________________ (374) મહાવીર અને દ 8 ચક્રવતીઓ તે બાર થઈ ગયા છે.” કહે દેવ . ' " છતાં ઘણું પુણ્ય કરવાથી હું તેર ચક થયે છું. દ્વાર ઉઘાડ. અશેકચંદ્ર નામે હું પકડ છે. " એમ બોલતા કેણિક નરપતિએ ગુફા દ્વાર છે ફરીને લેહદંડથી તાડન કર્યું. એટલે કૃતમાળ દેવે બાળીને ભસમ કરી નાખ્યા. અશોકચંદ્ર (કેણિક) પી પામીને ત્યાંથી છઠ્ઠી નરક પૃથ્વીનો મેમાન થયે. અજાતશત્રુ (કેણિક) ના મૃત્યુ પછી તેનું પાછું ચંપાપુરીએ આવ્યું ને પ્રધાન પુરૂએ તેના 9 ઉદાયીને મગધના તખ્ત ઉપર બેસાડી. ઉદાયી પણ મગ્ન રહેવાથી મંત્રીઓએ તેને માટે પાટલી પુત્ર ને વસાવ્યું ને મગધની ગાદી ઉદાયી નરપતિએ પાટલી નગરમાં સ્થાપન કરી. રાજગાદીમાં પરિવર્તન થવા તે તે સમયથી રાજગૃહી અને ચંપાપુરીને અધાયા શરૂ થયે ને હવે પાટલીપુત્રની કળા વધતી ચાલી ઉદાયી પછી મગધની ગાદી નંદ નામના કેઈ પુરૂષના હાથમાં ગઈ. અનુક્રમે મગધના તખ્ત ઉપર નવનંદ રાજાઓ થયા પહેલા નંદના સમયમાં કલપક નામે નાગર બ્રાહ્મણ જૈન તેને મહા અમામય હતા. તેની પરંપરામાં નવમાં નંદના સમયમાં શકાળ નામે મહા અમાત્ય થયે તેને બે પુત્ર હતા. પૂ ભદ્ર અને શ્રીયક તેમજ તેને સાત પુત્રીઓ હતી. યક્ષ ચક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણુ, વેણુ અને રેણુ. .* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com