________________
શ્રેષ્ઠ શ' વ્રત કે રાજ્ય
( ૩૪૭ ) નગરીના એ માલેક અને દશ સુગુટખદ્ધ રાજાઓના એ નાયક, બીજા ઘણા સામાન્ય રાજાઓના એ નેતા અને વિજેતા, એવા મહા પરાક્રમી ઉદયન રાજા તે આ પેાતે. હમણાં જ એમણે મારી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. એમને દીક્ષા આપીને આ તરફ જ આવ્યાં છીએ,
97
“ભગવન્ ! આ જગ્યાએ મારા પ્રશ્નમાં તેમના કઈ સંબંધ છે ? ”
''
હા, તેથી જ કહું છું. આ ઉડ્ડયન રાજાએ મારી પાસે દીક્ષા લીધી છે તેજ છેલ્લા રાજિષ છે.
"7
“ એટલે? ” અભયકુમારે ફરીને પૂછ્યું.
""
હું એટલે એ જ કે એમની પછી કાઇ માટેા રાજા હવે પછી મારા શાસનમાં દીક્ષા લઇ શકશે નહિ. ” ભગવાને કહ્યું.
ભગવાનનું વચન સાંભળી અભયકુમાર ચમકયે. રાજ્યને તજી મનમાં દીક્ષા લેવાના નસુમા કરી અભયકુમાર એલ્ચા. “ ભગવન ! એમણે કેવા સ ંચેાગામાં દીક્ષા ગ્રહણ કરી તે અમને કહા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com