________________
(lk)
મહાવીર અને શુક
એ વાત તા મનમાં જ રહી ગઇ ને તમારા ગુરૂ તા જીવતા– જાગતા ગભરાયેલા ભોંયરામાંથી બહાર નીકળ્યા. અને જોયુ કેવા ભોંઠા પડી ગયા હતા ? એ બધી આપને ભેાળવવાની એમની યુક્તિ હતી.” રાણીએ વાત્તોં કહીને તાપ સમજાવ્યું.
'
“ ત્યારે એના ઉપાનહનું થું થયું તે કહે જોઇએ ?” રાજાએ પૂછ્યું.
“ ઉપાનહનું શું થાય વળી ! આપના ગુરૂ પરમ જ્ઞાની છે તે ઉપાનહ કયાં ગયાં એટલું પણ જાણી શકયા નહિ ? અરે ! એ ઉપાનહ તે! એમની પાસે જ હતાં, એમના પેટમાં હતા !” રાણીએ કહ્યું.
“ તે કેવી રીતે વારૂ ? ”
“ કેવી રીતે શુ ? એ પગરખાંના સૂક્ષ્મ ટુકડા કરાવી ક્ષીરાદિક બ્રેાજન વગેરેમાં નંખાવી ભેાજન તૈયાર કરાવ્યું હતુ. એ શેાજન એમણે આકરું પર્યંત ખાધુ. છતાંય એ જાણી શકયા નહિ કે મારા ખારાકમાં શું આવે છે ? આપના ગુરૂનુ આ તે કેવુ જ્ઞાન ? જ્ઞાનથી તેા ન સમજ્યા પણુ જીહ્વાના સ્પર્શથી પણુ ન સમજી શકયા. આ તે છઠ્ઠાઇંદ્રિયની કેવી લેાલુપતા ? વાહ ! કેવા આપના ગુરૂ !” ચેન્નૈણાદેવી રાજાના ગુરૂનાં વખાણ કરતી હસવા લાગી.
આવી રીતે પેાતાના ગુરૂની પરીક્ષા કરેલી જોઈ શ્રેણિક ઝ'ખવાણા પડી ગયા. પોતાના ગુરૂનું આવું દુચ્ચારિત્ર જાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com