠા. ચંદનની જેમ પોતાના પરૂથી પ્રભુના ચરણને નિઃશ ંકપણે ચચત કરવા માંડયા. એ પુરૂષની આવી યાગ્ય વકથી શ્રેણિક ક્રોધાયમાન થયા. “ અરે આ પાપી જગત
સ્વામી પ્રભુની આશાતના ફ્રેમ કરે છે. ? અહીથી બહાર નીકળે કે જરૂર તેને શિક્ષા કરવી જોઇએ, ” એમ ચિંતવી એના સુભટાને એને પકડવાના શ્રેણિકે હુકમ આપ્યા.
'
એ અરસામાં પ્રભુને છીંક આવી એટલે કુણા એણ્યા. “મૃત્યુ પામેા. ” રાજા શ્રેણિકને છીંક આવી ત્યારે “ ઘણું જીવા. ” એમ કહ્યું. અલયકુમારને છીંક આવી ત્યારે “ જીવા કે મરે. ” કાલસારિકને છીંક આવી ત્યારે. “ જીવ પણ નહિ ને મર પણ નહિ. ” એ પ્રમાણે ભિન્નભન્ન એ કુણીના કથનથી શ્રેણિક અષિક ગુસ્સે થયા અને સમવસરણથી તેના બહાર નીકળવાની રાહ જોવા લાગ્યા,
પ્રભુની દેશના સાંભળ્યા પછી દેશના સમાપ્ત થતાં કુષ્ટી જેવા સમવસરણમાંથી બહાર નીકળ્યો કે શ્રેણિકના સુભટો તેને પકડવાને ધસ્યા. કુષ્ટને ચારે બાજુએથી ઘેરી લીધા, પણ એ સર્વના દેખતાં કુટી ક્ષણવારમાં દિવ્ય સ્વરૂપ ધારણુ કરીને આકાશમાર્ગે ઉડી ગયા. સુભટોએ શ્રેણિકને એ વાતો કહી સંભળાવી. વિસ્મય પામતા શ્રેણિકે એના પરામ ભગવાનને પુછ્યો. “ ભગવાન ! એ કુણા ક્રાણુ હતા ? ”
“ એ કુછી એક દેવ હતા ” ભગવાને કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
સંમતિ પરીક્ષા.
(૨૬૯). “ત્યારે એ કુછી શા માટે થયે હતા? ભગવાન” તમારી પરીક્ષા લેવાને તે આવ્યા હતે.""
તેણે પરૂથી આપની આશાતના મરી, તે લેવા થઈને એણે એમ કેમ કર્યું.”
વસ્તુતઃ તે એ પરૂ નહિ પણ ગાશીષ ચંદન વડે તેણે મારા ચરણે અર્ચિત કર્યા હતા. પણ દષ્ટિ મેહથી તમને તે પરૂ દેખાતું હતું.” ભગવાને કહ્યું.
ત્યારે પ્રભુ ! છીંકના સંબંધમાં જુદું જુદું રહસ્ય શું વારૂ? આપ છીંક્યા તે અપમાંગલિક બોલ્યું તે શું ?”
મારી છીંકના સમયે તેણે કહ્યું કે મૃત્યુ પામો એટલે તમે હજી સુધી સંસારમાં કેમ રહ્યા છો? શીધ્ર મોક્ષે જાઓ. અનંત સુખના સ્વામી થાઓ એ તેના કહેવાને આશય હતે. કુમાર માટે કે મારા. એટલે જે તે જીવશે તે ધર્મસાધન કરે ને મરી ગયા બાદ સર્વાર્થસિદ્ધ નામે અનુત્તર વિમાને જશે તેથી એણે એ પ્રમાણે કહ્યું હતું. કાલસૌકરિક માટે તે જીવશે તે પાપ કરશે ને મરશે તે સાતમી તરીકે જશે તેથી જીવ પણ નહિ અને મર પણ નહિ એમ કહ્યું હતું.” ભગવાને ખુલાસો કર્યો.
ત્યારે મને એણે એમ કહ્યું કે ઘણું છે?” રાજાએ પૂછયું.
“તેનું કારણ તમે અહીં જ છે ત્યાં લગી જ સુખ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૭)
મહાવીર અને શ્રેણિક. એમ કેમ પ્રભુ?” રાજાએ પૂછયું.
“કારણ કે અહીંથી તમે મૃત્યુ પામી પ્રથમ નરકપૃથ્વીમાં ઉત્પન્ન થશે.”
ભગવાનની વાણી સાંભળી શ્રેણિકના હૈયામાં પ્રાસકો પ. “ભગવાન ! શું મારી નરકગતિ ! આપ સમાન મારે માથે ગુરૂં છતાં મારી નરકગતિ !”
રાજન ! પૂર્વે તે નરકનું આયુષ્ય વધેજપણે બાંધેલું છે, તેથી તું અવશ્ય નરકમાં જઈશ.”
“આ ભવમાં એવું તેં મેં કયું પાપકર્મ કરેલું છે કે જેને વેગે મારી નરકગતિ દૂર ન થઈ શકે?”
નહિ, કદાપિ પણ નહિ. યાદ છે પેલી ગર્ભવતી મૃગલીની કરેલી સત્યાનાશી? એ નિરાધાર તરફડી રહેલી મૃગલી ઉપર તને જરી પણ દયા આવી હતી કે તે સમયે રૌદ્ધ ધ્યાનમાં તું એટલે તે આગળ વધેલું હતું કે તારૂં નરકગમન તે વજેલેપ કર્યું હતું. હવે તે નિરૂપાય! એ ગર્ભ વંતી હરણ, એ મૃગલીને ગર્ભ કેવાં કેવાં તરફડતાં હતાં તે જરી યાદ કર. તારા સેવકે પણ તે સમયે તારા બલનાં વખાણ કરી તેને રૌદ્રધ્યાનમાં આગળ ચઢાવી રહ્યા હતા. તે સમયે તું ચુકી ગયે, મનુષ્યભવની હાથમાં આવેલી બીજી
- તું અણીને સમયે ભૂલી ગયે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
સમકિત પરીક્ષા.
(ર૭૧) હા ભગવાન ! બચાવો ! મને નરકમાં જતાં કઈ પણ રીતે બચાવે. મારું રક્ષણ કરે.”
તારૂં નરકગમન એ તારે હાથે કરેલી જીવહિંસાનું ફળ છે. એનિકાચિત કર્મ ભગવ્યા વગર તારો છુટકો નથી. ચક્રવતી, વાસુદેવે અરે! અમારા સરખા તીર્થકરો પણ નિકાચિત કર્મો ભોગવ્યા વગર છુટી શકતા નથી. પાપ કરતી વખતે શોક ન થયો ને હવે શા માટે ખેદ કરે છે?” ભગવાને કહ્યું. '
અરે પ્રભુ! નરકમાં જવાનું તે કઈ પણ મન કરે છે? કેઈ પણ બચવાનો માર્ગ બતાવે, કોઈ એ ઉપાય બતાવે કે જેથી મારી નરકગતિ તુટી જાય.”
એ મારાથી કેવી રીતે બની શકે? કર્મો તે જેવાં કર્યા હોય તેવાં ફળ પણ ભેગવવાં જોઈએ. શ્રી નેમિનાથના શિષ્ય ભક્ત અવિરતિ શ્રાવક કૃષ્ણ પણ ત્રીજી નરક પૃથ્વીમાં ગયા માટે જેવાં કર્મ કરેલાં હોય તેવાં અવશ્ય જોગવવાં પડે છે.”
“હા હતાશ! પ્રભુ ! કંઈક તે માર્ગ બતાવે.” શ્રેણિકે આગ્રહ ચાલુ રાખ્યા.
શા માટે આટલે બધે શેક કરે છે? એવાં નિકાચિત કર્મોને અન્યથા કરવાને અમે પણ સમર્થ નથી, છતાં પણ તીર્થકરની ભક્તિના પ્રભાવે તું આવતી ચોવીસીમાં આ જ ભરતક્ષેત્રમાં નરકમાંથી નીકળી મારા સરખી સ્થિતિવાળે પદ્ધ નામ નામે પ્રથમ તીર્થંકર થઈશ. તીર્થંકરપણાની લક્ષમી ગવી શિવલમીને વરીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
( ૨૭૨ )
મહાવીર અને શ્રેણિક
“હા ! ભગવાન્ ! નરકનુ ં નામ સાંભળીને હું કપુ છુ તા ત્યાં તે મારી શું સ્થિતિ થશે ? કઈ પણ ઉપાય બતાવા કે જેથી મારી રક્ષા થાય.
ܕ
“ રાજન્ ! એમાંથી ખચવાને માટે કોઈ ઉપાય તા નથીજ, છતાં તારી શાંતિને માટે કહું છું કે તારી કપિલા બ્રાહ્મણી પાસે તુ હર્ષ થી સાધુને દાન અપાવ, અથવા તેા કાલ સાકરિક પાસે કસાઈનું કામ મૂકાવ, તા . નરકથી તારા મેાક્ષ
થાય.
""
પ્રભુને ઉપદેશ હૃદયમાં ધારણ કરી શ્રેણિક ભગવાનને નમીને પેાતાના સ્થાનકે આબ્યા. ભગવાનને નમીને શ્રેણિક પેાતાના સ્થાનકે આવ્યે હતા તે સમયે માર્ગ માં પેલા દર્દી રાંક ધ્રુવે એની પરીક્ષા કરવાને ઢીમરનુ કામ કરતા એક સાધુ હતાન્યા. સાધુને ઢીમરનુ કામ કરતા જોઇ રાજાએ પૂછ્યું, “ અરે સાધુ ! ભગવાન મહાવીરના ધર્મ પામીને તમે આ પાપ કાર્ય કેમ કરી રહ્યા છે. ? ''
“અરે ! મહાવીરના બધા સાધુએ જ આવા મારા જેવા છે, તમે શું જણા ? ” પેલા સાધુએ કહ્યું.
??
“ મહાવીર ભગવાનના સાધુઓ તે ધર્મની નિશ્રાએ ચાલનારા છે. તમારા જ દુષ્કર્મ ના ઉદય થયેા છે, જેથી તમને આવી કુમતિ સુજી છે; માટે આવું દુષ્કાર્ય · કરતા અટકા. ” સાધુને નિવારીને શ્રેણિક ત્યાંથી આગળ ચાલ્યે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
સમકિત પરીક્ષા.
(૨૭૩) એક સગર્ભા સાથ્વી તેના જેવામાં આવી. જેન શાસનની નિંદા થાય તે માટે સાધ્વીને સમજાવી ગુપ્ત રાખી.
શ્રેણિકનું આવું શ્રધ્ધાયુક્ત કાર્ય જોઈ દઈરાંક દેવ પ્રસન્ન થયે. તેની આગળ પ્રગટ થઈ બોલ્યા. “ રાજનું ! સુધપતિએ જેવા તમને વખાણ્યા તેવા જ તમે છે. તમારું સમકિત કોઈનાથી ચળાવી શકાય તેમ નથી.” એમ કહીને એક સુંદર હાર અને બે ગેળા શ્રેણિક રાજાને આપ્યા, અને કહ્યું કે “આ હાર તુટી જાય ત્યારે જે એને સાંધી આપશે તે મૃત્યુ પામી જશે.” દેવતા તરતજ અદૃશ્ય થઈ ગયા.
પિતાને સ્થાનકે આવી શ્રેણિકે તે હાર ચેલણાદેવીને આપે અથવા તે પસંદ કરીને ચેલણદેવીએ એ દીવ્ય અને મને હર હાર લઈ લીધા પછી પેલા બે ગોળી નંદાદેવીને આખ્યા. એ તુચ્છ દાન મળવાથી નંદાદેવી ગુસ્સે થઈ. આહ હાર તે પટ્ટરાણું ચલ્લણને, ને મને આ બે ગેળા રમવાને. શું હું તે નાની કીકલી છું કે આ ગેળા સાથે રમું ?” એમ બોલતી નંદાએ પેલા બે ગેળા થંભ સાથે અફળાવીને ફેડી નાખ્યા. તે એક ગોળામાંથી ચંદ્રમા જેવાં બે કુંડલ નીકળ્યાં, અને બીજામાંથી રેશમી દેદીપ્યમાન બે વસ્ત્રો નીકળી પડ્યાં. ખુશી થતી નંદાએ તે બે વસ્તુઓ ગ્રહણ કરી, કેમકે જગતમાં મહાન જનેને અણચિંતવ્યા લાભ પણ મલી જાય છે.
૧૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૭૪)
મહાવીર અને શ્રેણિક નંદાદેવીને કુંડલ અને રેશમી વસ્ત્ર મલ્યાની વાત સાંભળી ચેલાએ સભા પાસે તે વસ્તુની માગણી કરી. “હે સ્વામિનું? તે વસ્તુઓ મને અપાવે ?”
ચેલણાનાં વચન સાંભળી રાજા બોલ્યો. “ એ હવે ન બને, તે જ પ્રથમથી હાર પસંદ કરીને લીધે છે. એ મેળા તને ગમ્યા નહિ ત્યારે નંદાને આપ્યા. હવે એને ભાગ્યો એને એ વસ્તુ પ્રાપ્ત થઈ તે હું પાછી લઉં એ નહિ બને. એવી અનીતિ મારાથી કેમ થઈ શકે ? ”
- “મારી ખાતર એટલું કામ તમારે કરવું પડશે. શું તમારી મારા ઉપર આવી શુષ્ક જ પ્રીતિ છે કે આવું નજીવું કામ પણ તમે કરી શકતા નથી ? ”
એ કામ નજીવું નથી, પણ વિરોધ ઉત્પન્ન કરનારૂં છેપરસ્પર કલેશ કરનારું છે. એક ચીજ બીજાને આપ્યા પછી શુદ્ધ માણસ પણ પાછી માગતા નથી તે હું રાજા થઈને પાછી માણું ? વાહ શી તારી શિખામણ!”
“શું ત્યારે તમારે મારી ઉપર આ જ કૃત્રિમ સ્નેહ છે. વાહ બહુ સારે સ્નેહ છે. એના વગર હું ખચીત મરી જઈશ. સમજયા ? " - ” “ તારે ફાવે તે-ગમે તે તું કર, પણ સારી એવી શિખામણ હું કાંઈ અંગીકાર કરીશ નહી.” સજાએ ચોકખું
પરખાવી દીધું. તારી ઉપર મારે એનેહ છે કે નહિ તે કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
સમકિત પરીક્ષા.
(૨૭૫) એ વહુએ તને લાવી આપવાથી જણાશે નહિ. તારી ઉપર મારો અખંડ સ્નેહ છે, છતાં તારી શિખવણીથી એવું અગ્ય પગલું તે હું ન જ ભરી શકું.”
ત્યારે તમે મને મુએલી જેવા ઈચ્છે છે કેમ? એ વરતુઓ વિના મારા પ્રાણ જતા રહેશે સમજ્યા.”
તારી જીદ બેટી છે. ખોટા આગ્રહને વશથી અવિચારી પગલું ભરી તારે હાથે તું તારું બગાડે એમાં હું શું કરું?”
રાજાના આવા જવાબથી ચેતવણા ગુસ્સે થઈને ચાલી ગઈ.
રાજાએ તે પછી કપિલા બ્રાહ્મણને બોલાવી આજ્ઞા કરી કે-“હે ભદ્ર! તું ભક્તિથી સાધુઓને શિક્ષા આપ. હું તને ધનથી ન્યાલ કરી દઈશ.”
મને સુવર્ણમય કરે કે ચાહે તે મારી નાખે પણ એ મુનિઓને હું ભિક્ષા આપીશ નહિ.” કપિલાએ સાફસાફ વાત કરી દીધી
તે પછી કાલસૌકરિકને બોલાવીને રાજાએ કહ્યું. “ તું તારે જીવહિંસાને બંધ છેડી દે. હું તને ઘણું દ્રવ્ય આપીશ.”
તે કદિ નહિ બને. મારા ધંધામાં શું પાપ છે કે હું એને છોડી દઉં? ઉલટું એથી તે ઘણુ મનુષ્યનું પિષણ થાય છે.” ' એમ છે તે હું જોઉં છું કે તું કેવી રીતે પાંચસો પાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૭૬).
મહાવીર અને શ્રેણિક 'ને રોજ વધ કરે છે?” એમ કહીને રાજાએ સેવકે મારફતે એને અંધ કુવામાં લટકા.
રાજા શ્રેણિકે પછી ભગવાન પાસે આવીને કહ્યું કે-“હે સ્વામી ! મેં કાલસાકરિકને એક અહેરાત્રિ હિંસા કરતાં અટકાવ્યું છે. ”
શ્રેણિકનાં વચન સાંભળી ભગવાન બોલ્યા. “રાજન ! તેણે અંધારા કુવામાં પણ માટીના પાંચસે પાડા બનાવીને હયા છે.
શ્રેણિકે ત્યાં જઈને જોયું તે તે પ્રમાણે તેના જેવામાં આવ્યું, જેથી ખિન્ન ચિત્તવાળે થય ને પશ્ચાત્તાપ કરવા લાગ્યું. “ આહા! મારાં એ પૂર્વકૃત કર્મને ધકકાર છે ! હા ! અજાણુથી અજ્ઞાનપણે મારા મુખ પાશવાની સોબતથી મેં કેવું દુષ્કર્મ કરેલું છે કે જેનું ફલ મારે ઘણે કાલ પર્યત નરકમાં જઈને ભેગવવું પડશે. મારા પાપમાં ભાગ લેનારા એ પાશવાનો મારી સાથે કાંઈ પાપનાં ફળ ભોગવવા આવશે નહિ. એ પાપના ફળ તો મારે એકલાએ જ પરલેકમાં જઈને ભેગવવા પડશે. એ ભગવાનની વાણું કદાપિ પણ હવે અન્યથા થશે નહિ.” અતિ પશ્ચાત્તાપથી શ્રેણિકને ખેદ તે ઘણે થયે પણ શું કરે? હવે કોઈપણ ઉપાય નહોતે કે જે ઉપાયથી કરેલું અન્યથા થઈ શકે. - ઉદાસ થઈ ગયેલા શ્રેણિકના મનમાં અનેક વિચારો ઉત્પન્ન થયા. “ખચીત હું ભારેકમી છું તેથી જ મને વિરતપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
ચેલ દેવીને ગુસ્સો.
(૨૭૭) ઉદયમાં આવતું નથી. ગમે તે તેય હું ભગવાનને અવિરતિ શ્રાવક. જરાય પરચખાણ મને ઉદય આવતું નથી. લેવાનું મન થતું નથી. શું કરું? મારી નજર આગળ મારા કેટલાય પુત્રોએ દીક્ષા ગ્રહણ કરી, અભયકુમાર દીક્ષા લેવાને ઉત્સુક થઈ રહ્યો છે. પણ કાંઈક મારી સાથેના જણાનુબંધનથી જ સંસારમાં રહ્યો છે, છતાં સમય અનુકૂલ થતાં એ ક્ષણમાત્ર સંસારમાં રહેશે નહિ. તે સિવાય મારી નજર આગળ કેટલાય દ્ધિસમૃદ્ધિ છેડી ચાલી નીકળે છે. આવા મહાવીર ભગવાનને
ગ છતાં વસ્તુને સમજ્યા છતાં મને દીક્ષાના મનોરથ થતા નથી, એ મારી મનોવૃત્તિને ધિક્ છે. નરકમાં જવાનું હોવાથી જ મને વિરતિપણું ઉદય આવતું નથી. પૂર્વે પણ કૃષ્ણ મહારાજ નેમનાથ જેવા છત્ર છતાં દીક્ષા ન લઈ શકયા. અને . અવિરતપણે ત્રીજી નરક પૃથ્વીમાં ગયા. સમર્થ છતાં એવા પુરૂષની આવી ગતિ ! હા ! એ દુષ્કર્મને ધિક્કાર છે–એ આ- . શક્તિને ધીક્કાર છે !!!
પ્રકરણ ૩૪ મું.
શેલણ દેવીને ગુર. ગુસસે થયેલી ચલણા દેવીનું મન અત્યારે ક્રોધથી ધમજમી રહેલું હતું. “ આહ ! શું પુરૂષની સ્વાર્થતા?
આટલી આટલી એમની ઉપર મારી પ્રીતિ છતાં મારું આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
(૨૭૮)
મહાવીર અને . નજીવું કામ પણ તે ન કરી શક્યા. એવા સંસારના કૃત્રિમ સંબંધથી સર્યું. હવે તે હું મરી જ જાઉં. પણ શી રીતે મરી જવું? ગળે ફાંસો ખાઈ મરું કે આપઘાત કરું? અથવા તો કુવે પડું કે ઝપાપાત કરૂં. અથવા તે નીચે પત્થરની શિલા ઉપર પડતું મેલું કે ઝેર ખાઉ કે શું કરું ? ” વિચાર કરતી ચેલણ અંતઃપુરની નજીક હાથીશાળામાં આવી. હાથીશાળામાં આવી એણે ગળે ફાંસો ખાઇ પ્રાણેને કાઢી નાખવાની તૈયારી કરી. એટલામાં કંઈક ગરબડાટ એના કાન ઉપર આવ્યું. એકતો સ્ત્રી જાત, તેની વૃત્તિઓની ચંચળતા, કંઈક નવીન જોવામાં ઉત્સુકતા એમની તીવ્ર હોય છે. “શી ગરબડ છે?” એ જાણવાની એની ઉત્કંઠા વધવાથી તે આસ્તેથી તપાસ કરવા લાગી તે તેને ખબર પડી કે હાથીઓને ઉપરી મહાવત પોતાની માશુક સાથે વાર્તાલાપ કરી રહ્યો હતે. તેમની અન્યઅન્યની વાતચીત સાંભળવાની ચેલણાની ઉત્કંઠા વધવાથી ગુપ્તપણે ઉભા રહી મનમાં વિચાર કરવા લાગી. “હમણું તે આ લોકેની વાત સાંભળવી દે, પછી અવસરને રેગ્ય જણાશે તે કરવામાં આવશે.”
અહીંયા મહાવત અને પેલી સ્ત્રી પ્રેમકલહ કરી રહ્યા હતાં. પેલી સ્ત્રી હઠથી એની પાસે કંઇક વસ્તુ માગી રહી હતી. મહાવત એને એને આગ્રહ છોડાવવા સમજાવી રહ્યો હતો, પણ સ્ત્રીહઠ હમેશાં ભૂરી હોય છે. એ પિતાની હઠ સહેલાઈથી છોડી શકતી નથી. “હાલા! શા માટે મારું કહેવું તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
ચેલાણા દેવીને ગુસ્સે.
(૨૭૯) ગણકારતા નથી? હું કહું છું કે માટલું કામ તમારે કરવું જ પડશે. તમે નહિ કરો તે બીજું કેણ કરશે? મારી આશા કહે, જીવન કહે કે મારું સર્વસેવ કહે. તે બધું તમારા વિના આજે કેણ છે? તમારી સાથે મેં પ્રીતિ બાંધી હતી તે મેટ આશાએ સમજ્યા?” પેલી વેશ્યાએ કહ્યું.
“મેટી આશા એટલે મને પુરે કરવાની એ જ તારી મેટી આશા કે બીજી કોઈ પ્રિયા? એ મારાથી નહિ બની શકે સમજી?” મહાવતે કહ્યું.
શા માટે નહિ બની શકે? આવું નવું કાર્ય પણ તમારાથી ન બની શકે તે બીજું કઈ મહાન કાર્ય તે તમે શી રીતે કરી શકવાના હતા? જોઈ જોઈ એ તે તમારી મતલબી પ્રીત”
તારું આવું કાર્ય તારે મન નજીવું છે કેમ? એ તો જાતે કરવાને પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે કે એ નજીવું છે કે ગહન કાર્ય છે. સ્વાસ્થય માણસોને વસ્તુની અલ્પતા કે વિશેષતાને ખ્યાલ રહેતો નથી.”
“ નજીવું નહિ તે બીજું શું? ચેલુણાદેવીના હારનું અપહરણ કરવું છે તે શું મહાન કાર્ય છે અને રાત્રીને સમયે તે કાર્ય તે તમે સહેલાઈથી કરી શકે છે. કાળી રાત્રીએ
આવું કાળું કૃત્ય તે ઘણી જ સહેલાઈથી થઈ શકે છે , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
( ૨૮૦ )
મહાીર અને શ્રેણિક
“ તા જરી તુ જ આજે રાતના તૈયાર થઈ જાની ? જોઉ તા ખરી તારી મર્દાનગી કેવીક છે વારૂ ? ”
“ તા અત્રે જો તમારા જેવા પુરૂષ હોય તે સ્ત્રીઓના મનારથ પૂરવામાં અમે શું પછાત પડત કે ? પણ શું કરીએ અમે અખળા જાત, અમારાં હૈયાં નબળાં, અમારૂં કાવત અલ્પ, અમારી શક્તિ શી ? નહિતર તમને કહેત જ શુ
કરવા ? ”
“ તા તારે માટે એવી ચારી કરવા હું જનાર નથી. તું જાણે છે એ હાર ચેલણાદેવીને કેટલા બધા પ્રિય છે તે ? શતના પણ એ પેાતાની પાસેથી દૂર નથી કરતી. એવા દીવ્ય હારને ઉપાડી લેવા એ તે મેાતને ભેટવા જેવુ છે,
''
“ શી રીતે મે।તને ભેટવા જવુ' પડે ? જો સફાઇથી કામ કરશેા તા આછી કાઇને ખબર પડવાની છે અને હું તેા કોઇને કહેવા જવાની નથી, પછી ભ્રય કાના ? ”
“ આખરે પાપ છાપરે ચડીને પાકારે છે એ તને સ્વાને ખબર ન હોય. ચેલણાને પ્રિય એ દીવ્ય હારની હું ચારી કર્' તેા શ્રેણિક મહારાજ પાતાલમાંથી પણ ચારને શેાધી કાઢયા વગર રહે ખરા ? ”
“ શી રીતે એ શાષી મઢે લારૂ ? ”
“શી રીતે શુ' ? અભયકુમારની બુદ્ધિની હજી તને ખબર નથી. એ બુદ્ધિએ આજ સુધીમાં અતિ મહાન કામેા કરેલાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
ચેહણ દેવીને ગુ.
(૨૮૧) ગુંચવાયેલાં રાજનીતિને કેકડાં એણે ઉકેલ્યાં છે. એની બુદ્ધિએ કંઈ કઈ ગુપ્ત ભેદે ખુલ્લા કર્યા છે. પેલા આમ્રફલના ચોરને કેવી સફાઈથી પકડે, તે શું એટલી જ વારમાં ભૂલી ગઈ. તે પછી હારની ચોરી પકડવી એ એની બુદ્ધિને કાંઈ દિષ્કર વાત નથી. ”
પ્રચ્છન્નપણે ઉભેલી ચેલણ દેવી આ બન્નેની વાતચીત સાંભળતી હતી. પિતાના દીવ્ય હારને લગતી આ વાતચીત હેવાથી ધ્યાનપૂર્વક તે સાંભળતી હતી. એમની વાતમાં એને રસ પડતા હતા. એ વાર્તાના રસમાં ક્ષણભર ચેલણ પિતાનું દુઃખ પણ ભૂલી ગઈ. “આહ ! શું ત્યારે ઘેરઘેર સ્ત્રી-પુરૂષોને આવા જ ઝઘડા છે. સ્ત્રીઓ પુરૂષોને પ્રેમથી વશ કરી એમની પાસે કેવું ન કરવાનું કરાવે છે. જેમ હું કરાવી રહી છું પણ ખરેખર સમજુ પુરૂષ જ સ્ત્રીઓની અયોગ્ય માગણને આધીન થતા નથી. આ મહાવત જે કદાચ સ્ત્રીની માગણી સ્વીકારે. તે નક્કો પરીણામે એનું મેત જ થાય, પણ જેવા તો દે. એમની વાતની પૂરેપૂરી સાંભળવા તે દે. એ વાતચીતનું પરિણામ શું આવે છે તે.”
એ મહાવતના જવાબમાં વેશ્યા બોલી. “તમે તે મારી બધી દલાલે તોડી નાખે છે, ત્યારે શું તમે મને એ હાર નહિ લાવી આપો ત્યારે ?” - “ એ ના! ના! ના! એ વખત ના ! તારે માટે હું
મરવા જઈશ નહિ. ભલી થઈને સમજ આપણે ગરીબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
(૨૮૨)
મહાવીર અને શ્રેણિક. માણસને વળી એવા મેહ શા ? આપણી સ્થિતિમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. તને ખબર નથી મેટાની સાથે નાને જાય તે મરી જાય નહિ તે માંદે તે અવશ્ય થાય. હું તને હાથ જોડીને કહું છું કે તારો આગ્રહ તું છોડી દે.”
અરે એ હારમાં મારો એટલે બધે મેહ છે, તે તમને કેવી રીતે સમજાવું. ઠીક કહું છું કે તમે મને લાવી આપે નહિતર એના વગર મારું શું થશે? એ તમે કયાંથી સમજે?”
એના વગર તારું શું થશે ? શું તારૂં મૃત્યુ થશે. અરે મૃત્યુ કયાં રેઢું પડેલું છે કે તે તને ઝટ ભેટી પડશે. ભલી થઈને તારીએ દુરાશા તું છેડી દે.”
હા! ખચીત મારૂં મૃત્યુ થશે. તમે તે મશ્કરીમાં કહો છે પણ જ્યારે મારું મૃત્યુ થયેલું જોશો ત્યારે જ તમને ખાત્રી થશે સમજ્યા?”
એમ, શું તેના વગર તું મરી જઇશ ત્યારે.”
અવશ્ય. તમે તે મરવાના હશે ત્યારે મરશે પણ હું તે એના વગર મારે પ્રાણ ત્યાગ કરીશ, એ નિ:સંદેહ છે. ” * “મારી આટલી બધી આજીજી છતાં, સમજાવટ છતાં, જો તારે મરવું જ હોય તે હું નિરૂપાય છું. તું મરીશ તે મને ૪ પર જવાની છે. હું જઇશ તે મને વરવાને તારી બેન બી આવશે. એક જશે તે બીજી આવશે. તારા વગર મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
ચેઘણા દેવીના ગુસ્સા.
હું ૨૮૩)
ચાલ્યું જશે ? બધા ભલ ભલા વગર ચાલે છે તેા તું મરી જતાં મારાં શાં રાજ ચંડાઇ જવાનાં છે ? મરવું હાય તા તારે ખુશીથી મર. નિરાંતે મર ! બેધડક મરી જો. ”
*
kk
મહાવતના જવાબ સાંભળી વેશ્યા ખસીયાણી પડી ગઇ. મહાવત તે। અને જવામ સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. પેલી સ્ત્રી વિચારમાં પડી, “ શું ત્યારે મરી જાઉં. અરે હું મરી જઉં તા એના બાપનુ શુ જાય ? ગમે તેવા તાય એ પરાયે પુરૂષ, મારી પાછળ એ આંસુય ન પાડે, અરે પરણેલા શ્રેણી પણ સ્ત્રી મરી ગઈ તા એમ સમજે છે કે વ્રુત્તિ જીની હતી તે ગઇ ને નવી આવશે. પરણેલા પણ એક શ્રી ગઈ કે આજી લાવીને ખડી કરે છે તે આ તે ભાડુતી પુરૂષ. એની પ્રીત તેા વાદળની છાયા જેમ ક્યાં લગી રહેવાની, માટે હું મરીશ તે। એને કાંઈ ખેાટ જવાની નથી. હું તેા કાંઇ મરતી નથી, પણ હવે એ હારની ઇચ્છાને જેમ બને તેમ રાકવાના પ્રયત્ન કરીશ. ” પેલી સ્ત્રી પાતાની ધારણામાં નિષ્ફળ જવા છતાં પણ એણે મરવાના વિચાર મુલ્તવી રાખ્યા. મહા વતે સમજાવેલી ન સમજી પણ છેવટે પોતાની મેળે સમજીને ત્યાંથી ચાલી ગઈ.
મહાવત અને તેની માશુકની એ પ્રમાણેની વાતચીત સાંભળીને ચેલ્લણાના મનમાં પશુ પરિવ`ન થવા માંડ્યું. મરી જવુ' કે કેમ ? મરવામાં લાભ છે કે જીવવામાં. આ મહાવત જેવાએ પણ પાતાની પ્રિયતમાનું ભાગ્ય વચન એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
(૨૪)
મહાવીર અને શ્રેણિક. ઉપર પ્રીતિ છતાં અંગીકાર ન કર્યું, તે પછી મારે સ્વામી તે રાજા, એ મારું વચન કેમ અગીકાર કરે ? હું મરણને ભય બતાવું તેથી શું એ કબુલ થઈ જાય. હવે અહીંયા હું મરી જાઉં તે એનું શું જાય. એને તે અંતપુરમાં મારા જેવી ઘણી રાણીઓ છે. એમના વિલાસામાં મને તે એ સહેજ ભૂલી જાય, અને હું તે મારા જીવની જાઉં માટે હાલમાં તે આ સ્ત્રીને વિચાર એ જ મારે પણ. આહ! આજે જે આ મહાવત અને તેની માશુકને કલહ મારા જેવામાં ન આવ્યા હોત તે ખચીત હું ક્રોધની મારી આપઘાત કરી બેસત ! કારણ કે અવિચારી સ્ત્રી વગરવિચારે આડુઅવળું કરી બેસે છે ને પછી પસ્તાવો કરે છે, અને મારી પણ એ સ્થિતિ થાત, પણ જે થાય તે સારા જ માટે. ” ચેલણ દેવી મનમાં વિચાર કરતી ત્યાંથી પાછી ફરી ને પિતાના સ્થાને ગઈ. એના હૃદયમાં દુઃખ તે ઘણુંય હતું પણ શું કરે. મરવાથી પણ લાભ નહોતું અને જીવતા રહેવાશે તે રાજાની પ્રીતિ પણ પાછી મેળવી શકાશે. વળી ગુસ્સામાં અકાળ મરણ કરવાથી જીવેની કેવી માઠી ગતિ થાય છે. એવા અકાળ મરણે કરીને સારા છે પણ અવગતિમાં ઉતરી જાય છે. હલકી સ્થિતિવાળા વ્યંતર આદિક ચાનીમાં ઉત્પન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ મુ રત્નકાંબલ.
અન્યદા રાજગૃહ નગરમાં કાઇ પરદેશી વ્યાપારીઓ રત્નક બલ લઈને વેચવાને આવ્યા. તેએ શ્રેણિક નરપતિ પાસે આવ્યા, પણ તેની કિંમત અધિક હાવાથી શ્રેણિક મહારાજે ખરીદી નહિ. તેઓ ક્રૂરતા કરતા શાલિભદ્ર શેઠને ઘેર ગયા. ત્યાં ભદ્રા શેઠાણીએ એમની પાસેથી સેાળે રત્નક મલે માં માગ્યા દામ આપીને ખરીદ્દી લીખી. એકેક રત્નક ખલના એ એ ટુકડા કરી શાલિભદ્રની ખત્રીસે વહુઓને આપી દીધી. એ વહુએએ તે રત્નક'ખલા શરીરે ખુ ંચવાથી પગ લુછીને નિર્મા લ્ય કરી દીધી.
•
શ્રેણિક મહારાજ પાસેથી રત્નક બલવાળા પાછે ફરવાની ખબર ચેલણા રાણીને પડતાં તેણે તરત જ શ્રેણિકને કહ્યું કે: “ મારે માટે એક રત્નકખલ લાવી આપે. ”
મગધપતિએ રત્નકબલના વ્યાપારીઆને મેલાવ્યા અને તેમની પાસે એક રત્નક બલની માગણી કરી. તે વારે વ્યાપારીઆએ જવાબ આપ્યું કે- દેવ ! રત્નક અલે। તા અધી વેચાઇ ગઇ.
66
""
વ્યાપારીઓની વાણી સાંભળી શ્રેણિક આશ્ચર્ય પામ્યા. “ આહા ! એટલી વારમાં બધી વેચાઇ ગઇ. એકાદી ખરીદવાના પશુ હું વિચાર કરતા હતા, ત્યારે એટલી વારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૬)
મહાવીર અને શ્રેણિક સઘળી રત્નકંબલોને કણ ગ્રાહક થયે?શ્રેણિકે વ્યાપારીઓને પૂછયું.
મહારાજઆપના નગરમાં શાલિભદ્ર નામે શેઠ છે તેની માતા ભદ્રા શેઠાણીએ બધી કાંબલીએ ખરીદી લીધી.”
વ્યાપારીનાં વચન સાંભળી શ્રેણિકના આશ્ચર્યમાં વધારે થ, “શું શાલિભદ્રની માતાએ બધી કાંબલે ખરીદી - લીધી?”
હા, મહારાજ ! મેં માગ્યા લાખ લાખ સુવર્ણ મહોરના દામ આપીને તેમણે ખરીદી લીધી, ધન્ય છે આપની નગરીને કે જ્યાં આવા શાહુકારો વસે છે.”
“આહા! ધન્ય છે મને કે મારા રાજ્યમાં આવા - વ્યવહારીયાઓ વસે છે.” વ્યાપારીઓને વિદાય કરી રાજાએ એક ચતુર માણસને ભદ્રા શેઠણી પાસે કાંબલ લેવાને મેક. તે માણસે ભદ્રા શેઠાણી પાસે આવીને એક રત્નકંબલની માગણી કરી. “ મહારાજ શ્રેણિક આપે ખરીદ કરેલી રત્નકંબલમાંથી એક રત્નકંબલ મંગાવે છે. આપને જે દામ બેઠા હોય તે લે અને એમાંથી એક રત્નકંબલ આપે !”
રાજપુરૂષના જવાબમાં ભદ્રા શેઠાણીએ કહ્યું “રાજાજીને જઈને કહે કે એ કાંબળેના ટુકડા શાલિભદ્રની સ્ત્રીઓને પગ લુછવા આપી દીધા છે, માટે જે એવા જીર્ણ ટુકડાનું આપને
કામ હોય તે લઈ જાવ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
રત્નકાંબલ.
( ૨૮૭ )
ભદ્રા શેઠાણીની વાણી સાંભળીને રાજપુરૂષ ત્યાંથી રાજાની પાસે આવ્યા અને રાજાજીને તે ભદ્રા શેઠાણીને સ ંદેશ કહી સ ંભળાવ્યેા. રાજપુરૂષનું વચન સાંભળીને વચમાં ચેલા એલી “ જોયું! તારામાં ને તેમનામાં કેટલું અતર છે તે ? તમે એક કાંખલ ખરીદવા માટે વિચાર કરતા હતા, ત્યારે ત્યાં બધી ખરીદાઇ ગઇ અને એના ઉપયોગ પણ કયાં કરવામાં આવ્યા. પગ લુચ્છવામાં, શી તેની દેાલત ? ’→
રાજાએ તે જ પુરૂષને મેાકલીને કૌતુકથી જોવાને શાલિભદ્રને પોતાની પાસે એલાળ્યા. તે પુરૂષે રાજાના સ ંદેશ ભદ્રા શેઠાણીને કહી સભળાવ્યેા. તેના જવાબમાં ભદ્વા શેઠાણી રાજા પાસે આવીને કહેવા લાગી. “ દેવ ! મારા પુત્ર ધરમાંથી બહાર પણ નીકળતા નથી, માટે આપ જ પાતે મારૂ ઘર પાવન કરવાની કૃપા કરો. ’’
શાલિભદ્ર સખ ધી એક એકથી અધિક વાતા સાંભળતા શ્રેણિક આશ્ચય પામતા ગયા. ભદ્રા શેઠાણીની તે વાત શ્રેણી. કે કબુલ કરી. અમુક સમય મહારાજને આવવા માટે નિયત કરવામાં આવ્યા. તે દરમિયાન ભદ્રા શેઠાણી ઘેર જઇને રાજાના આગમન માટે તૈયારી કરવા લાગી. એના સત્કાર માટે બધી વ્યવસ્થા કરી. શ્રેણીકને આવવાના માર્ગે રાજદરબારથી તે પેાતાના મકાન સુધી રાજમાર્ગની શેલા કરાવી. અનેક પ્રકારના તેારણે મણિ મલેક જડયાં, લટકાવ્યાં, અગર, તગર, ચંદન અને કપૂર આદિકથી માર્ગો સુગંધીયુક્ત કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
(૨૮૮)
મહાવીર અને એક આવ્યા. નિયત કરેલા સમયે રાજા પિતાના પરિવાર સાથે માર્ગની રચના જેતે જેતે શાલિભદ્રને ઘેર આવ્યા.
શાલિભદ્રના મકાનની અલૌકિક શોભાથી શ્રેણીક પણ મંત્રમુગ્ધ જે થઈ ગયા, જ્યાં સુવર્ણના સ્થંભ ઉપર ઈંદ્રનીલ મણિનાં તારણે ઝુલતાં હતાં, દૂર ભૂમિ ઉપર મેતીના સાથી આની શ્રેણિઓ કરેલી હતી, સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના ચંદરવાઓ બાંધેલા હતા. એવી અનેક રચનાઓ જોતાં રાજાએ શાલિભદ્રના ઘરમાં પ્રવેશ કર્યો.
મકાનની અલૌકિક રચનાઓ નિહાળતે શ્રેણિક ચોથી ભૂમિકાએ આવ્યા. ત્યાં એક દિવ્ય સિંહાસન ઉપર બેસાડી ભદ્રા શેઠાણ શાલિભદ્રને બેલાવવાને સાતમી ભૂમિકાએ ગયાં. ત્યાં સાતમી ભૂમિકાએ જઈ ભદ્રા શેઠાણીએ પિતાના પુત્રને કહ્યું, “વત્સ ! શ્રેણિક આવ્યા છે તે તું જોવાને ચાલ?”
માતા ! એમાં મારું શું કામ છે? જે મૂલ્ય આપવા ગ્ય હોય તે આપીને એને ખરીદી હ.” શાલિભ જવાબ આપે. - શાલિભદ્રને જવાબ સાંભળી માતાએ હસીને કહ્યું. - વત્સ! એ કાંઈ ખરીદવાનો પદાર્થ નથી કે મૂલ્ય આપીને ખરીદ કરી, પણ એતો આ રાજગૃહીને તારે ને આખા 5 મગધ દેશને માલેક છે. આપણે તેની પ્રજા છીએ.” ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
રત્નમાંમલ.
(૨૮૯ )
ભદ્રા શેઠાણીનું વચન સાંભળી શાલિભદ્ર મનમાં દુભાયે. “અરે મારા આ એય ને ધિકકાર છે કે હજી મારે માથે પશુ સ્વામી છે ! મારા પૂણ્યમાં હજી ખામી છે તે અલ્પ પુણ્ય વાળા આ સર્પના ફણા જેવા લાગેાથી હવે સર્યું. હવે હું સત્વર વીર ભગવાન પાસે સંસારને ત્યાગ કરી દીક્ષાને ગ્રહણ કરીશ. ” દુભાયેલા શાલિભદ્રને ઉત્કટ વૈરાગ્ય પ્રાપ્ત થયા.
માતાના આગ્રહથી શાલીભદ્ર પ્રિયાએની સાથે ચેાથી ભૂમિકાએ આગ્યે. વિનરથી શ્રેણિક મહારાજને પ્રણામ કર્યો. શ્રેણુક મહારાજે એને પુત્રની માફક ખેાળામાં બેસાડી આલિ ગન દીધું. થાડીવારે ભદ્રા શેઠાણીએ કહ્યું, “દેવ ! એને છેડી દા. એ મનુષ્ય છતાં મનુષ્યના ગધથી ખાધા પામે છે. ”
શાલિભદ્રને રજા આપતાં શ્રેણિકે કહ્યું. “ એનુ કારણ?”
“ એના પિતા દેવલાકમાંથી પ્રતિદિવસ એના ભાગ માટે નવાણું' નવાણું પેટી મેાકલાવે છે. તેત્રીસ લેાજન માટેની પક પાન્ન વગેરેની, તેત્રીસ વસ્ત્રની ને તેત્રીસ આભૂષણની, એ દેવસેાગને ભાગવવાથી-એનુ શરીર પણ સુકુમાલ થઇ ગયું છે. ”
શાલિભદ્રના ભાગ્યની વાત સાંભળી શ્રેણિક અધિકાધિક પ્રસન્ન થયા. શાલિભદ્ર તેા પાછે સાતમી ભૂમિકાએ ગયેા. ભદ્રા શેઠાણીએ રાજાને વિનંતિ કરી કે “ આજે તે
૧૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
(૨૯૦).
મહાવીર અને શ્રેણિક.. આપે અહીંયાજ ભોજન લેવાની કૃપા કરવી.” રાજાએ તે વાત સ્વીકારી.
ભદ્રા શેઠાણીએ તરતજ રસોઈની તૈયારી કરાવી. રાજાને સ્નાન કરવા માટે સુગંધ યુક્ત જલ તૈયાર કરાવ્યું. તે જળથી રાજાએ સ્નાન કર્યું. સ્નાન કરતાં રાજાના હાથની અંગુલી નિકળી પડી. રાજા તેને આમતેમ શોધવા લાગ્યું.
ભદ્રા શેઠાણીએ દાસીને આજ્ઞા કરી કે “ વાવમાંથી જલ બીજી તરફ કાઢી નાખ એટલે મહારાજની વીંટી ઝટ મળશે.”
- તે પ્રમાણે કરતાં આભરણમાં પિતાની ફીકી જણાતી વીંટી રાજાના જોવામાં આવી, તેથી આશ્ચર્ય પામી રાજાએ પુછયું.
જવાબમાં દાસીએ શાલીભદ્રનાં આ રોજનાં નિમીત્ય આભૂષણે સંબંધી હકીક્ત કહી સંભળાવી, “દેવ ! શાલિભદ્ર રોજ નવાં નવાં આભૂષણે પહેરે છે. તેને બીજે દિવસે નિર્માલ્ય ગણે આ વાપિકામાં ફેંકી દેવામાં આવે છે. એવાં ભેગા થયેલાં આ શાલિભદ્રનાં નિર્માલ્ય આભૂષણે છે.”
શાલિભદ્રની દાસીની વાત સાંભળી રાજા વિચાર કરવા લાગે. “ સર્વથા આ શાલિભદ્રને ધન્ય છે, ને મને પણ ધન્ય છે કે મારા રાજ્યમાં–જેના રાજ્યમાં આવા ધનાઢય અને ભાગ્યશાળી પુરૂષે વસે છે”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
રત્નકાંબલ.
(૨૯૧) શાલિભદ્રની ભેગસમૃદ્ધિથી વિરમય પામેલા શ્રેણિકે પરિવાર સહિત ભેજન કર્યું. એ ઉત્તમ પ્રકારની રસવતી આગતાં પણ જમનારાઓ પ્રસન્ન થયા.
જમીને સભાસ્થાનમાં આવ્યા. તે ભદ્રા શેઠાણીએ ૨ત્ન જડેલી સુવર્ણની રકાબીમાં પાંચ સુગંધીવાળાં તાંબુલનાં બીડાં લાવી રાજાને આપ્યાં. દિવ્ય અત્તરાદિક વડે સત્કાર કરાવી વિવિધ પ્રકારના આભરણે વડે સર્વેને સત્કાર કરવામાં આવ્યું. આવા વૈભવ ઠકુરાઈમાં પણ ગર્વરહિત ભદ્રા શેઠાણીનો વિનય વિવેક જોઈ રાજા મનમાં ખુશી થયો. જતી વેળાએ રાજાએ પણ ઉચિત થમાં વિવેક કર્યો. “હે ભદ્ર! ? મારાથી તમે કાંઈ જુદાઈ જાણશે નહિ. મારું રાજ્ય, સંપદા સર્વે કાંઈ શાલિભદ્રાનું છે એમજ જાણજો ને મારા લાયક કામ હોય તે અવશ્ય ફરમાવશે. તમારા આત્મીય માફક મને પણ ગણજે.એમ કહી શ્રેણિક મહારાજ પિતાને સ્થાનકે ગયા.
જગતમાં પુણ્ય પણ કેવા પ્રકારનું હોય છે? પુણ્ય તે શ્રેણિક મહારાજનું પણ હતું ને શાલિભદ્રનું પણ હતું, પરંતુ શ્રેણિક મહારાજનું રાજ્યપુછ્યું હતું ત્યારે શાલિભદ્રનું ભેગપુણ્ય હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૬ મું
ધન્ના શાલિભદ્ર. - શાલિભદ્રનું મન વૈરાગ્ય યુક્ત થવાથી એક સ્ત્રી તજવા માંડી દીક્ષા લેવાની ભાવના એમની એટલી તે વધી પડી કે કયારે બત્રીસ દિવસ પુરા થાય અને પોતે મહાવીરસ્વામીના શિષ્ય થાય. તેમની દીક્ષાની ઉત્સુક્તાથી શાલિભદ્રની બેન સુભદ્રા શેક કરવા લાગી, જેથી સુભદ્રાના પતિ ધનાએ એના શેકનું કારણ પૂછયું. સુભદ્રાએ રડતાં રડતાં ને ડચકાં ખાતાં પિતાના સ્વામીને કહ્યું “ સ્વામી ! મારો ભાઈ શાલિભદ્ર રોજની એક એક સ્ત્રી છોડે છે. સરવાળે બત્રીસે સ્ત્રીઓને ત્યાગ કરીને એ દીક્ષા ગ્રહણ કરશે.”
તારો ભાઈ તે કાયર છે કે રેજની એક એક છેડેછે. છોડવી તે સામટી છોડી દેવી વળી! ” ધનાએ સુભદ્રાને દુઃખ ઉપર ડામ દેવા માંડે.
ધનાની આવી વાણું સાંભળી તેની સ્ત્રીઓએ કહ્યું. “સ્વામી! એ તે કહેવું સહેલું છે પણ કરવું એતો અતિ દુષ્કર છે. તમે કેમ છોડતા નથી ?”
એ વૈરાગ્ય અને મુક્તિના રસીયા ધન્ય શેઠને આ સમયને ઉપગ કરવાની ઠીક તક મળી. “હું નશીબદાર છું કે સ્ત્રીઓ જ મને જગાડી રહી છે, માટે આવી અણમોલ તક મારેજવા દેવી નહિ જોઈએ. એમ વિચારી તેણે કહ્યું “ વાહ!
તમે કેમ છે? સહેલું છે પણ કરીએ કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
પરીચ્છ)
:
ધન્ના શાલિભદ્ર. તમે મને જાગૃત કર્યો તે બહુ સારું કર્યું તથાજથી મેં પણ આઠે સ્ત્રીઓને ત્યાગ કર્યો છેહવે હું ભગવાન પાસે દીક્ષા લેવાને જાઉ છું. ” - પન્નાની આવી વાણી સાંભળીને અને કહેવા લાગી,
સ્વામી ! અમે તે મશ્કરીમાં વાત કરતી હતી. મશ્કરીમાં કરેલી વાત સાચી કરવાની ન હોય.” પણ
મશ્કરીની વાતો પણ હું સત્ય કરી બતાવીશ. મને દીક્ષા લેવામાં તમે વિશ્વ રૂપ હતી તે પણ અનુકુળ થઈ તે હવે મને સંસાર છોડવામાં શી વાર છે? સંસારના પદાર્થો નિરંતર અનિત્ય છે, માટે હું તે હવે દીક્ષા લઈશ.” એમ બેલત ધો શેઠ ઉભે થઈ ગયે.
ધન્નાની દીક્ષા લેવાની ઉત્કંઠા જાણી તેની સ્ત્રીઓ પણ તેની સાથે દીક્ષા લેવાને તૈયાર થઈ ગઈ. ધને શેઠ પિતાની સ્ત્રીઓ સાથે સાતે ક્ષેત્રોમાં ધનને વ્યય કરી તેમજ દીનહીન જનને પુષ્કળ દાન આપી મહાવીર પ્રભુની પાસે દીક્ષા લેવાને આવ્યું, તે સાંભળી શાલિભદ્દે પણ ભગવાનની પાસે આવીને વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે ધન્ના શાલિભદ્ર બહુશ્રત થયા.
ખર્શની ધારા જેવું ચારિત્ર પાળતા અને કિંચિત પણ અપેક્ષા વગર માસ, બે, માસ ત્રણ માસ, ચાર માસની તપશ્ચર્યા કરતા હતા. એવી ઉગ્ર તપશ્ચર્યાથી તેમનાં શરીરનાં હાડ, માંસ, રૂધિર વગેરે શોષાઈ ગયાં હતાં. એકદા વિહાર કરતાં
તેઓ રાજગૃહ નગરે આવ્યા. માસખમણના પારણાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
(૨૯૪).
મહાવીર અને શ્રેણિક માટે ભિક્ષા લેવા જવાને ભગવાન પાસે આજ્ઞા લેવાને આવ્યા. ભગવાને શાલિભદ્રને ઉદ્દેશીને કહ્યું, “ભદ્ર! આજે તમને તમારી માતાને હાથે પારણું થશે.”
ભગવાનનાં વચન અંગીકાર કરી શાલિભદ્ર ધન્ય મુનિની સાથે નગરમાં ગયા. ફરતાં ફરતાં તેઓ ભદ્રા શેઠાણને ઘેર ગયા. ભિક્ષા માટે ગૃહના દ્વાર પાસે ઉભા રહ્યા, પણ તપસ્યાથી કૃશ અંગવાળા આ મુનિઓ કેઈના ઓળખવામાં આવ્યા નહિ. થોડી વાર ઉભા રહીને તેઓ ચાલ્યા ગયા.
વ્યગ્રચિત્તવાળાં ભદ્રા શેઠાણ વીર ભગવાનને, શાલિભદ્રને ને ધના શેઠને વાંદવા જવાની આતુરતામાં તૈયારી કરી રહ્યા હતાં, જેથી કેઈનું ધ્યાન પેલા મુનિઓ તરફ ગયું નહિ.
શાલિભદ્ર અને ધના મુનિનગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા, તે સમયે એક ગોવાલણ ધન્યા નામની સ્ત્રી દહીં, ઘી વેચવાને નગરમાં જતી સામી મળી. શાલિભદ્રને જોતાં એ ગોવાલણના મનમાં અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ, જેથી ભક્તિથી તેમને વંદન કરી દહી વહોરાવ્યું. મુનિઓ ત્યાંથી આગળ ચાલ્યા ગયા.
શાલિભદ્ર ભગવાન પાસે આવીને અંજળી જોડી કહેવા લાગ્યા. ભગવાન ! આપના કથન મુજબ મારી માતા પાસેથી મને આહાર કેમ ન મલ્યા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
હના શાલિભદ્ર.
(૨૫) - શાલીભદ્રનાં વચન સાંભળી પ્રભુ બેલ્યા. “વત્સ ! એ દહી વહરાવનારી પૂર્વભવની તારી માતા ધન્યા જ હતી.” એમ કહી ભગવાને એને પૂર્વ ભવ કહી સંભળાવે.
સંસારના આવા નાટથી જેની મહમૂછ ટળી ગઈ છે એવા શાલિભદ્ર મુનિ ગોચરી કરી, અણુશણ કરવાને તૈયાર થયા. ભગવાનની આજ્ઞા લઈ શાલિભદ્ર મુનિ ધન્ય મુનિની સાથે વૈભારગિરિવર ઉપર ગયા. ત્યાં શિલાતલ ઉપર પ્રતિલેખન કરી બન્ને મુનિઓએ પાપગમ અનશન અંગીકાર કર્યું.
શાલિભદ્રની માતા અને શ્રેણિક રાજા ભગવાનને વાંદવાને આવ્યા. ભગવાનને વાંદીને ભદ્રા શેઠાણી શાલિભદ્રને જેવાં લાગ્યાં પણ એ મહામુનિ કયાંય જોવામાં આવ્યા નહિ. ત્યારે પ્રભુને પૂછ્યું. “ભગવાન ! ધન્ય અને શાલિભદ્ર મુનિ કયાં ગયા? તેઓ અમારે ઘેર વહેરવાને માટે પણ ન આવ્યા ?”
ભગવાને કહ્યું. “તે મુનિઓ તમારે ત્યાં વહારવા આવ્યા હતા પણ તમે અહીં આવવાની વ્યગ્રતામાં હોવાથી તમારા જાણવામાં આવ્યા નહિ, ને તેઓ આ તરફ આવતા હતા તે સમયે નગરના દરવાજા આગળ શાલિભદ્રની પૂર્વ ભવની માતાએ ભક્તિથી દહીં વહરાવ્યું, તેના વડે પારણું કરી સંસારથી છુટવાને એ બન્ને મહામુનિઓએ વૈભારગિરિ ઉપર જઈ હમણાં જ અનશન અંગીકાર કર્યું છે.
ભગવાનની વાણી સાંભળી ભદ્રા શેઠાણું શ્રેણિક મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
(૨લ્ડ)
મહાવીર અને ગ્રેણિક રાજ સાથે વૈભારગિરિ ઉપર ગયાં. ત્યાં તે બન્ને મુનિઓ પોષાવડે ઘડેલા હોય તેવા સ્થિર રહેલા તેમના જેવામાં આવ્યા.
પુત્ર અને જમાઈના કષ્ટને જેતી અને તેમનાં પૂર્વ સુખનું સ્મરણ કરી ભદ્રા શેઠાણ મુંઝાઈ ગયેલી એકદમ મૂચ્છિત થઈ ગઈ. વનના મંદમંદ પવનની શિતલ લહેરોથી તેમ જ શ્રેણિક મહારાજના પ્રયત્નથી સાવધ થયેલી ભદ્રા એ મુનિઓનાં કષ્ટ જોઈ વિલાપ કરવા લાગી. હા વત્સ! તમે ઘેર આવ્યા તે પણ મેં અભાગણીએ જાણ્યા નહિ. વિધિ વક થાય છે ત્યારે શું બાકી રાખે છે? અરે ! દીક્ષા લેવા છતાં પણ મને આશા હતી કે કઈ કઈ દિવસે હું તમારું દર્શન પામીશ કૃતાર્થ થઈશ. તમે તે મારો એ મને રથ પણ વ્યર્થ કરવા બેઠા. અરે ! હું શું કરું ? કયાં જાઉ? મારું હૃદય કઠેર છે કે તમારું આવું કષ્ટ છતાં હું જોયા કરૂં છું.”
એ મુનિને વંદી વિલાપ કરતી ભદ્રા શેઠાણીને સમજાવીને શ્રેણિક મહારાજે શાંત કરી. ખેદ ચિત્તે શેઠાણી, પિતાને સ્થાનકે ગયાં રાજા પણ ગયે. ને બન્ને મુનિએ પણ કાલ કરીને સવોર્થસિદ્ધ વિમાને ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૭ મું.
આ તે ચાર કે શાહુકાર? આજ કેટલાક દિવસે થયાં રાજગૃહી નગરીમાં ચેરીઓ થયા કરતી હતી. સીપાઈ લેકે અને કેટવાલ એ ચોરને પકડવાને અનેક પ્રયત્ન કરતા, છતાં એ ચાર વિદ્યાસિદ્ધ હેવાથી પકડાતે જ નહિ. પ્રતિદિવસની આવી સ્થિતિથી નગરીના લેકે કંટાળી ગયા. એક દિવસ શહેરનું મહાજન રાજા કને ફર્યાદ કરવા આવ્યું. તેમણે રાજા શ્રેણિક પાસે આવીને કહ્યું કે
સ્વામી! તમારા જેવા સ્વામી જે પ્રજાને હોય તે પ્રજાને શી પિડા હોય છે? છતાં આજે એક એવી જાતની પીડા ઉભી થઈ છે કે જેનાથી અમે ત્રાસી ગયા છીએ. આખું નગર ત્રાસી રહ્યું છે. તે પીડા એ કે કઈ ચેર અદશ્ય રહીને અમને લુંટી રહ્યો છે.”
મહાજનની ફર્યાદ સાંભળીને રાજાએ કેટવાલને બોલા. અરે કોટવાલ! તમે ચેર થઈને કે ચેરના સહાયક થઈને મારો પગાર ખાઓ છે કે શું ? કે જેથી મારી પ્રજા ચેરના ઉપદ્રવથી મુક્ત થતી નથી. ”
રાજાના જવાબમાં કોટવાલે કહ્યું. “મહારાજ ! કઈ રોહિણેચ નામે ચોર નગરજનેને એવી રીતે લુંટે છે કે અમે તેને જોઈએ છીએ પણ તે પકડી શકાતું નથી. વાનરની જેમ ઠેકી એક ક્ષણ માત્રમાં તે એક ઘેરથી બીજે ઘેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
(૨૮)
મહાવીર અને શ્રેણિક પહોંચી જાય છે. નગરને કિલો પણ ઉલંઘી જાય છે ને અમે તેના જવાના માર્ગે જઈએ છીએ તે તે જણાતું નથી. એક પગલા જેટલા દૂર થયા કે ઝટ સે પગલાં અમારાથી તે દૂર થઈ જાય છે, માટે દેવ ! હું તે તેને હણવા કે પકડવા સમર્થ નથી. જોઈએ તે આ કોટવાલપણને પટ્ટો પાછો લઈ લે. ”
કદવાલની વાણી સાંભળી રાજાએ બ્રગટીની સંજ્ઞાથી અભયકુમાર તરફ નજર કરી. અભયકુમારે કેટવાલને કહ્યું કે “તમે ચતુરંગ સેના સજજ કરી નગરની બહાર રાખે..
જ્યારે ચાર નગરની અંદર પેસે એટલે લશ્કરે ચારે બાજુએ ફરતું ફરી વળવું ને અંદરથી ચેરને ત્રાસ પમાડે એટલે ચાર સ્વયમેવ સન્યમાં આવીને પડશે. ત્યારે પ્રમાદરહિત સાવધાન એવા સુભટેએ તરતજ પકડી લે. ”
અભયકુમારની આજ્ઞા પ્રમાણે કેટવાલે નગર બહાર સૈન્યને રાખ્યું. બીજે દિવસે ચેરે જેવા નગરમાં પ્રવેશ કર્યો કે તરતજ સિન્ય તેની પછવાડે થયું ને શંકિત માણસને ત્રાસ આપવા માંડ. ચારે બાજુએ ફરી વળેલા સૈન્યથી ચાર સપડાઈ ગયે. કોટવાલે અક્ષયકુમાર પાસે તેને હાજર કર્યો.
- શ્રેણિક મહારાજે અભયકુમારને ચેરને શિક્ષા કરવાને
હુકમ કર્યો. “આ ચારને સપ્તમાં સખ્ત શિક્ષા કરજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
આ તે ચોર કે શાહુકાર ?
(૨૯૯) અભયકુમારે કહ્યું. “જે કે આપણી બુદ્ધિથી તે સપડાઈ ગયો છે, છતાં તેની પાસે મુદ્દામાલ કાંઈ પણ નથી. મુદ્દામાલ વગર કે કોઈ પ્રકારના પ્રમાણ વગર એને ઘેર ગણું શિક્ષા કરવી તે ન્યાય વિરૂદ્ધ છે.” જેથી અભયકુમારે તેને પૂછયું “ તું કેણ છે ? અને કયાં રહે છે. ? ”
“ રાજગૃહી નગરીની સમીપમાં શાલીગ્રામ નામે ગામ છે. ત્યાંને દુર્ણચંડનામે કણબી છું. કંઈ કામ પ્રસંગે આપના શહેરમાં હું આવ્યું હતું, તેટલામાં આપના માણસે એ મને પકડીને આપની પાસે હાજર કર્યો છે. બાકી હું નિર્દોષ છું”
તે માણસનાં આવાં વચન સાંભળી શ્રેણિક મહારાજ સહિત અભયકુમાર વિચારમાં પડયા. શું આ માણસ સત્ય કહે છે તેની ખાત્રી કરવાને સીપાઈઓને શાલિગ્રામે તપાસ કરવાને મોકલ્યા. સિપાહીઓએ શાલીગ્રામ જઈને તપાસ કરી તે ગામલેકએ કહ્યું કે “દુર્ગચંડ નામે કણબી અહીંયા રહે છે, પણ તે ગામ ગયેલે છે.”
સીપાહીઓએ આવીને તે વાત રાજાને કહી સંભળાવી. આહા! સારી રીતે કરાલ દંભ બ્રહ્મા પણ જાણી શક્તા નથી.”
અભયકુમારે ચેરને સપડાવવા માટે બીજી યુક્તિ કરી. તે માણસને ચંદ્રહાસ મદિરા પાઈને મુર્શિત કરી દીધું. પછી તેને દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી દેવતાના વિમાન જેવા મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
(૩૦૦)
મહાવીર અને શ્રેણિકે, મૂલ્યવાન રત્નથી વિભૂષિત સાત માળના મહેલમાં શય્યા ઉપર સુવાડ.
જ્યારે તેને વિશે ઉતરી ગયે, તે વખતે જાગ્રત થઈને આમતેમ જોવા લાગ્યો. તે આશ્ચર્ય કરનારી અને આંખને આનંદ આપનારી સમૃદ્ધિ એના જેવામાં આવી. તે સમયે
જય જય નંદા જય જય ભદ્રા” એવા મંગળમય શબ્દ કરતાં નરનારીઓ તેના જેવામાં આવ્યા. તે નરનારીઓ એને કહેવા લાગ્યાં. “હે ઉત્તમ પુરૂષ! તમે અમારા સ્વામી થયા છે. આ ઉત્તમ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે, માટે યથેચ૭૫ણે કીડા કરે, અમે તમારા કિંકર છીએ.” . આવાં ખુશામત યુક્ત ચાટુ વચન સાંભળી રોહિણેય વિચાર કરવા લાગ્યું. “શું આ દેવલોક છે ? હું મનુષ્યલેકમાંથી મરીને અહીંયા શું દેવપણે ઉત્પન્ન થયો છું?” એવા વિચાર કરતા તેની આગળ તેમણે સંગીત શરૂ કર્યું.
એટલામાં સુવર્ણની છડી ધારણ કરનાર એક પુરૂષ ત્યાં આવ્યું. તેણે પેલાં ગંધર્વ નરનારીઓને કહ્યું. “આ તમે શું આરંવ્યું ?”
અમે અમારા સ્વામી આગળ અમારું વિજ્ઞાન કૌશલ્ય બતાવીએ છીએ.” ગંધએ કહ્યું
બહુ સારું, કૌશલ્ય તમે સ્વામીને બતાવો, પણ પ્રથમ દેવલોકના આચાર તેમની પાસે કરા.” પ્રતિહારીએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
તે ચાર કે શાહુકાર !
(૩૦૧)
પ્રતિહારી ! નવા સ્વામીના લેાભમાં અમે તે શુ શુ આચાર કરવાના છે. ”
“અરે એ બધું ભૂલી ગયા. તે “ અરે નવા સ્વામીના લાભમાં છું એટલું પણ મૂવી ગયા? તમે કે જે પ્રથમ અહીં નવા દેવ તરીકે ઉત્પન્ન થાય તે ના વચનથી આ દેવતા છે કે નહિ તેની હું ખાતરી કરી લઇશ. જો દેવતા હશે તેા સત્ય ઉત્તર આપીશ, અન્યથા અભયકુમારનું કપટ જાણીને જેમ ઠીક લાગશે તેવા ઉત્તર આપીશ.
તેણે જોયું તે એ લેાકાના પગ ભૂમિને અડતા હતા, આખા વારવાર મટકું માર્યા કરતી હતી, પુષ્પમાલા ગ્લાનિ પામેલી હતી તેમજ શરીર પરસેવા સહિત હતું. એને ખાતરી થઇ કે આ દેવતાઓ નથી પણ પેાતાને સપડાવવા માટે અભયકુમારની એક યુક્તિ છે.
પ્રતિહારીએ કરીને પૂછ્યું. “ શું વિચાર કરે છે? જેવુ... હાય તેવુ આજે અહીયાં પ્રથમ પ્રગટ કરવું જોઇએ. ”
“ તારૂં કહેવું સત્ય છે. પૂર્વે મેં ઘણા જ સુકૃત્ય કરેલાં છે. સાધુઓને સુપાત્રે દાન કરેલા છે. જિનેશ્વરની ભક્તિ કરેલી છે, જિનબિંબ ભરાવ્યા છે જિનચૈત્યે પણ કરાવેલાં છે, તી યાત્રા, સદ્ગુરૂની સેવા વગેરે અનેક સુકૃત્યા કરેલાં છે; તેથી જ હું આવી સમૃદ્ધિ પામ્યા છું. તે પુરૂષે કહ્યું.
,,
“ હવે જે દુષ્કૃત્યા કર્યો ડાય તે કહેા. ” પ્રતિહારીએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ફરીને
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
(૩૨)
મહાવીર અને શ્રેણિક “સાધુઓના હમેશાં સત્સંગમાં રહેવાથી મેં એક પણ દુષ્કૃત્ય કરેલું નથી ” તેણે કહ્યું.
એક સરખા સ્વભાવથી આખે જન્મ કાંઈ વ્યતીત થતું નથી, માટે જે કાંઈ ચેરી, જારી વગેરે દુલ્ફ કર્યા હેય તે પણ કહે.”
જે એવાં દુષ્કૃત્યે કરેલાં હોય તે તે દેવલોકમાં આવે ખરેકે આંધળો માણસ શું પર્વત ઉપર ચઢી શકે છે?”
પ્રતિહારીએ તે સર્વ વાત અભયકુમારને કહી સંભળાવી. અભયકુમારે તે વાત શ્રેણિક મહારાજને કહી. એ વાત સાંભળીને શ્રેણિક મહારાજ બોલ્યા “આટ આટલા ઉપાછે છતાં જે ચેર તરીકે ન સપડાય, તેને છોડી મુક જોઈએ, કારણ કે નીતિનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.” રાજાના એવાં વચન સાંભળી અભયકુમારે તે ચેરને છેડી મૂળે, કારણ કે વંચના કરવામાં ચતુર પુરૂષથી ડાહ્યા માણસ પણ ઠેગાય છે.
અક્ષયકુમારના પંજામાંથી મુક્ત થયેલા ચારે વિચાર્યું. મારા પિતાના વચનને ધિક્કાર છે કે જેમનું વચન અંગીકાર કરીને મેં ભગવાનનાં વચન સાંભળવાની ઉપેક્ષા કરી, છતાં પણ અનાયાસે સાંભળવામાં આવેલું ભગવાનનું વચન મને કેટલું બધું લાભદાયક થયું. તે પછી એમનાં ઘણાં વચન સાંભળવામાં આવ્યા હેત તે કેટલે બધે
લાભ થાય? અહંતના વચનને ત્યાગ કરી ચેરની વાણીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
આ તે ચાર કે શાહુકાર?
(૩૩) મેં પ્રીતિ કરી તે સારૂં તે નથી જ કર્યું. ” ઈત્યાદિ વિચાર કરતે તે ભગવંતના સમવસરણમાં ગયે.
પ્રભુની દેશના સાંભળીને તે બે. “પ્રભુ! હું યતિધર્મને યોગ્ય છું?”
“ હા, તું યતિધર્મને યોગ્ય છે. ” ભગવાને કહ્યું.
પ્રભુ તે હું વ્રતને ગ્રહણ કરીશ, પણ ત્યાર પહેલાં મારે શ્રેણિક રાજાને કંઈક કહેવાનું છે. ” તે માણસનું વચન સાંભળી શ્રેણિક સભામાં જ બેઠેલે હવે તેમણે કહ્યું તારે જે કાંઈ કહેવાનું હોય તે નિઃશંકપણે કહે. ”
“રાજન ! જે ચોરને પકડવાને માટે તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો તે રેહિણેય ચાર હું છું. તમારા નગરને હું જ લુંટી રહ્યો છું, પરંતુ આ પ્રભુનું એક વચન સાંભળવા માત્રથી હું મોટી આફતમાંથી છટકી ગયો છું. ભગવાનના વચનથી વૈરાગ્ય પામેલે હું મારા ગુન્હ કબુલ કરું છું, તેથી તમારે હવે બીજા કોઈ ચેરને શોધ. વે નહિ. મારી સાથે કેઈને એકલો કે જેથી ચારીને તમામ માલ હું તેમને બતાવું. પછી દીક્ષા ગ્રહણ કરી મારો જન્મ સફલ કરું.”
રહિણેયનાં વચન સાંભળી શ્રેણિક, અભયકુમાર તેમજ બીજા લેકે એની સાથે ગયા. પર્વત, નદી, હું જ, રમશાન
વગેરેમાં જ્યાં ધન દાટેલું હતું તે સર્વે બધું બતાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
(૩૦)
મહાવીર અને શ્રેણિક.. અભયકુમારે તે સર્વ ધને જેનું હતું તેને પી દીધું, કારણ કે નીતિના જાણનારા નિર્લોભી મંત્રીએ મયદાનું ઉલ્લં. ઘન કરતા નથી. ,
પિતાના માણસને જે વાત કરવાની હતી તે સમજાવી ભગવાન પાસે આવ્યો. શ્રેણિક મહારાજે જેમને નિ ક્રમણ મહોત્સવ કર્યો છે એવા રેહિયે દીક્ષા ગ્રહણ કરી. કઠણ તપશ્ચર્યા કરતો અને નિર્મમ ચારિત્ર પામતે શહિય શરીરે કૃશાંગ થઈ ગયે. " વિર ભગવાનની રજા લઈ વૈભારગિાર ઉપર તેણે પાદપપગમન અનશન કર્યું. શુભ ધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠી મંત્રનું સમરણ કરતાં રોહિણેય મુનિ મનુષ્ય દેહને તજી વગલેકમાં ગયા.
–- 20– પ્રકરણ ૩૮ મું
કપટી શ્રાવિકા એક દિવસ રાજદરબારમાં મગધરાજ શ્રેણિક રાજસિંહાસન ઉપર બીરાજમાન થયેલા હતા તે સમયે શ્વાસભેર ધસી આવતા ગુપ્તચરે રાજસભામાં આવ્યા અને શ્રેણિક મહારાજને બે હાથ જોડીને અરજ કરી. “દેવ! માળવાને રાજા ચંદપ્રદ્યોત પિતાના ચૌદ સામંત રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
પટી શ્રાવિકા.
(૩૦૫)
સહિત પાણીના પૂરની જેમ રાજગૃહીને રૂધવાને ધસ્યા આવે છે. સમુદ્રના મજાની માફક એના સૈનિકાના અશ્વની રજથી આકાશ બધુ વ્યાપ્ત થઇ ગયુ` છે. ચૌદ સામત રાજાએ અને પાતે જાણે પંદર પરમાધામિક હાય તેવા એ ક્રૂર રાજા શુ' કરશે તે સમજાતુ નથી, ”
શ્રણિક દૂતની વાણી સાંભળીને મુ ંઝાયા. અભયકુમાર સાથે એણે ખાનગીમાં મસલત કરી. “ અરે ક્રૂર ગ્રહની માફક આ દુષ્ટને મારે કેવી રીતે હઠાવવે ? આપણે એને કાંઇ પણ કારણ આપ્યું નથી છતાં એ દુષ્ટ અકારણુ વેરી થયા છે.
""
“ એ મદાન્મત્ત રાજા પોતાની ઉન્મત્તતાથી છટકી ગયા છે, તેમજ તે યુદ્ધ જગાડી અનર્થ કરી રહ્યો છે. ભલે તે યુદ્ધ કરવા આવે.
,,
'પ
“ પશુ આપણે તેના વિશાળ સૈન્ય સાથે પહેાંચી વળવા માટે શું કરવું ? અશ્ચ માં આપણે તેની સમાનતા કેવી રીતે કરી શકશુ. ? બળ, ઐશ્વર્યમાં જે અધિક ડાય તેને કેવી રીતે મહાત કરવા ?” રાજાએ કહ્યું.
“બુદ્ધિથી મહાત્ કરવામાં બુદ્ધિ પણ કામધેનુ જેવી છે.” અભયકુમારે શત્રુના સૈન્યને પડાવ નાખવાની જગાએ રાત્રીને સમયે લાહની પેટીઓમાં સેાનયા ભરીને ટાવ્યા.
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
( ૩૦૬).
મહાવીર અને શ્રેણિક પ્રદ્યોતનું સૈન્ય રાજગૃહી ઉપર ધસી આવ્યું અને તે જ ગામે પડાવ નાખે ને રાજગૃહીને ચંડપ્રદ્યોતની આજ્ઞાથી ઘેરી લીધી. ચંડતના ઘેરાથી રાજગૃહપતિએ નગરીના દરવાજા બંધ કરાવ્યા.
અભયકુમારે એક વિશ્વાસુ અને ચાલાક દૂત ચંડપ્રત પાસે મોકલીને કહેવરાવ્યું. અભયકુમારને સંદેશે લઈને દૂત ચંડપ્રઘાતની છાવણીમાં ગયે. અને માણસ જાણીને ચંડપઘાતના સૈનિકોએ તેને પકડી લીધે અને ચંડપ્રોતની પાસે તેને હાજર કર્યો
ચંડuતે દૂતને પૂછયું. “ બેલ, તું કયાં જતો હતો ? કેમ જતો હતો?” - “ આપની પાસે હું આવતું હતું. ” દૂતે જવાબ આપે.
“ મારી પાસે ! શા માટે મારી પાસે ? ” રાજાએ પૂછયું.
“ આપને એક શુભ સમાચાર આપવા, મુશ્કેલીના સમયમાં આપને મદદ કરવામાં
અરે બેવકુફ તું તે બકે છે કે શું કરે છે? મને મુશ્કેલી ! એ સુશ્કેલીમાં મને મદદ કરવા ? ” ચંડપ્રદ્યોત આશ્ચર્ય પામે.
હા આપને મદદ કરવા ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
કપટી શ્રાવિકા.
(૩૦૭) “ કઈ દવાને જણાય છે, પણ કહે તે ખરો કે તને કોણે મોકલે છે?” રાજાએ પૂછયું.
“ અભયકુમારે.... ' “કહે તારા સ્વામીને શું સંદેશ છે. તે ?”
આપને ખાનગીમાં બાતમી આપીશ.” રાજાએ પિતાની ખાનગી બેઠકમાં ડૂતને બેલા. અહીયાં રાજા ચંડપ્રદ્યોત એકલે હોવાથી એક લેખ કાઢીને તે ચંડમોતના હાથમાં મૂકો અને કહ્યું: “એકાતે આપના હિતસવી અભયકુમારે આપની જીંદગી બચાવવાને માટે મદદ કરવારૂપ આ કાગળ આપને લખે છે.”
ચંડ પ્રતિ રાજાએ અભયકુમારની મહોરછાપવાળે લેખ વાંચે. તેમાં લખ્યું હતું કે “ શિવાજેવી અને ચેતલણમાં હું કાંઈપણ ભેદભાવ જેતે નથી, તેથી તમે પણ શિવાદેવીના સંબંધથી મારે માનવા ગ્ય છે, માટે હે રાજન! તમારું એકાંત હિત કરવાની બુદ્ધિએ જણે વું છું કે તમારા ચોદે સામંત રાજાઓને શ્રેણિક રાજાએ ખુટવી દીધા છે. એ તમારા રાજાઓને સ્વાધીન કરવાને માટે શ્રેણિક રાજાએ પુષ્કળ સોયા મેકલ્યા છે, માટે લાગ જોઈને તમારા સામંતા તમને પકડી શ્રેણિક રાજાને પી દેશે ને પેલા સેનેયા લઈ લેશે. તેની ખાત્રી કરવા માટે
તમે તેમના તંબુઓ નીચે ખોદાવી છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
તરત જ
પણ છે પણ આશ્ચર્ય
એ કેટલાક મહ
(૩૦૮).
મહાવીર અને શ્રેણિક, પત્ર વાંચીને રાજા વિચારમાં પડશે. તેને એક રાજાના આવાસ નીચે દાવ્યું તે ત્યાંથી સોનૈયા નીક
જ્યા. રાજા ચમક્યો અને અશ્વ ઉપર ચઢીને ઉજજયિની તરફ પલાયન કરવા માડયું. તેના ભાગવાથી સાગર સમુવિશાળ સૈન્ય પણ ક્ષે પામી ગયું. પ્રતના નાશવાથી એના સામંત રાજાઓ પણ આશ્ચર્ય પામ્યા છતા એની પછવાડે પલાયન કરવા લાગ્યા. એ સૈન્યમાં કેટલાક મહારથી સમાન વીર પુરૂષ હતા તે પણ પ્રોતના નાશવાથી કાગડાની જેમ નાશી ગયા; કારણ કે નાયક વગરના સૈન્યની એમ જ સ્થિતિ હોય છે, પ્રદ્યોત રાજા વાયુવેગે અશ્વવડે ઉતાવળે ચાલતે પિતાના નગરમાં પિશી ગયે. તેના સામત અને તેનું સૈન્ય પણ છવાડે નાશભાગ કરતું ઉજજયિની આવી પહોચ્યું.
પ્રતના નાશી જવાથી મગધપતિએ પિતાનું સૈન્ય એ છાવણીમાં છોડી મુકયું ને હાથી, ઘડા,. ગવાહીર વગેરે જેટલું લુંટાય એટલું લુંટી લીધું.
ઉજજયિનીની રાજસભામાં પ્રદ્યોત રાજા આગળ તેના સામંત રાજાઓ પણ સૈન્ય સહિત આવી પહોંચ્યા. તેમણે આવીને પ્રદ્યાત રાજાને કહ્યું. “ આ શું ? ”
પ્રાતે પેલે કાગળ તેમના તરફ ફેંકયો. કાગળ વાંચી તેઓ મંત્રમુગ્ધ થયા. “ દેવ ! અમે તે આમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
કપટી શ્રાવિકા.
(૩૦૯) કાંઈ જાણતા નથી. અભયકુમારનું આ બધું ચાતુર્ય છે.” સેગન ખાઈને તેએાએ ખાત્રી કરી આપી.
અભયકુમારે પિતાને ઠગે હોવાથી પ્રવાત રાજા તેના છે ઉપર ઘણે ગુસ્સે થયે, તેમણે રાજસભામાં બીડુ ફેરવ્યું. કે “જે અભયકુમારને બાંધી લાવીને મને સંપશે તેને હું ખુશી કરીશ.” એ બીડું ઝડપવાને કઈ સમર્થ થયું નહિ પણ એક ગણુકાએ તે બીડું ઝડપ્યું. “હે દેવ ! હું એને લીલામાત્રમાં તમારે સ્વાધીન કરીશ.”
“ ગણિકાનું વચન સાંભળી રાજાએ તેને અનુમતિ ' આપી કે તે કામ તું કર. તને જેટલી જોઈએ તેટલી દ્રવ્યની સહાય હું કરીશ.”
પ્રાતની આજ્ઞા પામી ગણિકા ઘેર ગઈ. એણે વિચાર કર્યો કે “ અભયકુમાર બીજા કેઈ ઉપાયથી પકડાશે નહિ, તેથી ધર્મના બહાને હું ડગીને સપડાવું.” - રાજાની સહાયથી દ્રવ્યની મદદ મેળવી, કેઈ બીજી એ યુવાન સ્ત્રીઓની સહાય લઈને ત્રણે જણ સાધ્વી પાસે રહીને જેનના આચારવિચારને અભ્યાસ કરી પ્રવીણ થઈ ગઈ. સાધ્વીની ઉપાસના કરતાં તે ત્રણે ઘણી બુદ્ધિવાળી હોવાથી અલ્પ સમયમાં બહુશ્રત થઈ ગઈ.
તેઓ રાજગહ નગરે આવી નગરની બહારના ઉદ્યાનમાં પિતાને નિવાસ રાખી શહેરમાં ચૈત્ય જુહારવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
(૩૧૦).
મહાવીર અને શ્રેણિય. માટે ચાલી. દર્શન કરતાં કરતાં એક મંદિરમાં સેવા પૂજા કરી. કપટી શ્રાવિકાએ માલકેશ રાગમાં પ્રભુની સ્તુતિ કરવા માંડી.
બરાબર તે જ સમયે અભયકુમાર તે મંદિરમાં દર્શન. કરવાને આ. પેલી સ્ત્રીની ભાવસ્તુતિમાં વિઘ ન થાય એ માટે ક્ષણવાર તે બહાર ઉભે રહ્યો. તેઓ દર્શન કરીને બહાર નીકળી એટલે અભયકુમારે તેમની સુખશાતા પૂછી. “હે ભદ્રે ! કયાંથી આવે છે ? અને કોણ છે? ”
“ઉજજયિની નગરીના ધનાઢય વ્યાપારીની હું વિધવા છું, અને આ બન્ને મારી પુત્રવધૂઓ છે. કમ સંયોગે તે પણ વિધવા થયેલી છે. તેમણે દીક્ષાની મારી પાસે રજા માગી, પણ મેં કહ્યું કે: “ આપણે સાથે દીક્ષા ગ્રહણ કરીશું પણ હાલમાં તે તીર્થયાત્રા કરવા વડે આપણું દ્રવ્ય સફલ કરીએ.” આમ વિચારી અમે તીર્થયાત્રા કરતા કરતા અહીં આવ્યા છીએ.” પેલી કપટી શ્રાવિકાએ કહ્યું..
“ વાહ! તમારે જે સાધર્મિકને સમાગમ ભાગ્યયોગે જ થાય છે. તમારા દર્શનને લાભ થયે એ ઠીક જ થયું. આ સંસારમાં વિવેકીઓને સાધમી સમાન કેઈ બંધુ નથી. આજે તે તમે અમારાં જ અતિથિ થઈ જાઓ, કારણ કે સાધર્મિકનું આતિથ્ય તીર્થથી પણ અતિ પવિત્ર છે.
અક્ષયકુમારનાં જવાબમાં તે કપટી શ્રાવિકા બેલી. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
wટી. શાવિકા.
(૩૧૧) તમારું કહેવું છે કે યુક્ત છે, પણ આજે તે અમે તીર્થ નિવાસ કર્યો છે, તેથી તમારા અતિથિ શી રીતે થઈએ?”
તેમની આવી વૃતિથી અધિક ખુશી થએલા અભયકુમારે કહ્યું. “ ઠીક ત્યારે આવતી કાલે પ્રાત:કાળે તમે મારા મેમાન અવશ્ય થજે. ”
એક ક્ષણમાત્રમાં પ્રાણ પિતાને જન્મ પૂરું કરે છે, તે પછી હું પ્રાત:કાળે આમ કરીશ ને તેમ કરીશ એમ સદ્દબુદ્ધિવાળો મનુષ્ય કેમ બેલે?” પેલી શ્રાવિકા બેલી.
“ આજે તે ત્યારે હવે તેમ થાઓ, આવતી કાલ ફરીને હું આમંત્રણ કરીશ.” એમ કહી અભયકુમારે તેમને વિદાય કરી. ભગવાનનાં દર્શનસ્તુતિ કરી પોતાને ઘેર ગયે.
બીજે દિવસે અભયકુમારે તેમને નિમંત્રણ કર્યું. ઘર દેરાસરમાં દર્શન કરાવી, ભેજન કરવી વસ્ત્રાભૂષણથી તેમને સત્કાર કર્યો. સારી રીતે સંતેષ પમાડી તેમને વિદાય કર્યો.
એક દિવસે તે કપટી શ્રાવિકાએ અભયકુમારને નિમં ત્રણ કર્યું. તેના નિમંત્રણને માન આપી અભયકુમાર તેમના ઉતારે ગયે. તે કપટી વિકાએ અનેક રીતે તેની ભક્તિ કરી. ચંદ્રહાસ મદિરાથી યુક્તિ જળનું પાન કરાવ્યું, જેથી અભયકુમાર જમીને તેને ત્યાંજ તત્કાળ સૂઈ
ગયે-નિદ્રાને વશ થઈ ગયે; કારણ કે નિદ્રા એ મદ્યપાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
( ૩૧૨ )
મહાવીર અને શ્રેણિક,
સહચરી જેવી છે. એવી સ્થિતિમાં સ્થાને સ્થાને સમ્રુત કરી રાખેલા માણુસા મા તે અભયકુમારને ઉજયની રવાને કરી દીધા.
અભયકુમારની ભાળ નહીં મળવાથી શ્રેણિક મહારાજે તેને શેાધવાને ઠેક ઠેકાણે મનુષ્યા રવાને કરી દીધા. તે શેાધ કરતા પેલી કપટી શ્રાવિકાને ત્યાં આવીને પૂછ્યું, “ અક્ષયકુમાર અહીં આવ્યા હતા તે ક્યાં ગયા ? '
તેણીએ જણાવ્યુ` કે “ હા, અહીં આવ્યા તા હતા, પણ ભાજન કરીને તત્કાળ ચાલ્યા ગયા છે. ” શાષનાર ત્યાંથી બીજે ચાલ્યા ગયા.
તે કપટી શ્રાવિકા પણ ત્યાંથી પેાતાના સરસામાન ઉપાડી રવાને થઇ ગઇ, ને માગ માં અભયકુમારને ભેગી થઈ ગઈ. આવતીમાં આવી પહોંચી, તે વેશ્યાએ ચડપ્રદ્યોતને અભયકુમાર સોંપી દીધા, અને જે ઉપાયથી અભયકુમારને લાવી હતી તેનુ બહાદુરીથી વેશ્યાએ વર્ણન કરી ખતાવ્યું.
પ્રઘાત રાજાએ તેના જવાબમાં કહ્યું. “ તું આ ધર્માંના વિશ્વાસી અભયકુમારને ધર્મના કપટથી પકડી લાવી તે કાંઈ ઠીક કર્યું નહિ. "
તે પછી અક્ષયકુમારને કહ્યું: “ સા વાતા કરનારા તારા જેવા નીતિજ્ઞ પુરૂષને પણ પોપટને જેમ મદારી પકડી લાવે તેમ આ સ્ત્રી પકડી લાવી, ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી વાસદવત્તા.
( ૩૧૩
' ',
“રાજન ! તેમા તમારી બુદ્ધિના પ્રભાવ છે કે જ્યાં આવી યુક્તિથી સ્ત્રીએ દ્વારાએ રાજધમાં વૃદ્ધિને પામે છે.” અભયકુમારે માર્મિક વચને કહ્યું.
અભયકુમારના માર્મિક વચનથી રાજા ચડપ્રવાત શરમાયા. ક્રોધાયમાન થયેલા રાજાએ અક્ષયકુમારને કાષ્ટના પાંજશમાં નાખ્યા.
પ્રકરણ ૩૯ મુ. રાજકુમારી વાસવદત્તા
માલવપતિ ચડપ્રàાતના દરબારમાં ચાર રહ્ના હતાં. અનગિરિ હાથી, લેાહજ ધ ત, અગ્નિભીરૂ રથ અને શિવાદેવી રાણી એ ચાર રત્ન ગણાતાં હતાં. રાજા વારવાર લેહજ ઘેને ભૃગુક છ નગરે માકલતા હતા, જેથી લેાકાને ત્રાસ થતા હતા એ ત્રાસમાંથી છુટવાને લેાકાએ વિચાયુ કે દુષ્ટ એક એક દિવસમાં પચ્ચીસ જોજન ચાલીને આવે છે માટે એને ઘાટ ઘડી નાખવા રાજ રાજ નવા નવા હુકમે લાવી અમને હેરાન કરે છે, તેા ભલે એ યમપુરીના મેમાન થાય?
""
તેના ઘાટ ઘડવાને એક દિવસે તેના ભાગમાં ભૃગુ*ચ્છના લેાકેાએ વિમિશ્રિત લાડુ મુકાવ્યા. ને સારા લાડુ હતા તે લઈ લીધા. ભાતુ લઈને લેહુ ંધ આવતી તરફ ચાલ્યા, કેટલાક મા ઉલ્લંઘન કરી ગયા પછી ભૂખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
(૩૧૪)
મહાવીર અને શ્રેણિક. લાગવાથી તે ભાતુ ખાવાની તૈયારી કરવા લાગ્યો. એટલામાં તેને અપશુકન થયા. અપશુકનથી વહેમાયેલ તે ભાત ખાધા વગર આગળ ચાલ્યો. તે ખાવાને વિચાર કર્યો, તો પાછા ફરીને અપશુકન થયા. વારંવાર અપશુકન થવાથી મૃત્યુના ભયથી ડરતે તે ઉજજયિનીમાં આવ્યું. તે સર્વ વૃત્તાંત પ્રતરાજાને કહી સંભળાવ્યું.
પ્રતે અક્ષયકુમારને બોલાવી પિલા ભાતાની પિટલીની પરીક્ષા કરાવી. બુદ્ધિમાન અભયકુમારે પિટલી સુંધીને તરત જ કહ્યું કે-“આમાં તથા પ્રકારના વિષથી દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયે છે કે જેથી આ પિટલી છેડી હોય તે લેહજંઘ દગ્ધ થઈ જાત માટે હવે આ પોટલીને અરણ્યમાં જઇને મૂકી દ્યો. ”
એ દષ્ટિવિષ સની અભયકુમારના કથનથી તે પિટલી યુક્તિ પૂર્વક અરણ્યમાં છોડી દીધી. ત્યાં દષ્ટિથી વૃક્ષો દગ્ધ થઈ ગયાં.
અભયકુમારની બુદ્ધિથી પ્રસન્ન થએલા પ્રદ્યોતે અભયકુમારને કહ્યું. “ હું તારી ઉપર પ્રસન્ન થયે છે, માટે છુટા થવાની માગણી સિવાય બીજું કાંઈ વરદાન માગ.”
હાલમાં એ વરદાન અનામત રાખો, વખત આવે માગીશ. ” અભયકુમારે કહ્યું.
તથાસ્તુ.રાજાએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી વાસવદત્તા.
(૩૧૫) રાજાને અંગારવતી રાણીથી ઉત્પન્ન થયેલી વાસવિદત્તા નામે કુંવરી હતી. યૌવનવયમાં આવેલી કુંવરી સર્વ કળામાં પ્રવીણ થઈ ગઈ, પણ માત્ર યોગ્ય ગુરૂ વગર સંગીતકળા તેની અધુરી રહી ગઈ. તેને માટે એગ્ય શિક્ષકની તપાસ કરવાને રાજાએ પ્રધાને કહ્યું: “આ બાળાને સંગીત શીખવનાર ગુરૂ કેણ થશે ?”
“ જાણે ગંધર્વની બીજી મૂતિ હોય તેવો કોશંબી નગરીને ઉદાયન રાજા છે તે સંગીતમાં પ્રવીણ છે. તે આ બાળાને બરાબર શીખવી શકે ? બહુશ્રુત મંત્રીએ કહ્યું.
પણ એ રાજાને અહીયાં લાવે શી રીતે ? યુદ્ધ કરી એને પકડી લાવે બીજું શું ? તે સિવાય બીજો રસ્ત તે જણાતું નથી.” રાજાએ કહ્યું.
વિના કારણે યુદ્ધ કરી અનેક જીની હિંસા કરવી તે ઉચિત નથી, પણ તેને અહીયાં લાવવા માટે એક યુકિત કરીએ.”
છે અને તે યુક્તિ?” આતુરતાથી રાજાએ પૂછયું.
ઉદયન રાજા પ્રતિદિવસ વનમાં સંગીત કરવાથી હાથીઓને મેહ પમાડે છે, ને તે જેમ ગીતના ઉપાયથી હાથીઓને બાંધી લે છે તેમ આપણે પણ બાંધીને તેને લાવવાનો ઉપાય છે તે એ કે સાચા હાથીના જે એક કાષ્ટને હાથી બનાવો. તેમાં યંત્રપ્રયાગ કરાવે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
(૩૬)
મહાવીર અને શ્રેણિક જેથી તે ચાલી શકે, બેસી શકે વગેરે ક્રિયાઓ કરી શકે. એ હાથીની મધ્યમાં શસાધારી પુરૂષોને રાખવા, તેઓ યંત્રથી હાથીને ચલાવે. હાથીને જ્યારે વત્સરાજ પકડવા આવે ત્યારે અંદર રહેલા પુરૂષે બહાર નીકળીને તેને બાંધીને અહીયાં લાવે. એવી રીતે કબજામાં આવેલ ઉદયન રાજા તમારી દુહિતાને સંગીત શીખવશે. ”
' બહુદષ્ટ અને બહુશ્રુત પ્રધાનની આ યુક્તિ માલવરાજને પસંદ પડી. તરતજ કાષ્ટને હાથી બનાવ્યા, જેને વનમાં છેડે તે કે જાણે નહિ કે આ કૃત્રિમ હાથી છે. માલવરાજે અંદર શસ્ત્રધારી પુરૂષ ગોઠવીને એ હાથી વનમાં છૂટે મૂકવામાં આવ્યું. હાથીને યંત્રપ્રયાગથી ફરતાં વનચાએ જોયે એટલે વત્સરાજને તેના સમાચાર આ
યા. ઉદયન રાજા તેને બાંધી લેવાને વનમાં આવ્યું. પિતાના પરિવારને દૂર રાખી પતે સંગીત કરતે કરતે વનમાં પિઠે. પોતાના સંગીતથી માયાવી હાથીને મણ પમાડતે તેની પાસે આવી કિન્નરને પરાભવ કરે તેવા મધુર સ્વરથી આલાપ કરવા લાગે. જેમ જેમ ઉદયન મધુર આલાપ કરતો ગયો તેમ તેમ હાથીના અંગમાં રહેલા પુરૂષે હાથીને સ્તબ્ધ કરવા લાગ્યા. ગજેને માહિતી થયેલે જાણું ઉદયન હાથીની પાસે આવ્યા અને એક છલંગ મારી હાથીની ઉપર ચઢી બેઠે, એટલે તરતજ પ્રત રાજાના સુભટોએ હાથીના ઉદરમાંથી બહાર નીકળી
ee suunamaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી વાસવદત્તા.
(૩૧૭) વત્સરાજને પકડી બાંધી લીધે. એકાકી નિ:શસ અને વિશ્વાસી ઉદયનને ઘેરી લીધે પણ તેણે કાંઈ પરાક્રમ બતાવ્યું નહિ.
સુભટેએ ઉદયનને માલવપતિની આગળ હાજર કર્યો. માલવપતિએ તેને કહ્યું. “જે મારે એક આંખવાળી પુત્રી છે તેને તમે તમારી ગાંધર્વવિદ્યા શિખવો. તેને અભ્યાસ કરાવશે તે સુખે મારા ઘરમાં રહી શકશે અન્યથા કારાગ્રહ તૈયાર છે. બેલે શું પસંદ છે?”
પ્રત રાજાનું વચન સાંભળી ઉદયન વિચારમાં પડે. “ હાલમાં તે કન્યાને અભ્યાસ કરાવવાવડે જ મારે કાલ નિર્ગમન થાઓ. આગળ પડશે તેવું દેખાશે. જીવતે નર ભદ્રા પામશે.”
તે પછી પ્રત રાજા અંતઃપુરમાં ગમે ત્યાં પતાની પુત્રી વાસવદત્તાને પોતાની પાસે બોલાવીને કહ્યું. “વત્સ! તારે માટે શિક્ષકની શોધ કરી છે, તે આવતી કાલથી તને સંગીત શીખવશે, પણ પ્રત્યક્ષ તું એને જેતી નહી કારણ કે એ કેઢી છે તેથી તેને એને ચેપ ન લાગે માટે પડદામાં રહીને શીખજે.” વાસવદત્તાએ પિતાનું વચન અંગીકાર કર્યું.
, વત્સરાજ ઉદયને રાજબાળાને ગાંધર્વ વિદ્યા શીખ
વવા માંડી. પ્રાત રાજાએ એક બીજાને ઠગેલાં હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
(૩૧૮).
મહાવીર અને શ્રેણિક તેઓ એક બીજાની સામે જોતા નહિ. કેટલાક દિવસ વચમાં પસાર થઈ ગયા. વત્સરાજ ઉદાયન પકડાઈ જવાની હકીકત કેશાંબી નગરીમાં પહોંચી ગઈ. નગરીમાં હાહાકાર થઈ રહ્યો. પિતાના રાજાને કેવી રીતે છોડવે, એ માટે તેના મંત્રીઓ વિચાર કરવા લાગ્યા. એ મમ્મર પ્રોતને પિતાના રાજાને શા માટે કર્યો હશે, તે માટે અનેક વિચારે તે કરવા લાગ્યા. ગાંધરાય નામે વત્સરાજને મહા અમાત્ય હતું તે મહાબુદ્ધિનિધાન ગણાતે હતે. પિતાના સ્વામીને મુક્ત કરાવવા માટે તે અનેક યુક્તિઓ કરવા લાગ્યા. એ સિંહના પંજામાંથી છોડવા તે બુદ્ધિ વગર ન બને માટે કઈ પણ યુક્તિથી છેડવવાને તે પુરતી તૈયારી કરી અવંતીમાં આવ્યો. વત્સરાજની તપાસ કરતે, અને મુક્ત કરવાની ચિંતા કરતે ગાંધરાય અવંતીમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
વાસવદત્તાને ગાયનકળાને અભ્યાસ કરતાં કેટલાક સમય વચમાં પસાર થયો. અન્યદા વાસવદત્તાને જીજ્ઞાસા થઈ કે પોતાને ગુરૂ આવો કલાચાર્ય અને ગુણ નિષ્પન્ન છતાં એ કેક કઢી છે તે જે તે ખરી.! પિતાના ગુરૂ કલાચાર્યના વિચારમાં જ તે નિમગ્ન હેવાથી શીખવામાં મંદ ઉત્સાહવાળી થઈ ગઈ. વત્સરાજના વારંવાર કહેવા છતાં એનું ધ્યાન રહ્યું નહિ, જેથી વત્સરાજે અનં. તિપતિની કુમારીને કહ્યું કે, “ અરે કાણી ! બરાબર
શીખવામાં ધ્યાન કેમ આપતી નથી? ” ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
રાજમારી વાસવદત્તા.
(૩૨૯) પિતાને કાણું કહેવાથી અવંતીપતિની કુમારીએ કેપ પામીને કહ્યું કે, “ અરે કેઢીયા ! જરા સંભાળીને તે બોલ. પિતાની જાતને કુષ્ટિપણું છે એ તે જેતે નથી ને મને મિથ્યા કાણું કહે છે?”
રાજકુમારીનું વચન સાંભળી વત્સરાજે વિચાર્યું. “ જેવી આ કાણી છે તે જ હું કુષ્ટિ છું, માટે બન્નેની વાત છેટી જણાય છે તે અવશ્ય હું એને જે.” એ વિચાર કરી ચતુર ઉદયને બન્નેની વચમાં રહેલા પડદે દૂર કર્યો, તે વાદળમાંથી મુક્ત એવી નિર્મળ ચંદ્રલેખા સમી વાસવદત્તાને જોઈ. વાસવદત્તાએ પણ ફીટેલ આંખે સર્વાગ સુંદર ઉદયનકુમારને જે. બન્ને સુંદર હતા, યુવાન અને રસ સરિતામાં સુલવાને આતુર હતાં. એક બીજાને જોઈને જાણે ખુશી થયા હોય તેમ અરસ્પર મંદ સ્મિત કર્યું. એ મિત એમના અનુરાગમાં વૃદ્ધિ કરનારું થયું. સર્વાગ સુંદર ઉદયનકુમારને જઈ પ્રતકુમારી બોલી. “હે સુંદરી, મને ધિક્કાર છે કે મારા પિતાના કુટ વચનમાં વિશ્વાસ રાખી હું ઠગાઈ ને આ પને જોવાની પણ મેં ઈચ્છા કરી નહી.”
“ બાળા ! તારા પિતાએ તેને જેવી રીતે ઠગી છે તેમ મને પણ તું કાણું છે માટે તારૂં મેં મારે જેવું નહિ એમ કહીને મને પણ ઠગે છે. ઠીક થયું કે, આજે
એ શમ બધા દૂર થઈ ગયા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
(૩૦)
મહાવીર અને શ્રેણિક સ્વાભાવિક આજે મને આપ કેવક કુષ્ટિ છો એ જોવાની આતુરતા થવાથી હું અભ્યાસમાં મંદ ઉત્સાહવાળી થઈ, અને પરિણામે ભ્રમ બધા ખુલી ગયે; પણ હવે તે તમે જે કલા મને શીખવી છે તે બધી તમારા ઉપયોગમાં આવે અર્થાત તમે જ મારા પતિ થાઓ.” વાસવદત્તાએ અનુરાગપૂર્વક કહ્યું,
“ભદ્રે ! હાલમાં તે અહીયાં રહેવાથી જ આપણે યોગ થાઓ, પણ જ્યારે સમય આવશે ત્યારે હું તને હરી લઈશ.”
અરસ્પરસ પ્રીતિવાળાં તેઓનાં મન તે દિવસથી એકમેક થઈ ગયાં અને અન્ય આલાપ-સંલાપ કરતાં તેમના મનની સાથે શરીર સંબંધ પણ થઈ ગયો. એવી રીતે તેઓ સુખપૂર્વક પિતાને કાલ નિર્મગન કરતાં હતાં, પણ તેમનું દાંપત્ય કેઈના જાણવામાં આવ્યું નહિ. માત્ર કાંચનમાળા નામે વાસવદત્તાની એક ધાત્રી જ તેમનું ચારિત્ર જાણતી હતી તેથી તેઓ પિતાને કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યાં ને સંગીતકળાને અપૂર્વ સ્વાદ લેવા લાગ્યાં. તે એક દિવસ અનિલગિરિ હાથી બંધન સ્થાનના સ્થાને તેડી મહાવતોને પાડી નાખી છુટ થઈ ગયો ને નગરમાં ભમતાં નગરજનેને ઉપદ્રવ કરવા લા
થે. મહાવતે રાજા પાસે ફર્યાદ કરવા આવ્યા કે “દેવ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી વાસવદત્તા.
(૩૨૧) અનિલગિરિ બંધનસ્થાનથી છુટ થઈ ગયું છે અને તે પકડાતું નથી માટે કેઈપણ ઉપાયે તેને પકડે.”
મહાવતની વાણી સાંભળી રાજા ચિંતામાં પડ્યું. તરત જ એણે અભયકુમારને બેલાવી પૂછયું કે “આ તોફાને ચડેલા હાથીને શી રીતે વશ કરે, તેને ઉપાય કહો.”
ઉદયકુમાર પાસે સંગીત કરી તેથી તે વશ થશે.” અક્ષયકુમારનું વચન સાંભળી પ્રઘાતને ઉદયનને આજ્ઞા કરી. “અનિલગિરિ પાસે જઈને સંગીત કરે.”
ઉદયને વાસવદત્તાની સાથે હાથીની પાસે જઈને ગાયન કર્યું તે ગાયન સાંભળી હાથી સ્તબ્ધ થઈ ગયે એટલે તેને બાંધી લીધો. પ્રદ્યુત રાજાએ પ્રસન્ન થઈને અભયકુમારને બીજું વરદાન આપ્યું તે પણ પૂર્વની જેમ તેની પાસે જ થાપણ તરીકે રહેવા દીધું.
એક દિવસે મહદ્ધિક નગરજને અને અંત:પુર પવિવાહ સહિત પ્રદ્યોત સજા ઉદ્યાનમાં જાતે હતો તે સમયે વત્સરાજને પ્રધાન ગાંધરાયણ પણ પોતાના સ્વામીને છોડાવવાના વિચાર કરતે માર્ગમાં ફરતું હતું. તેને આજ ઉપાય મળી જવાથી તે બુદ્ધિની ગરમી નહિ જીરવી શકવાથી બેલી ઉઠ્યો: “તે સુંદર અંગોપાંગવાળી સ્ત્રીને મારા રાજાને માટે ન લઈ જાઉં તે હું ગાંધરાયણ પણ નહિ” કારણ કે જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
(૩૨૨)
મહાવીર અને શ્રેણિક, મનમાં હોય છે તેવું કવચિત વચનથી પણ નીકળી જાય છે. એ ગવીંછ વચન બોલતા ગાંધરાયણ ઉપર પ્રદ્યોતન રાજાની નજર પી. તેણે એ ગવી છવાણી સાંભળી તેથી કટાક્ષપણે તેની સામે તે જોવા લાગ્યો રખેને પિતાના સ્વામીનું તેથી અહિત થાય” એમ વિચારી ચેષ્ટાઓથી હૃદયના ભાવને જાણનારા
ગાંધરાયણે રાજાના મનની કેપવૃત્તિ જાણું લીધી, જેથી તાત્કાલિક બુદ્ધિમાં શીરોમણિ એવાં તેણે યુક્તિ શોધી કાઢી. પહેરવાનું વસ્ત્ર કાઢી એણે માથા ઉપર મૂક્યું અને ગાંડા જે થઈ ગયે. પ્રેત જેવી વિકૃતિ–આકૃતિ કરતે, અનેક ચેષ્ટાવિચેષ્ટા ને હાસ્યાદિક કરતે ભૂત વળગ્યું છે તેવો દેખાવા લાગે. તેની આવી કુચેષ્ટા જોઈ તેને ભૂત વળગેલું ધારી રાજાને કેપ શાંત થઈ ગયે ને ત્યાંથી આગળ ચાલ્યા.
સુંદર ઉદ્યાનમાં જ્ઞાનગોષ્ઠો કરીને પરવાર્યા પછી ગાંધર્વ વિદ્યાની કુશળતા જોવા માટે વત્સરાજ અને વાસવદત્તાને ત્યાં બેલાવ્યાં. આજને અમૂલ્ય અવસર જોઈ વત્સરાજે વાસવદત્તાને કહ્યું “ પ્રિયે! આજે વેગવતી હાથણી ઉપર બેસી આપણને નાસી જવાની તક મળી છે માટે તું વેગવતી હાથણને અહીંયાં મંગાવ”
સ્વામીનું વચન માન્ય કરીને વાસવદત્તાએ વેગવતી હાથણુને સજા કરીને મંગાવી. જ્યારે હાથણીનો તંગ બાંધવા માંડ્યો તે સમયે હાથણીએ ગર્જના કરી. તેની ગર્જના સાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
સજકુમારી વાસવદત્તા.
( ૩૨૩ )
ભળીને કાઇ જોષીએ કહ્યું કે “ સે યાજન ગયા પછી આ હાચણી પ્રાણ છોડી દેશે. ”
3
હાથણીને તૈયાર કરો. પછી ઉદયનની આજ્ઞાથી હાથણીની બન્ને પડખે તેના પુત્રના ચાર ઘડા ખાંધ્યા. પછી વત્સરાજ, વાસવદત્તા, કાંચનમાલા અને વસંત મહાવત હાથણી ઉપર આરૂઢ થયાં. ત્યાં તેના મહાઅમાત્ય ચાંગાંધરાયણ આવી પહોંચ્યા અને ખેલ્યા ધ ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. ” હાથની સંજ્ઞાથી ચેષ્ટા કરતા મેલ્યા. વેગવતી હાથણી વેગથી ચાલતી કાશીને માગે પડી.
તે પછી આ વત્સરાજ વાસવદત્તાનું હરણ કરી જાય છે' એમ ઉંચે સ્વરે ખેલતા યાગાંધરાયણ ચાલ્યા અને વેગથી ચાલતી હાથણીને જોઇ સર્વ લેકે તે વાત સમજી ગયા; કેમકે ગુપ્તપણે નાશી જઇ ક્ષત્રીએ પેાતાનુ વ્રત લેાપતા નથી.
બહાર ઉદ્યાનમાં રહેલા પ્રદ્યાત રાજાને કાને વાત પહોંચી ગઇ કે વત્સરાજ દાયન વાસવદત્તાને ઉપાડી ગયા છે. એટલે તે ક્રોધથો ધમધમતા હાથ ઘસવા લાગ્યા.
મહાપરાક્રમી પ્રદ્યોતરાજા અનિલગિરિ હાથીને તૈયાર કરાવી, તેના ઉપર મહાચેાદ્ધાઓને બેસાડી ઉદયનને પકડવાને રવાને ક્રર્યો. પચીશ યેાજન ભૂમિનું ઉલ્લંધન થયું તે વારે નિગિરિ વેગવતીની પાસે આવી પહોંચ્યા. ઉદયને એ ભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
(૩૨૪)
મહાવીર અને એણિક
કર હાથીને જોઈ પેલા મુત્રના ચાર ઘડામાંથી એક ઘડે ભૂમિ ઉપર પછાડી ફાડી નાખે, અને હાથણીને હંકારી મૂકી. હાથણીનું મૂત્ર સુંઘવાને લાલચુ અનિલગિરિ ત્યાં ઉભે રહ્યો. મહા મહેનતે માવતે હંકાર્યો તે બીજી વાર નજીક આવતાં બીજે ઘડે ફાડી નાખે. એટલે તેને સુંઘવા માટે હાથી રોકાયે. એવી રીતે ચારે ઘડા ફાડી નાખ્યા ને વત્સરાજે અનલગિરિ ની ગતિને સ્મલિત કરી નાખી. ચાર કકડે સો જેજન પૃથ્વીનું ઉલ્લંઘન કરી વત્સરાજ કાશાંબી નગરીમાં પહોંચી ગયો. શ્રમિત થઈ ગયેલી હાથણી પણ મરણ પામી. હાથી કાશાંબી નગરીની પડોશમાં આવી પહોંચ્યા, તેવામાં કૌશાંબીપતિના સૈનિકે સામે યુદ્ધ કરવાને આવ્યા. વત્સરાજનું સૈન્ય જોઈ અનિલગિરિના મહાવતે હાથીને પાછો વાળે અને અવંતી ભેગો કરી દીધે.
ઠગાઈ કરીને વત્સરાજ પિતાની કન્યાને ઉપાડી ગયે લો હોવાથી કપમાં યમ સરખે ચંડuત કરવાને સજ્જ થઈ ગયે ને પિતાના સૈન્યને તૈયાર થવાને હુકમ આ
છે; પણ એના ભક્ત અને ચાણકય મંત્રીઓએ યુક્તિપૂર્વક રાજાને સમજાવ્યા. “દેવ! આવી બાબતમાં યુદ્ધ શું કરવું?”
એવા દુષ્ટને તે એગ્ય શિક્ષા કરવી.” રાજાએ કહ્યું.
પણ મહારાજ! આપની પુત્રીએ જ સ્વયંવરથી એને પસંદ કર્યો છે. વળી રાજકુમારીના કુમારવ્રતને પણ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી વાસવદત્તા.
(૩૨૫)
હરનારા છે. બન્ને પરસ્પર પ્રીતિવાળાં છે. એવા સર્વાંગ સુંદર ઉદયન જેવા જમાઈ આપને કયાંથી પ્રાપ્ત થશે ? આપને જમાઇ તા શેાધવા જ પડશે તા પછી આનાથી અધિક જમાઈ આપ કયાંથી મેલવી શકશે ? માટે આપ એને જ જમાઈ તરીકે માન્ય રાખો. ” પ્રધાનાએ યુક્તિપૂર્વક રાજાના મગજમાં ઠસાવ્યું.
પ્રધાનાનાં યુક્તિયુક્ત વચનથી પ્રદ્યોત રાજા ખુશી થયા ને તેણે હષથી જમાઈપણાને ચેાગ્ય કેટલીક વસ્તુએ માકલી, પ્રદ્યોતરાજાની આવી વત્તકથી વત્સરાજ અને વાસવદત્તા ખુશી થયાં. શૂળીનું વિષ્ર સાયથી ટળી જવાથી પેાતાના પુણ્યની પ્રશંસા કરવા લાગ્યાં. પેાતે નિવિજ્ઞપણે સંસારસુખ ભોગવવા લાગ્યાં.
એક દિવસ અવતીમાં આગે દેખાવ દ્વીધે. એ પ્રચંડ આગ માટે અનેક પ્રયત્ન કર્યા છતાં એ આગ કાબુમાં આવી શકે નહિ. પ્રદ્યોતરાજાએ એના ઉપાય અભયકુમારને પૂછ્યું. આ આગને કાબુમાં લાવવાને ઉપાય કહે.
,,
46
જવાબમાં અભયકુમારે કહ્યું. “ આગના ઉપાય આગ છે, માટે બીજે કોઇ સ્થળે અગ્નિ સળગાવા જેથી આ અગ્નિ શાંત થઈ જશે.” રાજાએ તેમ કર્યું એટલે અવંતીમાં કહાય શાંત થઈ ગઈ. પ્રદ્યોત રાજાએ પ્રસન્ન થઇ ત્રીજું વરદન આપ્યું તે પણ અભયકુમારે નિધાનની જેમ રાજાની પાસે થાપણ તરીકે રાખ્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
મકરણ ૪૦ મુ. છે બુદ્ધિ ફાઇના આપની
એક દિવસે અવ તીનગરીમાં મરકીના ઉપદ્રવ વધી પડ્યો. એ મરકીના ઉપદ્રવથી ત્રાસિત થઈ ગયેલી પ્રજાને બચાવવા પ્રદ્યોત રાજાએ અનેક પ્રયત્ના કર્યો, પણ એકે પ્રયત્ન એના સલ થયા નહિ ત્યારે પ્રદ્યોત રાજાએ અભયકુમારને કહ્યું. અભયકુમાર ! આ મરકીના ઉપદ્રવ શી રીતે શાંત થાય ?
''
ce
પ્રદ્યોતના જવામમાં અભયકુમારે કહ્યું, “રાજન ! તમે અન્ત:પુરમાં જાએ ત્યારે તમને દૃષ્ટિથી જે રાણી જીતી લે તેનું નામ મને આપજો, ’
રાજા અંત:પુરમાં ગયા તે સમયે બધી રાણીએમાં શિવાદેવીએ તેને દ્રષ્ટિથી જીતી લીધા, તેથી અભયકુમારને વાત જણાવી. અભયકુમારે કહ્યું. એ મહારાણી શિવાદેવી બળીબાકુલાથી ભૂતાદિકની પૂજા કરે, અને જે ભૂત શીયાલરૂપે સામે આવે અથવા આવીને બેસે તા તેના મુખમાં દેવીએ પેાતાના હાથે એ બળી નાખવા. ”
શિવાદેવીએ તે પ્રમાણે કર્યું, અને ઉત્પન્ન થયેલી મહામારી શાંત થઇ ગઇ, રાગની શાંતિ થવાથી રાજ્યએ ચેાથું વરદાન આપ્યું. ચાર વરદાન ભેગા થવાથી અક્ષયકુમારે માગણી કરી. “ રાજન ! એ ચારે વરદાન સાથે મળવાને ઇચ્છું છું.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
છે અહિં કાઇના બાપની ?
( ૩૨૭ )
“ ભલે ખુશીથી માંગ, અહીંથી છુટા થવા સિવાય તુ જે માગીશ તે આપીશ.”
“ તા સાંભળેા ત્યારે, તમે અનિલગિરિ હાથી ઉપર મહાવત થઈને એસા, હું શિવાદેવીના ખેાળામાં એસુ અને અગ્નિભીરૂ રથના કાષ્ટની ચિતા મનાવા, એ ભડભડ ચિતામાં આપણું પ્રવેશ કરીએ. ”
અભયકુમારની આવી માગણી સાંભળી પ્રદ્યોતરાજા સડક થઇ ગયા–ખેદ પામ્યા. તેની માગણીને આપવાને અસમર્થ પ્રદ્યોત રાજા એહ્યું. “ ભાઇ ! તારી માગણી પ્રમાણે વવા હું અસમર્થ છું; પણ તને આજથી હું' મુક્ત કર્ છે.'
,
પેાતાના અધીખાનામાંથી અક્ષયકુમારને મુકત કરી લેટ વગેરે આપી રાગૃહી તરફ વિદાય કર્યા, ચાલતી વખતે પ્રદ્યોત રાજાને કહ્યું કે- રાજન ! તમે તેા મને છળ કરીને પકડી લાવ્યા હતા, પણ હું ધાળે દિવસ, ખરે ખારે, ભરઅજારમાં નગરીની વચમાંથી ‘હું રાજા છું ” એવા તમારા પાકારા છતાં હું તમને હરી જઇશ.” એમ કહી અભયકુમાર અનુકમે રાજગ્રહી નગરીએ આવ્યા.
કેટલેક સમય વચમાં પસાર થયા, અન્યદા ગણિકાની એ સુંદર પુત્રીઓને સાથે રાખી અભયકુમાર વિષ્ણુકના વેશ ધારણ કરી આવતી નગરીમાં આવ્યા. રાજમાર્ગ ઉપર એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
(૩૨૮)
મહાવીર અને એણિ. મકાન ભાડે લઈને તે રહ્યો. એક દિવસે પ્રોત રાજા તે જ રસ્તેથી નીકળતું હતું તેવામાં અક્ષયકુમારના મકાનથી તે જે નીકળે તેવી તેની નજર ઉંચે ગઈ, અને પેલી બે રમ
એને જોઈ. તે લલનાઓએ પણ ભક્તિ, પ્રીતિ અને વિલાસપૂર્વક તેની સામે જોયું અને અણસારા કર્યા. રાગી થયેલા પ્રદ્યોત રાજાએ બીજે દિવસે તેમની પાસે એક દૂતી મોકલી. દૂતીએ તેમને ઘણું રીતે વિનવી, પણ તે સ્ત્રીઓએ તેને તિરસ્કાર કર્યો.
બીજે દિવસે ફરીને પેલી દૂતી આવી ત્યારે તેમણે ધીમેથી આક્ષેપપૂર્વક તિરસ્કાર કરીને કાઢી મૂકી. ત્રીજે દિવસે પણ પાછી તે આવી ત્યારે પેલી રમણીઓ બેલી કે
આ અમારે બાંધવ અમારી રક્ષા કરે છે ત્યાં અમે શું કરી શકીયે? પણ તે આજથી સાતમે દિવસે બહારગામ જવાને છે. તે સમયે રાજા અહીયાં ગુપ્ત રીતે આવે તે જોગ બની શકે.” લલનાઓને એ આદેશ પામીને દૂતી ચાલી ગઈ.
હવે અહીં અભયકુમારે પ્રત રાજાના જે એક પિતાનો માણસ હતું, તેને કૃત્રિમ ગાંડો બનાવ્યો. તેનું નામ પણ પ્રદ્યોત રાખવામાં આવ્યું અને એકમાં પણ એણે જાહેર કર્યું કે “આ મારે ભાઈ ગાંડે થઈ ગયેલ છે. તેને મહામુશ્કેલીએ જાળવે પડે છે. શું કરવું તે કાંઈ સુઝતું નથી.” અભયકુમાર પ્રતિદિવસ તેને વૈદ્યના ઘેર લઈ જતે ત્યારે માં
ચામાં સુવાડી બાંધીને ભરબજારની વચ્ચે થઈને લઈ જતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
છે શુદ્ધિ કોઇના બાપની ?
(૩૨૯) હતું. તે વખતે તે પિકાર કરતે ને ગાંડાની માફક આંખમાં અશુ લાવીને કહે છે કે હું પ્રોત છું ને મને આ હરી જાય છે.” રેજના તેના આવા પોકારથી લેકે ટેવાઈ ગયેલા હતા.
સાતમો દિવસ આવે ને ગુપ્તપણે રાજા અભયના ઉતારે આવ્યું. રાજા જે મકાનની અંદર આવ્યું કે અભયકુમારના સુભટેએ તત્કાળ તે કામાંધને બાંધી લીધે. પછી લકોની આગળ અભયકુમાર બેલતે કે “આને અમે વૈદ્યને ઘેર લઈ જઈએ છીએ” એમ કહેતાં ભરબજારમાંથી તેને ઉપાડ્યો. પ્રથમથી જ નગરથી એક કેશ ઉપર સારો અશ્વવાળે રથ તૈયાર રાખેલું હતું, તેમાં નાખીને અભયકુમાર પ્રાતને રાજગૃહી નગરીએ લાવ્યું. પ્રદ્યોત રાજાને શ્રેણિક મહારાજની હજુરમાં હાજર કર્યો. બધીવાન થયેલ પ્રવાત રાજા સમર્થ છતાં શ્રેણિકની આગળ શરમનો માર્યો નીચું મુખ રાખીને ઉભે રહ્યો. - શ્રેણિક રાજાએ તરતજ તલવાર ખેંચી. તલવાર તેની છાતી સામે ધરતે મગધરાજ છે. “બેલ! કેણ છે તારે બચાવનાર ? આજે તને હું ઠાર કરીશ. મારા હૈયાની અગ્નિ તને મારીને શાંત કરીશ.”
શ્રેણિકનું વચન સાંભળવા છતાં પ્રદ્યોત રાજા તેની સામે જેતે મુંગે રહે. તે ઘણા બળ, સેનિક અને સમૃદ્ધિવાળે
હતું, છતાં અત્યારે તે એકાકી હતે. નિ:શસાધારી હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
(૩૩)
મહાવીર અને શ્રેણિક. ગમે તે સિંહ પણ પાંજરામાં પૂરાયેલે શું કરી શકે? પ્રોત નિરાધાર હતું, જેથી તે શ્રેણિકના શબ મુંગે મેં એ સાંભળી રહ્યા હતે.
બોલની ! કયાં ગયું તે તારૂં બળ? તારા ચૌદ સામતરાજાએ, તારું સૈન્ય, તારા મહારથી ચેતાઓ બધા કયાં ગયા? જેના બળથી ઉદ્ધત થઈને તું વિના કારણે મારે શત્રુ થયે હતે. મારી રાજગૃહી ભાંગવા આવ્યું હતું કેમ?”
તથાપિ પ્રદ્યોત રાજા શું જવાબ આપે? ગમે તે સમર્થ છતાં પુરૂષ જ્યારે સમય પલટાય છે ત્યારે રાંક થઈ જાય છે. જે ગાંડીવ ધનુષ્યથી અર્જુન જેવા મહારથી
દ્ધાએ કૌરના સૈન્યને ક્ષોભ પમાડયું એ જ ગાંડીવ ધનુથવા અર્જુન સામાન્ય ભીલથી પરાસ્ત થયે, માટે જ કહેવત છે કે
સમય સમય બલવાન હૈ, નહિં પુરૂષ બલવાન, કાબે અર્જુન લુંટી, એહી જ ધનુષ્ય એ બાન.”
એ નિ:શસ્ત્રધારી પ્રદ્યોત સમર્થ હતે, ઘણા બળવાળા છતાં સમજણવાળો હતો જેથી તે મુંગે રહેવામાં જ સાર સમજ. શ્રેણિકની સમશેરની અણી તે તેની છાતી ઉપર હતી તે સિવાય શ્રેણિકના સેંકડે સુભટે સમશેરની અણીથી પ્રદ્યતને ડારતા ઉભેલા હતા. એવી સ્થિતિમાં
એક નિ:શસ પ્રદ્યોત શું કરી શકે છે કે તે સમર્થ હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
છે બુદ્ધિ કોઇના બાપની?
(૩૩) છતાં એ કાંઈ મહારથી વીર નહિતે કે સેંકડ સમશેરધારી સુભટને પણ પોતે જીતી શકે
આજે શિકાર જેમ સ્વયમેવ શિકારીના પંજામાં સપડાય તેમ તું અનાયાસે મારા હાથમાં સપડાયેલ છે. તારા જેવા દુશમનને જતો કરૂં, છતે રહેવા દઉં. એ હું ભૂખ નથી. બસ તારી જીવનદેરી આજે ખલાસ છે. તારે તારા ઇષ્ટદેવને સમરવા હોય તે યાદ કર, એટલે સમયે હું તને આપીશ. પછી આ ખગ્નના એક જ વારથી તારૂ કામ ખલાસ.”
સમયને જાણનારે પ્રોત, શ્રેણિકનું, એની રાજસભાનું, એના સમશેરધારી સુભટેનું અવલોકન કરતે જેવા લાગે. એનાથીયે અધિક એને વૈભવ હતું, ઠકુરાઈ, સુભટે, સરદાર, દ્વાએ સર્વ કાંઈ હતું; છતાં અત્યારે એમાંનું કાંઈ નહેતું.
પ્રતને અત્યારે મૃત્યુ સામે ઉભેલું દેખાયું. અત્યારે એને રમણીય અને મીઠો સંસાર ખેદાનમેદાન થઈ ગયો હતા, પણ એવી પરવશતામાં એ શું કરી શકે? જીવન અને મૃત્યુ વચ્ચે એની જીવન કા ઝોલાં ખાઈ રહી હતી. જીવવું કે મરવું એ વિધિને હાથે હતું, બીજે એને વધાતા મગધરાજ પિતે જ હતો. એક સુખી અને સમૃદ્ધશાળી સંસારના લાલચુ પુરૂષને અકાળે મરણ સમયે જે દુઃખ થવું જોઈએ
તે અત્યારે પ્રત રાજાને થતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
( ૩૩૨ )
મહાવીર અને શ્રેણિક
મગધપતિએ સમશેર ઉગામી, “ પ્રદ્યોત ! હાશીયાર ” અવંતીપતિ સંસારના લાલચુ અને જીવનની ઇચ્છાવાળા હતા તે છતાં જીવાને માટે પ્રાથૅના કરવી તે તેને યોગ્ય ન લાગ્યું, ગમે તેવા છતાં પોતાનાથી મગધપતિ અલ્પમળવાળા હતા. અક્ષયકુમારની બુદ્ધિને આધીન થઇ તે સપડાઈ ગયા હતા, નહિ કે શ્રેણિકની સમશેરથી ? પેાતાની દ્રષ્ટિ આગળ તુચ્છ ગણાતા મનુષ્યની પ્રાર્થના કરવા કરતાં સમયને ધિન થવુ તે જ પ્રઘાતને ઠીક લાગ્યું હતું. એણે આજ સુધીમાં ઘણા યુદ્ધો કર્યાં હતાં, કંઇક રાજાઓને યુદ્ધમાં પરાસ્ત કર્યા હતા—માર્યાં હતા, એમની સ્ત્રીઓને રડાવી હતી. એવા માની પુરૂષ શ્રેણિકની પ્રાથના કરે એ અસંભવિત હતુ.
મગધપતિ જેવા પ્રદ્યાત ઉપર ઉપર ઘા કરવા જાય છે તેવા જ તેના સમશેર સહિત હાથ અભયકુમારે પકડી લીધે.
૮ દેવ ! રાજા, બાળક, સ્રીએ અવધ્ય ગણાય છે. અત્યારે એનું જીવન જો કે આપણે આધિન છે, તેથી એના જીવ લઈને ખુશી થવું એ ઠીક ના કહેવાય. ”
“ત્યારે શું આવા કટ્ટર શત્રુને હાથમાં આવેલા જવા દેવા કે ? ” રાજાએ કહ્યું.
“ શત્રુ ગમે તેવા હાય પણ જો તે શરણે આવેલા હાય તા અને છેડી મૂકવા જોઇએ. ગમે તેવા સમર્થ છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
કઠીયારો.
(૩૩૩). પ્રવેત અત્યારે આપને શરણે આવેલ છે. શરણે આવેલાને
મારી નાખે એ કાંઈ નીતિ તે નથી જ.” • અભયકુમારનાં વચન સાંભળી રાજા શ્રેણિકે પિતાની તલવાર મ્યાન કરી. “રાજન ! તમને હું મુક્ત કરું છું, અને હું ઈચ્છું છું કે આજથી આપણી મિત્રતાને સંબંધ કાયમ રહે. ” એમ કહી શ્રેણિકે પ્રત સાથે હાથ મેલ.
બે, કેટલાક દિવસ મેમાન રાખીને શ્રેણિક રાજાએ પ્રવેતનું બહુમાન-સન્માન કર્યું ને માન સન્માન સહિત 3 અવંતી તરફ વિદાય કર્યો.
–-કારપ્રકરણ ૪૧ મું
કઠીયારે. મહાવીર સ્વામીના અગીયાર ગણધરમાં પટ્ટધર–મુખ્ય ગણધર ગૌતમસ્વામી હતા, અને સુધર્માસ્વામી પંચમ ગણધર હતા. અગીયાર ગણધર છતાં મહાવીરસવામીએ પિતાની પાટે સુધર્મા ગણધરની નિમણૂક કરી હતી. આજે સાધુ-સાધ્વીને પરિવાર ગણાય છે તે બધો સુધર્માસ્વામીને પરિવાર કહેવામાં આવે છે. એ સુધર્માસ્વામી પાસે સંસારથી. વૈરાગ્ય પામીને એક કઠીયારાએ દીક્ષા ગ્રહણ કરી. કઠીયારો ગરીબ હતું, લાકડાનો ભારો લાવી માંડમાંડ
તે પિતાનું ગુજરાન કરતાં હતાં. ગરીબ કઠીયારાનું ગાડું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
(૩૭૪)
મહાવીર અને શ્રેણિક મહામુશ્કેલીએ નભ્યા કરતું હતું. સંસારની એવી વિષમ સ્થિતિમાં તે પોતાના દિવસો પસાર કરતા હતા, એટલામાં પૂર્વના ભાગ્ય એને સુધર્માસ્વામીને બેધ લાગે, અને એની પાસે એણે વત ગ્રહણ કર્યું.
યથાશક્તિ કઠીયારે તપ કરતું હતું. જ્યારે પારણ કરવાનો સમય આવે ત્યારે આહાર માટે રાજગૃહી નગરીમાં ફરવા લાગ્યું. એ રાગૃહી નગરીના લેકે એને જોઈને સામે આંગળી ચીંધવા લાગ્યા. “ ઓળખે આને? આ પેલે કઠીયાર, રજ લાકડાની ભારી વેચતે હતે તે !”
હા હા, એને ઓળખે. બિચારે દુઃખથી કંટાળી સાધુ થઈ ગયે. શું કરે ખાવાનું ન મળે ત્યારે ?” બીજાએ કહ્યું.
સાધુપણામાં એને તે સારૂં છે? માલમલીદા ખાવાના મળે, ફિકર ને ચિતા બધીય ટળે.” ત્રીજાએ કહ્યું,
“ લાકડાની ભારીમાં શું મલતું હતું. ખાવા જેટલા પૈસા પણ જડતા નહિ. આજે એ નિરાંતે માલમલિદા ખાઈ મજા કરે. શા માટે દીક્ષા ન લે ? ”
ખાવાનું ન મલે તે સાધુ થવું શું ખોટું છે?” એ પ્રમાણે એ કઠીયારા મુનિની મશ્કરી ઉપર મકરી
થવા લાગી. લેકે એની નિંદા કરવા લાગ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
કઠીયારો
(૩૩૫) પ્રતિદિવસ ભિક્ષાને માટે ફરતા રાજગૃહ નગરમાં એ કઠીયારા મુનિની આ સ્થિતિ હતી. લેક એને મેઢે કહેવા લાગ્યા. “ ઠીક કર્યું છે. સાધુ થયો ને જેટલાય પૂરે નહેતે મલતે તે હવે રાજ માલપાણી ઉપર હાથ નાખે છે ને ? ”
“ ફાળે હવે તે. બસ માલપાણે ઉડાવ ને મજા કર, ઠીક યુક્તિ શોધી કાઢી છે? સાધુ ન થયો હોત તે તને આવું ખાવાપીવાનું ક્યાંથી મલત ? ” બીજાએ કહ્યું.
રેજની આવી વાતોથી તે કઠીયારે કંટાળી ગયે. ધીરજની પણ હદ હોય છે. ગમે તે તપસ્વી કે ગી પણ ધીરજ તે કયાં સુધી ધારણ કરી રહે. દુર્જનનાં મર્મવાક્યથી ગીજનેનાં પણ હદય ભેદાય તે પછી સંસારીઓની વાત કયાં? કઠીયારે જે કે સાધુ હતું છતાં શિખાઉ અને અભ્યાસી હતો. પૂર્વના લઘુકમી પણાથી એને કઠીયાર છતાં દીક્ષા લેવાની વૃતિ થઈ અને મુનિપણું, અંગીકાર કર્યું; છતાં લેકની આવી મશ્કરીપૂર્વક નિદાથી તે કંટાળી ગયો. એની ધીરજ ખુટી ગઈ, છતાં એ સાધુ હતા તે બીજું શું કરી શકે ? બાવશે પરીસો સહન કરવા એ તો સાધુધર્મના સિદ્ધાંતે છે. ક્રિયાઓ કરવા ઉપરાંત પીરસહને સભ્યપ્રકારે સહન કરવા એના
કરતાં અધિક મહત્તા સાધુધર્મ માટે બીજી કઈ હોય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
( ૩૩૬)
મહાવીર અને શ્રેણિક
રાજની લેાકેાની આવી વિટમનાથી કંટાળેલા કઢીયારાએ ગુરૂને પાતાના દુ:ખની વાત કરી, “ ભગવન્ ! આપની જો આજ્ઞા હોય તેા હું અન્યત્ર વિહાર કરી જાઉં...” ,, કારણ ! સુધોસ્વામીએ પૂછ્યું.
66
કારણમાં સુધર્માંસ્વામીને પેાતાના દુ:ખની વાત કહી સંભળાવી, કઠીયારાની વાત સાંભળીને સુધર્માંસ્વામીએ તેના વિચાર કરીને જવાબ આપ્યા. “ઠીક છે. આપણે સાથે વિહાર કરી જાણુ, ને તે આવતી ફ્રાલે. ” ભગવાન ! મારે લીધે આપને વિહાર કરવાની આવશ્યક્તા નથી. આપ સુખેથી અહીયાં રહેા. મને તા અહીયાં સમાધિ રહેતી નથી. માટે હું વિહાર કરવાને મચ્છું છું. ”
66
“ તે તારૂ કહેવું ઠીક છે, છતાં આપણે સાથે જ વિહાર કરીશું. ” ગુરૂના ઉત્તર સાંભળી કઠીયારા મૌન રહ્યો.
તે પછી અલ્પ સમય વીત્યા બાદ અભયકુમાર સુધોગણધરને વાંદવા આવ્યા. વંદન કરી બેઠા પછી કેટલીક ધર્મગોષ્ટી થઇ. છેવટે સુધર્માસ્વામીએ કહ્યું, “ અભયકુમાર ! ભાવતી કાલે અમે વિહાર કરી જઇશું. " ‘“ ભગવાન ! અચાનક વિહાર કરવાનું કારણ કાંઇ ? અક્ષયકુમારે પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
કીયારે.
(૩૩૭) “કારણ તે છે. આ અમારા કઠીયાર મુનિની અહીયાં કે તરફથી અવગણના થાય છે. પૂર્વની એની ગરીબાઈ , સાંભળી લેકે એને મર્મવચનેથી હેરાન કરે છે. ”
ઠીક છે. ભગવાન એક દિવસ ભી જાઓ.” જીરૂની રજા લઈ અભયકુમાર ઘેર આબે, પણ એના મગજમાં અનેક પ્રકારના વિચારે થયા. “ઓહ !રાજJહીની પ્રજા આવી નિર્ગુણ છે. શ્રેણિક જેવા રાજા અને મારા જે તેમનો નાયક છતાં તેમની આ સ્થિતિ છે? મહાવીર પ્રભુની દેશનાને ધોધ નિરંતર વહ્યા કરે, તે ભૂમિના મનુષ્યની આ સ્થિતિ? એ લોકોને કેવી રીતે ઠેકાણે લાવવી” અનેક પ્રકારના એણે મનસુબા કર્યા.
બીજે દિવસે ત્રણ કોટી રત્નને ઢગલે રાજગૃહીના બજારમાં કરાવ્યું. આખી રાજગૃહીમાં ઢંઢેરો પીટાવ્યા કે “ અભયકુમાર આ ત્રણે કેટી રને અમુક શરતે આપી દેવા માગે છે. જેને લેવા હોય તે આવે. ”
ઢઢરે આખી રાજગૃહીમાં ફર્યો, અને નગરીના અનેક લેકે ત્યાં એકઠા થયા. ત્રણ કેટી રત્ન લેવાની કેની ઈચ્છા ન થાય ? સંસારના મોહગ્રસ્ત પ્રાણીઓ દ્રવ્ય સિવાય બીજી શી ઈચ્છા કરે ? એમને મન દ્રવ્ય એ એક જ મોટી વસ્તુ હોય છે. એ એક જ એમનું લક્ષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
(૩૩૮)
મહાવીર અને ગ્રેણિ કે ધ્યેય હોય છે. જીવનનું સર્વસ્વ લક્ષ્મી સિવાય બીજું કાંઈ હોતું નથી. એ દ્રવ્ય માટે તે શું નથી કરી શક્તા
નગરીના અનેક લેકે દ્રવ્ય-પેલાં રત્ન લેવાને ભેગાં થયા. તે સમયે લેકોને ઉદ્દેશીને અભયકુમાર બે,
ભાઈએ ! સાંભળે, આ રત્ન અમારે આપી દેવાની ઈચ્છા છે. કહે કણ લેવાને ઇંતજાર છે?”
રત્ન લેવાને કાણુ ન ઈચછે? જે લુંટાવી દેવા ઈચ્છા હોય તે આપ ખસી જાવ એટલે જેના ભાગ્યમાં હશે તેને આવશે, અથવા તે વહેંચી દેવા ઈચ્છા હોય તે ન પણ અમે બધા લેવાને ઇંતેજાર છીએ.” માણસોમાંથી એક જણ બે .
લુંટાવી દેવા તે ઈચ્છા નથી તેમજ વહેંચવાની પણ ઇચ્છા નથી; છતાં આપવા છે એ ચોક્કસ.” અક્ષયકુમારે કહ્યું
આપવા છે તે આપી છે ત્યારે અમે લેવાને આતુર છીએ.”
“ પણ એક શરતે મળે. જે માણસ તે શસ્ત કબુલ રાખે તેને આ રત્ન મળે.”
અને તે તમારી શસ્ત શું છે?” લોકોએ પૂછયું
કાચું પાણી, અગ્નિ અને સ્ત્રી આ ત્રણ વસ્તુઓને
જે સર્વથા ત્યાગ કરે તે પુરૂષ આ રત્ન લે. ” . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
કયિારે.
(૩૩૯). : અભયકુમારની શરત સાંભળી બધા વિચારમાં પડયા
અને ત્યાં જ રિથર થઈ ગયા. આ ત્રણ શરતમાંથી એક , પણ પાળવી અશકય હતી તે ત્રણની વાત તે અતિ મુશ્કેલ ભરેલી હતી. સ્ત્રી, અગ્નિ અને પાણી અને ત્યાગ શું આપણાથી બની શકે એમ છે? કદિ નહિ. એ મનુબેમાંથી કેઈપણ રત્ન લેવાને તૈયાર થયે નહિ.
અભયકુમારે પૂછયું. “કેમ કોઈ લેવાને તૈયાર છે કે નહિં? આટલા બધા ભેગા થયા છે, એમાંથી શું કે તૈયાર નથી? ”
“ તમારી શરત પાળવી દુષ્કર છે. જ્યારે એ વસ્તુ ઓ તજીએ તે પછી આ રત્નનું પણ અમારે શું કામ છે? એ વસ્તુઓના સુખની સગવડ ખાતર જ આ રત્નનું અમારે કામ છે. ” તે છે જે તમારે રને જોઈએ તે શરત તે કબુલ રાખવી જોઈએ. »
તે તે એ રત્ન અમે લેવાને અસમર્થ છીએ.” અધા બેલ્યા.
“ ત્યારે આ ત્રણ કોટી રત્નો પેલા કઠીયારાના થાઓ. ” અભયકુમાર બે
શું એ મુનિ કઠીયારાએ પાણી, અગ્નિ અને સ્ત્રીએનો ત્યાગ કર્યો છે? ” લેકેએ પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
(૩૪),
મહાવીર અને એલિય, હા એ થકી પણ વધારે. આ ઉત્તમ પુરુષ, તેની તમે નિંદા કરે છે. વાહ શું સારા કામ કરે છે? તમે આટલું પણ ત્યાગ કરવાને શક્તિમાન નથી ને બીજે ત્યાગ કરે તે જોવાને પણ શું તમે શક્તિમાન નથી કે તમે ઇર્ષોથી એની નિંદા કરી રહ્યા છે? એવા ઉત્તમ મુનિ જનની નિંદા કરી તમે શું લાભ મેળવવાને ઈચછી રહ્યા છે?” અભયકુમારની વાણી સાંભળી લેકે પશ્ચાત્તાપ કરવા લાગ્યા,
અરે! એ મુનિનું અમે વૃથા ઉપહાસ્ય કર્યું. અને જ્ઞાનના વશકી અમે કેવું દુષ્કર્મ કર્યું? એવા સાધુ પુરૂષના અવર્ણવાદ બલવા એ મહાપાપ છે, છતાં આ પણે એવું પાપ કર્યું. ” લેકે પોતાની ભૂલ સંભારી એનું પ્રાયશ્ચિત કરવા લાગ્યા.
અભયકુમારે કહ્યું. “ હવેથી એ મુનિનું કોઈ ઉપહાસ્ય કરશે નહિ” લેકેએ તે વાત સ્વીકારી પિતાને સ્થાનકે ગયા. અભયકુમાર પણ પિતાને સ્થાનકે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૨ મું
શ્રેષ્ઠ શું વ્રત કે રાજ્ય સમય સમયનું કામ કર્યું જ જાય છે. કાલ કાંઈ કોઈના માટે ભાત નથી. નવાનું જુનું અને જુનાનું જીણું કરવાને તે એને સ્વભાવ જ છે. જે કામ જગતમાં કોઈ કરવાને શક્તિમાન નથી. માણસે પોતે પણ પિતાનું કામ કરવાને સમર્થ નથી, ત્યારે તે કામ સભ્ય કરી આપે છે. જગતમાં કેટલાંક કાર્યો એવા હેય છે કે પાંચ કારણમાંને ચાર કારણે મળેલાં હોય છતાં હજી કાલસ્થિતિ બાકી હોય. તે તેને તાત્કાલિક ફળ મળતું નથી. સમય અનુકૂળ થાય ત્યાં લગી તેની રાહ જોવી પડે છે. વિશેષ શું કહીએ? ચક્રવતી કે વાસુદેવ પણ તે પણાની પદવીને ભેગવવાને જન્મેલા છે છતાં જન્મીને તરત જ તે પદવી તેમને મળતી નથી. જમ્યા પછી કેટલાક સમય તેમને બળવાન છતાં એમજ નિર્ગમન કરે પડે છે, પણ જ્યારે સમય અનુકૂળ થાય છે, કાળસ્થિતિ પાકી જાય છે ત્યારે વાર લાગતી નથી. તેમજ આઠમા સુભૂમ ચક્રવતીને પરશુરામની
જનશાળામાં ક્ષત્રિીની દાઢાઓથી ભરેલ થાળ તેમની નજર પડતાં જ ક્ષીર થઈ ગયો અને થાળ સહસ્ત્ર આરામય ચક બની ગયું, અને તે જ સમયે તે સુભય ચાવતી કહેવાયા. એ જ ચદે મહા બળવાન પરશુરામને મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
( ૩૪૨ )
મહાવીર અને શ્રેણિક.
નાખ્યા, તે સુભૂમને છ ખંડ વશ કરી આપ્યા. ચક્ર ઉત્પન્ન થયા પછી બીજી સામગ્રી પણ એકઠાં કરતાં વાર ન લાગી. એવી રીતે ખાદી ધડા ભરાય છે અને ભરેલા ઘડા ખાલી થાય છે. એ બધું તફાન કરવાનું કામ સમયને હાથ છે. વિશેષ શુ કહીએ ? જગતમાં પ્રાણી માત્રને સુખી કરવાં કે દુ:ખી કરવાં એ અધુ સમયને હાથ છે.
મગધપતિ શ્રેણિક નરપતિને રાજ્ય કરતાં યુવાની ગઇ, પ્રૌઢાવસ્થાય પણ ગઈ; અને એની પાછળ રહેલી વૃદ્ધાવસ્થા આવી. એમની નજર આગળ એમણે પેાતાના કેટલાય પુત્રાને દીક્ષા માટે રજા આપી. જેમ એમના કેટલાય પુત્રાએ દીક્ષા લીધી હતી તેમ એમની કેટલીક સ્ત્રીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી. તે સિવાય ધન્ના-શાલીભદ્ર જેવા કઈકના મહાત્સવ એમણે ો હતા; છતાં પાતાને દીક્ષા કેમ ઉદય આવતી નથી તેથી તે મુઝાયા હતા. દીક્ષાની હૈયામાં એટલી તે અભિલાષા હતી, પાળવાની શકિત હતી, ગ્રહણ કરવાની આતુરતા હતી. આા“ટલી ખષી ઇચ્છા છતાં ત્યારે કેમ લઇ શકાતી ન હતી ? લેવાના પરિણામ કેમ થતા નહાતા ?
મગધપતિએ અક્ષયકુમાર સિવાય પોતાના પુત્ર પુત્રીને આજ્ઞા કરેલી કે જેમને દીક્ષા લેવાની આકાંક્ષા થાય તેમણે એમની દીક્ષામાં મારી તે અનુમતિ સમજવી. એમણે ફકત એમની માતાઓની કે સ્ત્રીઓની અનુમતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
એ શું વત કે રાજ્ય?
(૩૩)
મેળવવી. એવી જ રીતે ગામમાં પણ એમની એ જ આજ્ઞા હતી કે જેની દીક્ષા લેવાની ઇચ્છા હરો તેમને મગધપતિ પોતે દીક્ષા-મહોત્સવ કરશે. તે સિવાય બીજી સાંસારિક અગવડ હશે તે પણ દૂર કરશે. મગધપતિની આટલી બધી ચારિત્રમાર્ગ તરફ પ્રીતિભકિત છતાં એમને અફસેસ એટલે થતે કે “ હું કેમ દીક્ષા લેતે નથી? મને દીક્ષા લેવાનું મન કેમ થતું નથી?”
કઈ કઈ સમયે મગધપતિને વિચાર આવે ત્યારે તેમને પારાવાર ખેદ થતો હતે. “અરે ! શા માટે મને વ્રત ઉદય આવતું નથી? મેં એવું તે શું કૃત્ય કરેલું છે કે ચારિત્ર લેવાની મને વૃત્તિ-પરિણામ થતા નથી? હું જાણું છું કે સંજમની રૂચિ મને પુરેપુરી છે, તેથી જ હું મારા સ્ત્રીપુત્રાદિકને અનુમતિ આપુ છું, તે સિવાય બીજાઓનાં દીક્ષામહેન્સ પણ હું કરું છું; પણ એમાં મને શું? એ તે જે વ્રત લે તેને લાભ. અરે ભગવાન ! એવા વ્રત લેવાની તીવ્ર મનોભાવના મારી ક્યારે થશે? હવે હું કયાં લગી ધીરજ ધરૂં ? હવે તે હું વૃદ્ધ થઈ ગયા. શાસ્ત્ર કહે છે કે પુત્ર કવચધારી થાય ત્યારે પિતાએ પુત્રને રાજ્ય ભળાવી આત્મસાધન કરવું. મારી નજર આગળ કેટલાય રાજાઓએ રાજ્ય છોડી મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. દશાર્ણ. ભદ્ર રાજા, પ્રસન્નચંદ્ર રાજા, ઉદયન રાજા, શું એમને કમીના હતી? છતાં તેઓ સંસારને ત્યાગ કરી દીક્ષિત
થયા પણ મને કેમ દીક્ષાના પરિણામ થતા નથી? કંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
(૩૪૪)
મહાવીર અને ગ્રેકિ. નહિ. જોકે મન તે થતું નથી, આ બધું ખાવુપીવું વગેરે છેડવું તે ગમતું નથી, છતાં પણ હવે મારે અવ
સ્થા તરફ પણ જોવું જોઈએ, માટે મારા પુત્રમાંથી એકને રાજ્ય આપી હું મહાવીર ભગવાનના ચરણની સેવા કરૂં. એમ કરતાં મને દીક્ષા ઉદય આવશે તે હું વ્રત ગ્રહણ કરીશ. હવે રાજ્ય કેને આપું? હાં, અભયકુમાર યુવરાજ છે, રાજ્યને વારસ છે માટે એને માથે રાજમુકુટ મૂકી હું મારું આત્મસાધન કરૂં. વળી એ રાજ્ય સંભાળવાને લાયક છે એટલે મારે ચિંતા પણ કરવાની નથી. હું નિશ્ચિતપણે ભગવાનની સેવા કરીશ, મારા આત્માને પાવન કરીશ તેમજ મારા બધા પુત્રોમાં રાજ્ય માટે તે અભયકુમાર જ હકદાર છે એટલે બીજા પુત્રને કલેશ કરવાનું કારણ નથી.” ઈત્યાદિ વિચાર કરતા મગધપતિ શ્રેણિકે એક દિવસ અક્ષયકુમારને બોલાવીને ખાનગીમાં કહ્યું. “વત્સ ! જે રાજ્યભાર સંભાળે તે હું મહાવીરસ્વામીને આશ્રય કરું, માટે આ રાજ્યને તું આશ્રય કર અને મને આ રાજ્યભારમાંથી મુક્ત કર.”
મગધપતિનાં વચન સાંભળી અભયકુમાર ચમક. આપ શું રાજ્યભારમાંથી મુકત થવા ઈચ્છે છે. ?”
હા અને તે બેજામાંથી તું મને મુકત કર, તે હું ભગવાનની સેવા કરૂં. ” મગધપતિએ કહ્યું.
દેવ ! આપનું કહેવું ઠીક છે, પણ હજી જરાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
મા શું છત કે રાજ્ય ?
(૩૫) સમયની રાહ જુઓ.” અભયકુમારે વચમાં એક સમય વ્યતીત કરવા જણાવ્યું.
તું કહે છે તે ઠીક છે, પણ હવે હું વૃદ્ધ થઈ ગયે છું. મારે આત્મસાધન તરફ પણ લક્ષ આપવું જોઈએ, દુનિયાની લેલજજાએ પણ મારે હવે તેને રાજ્ય આપી દેવું જોઈએ. શાસ્ત્ર પણ કહે છે કે પુત્ર કવચધારી થાય ત્યારે પિતાએ એને રાજય સેંપી પોતે આત્મસાધન કરવું પણ હું તે હજી ધી કંઈ કરી શકતા નથી, માટે જેમ બને તેમ જલદી હું તને મગધને જ મુકુટ પહેરાવવા માગું છું. ”
મગધપતિનાં વચન સાંભળી અભયકુમાર ચમકો. અરે! મારે હવે શું કરવું? જે આ રાજ્ય ગ્રહણ કરીશ તે મારાથી સંયમ લઈ શકાશે નહિ, માટે ભગવાન પધારે
ત્યાં લગી પિતાજીને થોભાવી દઉં, પછી જોઈ લેવાશે. મહાવીર જેવા તીર્થકર ભગવાનને યોગ પામી હું રાજ્ય ખટપટમાં પદ્ધ મનુષ્યભવ હારી જાઉં તે મારી બુદ્ધિને પણ ધિક્ક છે, મને પણ ધિક્ક છે, મારા આત્માને પણ!”
આત્માને ધન, દૌલત, વ , ઠકુરાઈ, રાજ્યલક્ષમી તે ઘણી વાર મળે છે, પણ તીર્થકર ભગવાનને વેગ મળતું નથી; તેથી જ જીવને સંસારમાં રખડવું પડે છે. જ્યારે વેગ મળે છે તે તેને લાભ લઈ શકાતું નથી. એવા મૂર્ખાઓની
કોટીમાં હું ગણાઉં એના કરતાં તે એ ભગવાનનાં વચનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
મહાવીર અને એણિક
અનુસરીને હું મારો માનવભવ સફલ કરૂં” ઈત્યાદિક વિચાર કરીને તુરતજ અલયકુમારે કહ્યું. “પિતાજી! આપની ઈચ્છા વ્યાજબી છે, છતાં આપ થોડો સમય રાહ જુએ. પછી જે
ગ્ય હશે તે કરશું. ભગવાનને પધારવા ઘો. તમને પણ સેવાને લાભ મળશે. સર્વે સારાં વાનાં થશે.”
એ મગધ સામ્રાજ્યના મહાસ્થંભ ગણુતા અગ્રગણ્ય પુરૂષોની એ પ્રમાણે ખાનગીમાં વાતચીત થઈ. એને કંઈ ઝાઝો સમય પસાર થયે નહિ એટલામાં ભગવાન મહાવીર ત્યાં રાજગૃહી આવીને સમવસર્યા. ભગવાનનું આગમન સાંભળી મગધપતિ શ્રેણિક ભગવંતને વંદન કરવાને ધામધૂમથી પધાર્યા. વંદન કરી બેઠા પછી દેશના શ્રવણ કર્યા બાદ અલયકુમારે ભગવાનને પૂછયું. “ભગવાન આપના શાસનમાં રાજાઓ દીક્ષા ક્યાં સુધી ગ્રહણ કરશે?”
અભયકુમારને પ્રશ્ન સાંભળી ભગવાન મહાવીર ઉદયન રાજર્ષિ તરફ અંગુલીનિર્દેશ કરીને બોલ્યા, “જો આ પુરૂષને ઓળખ્યા? એ પુરૂષ કોણ છે તે ?”
“કોણ છે ભગવાન , આપ જ જરા સ્પષ્ટતાથી કહે.” અભયકુમારે ફરીને પૂછયું.
શી, સૌરિ દેશના નરપતિ, વીરજયનગર (ભેરા) ના અધિપતિ ઉદયન રાજા એ પિતે, સિંધુ, સૌવીર વગેરે
સેળ દેશનો એ સ્વામી, વીત્તભય આદિ ત્રણ સે ને ત્રેસઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ શ' વ્રત કે રાજ્ય
( ૩૪૭ ) નગરીના એ માલેક અને દશ સુગુટખદ્ધ રાજાઓના એ નાયક, બીજા ઘણા સામાન્ય રાજાઓના એ નેતા અને વિજેતા, એવા મહા પરાક્રમી ઉદયન રાજા તે આ પેાતે. હમણાં જ એમણે મારી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. એમને દીક્ષા આપીને આ તરફ જ આવ્યાં છીએ,
97
“ભગવન્ ! આ જગ્યાએ મારા પ્રશ્નમાં તેમના કઈ સંબંધ છે ? ”
''
હા, તેથી જ કહું છું. આ ઉડ્ડયન રાજાએ મારી પાસે દીક્ષા લીધી છે તેજ છેલ્લા રાજિષ છે.
"7
“ એટલે? ” અભયકુમારે ફરીને પૂછ્યું.
""
હું એટલે એ જ કે એમની પછી કાઇ માટેા રાજા હવે પછી મારા શાસનમાં દીક્ષા લઇ શકશે નહિ. ” ભગવાને કહ્યું.
ભગવાનનું વચન સાંભળી અભયકુમાર ચમકયે. રાજ્યને તજી મનમાં દીક્ષા લેવાના નસુમા કરી અભયકુમાર એલ્ચા. “ ભગવન ! એમણે કેવા સ ંચેાગામાં દીક્ષા ગ્રહણ કરી તે અમને કહા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૩ મું.
ઉદયન રાજર્ષિ. “એમના રાજયસમયમાં એક દિવસે વિઘુમાવીદેવે અમારી મૂર્તિ બનાવી ચંદનકાષ્ટના સંપુટમાં મુકીને એક વહાણવટીને આપેલી. તે વહાણવટી તેની આજ્ઞાથી વત્તભયનગરમાં આવ્યા. ભરબજારમાં આવી તેણે ઉદ્દઘોષણા કરી કે-“કાણના સંપુટમાં રહેલી આ પ્રતિમાને કેઈ ગ્રહણ કરે, ગ્રહણ કરે.”
તેની આષણાથી તાપસભકત ઉદયનરાજ, બ્રાહણે અને કેટલાક તાપસે ત્યાં આવ્યા. તેમણે પોતપોતાના ઈષ્ટ દેવને સંભારી કુહાડી વતી કાષ્ટને સંપુટ તેડવાના અનેક પ્રયત્ન કર્યો. એ કહાડા ભાંગી ગયા પણ એ સંપુટ તુટયે નહિ.
મધ્યાન્હ સમય થયો ને ભજનવેળા પણ વહી ગઈ ત્યારે રાણી પ્રભાવતીને આ સમાચારની ખબર પડવાથી તે પણ પતિ આ જ્ઞા પામીને ત્યાં આવી. સર્વ હકીકતથી તે જાણતી થઈ એટલે તેણે રાજાને કહ્યું. “સ્વામી! એ તે દેવાધિદેવની પ્રતિમા છે, માટે તેમની જ સ્તુતિ કરવાથી તે ઉઘડશે.” એમ કહી તેણે વીતરાગની સ્તુતિ કરવા માંડી એટલે સંપુટ તરતજ ઉઘડી ગયે.
તે પ્રતિમા પિતાના અંતાપુરમાં લઈ જઈ, સુંદર ચૈત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
યન રાષિ
રાઈ થતેમાં પધરાવી. પ્રતિદિવસ તેની લાગ. "ચારિત્ર પાળી પ્રભાવતી પ્રથમ દેવતા થઈ.
( ૩૪૯ ).
ત્રિકાલ પૂજા કરવા દેવલાકે મહુદ્ધિક
દેવ થયેલા પ્રભાવતીએ ઉડ્ડયનને પ્રતિએધવાને અનેક પ્રયત્ન કર્યા પણ રાજા આધ પામ્યા નહિ. દેવતાએ જ્ઞાનથી જોઇને એક યુક્તિ અજમાવી. એક તાપસે અમૃતલનુ ભરેલ પાત્ર લઈને રાજા આગળ આવી ભેટ ધર્યું". એ અમૃતફૂલના સ્વાદથી રાજા ઘણ્ણા જ ખુશ થયા. ખુશ થયેલા રાજાને તાપસ નગરની બહાર ઉદ્યાનમાં લઇ ગયેા. ત્યાં અનેક તાપસે ચુત અમૃતલથી પૂર્ણ વ્રુક્ષા જોવામાં આવ્યા.રાજા કુલ તાડીને ખાવા લાગ્યા. તાપસેા રાજાને લ ચુટતા જોઇ ક્રોધથી મારવાને દોડયા. રાજાને મારવા માંડ્યેા. રાજા તેમના પજામાંથી છટકી નાસવા લાગ્યું. તે આગળ ઉભેલા જૈન સાધુઓને શરણે ગયા. ત્યાં તે ભયરહિત થઇ ગયા એટલે તાપસા ઉપ૨ના તેના રાગ ઉતરી ગયા ને સાધુના ઉપદેશથી તે જૈન માગમાં સ્થિર થઈ ગયા. ત્યારથી રાજા નિરંતર જૈન ધર્મ પાળવા લાગ્યા.
તે સમયમાં ગાંધારદેશને ગાંધાર નામે શ્રાવક જીવ ત સ્વામીની પ્રતિમાને વદન કરવા વીત્તભયનગરમાં આવ્યેા. જીવંતસ્વામીને વંદન કરી તે કેટલાક દિવસ ત્યાં રહ્યા. અચાનક તેને વ્યાધિ ઉન્ન થયે. પેલી કુાદાસીએ તેની સારી સેવા કરી. તેની ભક્તિથી રજિત થયેલા ગાંધારે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
(૩૫૦)
મહાવીર અને શ્રેણિક પિતાની પાસેની ગોળીઓ આપી દીધી અને તેને મહિમા કરી સંભળાવી તેણે દીક્ષા ગ્રહણ કરી.
પેલી કુરૂપ કુન્શાએ એક ગોળી માં રાખી ચિંતવ્યું કે હું સુંદર રૂપવાળી થાઉં. એટલામાં તે દેવી જેવી બની ગઈ. સુવર્ણ સમાન કાંતિવાળી તે થઈ જવાથી કે સુવર્ણગુલિકાને નામે બોલાવવા લાગ્યા. - સુવર્ણગુલિકાને વરની ચિંતા થઈ કારણ કે આવું સુંદર સ્વરૂપ વ્યર્થ જાય તે એને ગમતું નહોતું, તેથી પતિ કોને પસંદ કરે? “ઉદયન તે મારે પિતા સમાન છે, બીજાઓ તે તેના પારા જેવા છે, ત્યારે ચંડત જ મારા પતિ થાએ એમ ચિંતવી બીજી ગોળી મુખમાં રાખી, એટલે દેવતાએ ચંડપ્રદ્યોત આગળ સુવર્ણગુલિકાનું વર્ણન કર્યું.'
પ્રતરાજા રાતના અનિલગ હાથી ઉપર આવી સુવર્ણ ગુલિકા અને જીવંત સ્વામીની પ્રતિમાને લઈ ગયે ને સ્વામીને સ્થાને તેના જેવી પ્રમાણે પેત બીજી પ્રતિમા સ્થાપન કરી ગયો. પ્રભાતે ઉદયન રાજા દર્શન કરવા આવ્યો છે અને ન્ય પ્રતિમા જોઈને વિચાર કરવા લાગ્યા કે આમ કેમ ? તપાસ કરતાં માલુમ પડયું કે વિષયાસક્ત સુવર્ણગુલિકાને લઈને ચડત ઉર્જયની જ રહ્યો છે તેની સાથે તે પ્રતિમા પણ અદલબદલ કરી ગયા છે. ઉદયનને ક્રોધ ચઢયે ને યુદ્ધની નેબતે વાગી. પિતાના દશ મુગુટબંધી રાજાઓને પણ તેણે
તૈયાર કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
મન રાજર્ષિ
(ઉપર) આ સંસારસુખમાં પડેલી સુવર્ણ ગુલિકાથી છવંતરવામીની ભક્તિ બરાબર ન થવાથી તેણીએ તે પ્રતિમા નજીકમાં રહેનાર બ્રાજિલ નામના શ્રાવકને આપી દીધી. બ્રાજિલ શ્રાવક એ જીવંતસ્વામીની નિરંતર ભક્તિ કરવા લાગ્યા. -
ઉદયન રાજા પોતાના સાંમત રાજાઓ સાથે ચંડ પ્રોત ઉપર ચઢી આવ્યો. ઉજયની સમીપમાં બન્ને વચ્ચે મહાસંગ્રામ છે. એ સંગ્રામમાં મહાપરાક્રમી ઉદયન રાજાએ ચંડપ્રદ્યોતને બાંધી લીધે ને એને કપાળે દાસીપતિ એ લેખ કર્યો.
રાજાને પિતાના સૈન્યમાં કેદ કરી ઉદયન પિતાના સામંત સાથે અવંતીમાં પેઠે ને જીવંતસ્વામીની પ્રતિમા લેવાને તે ગયે પણ પ્રતિમાજી ત્યાંથી ઉત્થાપન થયાં નહિ. ઉદયન નિરાશ થઈ પાછો ફર્યો.
- ઉદયને લશ્કર સહિત પિતાના નગર તરફ જવાની કુર કરી. અધવચ માગે આવ્યા એટલામાં વર્ષાઋતુ આવવાથી ત્યાં છાવણી નાખી. વર્ષાઋતુ પસાર કરી. પજુસણ આવ્યા તેમાં ઉદયને ઉપવાસ કર્યો. રસેયાએ પ્રતને જમવા માટે પૂછ્યું કે “તમે શું ખાશો?” પ્રદ્યોતે પણ રખેને પિતાને ઝેર આપવામાં આવે તે ભયથી પોતે પણ ઉપવાસ કર્યો. . - ઉદયને સાધર્મિક જાણે એને છુટે કર્યો ને તેને તેના
રાજ્યમાં પાછા મોકલી આપે. વર્ષાઋતુ વીત્યા બાદ ઉદયન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
(૩ષર)
મહાવીર અને શ્રેણિક પિતાને વીતમયનગર ચાલ્યા ગયે, પણ જ્યાં એની છાવણી હતી ત્યાં બીજી કેટલીક વસ્તી તેમજ વણિકજનને નિવાસ થવાથી ત્યાં ગામ વસી ગયું. દશપુર એ ગામનું નામ પડયું. એ દશપુરનગર પ્રાત રાજાએ વીતભયનગરની પ્રતિમાના ખર્ચને માટે આપ્યું. જીવંતસ્વામીની પ્રતિમા અવંતીમાં રહેવાથી ઉદયન ઉદાસ રહેવા લાગ્યું. પિતાની શક્તિની બહારની દેવિક વાતમાં તે શું કરી શકે? રાજા ઉદાસ રહેવાથી પેલે પ્રભાવતી દેવ પ્રત્યક્ષ થયે અને રાજાને સમજાવ્યું કે-“આ પ્રતિમા પણ પ્રાભાવિક છે, ભક્તિપૂર્વક એની સેવા કરવાથી તે સર્વવિરતિને આપનારી થશે” રાજાને સમજાવી દેવ અદશ્ય થઈ ગયે, ત્યારથી નિરંતર ઉદયન કપિલકેવલીપ્રતિષ્ઠિત તે પ્રતિમાને પૂજવા લાગે.
અન્યદા ઉદયનના મનમાં દીક્ષા લેવાને મરથ થયે. તેને વિચાર જ્ઞાનથી જાણ અમે ચંપાપુરીથી વિહાર કરી વિતલયનગરે સમવસર્યો. રાજા વાંદવાને આવ્યા, વંદન કરી દેશના શ્રવણ કરી દીક્ષા લેવાને ઉસુક થયો. રાજ્ય એ પાપનું કારણ છે એમ સમજીને પિતાના પુત્રને તેણે રાજ્ય આપ્યું નહિ ને પોતાના ભાણેક કેશીને રાજ્ય આપ્યું. પછી એમણે મહત્સવપૂર્વક અમારી પાસે દીક્ષા ગ્રહણ કરી. અનેક પ્રકારનાં તપ કરીને તેમણે દેહને પણ શેષણ કરી નાખે છે. એવા આ ઉદયન રાજા તે છેલ્લા રાજર્ષિ છે” મહાવીર ભગવાને
ઉદયનનું વૃત્તાંત ટુંકમાં કહી બતાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
ઉદયન રાજર્ષિ
(૩૫૩) “ભગવન! ઉદયન રાજર્ષિનું પરિણામે શું થશે?” અભયકુમારે પૂછયું.
“મહાતપસ્વી એ ઉદયન રાજર્ષિને અન્ય અપચ્ચે જનના સેવનથી મહાવ્યાધિ ઉત્પન્ન થશે, છતાં શરીર ઉપર નિઃસ્પૃહ શરીરવાળા ઉદયનમુનિ દવા કરશે નહિ; તેથી એમનો વ્યાધિ વૃદ્ધિને પામશે ત્યારે વૈદ્ય કહેશે કે આપ રોગની શાંતિને માટે દહી ખાઓ.”
પછી રાજર્ષિ ગાયોને નેહડો હશે તે સ્થાનકે આવીને રહેશે ને દહીને આહાર કરશે. અન્યદા વિહાર કરી તે વીત્તભયનગરે આવશે. ત્યાં તેના ભાણેજ કેશીને એના મંત્રીઓ ભરમાવશે. એમના ભરમાવ્યાથી ઉદયનને દહીમાં વિષ અપાવવાની તે ગોઠવણ કરશે, બે ત્રણ વાર તો દેવતા વિષ હરી લેશે, છતાં અન્યદા ઉપગ રહિત દેવતા થઈ જવાથી વિષ સહિત દહીનું ઉદયન ભક્ષણ કરશે. રાજર્ષિને ખબર પડશે ત્યારે પિતાનું અવસાન નજીક જાણીને તે અનશન કરશે. એક માસ અનશન પાળી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ઉદયન રાજર્ષિ મોક્ષે જશે.”
ભગવન! ઉદયનના પુત્ર અભિચિનું શું થશે?” અભયકુમારે ફરીને પૂછયું. , “પિતાથી રૂષ્ટ થયેલે અભિચિ પિતાની માશીના પુત્ર કેણિકને શરણે આવશે. કેણિક એને સન્માન આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
( ૩૪.)
મહાવીર અને શ્રેણિ
પેાતાની પાસે રાખશે. શ્રાવકધર્મનું આરાધન કરીને મૃત્યુ પામી પડ્યેાપમની સ્થિતિના ઉત્તમ દેવા થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ અિિચ માક્ષે જશે.
ભગવાનની દેશના સાંભળી મગધપતિ પરિવાર સહિત ઘેર આવ્યા ને અભયકુમારે પિતાની આજ્ઞા માગી, “ ભગવાન મહાવીર જેવા પ્રભુને પામી હું દીક્ષા ન ગ્રહણ કર્ તે મારી બુદ્ધિ શું કામની ?
29
અભયનાં વચન સાંભળી શ્રેણિકે રાજ્ય લેવાના ઘણા આગ્રહ કર્યો, પણ અભયકુમારે પેાતાની વાત છેાડી નહિ. આખરે પિતાની રજા મેળવી ભગવાન પાસે દીક્ષા ગ્રહણુ કરી. અભયકુમારની સાથે તેની માતા નંદાએ પણ સ્વામીની રા મેળવી દીક્ષા ગ્રહણ કરી, ઉત્કૃષ્ટ ચરિત્ર પાળી અક્ષયકુમાર સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
પ્રકરણ ૪૪ મુ. જજીને અણુકારે.
મગધપતિ શ્રેણિકને અભયકુમારની દીક્ષા પછી કંઈક અતડુ લાગવા માંડયું છતાં એમને પેાતાને દીક્ષા લેવાનુ' મન થતુ નહિ. એક પછી એક એમના કંઇક પુત્રા અને રાણીઓએ એમની આજ્ઞા મેળવીને દીક્ષા ગ્રહણ કરી, પણ પેાતાને ચારિત્ર કેમ ઉદય આવતું નથી તેથી એમને પશ્ચાત્તાપ થતા. તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
જંજીરને ઝણકારે.
( ૩૫૫ )
હયાતિમાં એમની તેર રાણીએ નંદા, ન ંદમતી, નદાત્તરા, નંદદસેના, મહત્તા, સુમુરૂતા, મહામુર્તા, મદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમનાતીતા અને ભૂતદીપ્તા દીક્ષા લઇ, વીશ વર્ષ દીક્ષાપોય પાળી, અગીચાર અંગના અભ્યાસ કરી, અનશન કરી તે મેાક્ષ ગયેલાં છે. તે સિવાય શ્રેણિકના તેર પુત્રાએ દીક્ષા ગ્રહણ કરી ખીજા દેશ પુત્રાએ પણ દીક્ષા ગ્રહણ કરી છે.
અનેક જણને દીક્ષા અપાવનારને દીક્ષા ઉદયમાં ન આવે તે શું કહેવાય ? શ્રેણિક મહારાજ નિર ંતર ઉદાસ રહેતા છતાં રાજ્ય કરતાં હતાં. અરે ! આ વૃદ્ધાવસ્થા આવી ને પછી મૃત્યુ આવશે, છતાં મને દીક્ષા ઉત્ક્રય કેમ નથી આવતી ? શુ` દીક્ષા લેવાને હું' અશકત છું કે અસમર્થ છું ? પાળવાને શકિતવાન ૐ છતાં લેવાનું મન કેમ થતુ નથી ? હા ! રાજઋદ્ધિ, ભાગવિલાસ મેહમાયાના બંધનામાં હું આસકત છું-અંધાયેલા છું. મારી એ આકિત છુટતી નથી. એ બંધન તુટતાં નથી તે વિતિ તે ક્યાંથી ઉદય આવે ? દેશિવતિ સરખી ઉદય નથી આવતી તે સર્વવિતિ તે કયાંથી જ ઉદ્ભય આવે ? દુર્ગતિમાં જવાનુ છે તેથી જ વિરતિ ઉદય નથી આવતી, કારણુ કે પાંચમે ગુણસ્થાનકે વતા વિરતિ પરિણામ પામેલા પ્રાય: ક્રુતિમાં જતા નથી; પણ મારી સ્થિતિ તા વિચિત્ર છે તા વિકૃતિ તે શી રીતે ઉદય આવે ? ખેર ! તે પણ હવે રાજભારથી સુત થઈને મહાવીર ભગવાનની સેવા તા કરૂ. આજ સુધી ભગવાનની અખંડ ત્રિકાળ દ્રવ્યભકિત ા કરેલી છે, સુવર્ણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
( ૩૫૬ )
મહાવીર અને શ્રેણુિક.
૧૦૮ યવથી દરરોજ સાથીયાં પુરેલા છે, હર્ષોંત્ય થી ભકિત કરેલી છે છતાં હવે કઇક વિશેષ કર્
રાજગાદી ઉપર અભયકુમારના હક્ક હતા પણ એ મહાનુભાવ તા ભવસમુદ્ધ જીતી ગયા. હવે મારા પુત્રામાં રાજ્યને યાગ્ય એક કાણિક છે, તે કણિકને સામ્રાજ્યના ભાર સોંપી હું ભગવાનના સેવા કરીશ. એમ રાજાએ મનમાં નક્કી કર્યું.
જ્યારે ઉતાવળીચે કેાણિક પાતાના કાલ, મહાકાલ અદ્ઘિ દશ આને ભેગા કરી ખાનગીમાં મંત્રણા કરવા લાગ્યા “યુ, આ સંસારનું નાટક! આપણેા ખાપ વૃદ્ધ થયા છતાં રાજગાદી છેાડતા નથી. પુત્ર જ્યારે કવચધારી થાય ત્યારે પિતાએ પુત્રને રાજ્ય સોંપી દેવું જોઇએ એને બદલે આ તા રાજ્યમાં લાલુપી થતા જાય છે. ધન્ય છે આપણા અધુ અભયકુમારને કે જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને તૃણની જેમ છેડી દીધી, પણ આપણે વિષયાંધ પિતા તે રાજ ભાગવતાં લજજા જ પામતા નથી; માટે એ પિતાને આંધી લઇ આપણે રાજ્ય કરીએ.” કેાણિકે પાતાના દશે આંધવ આગળ આ પ્રમાણે ખાનગીમાં પ્રસ્તાવ કરીને તેમને સમજાવ્યા. પછી રાજા શકે જેલખાનાની હવા ખાધા કરે !
ck
""
કાલ, મહાકાલ આદિ બંધુએ મનમાં કળ્યા તા ખરા. “ અરે ! ગમે તેવા તાય એ આપણા પિતા ! એની વૃદ્ધાવસ્થાના લાભ લઇ આપણે એમને થ્રુ કારાગ્રહમાં નાખવાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
જરને ગતરે.
ALLIA
( ૩૫૭ )
વૃદ્ધાવસ્થામાં તેા ઉલટી તેમની ભક્તિ કરી તેમને સ તાષવા જોઇએ તેને બદલે આવા સીરપાવ !”
..
“તમે રાજ્યનીતિ સમજતા નથી. રાજ્યનીતિ કેવી છે? રાજ્ય માટે પુત્ર કે પિતાના સંબ ંધ જેવાતા નથી. પિતા હાય તા પણ તે પુત્રને શિક્ષા કરે છે. પુત્ર હાય તે પિતાને કબજે કરે છે. આપણા બાપ તેા વિષયાંધ છે તેથી જ ખજે કરવા ચેાગ્ય છે. ત્યારે તા અને વ્રતના સમય છે કે વિષય ભાગવવાના ? ” કાણિકે સમજાવ્યા.
“ છતાંય એ આપણા પિતા છે. પિતાતરમ્ આપણી શું ફરજ છે તે આપણે જાણવું જોઇએ. સાચા પુત્રા એ જ કહેવાય કે જે પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા કરે ! ”
6.
ફરજ કરતાંય આપણે સ્વાર્થ આપણે પ્રથમ સાધવા જોઇએ. અત્યારે આપણે રાજ્ય ભાગવવાને લાયક થ્રુ નથી ? આપણે રાજ્ય કરવાને સમર્થ છીએ છતાં એ યુદ્ધાને ઢાંઇ પણ વિચાર આવે છે? માટે અને તેા એકદમ કેન્દ્ર કરી દેવા.
""
“ પણ કેદ કેવી રીતે કથ્રુ? સુલટા, સૈન્ય, સેનાષિપતિ સર્વ પિતાજીને પડખે ઉભા રહેશે ત્યારે આપણું શું થશે ? ” “ એ એ બદામના નાકરા તેા ઉગતા સૂર્યને નમનાશ ડાય છે; આથમતાને નહિ. એ માટે તમારે કાળજી રાખવી નહિં. કેટલાક સરદ્વારા, સુભટ અને સેનાપતિઓને મેં મારા તાબેદાર બનાવ્યા છે. મારા હુકમજ માત્ર તે અદા કરવાને
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
(૩૫૮)
મહાવીર અને એણિક બંધાયેલા છે, પણ પિતાને કબજે કર્યા પછી એ બધી પંચાત હું વહારી લઈશ. તમારે તેની ચિંતા કરવી નહિ, જે જે વચમાં આવશે તે સર્વને હું સાફ કરી નાખીશ” કેણિકે કહ્યું
કેણિક મહાપરાક્રમી હતે. એનું પરાક્રમ હવે ધીરજ ખમે તેમ નહોતું. પિતાનું બળ જગતને બતાવવા તે અધીરે થઈ ગયે હતે. એ મદેન્મત્ત થઈ ગયું હતું. અત્યારસુધી માંડ માંડ તે પોતાના પરાક્રમને છુપાવી રહ્યો હતે. અભયકુમાર રાજ્યને ઉત્તરાધિકારી હોવાથી તેમજ મહાન બુદ્ધિશાળી હોવાથી જેમ તેમ તે જંપીને બેસી રહ્યો હતો, કારણ કે અભયકુમારની હયાતિમાં તે અભયનું કે પિતાનું કોઈપણ અનિષ્ટ કરી શકે તેમ ન હતું તેમજ બુદ્ધિમાન અભયની પણ તેના ઉપર નજર પડેલી હતી. તે સાવધ હતે. અભયકુમાર પાસે બે શક્તિઓ હતી-બળ અને બુદ્ધિ જ્યારે કેણિક પાસે ફક્ત બળ હતું. બળથી ગર્વિષ્ટ થયેલા તેની બુદ્ધિ કટાઈ ગઈ હતી. તે પૂરો સ્વાર્થી હતો પણ આજ સુધી અભયકુમાર હેવાથી તે લાચાર હતે. અક્ષયકુમારની દીક્ષા પછી સીધે તેને જ રાજ્યહક્ક હતું, તેથી હવે તે ઉતાવળે થઈ ગયે હતે. એ ઉતાવળમાં તે અવિચારી પગલું ભરવાને પણ તૈયાર થઈ ગયું હતું અને તેને જ માટે તે પોતાના બંધુઓને પિતાના પાપીકાર્યમાં એકત્ર કરી રહ્યો હતો.
હવે શ્રેણિક રાજાનું પુણ્ય પણ ખલાસ થયું હતું, તેથી જ કેણિકની બુદ્ધિ ફરી ગઈને અભયકુમાર જે રાજ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
જંજીરને ઝણકરે. '
(૩૫૯) માટે સ્થંભ હતા તે દૂર થઈ ગયે. અભયકુમારનું ગમન એ શ્રેણિકની પડતીનું પ્રથમ પગથીયું હતું. બીજુ પગથીયું કાશિકની બુદ્ધિમાં વિકાર થયે તે હતું. કરેલાં પાપ કાળે કરીને ઉદય આવે છે એ નિયમને અનુસરીને શ્રેણિકનાં પુણ્ય ખલાસ થયાં ને પાપના પડઘા એક પછી એક વાગવા લાગ્યા.
કેણિકે પોતાના બંધુઓ સહિત ગુપ્ત મંત્રણા કરી, તેને બીજે જે દિવસે એકાંતમાં બેસી વિચાર–મશગુલ થયેલ મગધપતિની ખબર લઈ લીધી. મગધપતિ એને માથે રાજમુકુટ મૂકવાની તૈયારી કરી રહ્યો હતો. આજે એ વિચારે તે અમલમાં મૂકવાની તૈયારીમાં હતું. એ વિચારને અમલ કરવા માટે તેને કેણિકને બોલાવવાને પ્રતિહારીને હાંક મારી. એ હાકમાં કેણિકના સુભ કાઈ ખુલ્લી સમશેરની અણુ બતાવતા તે કેઈ ભાલાની અણું બતાવવા મગધપતિની ચારે કેર ફરી વન્યામગધપતિ તે આશ્ચર્યમુગ્ધ બની ગયા. “આ શું?” ભાલાની અને સમશેરની અણી પોતાની છાતી તરફ જોઈ શ્રેણિકનું વજી સમુ હૈયું કયું. અરે! આ બધું શું ? જાઓ કેણિકને બેલા.?” મગધપતિએ તેમને હુકમ કર્યો.
પણ તેમને હુકમ કોઈ સાંભળે તેમ નહોતું. કોઈ ત્યાંથી ખર્યું નહિ. તે સર્વે મગધપતિને ડારતા ઉભા જ રહ્યા.
ખસી જાઓ ને કેણિકને બોલાવે.” બીજી વાર મગધ. પતિએ ગર્જના કરતા કહ્યું; પણ કાંઈ વળ્યું નહિ. ન તે કાંઈ હાર્યું કે ન તો કઈ ત્યાંથી ખસ્યું.
“નિમકહરામ ! મારા ગુલામ થઈ શું મારી ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
(૩૦)
મહાવીર અને શ્રેણિ. હાથ ચલાવે છે.?” શ્રેણિક પાસે પડેલી સમશેર લઈ ઉભે થયો ને જે તે પિલાઓ ઉપર ઘા કરવા જાય છે તેવામાં
ખબરદાર!” બોલતા એક વીરનર ધસી આવી ભાલાની અણી તેના હાથમાં ઘુસાડી દીધી. શ્રેણિકે પાછા ફરીને જોયું. “કેણુ?”
હું કણિક.” એ ધસી આવેલે વીરનર કેણિક હતા તે બોલ્યા.
કેણિક! આ શું?” શ્રેણિકે પૂછયું. એણે તલવાર ફેંકી દીધી.
“આ રાજ્યનીતિ ! આજથી મારી શકિતથી હું રાજા છું. તમે નહિ.” સુભટ તરફ ફરી હુકમ કર્યો. “ સુભટે ! કેદ કરે એમને. ”
નિ:શસ્ત્ર શ્રેણિકને કેણિકના સુભટેએ તરતજ પકડી ચતુર્ભુજ કર્યો. પુણ્ય રહિત અને ભાવીને આધીન થયેલ મગધપતિ હવે મગધપતિ નહિ પણ સામાન્ય કેદી શ્રેણિક થયા. કેણિકના હુકમથી મજબુત જંજીરો શ્રેણિકને પહેરાવવામાં આવી.
પછી સુભટોને કેણિકે હુકમ કર્યો. “ લઈ જાઓ, કારાગ્રહમાં ને બરાબર દેખરેખ રાખો. કઈ મળવા આવે તે મળવા દેશે નહિ, તે છતાં મારી આજ્ઞાને ભંગ કરશે તે યમપુરીના મેમાન થશે. ” કેણિકને હુકમ સાંભળી સુભટે જંજીર સહિત શ્રેણિકને રાજમહેલમાંથી કારાગ્રહમાં લઈ ગયા. બીજે દિવસે કેણિક મગધેશ્વર થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૫ મું.
કેણિક રાજ. શ્રેણિક નરપતિને કારાગ્રહમાં વાસ કરાવીને કેણિક મગધપતિ થયે. શ્રેણિકના કારાગ્રહ ઉપર કેણિકે સખ્ત જાપતો રખાવા માંડયો. કોઈને મળવાને પણ તે જવા દેતા નહિ. ખાનપાન પણ બરાબર આપતે નહિ. તે સિવાય સવારસાંજે તે પ્રતિદિવસ સ સે ચાબુકના ફટકા શ્રેણિકને મારતે હતે. એ રીતે મગધપતિ કેણિક પૂર્વભવનું વેર વસુલ કરતા હતા. દેવને આધીન થયેલ શ્રેણિક આ બધું મુંગે મોંએ સહન કરી રહ્યો હતો.
અંત:પુરની રાણીઓ વગેરેએ શ્રેણિકને મુક્ત કરવા માટે અનેક પ્રકારે તેફાન કર્યા. કેણિકને સમજાવવાને પ્રયત્ન કરવામાં આવ્યું, પણ કેણિકે પૂર્વના વૈરની ધુનમાં કેઈનું કહેવું સાંભળ્યું નહિ. પ્રજા પણ વિફરી તે ગઈ પણ કણિકને પ્રજા સાથે કાંઈ વેરભાવ નહોતે, તેથી શામ, દામ, દંડ અને ભેદથી પ્રજાને તે સમજાવી શાંત કરી દીધી. પ્રજાનું મનરંજન કરવા માટે એવું તે સરસ એણે રાજ્ય કરવા માંડયું કે જેથી ચેડા દિવસમાં શ્રેણિક અને કેણિકમાં કંઈપણ ભેદ જેવા ન લાગી.
અભયકુમારના જવા પછી શ્રેણિકનાં બંધન છેડવાને કેઈપણ સમર્થ થયું નહિ. રાણીએ કે પ્રજા, અથવા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
(૩૬૨)
મહાવીર અને શ્રેણિક..
પ્રજાનાયકા એ દિવસ ગરબડ કરી શાંત થઇ ગયા, કારણ કે કાણિકના કઇ પ્રજા ઉપર જુલમ નહેાતા કે જેથી પ્રજાને નારાજ થવાનુ કારણ રહે. પૂર્વભવના વેનાં સંબધથી કાણિક શ્રેણિકને શત્રુ સમાન લેખવતેા હતે. જેટલું દુ:ખ અપાય તેટલુ દુ:ખ આપવા તે તૈયાર રહેતા હતા. એની માતા ચેલણાદેવીને પણ શ્રેણિક પાસે જવા દેતા નહિ, પશુ ચેલણાએ જ્યારે બહુ બહુ કહ્યું, સમજાવ્યા ત્યારે કેદખાનામાં જવાને કૃત તેને એકને જ માતાની શરમને દ્વીધે રજા આપવામાં આવી હતી. તે દરરાજ શ્રેણિકને મળવાને જેલખાનામાં જતી હતી, પણ - કંઇ પણ ખાવાનું લઇ જવાની કેાણિકે ચેલણાને મના કરી હતી.
જેથી અવારનવાર
પ્રતિદિવસ સા સા ચાબુકના પ્રહારને સહન કરનાર શ્રેણિક ચેલણા જ્યારે કેદખાનામાં જતી હતી ત્યારે તેને જોઈને તે ઘણા આનંદ પામતા હતા. સે। વખત ધાયેત્રી સૂરાથી સ્નાન કરી જવાની ઉતાવળ બતાવી તેવા કેશે તે જેલખાનામાં જતી હતી, અને એ કેશમાંથી ટપકતા સૂરાપાનથી શ્રેણિકને અધિક તૃપ્તિ થતી હતી, તેમજ કુલમાષના લાડુ સંતાડીને લઇ જતી તે શ્રેણિકને આપતી. એ લાડુ ખાઈને ચેલણાના સમાગમથી શ્રેણિકને એટલે તા સ ંતેષ થતા કે જાણે સ્વર્ગના વિહારભુવનમાં વિહાર કરતા હાયને શું? જેલખાનામાં ચેલણાદેવીના સમાગમશ્રી કાણિકના સા સા ચાબુકની વેદનાને તે ભૂલી જતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
રાણિક રાજા
(૩૬૩)
પિતાને બંદીખાનામાં નાખી રાજ્ય કરતાં ફ્રાણિકને કંઇક સમય વહી ગયા ત્યારે કણિકને પદ્માવતી નામે સ્ત્રીથી તેજના અંબાર સમા એક પુત્ર ઉત્પન્ન થયા. એ પુત્રની વધામણી લાવનાર દાસ . દાસીઓને માં માગ્યા દાન આપી તેમનું દારિદ્ર દૂર કરી નાખ્યુ. ધાત્રીએથી લાલનપાલન કરતા પુત્ર અનુક્રમે મોટા થવા લાગ્યા. શુભ દિવસે સંસ્કારપૂર્વક ઉદાયી એવું તે પુત્રનું નામ પાડયુ ખીજના ચક્રની માક વૃદ્ધિ પામતા ઉદાયી રાજકુમાર એ ત્રણ-વર્ષ ના થયા ત્યારે કાલુકાલુ બેલી સના જીવને આનંદ આપવા લાગ્યા.
એક દિવસ કેણિક રાજા ઉદાયીને ખેાળામાં બેસાડી જમવા બેઠા હતા. પદ્માવતી તેને પીરસતી હતી, અને તેની માતા ચેલા એની સામે બેઠી હતી. જે સમયે રાજા કાણિક લગભગ અધ ભેાજન કરી રહ્યા કે એના ભેાજનના થાળમાં ઉદાયીએ મુત્રની ધાર કરી. કેાણિકે એ મુત્રની ધારના વેગને ન રાકતાં અસ્ખલિતપણે થવા દીધી. પછી સુત્રથી આ થયેલા ભાજનને દૂર કરી આકીનુ ભાજન એ થાળમાંથી કેાણિક આરોગવા લાગ્યા. પુત્ર ઉપરના પ્રેમથી એ ભાજન પણ એને સુખદાયક લાગ્યુ. પેાતાના પ્રેમ પુત્ર ઉપર કેવા છે. તે માટે તેને ગર્વ થયા. શું મારા જેવા પ્રેમ કાઇપણ પિતાના પુત્ર ઉપર હશે કે ?
સામે બેઠેલી પેાતાની માતા ચેલણાને કાણિકે પૂછ્યું: માતા ! કાઇને પેાતાના પુત્ર આટલા બધા પ્રિય હશે કે ? ”
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
( ૪)
મહાવીર ને એકિ - નવધ પુત્રને ઉત્તર આપતી તેની માતા બેલી. “આહ! શું તને ગર્વ થયે છે? તું તે ગર્વથી જ અંધ થયે છે. અથવા તે પિતાના પિતાને જ કારાગ્રહમાં પૂરનાર પુરૂષમાં સદ્દબુદ્ધિ તે કયાંથી હોય? એ સ્વાર્થ સિવાય બીજું 1 તે શું દેખી શકે ? ”
“કેમ વારૂ? શું મારા પુત્ર ઉપર મારે પ્રેમ ન્યૂન છે. જે, તેના પ્રેમથી તે તેના મુત્રથી ઉચ્છિષ્ટ થયેલું ભેજન પણ હું કરી રહ્યો છું માતા !”
બસને ? એથી વધારે તે નહિ જ ને. જેને તું દુશ્મન થયે છે અને જેને તું બંદીખાનામાં પૂરીને રોજના : સવાર-સાંજ સે સો ફટકા લગાવે છે તેના પ્રેમ આગળ તારે પ્રેમ તે કંઇપણ હિસાબમાં નથી સમજે?”
“શું મારા પિતાને મારા ઉપર બહુનેહ હતો?” કેણિકે પૂછયું. * “એ તું દુશમન કયાંથી સમજે? તું તે તેમના શત્રુરૂપે ઉત્પન્ન થયેલ છે. શત્રુરૂપે ઉત્પન્ન થયેલા તારા જેવા કુલાંગર પુત્રોએ જે કરવું જોઈએ, અને જેટલી હદે જવું જોઈએ ત્યાં સુધી તું ગમે છે. તારા પિતાને રીબાવવામાં તું શું છે રહ્યો છે?”
જાણું છું એને કેટલો બધો પ્રેમ મારી ઉપર હતું તે? એમ કહી તું એને પેટ પક્ષ કોપી રહી છે, તારી
એવી દલીલથી હું ભેળવાઈ જાઉં તેમ નથી સમજી?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
કેણિક રાજા
(૩૬૫). તું શેને ભેળવાય! મહાપાપના યોગે જ તારા જેવા પુત્રે મળે છે. જ્યારે મહાન પુણ્ય કર્યું હોય તે અભયકુમાર જેવા પુત્રે મળે છે. તારા પિતાએ બજે કરેલાં હતાં એ બન્નેનાં ફલ એમને અનુક્રમે મળ્યાં. અભયકુમારથી એમને આવું મોટું રાજ્ય છતાં કેવી શાંતિ હતી? તે પછી તારા જેવા કુલાંગારથી એમને અશાંતિ મળી.” ચેલાએ કહ્યું.
શાંતિ પછી અશાંતિ આવે છે એ સંસારને સામાન્ય નિયમ છે. ” હસીને કોણિક બે.
આવે છે, શા માટે આવે છે? અશાંતિ તો તારા જેવા કુલાંગારે જ લાવે છે. ખચિત અભયકુમાર જેવા પુત્રને પામી નંદા મનુષ્યભવ જીતી ગઈ ત્યારે તારા જેવા કુલાંગાર અને પત્થરસમા પુત્રને પામી હું જીવતાં જ કાં ન મરી ગઈ, કે અત્યારે આ સમય જેવાને મારે સમય આવ્યે તું મારી કુક્ષિાં કયા દુષ્કર્મથી આવ્યા કે જેથી મારું સર્વસ્વ નાશ કરનારે થયો. ”
- “ એ તે રાજનીતિ છે માતા ! રાજ્યને માટે પિતા પુત્રને હણે છે. પુત્ર પિતાને હણે છે. ” * “ તારી રાજનીતિ બળીને ભસ્મ કાં ન થઈ ગઈ કે તારે માટે રહી ગઈ. તને પાપી બનાવવા રહી ગઈ. પિતાને ખુની બનાવવાનું રહી ગઈ. અભયકુમારને રાજ નહોતું જોઈતું, છતાં તે તે તારા જે પાપી કાંઈ થયે નહિ તારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
(૩૬૬)
મહાવીર અને શ્રેણી પિતાએ આપવા માંડેલું રાજ્ય પણ એણે તે ગ્રહણ કર્યું નહિ ને તૃણની જેમ તજીને દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તું રાજ્યમાં આસકત થયેલે પિતાને ખૂની થયે. જગતમાં પાપીમાં પાપી કહેવાય. અરેપાપી માણસો પણ પિતાના માતાપિતાનું તે રક્ષણ કરે છે. તું તે તેનાથીય અધમ છે. કોણ જાણે કે તારે મરીને કયાં જવું છે? નહિતર આવી કબુદ્ધિ તને ન સુઝે, પણ એ તે જેવી મતિ તેવી જ ગતિ.”
અભયકુમારને રાજ્ય આપવા માંડ્યું ને મને કેમ ન આપ્યું? શું રાજ્ય ચલાવવા માટે હું અગ્ય હતો કે મને યાદ ન કર્યો? જ્યારે એમણે મને રાજ્ય ન આપ્યું તે મારે મારી શકિતને ચમત્કાર બતાવ પડ્યો, એમને પિંજરે નાખવા પડયા, કારણ કે એ અભયકુમાર હાલે હતો હું અળખામણે હતા, એમને ?”
તારી આંખમાં કમળ છે તેથી જ તને આવું દેખાય છે. એમને તે તું અળખામણે નહોતો પણ મને તે જરૂર હતે. સમજે. અભયકુમાર પછી તને રાજ્ય ના આપત તે કેને આપત? જરા તે ધીરજ ધરવી હતી ને !”
તને અળખામણે હવે તેનું કારણ?”
કારણ, તું તારા પિતાને શત્રુ હતા. કોઈક દિવસ તું તારા પિતાનું સત્યાનાશ વાળશે એવી મારા મનમાં શંકા હતી. આજે તે તે ખરી કરી બતાવી, તારી નીચતા
તે સાબિત કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
કાણિક રાજા
(૩૭) “ તને એવી શંકાઓ કેમ થતી હતી કે હું મારા પિતાને શત્રુ છું? ”
ના કેમ થાય. તું ગર્ભમાં આવ્યું ત્યારે જ મને તારા પિતાનું માંસ ખાવાને દેહદ થયે. અક્ષયકુમારની બુદ્ધિથી એ દેહદ જેમતેમ પુરે થયે, પણ એ ગર્ભના પ્રભાવથી મને અનેક દુષ્ટ વિચારો આવવા લાગ્યા, જેથી ગર્ભને પાડવા માટે મેં અનેક ઔષધે ખાધાં, બીજાં અનેક ઉપાયે કર્યા, છતાં ગર્ભ તે પડયે નહિ ને તું વૃદ્ધિને પામે. આખરે એક દિવસે તું કુલાંગારનો જન્મ થયે ને મારે પણ છુટકારે થયે. પિતાના વૈરી એવા તને મેં તરતજ દાસી માતે નગરની બહાર ઉકરડે નંખાવી દીધું.”
“તારા જેવી માતાઓ પણ ખરી. મારા જે સમર્થ પુત્ર છતાં તું મારી ઉપર જરા પણ નેહવાળી ન થઈ. અરે ! કુરમાં ક્રુર માતાઓને પણ પોતાના નિરાધાર બાળકને નથી તજી દેતી. ગરીબમાં ગરીબ અને દુષ્ટ સ્ત્રી ન કરી શકે તે તે કરી બતાવ્યું. ”
તારા જેવા કુલાંગારે જન્મે તે કરતાં ન જન્મે તે સારા. તું જન્મે તો તારા પિતાને નાશ કરનારે થયે. તે શું કુળમાં દીપક પ્રગટાવે?
“હું! કહે તે ખરી, પછી ઉકરડે પડેલા મારું શું થયું?”
“શું થાય? તારા પિતાને ખબર પડવાથી તે તરતજ તને પાછો લઈ આવ્યા ને જીવની જેમ તારૂં રક્ષણ કર્યું માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
(૩૬૮)
મહાવીર અને પ્રેણિક ઉકરડામાં કુકના પીછાથી તારી એક આંગળી વીંધાઈ ગઈ હતી તે પાકી જવાથી એમાંથી પરું નીકળતું ને તને અત્યંત પડા થતી હતી, જેથી તું રાતદિવસ રક્ષા કરતે હતા. જ્યારે તારા પિતા તારી એ પરૂવાળી અંગુલી સુખમાં રાખતા ત્યારે જ તને શાંતિ થતી હતી ને રડતે પણ બંધ પડતા હતા, જેથી તે શતદિવસ તારી અંગુલી મુખમાં રાખતા હતા ને પરૂ થુંકી દેતા હતા. એવી રીતે કષ્ટ ભેગવીને તારું લાલનપાલન કરનારા પિતાને તારા જેવા અધમાધમ પુત્ર આથી વિશેષ સારે બદલો બીજે શું આપી શકે ?”
સારૂં, એક વાત કહે. મારા પિતા મને ગોળના લાડુ કેમકલતા અને હલ્લવિહલ્લને ખાંડના માદક મોકલતા હતા.”
એમાં તારા પિતા શું જાણે? ખાવાનું મેકલવું એ તો મારું કામ છે. તારા પિતાને તે દ્વેષી છે એમ સમજીને તું મને તે અનિષ્ટકારી હતું, જેથી એ બધું મારી મરજીથી બનતું હતું.”
ચેલણા દેવીના વચનરૂપી ચાબકાની કેણિકના મન પર કંઈક અસર થઈ અને તે બોલ્યા, “ ખચીત મેં મૂલ કરી છે. હવે થાપણ રાખેલી મીલકત જેમ પાછી સેપે તેમ હું પણ આ રાજ્ય પિતાજીને પાછું આપી દઉં.” એમ કહી તે તત્કાળ ઉભો થયો. “હું મારે જ હાથે ગેડીયું ભાંગી નાખું” એમ વિચારી તે એકલે લેહદંડ ઉપાડી
શ્રેણિક પાસે જવાને કારાગ્રહ તરફ ઉપડયે-ધસ્યો. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
બંદીખાનામાં શ્રેણિક પાસે રહેલા પહેરગીરે યમરાજની બંધું સમા કણિકને લેહદંડ લઈ ધસી આવતે જોઈ ચમક્યા. - વિચાર કરવાનો સમય નહોતે. ખમતખામણ કે બીજી કંઈ મરણવિધિ કરવાની આ તક નહતી. અંતિમ સમય હવે આવી પહોંચ્યું હતું, તેથી શ્રેણિક કેણિક આવે તે પહેલાં તાલપુટ વિષ જીભના અગ્રભાગ ઉપર મૂકી દીધું. એ વિષ મૂકતાંની સાથે જ એના પ્રાણ નીકળી ગયા. આત્મા વગરનું જડ શરીર માત્ર ત્યાં રહી ગયું. શરીરમાં રહેલે આત્મા તે એક સમય માત્રામાં પ્રથમ નરક પૃથ્વીના પ્રથમ પ્રતરે કંઈક અધિક ચેરાસી લાખ વર્ષના આઉખે ઉત્પન્ન થઈ ગયો. પોણા આઠ ધનુષ્ય અને છ અંગુલનું તેનું દેહમાન થયું. પરમાધામીકૃત, ક્ષેત્રકૃત અને અન્ય અન્યકૃત ત્રણ પ્રકારની વેદનાને ભાગવતો શ્રેણિકનો આત્મા પૂર્વે કરેલાં પાપને ત્યાં ભેગવવા લાગ્યા.
તીર્થકર ભગવાને જ્ઞાનથી જોઈને જે કંઈ કહ્યું હોય છે તે ક્યારે પણ અન્યથા થઈ શકતું નથી. શ્રેણિક મહારાજને ભગવાનની ભક્તિ કરતાં ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થયું, તીર્થકર નામકર્મ બાંધ્યું; પણ એમનું નિકાચિત નરકાયુષ્ય કોઈપણ પ્રકારે મિથ્યા થયું નહિ. ત્યાં તે એમને કરેલાં પાપને ઉપભેગ કરવાને અવશ્ય જવું પડયું. નરકના અતિથિ અવશ્ય થવું પડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૬ મું.
ઉપસંહાર, હાથમાં લેહદંડ લઈને ધસી આવતા કેણિકે શું જોયું? આત્મા વગરનું શ્રેણિકનું કલેવર એને જોવામાં આવ્યું. એ નિઃચેષ્ટ શરીરને કેણિક શું કરે? મૃત શ્રેણિકને જોઈ કેણિક છાતી કુટી રૂદન કરવા લાગ્યા. શ્રેણિકના મૃત્યુના સમાચાર અંતઃપુરમાં તેમજ નગરમાં ફરી વળ્યા.ચેલણ વગેરે શ્રેણિકની સ્ત્રીઓ રડતી ને માથાં કુટતી આવી. કણિકને મનને મનોરથ એમજ રહી ગયે. એના મનમાં ચિંતવેલું દેવે અન્યથા કરી નાખ્યું. કેણિકે રડતાં રડતાં શ્રેણિકનું મૃતકાર્ય કર્યું. પારાવાર પશ્ચાત્તાપ કર્યો, ખેદ કર્યો, ચેલણદેવીના મારથ મનમાં જ રહી ગયા. - શ્રેણિકની મૃત્યુક્રિયા કર્યા પછી પણ શ્રેણિકને ઘણે ખેદ થવા લાગ્યું. પિતાની સુવા બેસવાની જગાએ જોઈ તે વારંવાર શોક કરતા હતા, જેથી તેના મંત્રીઓએ વિચાર્યું કે આમ શેક કરવાથી આપણે રાજા મૃત્યુ પામી જશે ને રાજ્ય વિનાશ પામશે. માટે રાજાને શેક તે મુકાવવો જોઈએ. પછી તેમણે એક યુકિત કરી. તેમણે એક તામ્રપત્ર ઉપર લેખ તૈયાર કરી જુને કરી ભંડારમાં મુકાવ્ય ને રાજાના દેખતાં કઢાવી એમાંથી વંચાવ્યું કે “બ્રાહ્મણને પિંડદાન કરવાથી તે મરનાર પિતાને મળે છે. મરનારની પાછળ જેટલું દાન કરવામાં આવે છે તે બધું મરનારને મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
પસ ડાર.
( ૩૭૧ )
આ લેખથી રાજાએ શ્રેણિક પાછળ પુષ્કળ પિંડદાન આપ્યું. અને
ડોક એ ગામણા જમાડ્યા, એટલું કરવા છતાં રાજાના
ડોક એ થયો નહિ. કેાણિક નરપતિને વારંવાર પિતાની સ્મૃતિ થઇ આવતી હતી. એ સ્મૃતિથી તે એટલે! તે થેકમગ્ન અની જતા હતા કે એ શાકમાં તેના કેટલાય વખત પસાર થ ગયા.
મંત્રીઓએ રાજા સાથે મલી મંત્રા કરી કે નવીન નગર વસાવી કાણિક નરપતિએ ત્યાં રાજધાની કરવી કે જેથી શાક આછો થઈ જશે. કેાણિક ભૂપતિએ એમાં અનુમતિ આપી જેથી મંત્રીઓએ સારી ઉત્તમ જગ્યા જોઇ ચ ંપકવૃક્ષના નામ ઉપરથી ચ ંપાપુરી વસાવી. કેાણિક નરપતિન્મે ત્યાં રાજપાની સ્થાપના કરી. ચંપાપુરીની શૈાભા દિનપ્રતિદિન વધતી ચાવી.
અન્યદા કાણિક નરપતિને હલ્લ વિહલ્લના કારણે વિશાળાપતિ ચેટક મહારાજાની સાથે મહાન ભયંકર યુદ્ધ થયુ. એ યુદ્ધમાં બન્ને પક્ષના મલીને એક કોડ એંશી લાખ સુભટ મૃત્યુ પામી ગયા. એ યુદ્ધમાં વિશાળાપતિ ચેટક મૃત્યુ પામીને ખારમાં દેવલેાકમાં ઇન્દ્રના સામાનિક દેવ થયા, અને કાણિક નરપતિએ વિશાળાનગરી ખેદાન મેદાન કરી નાખી. ચેટક નરપતિ સાથેના યુદ્ધમાં જો કે કેણિક નતિના જય થયા છતાં તેના કાળ મહાકાળ, આદિ દશે આંધવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
( ૩૦૨ )
મહાવીર અને શ્રેણિ
યુદ્ધમાં મૃત્યુ પામી ગયા તેમજ તેના અનેક સુભટા પણ મૃત્યુવશ થઇ ગયા. કેાણિક નરપાતએ બાર વર્ષ પ વિશાળા સાથે યુદ્ધ કર્યું. બાર વર્ષને અ ંતે તે વિશાળાને
નાશ કરીને ચ પાપુરીએ આવ્યા.
કેટલાક સમય બાદ વિહાર કરતા કરતા ભગવાન મહા વીરસ્વામી ચ પાપુરીએ આવીને સમવસર્યો. ભગવાનની દેશના સાંભળીને શ્રેણિકની ચેલ્લાદિક કેટલીક સ્ત્રીઓએ પેાતાના પુત્ર મરણ પામવાના શેાક વગેરેના કારણથી ગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. ભગવાન મહાવીરનું આગમન જાણી કાણિક નરપતિ ભગવાનને વંદન કરવાને આવ્યે પ્રભુને નમસ્કાર કરી ચાગ્ય સ્થાનકે બેઠા. અંજલી જોડી ચેાથ્ય સમયે ભગવાનને પૂછ્યું.. “ પ્રભુ ! જેએ જન્મથી મૃત્યુ પર્યંત ભાગને છેાડી શકતા નથી એવા ચક્રવત્ત મૃત્યુ પામીને કઇ ગતિમાં જાય છે ? ”
“ ભાગે ને નહિ છેાડનારા ચક્રવત્તીએ નિચમા સાતમી નરક પૃથ્વીમાં જાય છે. ” પ્રભુએ કહ્યું, પ્રભુની વાણી સાંભળી કેાણિક નરપતિ ફરીને એલ્યે. હું મૃત્યુ પામીને કઇ ગતિમાં જર્જીશ ? ”
ભગવાન
“ તુ મૃત્યુ પામીને છઠ્ઠી નરક પૃથ્વીમાં જશે. ભગવાને કહ્યું.
“ સાતમીએ કેમ નહિં જાઉં ભગવાન્ ! ! ” કાણુકે
પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
4 1
(૩૭૩) “તું ચક્રવતી નથી માટે. ” છે હું કેમ ચક્રવર્તી નહિ ? મારે પણ ચતુરંગ સેના
- તારી પાસે ચક્રાદિક રત્ન નથી. એક પણ રત્ન ઓછું હોય ત્યાં લગી, ચક્રવતી થવાતું નથી. ચૌદ રત્ન પ્રાપ્ત થાય ત્યારે જ ચક્રવતી થવાય છે.”
/ પ્રભુની વાણી સાંભળીને અહંકારમાં પર્વત સામે ઉણિક નરપતિ ઉભે થયે. નગરીમાં આવી તેણે લેહનાં એકેન્દ્રિય સાત રત્ન ઉત્પન્ન ક્યાં. પદ્માવતીને તેણે સ્ત્રીરત્ન માન્યું. હસ્તી વગેરે બીજા છ તેણે પંચંદ્રિય રત્ન હલ્પી લીધાં. તે પછી મોટા પરાક્રમવાળો કેણિક મોટી સેને લઈને ભારતમાં દિવિજય કરવાને ચાલે. અર્ધ ભરતાને સર્વ દેશને સાધતે કેણિક વૈતાઢ્યગિરિની તમિજા ગુફા પાસે સૈન્ય સહિત આવે ને ત્યાં પડાવ નાખે. * * “દુર્દવથી દુષિત થયેલા તેણે તમિસા ગુફાના દ્વાર ઉઘાડવા માટે દ્વાર ઉપર લોહદંડવડે ત્રણ વાર તાડના કર્યું એટલે તેને અધિષ્ઠાયક કૃતમાળદેવ બોલ્યું. “અરે! આ મરવાને કણ તૈયાર થયે છે?”
હું ચક્રવતી આવ્યો છું છતાં તું દ્વાર કેમ ઉઘાહતા નથી ? મારૂં સન્માન પણ કરતું નથી.” કેણિક બે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________ (374) મહાવીર અને દ 8 ચક્રવતીઓ તે બાર થઈ ગયા છે.” કહે દેવ . ' " છતાં ઘણું પુણ્ય કરવાથી હું તેર ચક થયે છું. દ્વાર ઉઘાડ. અશેકચંદ્ર નામે હું પકડ છે. " એમ બોલતા કેણિક નરપતિએ ગુફા દ્વાર છે ફરીને લેહદંડથી તાડન કર્યું. એટલે કૃતમાળ દેવે બાળીને ભસમ કરી નાખ્યા. અશોકચંદ્ર (કેણિક) પી પામીને ત્યાંથી છઠ્ઠી નરક પૃથ્વીનો મેમાન થયે. અજાતશત્રુ (કેણિક) ના મૃત્યુ પછી તેનું પાછું ચંપાપુરીએ આવ્યું ને પ્રધાન પુરૂએ તેના 9 ઉદાયીને મગધના તખ્ત ઉપર બેસાડી. ઉદાયી પણ મગ્ન રહેવાથી મંત્રીઓએ તેને માટે પાટલી પુત્ર ને વસાવ્યું ને મગધની ગાદી ઉદાયી નરપતિએ પાટલી નગરમાં સ્થાપન કરી. રાજગાદીમાં પરિવર્તન થવા તે તે સમયથી રાજગૃહી અને ચંપાપુરીને અધાયા શરૂ થયે ને હવે પાટલીપુત્રની કળા વધતી ચાલી ઉદાયી પછી મગધની ગાદી નંદ નામના કેઈ પુરૂષના હાથમાં ગઈ. અનુક્રમે મગધના તખ્ત ઉપર નવનંદ રાજાઓ થયા પહેલા નંદના સમયમાં કલપક નામે નાગર બ્રાહ્મણ જૈન તેને મહા અમામય હતા. તેની પરંપરામાં નવમાં નંદના સમયમાં શકાળ નામે મહા અમાત્ય થયે તેને બે પુત્ર હતા. પૂ ભદ્ર અને શ્રીયક તેમજ તેને સાત પુત્રીઓ હતી. યક્ષ ચક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણુ, વેણુ અને રેણુ. .* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com