Page #1
--------------------------------------------------------------------------
________________
1965
प्रबुद्ध
REGD. No. B-4266.
વાર્ષિક લવાજમ શ, ૪
પ્રબુદ્ધ જૈન'તુ નસ સ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૭
મુંબઇ, જાન્યુઆરી ૧, ૧૯૯૫, શુક્રવાર આફ્રિકા માટે શિલિગ ૮
તત્રી; પરમાનંદકુંવરજી કાપડિયા
પ્રકી નોંધ
એક વિશેષ શુભેચ્છાપત્ર
પૂજ્ય કેદારનાથજી તરફથી ‘પ્રબુદ્ધ જીવન અંગે નીચેનો પત્ર મળ્યા છે :શ્રી પરમાનંદભાઈ
સવિનય નમસ્કાર. વિશેષ વિનંતિ કે રજત જયંતી ઉત્સવ અંગેનું આમંત્રણ મને યથાસમય મળ્યું હતું; પરંતુ મારી તબિયત બહાર જવા લાયક નહિ હોવાના કારણે સમારંભમાં ઉપસ્થિત થઈ ન શક્યા. તા પછી સમારંભના નિમિત્તે સંદેશ આપવા આવશ્યક હતો. એ પણ હું ભૂલી ગયો. આજકાલ મારી સ્મરણશકિત મંદ થઈ ગઈ છે. આપે ટેલીફોન કરીને મને સંદેશા અંગે યાદ આપી હતી. મેં સંદેશા મોકલવાનું કબૂલ કરેલું. એમ છતાં તે પણ હું ભૂલી ગયો. થાડા દિવસ બાદ પ્રબુદ્ધ જીવનનો અંક મળતાં યાદ આવી ગયું. મારી આ ગલતી અંગે હું શું લખું? આપની ક્ષમા ચાહું છું.
‘પ્રબુદ્ધ જીવન ’ના દરેક અંક હું ઘણુંખરું વાંચું છું. આપના લેખ તો વિશેષ ધ્યાનપૂર્વક વાંચતા હોઉં છું. કારણ કે આપના અંગે મારા મનમાં કોઈ વિશેષ પ્રકારના સદ્ભાવ રહ્યો છે. દરેક મહત્ત્વના વિષય ઉપર આપ ખૂબ સૂક્ષ્મતાપૂર્વક તથા ઊંડાણથી વિચાર કરી છે. આપની પૃથક્કરણપદ્ધતિ સરસ છે. સાથે સાથે આપનામાં સરળતા તથા સ્પષ્ટતા પણ છે. આ બધી બાબતો મને ખૂબ ગમે છે. ‘ પ્રબુદ્ધ જીવન’કોઈ ઉદાત્ત હેતુથી ચલાવવામાં આવે છે, જેથી આપણા સામાજિક, રાજકીય, ધાર્મિક વિચારોમાં કંઈક કર્યું ત્વ આવે. આજે આની અત્યંત જરૂર છે. ‘ પ્રબુદ્ધ જીવન ને ઉચ્ચ હેતુ સાધ્ય બને એ જ પ્રાર્થના છે.
શુભેચ્છક કેદારનાથ આ પત્રને હું એક ઈશ્વરી અનુગ્રહ સમાન લેખું છું. બધું પતી ગયા બાદ મળેલું એક અણધાર્યું શુભેચ્છાપ્રતીક
જીવન
શ્રી મુબઇ જૈન યુવક સ’ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નસ્લ ૨૦ પૈસા
જેમ પ્રબુદ્ધ જીવન રજત જ્યન્તી સમારોહ અંગેની તેમ જ તે નિમિત્તે કરવામાં આવેલા ફાળાને લગતી છેવટની વિગતો પ્રાદ્ધ જીવન'ના ગતાંકમાં પ્રગટ થઈ ચૂકયા બાદ પૂજ્ય કેદારનાથજી તરફથી અણધાર્યો શુભેચ્છાસંદેશ મળ્યો તેમ એક શુભેચ્છક મિત્ર શ્રી જ્યવદન તખ્તાવાળા જેમના ઘણા મોટા ઉદ્યોગવ્યવસાય છે અને જે પરિચય ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે તેમના તરફ્થી તાજેતરમાં રૂ. ૧૫૦ ના ચૂક મળ્યો છે. તેમની સાથે નવા પરિચય અને એકાદ વર્ષથી તેઓ ‘પ્રબુદ્ધ જીવન’ના ગ્રાહક બન્યા છે. આવી વ્યકિત તરફથી બધું પતી ગયા બાદ આમ અણધાર્યો ચેક આવે તે હકીકત સવિશેષ ઉલ્લેખનીય બને છે. આમ કંઈક આપવું હતું અને અપાતાં રહી ગયું છે એમ વિચારતા હજુ કેટલાક મિત્રો અને શુભેચ્છકો છે. તેઓ ઉપરના દાખલાથી પ્રેરિત બનીને કંઈ ને કંઈ રકમ મેાલશે તે તે સવિશેષ આવકારપ્રદ બનશે.
તા. ક. આ નોંધ છપાઈ રહી છે એ દરમિયાન શ્રી રામુ પંડિત તરફથી સંઘના ફાળામાં રૂા. ૫૧નો ચેક મળ્યો છે તથા શ્રી પૂર્ણિમાબહેન પકવાસાએ રૂ. ૨૫ નોંધાવ્યા છે, જે માટે તેમન આભાર માનવામાં આવે છે. વિનોબાજીના અનન્ય સેવક વલ્લભસ્વામીના દેહવિલય
ઊંડા ખેદ સાથે જણાવવાનું કે, ગત ડિસેમ્બરની આઠમી તારીખે અગ્રગણ્ય સર્વોદય કાર્યકર્તા શ્રી વલ્લભસ્વામીનું સીકંદ્રાબાદ ખાતે ગાંધી હાસ્પિટલમાં હૃદયરોગના આક્રમણના પરિણામે અવસાન થયું છે. અવસાન વખતે તેમની ઉમ્મર ૫૮ વર્ષની હતી. તેઓ મૂળ ઓલપાડ તાલુકાના—-ગુજરાતના વતની હતા. ૧૫મા વર્ષે તેઓ વિનાબા પાસે ગયેલા ત્યારથી તે આજ સુધી મોટા ભાગે વિનોબાજીના સાન્નિધ્યમાં અને તેમના પ્રમુખ અનુયાયી તરીકે તેમણે જીવન વ્યતીત કર્યું હતું. સર્વસેવા સંઘના તેઓ ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. વિનોબાજીની ભૂદાનગ્રામદાનપ્રવૃત્તિમાં તેમણે ખૂબ મહત્ત્વના ફાળા આપ્યા હતા. તેએ વિનાબાજીની પદયાત્રામાં ઘણા સમય સાથે રહ્યા હતા. છેલ્લાં થોડાંક વર્ષથી તેઓ બેગ્લારમાં રહીને વિનોબાજીનું જ કાર્ય કરતા હતા. શિવાજી ભાવે તેમના વિષે જણાવે છે કે, “સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે, ગુરુભકતશિષ્યો ગુરુની સામે તા વિનમ્ર હોય છે, પણ ગુરુભકિતના અહંકાર બીજાની સામે એમને ઉડ બનાવી મૂકે છે. વલ્લભસ્વામી ગુરુભકત હતા, પણ ગુરુભકિતનો અહંકાર તેમનામાં લેશમાત્ર નહોતા. તેઓ હમેશાં કોઈ પણ વ્યકિત સાથે વિનીતભાવથી જ વર્તતા રહ્યા. એમના એ વિનીતભાવ બાલસુલભ સહજ વિનીતભાવ હતા. એમણે એક વાર કહેલું કે, “મારા મનમાં દરેક વ્યકિત માટે સમાદર રહે છે, કારણ કે હું દરેકમાં હિરરૂપ જોવાની કોશિષ કરૂ છું. “દૂર આન હંસી હર ગાન સુશી દૂર થવત અમીરી। એમને જોઈને આવા ખ્યાલ આવતો. પરંતુ અમીરીની મસ્તી તેમનામાં નહોતી. ગરીબીની અમીરી તેમનામાં ભારોભાર ભરી છે એમ જણાતું.” આમ વલ્લભસ્વામી દેશને સાંપડતા રહેલા સાત્વિક સેવકોની પરપરામાંના એક હતા. તેમના અકાળ મૃત્યુએ સર્વોદય કાર્યકરોની હરોળમાં જલ્દિ ન પુરાય એવું ભંગાણ પાડયું છે. આવી કાળના ગર્તમાં વિલીન થયેલી માનવવિભૂતિને આપણાં અનેક વંદન હો! સ્વ. નાથાલાલ પારેખ જેમનામાં ઉદારતા, કરુણા અને નમ્રતાનો સુંદર સમન્વય હતો
તા. ૨૭-૧૨-૬૪ની મધ્યરાત્રીએ આપણે એક એવા સજ્જન ઉદાર મનના માનવીને ગુમાવ્યો કે જેની જોડના માનવી આજે મળવા મુશ્કેલ છે. આ છે શ્રી નાથાલાલ પારેખ. કેટલાક સમયથી તેઓ હ્રદયરોગના અવારનવાર આક્રમણથી પીડાતા હતા. આખરે એ જ વ્યાધિના પરિણામે તેઓ ૫૬ વર્ષની ઉમ્મરે આપણને એકા· એક છેાડીને ચાલી ગયા. તેમના મુંબઈની કેટલીયે સંસ્થાઓ સાથે ઉપકારક સંબંધ હતા. તેમના સૌથી ગાઢ સંબંધ મુંબઈની કાગ્રેસ
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૫
સાથે હતા. તેઓ મહારાષ્ટ્ર રાજ્યની વિધાન પરિષદના એક સભ્ય વાના સત્તાધીશોના અદ્યતન વલણ સામે તેમણે ઊંડી ચિંતા વ્યકત હતા. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ નીચે કામ કરતી સ્ટેટ્સ પીપલ્સ લિમિટેડના તેઓ કરી હતી. નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયાને શાણપણ અને ઉદાત્તતાપૂર્વક ડીરેકટર હતા. આ ઉપરાંત માટુંગા ગુજરાતી સેવા મંડળ, ગુજરાતી બને તેટલો વેગ આપવા દુનિયાની રાજ્યહકુમતને તેમણે આગ્રહ કેળવણી મંડળ, હિંદુ દીનદયાળ સંધ, દશાશ્રીમાળી સેવા સંઘ, ભેજ- કર્યો હતે. તદુપરાંત શસ્ત્રસામગ્રી પાછળ થતા ખર્ચમાંથી થોડો નાલય, મુંબઈ પ્રદેશની કેંગ્રેસની નાણાંકીય સમિતિ, જૈન એજ્યુ- ભાગ પણ બચાવીને તેને ગરીબ અને ભૂખ્યા લોકોને અને ખાસ કેશન સોરાયટી વગેરે અનેક સંસ્થાઓ સાથે તેઓ ગાઢ- ; કરીને વિકાસન્મુખ દેશોને રાહત આપવા પાછળ ઉપયોગ કરવાને પણે સંકળાયેલા હતા. એ જ પ્રમાણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની દુનિયાના અગ્રગણ્ય રાષ્ટ્રોને તેમણે અનુરોધ કર્યો હતો. પોતાના કાર્યવાહક સમિતિના પણ તેઓ એક સભ્ય હતા.
સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે, “બીજો દૈત્ય જે માથું ઊંચકી તેઓ જન્મથી જૈન હતા; સૌરાષ્ટ્રના વનતી હતા. અઢાર વર્ષની રહ્યો છે તે છે જાતિવાદ–વર્ણવાદ. કે જે મહાન માનવી-કુંટુંબની ઉમરે તેઓ વ્યવસાયાર્થે બર્મા ગયા હતા. ત્યાંથી થોડા વખતમાં શાખાઓમાં ભેદભાવો અને સંઘર્ષો ઊભા કરી રહેલ છે. આનું મુંબઈ આવીને તેમણે ખાલી શીશીઓની ફેરી શરૂ કરી હતી, અને પરિણામ અહંકાર, અવિશ્વાસ, અલગતાવાદ, ભેદભાવ અને કેટલીક સાચા અર્થમાં તેઓ આપમેળે આગળ વધ્યા હતા. તેમની શ્રી વાર અન્યના સામુદાયિક દમનમાં આવે છે અને તેને લીધે, જે વડે મંતાઈ કેવળ પાજિત હતી. છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ છાપ- દુનિયાના જુદા જુદા જનસમુદાયોમાંથી એક શાંતિપ્રિય કૌટુંબિક ખાનાના કામમાં પડ્યા હતા અને આજે તે તેઓ આ દેશનું એક સંગઠ્ઠન નિર્માણ થાય છે તે પરસ્પર પ્રેમ અને ઉચિત સદભાવને સારામાં સારું અઘતન લી ફેટ પ્રેસ ધરાવતા હતા. મુંબઈની નાશ થાય છે. ઘણી ખરી મિલે લેબલો છાપવાનું અઢળક કામ તેમને આપતી હતી.
“વિશ્વબંધુત્વને અવરોધ કરતા અનેક કરુણ અંતરાતેથી તેઓ લેબલવાળા' તરીકે મિત્રો સ્વજનોમાં ઓળખાતા હતા. થોમાંને એક અંતરાય છે વર્ગભેદ કે જે આધુનિક સમાજમાં
તેમનામાં અપાર સૌજન્ય હતું અને એવી જ બહોળા દિલની કડવાશનું ખરું મૂળ છે. આપણે તેની શું ઉપેક્ષા કરી શકીએ ખરા? ઉદારતા તેમને વરી હતી અને શ્રીમંતાઈ સાથે ભાગ્યે જ અનુ- સામાજિક જીવનમાં જેનું સવિશેષ મહત્વ છે તે માનવી–સ્વાતંત્રય ભવવા મળે એવી તેમનામાં નમ્રતા હતી. જે કોઈ તેમની પાસે અને મૈત્રીના માર્ગમાં અવરોધ કરતાં પારવિનાનાં અને ઉકેલવામાં જાય–પછી તે કોઈ સંસ્થા માટે જાય કે તે વિદ્યાર્થી હોઈને આર્થિક અશયસમાં લાગતાં વિદનને – મુશ્કેલીઓને-આપણે સારી રીતે મદદ માટે જાય-ભાગ્યે જ એવું કોઈ ખાલી હાથે પાછું ફરતું. આ જાણીએ છીએ. પણ, આપણને લાગેવળગે છે. ત્યાં સુધી, કોઈ ઉપરાંત કેંગ્રેસ જેવી નિકટવર્તી સંસ્થાના તે તે અર્થપરિપાલક પણ માનવી સમાજના પાયાના સિદ્ધાંત તરીકે પડોશી પ્રત્યેના હતા. આજ સુધીમાં તેમણે મુંબઈની કેંગ્રેસને આશરે દશ લાખ પ્રેમને આગળ ધરતાં–તે ઉપર ભાર મૂકતાં-આપણે કદિ પણ કંટાળીશું રૂપિયા એકઠા કરી આપ્યા હતા અને તેની ખાલી તીજોરીને તર કે થાકીશું નહિ. આપણે તે પ્રયત્ન અવિરતપણે ચાલ્યા કરશે. કરી આપી હતી. ખાનગી મદદે તે તેમના હાથે પારવિનાની " “લશ્કરી ખર્ચને અમુક હિસ્સ-અને તે પણ ક્રમે ક્રમે વધતો થયા જ કરતી હતી.
જો હિસ્સો – માનવજાતના કલ્યાણ પાછળ કેમ વપરાય અને જ્યારથી તેમને હૃદયરોગની બીમારી શરૂ થઈ ત્યારથી તેઓ
તે પણ માત્ર લશ્કરી ખર્ચ સાથે સંબંધ ધરાવતા દેશોના લાભાર્થે પૂરા ચેતી ગયા હતા. મૃત્યુ પહેલાં પોતાની મિલ્કતની તેઓ પૂરી
નહિ, પણ જે દેશે વિકાસ પામી રહ્યા છે અને જે દેશને જરૂર વ્યવસ્થા કરી ગયા છે, જેમાં મોટે ભાગ શુભ કાર્યમાં વાપરવા માટે
છે તેના લાભાર્થે કેમ વપરાવા લાગે તે બાબત આપણે જેવા તેમણે અલગ તારવ્યું છે. રાજકોટમાં ૫૦૦૦ વાર તેમની જમીન
વિચારવાની છે તે પ્રબંધ નિર્માણ કરવું એ આપણી ફરજ છે. . હતી, મુંબઈ ખાતે ૧૦૦૦ વાર જમીન હતી, જે બન્નેની મળીને આજે
ભૂખ અને યાતનાનું, વ્યાધિ અને અજ્ઞાનનું નિવારણ કેમ ઓછામાં ઓછી બે લાખ રૂપિયા કીમત ગણાય. આ બધી જમીનનું
કરવું એ આજના સમયની સર્વથી મહત્ત્વની માંગ છે. આબાદી તેઓ શુભ કાર્ય માટે ટ્રસ્ટ કરી ગયા છે. આમ તેમણે જીવી જાણ્યું
અને ભ્રાતૃભાવના આ યુગમાં આ અસંખ્ય ગરીબ અને દુ:ખી લોકો હતું તેમ જ મરી પણ જાણ્યું હતું. તેઓ જીવતા હતા ત્યારે કેવળ
કે જેમને નક્કર અને સંગીન મદદ મળવી ઘટે છે તેમની માંગસુવાસ જ ફેલાવી રહ્યા હતા અને આજે તેઓ નથી ત્યારે પણ
ણીએ વિષે આપણે આત્મીયભાવ દાખવ્યા વિના રહી શકતા નથી.” પાછળ અપાર સુવાસ મૂકી ગયા છે. આવા સફળ અને સભર ગૃહ
વિશ્વશાંતિ માટે લડત ચાલુ રાખવાને આગ્રહ કરતાં તેમણે સ્થાશ્રમ જીવી બતાવનાર–શૂન્યમાંથી શિખર ઉપર આવનાર અને
જણાવ્યું કે, “યુદ્ધને અટકાવવા માટે અને સંઘર્ષો ખાળવા માટે, એ કારણે અભિમાન ન ચિન્તવતા, શૂન્ય સમા લોકો વિષે અપાર
આંતરરાષ્ટ્રીય કાનૂન અંગે જનતામાં વધારે ને વધારે સભાનતા કરૂણા ધરાવનાર અને તેમના ભલા માટે સતત દ્રવ્યવિતરણ કરનાર–આવી
કેળવવા માટે, વિશ્વશાંતિને નક્કર પાયા ઉપર સ્થાપિત કરવા માટે એક સામાન્ય છતાં અસામાન્ય બનેલી વ્યકિત માટે શું લખવું અને
અને તે દ્વારા વિશ્વનું ક્રિયાશીલ સમધારણ નિર્માણ કરવા માટે શું ન લખવું? તેઓ ખરેખર માનવતાની એક જીવન્ત મૂર્તિ હતા.
ધીરજપૂર્વકની વાટાઘાટો ચલાવવી અને સમયસરના કોલકરારો તેમના જીવનમાંથી આજે સુસ્થિત બની બેઠેલા ગૃહસ્થ ઉદારતા,
કરવા એ અત્યંત જરૂરી છે. આ બાબત આપણે રખેને ભૂલીએ!” નમ્રતા, કરૂણા અને સુજનતાના બોધપાઠ શિખે અને તેમણે ઊભી
નામદાર પિપનો આ સંદેશો આપણા સર્વની પ્રાર્થના અને કરેલી દાનપરંપરાને સંવધત કરે એવી આપણે અપેક્ષા રાખીએ.
ચિન્તાનો વિષય બન ઘટે છે. તેમના કુટુંબીજને પ્રત્યે આપણા અન્તરની સહાનુભૂતિ વહેતી રહે.
છિન્નભિન્ન થઈ રહેલી ભારતની ભૌગોલિક અને ભાવાત્મક એકતા તેમના માર્ગે ચાલવાની આપણા સર્વમાં પ્રેરણા પ્રગટ! - પાપ પૉલે વિશ્વશાંતિ અંગે કરેલ અનુરોધ
આજે આખા દેશમાં અસમસ્યા જે ભીષણ રૂપ ધારણ ( ક્રીસમસના મંગળ દિન ઉપર સમગ્ર રોમન કેથોલિક સમાજના કરી રહી છે તે કોઈ પણ ભારતવાસીના દિલને બેચેન બનાવી મૂકે ધર્માધ્યક્ષ નામદાર પોપ પૉલે દુનિયાના પ્રજાજને જોગ સંદેશે તેવી છે. આ અન્નસમસ્યા, અનાજ કઠોળની સાચી તંગીને લીધે પાઠવતાં વિશ્વશાંતિ અને માનવબંધુત્વ ઉપર ખૂબ ભાર મૂકો. પેદા થઈ હોય તે કદરતને તે માટે જવાબદાર ગણીને આપણે હતો અને જાતિવાદને–વર્ણવાદને-નાબૂદ કરવા ખાસ અનુરોધ ઘેડુંક સમાધાન ચિન્તવીએ. પણ આખા દેશને સમગ્રપણે વિચાર કર્યો હતો. વધારે ને વધારે શકિતવાળાં ઘાતક શસ્ત્રોને ખડકલો કર- કરતાં આ વર્ષમાં પાક તે ઢગલાબંધ પેદા થયો છે અને એમ છતાં
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા.| ૧-૧-૬૫
જે અનાજ ખાવાને લોકો ટેવાયલા છે તેમાંથી કોઈ ઠેકાણે ઘઉં મળતા નથી તો કોઈ ઠેકાણે ચાખા મળતા નથી; કોઈ ઠેકાણે જુવાર મળતી નથી તો કોઈ ઠેકાણે બાજરી મળતી નથી. અને આમ જ્યાં ત્યાં એક યા અન્ય ખાદ્યપદાર્થની અછત ઊભી થઈ રહી છે અને તે તે ખાદ્યપદાર્થના ભાવ આસમાને ચડતા જાય છે અને સાધારણ માણસને જીવનવ્યવહાર ચલાવવા વધારે ને વધારે મુશ્કેલ બનતા જાય છે. વળી રોકડિયા પાક ઉપર આધાર રાખતા રાજ્યો માટે જીવનમરણની કટોકટી ઊભી થઈ રહી છે.
આના કારણરૂપે એમ જણાવવામાં આવે છે કે છતવાળા રાજ્યો છતનું બહુ ઓછું પ્રમાણ રજૂ કરે છે અને અછતવાળા રાજ્યો પોતાની અછતનું પ્રમાણ ખૂબ વધારીને આગળ ધરે છે અથવા તો છતવાળાં રાજ્યો મેાકળા હાથે અછતવાળા રાજ્યોને મદદ કરવા તૈયાર નથી અને અનાજ અને ખાદ્યપદાર્થોની મુકત હેરફેર થંભી ગઈ છે અને વધેલા ભાવા વધ્યે જ જાય છે; નીચે તો ઉતરતા જ નથી. આજે છત છે, પણ આવતી કાલે અછત પેદા થશે એવી ભડકથી જે જથ્થા જેની પાસે છે તે જથ્થો છૂપાવવામાં આવે છે અને તેથી છત છાતીએથી છૂટતી નથી અને આમ જનતાની દુર્દશાને આંક ઊંચે ચઢતા જાય છે.
આનો અર્થ એ થયો કે ભિન્નભિન્ન રાજ્યોના સૂત્રધારોનાં દિલમાં જ્યાં જેની પાસે જે ચીજવસ્તુની છત છે તે અંગે દુર્બુદ્ધિ પેદા થઈ છે અને દરેક રાજ્ય અને તેના સૂત્રધારો પોતાના રાજ્યનો જ સ્વાર્થ જોતા થયેલ છે અને સમગ્ર ભારતના દષ્ટિકોણથી આજે ભાગ્યે જ કોઈ જુએ છે, વિચારે છે અને ભારતની ભાવના
ત્મક એકતા છિન્નભિન્ન થઇ રહી છે. આ આજની અપદશાનું – દુર્દશાનું – મૂળ છે. આનો શું ઉપાય કરવા તે કેન્દ્રસ્થ સૂત્રધારોની તેમ જ સમગ્ર દેશને કેન્દ્રમાં રાખીને વિચાર કરતા દેશહિતૈર્ષીઓની ભારે ચિંતા અને વિમાસણના સવાલ બન્યો છે.
આની સામે European Common Market - યુરોપની મઝિયારી બજાર—ના બંધનથી બંધાયેલા દેશો એકમેકને શી રીતે મદદરૂપ થઈ રહ્યા છે તેની જાણકારી સૌ કોઈ માટે ધડો લેવા લાયક છે. આ બાબતનો ખ્યાલ તા. ૨૨-૧૨-૬૪ના ‘જય હિંદ ’માં પ્રસિદ્ધ થયેલ શ્રી હસમુખ શાહનાં નીચે આપેલ લખાણથી આવશે.
“જેવી રીતે દિલ્હીમાં મુખ્ય પ્રધાનોની પરિષદ મળે છે તેવી જ રીતે યુરોપમાં પેરીસ, બ્રસેલ્સ કે બાન મુકામે મઝિયારી બજારના સભ્યદેશેાની બેઠક મળે છે. આવી એક બેઠક ગયા અઠવાડિયે બ્રસેલ્સ ખાતે મળી હતી. આ બેઠકમાં સમગ્ર યુરોપ માટે આખા વરસ માટે સમાન અનાજનીતિ ઘડવામાં આવી હતી. જેમાં સમૃદ્ધિ અને આબાદીના શિખરે પહોંચેલા યુરોપ માટે સત્તાવન રૂપિયે એક કિવન્ટલ ઘઉં, ૫૦ રૂપિયે એક કિવન્ટલ જવ અને ૪૭ રૂપિયે એક કવિન્ટલ મકાઈના ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.
“મઝિયારી બજારના સભ્યદેશાને આખા વરસ પૂરતું આ નિર્ધારિત ભાવે અનાજ મળશે. આ અનાજ કરારમાં પશ્ચિમ જર્મનીને દર વરસે દસ કરોડ માર્કનું નુક્સાન થશે, જે તે દેશના પ્રધાન મંડળને ચૂંટણી વખતે બહુ ખતરનાક સાબિત થશે, તે છતાં પશ્ચિમ જર્મનીના વડા પ્રધાન શ્રી એરહાડે આ અનાજ કરારને આવકારતાં જણાવ્યું છે કે, “ચૂંટણી, રાજકારણ અને સત્તાની ખુરશીઓ યુરોપની પ્રજાના સમાન હિતમાં આડે ન આવવા જોઈએ. યુરોપના દૂરંદેશી લાંબા ગાળાના હિતની ઈમારતના પાયામાં મારૂં પ્રધાનમંડળ ધરબાનું હોય તે ભલે ધરબાય. પણ હવે અમારે ભૂતકાળની ભાગલાની ભૂતાવળ તથા સરહદની દિવાલા કાયમને માટે જમીનદોસ્ત કરવી છે.”
“ભારતમાં ઉલ્ટી ગંગા છે. ચૂંટણી, રાજકારણ અને સત્તાની ખુરશીઓ પ્રત્યેક નાગરીકના જીવનવહેવારમાં નડી રહી છે. યુરો
જી
૧૯૫
પના મિઝયારી બજારના છ સભ્યદેશે। એક દૃષ્ટિએ સાર્વભૌમ છે, તે છતાં ભૌગોલિક અને ભાવાત્મક એકતાનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે, ત્યારે અહિં છપ્પરપગી ઝેનબંધીના હોબાળામાં ભારતની ભૌગોલિક અને ભાવાત્મક એકતાનું બલિદાન દેવાઈ રહ્યું છે. સ્વાધીનતાનું રસાયણ પચાવવામાં અસમર્થ એવા ભારતના રાજ્યોના મુખ્ય પ્રધાન જ્યારે દિલ્હીમાં એકઠા થાય ત્યારે પશ્ચિમ જર્મનીના વડા પ્રધાન શ્રી લુડવીગ એરહાર્ડના અનાજકરારને આવકારતા શબ્દોની તેમણે ગોખણપટ્ટી કરવી જોઈએ. ચર્ચા -વિચારણા વખતે યુરોપના મઝિયારા બજારોનું સ્ફ ુર્તિદાયક ચિત્ર તેમણે નજર સમક્ષ રાખવું જોઈએ. સમૃદ્ધિના સાગરમાં તરતા યુરોપના નાગરિકને લગભગ બાર રૂપિયે વીસ કિલો ઘઉં મળે છે, ત્યારે અહીં ગુજરાત - મહારાષ્ટ્રની મોંઘવારી ગડદાપાટુ મારી પ્રજાને આશરે ત્રીસથી - પાંત્રીસ રૂપિયે વીસ કિલા ઘઉં પ્રાપ્ત થાય છે. ગુજરાત–મહારાષ્ટ્રના અબજો રૂપિયાના કરવેરા મારફત બંધા તથા નહેરોથી સમૃદ્ધ થયેલા એવા પંજાબના મુખ્ય પ્રધાન શ્રી રામકીશન, આંધ્રના શ્રી રેડ્ડી, મધ્ય પ્રદેશના શ્રી મિશ્ર તથા રાજસ્થાનના શ્રી સુખડિયા પશ્ચિમ જર્મનીના શ્રી લુડવીગ એરહાર્ડને પગલે ચાલે, યુરોપના સમાન હિત માટે પોતાનાં પ્રધાનમંડળને હેડમાં મૂકનાર શ્રી એરહાર્ડનું જીવનદર્શન વહેવારમાં ઉતારો.
જો મારામાં થોડી વધારે ધર્માદ્ધા હોત તે!”:એક અંગત વિશ્લેષણ.
માલેગાંવવાસી મારા મિત્ર શ્રી મોતીલાલ વીરચંદ શાહે પેાતાના શુભેચ્છા સંદેશમાં મારા વિષે ઉપર જણાવેલી અપેક્ષા દર્શાવીને અથવા તો મારામાં રહેલી અમુક ત્રુટિ પ્રત્યે અંગુલિનિર્દે શ કરીને તેમના પત્રમાં મારા વિષે પેાતાને ઊંડો પ્રેમ અને સદ્ભાવ વ્યકત કર્યો છે ( જે પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ કરવામાં આવ્યો છે). આના ઉત્તરમાં મે તેમને એ મતલબનું જણાવેલું કે જે પ્રકારની સાંપ્રદાયિક ધર્મશ્રાદ્ધાની તે મારામાં અપેક્ષા રાખે છે તેવી ધર્મ શ્રદ્ધાનો હું દાવા કરી શકું એમ નથી એ મારે જરૂર કબુલ કરવું જોઈએ. વળી જો અપેક્ષિત ધર્મશ્રાધ્ધા મારામાં હોત તે હું આજે જે છું તે ન હોત. એમ છતાં એનો અર્થ એવો ન કરવા ઘટે કે જૈન ધર્મ
માટે કે તેના પ્રરૂપક ભગવાન મહાવીર માટે મને એછે આદર છે. આમ બની જ ન શકે, કારણ કે, એ વડે તો મારૂ ઘડતર થયું છે. જો ભૌતિક મૂલ્યોથી વિશેષ એવા પારમાર્થિક મૂલ્યોનો સ્વીકાર અને તેને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન હોય, જો શરીરથી ઈતર એવા ચૈતન્યના અસ્તિત્ત્વનો સ્વીકાર અને તદનુસાર જીવનનિષ્ઠા હાય આને જા ધર્મશ્રદ્ધા કહેવાતી હોય તે આવી ધર્મશ્રદ્ધાનો હું ઉપાસક છું. વસ્તુત: દરેક માનવીને તેના જન્મ બાદ તેની આસપાસ ચોકકસ ધાર્મિક માન્યતાઓ અને વલણાનું કોકડું બંધાતું જાય છે અને તે કોકડામાં રહીને તે પોતાના વિકાસ સાધે છે. આ કોકડાનું બંધન અમુક હદ સુધી તેના વિકાસને ખૂબ સહાયક અને પૂરક બને છે. પણ આખરે જો તેને મુકત એવા વૈચારિક વ્યોમવિહાર કરવો હોય તો આ કોકડામાંથી તેણે બહાર નીકળવું જ રહ્યું. મારી અભીપ્સા અને પ્રયત્ન કાંઈક આ પ્રકારનાં રહ્યાં છે.
હું તો કોણ માત્ર? પણ આજે દેશમાં એવી અનેક વ્યકિતઓ છે કે જેનામાં કહેવાતી સાંપ્રદાયિક ધર્મશ્રાદ્ધાની ત્રુટિ દેખાય છે અને એમ છતાં તેમના જીવનમાં અદ્ભુત ઊર્ધ્વલક્ષી પ્રતિભા જોવામાં આવે છે. દા.ત. પંડિત જવાહરલાલ નહેરુ કે શ્રી જ્યપ્રકાશ નારાયણ. આવી વ્યકિતઓને સમજવામાં—તેમની જીવનવિભૂતિને યથાસ્વરૂપ ગ્રહણ કરવામાં ઉપયોગી થાય એ હેતુથી, મારી જાતને અનુલક્ષીને કઈક સંકોચ સાથે આટલા અંગત ઉલ્લેખ કર્યો છે.
પરમાનંદ
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૯૬ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૫ શ્રી રતનબાઈ કેશવજી ખેતાણી રત્નચિંતામણિ સ્થા. જૈન ગર્લ્સ હાઈસ્કૂલ
- સ્વતંત્ર મકાન નિર્માણ એજના - (શ્રી જેને કેળવણી મંડળ મુંબઈનાં મંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા દુર્લભજી કેશવજી ખેતાણી. તરફથી મંડળના શુભેચ્છકો અને સહાયકોને અનુલક્ષીને મોકલવામાં આવેલો પરિપત્ર અમારા સંપૂર્ણ અનુમોદન સાથે નીચે પ્રગટ કરવામાં આવે છે. -તંત્રી)
જૈન કેળવણી મંડળ મુંબઈના આશ્રયે જે વિવિધ અને વિશાળ આ કાર્યક્રમની સાથેસાથ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનું સંસ્થાઓ સમાજનાં બાળક, કન્યાઓ અને યુવાનોને શિક્ષણ અને સંક્ષિપ્ત રેખાંકન રજૂ કરતે એક દળદાર સ્મૃતિગ્રન્થ (સુનીર) સંસ્કાર આપવાનું મહાભારત કાર્ય કરી રહેલ છે, તેમાં વિક્રમ સંવત પણ પ્રગટ કરવાનું વિચાર્યું છે. ૧૯૦૪ ની સાલમાં સ્થાપવામાં આવેલી “શ્રીમતી રતનબાઈ કેશવજી
અમો આપની પાસે “ફલ નહિ તે ફૂલની પાંખડી” રૂપે ખેતાણી રત્નચિંતામણિ સ્થા. જૈન હાઈકલ”ને પણ સમાવેશ
આપને નીચેની રીતે સહકાર માગીએ છીએ. થાય છે. આ શાળાને ઉગમ વિશાળ વહેતી ગંગા કે સિધુ નદીના
(૧) કાર્યક્રમની વધુમાં વધુ ટિકિટ ખરીદીને, તેમ જ બીજાને મૂળ જેમ તદૃન નાના હતા, પરંતુ સમસ્ત સ્થાનકવાસી જૈન સમા
પણ વેચીને.
(૨) કાર્યક્રમના દિવસે પ્રગટ થનાર ‘સુનીર’માં જાહેર ખબર જના અનન્ય સહકાર અને પ્રેમ દ્વારા આ સંસ્થા આટલી ઊંચી
આપીને, તેમ જ વધારે જાહેર ખબરો મેળવી આપીને. કક્ષાએ પહોંચી છે, અને તેને હજુ વધારે ઉંચ કક્ષાએ લઈ જવાની (૩) આર્થિક સહાય કરીને. ભાવના છે. આ સંસ્થાની શ્રીમતી રતનબાઈ કેશવજી ખેતાણી
ટિકિટ તથા જાહેર ખબરના ભાવ આ સાથે આપ્યા છે : રત્નચિંતામણિ સ્થા. જૈન હાઈસ્કૂલ, કેળેવાડી (ડૅ. ભાલેરાવ આશા છે કે આપ અમારા કાર્યક્રમમાં સહકાર આપી, અમે માર્ગ), ગિરગામ પર ચાલી રહી છે. શાળા સંપૂર્ણ માધ્યમિક - જે કાર્ય ઉપાડયું છે, એને સરળ બનાવશે. શાળા તરીકે વિકાસ પામી પ્રતિદિન પ્રગતિ કરી રહી છે. માત્ર
ટિકિટના દર કન્યાઓ માટેની જ આ હાઈસ્કૂલ છે. આ શાળામાં જ્ઞાતિ તથા
રૂ. ૨૫૦, રૂા. ૧૦૦, રૂા. ૫૦, રૂ. ૨૫. ધર્મના ભેદભાવ વિના સર્વ કોમની કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. આજે આ શાળામાં માધ્યમિક ધોરણ ૫ થી ૧૧ (એસ.
જાહેર ખબર એસ. સી.) સુધીના ૧૬ વર્ગો ચાલે છે. કુલ સંખ્યા ૬૮૦ ની છે.
‘સુનીર’ પાનાની સાઈઝ ૧૦” x ૭ શાળાના શિક્ષણમાં શિસ્ત સાથે સંયમ, કલા સાથે કાર્ય, મન અને ટાઈટલ ચોથું પાનું
રૂા. ૧૫૦૦ તનની કેળવણી સાથેસાથે માનવજીવનને સ્પર્શતું નૈતિક શિક્ષણ
(બેક કવર પેજ) પણ અપાય છે. ચિત્રકામ, સંગીત, હસ્તકૌશલ્ય વગેરેના
ટાઈટલ બીજું અને ત્રીજો પાનું
૧૦૦૦ શિક્ષણ માટે અદ્યતન વ્યવસ્થા છે. તેથી આ શાળા સમાજના મધ્યમ
આખું પાનું
રૂ. ૫૦૦ વર્ગની કુટુંબની કન્યાઓ માટે આશીર્વાદ સમી રહી છે. આપણી
અંડધું પાનું
રૂા. ૨૫૦ આ લોકપ્રિય બની રહેલ શાળાને પિતાનું સ્વતંત્ર મકાન ન હોવાથી,
પા પાનું
રૂા. ૧૫૦ તેને અનેકવિધ વિકાસ રુંધાય રહે છે, તેથી સૌને લાગ્યું કે વધુ
વધુ માહિતી તેમ જ ટિકિટો નીચેના સ્થળેથી મળી શકશે. વિકાસ માટે શાળાનું સ્વતંત્ર મકાન હોવું જરૂરી છે.
શ્રી જૈન કેળવણી મંડળ, તાપીબાઈ ભવન, ૧૪ મર્ઝબાન રોડ,
કેટ, મુંબઈ, ૧, કાર્યકર્તાઓની ઝંખના તો હતી જ, તેથી ખુલ્લે જમીનને પ્લેટ
સેવામૂર્તિ ભાનુબહેન પારેખ - મેળવવા ઘણું મંથન કર્યું, છતાં તેમાં તેઓ ફળીભૂત ન થયા. છેવટે કોટના વિઘાલયવાળા મકાન પર બે મજલા ચણાવી અને તેમાં શાળા ભાનુબહેન તથા કાકા (કાકા એટલે તેમના કાકા વેણીલાલ માટે આધુનિક સગવડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે મગનલાલ પારેખ) બન્ને બાળકો મારા શેરડીપીઠના ડહેલેથી ઉપડેલી માટે–શાળાના મકાનના આ બાંધકામ માટે–રૂપિયા પાંચ લાખનું ફંડ બાલમંદિરની ગાડીમાં રોજ દક્ષિણામૂતિ બાલમંદિરમાં આવે. એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બાલમંદિર એટલે દ. મૂ. ભવન ગિજુભાઈ બાલમંદિર વિદ્યાર્થીઓ માટે હાઈસ્કૂલ
૧૯૨૦-૨૧ની સાલમાં ઉધડેલું અને હું તેમાં શરૂઆતથી જ
એક કાર્યકર્તા તરીકે જોડાયેલી અને ભાનુબહેન વગેરેની બાળમંડળી કાલબાદેવી, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગિરગામ, પ્રાર્થના સમાજ, વિગેરે
પણ બાલમંદિરમાં પહેલ-વહેલી દાખલ થયેલી. લાના સમાજના મધ્યમવર્ગના છોકરાઓ માટેની હાઈસ્કૂલની
નાનાં ભાનુબહેન અને કાકા બને આંગળી પકડીને તેના પણ અનિવાર્ય અગત્યતા છે–આવશ્યકતા છે. આ વિભાગમાં છોકરાઓ
મકાનના ઓટલા ઉપર ઊભા હોય. “ભાનુબહેન” એમ બૂમ પાડે કે માટે ગુજરાતી માધ્યમવાળી શાળાઓ માત્ર નહિવત્ છે, અને
ટપ કરતાંકને કાકાને પહેલા ગાડીમાં ચડાવે. કાકા શરીરે નાજુક અને તદ્દન અપૂરતી છે, જેથી સગવડના અભાવે છોકરાઓને પ્રતિકૂળ
નમણાં, ત્યારે ભાનુબહેન શરીરે ખખડધજ. ભાનુબહેન જગ્યા કરીને લત્તાઓમાં દૂર જવું પડે છે. એટલે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને
તેમને બેસાડે અને પોતે ઉભા રહે. હું કહું-“ભાનુબહેન, આવો, અનૂક ળ આવે તે રીતે કેળવાડીના ચાલુ મકાનમાં જ તેમના માટે
જગ્યા ન હોય તે મારા ખોળામાં બેસે.” પણ ભાનુબહેન કાંઈ હાઈસ્કૂલ, ઉપર જણાવેલ મકાન તૈયાર થાય તે બાદ, શરૂ કરવાને
બોલે નહિ અને ઉભા જ રહે. ગાડીને રોજને આ કાર્યક્રમ.. નિર્ણય ક્રવામાં આવ્યા છે.
બાલમંદિરમાં સંગીત ચાલે ત્યારે ભાનુબહેન સંગીતના એરમકાનફંડ માટે જાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ
ડામાં ન બેસે, બહાર પગથીયે જ બેસે અને બહાર નીકળતા છોકશાળાના મકાનફંડ માટે સંસ્થાની કાર્યવાહક સમિતિએ અને રાંઓનું ધ્યાન રાખે. કોઈને એકી કરવા જવું હોય તે ભાનુબહેન ઉત્સાહી કાર્યકરોએ મુંબઈ અને ઉપનગરના શ્રી સંઘના સહકારથી લઈ જાય, કોઈની ચડ્ડીની નાડી બાંધી આપે, કોઈને છેડી રે, તા. ૨૪-૧-૧૯૬૫ રવિવારે સવારે નવ કલાકે સન્મુખાનંદ હૉલ કોઈને સાફ કરવાના હોય તે જમનાબહેન પાસે લઈ જઈને સાફ કરાવે. માટુંગામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાનું નક્કી કર્યું છે.
એરડામાં કામ ચાલતું હોય ત્યારે ભાનુબહેન કોઈને પેન્સીલની
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૨૫
૧૯૭
અણી કાઢી આપે, કોઈને રમવું હોય તે સાધન લાવી આપે, પાછા
@ હમદર્દીનો ધબકાર છે મૂકી આવે પણ ખરા.
નાસ્તા વખતે પણ બધાને નાતે પીરસે અને નાસ્તો કરીને બધા સાંજને સમય એટલે શહેરના રસ્તાઓ તો વાહનેથી ધમધમબહાર જાય ત્યારે સૂપડા સાવરણી લઈને પડેલું બધું સાફ કરી નાખે. વાના જ, એવી સમયદોડમાં અમદાવાદ તે કેમ પાછું પડે? હું ઓમ ભાનુબહેનનો કાર્યક્રમ ચાલે.
વીજળીઘર પાસેના બસસ્ટેન્ડ પરથી આ દોડતું જીવન જોઈ રહેલી. | ગિજુભાઈની સાથે રહીને અમે અવલોકન કરીએ. ભાનુબહેન માત્ર દોડતું જ જીવન હોય તે વાંધો નહીં, પણ આ જીવન ક્યારેક બધુ કરે, પણ તેમને અક્ષર શિખવા કે ગણિત શીખવામાં બહુ રસ અથડાતું, કૂટાતું ને કચડાતું પણ હોય છે. એવી એક અથડામણે એક પડતા નહોતા. .
ડોસીમાને પાયાં. ગિજુભાઈને હું પૂછું–‘ગિજુભાઈ ભાનુબહેનને કશે રસ નવાઈ તે લાગે, પણ એવા ભારે વાહનવ્યવહાર વચ્ચેથી એક પડતે નથી.’
આખલે જઈ રહેલે. અને બીજી બાજુ એક મજૂર વૃદ્ધા માથે ગિજુભાઈ ‘જુઓ તે ખરા, શું થાય છે? જે કરે છે તે
ઘઉંની ગુણ લઈને રસ્તો ઓળંગી રહેલી. આખલાએ આટલા સબળ ક્રિયાનું પણ ઓછું મહત્ત્વ નથી.”
લકોને ભૂલીને આ વૃદ્ધાને જ શીંગડાં માર્યો. બિચારી એક પળમાં આમને આમ ઘણા દિવા ચાલ્યું. પછી અમે શોધી કાઢ્યું કે
ભેાંયે પટકાઈ પડી. બીજા અનેક લોકો જેમ હું પણ ત્યાં જઈ પહોંચી. ભાનુબહેન બહુ ભણે તેવું લાગતું નથી, પણ તેનામાં સેવાભાવનાની
વૃદ્ધાને હાથ આપીને બેઠી કરી. મોંમાંથી ને નાકમાંથી લોહી નીકળતું ઊંચી વૃત્તિ છે. તે ખીલે તે સમાજને ઘણા જ ઉપયોગી થાય.
હતું તે લૂંછી આપીને જરા સ્વસ્થ કરી. બાજુની દુકાનમાંથી કોઈએ આમ બાલમંદિરમાં ભાનુબહેને ઘણી મૂંગી સેવા કરી અને
પાણી આપેલું તે એને પાયું. પછી એ થેડી હશમાં આવી. પણ એને એમની આ સેવાભાવનાને દરેક શિક્ષકે વેગ પણ આપ્યો.
ગભરાટ જતો નહોતે. મને પૂછે: ' આમ બાલમંદિરને તેને સમય પૂરો કરી ભાવનગસ્તી બીજી
“મને શું થયું છે? મને કાંઈ સમજાતું નથી. મારા ? ઘઉં શાળામાં તેઓ ભણ્યાં, પણ તે બહુ નહિ.
સાથે એક બીલ .. બધું કયાં?” ઘણા વિશાળ ગર્ભશ્રીમંત કુટુંબની સુખસાહ્યબીમાં ઉછરેલાં
અમે બધાએ એને ઘઉં ભેગા કરી આપ્યા. સારે નસીબે બીલ હોવા છતાં શ્રમની કોઈ જાતની સુગ કોઈ દિવસ જોવા મળે નહિ.
પણ મળ્યું. એમાં ભૂલાભાઈ કૅલેનીનું ઠેકાણું હતું, એ જગ્યાએ એમણે આટલી ઉંમરમાં સંસારના સુખદુ:ખના અનેક તડકા
આ વૃદ્ધ ઘઉં આપવા જતી હતી. છાયા જોયા.
ધીમે ધીમે એને પરિસ્થિતિ સમજાઈ. પણ શારીરિક કે માનસિક સંજોગવશાત ભાવનગરને જ પોતાનું સેવાક્ષેત્ર બનાવી
આઘાતથી હજી કળ વળતી નહોતી, એટલે એ ધઉં કેમ પહોંચાડે તેની તેઓ સ્ત્રી પ્રવૃત્તિમાં ઉંડા ઊતર્યા. જેમ કે સેશ્યલ વેલફેર બોર્ડ,
એને બહુ ચિન્તા હતી. એને દવાખાને પણ લઈ જવી પડે એમ હતું. વિકાસગૃહ, શાળાંતના વર્ગો તેમ જ વૃદ્ધાશ્રમ મહિલા મંડળમાં આજે
મેં કહ્યું: તેઓ અવિરત કામ કરી રહ્યાં છે, અને આજે મને પ્રતીતિ થઈ છે “ચાલો માજી, હું સાથે આવું છું.” કે ચાલીસ પીસ્તાલીસ વર્ષે નાનપણમાં પડેલા બીજને જબરો વેગ ત્યાં એક રિક્ષાવાળા કહે, “મારી રિક્ષામાં બેસી જાવ હું પહોંચાડી મળે છે. ભાનુબહેનનું કામ અનેક દિશામાં જોતી જાઉં છું તેમ મને દઈશ.” પણ માજીને એકલાં મુકાય એમ નહોતું. હું ને માજી બેઉ આશ્ચર્ય અને આનંદ થાય છે.
ઘઉંની ગુણ લઈને રિક્ષામાં બેઠાં. | નાનપણના અણઘડ જેવાં ભાનુબહેન પહેલી નજરે આપણને ' ઠીક ઠીક ફર્યા ત્યારે એ ઘઉંના માલિકનું ઘર મળ્યું. એમને ઘઉં તેવાને તેવા જ લાગે, પણ જેમ જેમ પરિચયમાં આવતા જઈએ તેમ આપતાં બધી વાત કરી ને માજીને મજૂરી આપવા કહ્યું. એ માલિકે કોઈને પણ લાગે કે તેઓ સાવ સામાન્યમાંથી અવિરત શ્રમને લીધે પણ ભાવપૂર્વક મજુરી ઉપરાંત થોડા વધુ પૈસા આપીને માજીને અસામાન્ય બની ગયાં છે, તેમણે ખૂબ વિકાસ સાધ્યો છે, કર્મ સ્વસ્થ થવા કહ્યું. ઘેડી દવા પણ આપી. અને પ્રેમ તેના સ્વભાવમાં જ વણાઈ ગયા છે, અને એ બે સદ્- હવે શું કરવું? દવાખાને જવું કે માજીને ઘેર? લોહી નીકળતું ગુણોને લીધે બીજી શકિતઓને પણ વિકાસ થયે છે.
બંધ થઈ ગયેલું, પણ ઘા સારવાર તો માંગતો હતો. પણ માજીની આજે તેઓ કંગ્રેસવાદી બન્યા છે, રાજકારણમાં પડયા છે, ઈચ્છા ઘેર જઈને ત્યાંથી એના ઘરના લોકો દવાખાને લઈ જાય એમ હતી. છતાં તે રાજકારણી વર્ગમાંથી બહાર તરી આવે છે તે તેમની સચ્ચાઈ રિક્ષાવાળાએ રિક્ષા ઉપાડી. એનું ઘર મારે માટે જમાલપુરમાં છે, હૈયાઉકલત છે. ભાનુબહેન આજે તો કોઈ પણ કામ કરવા તદ્દન અજાણ્ય સ્થળે હતું. પાંચસાત જગ્યાએ પૂછતાં પૂછતાં અમે શક્તિમાન થયા છે. તેની કિંમતનો આદર કરીએ.
એને ઘેર પહોંચ્યાં. માજીનાં સગાવહાલાં તો ગભરાઈને અમને વીંટાઈ ભાનુબહેન હમણાં ગોહિલવાડ તાલુકા પંચાયતના ઉપ- ગયાં. અમે એમને બધી વાત સમજાવી. એમણે માજીને દવાખાને પ્રમુખ થયા છે. પંચાયતના પ્રશ્ન તેની આગવી રીતે ઉકેલે છે. લઈ જવાની તૈયારી કરી. પછી હું ઘેર જવા નીકળી, પણ રસ્તો નિરાશ અને હતાશ થયેલી બહેનને તે દાખલારૂપ છે. તેમણે મને જ ખબર નહોતે. મેં રિક્ષાવાળાને કહ્યું કે “લાલ દરવાજે જતી જીવનમાંથી હતાશાને ખંખેરી કાઢી છે અને દીનદુ:ખી બહેનને કોઈ પણ બસના સ્ટેન્ડ પાસે મને ઉતારે.” હાથ પકડી તેઓ ઉપર લાવે છે, પ્રોત્સાહન આપે છે. તેમનાં ઘરનાં એણે રિક્ષા છેક લાલ દરવાજે પહોંચાડી. આ એક કલાકની બારણાં મુંઝાએલી બહેને માટે ચોવીરો કલાક ઉઘાડા હોય છે. દોડાદોડ બદલ મેં ઊતરતી વખતે પૈસા આપ્યા, પરંતુ ખૂબ આગ્રહ
ભાનુબહેનને આજે નથી જમવાને ટાઈમ, નથી ઉંઘવાને, કરવા છતાં એણે એક પાઈ ન લીધી. એની પૈસા લેવાની ‘ના’ સાથે નથી દેહની ટાપટીપ કે નથી કપડાંની. ચોવીસે કલાક તેઓ કાર્યરત કોઈ સાહિત્યિક ભાષા નહોતી, પરંતુ એ ગરીબની આંખોમાં સમહોય છે. આપણા સમાજમાં આવી બહેને ભાગ્યે જ જોવા મળે. દુખિયા માટેની હમદર્દી હતી, જે હજી મારી આંખ સામેથી જતી નથી. છે. આપણે આશા રાખીએ કે ભાનુબહેન બીજી બહેનોને પણ આ સત્ય પ્રસંગ આમ તો સામાન્ય છે. એમાં કોઈ મહાન તૈયાર કરે, જેથી તેમના કાર્યને અનેકગણે વેગ મળે અને સમાજને ત્યાગ નથી. છતાં એમાં એ રિક્ષાવાળાના હૃદયને જે ધબકાર સંભતેને સતત લાભ મળતો રહે.
" , 2, * ળાય છે.જો કહે છે કે માનવતાનું કોડિયું હજી એલવાયું નથી. નર્મદાબહેન રાવળ “લકવીણા'માંથી ઉદ્ભૂત
ગીતા પરીખ
Page #6
--------------------------------------------------------------------------
________________
+
૧૯૮
પ્રબુદ્ધ જીવન
તા૧૧-૬૫
મા
હાઈ
માં છે
કે શાકાહાર: નિપાપ જીવનની કસેટી ' (થડા સમય પહેલાં અંબાલામાં શાકાહાર–સંમેલન યોજવામાં આવ્યું હતું તે પ્રસંગ ઉપર કાકાસાહેબ કાલેલકરે એક સંદેશો મોકલ્યો હતો. આ સંદેશામાં શાકાહાર અથવા તે નિરામિષ–આહારના વિચાર સાથે સંબંધ ધરાવતા સર્વ મુદાઓનું મિતભાષી નિરૂપણ હોઈને તે મૂળ હિંદીને અનુવાદ નીચે આપવો ઉચિત ધાર્યો છે. તંત્રી)
અંબાલા શહેરમાં શાકાહાર-સંમેલન ભરાઈ રહ્યું છે એ રચનાત્મક કાર્ય જ્યારે આપણે કરીશું ત્યારે આપણને સફળતા મળશે. બાબતે પ્રસન્નતા પેદા કરે છે. જ્યાં અનાજની તંગી છે ત્યાં શાકા- સંશોધનનું કાર્ય તે અખંડ - સતત ચાલવું જ જોઈએ. હારને પ્રચાર કરવો એ સહેલું કામ નથી. આમ છતાં પણ શાકાહાર
જો અંબાલામાં આવી કોઈ પ્રવૃત્તિને વેગ મળશે તો સંમેલન શુદ્ધ ધાર્મિક પ્રવૃત્તિ છે. તેમાં સ્થળ, કાળ, કે પરિસ્થિતિનું બંધન
અવશ્ય સફળ થશે.
- કાકાસાહેબ કાલેલકર હોઈ ન શકે.
અમે તો સંસારી– શાકાહાર - સંમેલનનો ઉદેશ આખી દુનિયાના મનુષ્ય માત્રામાં
|
(સેનેટ). ધર્મબુદ્ધિ, ન્યાયબુદ્ધિ, કરુણા તેમ જ જીવદયા જાગૃત કરવાને
અમે તો સંસારી રસ - સરિતમાં મુગ્ધ સરતાં, છે. આમ હોવાથી આ શુભ કાર્યમાં પરમાત્માની કૃપા હોય જ છે.
અનેરા આહલાદે પ્રણયભર હૈયે વિચરતાં; આપણે ભૂલવું ન જોઈએ કે દુનિયાના અધિકાંશ - કદાચ બધા જ
કહે ઘેલાં તોયે અમ હૃદય મસ્તાન હસતાં લકો-માંસાહારી છે. શુદ્ધ ધાર્મિક પ્રેરણાથી માંસાહારનો ત્યાગ કરવા
ભર્યા આ સંસારે નિતનવીન આસકિત ધરતાં. વાળા આપણા લોકોની સંખ્યા દુનિયાના હિસાબમાં બહુ અલ્પ છે. પણે ઊંચે ચૂધ શિખર ગિરિના ઉર્ધ્વ ગગને પણ સંખ્યા અલ્પ છે એ કારણે નિરાશ ન બનતાં અધિક
સુણાવે ત્યાંથી કો સુખની રટણા તીવ્ર અમને, શ્રદ્ધાપૂર્વક અને શુદ્ધ પદ્ધતિથી શાકાહારને પ્રચાર કરવો જોઈએ.
પરંતુ પાછું આ ગૃહતણું હૂંફાળું જગત તે (ગાંધીજી નિરામિષ - આહારને શાકાહાર ન કહેતાં અન્નાહાર કહેતા
અહીં આકર્ષી લે-ક્ષણિક જ ભલે હો સુખ અહીં. હતા. કંદમૂલ - ફલ, પત્ર - પુષ્પ, ફલ – જલ, ધાન્ય તથા ગેરસ
ગમે છે છોળમાં તરબતર ભીંજાવુંય અહિયા, વગેરે દુગ્ધાહાર–આ સર્વે મળીને જે શુદ્ધહાર બને છે તેને
ગમે છે વેરાને જલવિહિન શેષાવું અહિયા આપણે અન્નાહાર કહીએ. પશુ – પક્ષી, માછલી, કૃમિ - કીટ વગેરે
ગમે છે મીઠા કો હૃદયતણું સર્વસવ બનવું, સમસ્ત પ્રાણીઓનું માંસ વગેરેને આપણે અન્ન નહિ કહી શકીએ. જે ,
ગમે છે કો હૈયે વિલિન સહુ વ્યકિતત્વ કરવું. ખાવાલાયક છે તે માટે “અન્ન” શબ્દને વ્યવહાર કરવામાં આવે છે.)
અમે તો સંસારી રસ- સરિતમાં લુબ્ધ સરતાં, ધર્મપુરુષ કહે છે કે: પાપને તિરસ્કાર કરો, બહિષ્કાર કરે!
ભલે ઊંચે પેલાં શિખર ગગને સાદ કરતાં! પણ પાપમાં ફસાયેલા લોકોને તિરસ્કાર અથવા બહિષ્કાર કરવો તે
ગીતા પરીખ ઉચિત નથી. પાપી લોકો સાથે અસહયોગ કરવો તે પણ દયાધર્મ સાથે, પ્રેમધર્મ સાથે, બંધબેસતું નથી.
આચાર્ય રજનીશજી આધ્યાત્મિક શિબિર ઑકટર અથવા વૈદ્ય જો દર્દીઓને તિરસ્કાર અથવા બહિ- (શ્રી જૈન મિત્રમંડળ, પૂનાના તંત્રી તરફથી નીચેને પરિપત્ર કાર કરે અથવા તેમની સાથે અસહકાર કરે છે સેવાધર્મનું પાલન
પ્રસિદ્ધિ અર્થે મળેલ છે.) શી રીતે થઈ શકે? જ્ઞાનીને ધર્મ છે કે અજ્ઞાનીઓ વચ્ચે જઈને,
જબલપુરના સુવિખ્યાત દાર્શનિક આચાર્ય રજનીશજીના વિચાદૌર્યવડે તેમ જ ખૂબીપૂર્વક જ્ઞાનનો પ્રચાર કરે તથા અજ્ઞાનને હઠાવે.
રેને પ્રભાવ શ્રોતાઓના મન ઉપર અખંડિત પડી રહ્યો છે. - અન્નાહારનો પ્રચાર કરવાનું કર્તવ્ય માત્ર જૈનેનું નથી.
મુંબઈ, પૂના, ઈન્દોર, જબલપુર, અહમદનગર વગેરે અનેક શહેરમાં જૈન લોકો ઉત્સાહપૂર્વક આહારશુદ્ધિ તથા જીવદયાના પ્રચાર કરી
આચાર્યશ્રીનાં વ્યાખ્યાન યોજવામાં આવે છે. તેમના દાર્શનિક વિચારો રહ્યા છે એ સંતોષની વાત છે, પણ આ પ્રચાર કેવળ જૈને મારફત
તેમ જ ધ્યાનયોગને નજીકથી પ્રત્યક્ષ અનુભવ લેવા માટે નાની
નાની શિબિરો પણ ગોઠવવામાં આવે છે. આવી એક શિબિર પૂનાના તથા કેવળ જૈનો વચ્ચે જ થવો ન જોઈએ.
જૈન મિત્રમંડળ દ્વારા મહાબળેશ્વરમાં આગામી તા. ૧૩, ૧૪, અને આ પ્રચાર પણ ક્રમશ: થ ઘટે છે. મેં જોયું છે કે ૧૫ એમ ત્રણ દિવસ માટે ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જપાનના કેટલાય લોકો પશ - પક્ષીઓનું માંસ છાડવાને તૈયાર છે, જેમની ઈચ્છા એ શિબિરને લાભ લેવાની હોય તેમણે તે અંગેની પણ મસ્યાહાર છોડી શકતા નથી. યુરો૫ - અમેરિકાની ગારો લોકો વિગતો નીચેના ઠેકાણેથી મેળવી લેવી: પશુ-પક્ષીઓનું માંસ છોડવાને તૈયાર થાય તો પણ ઈંડાને આહાર
- શ્રી ફુલચંદ સંઘવી, ૧૧૦, શિવાજીનગર, પૂના ૫. છોડવાને તૈયાર નથી; કારણ કે તેમાં તેમને કોઈ દોષ દેખાતું નથી.
ટે. નં. ૫૭૬૬૪. અને તેમને આશ્ચર્ય થાય છે કે ભારતના સારામાં સારા શાકા
શ્રી નેમિચંદ પરમાર, ૧૧૫ર, રવિવાર પૂંઠ, પૂના. ૨. હારી પણ દૂધ, દહીં, માખણ, ઘી વગેરે ગોરસ છોડવાને તૈયાર
ટે. નં. ૨૪૦૪૮. નથી, કારણ કે દૂધ વનસ્પતિ - આહાર નથી, પણ જાનવરના માંસ, મજા તથા લોહીને નીચોડ છે. હવે તે લોકો આપણી દ્રષ્ટિ સમજવા
વલસાડ પર્યટન લાગ્યા છે અને તેને સ્વીકાર પણ કરે છે. અને આપણે પણ સમજવા લાગ્યા છીએ કે જો કે દૂધાહારમાં પ્રાણી - હિંસાનું પાપ નથી, એમ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો અને તેમના કુટુંબી
જનો માટે ગોઠવવામાં આવેલ વલસાડ પર્યટન અંગે જણાવવાનું છતાં પણ, જે આહાર જાનવરના વાછડાંને છે, તે લેવાને અધિ
કે આ પર્યટનમાં જોડાનારા ભાઇ બહેનને તા. ૨૨મી જાન્યુઆરી કાર આપણો હોઈ ન શકે.
શુક્રવાર રાત્રીના ૧૧ વાગ્યે સેન્ટ્રલ સ્ટેશનેથી ઉપડતી વીરમગામ આહારશુદ્ધિને પ્રયત્ન આ પ્રમાણે ક્રમશ: થઈ શકવાને
લોકલમાં વલસાડ લઈ જવામાં આવશે અને ત્યાંથી તા. ૨૭મી છે એમ સમજીને સૌ કોઈ સાથે દૌર્યપૂર્વક કામ લેવું ઘટે છે.
જાન્યુઆરી સાંજના ૫-૩૦ વાગ્યે ઉપડતી ટ્રેનમાં મુંબઈ પાછા અને આ પ્રચારકાર્ય શુદ્ધ નીતિપૂર્વક અને સંગઠિનરૂપમાં લાવવામાં આવશે. તેમણે આ અંગે વ્યકિત દીઠ રૂ. ૧૫ અને, કરવાને દિવસ હવે આવ્યો છે. આ માટે કાયમી પ્રવૃત્તિ વ્યવસ્થિત ૧૨ વર્ષ નીચેનાં બાળકો માટે રૂ. ૧૦ આપવાના રહેશે. જે આકારમાં ચલાવવા માટે સ્થાયી સંસ્થાની સ્થાપના કરવી જોઈશે.. સભ્ય આ પર્યટનમાં જોડાવા ઈચ્છતા હોય તેમને સંઘના કાર્યાલનિય અધિકાધિક ચિતન કરીને દિશા - દર્શન કરવા માટે એક સલાહ- ચમાં પોતાનાં નામ સત્વર નોંધાવી જવા વિનંતિ છે. આ પર્યટન કાર મંડળની પણ સ્થાપના કરવી જોઈશે.
અંગે ૪૦ પ્રવાસીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અને આપણે જેટલો પ્રચાર કરીએ છીએ તેથી ત્રણગણું
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
卐
યંત્રવિજ્ઞાન અને યુદ્ધ
5
[ પ્રોફેસર મેક્ષબાર્ન એક અગ્રગણ્ય પરમાણુવિજ્ઞાની છે. પરમાણુની રચના અંગે તેમનું સંશોધન જાણીતું છે. પ્રોફેસર મેક્ષબાર્ન લોકભાગ્ય ભાષામાં વિજ્ઞાનના એક અચ્છા લેખક છે. તેમણે પોતાના પુત્રને પરમાણુવિજ્ઞાન સમજાવવા Restless Universe નામનું પુસ્તક લખ્યું છે, જેમાં વિષયનું નિરૂપણ એટલું સરળ છેકે, સૌ કોઈ સમજી શકે. તેમાં આપેલા ચિત્રાની ગાઠવણ એવી રીતે કરી છે કે પાનાં ફરવા એટલે સિનેમાની માફક ચિત્રોની પરંપરા દેખાય.
તા. ૧-૧-૧૫
બુલેટીન ઑફ ધી એમિક સાયન્ટીસ્ટ્સના તાજેતરના અંકમાં આવેલા તેમના આ લેખ Technology and war'' પરમાયુગની વિષમતાઓના ખ્યાલ આપે છે. આ બુલેટીન દુનિયાના અગ્રગણ્ય વિજ્ઞાનીઓ ચલાવે છે અને તેમાં પરમાણ્યુગમાં વિજ્ઞાનીઆની જવાબદારી, વિજ્ઞાન અને સમાજ એવા વિષયો પર નિષ્ણાતો લખે છે.
ભૌતિક વિજ્ઞાનના સાહિત્યમાં ‘આશા’ શબ્દ ભાગ્યે જ જૐ છે. ભૌતિક વિજ્ઞાનના સંશોધનલેખ પ્રયોગના આયોજનથી યા અમુક ધારણા પર રચાયેલ ઉપસિદ્ધાંતથી શરૂ થાય છે. છતાં, વિજ્ઞાની તરીકે મારી લાંબી કારકિર્દીના અનુભવોને યાદ કરૂં છું તે એક અવિસ્મરણીય બાબત તરી આવે છે: સંશાધનના કાર્યમાં મેં જે પરિણામની અપેક્ષા રાખી હોય તેથી કાંઈક જુદું પરિણામ આવે ત્યારે નિરાશાનો અનુભવ થાય અને નિરાશા ત્યારે જ સંભવે જ્યારે કોઈ અમુક આશા રાખવામાં આવી હોય. વિજ્ઞાનને લગતા કોઈ પણ વિષય જીવનથી તદન અલગ હોઈ શકતા નથી. અત્યન્ત અનાસક્ત વિજ્ઞાનશાસ્ત્રી આખરે માનવી તો છે જ. પેાતાનું કાર્ય સાચી દિશામાં બરાબર ચાલી રહ્યું છે, પોતાની અન્ત: પ્રેરણા સાચી પુરવાર થાય છે, અને પોતાનું નામ પ્રસિદ્ધિમાં આવે છે એ જોવાનું એને ગમે છે. જ્ઞાનપ્રાપ્તિની ઉત્કંઠાની સાથેાસાથ આવી આશા – અપેક્ષા એના કાર્યના હેતુરૂપ અસ્તિત્વમાં હોય જ છે.
છેલ્લા દશકામાં વસ્તુલક્ષી જ્ઞાન અને અમુક ધ્યેયપૂર્વકની જ્ઞાનાપાસના વચ્ચેનું સ્પષ્ટ ભિન્નીકરણ વિજ્ઞાને ભૂંસી નાખ્યું છે, નાશ કર્યું છે. વિજ્ઞાનના કાર્યમાં અને તેની નીતિમાં ફેરફાર થયા છે. મારા જમાનામાં માનવામાં આવતા જ્ઞાનને ખાતર જ્ઞાનના જૂને આદર્શ સાચવી રાખવા એ મુશ્કેલીભર્યું બન્યું છે. સત્યની શોધ એક આદરણીય ઈષ્ટ પ્રવૃત્તિ છે, એટલે કાંઇ પણ અનિષ્ટ એમાંથી પરિલૂમી ન જ શકે એવી વિજ્ઞાનીઓને ખાત્રી હતી. આ સુંદર સ્વપ્નમાંથી દુનિયાના બનાવોએ તેમને જાગૃત કર્યા છે. કુંભકર્ણ નિદ્રામાં માઢેલા ઉંઘણસીઓ પણ ઝબકી ઉઠયા, જ્યારે ૧૯૪૫ના ઑગસ્ટમાં જાપાન પર પ્રથમ પરમાણુ બૉમ્બ ઝીંકવામાં આવ્યું. ત્યાર બાદ અમને સમજાયું કે અમારા સંશાધનનાં પરિણામે દ્વારા અમે માનવજીવન સાથે, તેના અર્થશાસ્ત્ર અને રાજકારણ સાથે, રાજ્યોમાં ચાલતી સત્તાની સામાજિક લડત સાથે સંકળાયેલા છીએ, એટલે અમારી જવાબદારી મોટી છે. મારા મત પ્રમાણે, પરમાણુ બૉમ્બ એ વિજ્ઞાન વિકાસનું છેલ્લું સીમાચિહન છે કે જ્યાંથી હવે કદાચ અંતિમ, ભયંકર હોનારત તરફ જતી ટોટી સમીપ આપણે ગતિ કરી રહ્યા છીએ. આ અટકાવવાની કોઈ પણ ‘આશા’ અત્યારની પરિસ્થિતિ સર્જનાર બનાવોની સાચી સમજણ પર અવલંબે છે.
તાત્ત્વિક દ્રષ્ટિએ આ આશાના પ્રશ્નની ગહન ચર્ચાઆલાચના કરવી એ મારૂં કામ નથી. હું તે। મારા પોતાના અનુભવો કહી શકું અને એ કઈ અપેક્ષાઓ તરફ આપણને દોરે છે એ જણાવી શકું. કેટલાક દષ્ટાંત આપીને હું એ બતાવવા માગું છું કે, યુદ્ધને વિજ્ઞાન લાગુ પાડીને નૈતિક બંધનાના કેવી રીતે ક્રમે ક્રમે નાશ કરવામાં આવ્યા અને આજની નિયંત્રણવિહીન - બંધનરહિત પરિસ્થિતિ કેવી રીતે ઊભી કરવામાં આવી. આમાંથી હવે એ જ દિશામાં આગળ વધવાપણું છે જ નહિ; માત્ર અટકવાનું છે અને પાછા ફરવાનું છે. આપણા માથા ઉપર ઝઝુમતી ટોક્ટીમાંથી બચવાની આપણે તાજ આશા રાખી શકીએ તેમ છે.
૧૯૯
યુદ્ધમાં આધુનિક યંત્રવિજ્ઞાનના હિસ્સા હું નિશાળમાં ઈતિહાસના પાઠોમાંથી શીખ્યા હતા. દાખલા તરીકે, ૧૮૬૬ માં પ્રશીયન
લશ્કરને ઓસ્ટ્રિયા સામે જીત મેળવવામાં નીડલ ગને (needle gun) કેવી રીતે મદદ કરી. બીજી બાજુએ ઉત્તમ પ્રકારની ચાસેપેટ (chassepot) શસ્ત્રસામગ્રી હોવા છતાં ૧૮૭૦-૧૮૭૧ નું યુદ્ધ ટ્રાન્સે ગુમાવ્યું. આ દર્શાવે છે કે, એ વખતે યુદ્ધમાં યંત્રવિજ્ઞાનમાં ચડિયાતાપશુ' ખૂબ અગત્યનું ગણાતું, પણ નિર્ણયાત્મક નહાનું બનતું. તેમાં રહેલી નૈતિક આપત્તિનું જોખમ સ્વીકારવામાં આવતું અને યુદ્ધમાં માનવતાના વિચાર રેડ ક્રોસ દ્વારા તેમજ અમુક પ્રકારના શસ્ત્રોના નિષેધ, બીનલશ્કરી (સિવિલિયન) પ્રજાનું રક્ષણ વગેરે અંગે જીનિવા કેન્વેન્શન દ્વારા વ્યકત થયો હતો.
પ્રથમ યુદ્ધમાં પરિસ્થિતિએ જુદો વળાંક લીધો. લડાઈ જૂની રીતે એટલે કે લશ્કરી કૂચા, વ્યૂહરચના અને મરચા પર ઝપાઝપીએથી શરૂ થઈ. પણ તુરત એ પ્રકાર મૂળભૂત રીતે બદલાઈ ગયો. યુદ્ધ મારા સ્થાયી બન્યો. ખાઈએનું યુદ્ધ વિકાસ પામ્યું. યાંત્રિક તાપમારા દ્વારા મારચામાંથી નીકળી જવાના પ્રયત્નો વારવાર થવા લાગ્યા. સૈનિકની બહાદુરી એક કોTM પડી રહી. સૈનિક તોપમારાનું નિશાન— તાપાનું ખાદ્ય-વધારે ને વધારે બનતો ગયો. તાપના યંત્રવિજ્ઞાને પૂરા પાડેલા અતિમાનુષ ( Superhuman ) બળ વડે સૈનિક વિનાશના નિશાનની ચીજવસ્તુ જેવો બની ગયો. ઉદ્યોગની ખીલવણી અને દેશની ટેકનોલાજીકલ શેાધાની શકિત યુદ્ધનું નિર્ણયાત્મક અંગ બની બેઠું. બર્લિનની લશ્કરી સત્તાના એક સભ્ય તરીકે આ યંત્રવિકાસમાં મેં પણ થોડો ભાગ લીધા હતા. . કહેવાતા ધ્વનિમાપન (Sound ranging) પર મે' અન્ય ભૌતિક વિજ્ઞાનીઓની સાથે કામ કર્યું હતું. જુદી જુદી અવલાકન-જગ્યાએએથી તાપ ફટ–ફાયરીંગ થાય ત્યારે—અવાજ સાંભળવાની ક્ષણ માપીને દુશ્મનની તાપ કર્યાં છે તે શોધવાની આ રીત હતી. આ નાની બાબતને લગતું આયોજન પણ આખરે ઔદ્યોગિક પરિસ્થિતિ પર આધાર રાખતું હતું. આ રીતને બરાબર અસરકારક બનાવવા માટે ચેકસ સમય માપવાના સાધનાની અમે સત્તાવાળાઓ પાસે માગણી કરી હતી. પણ તેની ના પાડવામાં આવી હતી. કારણ કે તત્કાલીન ઉદ્યોગ આ કામ માટે સમય અને સાધનો આપી શકે એમ ન હતા. ઈંગ્લાંડમાં આથી ઉલટું બન્યું. બ્રિટીશરોએ આ બાબતમાં કોઈ પણ ન્હાનું કાઢીને કરકસર કરી નહિ.
‘દેશાભિમાન’ના પ્રચારથી જેના મનમાં મુંઝવણ પેદા ન થઈ હોય એવા તટસ્થ અવલોકનકારને આ યુદ્ધ અંગે જે દષ્ટિબિંદુ લાધ્યું તે આ હતું; દેશના ટેકનોલાજી અને કાચા માલ બુરા પાડવાની શકિત પર યુદ્ધના નિર્ણય થાય છે અને તેમાં દેશના યુવાન બકરાંની માફકઘેટાંની માફક—વધેરાય છે. આ મને અતિ અનીતિમય અને માનવતાવિહારૢ લાગ્યું અને સમજાવા લાગ્યું કે, હવેથી યુદ્ધમાં શૌર્ય કે બહાદુરી નહીં, પણ તંત્રવિજ્ઞાન ટૅકનાલાજી નિર્ણયાત્મક બને છે, અને માનવસમાજમાં ટેકનોલાજી ઉપર અને શારીરિક સામાર્થ્ય ઉપર નિર્ભર એવું યુદ્ધ એ બે વચ્ચે હવે કોઇ મેળ રહ્યો નથી.
આ સમજાવવા ૧૯૧૪-૧૮ ના પ્રથમ યુદ્ધમાંથી બે અનુભ વા ટાકું બંને મહાન જર્મન રસાયણવિદ ટ્રિટ્ઝ હેબરના નામ સાથે
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૦૦
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૫
સંકળાયેલા છે. યુદ્ધ ફાટયું તે પહેલાં થોડા રામય અગાઉ હેબરે હવાને નાઈટંજન સ્થાયી ક્રવાની (Fixationની) રીત શોધી હતી. આ શોધ અતિ મહત્ત્વની હતી. આ રીતે પ્રથમ કૃત્રિમ ખાતર મેળવીને ખેતીને ખૂબ ફાયદો મળવાનો હતો. આ ખાતર એટલે સુરોખાર-સેલ્ટપિટર. હવે એ જાણીતું છે કે, સૉલ્ટપિટર દારૂગેળાને એક ભાગ છે. જર્મનીના લશ્કરી સત્તાધીશોએ યુદ્ધસંચાલન અંગે બધી તૈયારી ક્રી હતી, પણ ટપિટર ચીલીમાંથી આયાત થાય છે એ વિચાર્યું નહોતું. અને મિત્રરાજાએ કરેલી નાકાબંધીને લીધે આ આયાત કપાઈ ગઈ હતી. હેબરે આ શોધ કરી ન હોત, તો દારૂગોળાની તંગીને લીધે જર્મનીએ છ મહિનામાં યુદ્ધ ગુમાવ્યું હતું. આમ તે સમયથી વૈજ્ઞાનિક વિચાર અને તેને ઉપયોગ કરવાની યંત્રવિજ્ઞાનની શકિત દુનિયાના ઈતિહાસનાં નિર્ણયાત્મક તો બન્યાં છે.
ખાઈનું યુદ્ધ તોડવા અને મેર આગળ ચલાવવા હેબર બીજી વાર કામમાં આવ્યા હતા. તેણે રાસાયણિક યુદ્ધપદ્ધતિ (Chemical warfare) શેધી. દુશ્મનને ખાઈઓમાંથી હાંકી કાઢવા ઝેરી વાયુઓ-કર્લોરીન, પછી મસ્ટાર્ડ ગેસ જેવા પ્રબળ નુકસાનકારક ઝેરી વાયુઓને ઉપયોગ શેળે. આ રીતે શરૂઆતમાં ફત્તેહમંદ નીવડી: પણ પવનની દિશા, હવામાનની સ્થિતિ અને ગેસ માસ્કની શધે તેની અસરકારકતા મર્યાદિત કરી દીધી, અને દુશ્મને પણ એને વધારે સારી અસરકારક રીતે વાપરવાનું શીખી ગયા. અતિ ઉચ્ચ નીતિના આદર્શાવાળા મારા ઘણા સાથીઓએ પણ આ કામમાં ભાગ લીધે. હેબરની જેમ તેમને મન પણ દેશને બચાવ સર્વોચ્ચ આદર્શ | હતા. પણ હવે મને મારૂં અંત:કરણ ખૂબ જ ડંખવા લાગ્યું. મુદો આ હતો: પ્રબળ વિસ્ફટકો કરતાં ઝેરી વાયુના ટેટાં વધારે અમાનુષી હતા એ પ્રશ્ન નહોતે, પણ યુદ્ધહથિયાર તરીકે ઝેરી વાયુને ઉપયોગ પ્રાચીનકાળથી હીચકારા ખૂનના સાધન તરીકે ગણાતો હતો. તે ઝેરી વાયુના ઉપયોગને યુદ્ધના શસ્ત્ર તરીકે વાપરવા દેવે છે કે નહિ એ પ્રશ્ન હતો; કારણ કે, આવી કોઈ મર્યાદા સ્વીકારવામાં ન આવે તે પછી કોઈ મર્યાદાને સ્થાન જ નહિ રહે. ઘણાં વર્ષો બાદ–ખરેખર હિરોશિમા પછી–આ બાબતમાં મારા વિચારે ખરેખર સ્પષ્ટ થવા લાગ્યા. નહીંતર, વિજ્ઞાનીની સામાજિક જવાબદારીનું ભાન મારા અગાઉના શૈક્ષણિક કાર્યમાં અભિવ્યકત થયું હોત અને મારા વિદ્યાર્થીએમાંનાં ઘણાં પરમાણુબોમ્બના કાર્યમાં મારી સાથે જોડાવા તત્પર ન થયા હોત.
પ્રથમ યુદ્ધ વખતે આ બાબતમાં આવા વિચારો ધરાવનાર હું એક્લો જ નહોતો, એ ૧૯૩૩માં જ્યારે હું નિર્વાસિત તરીકે ઈંગ્લાંડમાં કેમ્બ્રીજ આવ્યું ત્યારે મને સ્પષ્ટ થયું. ત્યાં મારૂં ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત થયું. યુદ્ધમાં જર્મનીને ખૂબ સેવા આપી હતી, છતાં જેને જર્મની છોડવું પડયું એ હેબર આવકાર ન પામે. સૂકલીઅર ભૌતિક વિજ્ઞાનના સ્થાપક અને અમારા જમાનાના મહાન ભૌતિક વિજ્ઞાનીઓમાંના એક લૉર્ડ રૂથરફોર્ડે , જે હેબરને પાર્ટીમાં નિમંત્રણ આપવામાં આવે છે, મારા ઘેર આમંત્રણ સ્વીકારવાની ના પાડી, કારણ કે તેઓ રાસાયણિક યુદ્ધના પ્રણેતા સાથે હસ્તધૂનન કરવા માગતા ન હતા. - લંડે રૂથરફોર્ડ કઈ રીતે શાંતિવાદી નહતા. પોતાના દેશના સંરક્ષણમાં તેમણે માટે ફાળો આપ્યો હતો. પણ સંહારના સાધન તરીકે અમુક મર્યાદા બહારનાં શસ્ત્ર વાપરવા સામે તેમને સુખ વિરોધ હતો. શસ્ત્રોના ઉપયોગ માટે નૈતિક મર્યાદાની હદ બાંધ્યા વિના અમર્યાદિત વિનાશ સંભવે અને તેથી સંસ્કૃતિને અંત આવે એ ખૂલાસે તેમણે આપ્યો હોત એમ હું માનું છું.
આ મારી માન્યતા સાચી પુરવાર થઈ છે. રાસાયણિક યુદ્ધ માનવજાતની નિર્ણયાત્મક નૈતિક હાર છે. ગયા યુદ્ધમાં ઝેરી વાયુ વાપરવામાં આવ્યા ન હતા–જીનિવા કન્વેન્શને તેના પર પ્રતિબંધ મૂક્યા હતાછતાં, બધી લશ્કરી સત્તાઓએ રાસાયણિક યુદ્ધનું સંચાલન કરવાની તૈયારી રાખી હતી અને તેના વિકાસ અર્થે સંશોધનની સંસ્થા
ઓ ઊભી કરી હતી. લક્ષ્મી ફાયદો થતો હોય તો એને ઉપયોગ કરવાની તક કોઈ દેશ ચૂકતે નહીં. એક વાર રાસાયણિક યુદ્ધને લગતાં અંકુશો ફગાવી દેવાય એટલે ઓગણીસમી સદીમાં સ્વીકરાયેલે સિદ્ધાંત-દેશના દુશ્મનોના લશ્કરી બળો સામે લડત થાય, પણ તેની બીનલશ્કરી (સિવિલિયન) પ્રજા સામે નહીં–તૂટી પડે.
આંતરરાષ્ટ્રીય કાયદાને હું નિષ્ણાત નથી અને એ અંગે ગ્રોશિયસ અને તેના ઉત્તરાધિકારીઓનું સાહિત્ય મેં કાંઈ વાંચ્યું નથી. એટલે આ સિદ્ધાંતને ઈતિહાસ રજા ન કરી શકે, પણ જે બનાવો મેં જોયા છે તેની અસર રજુ કરી શકે. એ સ્પષ્ટ છે કે, બીનલશ્કરી પ્રજાને યુદ્ધને લીધે હંમેશાં ખૂબ સહન કરવું પડયું છે–ો એ યુદ્ધવિસ્તાર નજીક હોય તે ખાસ કરીને. ઘેરો ઘાલેલા શહેરો અને સમગ્ર પ્રદેશની પ્રજામાં ભૂખમરે યુદ્ધવિરામ થયા બાદ પણ) “ચાલવા દેવાય” એવું સ્વીકારવામાં આવે છે. - હવાઈદળની ખિલવણીને પરિણામે બીજા યુદ્ધ દરમિયાન આ ભેદદિવાલ પણ તૂટી ગઈ. ખુલ્લાં શહેર પર હવાઈમારો કશ્યામાં જર્મની અગ્રેસર હતું. વરસે અને પેલાડના અન્ય શહેરે; પછી રોટરડામ એસ્કે, કોવેન્ટી, અને ડક્ક; પછી લંડન પર ભીષણ બ્લીઝ, વખતે હું એડીનબરોમાં હતો અને મિત્રો અને સાથીઓની તિરસ્કારપૂર્ણ ટીકાઓ આ નીતિવિહોણા યુદ્ધ માટે સાંભળતા. અને સાથે સાથે બોલાતું કે, ઈંગ્લાંડ આ અનૈતિક યુદ્ધનું અનુકરણ કદી નહીં કરે. પણ આ અપેક્ષા ખોટી પડી.
(અપૂર્ણ) અનુવાદક: ડૅ. નૃસિહ મુળજી શાહ મૂળ અંગ્રેજી: શ્રી મેક્ષ બેન
સ ઘ સમાચાર શ્રી વિમલાબહેન ઠકારને વાર્તાલાપ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે જાન્યુઆરી ૪, સેમવાર (ગયા અંકમાં ભૂલથી મંગળવાર છપાયું છે તે મંગળવાર નહિ પણ સેમવાર) સાંજના ૬ વાગ્યે યુરોપથી તાજેતરમાં પાછાં કરેલાં શ્રી વિમલાબહેન ઠકારને વાર્તાલાપ ગોઠવવામાં આવ્યું છે. સ્થળ: શ્રી લીલાવતીબહેન દેવીદાસનું નિવાસસ્થાને “શકિત વિલા', મણિભવનની સામે, લેબર્નમ રેડ, ગામદેવી. આ વાર્તાલાપમાં ભાગ લેવા સંઘના સભ્યોને તેમ જ જિજ્ઞાસુ ભાઈ - બહેનોને નિમંત્રણ છે. નેફાના અનુભવો અને અહિંસક સંરક્ષણવિચાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે સંઘના કાર્યાલય (૫૪૭, ધનજી સ્ટ્રીટ, માં જાન્યુઆરી ૨૧, ગુરુવાર સાંજના છ વાગ્યે ભારત ઉપર ચીની આક્રમણ થયું એ અરસામાં નેકા વિસ્તારમાં જેમણે પ્રવાસ કર્યો હતે એવાં અને વર્ષોથી દહેણુ બાજુ આદિવાસી વિભાગમાં સેવાકાર્ય કરી રહેલાં પતિ-પત્ની, શ્રી વસન્ત નારગેળકર અને શ્રીમતી કુસુમ તાઈને નેફા વિસ્તારના અનુભવે તેમજ- 'nonviolent defence?-અહિંસક સંરક્ષણ વિચાર - ઉપર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. આ રસપ્રદ તેમ જ સાહસસભર વાર્તાલાપમાં ભાગ લેવા સંઘના સભ્યોને તેમ જ જિજ્ઞાસુ ભાઈ - બહેનોને નિમંત્રણ છે. " સંધના સભ્ય માટે કચ્છના પ્રવાસની યોજના
સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજને માટે તા. ૬ઠ્ઠી ફેબ્ર. આરી શનિવારથી તા. ૧૭મી ફેબ્રુઆરી બુધવાર સુધી મુંબઈથી કરાંચી જતી આવતી સ્ટીમરમાં કચ્છને પ્રવાસ યોજવાનું વિચારાઈ રહ્યું છે. બે દિવસ સ્ટીમરમાં અને બાકીના દિવસે દરમિયાન કચ્છનાં જોવાલાયક સ્થળે અને શહેરોમાં આ માટે રોકવામાં આવનાર બસમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે. આ અંગે પ્રવાસી દીઠ રૂ. ૧૨૫થી ૧૫૦નો ખર્ચ આવશે એ અંદાજ છે. આ પ્રવાસની વિગતે નકકી કરવા માટે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે, તે જાન્યુઆરીની ૧૫ મી તારીખ પહેલાં આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા ભાઈબહેનેએ સંઘના કાર્યાલયમાં વ્યકિત દીઠ રૂ. ૧૨૫ અને ૧૨ વર્ષની નીચેની ઉમ્મરના માટે રૂા.૭૫ ભરી જવાના રહેશે. આ માટે જાન્યુઆરીની ૧૫મી પહેલાં પૂરાં ૪૦ નામ નોંધાયા હશે તેમ જ બધી જરૂરી ગેqણે નક્કી થઈ શકી હશે તે ઉપર જણાવેલ પ્રવાસ નકકી કરવામાં આવશે. તે જે સભ્ય આ પ્રવાસમાં જોડાવાને ઉત્સુક હોય તેમણે સત્વર પિતાના નામ સંઘના કાર્યાલયમાં નોંધાવી જવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૬૫
'પ્રબુદ્ધ જીવન
૧૦૧
જ " સ્મૃતિશેષ દિલીપભાઈ જે | (સર્વ સેવાસંઘના એક કાર્યકર શ્રી દીલીપસિંહજી સિંધી સ્વાભાવિક જ છે. એ પછી બીજે નંબરે તેઓ દીચરી આકામના જેમનું કાશી ખાતે ગત નવેમ્બર માસની ૧૬મી તારીખે હૃદય- શ્રી અરવિંદ અને માતાજીને એટલું જ મહત્ત્વ આપતા હતા. રોગના એકાએક હુમલાના પરિણામે પ૩ વર્ષની ઉંમરે અકાળ માતાજી પર તે એમને અચળ શ્રદ્ધા હતી. એકવાર એમણે મને કહ્યું, અવસાન થયું હતું. તેમને પરિચય તેમના મિત્ર પંડિત મહેન્દ્રકુમાર “શાસ્ત્રીજી, આપ બીજી જગ્યાએ તો કંઈ કંઈ મદદ આપે જ છે, શાસ્ત્રીએ હિંદીમાં લખી મોકલેલો અને બહેન શારદાબહેન ગોરડિયાએ તે મારા કહેવાથી આપ પોંદીચરી આશ્રમમાં શ્રી માતાજીના નામ તેને અનુવાદ કરી આપ્યો છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. પર દર વર્ષે કંઈક મોકલતા રહો. એથી એમના હસ્તાક્ષરના રૂપમાં
આ પરિચયલેખ વાંચતાં માલુમ પડશે કે શ્રી દિલીપભાઈ એમના આશીર્વાદ પણ આપને મળતા રહેશે.” એમના કહેવાથી વિશાળ જનતાને અજાણ એવી એક સામાન્ય વ્યકિત હતા અને ગયા બે વર્ષથી હું કેટલાક રૂપિયા મનીઓર્ડરથી પાંદીચરી આશ્રમે એમ છતાં એમના વ્યકિતત્વમાં અસામાન્ય સત્ત્વ નિહિત હતું. વળી મોકલાવું છું અને માતાજીના હસ્તાક્ષરના રૂપમાં એમના આશીર્વાદ કરી દિલીપભાઈ જન્મે જૈન હતા અને તેમના જીવનઘડતરમાં પણ મને પ્રાપ્ત થાય છે. શ્રી દિલીપભાઈના ઓરડામાં ખૂબ જૈન ધર્મને અથવા તો જૈન વિચારસરણીને અચૂક ફાળે હતા, આકર્ષક રૂપમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ફોટા પ્રતિમા રૂપે એમ છતાં પણ, તેમના વ્યકિતત્વના જુદા જુદા પાસાઓનો વિચાર વેદિકા ઉપર રાખેલા હતા. સવાર-સાંજ એની પાસે અગરબત્તી કરતાં માલુમ પડે છે કે તેમને ઘડવામાં જૈન વિચારસરણી ઉપરાંત તથા ધીને દીવા સળગાવવામાં આવતે અને તેઓ સ્થિર ચિત્તથી બીજાં અનેક ધાર્મિક તત્ત્વોએ તેમ જ વિશિષ્ટ કોટિની વ્યકિતઓએ
ઊભા રહીને એમની સામે ધ્યાન ધરતા હતા. મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અને તેથી આવી વ્યકિતઓને મારે એમની સાથે અવારનવાર યોગદર્શન પર ચર્ચા થતી. કેવળ જૈન, વૈષ્ણવ કે બ્રાહ્મણ અથવા તો હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી
પરંતુ યોગના અષ્ટાંગમાંથી ધ્યાન પર જ એમનું લક્ષ વિશેષ એવા સાંપ્રદાયિક વિશેષણથી ઓળખાવવાનું હવે શકય રહ્યું નથી. કેન્દ્રિત હતું. તેઓ અનેકવાર મને એવું પણ પૂછતા કે “શાસ્ત્રીજી, અર્વાચીન કાળમાં મહર્ષિ રામકૃષ્ણ પરમહંસે અને મહાત્મા ગાંધીએ
આપ ધ્યાન માટે કયા સમયને અનુકુળ માને છે ?” હું સહજભાવે જ સર્વધર્મસમન્વયની ભાવના આપણી સમક્ષ ઉપદેશ તેમ જ
જે કંઈ યાદ આવતું તે કહી દે. એ જ સંદર્ભમાં એમણે આચાર દ્વારા રજૂ કરી છે તે જ ભાવના આવી વ્યકિતઓના વ્યકિત- એવું કહેલું કે “આપ કહે છે કે આ દેહમાં અષ્ટકમલ છે. આથી વમાં પ્રતિબિંબિત થતી આપણને નજરે પડે છે. આ ભાવને લક્ષમાં
આપણું ધ્યાન પણ એવું હોવું જોઈએ કે તે આ અષ્ટકમોને રાખીને શ્રી ઉમાશંકર જોશી “ધર્મોનું અધ્યાત્મગોત્ર’ એ મથાળાના કેન્દ્રિત કરી સીધું મેક્ષ તરફ ચાલી જાય.” આ જ દષ્ટિથી તેઓ પિતાના એક લેખમાં યથોચિત જણાવે છે કે, “સર્વધર્મસમભાવ ધ્યાન વખતે પોતાના ઈષ્ટદેવતાના સ્મરણની સાથે “ૐ નમ: અહે: એ આજના અને હવે પછીના ધર્મજીવનની આવશ્યક જરૂરિયાત
સિદ્ધ ભ્ય: હાં હીં સ્વાહા'નું ઉચ્ચારણ કરતા. એમાં એમનું ધારવું બની રહેશે, બલ્ક સર્વધર્મસમભાવ કેળવનારી વ્યકિતઓ દિવસે એવું હતું કે “સ્વાહા'નું ઉચ્ચારણ કરતી વખતે આપણું ધ્યાન મસ્તિદિવસે વધતી જશે. એવી વ્યકિતઓમાં આજના (અને ગઈ કાલના
હકવર્તી સહસ્ત્રાધાર ચક્રથી એકદમ મોક્ષ તરફ ચાલી જાય છે. નાબૂદ થયા લેખાતા પણ) સૌ ધર્મોનાં જીવનભૂત તના જગતને
એમની રોજની આ ધ્યાનપરાયણવૃત્તિથી આપણને ખબર ઘર્શન થશે.” શ્રી દિલીપભાઈના ચરિત્રમાં કવિની આ આર્ષવાણી
પડે છે કે તેઓ આ દુનિયામાં રહેવા છતાં પણ કેટલા અનાસકત મૂર્તિમંત થઈ રહેલી હોઈને તે ચરિત્ર સવિશેષ રોચક તેમ જ પ્રેરક
હતા. આ વૃત્તિને પરિણામે તેઓ અંતરથી પ્રસન્ન રહીને બધાને પરમાનંદ)
પ્રફ લ્લિત કરતા હતા. ઉદાસિનતા તે એમની સામે ટકી શકતી જ
નહતી. ૧૬મી નવેમ્બર '૬૪ની વહેલી સવારે ૪ વાગ્યે મારા
આદર્શ ગૃહસ્થ રોજના નિત્ય ક્રમાનુસાર પ્રભુસ્મરણ કર્યા વગર જ મને મારા ખાસ
એમનું ગૃહસ્થ જીવન પણ ખૂબ જ નાની વયમાં શરૂ થઈ મિત્ર દિલીપભાઈના સંબંધમાં વિચાર આવવા લાગ્યા. એમને
ગયું હતું. એમની પાસેથી જાણવા મળેલું કે જ્યારે તેઓ ૧૩-૧૪ કેટલાક વખતથી રાત્રે નિંદ્રા નહોતી આવતી. જ્યાં સુધી તેઓ
વર્ષના હતા ત્યારે એમના પિતાજીએ કહ્યું કે “હવે હું તારે વિવાહ ઓફિસમાં નહોતા આવતા ત્યાં સુધી હું દરરોજ એમને
કરવા માંગું છું” એ વખતે એમણે ના પાડવાથી એમના પિતાનવા જતો હતો. કાર્યાલયે આવતા ત્યારે પણ અઠવાડિયામાં એક
જીની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પિતાના પિતાના આંસુ વાર તે એમને જોવા જતો જ હતો. કાલે એમને ત્યાં ન ગયો એ
દિલીપભાઈ જોઈ ન શકયા અને એમણે વિવાહ માટે પોતાની સારું ન કર્યું વગેરે કંઈ કંઈ વિચારે એમના વિશે આવતા રહ્યા.
સંમતિ આપી. આ લગ્ન માટે તેમને હંમેશ સંતોષ અને સમાધાન હતા. ઉઠયા પછી લગભગ સવા કલાક પછી નીચેથી ઉત્તરાબહેને બુમ
એમના કાશીનિવાસ દરમિયાન જે કોઈએ શ્રી શકુન્તલામારીને કહ્યું, “શાસ્ત્રીજી, તમને ખબર છે કે નહિ? દિલીપચંદજી સિંધી ચાલ્યા ગયા!” સાંભળતાં જ હું સ્તબ્ધ થઈ ગયો.
બહેન (શકુન બહેન) અને દિલીપભાઈને જોયા છે, એમના મન 'મારે માટે આ વાત અકલ્પનીય હતી.
પર એવી છાપ પડયા વિના ન રહી કે બંને ઉચ્ચ સંસ્કારી સદ્મારો અને શ્રી દિલીપભાઈ સંબંધ કાંઈ બહુ જનો નહોતો
ગૃહસ્થ હતાં. ગ્રાહસ્થજીવનને અનુરૂપ બંને શારીરિક સંબંપરંતુ સર્વ સેવાસંધ-પ્રકાશનમાં તેઓ આવ્યા પછી મારો એમની ધથી ઉપર ચઢીને એકબીજાના વિકાસનું ધ્યાન રાખતા. બન્ને સાથે અઢી વર્ષના એ સંબંધ ઉત્તમ કોટિનો સંબંધ હતે. મારો
વાનપ્રસ્થવૃત્તિથી પોતાનું જીવન ગાળી રહ્યા હતા. શ્રી શકુન્તલા સ્વભાવ ઓછાબોલ હતો છતાં હું એમની સાથે મુકત મને વાત- ચીત કરતો હતો. ટૂંકમાં, એમનામાં મેં એક સંસ્કારી, ગુણગ્રાહી, વિનેદી,
બહેનને જે ઉપાસના-પદ્ધતિમાં શ્રદ્ધા હતી તેમાં પણ દિલીપઅધ્યાત્મપરાયણ અને સત્યપરામર્શદાતાના રૂપમાં એક સત્પ
ભાઈ ભાગ લેતા હતા. અતિમ સમયમાં એમણે પ્રેમમૂર્તિ ઈશુના રુપ મેળવ્યો હતો.
જીવનનું અંગ્રેજીમાં જે ભાષાંતર કર્યું, તેને માટે પણ એમને એ જ અનાસકત વૃત્તિ
દાવો હતો કે આજકાલ હું અનિદ્રાના રોગથી પીડાયેલો છું, પરંતુ શ્રી દિલીપભાઈ જૈનધર્માવલંબી હતા. એથી જૈન ધર્મના
આ દેવીની સેવાને કારણે આ હાલતમાં પણ હું આ કામ કરી મુખ્ય તત્ત્વ અને એના દેવ, ગુરુ વગેરે પર એમની શ્રદ્ધા હોય એ
શક્યો છું. આમ દિલીપભાઈ પણ પોતાની ધર્મપત્નીની ધાર્મિક #. મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈનાં ધર્મપત્ની. ભાવનાને ખ્યાલ રાખતા ને એમની તન્દુરસ્તીનું બરાબર ધ્યાન
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૫
રાખતા હતા. શારીરિક જીવન પરથી ઊંચે ચઢીને પરસ્પર ઉપયોગી બનવાની આ વૃત્તિ ગૃહસ્થજીવન માટે અનુકરણીય છે.
શ્રી દિલીપભાઈના ધર્મપત્ની શકુન્તલાબહેન તો એક સેવાપરાયણ મહિલા છે. કોઈના પણ ઘરમાં કંઈ પણ સંકટ આવે કે તુરત તેઓ ત્યાં પહોંચી જાય, રસોઈ કરે અને જે મહિલા હોય તે એને પોતાને હાથે જમાડીને આશ્વાસન આપે. મન્દિર વગેરે ધર્મસ્થાનમાં જતી વખતે બાળકોને પણ પિતાની સાથે લઈ જતા અને ઘરમાં આવનાર દરેક વ્યકિતનો આતિથ્ય-સત્કાર કરતા. એમના પડોશીઓ બહાર જતી વખતે પોતાના બાળકોને એમની સંભાળ નીચે રાખી નિશ્ચિત બનતા હતા. બંનેના આ સંસ્કારી વાતાવરણનું આકર્ષણ એટલું બધું હતું કે કોઈ પડોશી એમને સહવાસ છોડી જવાની ઈચ્છા જ નહોતું કરતું.
આના અનુસંધાનમાં એક અનુભવેલી ઘટના આપવી અપ્રસ્તુત નહીં લેખાય. સને ૧૯૬૨ના ડિસેમ્બર મહિનામાં હું શ્વાસરોગથી પીડાઈને કાશીથી ત્રણ માઈલ દૂર એક નિસર્ગોપચાર ચિકિત્સાલયમાં ચિકિત્સા કરવા ગયેલા. ત્યાં દિલીપભાઈ કોઈ કોઈ વાર મારી ખબર કાઢવા આવતા. એક દિવસ એમણે મને કહ્યું, “શાસ્ત્રીજી, અહીંયા તમારી સારવાર બરાબર નથી થતી. આવા ચિકિસકના હાથે મરવા કરતાં કોઈ સારા ચિકિત્સકના હાથે મરવું સારું.” મને એમની આ વાત એકદમ ગળે ઉતરી ગઈ અને હું સુરત ત્યાંથી ચાલી આવ્યો. પછી બહાર માંદાને ખાવાલાયક યોગ્ય ખેરાકની તરત સગવડ ન થવાથી પાંચ દિવસ સુધી તેમણે પિતાને ત્યાં આગ્રહપૂર્વક જમાડયો. આ બનાવમાં એમની કરુણાભરી પ્રેમલ વૃત્તિના દર્શન થાય છે.
અજાતશત્રુ અને સત્યરામર્શદાતા શ્રી દિલીપભાઈને સ્વભાવ સંયમપૂર્ણ તથા સંકોચશીલ હતું. તેઓ કોઈને ઘેર ભાગ્યે જ જતા. પણ, કોઈની પણ માંદગીની વાત સાંભળતાં જ તેમને ત્યાં ગયા વિના રહેતા નહીં; અને સહૃદયતાથી એમને દરેક રીતે આશ્વાસન આપવાને પ્રયત્ન કરતા. આ જ રીતે તેઓ કાર્યાલયમાં પણ પોતાનું કામ કરવા ઉપરાંત બીજી નકામી વાતોમાં કદી પણ ધ્યાન આપતા નહીં. એમની આ તટસ્થવૃત્તિને લીધે ઘણા લોકો પિતાની વ્યકિતગત અને કૌટુંબિક સમસ્યાઓ લઈને એમની પાસે જતા. તેમને તે ધ્યાનથી સાંભળતા અને સામેની વ્યકિતનું પૂરેપૂરું સમાધાન કરતા. પિતાના આ શુદ્ધ વ્યવહારથી એમણે અનેક વ્યકિતઓના મનમાં સત્યરામર્શદાતાના રૂપમાં સ્થાન મેળવી લીધું છે.
નિયમિતતાની દષ્ટિએ તો તેઓ એક અનુકરણીય કાર્યકર્તા હતા. દરરોજ કાર્યાલયને વખત થતાં જ તેઓ વખતસર ત્યાં પહોંચી જતા. એમને જોઈને લોકો અનુમાન કરતા કે હવે દસ વાગ્યા છે. પોતાની આ નિયમિતતા, કામ તરફની પ્રામાણિકતા, તટસ્થવૃત્તિ અને સત્યરામર્શલક્ષી વૃત્તિના કારણે તેઓ પોતાના વિભાગમાં અજાતશત્રુ લેખાતા હતા.
પ્રશાસન પ્રતિ ઉપેક્ષા આમ જોવા જઈએ તે એમની તન્દુરસ્તી ઘણી સારી હતી. એમની ઉંમર ૫૩ વર્ષની થવા છતાં લોકો એવું જ ધારતા કે તેઓ ૪૦ વર્ષના છે. એમના ચાલવામાં અને કામ કરવામાં સ્કુતિ દષ્ટિગોચર થતી. તેઓ જાતે પણ ઘણીવાર કહેતા કે હું બસે વરસ જીવવાન છું. એમના કુટુંબની દષ્ટિએ જોઈએ તો એમના પિતાજીનું આયુષ્ય લાંબુ હતું. એમના મોટા ભાઈ ૮૬ વર્ષના હોવા છતાં પૂરેપૂરા તન્દુરસ્ત છે. આથી એમની બાબતમાં કોઈને કલ્પના પણ નહોતી કે તેઓ જલદી અમને બધાને છોડીને ચાલ્યા જશે. આવી વ્યકિત ૧૦-૧૫ વર્ષ સુધી સર્વ સેવા સંઘ પ્રકાશનમાં રહેતા તો એક નવું ચેતનાપ્રદ વાતાવરણ સર્જાત. એમનામાં પ્રશાસનની શકિત હોવા છતાં પણ તેઓ જાણીબૂઝીને પ્રશાસનના કામથી દૂર રહેતા હતા. પ્રશાસન તરફ આથી વધારે ઉપેક્ષા બીજી કઈ હોઈ શકે! જ્યારે સિરોહી સ્ટેટમાં પ્રથમવાર લેકમંત્રીમંડળ બનાવવાનું નક્કી થયું ત્યારે શ્રી દિલીપભાઈ સમક્ષ સિરોહી સ્ટેટના મંત્રીમંડ
ળમાં એક મંત્રી તરીકેને ભાર સંભાળવાને પ્રસ્તાવ મુકવામાં આવેલે, અને તેઓ એ પ્રતિ ઉપેક્ષા દર્શાવીને સાધના કરવા પાંદીચેરી આશ્રમ ચાલ્યા ગયેલા.
પ્રશાસન તરફ ઉપેક્ષા રાખવાવાળા લોકો દેશમાં બહુ જ જજ સંખ્યામાં હોય છે. પણ આ પ્રસંગનાં સંદર્ભમાં આપણને સર્વને પરિચિત એવા શ્રી દાદા ધર્માધિકારી અંગે ઉલ્લેખ કરવો અસંગત નહીં ગણાય. દેશને સ્વતંત્રતા મળ્યા પછી શ્રી વલ્લભભાઈએ અને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી એ. જવાહરલાલ નેહરુએ દાદા ધર્માધિકારીને મધ્ય ભારતના મુખ્ય મંત્રીપદને ભાર સંભાળવા આગ્રહપૂર્વક વિનંતી કરેલી. દાદામાં પ્રશાસનની શકિત હોવા છતાં પણ, તેમણે આ બન્નેની વિનંતીને સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કરે.
અંતિમ સમય ૧૨મી સપ્ટેમ્બર '૬૪ એટલે કે ભાદરવા સુદ છઠ ને શનિવારથી એમની અનિદ્રાની ફરિયાદ શરૂ થઈ. સતત ૨૦-૨૫ દિવસ સુધી તેમની ઓફિસમાંની ગેરહાજરીથી અમે બધાં ચિંતાતુર હતા. હું એમને ઘેર જ આવતા રહે. બંને પતિ-પત્નીએ મને કોઈ એક દિવસે એમને ત્યાં ભજન કરવાને માટે આગ્રહ કર્યો. મેં એમને જણાવ્યું કે “હું કેટલાક મહિનાથી અનાજ લેતો નથી, પરંતુ આપને આગ્રહ છે તે ભાદરવા અમાવાસ્યા પછી કોઈક દિવસ આપને ત્યાં આવી જઈશ.” પિતાની નાદુરસ્ત તબિયતને કારણે શ્રી દિલીપભાઈએ આસો સુદ એકમને દિવસે સવારે ફરીથી પોતાને
ત્યાં જમવા આવવાનું યાદ કરાવવા શ્રી વેણીભાઈને મોકલ્યા. એ જ દિવસથી એમણે કાર્યાલયમાં આવવાનું શરૂ કરેલું. અનિદ્રાની ફરિયાદ હોવા છતાં પણ આસો સુદ એકમથી કારતક સુદ દશમ સુધી તેઓ કાર્યાલયમાં નિયમિત આવતા રહ્યા. આ દરમિયાન તેઓ જૈન પરમ્પરાની દષ્ટિથી પ્રાર્થના વખતે નીચેની પ્રાકૃતની ગાથાઓ બોલતા હતા:
सिद्धाणं बुद्धाणं । पारगयाणं परंपरगयाणं लोअग्गमुवगयाणं नमो सया सव्वसिधांणं जो देवाण वि देवो, जं देवा पंजलि नमसंति तं देवदेवमहिअं, सिरसा वंदे महावीर इक्को वि नमुक्कारो जिणवरवसहस्स बध्दमाणस्स संसारसागराओ तारेइ, नरं वा नारि वा ।।
આની સાથે ભગવાન પાર્શ્વનાથની ઉપાસનાના રૂપમાં “ઉવસગ ગહર” અને એક મંત્રનો પણ પાઠ કરતા હતા. ઈહ લોકથી મહાપ્રસ્થાન કરતાં પહેલાં એમણે બધા સમય પ્રેમમૂર્તિ ઈશુના જીવનનું સંશોધન કર્યું હતું, જેનો અનુવાદ તેમણે પોતે જ કર્યો છે. આવા સત્પષ કારતક સુદ અગિયારસને સેમવારે પ્રાત:કાલે ૫ વાગે, કોઈની પણ સેવા લીધા વગર સ્વસ્થ હાલતમાં
એકાએક હૃદય બંધ પડવાથી હસતા હસતા ચાલ્યા ગયા. હવે તે તેઓ પોતાના સગુણાના રૂપમાં આપણે માટે સ્મૃતિ-શેષ બન્યા છે.
શ્રી દિલપભાઈના સ્વર્ગવાસથી શકુન્તલાબહેન પર તો દુ:ખને પહાડ જ તૂટી પડયો. એમની પાછળ ત્રણ દિવસ સુધી કાશીમાં તેઓ રહ્યાં તે દરમિયાન તે બહેન જે વિલાપ કરતાં રહ્યાં તેથી બધા દુ:ખી હતા. એટલે સુધી કે નાના બાળકો પણ પિતાના માતાપિતાને પૂછતા કે કાકી આ રુદન કયારે બંધ કરશે? બહેનના કાશીથી વિદાય થવાના થોડા સમય પહેલાં હું દાદા ધર્માધિકારીને એમની પાસે લઈ ગયો. દાદા પણ એમને એ વિલાપ સાંભળી વ્યાકુળ બની ગયા. થોડીવાર ચૂપ રહીને એમણે આશ્વાસનના રૂપમાં શકુન્તલાબહેનને કહ્યું: “એમની ઈશ્વર પર નિષ્ઠા જીવનભર રહી, હવે આપણે એ જ ઈશ્વરનિષ્ઠાથી એમના જીવનને અનુરૂપ કામ કરવું જોઈએ. જે બનવાનું હતું તે બની ગયું. એટલું જ દુ:ખ છે કે તેઓ આપણી વચ્ચેથી જલદી ચાલી ગયા.” અનુવાદ:
મૂળ હિન્દી: ડે, શારદાબહેન ગોરડિયા
પંડિત મહેન્દ્રકુમાર શાસ્ત્રી
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૦૩
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૫
- સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર IE, (નવેમ્બરની ૨૮ મી તારીખથી ડિસેમ્બરની છઠ્ઠી તારીખ સુધી પોર્ટુગીઝ સાથે સંધી કરી લીધી. પિોર્ટુગીઝોએ તે સંધીનું પાલન મુંબઈ ખાતે ભરાયેલી અખિલ વિશ્વ યુકેરિસ્ટિક કેંગ્રેસના ભણકારા કર્યું નહિ. તેમણે દીવ અને દમણ કબજે કર્યા. દક્ષિણમાં તેમણે હજુ) આપણા-ખાસ કરીને મુંબઈમાં વસતા પ્રજાજનોના-કાનમાં ગેવા પર કબજો જમાવ્યો હતો. * વાગી રહ્યા છે તે દરમિયાન આજથી ૪૦૦ વર્ષ પહેલાં ભારતમાં પોર્ટુગીઝો એક હાથમાં બાઈબલ અને બીજા હાથમાં તલવાર એક છેડેથી બીજે છેડે જેમણે પોતાના ખ્રિસ્તી ધર્મના પ્રચાર અર્થે લઈને આવ્યા હતા. પહેલાં આલ્ફોન્સ દ' આબુકર્ક આવ્યો. આફ્રિપરિભ્રમણ કર્યું હતું અને એ જ હેતુથી જે જાપાન સુધી કામાં અને એશિયામાં પોર્ટુગીઝ સામ્રાજ્યનો આરંભ કરનાર આબુપણ પહોંચ્યા હતા તેમનું અસાધારણ પુરુષાર્થ અને સાહસથી ભરેલું
કર્ક હતો. પહેલીવાર તે ૧૫૩માં અને બીજી વાર ૧૫૧૦માં ચરિત્ર અતિ પ્રસ્તુત થઈ પડશે એમ સમજીને તા. ૧૩-૧૨-૬૪ ના
આવ્યો અને બીજાપુરના સુલતાન પાસેથી ગોવા કબજે કર્યું. તે પછી જન્મભૂમિ - પ્રવાસમાં પ્રગટ થયેલ તે સંત પુરુષની ટૂંકી જીવન
તેણે ગોવામાં જે કતલ ચલાવી તે અભૂતપૂર્વ હતી. વધુમાં વધુ કારકિર્દી નીચે સાભાર ઉધૃત કરવામાં આવે છે.
તેણે મુસલમાનોને માર્યા. તેણે પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે કે તેમના આજ સુધી રાખી મૂકવામાં આવેલા શબ અંગે પણ કતલ કરીને અમારા હાથ દુ:ખી આવ્યા હતા. તે મરી ગયો પણ તે જ પત્રમાં એક નોંધ આપવામાં આવી છે. તે પણ આ ચરિત્ર- ગોવાના બારાના પ્રવેશદ્વારમાં. નોંધ સાથે જોડવામાં આવી છે. આ નોંધ ઉપરથી, પવિત્ર પુરુષની સેન્ટ ઝેવિયર એથી જુદી જ પ્રકૃતિને હતો. ખ્રિસ્તી જગતે પવિત્રતાને તેના મૃત દેહ ઉપર આરોપ કરવાની લેકમાનસમાં રહેલી આવો બીજો ધર્મપ્રવર્તક જોયો નથી. તેને જન્મ ઈ. સ. ૧૫૦૬માં ઘેલછા કેટલી બીન પાયાદાર અને અજ્ઞાનમૂલક છે તેને વાચકોને થયે હતો. તે જન્મે સ્પેનિશ હતો. ઉમરાવ કુટુંબમાં જન્મ્યો હતો. ખ્યાલ આવશે. ભગવાન બુદ્ધના કહેવાતા કે સાચા દાંતનું બહુ માન
પેરિસમાં ભાગ્યો હતો અને ત્યાં તેણે જીસસ સોસાયટીની સ્થાપના કરી કરવું કે હઝરત મહંમદ પયગમ્બરના કહેવાતા કે સાચા બાલને જરા પણ હતી. ૧૫૩૬માં તે વેનિસ ગયો અને હૉસ્પિટલમાં માનવસેવાનું કાર્ય મહત્ત્વ આપવું–આ પણ એ જ પ્રકારની સંપ્રદાયગ્રરત-ધર્મબધીર
કર્યું. ત્યાંથી રેમ ગયો અને ધર્મગુરુ તરીકે ૧૫૪૦ સુધી કામ કર્યું. -લકોની ઘેલછા છે. ગમે તેટલો મહાન પુરુષ હોય, પણ તેની ચેતના ત્યાંથી તે પોર્ટુગલ ગયો અને પોર્ટુગલને રાજા ખ્રિસ્તી ધર્મ ફેલાવવા લુપ્ત થયા બાદ, પાછળ રહેલું તેનું શરીર કે તેને કોઈ અવશેષ
માટે એક મિશન ને ગોવા મેલતો હતો તેમાં સામેલ થયો. તે પિપના
પ્રતિનિધિ તરીકે ૧૫૪૧માં હંકાર્યો. -આમાં અને અન્ય કોઈ મૃતદેહ કે તેના અવશેષમાં કશો જ ફરક
ગોવા આવીને સંત ઝેવિયરે ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કામ નથી. આખરે જે માટીમાંથી એ દેહ સરજાયો એ જ માટીનું રૂપાંતર
શરૂ કર્યું અને તેમાં તેને અસાધારણ સફળતા મળી. તે તલવાર પાછળ રહેલો મૃતદેહ કે તેને અવશેષ છે, તેની પૂજાઉપાસના કરવી
લઈને નહોતું આવ્યું. પ્રેમ, ઉપદેશ અને સમજાવટ લઈને આવ્યો તે કોઈ પેટીમાં મૂકાયેલો કોહીનૂર તેમાંથી કાઢી લેવામાં આવ્યા બાદ તે પેટીની પૂજા, આરાધના કે રક્ષા કરવા જેવી જ અર્થવિહીન, અજ્ઞાન
હતો. ગોવાથી તે આખા મલબાર કાંઠે, લાંકામાં અને પૂર્વ કાંઠે
ફરી વળ્યું અને હજારોને તેણે ખ્રિસ્તી બનાવ્યા. ત્યાંથી તે અગ્નિમૂલક અને વહેમપ્રધાન પ્રક્રિયા છે. જે પ્રજાએ મૃતદેહને જેમ
એશિયા અને ચીનની મુલાકાતે ગયો. તે જ્યાં ગયો ત્યાં ખ્રિસ્તી બને તેમ જલિદથી નાશ કરવાનું સ્વીકાર્યું છે તેને આ બાબત સમ
ધર્મને પ્રચાર કરતો ગયો. તેણે જે જીસસ સોસાયટી સ્થાપી હતી જવવાની ન જ હોય. એમ છતાં પણ આપણામાં પણ એવા લોકો Rય છે કે જેઓ સંત મહાત્માના દેહમાં કે તેના કોઈ અવશેષમાં
તેમાં સામેલ થયેલા વધુ ને વધુ પાદરીઓ ધર્મપ્રચાર માટે આવવા
લાગ્યા. દિવ્યતાને આરેપ કરતા હોય છે અને તેની પૂજા-ઉપાસનામાં રાચતા
સંત ફ્રાંસિસ ઝેવિઅર ગોવા જવા પહેલી વાર હંકાર્યો ત્યારે હોય છે. તે આ એક કેવળ માનસિક ભ્રમણા અને વહેમ છે એ
તેને ૩પમે જન્મદિવસ હતો. પિપ જોન ત્રીજાએ તેને હિંદુસ્તાન બાબત આપણે બરોબર સમજીએ છીએ અને આવા વહેમ અને
માટે પોતાના પ્રતિનિધિ તરીકે નીમ્યો હતો. આમ તેની પાસે બે ભ્રમણામાંથી સસ્વર મુકિત મેળવીએ એ ઈષ્ટ તથા આવશ્યક છે.
અધિકારપત્ર હતા. પોર્ટુગલના રાજાને અને પાપને. પરમાનંદ)
પહેલી મુલાકાતમાં સંત ઝેવિયર પાંચ મહિના ગોવામાં રહ્યો. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર
હાથમાં દાંટડી લઈને રસ્તામાં રોજ નીકળી પડે. ધંટડી વગાડીને ચારસો વર્ષ પહેલાં પાપે પિતાના પરમ ભકત બે દેશને છોકરાંઓને, મજૂરોને અને ગુલામોને ભેગા કરે. તેમને ઉપદેશ દુનિયા દાનમાં દઈ દીધી હતી ! સ્પેનને નવી દુનિયા (અમેરિકાના આપે અને પછી દેવળમાં લઈ જાય. ગોવાથી કન્યાકુમારી સુધી ખંડો) આપ્યા હતા અને પોર્ટુગાલને જૂની દુનિયા ભેટ આપી હતી ! વધુમાં વધુ માછીમારોને તેણે ખ્રિસ્તી બનાવ્યા હતા. પૂર્વ કાંઠે ઈ. સ. ૧૪૯૮માં પિોર્ટુગલથી વાસ્કો દ ગામા કલીકટ બંદરે ઊતર્યો મેતી માટે ડૂબકી મારતા મરજીવાઓને મુસલમાન સામે પોર્ટુગીઝોએ હતે. નેહરુએ પણ લખ્યું છે કે પોર્ટુગીઝ પંપ પાસેથી જૂની દુનિયાની રક્ષણ આપ્યું અને સંત ઝેવિયરે તેમને ખ્રિસ્તી બનાવ્યા. ત્યાં બે ભેટ સ્વીકારીને અભિમાન અને આત્મશ્રદ્ધાપૂર્વક આવ્યા હતા. વર્ષ રહીને તેણે ઘણું ધાર્મિક, રાજકીય અને સંરક્ષણને લગતું કામ તેઓ હવે હિંદુસ્તાન જીતી લઈને તેને ખ્રિસ્તી બનાવવા આવ્યા હતા. કર્યું. ઈ. સ. ૧૫૪૪ના છેલ્લા એક માસમાં તેણે કેરલમાં એક રજતેમનાં વધુ ને વધુ જહાજો આવવા લાગ્યાં અને હિંદુસ્તાનના પશ્ચિમ વાડામાં દસ હજાર માછીમારોને ખ્રિસ્તી બનાવ્યા! તેણે લખ્યું છે કાઠે વધુ ને વધુ બંદર કબજે કરવા લાગ્યા. તે પહેલાં બીજા કે તેમની શુદ્ધિ કરવા પાણી છાંટી છાંટીને મારો જમણો હાથ યુરોપી લોકો હિંદુસ્તાનમાં આવ્યા હતા ખરા, પણ તેઓ આફ્રિકાને બેટો પડી ગયો હતો ! દક્ષિણ ભારતમાં તેણે કુલ ૩૦ હજાર માણચકા મારીને સમુદ્રમાર્ગે નહોતા આવ્યા. પશ્ચિમ એશિયાના માર્ગે સેને ખ્રિસ્તી બનાવવા તેમની “શુદ્ધિ" કરી હતી! તેની પાસે તેની આવ્યા હતા અને વેપારી કે પ્રવાસી તરીકે આવ્યા હતા. હિંદુસ્તાન મદદમાં પાદરીઓ, વહીવટ કરનારાઓ વગેરે સેના હતી. આ જીતી લેવા નહિ.
દક્ષિણ ભારતના માછીમારોને ખ્રિસ્તી બનાવવાથી સંત ઝેવિ| ગુજરાતના સુલતાનેએ પોર્ટુગીઝાનો સામનો કર્યો, અને યરને સંતોષ નહોતો થયો, કારણ કે તે એમ માનતો હતો કે તેઓ તુર્કો સાથે મળીને પોર્ટુગીઝાને હરાવ્યા પણ ખરા. પરંતુ ગુજરાતના અશિક્ષિત, અસંસ્કૃત, અને ભેળા છે. ઈન્ડોનેઝિયાના મેલ્યુકાસ સુલતાનને દિલ્હીના મોગલ બાદશાહ તરફથી ભય લાગતાં તેણે ટાપુમાં ઘણા લોકોને તેણે ખ્રિસ્તી બનાવ્યા હતા. પરંતુ તેઓ તેને
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૫
જંગલી લાગતા હતા. આવા ભેળા કે જંગલી લોકો ખ્રિસ્તી ધર્મને છે. તેને સાચવી રાખવા માટે તેની ઉપર કંઈ પ્રક્રિયા કરવામાં શોભાવી શકે નહિ. પરંતુ જ્યારે તે મલાકામાં એક જાપાનીને મળ્યો નથી આવી. તેમ છતાં તે ચાર વર્ષથી જળવાઈ રહ્યું છે તેને શ્રધાળુ અને પોર્ટુગીઝ પાસેથી જાપાન વિશે સાંભળ્યું ત્યારે તેને આનંદ ખ્રિસ્તીઓ સંતને ચમત્કાર ગણે છે. જો કે પિપે તેને સત્તાવાર રીતે થયા. આવી પ્રજા જે ખ્રિસ્તી થાય તો ખ્રિસ્તી ધર્મની પ્રતિષ્ઠા વધે! ચમત્કાર તરીકે જાહેર કરેલ નથી. તેને એમ લાગ્યું કે ઈશ્વર તેને જાપાનનું ખ્રિસ્તીકરણ કરવા આદેશ વાસ્તવમાં તેમાં કંઈ ચમત્કાર નથી, અને શબ કંઈ સારી આપી રહ્યો છે.! આથી તે જાપાન જવા તૈયારી કરવા પાછા ગોવા
સ્થિતિમાં જળવાઈ રહેલ નથી. શરીરમાંથી પાણીને ભાગ સૂકાઈ આવ્યો અને સાથે ત્રણ જાપાનીઓને ખ્રિસ્તી ધર્મની દીક્ષા માટે જતાં તે અત્યંત કૃશ થઈ ગયેલ છે. હાડપિંજર પર ચામડી જ ચોંટેલી લાવ્યો.
છે એમ કહીએ તો ચાલે. ચામડીને ગોરો રંગ રાખેડી થઈ ગયો છે. ૧૫૪૯માં તે આ જાપાનીઓ અને જીસસ સોસાયટીના શરીર પર કિંમતી વસ્ત્રો છે, છતાં વસ્ત્રોની શોભા સૂકાયેલા શબની જેરુઈત પાદરીઓને લઈને જાપાનના કાંઠે કાગશિમા બંદરે ઊતર્યો. કુરૂપતાને ઢાંકી શકતી નથી, પગના છેડા ખુલ્લા છે, જમણા પગનાં . જાપાનમાં તે પહેલા ખ્રિસ્તી મિશનરી હતે.
ચાર આંગળા નથી. જાપાનમાં સંત ઝેવિયરે બે હજાર માણસને ખ્રિસ્તી બનાવ્યા. સંતના હોઠ સંકોચાઈ જવાથી દાંત દેખાય છે અને આંખે તેમાં મોટા ભાગના નીચી જાતના હતા, પણ થોડા યોદ્ધા પણ ખ્રિસ્તી ઊંડી ઊતરી ગઈ છે. મુખ પર ખૂબ કરચલીઓ પડી ગઈ છે હતા.
અને ચામડી ઊખડવા લાગી છે. તેથી મુખ બિહામણું લાગે છેસંત ઝેવિયર જયાં જ ત્યાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર પોતાની
મુખની ડાબી બાજુ અને માથાની ચામડી ઊખડી ગઈ છે. આથી પાછળ પણ ચાલુ રહે એવી કાયમી વ્યવસ્થા પણ કરતે જતા. તેણે
ખેપારી અને ગાલનું હાડકું દેખાય છે. માથા પર અને દાઢી પરે જોયું કે જાપાનીઓને ચીનની સંસ્કૃતિ માટે ઘણું માને છે. આથી જો
થોડા વાળ છે. જમણા પગની એડીનું માંસ નથી. હાડકાં દેખાય ચીનાઓને ખ્રિસ્તી બનાવવામાં આવે તો જાપાન પર ખ્રિસ્તી
છે, પગ કાળા પડી ગયા છે અને સંકોચાઈને નાના થઈ ગયા છે. ધર્મને વધુ પ્રભાવ પડે. આથી તે તૈયારી કરવા ગોવા આવ્યા. સંત ઝેવિયરે પાછા ગોવા આવીને જોયું કે હિંદુસ્તાનના
આખું શરીર સંકોચાઈને ટૂંકું થઈ ગયું છે. લંબાઈ હવે સાડાચાર
ફીટ હશે. પૂર્વ અને પશ્ચિમ કાંઠે તેના મિશનરીઓ ધર્મપ્રચારનું મુશ્કેલ કામ
સંતને જમણા હાથ નથી. ઈ. સ. ૧૬૧૪ ના અરસામાં કરવા ઝઝુમી રહ્યા છે. તેમને વધુ વ્યવસ્થિત કરવા, ધર્મપ્રચાર માટે
તેમ મોકલી આપવામાં આવ્યો હતો અને દુનિયાના ઘણા પરદેશમાં પાદરીઓને તાલીમ આપવા તેણે ૧૫પર સુધીનો સમય ગાળ્યો.
ફેરવવામાં આવ્યું હતું. તેના એક હાથની આંગળી એક સ્પેનીશ દીવ, દમણ, વસઈ, મુંબઈ અને ગોવાથી કન્યાકુમારી અને મદ્રાસ રજવાડી સ્ત્રીએ કરડી ખાધી હતી. છાથને થડે ભાગ રમના એક કાંઠા સુધી તેનાં મિશને ખ્રિસ્તી ધર્મ ફેલાવી રહ્યાં હતા. તેમની
દેવળમાં છે અને થોડો ભાગ: દક્ષિણ ચીનમાં પોર્ટુગીઝ સંસ્થાન
મકાઉમાં છે. સફળતાને યશ સંત ફ્રાંસિસની પ્રતિભા અને વ્યવસાયશકિતને ઘટે છે.
કાચની પેટીમાં હવા પણ ન જાય એવી રીતે સંત- ૪૧૨ પરંતુ તે ચીનમાં દાખલ ન થઈ શકે. દક્ષિણ ચીનના
વર્ષ જનું શબ સંઘરી રાખવામાં આવેલ છે તે હમેશાં દર્શન માટે કાંઠા પાસે શાંગ શુઆન ટાપુમાં ત્રણ માસ રહી ચીનમાં પ્રવેશ ખુલ્લું નથી રહેતું. થોડાં થોડાં વર્ષોના અંતરે તે દર્શન માટે મૂકવામાં કરવા તેણે પ્રયાસ ચાલુ રાખ્યા પરંતુ તે નિરાશ થયો. ૧૫૫૨ના આવે છે. નવેંબર માસની ૨૪મી તારીખે તે ખુલ્લું મૂકવામાં આવેલ નવેમ્બરમાં તે માંદો પડયો. તા. ૩-૧૨-૧૫૫૨ના રોજ તે મરી ગયો.
છે અને ૪૪ દિવસ સુધી દર્શન માટે રહેવાનું છે. તે દરમ્યાન,
લાખ લોકોએ તેનાં દર્શન કર્યા હશે. ગેવાના ખ્રિસ્તીઓ સેન્ટ ત્યાં સુધી ચીનના વિશાળ સામ્રાજ્યના દરવાજા તેના માટે બંધ જ
ફ્રાન્સિસ ઝેવીઅરને આમચા (અમારા ) સંત સેવીઅર (ઉદ્ધારક) રહ્યા અને વસતિથી ખદબદતા તથા પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા
તરીકે પૂજે છે. એ દેશની પ્રજાની “શુદ્ધિ” કરીને તેને ખ્રિસ્તી બનાવવાનું સ્વપ્ન
વિજ્યગુપ્ત મૌર્ય સ્વપ્ન જ રહ્યું. ધર્મપ્રચાર માટે સંત ફ્રાંસિસ ઝેવિયરની પદ્ધતિ નિરાળી
વિષયસૂચિ
પૃષ્ઠ હતી. તે લોકોના રીતરિવાજ, ધર્મ અને ભાષા શીખીને તેમની સાથે પ્રકીર્ણ નોંધ: એક વિશેષ
પરમાનંદ ૧૯૩ હળીભળી જવાની રીત અજમાવતા હતા. તે એ લોકોમાંથી જ પોતાના
શુભેચ્છ.૫ત્ર, બધું પતી ગયા
બાદ મળેલું એક અણધાર્યું મદદનીશે પસંદ કરે જેથી તેમની મારફત તે લોકોનો વિશ્વાસ અને
શુભેચ્છા પ્રતીક, સ્વ. નાથાલાલ પ્રેમ જીતી લઈ ધર્મ તરફ તેમને વાળી શકે. તેમની ભાષામાં નિપુણ
પારેખ જેમનામાં ઉદારતા, મિશનરીઓને તૈયાર કરીને તેમને તે ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કામ કરુણા અને નમ્રતાને સુંદર રામસેપતે. તેની કાર્યપદ્ધતિ એવી કાર્યક્ષમ અને સચોટ હતી કે તેને
ન્વય હતા, પોપ પૉલે વિશ્વ
શાંતિ અંગે કરેલા અનુરોધ, અસાધારણ સફળતા મળી.
છિન્નભિન્ન થઇ રહેલી ભારતની ઝેવિયર ૧૫૫રમાં મરી ગયો. તેના કામનું અભૂત પરિણામ
ભૌગોલિક અને ભાવાત્મક એકતા, જોઈને પાપે ઈ. સ. ૧૯૬૨માં તેને સંત જાહેર કર્યો.
‘જો મારામાં થોડી વધારે ધર્મશ્રદ્ધા
વિજયગુપ્ત મૌર્ય હોત તો – એક અંગત વિશ્લેષણ. દર્શન માટે મુકાયેલા ૧૨ વર્ષ જૂના
સેવામૂર્તિ ભાનુબહેન પારેખ નર્મદાબહેન રાવળ હમદર્દીના ધબકાર
ગીતા પરીખ શબમાં ચમત્કાર છે?
શાકાહાર:નિષ્પાપ જીવનની કાકાસાહેબ કાલેલકર ૧૯૮ ભારતમાં ખ્રિસ્તી સંપ્રદાય ધર્મ અને માનવસેવા જે કાર્ય
કસોટી અમે તે સંસારી - (કાવ્ય)
ગીતા પરીખ ; . ૧૯૮ કરી રહેલ છે તેની સાથે સૌથી વધુ સંકળાયેલું નામ સેન્ટ ફ્રાન્સિસ
યંત્રવિજ્ઞાન અને યુદ્ધ
શ્રી મેક્ષ બને, ૧૯૯ ઝેવીઅરનું છે. ચાર વર્ષ પર ચીનની દક્ષિણના એક ટાપુ પર મરી
મૃતિશેષ દિલીપભાઈ પંડિત મહેન્દ્રકુમાર શાસ્ત્રી', '૨૦૧ ગયેલા આ પાદરીનું શબ કાચની પેટમાં જાળવી રાખવામાં આવ્યું સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર વિજ્યગુપ્ત મૌર્ય ૨૦૩ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ,
મુબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
૧૯૬ -
૧૯૭
*
Page #13
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4366
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૮
પ્રબુદ્ધ
તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
મુંબઇ, જાન્યુઆરી ૧૬, ૧૯૯૫, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
આચાર્ય રજનીશજીનું
[તાજેતરમાં ગઈ તા. ૩૧મી અને પહેલીના રોજ આચાર્ય રજનીશજીનાં મુંબઈ ખાતે બે વ્યાખ્યાનો થયાં અને ૩૧મીની રાત્રે એક વ્યાખ્યાન, ઘાટકોપરમાં થયું. મુંબઈ ખાતેનાં બે વ્યાખ્યાનામાંથી પહેલા વ્યાખ્યાનના સાર સૌ. લીલાવતીબહેન કામદારે પોતાની નોંધ ઉપરથી તૈયાર કરીને આપ્યા છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે.
આચાર્ય રજનીશજી મુંબઈના માત્ર જૈન જ નહિ પણ જૈનેતર શિષ્ટ જનતાને હવે તે સુપરિચિત છે. તેમને મુંબઈ ખેંચી લાવવાનો યશ ભારત જૈન મહામંડળની મુંબઈ શાખાને ફાળે જાય છે. તે શાખા તરફથી ત્રણ–ચાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમને વ્યાખ્યાન આપવા માટે સૌથી પહેલી વા નિમંત્રવામાં આવેલ. ત્યાર પછી તો દરેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમનાં વ્યાખ્યાનો હોય જ છે. એ ઉપરાંત અન્ય સમયે પણ તેમનું મુંબઈ આવવાનું અવારનવાર થતું રહે છે. ગયા ઑટોબર માસમાં ભારત જૈન મહામંડળ તરફથી માથેરાન ખાતે તેમના સાનિધ્યમાં ત્રણ દિવસની એક શિબિર ગાઠવવામાં આવી હતી. આગામી ફેબ્રુઆરી માસની ૧૩, ૧૪, ૧૫ તારીખ—એમ ત્રણ દિવસ માટે પૂનાના જૈન મિત્રમંડળ તરફ્થી મહાબળેશ્વર ખાતે એક શિબિર ગોઠવવામાં આવી છે, જે વિષે પ્રબુદ્ધજીવનના ગતાંકમાં જાહેરાત કરવામાં આવી છે.
આચાર્ય રજનીશજી એક દષ્ટિસંપન્ન ચિંતક છે; તેમને વિશિષ્ટ કોતિનું એક જીવનદર્શન પ્રાપ્ત થયું છે, જેનું તેઓ વ્યાખ્યાના અને વાર્તાલાપા દ્વારા વિતરણ કરે છે. તેઓ માત્ર ખંડિત કે વિદ્રાન નથી. તેઓ જે કાંઈ કહે છે તે અંતરના ઊંડાણમાંથી નીકળતું લાગે છે. તેમનાં વિધાનો માત્ર તર્કપરિણામી નિષ્પત્તિઓ નહિ પણ અનુભૂતિપરિણામી સ્ફુરણા હોય એવી આપણા ચિત્ત ઉપર છાપ પડે છે. તેમનું ચિંતન જેટલું તત્ત્વસ્પર્શી છે તેટલી જ વિમલ, વિદ, અર્થવાહી અને પ્રસાદપૂર્ણ તેમની વાણી છે. વ્યાખ્યાતાઓમાં પણ તેઓ એક વિરલ વિશિષ્ટ કોટિના વ્યાખ્યાતા છે, જેમ શ્રી જે, કૃષ્ણમૂર્તિ તેમ આચાર્ય રજનીશજી એક વિચારવિભૂતિ છે. તે બંનેની વિચારશ્રેણીમાં ઘણું સામ્ય નજરે પડે છે. આચાર્ય રજનીશજીનું ચિંતન પણ એટલું જ મુક્ત છે. તેઓ જન્મથી જૈન છે, પણ કોઈ સંપ્રદાય-વિચારની તેમના ગળે કંઠી નથી. જ્યારે તેમનાં વ્યાખ્યાનના નીચે સાર આપવામાં આવે છે ત્યારે તેમના આટલા પરિચય આપવાનું ઉચિત ધાર્યું છે.
ભારત જૈન મહામંડળ મુંબઈ શાખા તરફથી (૫૦૫, કાલબાદેવી રાડ, મુંબઈ–૨) તેમનાં અમુક પ્રવચનોના સંક્લનરૂપ ‘અહિંસાદર્શન' એ નામની એક ગુજરાતી પુસ્તિકા (કિંમત રૂા. ૧) થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવી હતી. તાજેતરમાં એ જ સંવા તરફથી ‘સાધના પથ’ એ નામનું એક હિંદી પુસ્તક (કિંમત રૂ. ૨) બહાર પાડવામાં આવ્યું છે. પરમાનંદ ]
આચાર્ય રજનીશજીનું પ્રવચન
હું આપનામાં આત્માની તૃષા પેદા કરવા ઈચ્છું છું. જેવું જીવન મળ્યું છે તેવું જ જીવન જો જીવીને જઈએ તો જીવન ખાઈ બેસીએ. મનુષ્યે સંભાવના નહિ પરંતુ સત્ય પ્રાપ્ત કરવાનું છે. બીજ મટીને ફલ થાય છે. સરિતા મટીને સાગર બને છે. જીવનમાં પણ અભીપ્સા, તૃષા, આકાંક્ષા પેદા થાય તો જીવન ઉત્કૃષ્ટ
भवन
શ્રી મુંબઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
એક પ્રવચન
બને. એક કેદી હતા. વર્ષો પર્યંત કારાગૃહમાં રહ્યા પછી તે છૂટયો. બહાર આવ્યા પછી તેને લાગ્યું કે દુનિયામાં પણ હું કેદી જ છું. કુટુંબજીવનનાં બંધન છે; સમાજનાં બંધન છે; રાજ્યનાં બંધન છે; જે મુકત જીવન જીવી જાણતા નથી તે જીવનરસના અનુભવ કરી શકતા નથી. જે રીતે જીવન જીવીએ છીએ તે રીતે તે મૃત્યુની નજીક આવી રહ્યા છીએ. માણસ જન્મ્યો તે દિવસથી રોજ તે મૃત્યુની નજીક આવતો જાય છે. મરવાની આ પ્રક્રિયા એક દિવસ પૂરી થઈ જશે. કેદીને જ્યાં સુધી કારાગૃહ બંધનરૂપ લાગે ત્યાં સુધી તે કારાગૃહની દિવાલ તોડવા તૈયાર નહિ થાય. ધાર્મિક થવાય છે જો જીવનની જે સ્થિતિ છે તેનાથી જાગૃત થવાય તો. જીવનમાં જેને સુખ સમજીએ છીએ તે સુખ નથી; સુખાભાસ છે. જીવનમાં નવી પ્યારા પેદા થાય તે. નવા જન્મ નવી અભીપ્સા જાગે.
સાધારણત: ખ્યાલ પણ નથી આવતો કે આપણે બહુ જ પરિચિત વૃત્તિઓના ગુલામ છીએ. ક્રોધ કરતા નથી, ક્રોધ થઈ જાય છે. એટલે કે ક્રોધે તમને ચલાયમાન કર્યા છે. એ વૃત્તિઓ તમને પરેશાન કરે છે. આ વાસનાઓનાં બંધન જીવનની વાસના જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી તમને પ્રતિબંધિત રાખવાના. શરાબ પીધેલા બે–ત્રણ મિત્રોએ ચાંદની રાતમાં નૌકાવિહારની કલ્પના કરી, અંદર બેઠા, રાતભર નૌકા ચલાવી, સવારે નશા ઊતર્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓ હતા ત્યાંના ત્યાં જ હતા. કારણ નાવ ત્યાં જ હતી અને તે લાંગરેલી હતી. પેલા શરાબીઓથી આપણે જુદા નથી. જીવનની ચેતનાની નાવ વાસનાથી બંધાયેલી છે. આપણી અંદર રહેલી વાસનાઓ અને વૃત્તિને ક્રમશ : તોડીએ તો જ આકાશગમન થાય. પ્રત્યેક વ્યકિતની અંદરની નાવ અનેક બંધનોથી બંધાએલી છે.
બુદ્ધ એક ગામમાં ગયા. ગામ લોકોએ ગાળા દીધી. ગાળા દઈ તે થાકયા ત્યારે બુધ્ધે હસીને કહ્યું, “તમે ગાળો દીધી, પણ મેં તે લીધી નથી. આ બાબતમાં હું સ્વતંત્ર છું.” બીજે ગામ ગયા. લોકો મીઠાઈના થાળ ભરી લાવ્યા અને આપવા માંડી. બુધ્ધે તે પણ ન લીધી. આમ સંસારમાં આપણી સામે ગમે તે આવે, તેનો સ્વીકાર કરવા કે ન કરવા તે આપણા અધિકારની સ્વતંત્રતાની વાત છે.
બટન દાબે અને વીજળી પેદા થાય ત્યાં વીજળી પર બટનનું નિયંત્રણ છે. કોઈ ગાળ દે અને ક્રોધ પેદા થાય તે તમારા પર ક્રોધનું સ્વામિત્વ છે.
આપણે મનુષ્ય નથી, પ્રતિધ્વનિ છીએ. જેવા ધ્વનિ ઊઠે તેવા પ્રતિધ્વનિ આપણે આપીએ છીએ, જે કોઈ ધ્વનિ પ્રમાણે પ્રતિધ્વનિ અર્પે તે ધ્વનિથી પરતંત્ર છે. પરતંત્રને સ્વાનંદ પ્રાપ્ત થતા નથી. મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ કર્મ કરે છે; આપણે પ્રતિકર્મ કરીએ છીએ. પ્રતિધ્વનિ કરે છે તે સત્યથી પરિચિત નથી. પ્રતિધ્વનિશૂન્ય થવાય તો સ્વતંત્ર ધ્વનિ પેદા થાય. જે ભાવ પેદા કરો છે. તે બીજાના
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રબુદ્ધ જીવન
છે. જેની પાસે પાતાનું કાંઈ નથી તે શું મનુષ્ય છે? શું તમારું સ્વતંત્ર કાંઈ નથી ?
સાધના: સાધના સંગ્રહની જગ્યાએ વ્યકિત બનવા માટે છે. જે પોતાનાથી પેદા થયું નથી તે જ્ઞાન નથી, જ્ઞાનના ધાખા છે,ભ્રમ છે. એ સંપત્તિ નથી, સંગ્રહ છે. પેાતાની પાસે નથી તે બીજાથી પ્રભાવિત થાય છે. મારી અંદર સંપત્તિ શું છે? સંગ્રહ શું છે? એ સમજું તે સાધનાની શરૂઆત છે, અંદર દેખા દેખાઈ આવશે કે આપે કર્મ નહિ પરંતુ પ્રતિકર્મ કર્યાં છે. કર્મની ક્રિયા સ્વતંત્ર છે. મેાક્ષનો અર્થ ચેતનાની પરિપૂર્ણ સ્થિતિ, જે કોઈના પ્રભાવથી નહિ પરંતુ સ્વપ્રભાવથી પ્રકાશિત છે. કયા રસ્તા છે કે જેથી સુખ—આનંદ પ્રતિ ગતિ થાય, તમારી શુદ્ધ ચેતના તમારા જીવનને સંચાલિત કરવા શકિતમાન થાય ?
આચરણ, વિચાર અને ભાવના એ વ્યકિતત્વના ત્રણ ઢંગ છે. આ ત્રણેમાં આપણે સ્વતંત્ર કે પરતંત્ર બની શકીએ છીએ. સૌથી ઘેરું કેન્દ્ર ભાવનાનું છે; તેથી આછું ઘેરું વિચારનું અને તેથી આછું ઘેરું આચારનું છે. ભાવનાના સ્તર ઉપર ક્રાંતિ કરવાની છે. કદી એ અનુભવ કર્યો છે કે કયા ભાવ સ્વતંત્ર બનાવે છે અને કયા ભાવ પરતંત્ર બનાવે છે? ક્રોધ બાંધે છે,અક્રોધ બાંધતા નથી. ધૃણા બાંધે છે; કરુણા બાંધતી નથી. આકિત-રાગથી બંધાઉ છું; પ્રેમથી બંધાતા નથી.
કોઈ વ્યકિત પોતાના ચિત્તને એ રીતે કેળવે કે કોઈ પ્રતિ તેને ધૃણા ન હોય, રાગ ન હોય, તે વ્યકિત પ્રેમ કરશે. સંયમ માનવીને બાંધનારી બે વૃત્તિની વચ્ચે રહે છે, સંયમ કરશે. તે ઘૃણા અને માહ બંનેની વચ્ચે રહી પ્રેમ કરશે. વીણાના તાર બહુ ઢીલા હશે તે સંગીત નહિ ઊઠે, બહુ કઠણ હશે તે પણ સંગીત નહિ ઊઠે, તારની મધ્યમ સ્થિતિમાં સંગીત ઊઠે છે. જીવનના તાર પણ ન ઢીલા હાય, ન કઠણ હાય તો જીવનવીણામાંથી મધુર સંગીત, પેદા થાય છે. જીવનમાં ભાગ અને ત્યાગ બંને ભૂલ છે. ત્રીજો ખૂણા છે સંયમનેા. આગ્રહ ત્યાગ પર નહિ, સંયમ પર જોઈએ. ભાગથી રોગ અને ત્યાગથી વિરાગ પેદા થાય છે, જ્યારે સંયમથી વીતરાગતા પ્રગટે છે. એક ધનની પાછળ જાય છે, એક ધનને ત્યાગી તેનાથી દૂર ભાગે છે. તે બંનેની શ્રદ્ધા ધનમાં છે. સંયમ-ધનની વાસનાથી મુકત બનવામાં રહેલા છે. જેનાથી ભાગા છે તેનાથી મુકત થવાના નથી કેમકે તે પાછળ પડે છે. સંયમનો અર્થ સમજવો જરૂરી છે. ધૃણા—રાગ, ભાગ-ત્યાગ—આમ પ્રત્યેક ચીજમાં બે વિપરીત ભાવા છે. આ બે વિપરીત ભાવાની વચ્ચે સંયમ ઊભા છે.
એક સાધુ કહે, “હું ધનને સ્પર્શતા નથી, કારણ કે ધનને અડવામાં ગભરાટ છે. ધનમાં તેને વાસના—લીપ્સા છે. ધન અર્થહીન લાગવું જોઈએ. દુરાગ્રહ–સદાગ્રહ બંને બાંધે છે. નિરાગ્રહ સંયમ છે. જેના પ્રતિ રાગ છે ત્યાં વિરાગ નથી; વિરાગ છે ત્યાં રાગ નથી. રાગ શૂન્ય થવા જોઈએ. સંયમ–સૂક્ષ્મ વસ્તુ છે. તેનું પૂરું રૂપ સ્પષ્ટ થાય તો જ સાધના થઈ શકે છે.
ક્રોધ કરે તે ભૂલ કરે છે, ક્રોધ દબાવે તે પણ ભૂલ કરે છે. ક્રોધ ઊઠે ત્યારે તટસ્થ થઈ જાય, સંયમી થઈ જાય, પેાતાના ભાવાના દૃષ્ટા બને તો તે ભાવાના સંયમી બને છે. ભાવાના સંયમ આવશ્યક છે. પ્રત્યેક વ્યકિત પોતાના ભાવ કેટલા કમજોર છે તેનું એકાંતમાં બેસી નિરીક્ષણ કરે, તેને ઊઠવા દે, ચિત્તમાં જે સંકલિત થાય તેને માત્ર દેખે. ભાવના જગતમાં સંયમ કેળવવા માટે નિરીક્ષણને પ્રયોગ કરવા ઘટે છે.
તમારા વિચાર તમારા નથી, પરાયા છે, એકઠા કરેલા છે. જ્ઞાન જાણી શકે છે. વિચાર જ્ઞાનને અવરોધક છે. વિચાર બહારથી અંદર આવે છે, જયારે જ્ઞાન અંદરથી બહાર આવે છે.
તા. ૧૬-૧-૧૫
સુધી અંદરનું જ્ઞાન બહાર નહિ આવે. જ્ઞાન પોતાનું સ્વરૂપ છે, તેને ઉઘાડવું છે, જગાડવું છે. વિચારોના જગતથી શૂન્ય થવાનું છે. ભાવનું નિરીક્ષણ કરે તેા ભાવ સંયમમાં પરિણમે. વિચારનું તટસ્થ નિરીક્ષણ થાય તો વિચારને શૂન્ય બનાવી શકાય.
ઘરમાં પ્રકાશ હોય, લોકો જાગતા હોય તો ચાર પ્રવેશ કરી શંકતા નથી. જ્યારે અંદરની ચેતના જાગૃત હોય ત્યારે વિચારો પ્રવેશ કરી શકતા નથી. વિચારોનું નિરીક્ષણ કરાય તે વિચારશૂન્ય થવાય. કોઈ ઘડી કોઈ સમય અંદર ચાલતા વિચારોનું નિરીક્ષણ કરો. ક્ષણભર અંદર જોશાતા સન્નાટો લાગશે. સન્નાટો તે સાધના છે. આપણે વિચારોના આગમનને રોકવું છે. ચેતના જાગે તો વિચારોના પ્રવાહને શૂન્ય કરી દે.
વિચારનું ગમન બહારથી અંદર છે. જ્ઞાનનું ગમન અંદરથી બહાર છે. બહારના વિચારો જ્યાં સુધી અંદર જશે ત્યાં
આચરણ એ ભાવ અને વિચારોની સંયુકત પ્રક્રિયા છે. આચરણની શુદ્ધિ એ એની કસેાટી છે. જે આચરણ ભાવના સંયમને તોડે છે તે અશુદ્ધ આચરણ છે. જે આચરણ વિચારોના વેગને વધારે છે તે પણ અશુદ્ધ આચરણ છે.
ભાવને સંયમી કરે, વિચારોને શૂન્ય કરે તે તેનું આચરણ શુદ્ધ થાય. જીવનની વિસંગીતતા તે દુ:ખ. જીવનમાં સંગીત પેદા થાય તો બધું દુ:ખ નાશ પામે છે. હું જેની ચોરી કરું છું તેને ઓછું નુકસાન પહોંચાડું છું, પણ મને—મારા ભાવાને-કૃત્યોને વધારે નુકસાન પહેોંચાડું છું. બુધ્ધે સામે ગાળ ન આપી તે બુદ્ધને નુકસાન ન થયું. આ આચરની શુદ્ધિ છે.
એક સાધુ ગામથી જતો હતો. કોઈએ તેને સુવર્ણપાત્ર ભેટ આપ્યું. ચારે તે જોયું. તે સાધુની પાછળ ગામની બહાર ગયો. સાંજ પડતાં એક ખંડિયેર મકાનમાં સાધુ રાત રોકાવા થાભ્યો, ચાર પણ ભીંતની બીજી બાજુ લપાઈને બેઠો. તેના મનમાં વિચાર હતા કે સાધુ ઊંઘી જશે એટલે પાત્ર લઈને ભાગી જઈશ. સાધુને લાગ્યું, આને પાત્ર જોઈએ છે, એટલે તેણે ચાર હતા તે તરફ દીવાલની પેલી બાજુ પાત્ર ફેંકી દીધું. ચાર આશ્ચર્યચકિત બની ગયો ! તેણે અંદર આવવા રજા માંગી. અંદર આવી પૂછ્યું, “તમે સુવર્ણપાત્ર ફેકી કેમ દીધું ? ” સાધુએ શાંત ભાવે કહ્યું, “તારે પાત્ર જોઈતું હતું તો પછી તને તે માટે પ્રતીક્ષા કરાવવાનું પાપ હું શા માટે કરું?” “તમારી શાંતિ જોઈ હું મુગ્ધ બની ગયે। છું. આવી શાંતિ મને કયારે મળે? સાધુએ જવાબ આપ્યો, “અત્યારે જ!” ચારે પૂછ્યુ, “કેવી રીતે?” જવાબ મળ્યો, “જે કાર્ય તમારા વિચારો અને ભાવાને નુકસાન પહોંચાડે તે છોડી દો. અને જુએ કે ઊંડા આનંદનો અનુભવ તમને થશે.” જીવનમાં એટલા ખ્યાલ આવે કે જે ભાવોનું નિરીક્ષણ થાય, ઊઠતા વિચારોની શૂન્યતા થાય તેા તેનાથી આચારની શુદ્ધિ આવે છે. આ અંદરનું પરિણામ છે.
ભગવાન બુદ્ધના ‘પુણ’ નામના શિષ્યની શિક્ષા પૂરી થઈ એટલે બુદ્ધના આશ્રામમાંથી તે વિહાર કરી રહ્યો હતો. ત્યારે બુધ્ધે તેને પૂછ્યું, “અહીંથી જઈને હવે શું કરશેા ?” પુણે કહ્યું, “લોકોને ઉપદેશ આપીશ.” બુધ્ધે કહ્યું, “લાકો તે વખતે તમને ગાળા દેશે તો ?” “તા. તેમને ધન્યવાદ આપીશ કે તેઓ મને મારતા નથી.” શિષ્યે કહ્યું. બુદ્ધ: કહ્યું, “અને મારશે તે ?”
પુણે કહ્યું, ‘“મારશે તે પણ ધન્યવાદ આપીશ. કેમકે તેઓ મને મારી નાખતા તે। નથી ને !”
“પણ, મારી નાખશે તે ?”
“તા યે તેમને ધન્યવાદ દઈશ. કેમકે તેમણે જીવનથી છૂટકારો કરાવ્યો.”
બુદ્ધે કહ્યું, “તમે અભ્યાસને બરાબર પચાવ્યો છે. ઉપદેશક થવાની યોગ્યતા તમારામાં છે. જીવનની આવી સ્થિતિ તે જ જીવનનું સંગીત છે. સંપત્તિ પામે પણ જીવનનું સંગીત ખાવે છે તે બધું જ ખાવે છે. ભીતરનું સંગીત પ્રાપ્ત કર્યું છે તેના જીવનમાં વીણાના નાદ બજતા હોય છે.
(૧) ભાવના સંયમ, (૨) વિચારની શૂન્યતા, (૩) આચારની શુદ્ધિ,
Page #15
--------------------------------------------------------------------------
________________
ત. ૧૬-૧-૬૫
પ્રબુદ્ધ જીવન
૨૦ણ કે
ભૂમિને તૈયાર કરવી
" "
"
|
આ ત્રણ તત્ત્વ પર આત્માને રહેવા તૈયાર કરે. માત્ર પૂજા,
અનાજની સમસ્યાને લગતી કટેકટી પ્રાર્થના કે ઈ-છ:થી સત્ય સાંપડતું નથી.
| માળી બીજ વાવે, પછી ઉછેરવાને શ્રમ કરે તેમ ચિત્તની ભૂમિને એક પછી બીજી, એમ કટોકટીની પરંપરામાંથી આજે આપણે તૈયાર કરવી જોઈએ. તે સત્યનાં ફૂલ પેદા થાય. અંદરનું આત્માનું પસાર થઈ રહ્યા છીએ. એમ લાગે છે કે, કયાંક ગંભીર ભૂલ આપણે ફૂલ વિકસિત હોય તો દુનિયા સુવાસથી ભરાઈ જાય. પિતાને વયનો કરી છે. એ ભૂલ કયાં કરી છે એ કહેવું મુશ્કેલ છે. વળી આ તબક્કે અંદર પ્રયાસ જોઈખે, ચિત્તની ભૂમિને તૈયાર કરવી જોઈએ. એમ વાતોશૂરા થઈને અન્વેષણ કરવા બેસવાનો આ વખત નથી. ક કા કા
અત્યારે તે આપણે એને ઉપાય કરવાનો છે. એ પણ ખૂબ જ ઉપરની નોંધમાં જણાવેલ ત્રણ હયાખ્યાન ઉપરાંત એક કાર્યકર્તાના
સાવધાનીથી. નિવાસ સ્થાન ઉપર આચાર્ય શ્રી રજનીશજી સાથે પ્રશ્નોત્તરીને પ્રસંગ
અનાજની સમસ્યાના બે મુખ્ય પાસાં છે. એક તે અન્નયોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમને પૂછાયેલા અનેક પ્રશ્નમાં
પ્રાપ્તિની શક્યતા અને બીજી તરફ ભાવ, એક મહત્ત્વનો પ્રશ્ન નીચેની મતલબ હતો:
એક વર્ગ એવો છે જેને જારે પણ, જેવું જોઈએ તેવું અનાજ : “આપ અધ્યાત્મજ્ઞાનની ખૂબ ઉમદા વાત કરે છે. આપના
મળે છે અને એમને એ સહેજે પિસાય છે. દેશના આ લેકો ખરેખર શ્રોતા સમુદાયને મોટો ભાગ આર્થિક રીતે સુખી લેકોને જોવામાં ખૂબ જ સુખી અને નસીબદાર લે છે. આપણને એ સામે કાંઈ આવે છે. પણ વર્તમાન ભારતમાં તો વધુ ટકા લેકેને રોટીની વાંધા કે ક્યવાટ પણ નથી. આજે અનાજીના ભાવ પણ પહેલાં પ્રાપ્તિ માટેની જ ઉપાધિ ખાસ પીડતી હોય છે. તે આ૫ના કામાં કરતાં અનેક્શણા વધારે છે. પણ ભાવ એ એમને માટે પ્રશ્ન નથી. ગમે એવી સંસ્થાની સ્થાપના અને તેને પ્રચાર શું આવશ્યક નથી કે તે ભાવે આપવા એ લેાકો તૈયાર છે. એ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવા જે દ્વારા ગરીબોને રોટી મળે?”
પડે, પણ એ આખો યે અલગ પ્રશ્ન છે. ' તેને જવાબ તેમણે નીચેની મતલબને આ હતો:
બીજો એક વર્ગ એ છે કે, જે થોડી મુશ્કેલીઓ પછી યે અનાજ “ગરીબને રટી અપાવવાના ભાવ જાગવા કે તેને માટે પ્રયાસ
ખરીદવાના પૈસા મેળવે છે. પણ આ અનંત હારમાળાની લાંબી લાંબી કરવો તેને ઉદ્ભવ પ્રેમમાંથી થાય છે. હૃદયમાં ગરીબો માટે પ્રેમ
કતારોમાં ઊભા રહેવાનું એમને કેમેય પોસાય તેમ નથી. એમ કરવામાં પ્રગટે તો તેમને જોઈતું રાખવાના ભાવ પેદા થાય ! માનવહૃદયમાં
કાં એમની રોજી કપાય છે, તે સમૂળુ દિવસનું કામ એને જતું રહે છે પ્રેમભાવ જાગૃત કરવાને માટે પ્રયાસ છે. બાકી તો સામાજિક
કરવું પડે છે. એટલે નિપાયે એમને પાછલા બારણાને જ આશ્રય સેવા કરતી સંસ્થાઓ આ પ્રકારનાં કાર્યો કરે છે. એ ભલું કાર્ય છે.
લેવો પડે છે, અને ત્યાં પણ ઝટ દઈને અનાજ હાથ આવી જતું નથી. તેની જરુર પણ છે. અને આવાં રાળ કાર્યો કરનાર સંસ્થાઓનું
વાજબી ભા ની દુકાન અનિતત્ત્વ ઠીક પ્રમાણમાં છે તેમને તેમનું કાર્ય કરવા ઘો.
છેલ્લે લેકોને એક થર એવા છે જેમની પાસે પૈસા યે નથી, “માનવહૃદયમાં પ્રેમની ભાવના જગાડવી–તેને માત્રા વધારવી અને સમય પણ નથી. એમની નિરાશાને પાર નથી. એમની આશાનું એસૂમકાર્ય છે; અને સવિશેષ મહત્ત્વનું છે. અમીર પિતાની ચાર તરાણું છે, વાજબી ભાવની દુકાન અને એમાં વેચાતા વિદેશથી રોટલીમાંથી બે રોટલી વહેંચીને ક્યારે ખાશે? જ્યારે તેના હૃદયમાં આવેલા ઘઉં. એમાં પણ “વહેલા તે પહેલા’ને સિદ્ધાંત ઊભો જ છે. ગરીબો પ્રત્યે પ્રેમભાવ - કરુણાનો ભાવ - પેદા થશે. ત્યારે
ખરેખર દેશની : રિતિ ઘણી જ નિરાશા ઉપજાવે તેવી છે. ' .! “વહેંચીને ખાવાને પ્રયોગ રશિયામાં રાજકીય સત્તાથી તો આ પરિસ્થિતિના કારણ રૂપ છે તંગી, વહેંચણીની મુશ્કેલી અને લગભગ અર્ધી સદીથી ચાલી રહ્યો છે, પણ ત્યાં માનવ મનનાં દુ:ખ
ભાવ પર લગામને અભાવ. : - હળવાં બન્યાં નથી. સામ્યવાદ સૌને સરખા કરવા પ્રયત્ન કરી રહ્યો
પહેલા કારણ માટે સામુદાયિક પ્રયાસોની નિષ્ફળતા જવાબદાર છે.અમીરનું લઘુંટી ગરીબને આપવા તે મથી રહ્યો છે. પણ અમીરનું
છે જ્યારે બીજા બે કારણેની જવાબદારી મુખ્યત્વે વહીવટીતંત્રની લૂંટી ગરીબને આપવામાં ગરીબમાં અમીરો પ્રત્યેની ધૃણાનો ભાવ
નિષ્ફળતામાં છે. દેશના સુયોજિત વિકાસમાં ખતરારૂપ બનેવી વધે છે, પ્રેમની વૃદ્ધિ થતી નથી. સૂક્ષ્મ દષ્ટિએ જોઈએ તે ગરીબની
સમસ્યાને ઉકેલ શોધીને નકક્ય પગલાં લેવાને સમય હવે પાકી ગયો છે. દરિદ્રતા કરતાં અમીરનું દારિદ્રય વધારે છે. ગરીબ પાસે બે રોટી નથી, અત્યાર સુધી સરકારે અનાજના પ્રશ્નને પહોંચી વળવા મુખ્યત્વે ત્યારે ૨૦મીર પાસે તો પ્રેમભર્યું હૃદય નથી. સારાયે વિશ્વમાં આજે આયાત ઉપર આધાર રાખે છે. આપણે ચાળીસથી પચાસ લાખ ટન અમારા પ્રતિ ગરીબોને ઇJણા છે. ગરીબ પ્રતિ મીર બેદરકાર છે. તેમના પ્રતિ તેમને પ્રેમ નથી. ગરીબની દાણા મટવી જોઈ છે.
જેટલું અનાજ આયાત કરીએ છીએ. કદાચ આ વર્ષે એથીયે વધુ અમીરમાં પ્રેમ પ્રગટવો જોઈએ. આમ થાય તો માનવ માનવ વચ્ચેની
પ્રમાણમાં કરીએ એમ બને. એથી તંગીમાં થોડો ઘણો તફાવત પડશે. સમતુલા સચવાય.”
આ આયાત, આપણને ગમે કે ન ગમે, આપણે ચાલુ રાખવી જ પડશે. સંકલન કરનાર : શ્રીમતી લીલાવતી કામદાર
* વધતી જતી જરૂરિયાત
પૃષ્ઠો લેકમાં વિશ્વાસ પુન: સ્થાપવો હોય, ફરી એમને નિરાંતને આચાર્ય રજનીશજીનું સંપાદક: લીલાવતીબહેન કામદાર ૨૦૫
અનુભવ કરવો હોય તે લાંબા ગાળાની આયાત વ્યવસ્થા આપણે એક પ્રવચન
કરવી જોઈએ એવી શ્રી એસ. કે. પાટિલે કરેલી દલીલમાં કાંઈક તથ્ય અનાજની સમસ્યાને
ઉછરંગરાય ઢેબર ૨૦૧૭ જરૂર છે. આથી એક બાજુએ લોકોને ધરપતની લાગણી થયા વિના લગી કટોકટી વણનાંધાયો નફે ' . પ્રા. સી. એન. વકીલ ૨૦૯
રહેશે નહિ, કે હવે દાણા મળી શકશે, જ્યારે બીજી બાજુએ વેપારીને યંત્રવિજ્ઞાન અને યુદ્ધ સી. મેકસ બર્ન ૨૧૧
પણ ચેતવણી મળી. જો કે સંગ્રહખોરી કરવાથી કે અનાજ ભૂગર્ભમાં સેનેરી મૌન (અવકન)
રાખી મૂકવાથી ફાયદો થશે નહિ. કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજીનું
પરમાનંદ
જો કે ખરી રીતે આ પગલું પીછેહઠ જેવું જ થયું. પણ સાથેમંગળ મહાપ્રસ્થાન
સાથ આપણે ઉત્પાદન વધારવા માટે ભગીરથ પ્રયાસ કરવા રહ્યા. પ્રકીર્ણ નોંધ: સ્વપ્નાંની બોલી - . પરમાનંદ ૨૧૫
આયાતથી તો અમુક સમય માટે તંગીને પહોંચી વળી શકીએ, પણ અંગે ઉપધાનેને રાફડો ફાટયો. છે, મુંબઈ ખાતે આચાર્ય
આપણી વધતી જતી જરૂરિયાત, ફેલાતી જતી જનસંખ્યા, અને - પદવી-પ્રદાન પાછળ થનારો
સાથે જીવનધોરણ સુધરતાં આપણી ઉમેરાતી જતી માગણીઓને પુષ્કળ ધનને ધુંવાડે.
પહોંચી "વેળવા આયાત ઉપર કયાં સુધી આધાર રાખી શકાય? આ
વિષયસૂચિ
૨૧૩ ૨૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રભુપ્ત જીવન
વધતી આવશ્યકતાઓને માત્ર ઉત્પાદન વધારીને જ પહોંચી શકાય. આ જ પગલું ભરવામાં આપણે પાછા પડ્યા છીએ. સ્વાવલંબન વિના આરો નથી
કાંતા વધુ પડતા આત્મસંતોષને લીધે અથવા તો આત્મવિશ્વાસને કારણે આપણે ખેતીની ઉપજ વધારવામાં આપણી સાધનસંપત્તના ઉપયોગ કરવા જોઈએ એટલા પ્રમાણમાં કર્યો નથી.. ભારતમાં ખેતીના ઉત્પાદનની બાબતના, જથ્થાબંધ કે કુલ પ્રમાણને દષ્ટિ સમક્ષ રાખીને જ આપણે વિચાર કર્યો છે. પણ ઉપજને વધારવાના સાચા દૃષ્ટિકોણ છે, એકર દીઠ ઉપજ વધારવાના કૃષિક્ષેત્રે સ્વાવલંબી થવાના સાચા ઉપાય જ એ છે કે જ્યાં આજે ગનનું એક ડોઢનું ઉગે છે, એની જગ્યાએ વાસ્તવમાં બે ડોડવા ઉગવા જોઈએ. આખરી ઉપાય આ હકીકતમાં રહેલા છે. •
'
અત્યારે કંટાળાજનક અને લાંબાગાળાનો જે માર્ગ રાજ્ય આપનાવ્યો છે, એને બદલે જગતના બીજા દેશોના અનુભવ પરથી સમજીને જ એર દીઠ ઉપજ વધારવાનો ટૂંકો અને ખાતરીભર્યા માર્ગ આપણે અપનાવવા જોઈતા હતા. આપણી જરૂરિયાત પૂરી પાડનારી બીજું કોઈ નહિ પણ ખેડૂત જ છે. અને જો, એના પર જે જવાબદારી છે તેને એ ઉપાડી શકે એવી આપણે ઈચ્છા રાખતા હોઈએ, તા એના બાવડામાં રાજ્ય અને પક્ષના તંત્રે બળ પૂરવું રહ્યું. આપણે આ માટે ઘણી ચીજો કરવાની છે. એ બધું સિદ્ધાંતમાં જ રહ્યું છે, એને અમલમાં મૂકવા કોઈએ પ્રયાસ કર્યો નથી. ખાસ કરીને નાના ખેડૂતને હંમેશાં તેના મર્યાદિત સાધના પર જ છેડવામાં આવ્યો છે. સિંચાઈ યોજનાઓ
ખેડૂતને વળતરના ભાવ મળવા જોઈએ એટલી હકીકતને સ્વીકારતાં આપણને પંદર પંદર જેટલાં વર્ષો લાગી ગયાં. આટલું સમજવા આપણે ૧૯૫૫ના વાડી અધિવેશનથી ૧૯૬૪ના ભૂવનેશ્વર અધિવેશન સુધીની મજલ કાપવી પડી. હજી આપણા સિંચાઈના પ્રેજેફ્ટને પૂરા કરતાં આપણને ૨૫ વર્ષ નીકળી જશે. પછી પણ ખેતીના વિસ્તારમાંથી માત્ર ચોથા ભાગને પાણી પહોંચતું થશે. સિંચાઈ માટે ઈઝરાયલે જે પ્રથા અપનાવી છે એના વિચારની ભૂમિકાએ પણ હજી આપણે પહેોંચ્યા નથી. ગંગા, જમના, ચંબલ, નર્મદા, કૃષ્ણા, ગોદાવરી અને કાવેરીના નિ:સીમ વારિપ્રવાહ દરિયામાં ઠલવાઈ રહ્યો છે. આ નદીઓને નહેરથી જોડીને એના પાણીને ગ્રામવિસ્તારમાં પથરાયેલા પડેલા સે’કડો એકરના ઉજજડ અને સુકા ખેતવિસ્તારોમાં લઈ જવાના વિચાર આપણે હજી સુધી કર્યો નથી. ખેડૂતને સમયસર જરૂરી ધીરાણ ખાતરીથી મળે એવી જોગવાઈ કરવાની આપણે ભારપૂર્વક વાતો કરતા આવ્યા છીએ, પણ એને અમલ કરતાં આપણને હજી વરસા નીકળી જશે. ખેડે તેની જમીનની પરિસ્થિતિ ઊભી કરતાં આપણે હજી બીજી ક્રાંતિ લાવવી પડશે એવું લાગે છે. ત્યાં સુધી ખેડૂતના કામનો લાભ વચ્ચે બીજા વર્ગ જ ઉઠાવ્યા કરશે. વહીવટી તંત્ર
ગોકળગાયની ગતિએ ચાલ્યા કરવું અને પછી આશા એવી રાખવી કે આપણા ખેતીઉત્પાદનમાં ક્રાંતિકારક ફેરફાર થવા જોઈએ. એના અર્થ તો એ જ થાય કે, આકાશમાંથી આવીને ભાજનના કોળિયો સીધા મોંમાં પડે. કાગ્રેસ હવે આ અંગે મકકમ થવું જરૂરી છે. જેવી રીતે આયાતમાં આપણે મકકમ થયા છીએ એમ જ. લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ અને એમ કરતાં એમને એમ ન થવું જોઈએ કે આપણે તેમને છેતરીએ છીએ. નિવારી શકાય એવા માનવસર્જિત દુષ્કાળ આપણે ઊભા કર્યાં છે એવું લોકો કહે એવી પરિસ્થિતિ આવવી ન જેઈએ. અે
ૐ ... આ પગલાંથી આપણે વર્તમાન અને ભવિષ્યની અછતની પરિસ્થિતિને પહોંચી વળવાના દેખીતા ઉપાયો કરી શકીશું. બીજા બે પગલાં પણ આવશ્યક છે. આ બે પગલાંમાંનું એક વહે ચણી બાબતનું છે, જ્યારે બીજું ભાવાની બાબતનું છે.
ખરું જોતાં ફુગાવાનાં લક્ષણા, પ્રાદેશિક અસમાનતા અને
તા. ૧૬-૧
નબળા અને કાર્યક્ષમતાવિહીન વહીવટીતંત્રની સરખામણીમાં વહેંચણી અને ભાવનિયમનની સમસ્યા તદ્દન નજીવી લાગે છે. ચિન્તાને અતિરેક
કેરળની ખરીદીને કારણે આંધ્ર અને મદ્રાસમાં ચિંતા થવા માંડે છે. એવી જ રીતે કલકત્તાની ખરીદીથી ઓરિસ્સા, મુંબઈ અનેગુજરાતની ખરીદીથી મધ્યપ્રદેશ ચિંતાતુર થઈ જાય છે. કદાચ આ ચિંતામાં અતિરેકના અંશ હોઈ શકે પણ એ વસ્તુ પણ આપણે સ્વીકારવી રહી કે છતવાળા રાજ્યોના ભાવાને અસર કરે એ બાબત એમને ચિંતાતુર બનાવે તે સમજી શકાય એવું છે.
એક વાત બહુ જ ચાખ્ખી દેખાય છે, કે રાજ્યવાર ઝાન પદ્ધતિ એ પરિસ્થિતિનું નિરાકરણ નથી. એનાથી ગુંચવાડા થયા છે. રાજ્યોની જે ધારણા હતી કે છતવાળા વિસ્તારોનું વધારાનું અનાજ કેન્દ્ર માટે પ્રાપ્ત કરી શકાશે, એ સરિયામ નિષ્ફળતામાં પરિણમી છે. રાજ્યોમાં એવી લાગણીએ જન્મ લીધો કે, દરેક રાજ્યે પેાતાનું ઘર સાચવી લેવું બાકીના ભલે .ભૂખ્યા રહે. આ તા રાષ્ટ્રના હિતની તદન વિરુદ્ધની વાત થઈ. એ ખોટો રસ્તો છે. રાજ્યવારનું આ નિયંત્રણ દૂર કરવું જોઈએ.
પણ એવી જ રીતે આ સ્થિતિના બીજો છેડો છે, એકદમ દેશભરમાં મુકત હેરફેરની છૂટ આપી દેવાનો. ફુગાવાના પ્રવાહો અત્યારે બધે પ્રસરી રહ્યા છે ત્યારે આવું આખરી પગલું લેવાનું ખૂબ જ જોખમકારક નીવડે. એ પગલું અત્યારે લઈ શકાય નહિ. શ્રી કીડવાઈએ પણ એક કૂદકે આવું પગલું લીધું નહોતું. તે ત તરત જ દેશભરમાં લોકો પારાવાર ખરીદી શરૂ કરી દે અને દેશના દરિદ્ર વિસ્તાર અને દરિદ્ર થરના લોકો ભારે વિમાસણમાં આવી પડે. ચોખાનો પાક આ વખતે અપવાદરૂપ—સંરસ નીવડયો છે. ઘઉંને પાક હજી બજારમાં પ્રવેશે એ પહેલાં ચાર મહિના જેવા સમય નીકળી જશે.
વ્યવહારુ ઉકેલ
સૌથી વધુ વ્યવહારુ ઉકેલ એ છે કે રાજ્યવાર ન પદ્ધતિમાંથી દેશભરમાં સંપૂર્ણપણે મુકત હેરફેર ભણી આપણે તબક્કાવાર પગલાં લેવા જોઈએ. આ માટે વ્યાજબી રીત એ છે કે અછતવાળા રાજ્યોને છતવાળાં રાજ્યો સાથે એવી રીતે જોડવાં જોઈએ કે જેથી તે વિસ્તારની ઊપજની વાજબી વહેચણી થાય. છત વિસ્તાર પર એટલેા બધા બાજો નહિ પડવા દેવા જોઈએ કે જેથી એ જ અછતનો પ્રદેશ થઈ જાય.
છત અને અછતના વિસ્તારોને જોડવાથી જે અસમતુલા ઊભી થાય તે સઘળી સરખી કરવા માટે ગીચ વસતિવાળા કે વધુ ખરીદીની આવશ્યકતાવાળા પ્રદેશની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારને સોંપી દેવી જોઈએ.
આમ કરવાથી તંત્રના સંચાલનનું ચિત્ર કાંઈક આવું બની રહેશે: (૧) દક્ષિણનાં બધાં જ રાજ્યોના એક ઝેન, એમાંથી કેરળ રાજ્ય તથા મદ્રાસ, હૈદરાબાદ, બેંગ્લા અને કોઈમ્બતુર શહેરોની જવાબદારી કેન્દ્ર હસ્તક રહે.
(૨) પશ્ચિમનાં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના એક ઝાન. એમાં શાલાપુર, મુંબઈ અને અમદાવાદ શહેર કેન્દ્રની જવાબદારી તળે રહે.
(૩) પશ્ચિમ બંગાળ, આસામ અને આરિસાનો બનેલા પૂર્વીય ઝાન, એમાં કલકત્તા કેન્દ્રની જવાબદારી નીચે.
(૪) ઉત્તરનાં ત્રણ રાજ્યોના એક ઝેન, જેમાંથી કાનપુર શહેર કેન્દ્રની જવાબદારી નીચે રહે.
કેન્દ્રની જવાબદારી
એકાનમાંથી બીજા ઝોનમાં જતાં અનાજની હેરફેરનું સંચાલન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા જ થવું જોઈએ. એક જ ઝાનની અંદરના અને કેન્દ્રની જવાબદારી સિવાયના વિસ્તારોમાં અનાજની સંપૂર્ણત: મુકત હેરફેર રહે, જે વિસ્તારો કેન્દ્રની જવાબદારીના હાય તેની ફરતી સખત નાકાબંધી રહેવી જોઈએ. કેન્દ્ર સરકારે આ વિસ્તારોની જરૂરિયાતને પહોંચી વળવા, આપાત કરાતા અનાજની સાથેસાથ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને પણ દરેક રાજ્યમાં સંતોષકારક પ્રમાણમાં અન્નને જથ્થો સંઘરી રાખવા જોઈએ.. (‘જન્મભૂમિ'માંથી સાભાર ઉષ્કૃત)
ઉછર ગરાય ઢેમ્બર
Page #17
--------------------------------------------------------------------------
________________
તા ૧-૧૬૫
પ્રબુદ્ધ જીવન
શા વણનોંધાયેલ નફા જ (ગત પર્યુષણ વ્યાખ્યાન માળામાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રાધ્યાપક સી. એન. વકીલે આપેલા વ્યાખ્યાનની નોંધ નીચે. આપવામાં આવે છે.–સંત્રી)
| હિસાબ બહારનાં નાણાં (અનએકાઉન્ટેડ મની) એ શબ્દ- વવાની હોય છે. રોકડ રકમની આવી ખાનગી ચુકવણીને “પાઘડી” પ્રાગ હાલમાં અવારનવાર ચર્ચામાં એમ સૂચવવા માટે વાપરવામાં અથવા “ઉપરનાં નાણાં” તરીકે ઓળખવામાં આવે છે. આવાં આવે છે કે અમુક વ્યકિતએ અનિચ્છનીય ઉપાયો દ્વારા એ નાણાં મેળવેલાં ઉપરનાં નાણાંની આપ-લેની કોઈ નોંધ રાખવામાં આવતી નથી છે, એટલે કે એ વ્યકિત આ નાણાંનો હિસાબ આવકવેરા અધિકારીઓને કે તેની પહોંચ આપવામાં આવતી હોતી નથી. ' નહિ બતાવવામાં અને એ રીતે તેના ઉપરના વેરામાંથી છટકી જવામાં
કાળાં નાણાંને સફેદ બનાવવાની પદ્ધતિ સફળ થયેલ છે.
વળી, એવી કેટલીક પદ્ધતિ પણ હવે પ્રચલિત થવા લાગી અડવાં નાણાંને જ વધીને જંગી બનવા પામ્યો હોય એમ છે. જે દ્વારા કહેવાતાં ‘કાળાં નાણાંને સફેદ બનાવી શકાય છે જણાય છે. જથ્થા અંગે વિવિધ અંદાજ મુકાય છે. જો કે, સૌ કોઈ અને કાયદેસરનાં નાણાં તરીકે તેને ઉપયોગ કરી શકાય છે. આ એટલું જાણે છે, કે આવાં નાણાંને કોઈ અંદાજ બાંધવાનું શક્ય માટે કાગળ ઉપર કેટલીક બનાવટી લેવડ-દેવડની નોંધ કરવામાં નથી. કેમ કે એ નાણાં ખાનગી હોય છે અને તેને હિસાબમાંથી આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ અમુક વ્યકિત સાચે જ ઑતાનું બહાર રાખવામાં આવ્યાં હોય છે. નાણાંપ્રધાને હિસાબ બહારનાં બેન્ક ખાનું ધરાવતી હોય તે તેની સાથે એવી ગોઠવણ કરવામાં નાણાં તો ૧૯૬૩ના નવેમ્બરમાં ઉલ્લેખ કર્યો ત્યાર પછી આ વિષયને આવે છે કે તેણે બેન્કમાંના પિતાનાં એ ખાતામાંથી કહો કે રૂા. જે મહત્ત્વ અપાઈ રહ્યાં છે તે જોતાં આ વિષયને શકય તેટલો સ્પષ્ટ ૧ લાખની રકમ ઉપાડી લેવી. ત્યાર પછી આ નાણાં ઉપાડી લેનાર રીતે સમજી લેવાનું યોગ્ય થઈ પડશે.
બીજી એક “અ” નામની વ્યકિતને (કે જે કાળાં નાણાં સફેદ બનાવવા અંદાજેની ભ્રામકતા
માગતી હોય) જાણે લોન આપતી હોય તેવું બનાવટી લખાણ કર[ આ વિષય ઉપર અવારનવાર થતી ચર્ચાઓમાં એમ માની
વામાં આવે છે. આની સામે “અ” પ્રેમિસરી નોટ લખી આપે છે. લેવામાં આવે છે કે આ હિસાબબહારનાં નાણાં મુખ્યત્વે રેકડ
ત્યાર પછી એ પ્રોમિસરી નોટ ઉપર નાણાં પહોંચી ગયાં હોવાની અથવા ચલણી નોટોના સ્વરૂપમાં હોય છે. હિસાબબહારનાં, નાણાં
સહી કરીને બેન્ક ખાતામાંથી અગાઉ પૈસા ઉપાડનાર વ્યકિત પાછી એ શબ્દપ્રયોગે જ આવી માન્યતા ઊભી કરી છે. આ પ્રકારનાં
અ” નામની વ્યકિતને આપી દે છે. બેન્કમાંથી નાણાં ઉપાડીને નાણાંને એક અંદાજ આશરે રૂ. ૩૦ અબજનો મૂકવામાં આવ્યો
આ પ્રકારના કાર્યમાં સાથ આપનારને વળતરરૂપે અમુક રકમ આપછે. તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ અભિનેતાઓના ઘરમાં પાડવામાં વામાં આવતી હોય છે. જેને લોન ઉપરના વ્યાજ તરીકે ગણવામાં આવેલી ધાડો દરમિયાન તેમના બજામાંથી રોકડ નાણાંના મોટા
આવે છે. જથ્થો મળી આવ્યા છે તે પણ એવી માન્યતાને સમર્થન આપે
આ પ્રકારનાં કામકાજમાં લેન આપનાર વ્યકિત, ખરું જોતાં છે, કે આ હિસાબબહારના નાણાં મુખ્યત્વે રોકડના રૂપમાં હોવો રોકડ રકમ “અ” નામની વ્યકિતને સંપતો હતો નથી. બંન્ક ખાતાજોઈએ, પરંતુ આ માન્યતામાં રહેલી ભૂલને ખ્યાલ આપણને માંથી તેણે ઉપાડેલી રકમ અમુક સમય બાદ પાછી બેમાં તે એહકીકત ઉપરથી આવી રહે છે કે, રિઝર્વ બેન્કે દેશમાં ચલણમાં જમા કરાવી દે છે, જ્યારે “અ” નામની વ્યકિત બનાવટી લખાણ મૂકેલી નોટોની કુલ રકમ આશરે ૨૫ અબજની થાય છે. એટલે ઉપરથી એવું દર્શાવી શકે છે કે તેણે રૂા. ૧ લાખની લોન લીધી જે હિંસાબબહારનાં નાણાં એ શબ્દનો અર્થ રોકડ એવા કરવામાં હતી. (આ નાણાં ખરેખર તે પિતાની પાસેનાં કાળાં નાણાંમાંથી આવતા હોય તો એ માન્યતા ખોટી છે એ સ્પષ્ટ થઈ જાય છે. બહાર કાઢવામાં આવ્યાં હોય છે.) આ પ્રમાણે કાળાં નાણાંને હિસાબમાં - હિસબબહારનાં નાણાંનું જુદું જુદું રૂપ
મિત્ર પાસેથી મેળવેલી લોન રૂપે જમે લેવામાં આવે છે. અને મિત્રના એવું વિધાન કદાચ કરી શકાય કે જેઓ હિસાબબહારનાં હિસાબમાં પણ રકમ લેનરૂપે દર્શાવાયેલી હોય છે. કાયદેસરના નાણાં ધરાવતા હોય છે તેમાંથી માત્ર અપવાદરૂપ વ્યકિતએ જ એ કામકાજના ખોટા પુરાવા ઊભા કરવા માગનારા આવી અનેક નાણાં રોકડ રૂપમાં ધરાવતી હોય છે. આવાં નાણાં રોકડ રૂપમાં યુકિત-પ્રયુકિત અજમાવે છે અને આવકવેરા અધિકારીઓ માટે ધરાવવામાં રહેલાં જોખમનું ભાન હોવાથી એવાં નાણાં ધરાવનાર પણ આવી યુકિત-પ્રયુકિત ભેદવાનું મુશ્કેલ બની જાય છે. ' વ્યકિતઓ વહેલી તકે એ નાણાને બીજા કશાકમાં ફેરવી નાંખે છે.
દેશમાં કાળું નાણું કટેલ?
* આ નાણાં કાં તો ઉડાઉપણે ખર્ચવામાં આવે છે અથવા તો તેને ઉપર જણાવી તેવી યુકિત-પ્રયુકિતનું સ્વરૂપ અને કદ જે બીજી ચીજવસ્તુઓમાં ફેરવી નાંખવામાં આવે છે યા મિલ્કતમાં આપણે લક્ષમાં લઈએ તો એ સ્પષ્ટ થાય છે, કે “હિસાબ બહારમાં રોકી દેવામાં આવે છે. આવી મોટી મોટી રકમનું રોકાણ સેનામાં નાણાં”એ શબ્દપ્રયોગમાં મૂળ સમસ્યા બરાબર રીતે વ્યકત થતી કરવાનું શકય નહિ હોઈને અમુક લોકો તેનું રોકાણ હીરા, મોતી નથી. આ હકીકતનું તારતમ્ય પણ એ જ નીકળે છે, કે આવાં વગેરે ઝવેરાતનાં બીજાં સ્વરૂપમાં પણ કરે છે, વળી, કેટલાક લોકો “હિસાબ બહારનાં નાણાંને જથ્થો રીઝર્વ બેન્ક તરફથી બહાર આ નાણાનો ઉપયોગ અમુક રોજિંદા વપરાશની ચીજો ખરીદવામાં પાડવામાં આવેલ ચલણના જથ્થા કરતાં મોટો હોવો જોઈએ. એ કરે છે અને એ રીતે એ વસ્તુઓના ભાવોને ઊંચા ચડાવવામાં શકય છે કે આવાં નાણાં દ્વારા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ, કારણભૂત બને છે. આવી ચીજવસ્તુઓમાં રોકાણ કરવા પાછળનો મિલકત વગેરેને મેળવેલ જથ્થો પણ ઘણો મોટો હવે જોઈએ તેને ઉદ્દેશ પાછળથી ભાવો વધે ત્યારે એ વસ્તુઓ વેચી તેમાંથી અને એ વાતને લક્ષમાં લઈએ તે કાળાં નાણાંને જ સમગ્ર - નફો કરવાનો હોય છે.
દેશમાં રૂા. ૩૦ અબજની આસપાસની જરૂર હો જોઈએ. જો હવે એ તે એક જાણીતી હકીકત થઈ ચૂકી છે, કે જમીન, મકાને, ફ્લેટ વગેરે સ્વરૂપની મિલ્કતની હેરફેર થાય છે ત્યારે તેમાં
આ ધારણા સાચી હોય તો તે પરિસ્થિતિની ગંભીરતા વ્યકિત બે પ્રકારની લેવડ-દેવડ થતી હોય છે. એક સત્તાવાર અને
કરે છે તેમ જ આ સમસ્યા કેટલી મહાન છે તે પણ દર્શાવે છે. કાયદાનુસારની લેવડ-દેવડ દ્વારા મિલકતને ખરો હાથ-બદલે થાય આવાં નાણાંને આપણે ‘વણનોંધાયેલા નફા” તરીકે ઓળખાવેલ છે કે છે અને બીજી બિનકાયદેસરની લેવડ-દેવડ કે જેમાં એવી જોગ- જેહિસાબમાં નહિ લેવાયેલાં નાણાં એ શબ્દપ્રોગની તુલનાએ વાઈ હોય છે કે મિલકતની કાયદેસરની હેરફેર થતાં પહેલાં એક મૂળ સમસ્યાનું સ્વરૂપ વધુ અસરકારક રીતે વ્યકત કરે છે. આ વ્યકિતએ બીજી વ્યકિતને અમુક રકમ ખાનગી રીતે અવશ્ય રાક- પરિસ્થિતિ પાછળ ામ કરતા ઉશે, અર્થકારણ ઉપર તેની અસર
|
|
"
આ
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૧૦
."
-
-
- -
-
-
-
-
-
- -
બના હાસ્ય જાય અને રી
વર્ગના
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૫
જ. : - અને શકય ઉપાયોની દ્રષ્ટિએ આ પરિસ્થિતિનું પૃથક્કરણ કરવાનું. પ્રશ્નો ઉપસ્થિત થવાના અને તે સામે રાજદ્વારી દબાણ ઉદ્ભવે ઈચ્છનીય થઈ પડશે.
તેવો સંભવ ગણાય. આમ છતાં, સરકારની એ ફરજ બને છે, કે - કરચોરી કરનારાની વૃત્તિ
આ સમસ્યા સામે માત્ર જોયા કરવાને બદલે શકય તેટલે ‘વણનેધાયેલા નફા એકઠા કરનાર વ્યકિતઓને એમ કરવા શેઆ સમસ્યાને હલ કરવાના ઉપાયો લેવા. પાછળનો મુખ્ય ઉદ્દેશ કરચોરી હોય છે. લોકશાહી સમાજમાં જ્યારે પરંતુ લાંબા ગાળાની દ્રષ્ટિએ જોઈએ તે એમ કહી શકાય કે કરચોરી વ્યાપક રીતે ચાલી રહી હોય ત્યારે એ પ્રવૃત્તિ અત્યંત લોકોને દ્રષ્ટિકોણ બદલાય નહિ તે આ પ્રકારનું વલણ સંપૂર્ણપણે અનિચ્છનીય પ્રકારની સમાજવિરોધી પ્રવૃત્તિ હોવા છતાં તેને આપણે દૂર કરવાનું સહેલું નથી. સરકાર સાથે પ્રામાણિક વર્તાવનું મહત્વ સહાનુભૂતિપૂર્વક તપાસવી જોઈએ.
શું છે તેનું લોકોને ભાન કરાવવું જોઈએ. તેમનામાં રાષ્ટ્રભાન જાગે - પ્રથમ તો, એ સ્પષ્ટ છે, કે જે આ પ્રમાણે કરચોરી કરતા
અને સ્વાર્થ કરતાં રાષ્ટ્રહિતને વધુ મહત્ત્વ આપવાની લાગણી જો હોય તેઓ પોતાનાં અને સરકારના હિતને એકસરખું સમાન ગણતા નથી. જો આવી વ્યકિતઓને એ વાતની યાદ આપવામાં આવે કે
જન્મે તો તેઓ સરકાર પ્રત્યેનું પોતાનું વર્તન જરૂર આ પ્રકારનું આપણી તો રાષ્ટ્રીય સરકાર છે અને તેની સાથે આ રીતે કામ લેવું બનાવે. આવું રાષ્ટ્રભાન જાગે તે સરકાર અને લોકોનાં ધ્યેય વચ્ચે યોગ્ય નથી તે તેને જવાબ કાંઈક આ પ્રકારને આપશે: ‘મને તો સંપૂર્ણ તાદામ્ય સધાય અને તેને પરિણામે કો દેશ માટે જરૂર આ સરકારની નીતિ કાંઈ સમજાતી નથી અને એ નીતિમાં મને
પડયે ભેગ આપવા પ્રેરાય અને રાષ્ટ્રને ભેગે સ્વાર્થ સાધવા પ્રેરાય નહિ. કાંઇ વિશ્વાસ નથી.” ભારે કરવેરાની જરૂરિયાત તે સમજી શકતો
આ પ્રકારનું રાષ્ટ્રભાન બધા વર્ગના લોકોમાં એવી વ્યાપક નથી. વિકાસ યોજનાઓની જ્યારે તેને યાદ આપવામાં આવે છે લાગણી જન્માવશે કે દેશના નાગરિકે અમુક વસ્તુ કરવી જોઈએ ત્યારે તે કહે છે, કે આ રીતે એકત્રિત થયેલાં મોટા ભાગનાં નાણાંને
નહિ અને જે કોઈ આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓમાં રાચે તેને બગાડ થાય છે કેમ કે સરકાર જે યોજનાઓ હાથ ધરે તેમાં ચાલતી
“અનાય” કહેવા અને ગણવો જોઈએ. અશ્વતખારી અને બિનકાર્યક્ષમતાની તેને જાણ હોય છે.
આ ઉદેશ સિદ્ધ કરવા માટે પુખ્ત વયની વ્યકિત તેમ જ ઊગતી પોતાની આ વાતના સમર્થનમાં તે ઝડપથી એવા કોઈ પ્રધાન
પેઢીના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરવાના એકી સાથે પ્રયત્ન થવા જોઈએ. કે સરકારી અધિકારીનું નામ લેશે, જે રુશ્વતખોર હોય અને કરવેરા
પુખ્ત વયની પ્રજાના દૃષ્ટિકોણમાં આવો ઈચ્છિત ફેરફાર કરવા દ્વારા મેળવાતાં નાણાંને બગાડ કરતા હોય. આ ઉપરથી તે એવી
માટે સહેજે ગળે ઊતરે તેવો વ્યવસ્થિત પ્રચાર કરવાનું જરૂરી છે. દલીલ કરે છે, કે જે સરકાર પિતાનાં નાણાં બરાબર રીતે વાપરતી
દરેક વ્યકિતનું હિત સમગ્ર દેશના હિત સાથે દઢપણે સંકળાયેલું નથી તેને કરવેરા આપવામાં ચોરી કરવામાં પિતે વાજબી છે.
છે એ હકીકત દેશની દરેક પુખ્ત વ્યકિતના મગજ ઉપર ઠસાવવાની આ પ્રકારનું માનસ અમુક એવા વર્ગના લોકોમાં ઝડપભેર
જરૂર છે. આ માટે આપણી શિયાણ-પદ્ધતિમાં સુધારાને સારી પેઠે પ્રસરે છે. જે કરવેરા આપવાને બદલે પોતાની પાસે જેમ બને
અવકાશ છે એ વાત ઉપર ભાર આપવાની ભાગ્યે જ જરૂર છે. તેમ વધારે નાણાં રહે તેમ ઈચ્છતા હોય. મોટા ખર્ચાઓથી તેઓ શિક્ષણક્ષેત્રમાં દરેક તબકકે સંખ્યાકીય પ્રગતિ સાધવાની ઉતાવળમાં ટેવાયેલા હોય છે અને આ પ્રકારના માનસ પાછળ સ્વાર્થવૃત્તિ
આપણે શિક્ષણનાં વિવિધ વિષયોમાં ગુણવત્તાનું ધોરણ જાળવવા કામ કરી રહેલી હોય છે. કરચોરી માટેની યુકિત-પ્રયુકિત તેમણે પ્રત્યે ઉપેક્ષા કરી છે, એટલું જ નહિ પણ, ઊગતી પેઢીનું ચારિત્રય શોધી કાઢી હોય છે અને તેઓ આ વાતને એક સામાન્ય જીવન
વિકસાવવા પ્રત્યે પણ આપણે ઉપેક્ષા સેવી છે. - પદ્ધતિ જ ગણે છે.
લોકશાહી સમાજમાં એ જરૂરી બને છે, કે આમસમુદાયે એ નાણાં ઝડપથી ખર્ચાય છે: પરિણામે ભાવે વધે છે
સરકારની સામાન્ય નીતિ બરાબર સમજવી જોઈએ અને કલ્યાણએ તે સ્પષ્ટ છે, કે આ પ્રકારની પરિસ્થિતિ અર્થકારણને કારક રાજ્યની જરૂરિયાત તેમ જ તેને કારણે વધારાના કરવેરા સંપૂર્ણપણે. બેડોળ બનાવી નાખે છે. આવી વ્યકિતઓ દ્વારા થતાં ઊભા કરવાની આવશ્યકતા બરાબર સમજવી જોઈએ. જ્યાં સુધી કામકાજ કોઈ સત્તાવાર નેધામાં દાખલ થતાં હોતાં નથી. આર્થિક આવી સમજ નહિ આવે ત્યાં સુધી સરકારની નીતિનો સામનો પ્રવૃત્તિ અંગેના સત્તાવાર આંકડા માત્ર સંપૂર્ણ હકીકત જ વ્યકત થયા કરશે અને તેનાં અનિચ્છનીય પરિણામ આવતાં રહેશે. પુખ્ત કરે છે. વળી, આવી વ્યકિતઓ સામાન્ય રીતે આ વધારાનાં નાણાંને મતાધિકાર છતાં, દેશને જનસમુદાય દેશમાં ઝડપથી થતા જતા જેમ બને તેમ ઝડપથી ઉપયોગ કરી નાખવાનું ઈચ્છતી હોય છે, ફેરફારની તેમ જ વધતા જતા ખર્ચને અને વધારાના કરવેરાની એટલે અમુક ચીજવસ્તુની વધુ કિંમત આપતાં તેઓ અચકાતી નથી સૂચકતા સમજી શક્વાની સ્થિતિમાં નથી. અને એ રીતે ભાવોને ઊંચા ચડાવવામાં તેઓ ભાગ ભજવે છે.
કરચોરીને પ્રલોભન ડામવાં જોઈએ . વળી, આ પરિસ્થિતિ સમાજમાં નૈતિક અધ:પતન દાખલ
આ સમગ્ર બાબતને સામુદાયિક રીતે લક્ષમાં લેતાં આપણા કરે છે, કેમ કે માનવમૂલ્યાંકને ઉપર એ જ વસ્તુઓને આપણે સારી
જેવા દેશમાં કરવેરાની મર્યાદા એવી કક્ષાએ રાખવી જોઈએ કે કે ઉમદા ગણતા હોઈએ તેમના ઉપર આ પરિસ્થિતિની પ્રતિકૂળ '
જેથી કરચોરી કરવાનું પ્રલોભન થાય નહિ. જે લોકોમાં સરકારી અસર થાય છે. આ રીતે પ્રાપ્ત થતી સમૃદ્ધિને જેઓ જાહેરાતમાં,
નીતિની પૂરી સમજ હોય અને લોકોનાં નાણાં અસરકારક રીતે દેખાવ માટે ઉપયોગ કરી શકે છે તેમને સમાજમાં સત્તા અને લાગ
અને બગાડ વિના વાપરવાની સરકારની શકિતમાં તેને વિશ્વાસ વગ મળે છે, જ્યારે પ્રામાણિક વ્યકિતને ભાવ પૂછાતો નથી. જે
હોય તે આવી મર્યાદા ઊંચી સપાટીએ રાખી શકાય. કરવેરાની ઊગતી પેઢી પોતાનાં કુટુંબમાં યા બીજે આ પ્રકારની જીવનપ્રણા
આ મર્યાદાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા બાંધવાનું શકય નથી. રયોગો- લિકા જુએ છે તેઓ એ પ્રણાલિને સામાન્ય જીવનના ભાગરૂપ
નુસાર તે બદલાતી રહેવાની અને આખરે તો ભૂલ કરે અને સુધારો ગણતી થઈ જાય છે. આ પ્રણાલિકાના લાભને ઉપયોગ કરવામાં એ ન્યાયે જ નક્કી કરવાની રહે છે. કરવેરાની આ સૂચિત મર્યાદા તેઓ પણ ભાગીદાર બને છે, કેમ કે એ રીતે તેમને ઉડાઉપણે ખર્ચા સરકાર ઉપર એવી જવાબદારી નાખે છે, કે તેણે પોતાની નીતિ કરવાની સગવડ મળતી હોય છે. ઉદાહરણ તરીકે, આવા કુટુંબના
બધા વર્ગના લોકોને બરાબર રીતે સમજાવવી જોઈએ અને જે વધારાના : છોકરા-છોકરીઓને હાથખર્ચ માટે મળતી રકમ સામાન્યપણે મેટી
કરવેરા નાખવામાં આવે તેની આવશ્યકતા લોકોને ગળે ઊતરાવવી . હેય છે. એ તે સ્પષ્ટ છે, કે સમાજમાં આવી , નૈતિક અધ:પાત જોઈએ. આ રીતે આ મર્યાદા લોકો ઉપર પણ જવાબદારી મૂકે છે રાષ્ટ્રનાં હિતની વિરુદ્ધ હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં ખાટાં મૂલ્યાં- કે તેમણે સમગ્ર રાષ્ટ્રનાં હિતમાં સ્વદેશાભિમાની બનવું જોઈએ. કન પ્રસરાવીને તે સમાજને સડાવે છે એટલે આ પરિસ્થિતિને સરકારી નીતિ તેમને બરાબર સમજાય તો તેઓ આમ કરવા એક રાષ્ટ્રરોગ ગણીને તેની સામે મૂલગામી ઉપાયો લેવા જોઈએ.
વધુ તૈયાર થશે. જે લોકો અને સરકાર વચ્ચે સંપર્કની: “આવી.
સાંકળ સ્થપાય તો દેશની પ્રગતિ માટેની નીતિને અમલ કરવામાં આવા વણધાયેલા નફાની સમસ્યા સામે સરકારે કાયદા સરકારને મુશ્કેલી નહિ પડે. હેઠળનાં તેમ જ વહીવટી કક્ષાએ પગલાં લેવા જોઈએ. આમાં આપણે આશા રાખીએ કે આપણે સૌ આ ધ્યેયને લક્ષમાં દમનાત્મક પગલાંની અમુક પ્રમાણમાં અસર થાય, પણ તેને પરિ- રાખીને કાર્ય કરીશું અને બહુ મોડું થાય તે પહેલાં અત્યારના નૈતિક ણામે આ અનિષ્ટ નાબૂદ થવાનું નથી. સરકાર દ્વારા આવા પ્રયત્નો અધ:પતને અટકાવીશું. હાથ ધરવામાં આવે તો તેને પરિણામે કેટલાક જટિલ વહીવટી
' ' . સી: એન. વકીલ
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯/
પ્રયુ જીવન
યંત્રવિજ્ઞાન
(ગતાંકથી ઢાલુ)
મંત્રવિજ્ઞાનના પ્રભાવ તળે યુદ્ધમાં જોડાયેલા પક્ષા બીનલશ્કરી (સિવિલિયન) પ્રજાના જાણીબુઝીને રીંહાર કરવા સુધી પહેરયા છે અને એને ન્યાયી ગણાવે છે. છેલ્લાં ત્રણ મહાયુદ્ધોમાં મરેલા બીનલશ્કરી પ્રજાના અને સૈનિકોના આંકડા પર દષ્ટિપાત કરીએ. આ ત્રણે યુદ્ધોમાં પરમાણુશસ્ત્રો વપરાયા નહતા.
પ્રથમ યુદ્ધમાં લગભગ ૧૦૦ લાખ માણસો માર્યા ગયા હતા. આમાંથી ૯૫ ટકા સૈનિકો અને માત્ર પાંચ ટકા સિવિલિયન પ્રજાના હતા.
બીજા યુદ્ધમાં ૫૦૦ લાખ માણસાએ જાન ગુમાવ્યા, જેમાં પર ટકા સૈનિકો અને ૪૮ ટકા પ્રજાના માણસાનું પ્રમાણ હતું.
કોરિઆમાં યુદ્ધ દરમિયાન, ૯૦ ટકા મરેલાંઓમાં ૮૪ ટકા પ્રજાજનો હતા અને માત્ર ૧૬ ટકા જ સૈનિકો હતા.
રાજકરણના ન્યાયી સાધન તરીકે યુદ્ધને ગણનાર સ્ત્રીબાળક અને દેશના રક્ષણ ખાતર વીર તરીકે મૃત્યુના પર પરાગત વિચારોને વળગી રહેનાર – સૌને ભાન થવું જોઈએ કે આ આંકડા પરીઓની વાતા નથી અને એવી સુંદરતા પણ તેમાં નથી.
પરમાણુશસ્ત્રોએ આ બાબતને, સૌને સ્પષ્ટ થાય એ રીતે, પરાકાષ્ટાએ પહોંચાડી છે. એ .વખત (૧૯૩૯ - ૧૯૪૫)ના ગાળામાં જે વ્યક્તિ પરમાણુાંજન પર સંશાધન કરી રહી હતી. એમને દોષ ન દઈ શકાય. યુરેનિયમ-પરમાણુજનની શોધ હિટલરના જર્મનીમાં થઈ અને જેની સામે પ્રતિકાર ન થઈ શકે એવું કોઈ પણ શસ્ત્ર ખિલવવામાં નાઝીઓ પાછી પાની નહીં કરે એ ધારી લેવામાં મુશ્કેલી નથી. એટલે આનો પ્રતિકાર કરવો જ રહ્યો. પણ જયારે અમેરિકામાં પ્રથમ પરમાણુ બોમ્બ વાપરવા માટે તૈયાર થયા ત્યારે હિટલરનું જર્મની તાબે થઈ ચૂક્યું હતું, અને જાપાન તેના છેલ્લા શ્વાસ ભરી રહ્યું હતું અને રાજદ્રારી વ્યવહાર દ્વારા સંધિ માટે કહેણ મોકલાઈ ચૂક્યું હતું. અમેરિકાના લશ્કરી વડાઓએ, ખાસ કરીને ન્યુકલીઅર શકત યોજનાના વડા જનરલ ગ્રોન્સે માત્ર તાત્કાલિક લશ્કરી ફાયદાનો વિચાર કર્યો. જાપાન ઉપર હુમલા કર્યા સિવાય જાપાન શરણાગતિએ આવે તે કેટલી બધી જીંદગી બચી જાય એવી ગણતરી કરી! પણ કેટલા મેોટા પ્રમાણમાં જાપાનના લોકોની જાનહાનિ થશે તેના વિચાર સરખો પણ કરવામાં ન આવ્યો. જનરલ ગ્રોવ્સ પેાતાની ‘સિદ્ધિ’નું પ્રદર્શન કરવાના સંતોષનો ભાગ આપવા માગતા ન હતા: દુનિયાને તે ધાક બેસાડવા માગતા હતા.
જે વિજ્ઞાનીઓએ પરમાણુબામ્બ સિદ્ધ કર્યો હતા એમને પણ પૂછવાનું તેણે મુનાસીબ ગણ્યું નહીં. આ વિજ્ઞાનીઓમાં એક સમૂહ એવા હતા, જેણે પરમાણુ બોમ્બ જાપાન પર ફેંકવાથી થનાર લાંબા ગાળાની અસરની આગાહી કરી હતી અને ફ઼ાક અહેવાલ તરીકે ઓળખાતા ખરીતામાં તેમણે સરકારને આની ચેતવણી પણ આપી હતી. પેાતાને સસાહ આપવા નીમેલી સમિતિએ પ્રમુખ ટ્રૂમેનને ઉલટો નિર્ણય જણાવ્યા હતા. આમાં કેટલાક નામાંકિત ભૌતિક વિજ્ઞાની હતા. અને આખરે ઔચિત્યની સીમા ઓળંગીને સમગ્ર માનવજાતના વિનાશની જેમાં શકયતા રહેલી છે તેવા ઢોળાવવાળા માર્ગે સરકવાનો આ સત્તાઓએ નિર્ણય લીધા. વિશ્વયા ામિવૃત્તિ િિાંત: રાજુલ: આના જેવું કાંઈ થયું. પછી શું થયું એનો ટૂંકામાં નિર્દેશ કરી જઉં. પરમાણુ યંત્રવિજ્ઞાનને અ ંતરરાષ્ટ્રીય પાયા પર મૂકવાના પ્રયાસ નિષ્ફળ થયા; રશિયાએ ધાર્યા કરતાં વધારે ઝડપથી અમેરિકાની આ બાબતમાં આગેવાની પાછી પાડી: હાઈડ્રેટજન બોમ્બની અમેરિકાની શોધની રશિયએ તુર્ત જ નકલ કરી; બે મેટી સત્તાઓ વચ્ચે હરીફાઈ, અવકાશ સંશાધનના બુરખા નીચે આંતરખંડીય બાલાસ્ટીક શસ્ત્રોની ખિલવણી. પરિણામે, અનેક વાર માનવજાતનું નિકંદન કરી શકે એટલા ન્યુક્લીઅર શસ્ત્રો આ બંને મોટી સત્તાઓ આજે ધરાવે છે. હોડમાં
૨૧
અને યુદ્ધે
શું છે એ રાજપુરૂષો બરાબર સમજે છે. ત્રાસની તુલા (balance of terror ) સાચવવા યુકિતપ્રયુકિત કરે છે. પણ તુલા અસ્થાયી છે. વધતા જતા નૈતિક પક્ષઘાતને લીધે લોકો ભય તરફ બેદરકાર બન્યા છે. રાજગુરુષો વધારે cynical—પરિણામ નિરપેક્ષ વૃતિવાળા–થયા છે અને વારેવારે તુલાને સરખું રાખવા સાહસા ખેડે છે—થાડા વખત પૂર્વે કમુબાની ટોકટીમાં થયું હતું તેમ,
આશા રાખવા જેવું શું રહ્યું છે? પરમાણુના જોખમ અંગે માનવતને આપવામાં આવતી સાથી સમજણ દ્રારા દુનિયાના બાવ થઈ શકશે એમ આશા રાખી શકાય? માનવજાતનું જૂનું સ્વપ્ન માનવ- - જાતને બચાવી શકે એવી એક જ બાબત છે. આ સ્વપ્ન છે વિશ્વશાંતિ અને વિશ્વસ્થાનું. યુટેપીંગ જેવા કાલ્પનિક સ્વર્ગ જેવું આ સ્વપ્ન કદિ પણ મૂર્ત બ-ની ન શકે એમ માનવામાં આવતું હતું. એવી માન્યતા પ્રવર્તતી હતી કે, માનવ સ્વભાવ બદલાય નહીં એવા છે. અને અત્યાર સુધી યુદ્ધો થતાં આવ્યાં છે તેમ હંમેશા યુદ્ધ થતાં જ રહેવાનાં છે. પણ આજે આમ વિયારી કે સ્વીકારી ન જ શકાય, નાની બનેલી દુનિ યામાં વિશ્વશાંતિ હવે યુટોપિયા–કેવળ કાલ્પનિક બાબત નથી, પણ માનવજાતને ટવા માટે અનિવાર્ય એવી આવશ્યકતાનું રૂપ તેણે ધારણ કર્યું છે. આ વિચારના વધારે ને વધારે સ્વીકાર થતો જાય છે. આનું તાત્કાલિક પરિણામ રાજકારણના પક્ષઘાતમાં આવ્યું છે. છેલ્લા ઉપાય તરીકે યુદ્ધપૂર્વકનું બળ વાપર્યા વિના રાજકીય ધ્યેય સિદ્ધ કરવાની કે.ઈ સયેટ રીત હજી સુધી શોધાઈ નથી,
અનેક ડાહ્યા માણસો આ સમસ્યાનો વિચાર કરી રહ્યા છે. અને મને ખાત્રી છે કે, જો પુરતો સમય આપવામાં આવે તો તેનું .. નિરાકરણ શોધી શકાય. આ અપેક્ષા મારા લાંબા જીવનના અનુભવા પર મંડાયેલી છે.
આજે એવી અનેક બાબત છે, જે મારી જુવાનીના દિવસેામાં યુટોપિયન કેવળ કાલ્પનિક લેખાતી. ભૌતિક વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન અને ઈલેકટ્રેન વિજ્ઞાનને લગતું મારું સંશાધન ક્ષેત્ર એ વખતે પ્રારભિક દશામાં હતું. આજે કુળની-પદાર્થ રચનાની-ઊંડી સમજ આપણને પ્રાપ્ત થઈ છે. એટલા આપણે આગળ વધ્યા છીએ. આજે એ ક્ષેત્રમાં જે વ્યવહારિક ઉપયોગા આપણે રોજ-બ-રોજના જીવનમાં લાગુ પાડયા છે તેની વાત એ વખતે કેઈએ કરી હોત તો તે હાસ્યાપદ થાત. એ વખતે આમાબાઈલ (મેટર), એરોપ્લેન, વાયરલેસ, રોડિયો, ટાકી સિનેમા, ટેલિવિઝન, મેટા પાયા પર ઔદ્યોગિક ઉત્પાદન વગેરે વગેરે કાંઈ નહેાતું. આજે આ બધું સામાન્ય બની ગયું છે. મારા યૌવન કાળ પછી આ બધું અસ્તિત્ત્વમાં આવ્યું છે અને તેણે માનવીના જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ આર્થિક અને સામાજિક ફેરફારો નિર્માણ કર્યા છે. આ ક્રાંતિ એટલી ઊંડી અને મૂળભૂત છે કે ઇતિહાસના દશ હજાર વર્ષો દરમિયાન આવી કોઈ ક્રાન્તિ નજરે પડતી નથી. અર્ધ - જાગીરી રાજ્યો. આજે સમાજવાદી પ્રજાસત્તાક બન્યાં છે: હબસી જાતિઓનાં ‘ટોળાં’. આધુનિક બંધારણવાળા રાજ્યો તરીકે વ્યવસ્થિત થઈ ગયાં છે. અવકાશમાં સંશાધન શરૂ થયું છે અને અવકાશયાત્રીઓની અતિ સાહસભરી અને અતિ ખર્ચાળ યોજનાખાથી કે.ઈના પેટનું પાણી હલતું નથી.
“રાજકીય, આર્થિક અને વિશ્વાસણીવિષયક સંઘર્ષો માત્ર બળ અને યુદ્ધ વડે જ પતાવી શકાય?" આ સવાલના જવાબ માટે અત્યારે તા માનવસ્વભાવની અપરિવર્તનશીલતાની દલીલ આગળ ધરવામાં આવે છે: “આ હંમેશાં આ પ્રમાણે છે; માટે એ હમેશાં એ પ્રમાણે થવાનું.” મોટા સ્થાને બેઠેલા રાજગુરૂષો અને તત્ત્વજ્ઞાનીઓ પણ આવી જ વાત કરે છે. છતાં આવી વિચારણા અને તદ્દન બેલુંદી લાગે છે. આ વિચારણા અને માનસિક વલણનો જો
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રભુ
ત્યાગ કરવામાં ન આવે તે તેમાંથી. માનવજાતના વિનાશ જ સંભવે. આવી વિચિત્ર પરિસ્થિતિમાં આપણી આશા બે આધ્યાત્મિક બñાના સંગમ ઉપર બાંધી શકાય. (૧) રક્ષણવંચિત પ્રજાજનોની સામુદાયિક, કતલપર્યંત નીચે ઉતરી. ગયેલ યુદ્ધની. અસ્વીકાર્યતા અંગે નૈતિક સભાનતા અને (૨), 'માનવજાતના ટકાવ અને તંત્રવૈજ્ઞાનિક. યુદ્ધ વચ્ચેની અસંગતતાનું બુદ્ધિપૂર્વકનું જ્ઞાન.
r
પ્રશ્ન એક જ છે: આને અસરકારક બનાવવા આપણી પાસે પુરતો સમય છે? અત્યારની પરિસ્થિતિ અતિ અસ્થાયી છે, અને તેના સ્વરૂપના કારણે જ દિન પર દિન તે વધારે ભયકારક બનતી જાય છે. કોઈ એક વ્યકિત કે તંત્રની નિષ્ફળતા, કોઈ નેતાના આંધળા જુસ્સા, જનસમુદાયનીવિચારસરણી - વિષયક કે રાષ્ટ્રવિષયક ભ્રમણા કોઈ પણ ક્ષણે . ધડાકો કરી નાખે. વિચાર અને કાર્યમાં પરિવર્તન પેદા થાય તે પહેલાં કદાચ આવા ભયંકર વિનાશમાંથી આપણે બચી ન શકીએ.
પણ આપણે આશા રાખવી જોઈએ. આશા બે પ્રકારની છે: સારા. હવામાનની કે લાટરી જીતવાની કોઈ આશા રાખે તો શું થાય છે એના પર. એ વ્યક્તિગત કે સમુદાયગત આશાની કોઈ અસર પડતી નથી. ધારો કે સારા હવામાનને બદલે વરસાદ પડયો અથવા તો આપણને લેટરીમાં કાંઈ ન મળ્યું, તે આપણે એ પરિણામને—એ વાસ્તવિકતાને—મુંગા મોઢે સ્વીકારવી જ રહી. પણ પ્રજાના સહઅસ્તિત્ત્વમાં, ખાસ કરીને રાજકારણમાં, આશા એ ભારે ચાલક (moving) બળ છે. જો આપણે આશા રાખીએ તો એ આશા પરિપૂર્ણ કરવા આપણે ક્રિયાશીલ બની પ્રવૃત્તિ આદરીખે. આજે દુનિયા પર જામેલ અનીતિમત્તા અને ગેરવ્યાજબીપણા (unreasonableness) સામેની લડતમાં આપણે થાકવું ન જોઈએ. કોઈ રાજંપુરુષ કે તત્ત્વજ્ઞાની નહીં પણ એક વ્યવહારૂ બુદ્ધિવાળા મહાન દાકતર નાબેલ-પારિતોષિક-વિજેતા ગરહાર્ડ ડોમાકનાં વચનો ટાંકવાનું મન થાય છે: (ડોમાગ્યુંની કેમોથેરાપીની શોધાએ લાખા માણસોની. તાંદુરસ્તી સાચવી છે અને લાખા જીંદગીઓને મેાતના મેોંમાંથી ઉગારી છે)
"What is really important. in this world? That, we individuals get along with each other, try to understand and help each other as best we can: For us physicians. that is: natural. Why should'if not also be possible for ta: people Don't tell me this be ütopia Every discovery was considered utopian:"
“આ દુનિયામાં ખરેખર શું મહત્ત્વનું છે? આપણે બધાં એક બીજાને જેટલા વધારે બને તેટલા સમજવા અને મદદ કરવા પ્રયત્ન કરીએ.. અમે દાકતરોને માટે તો આ સ્વાભાવિક છે. બીજાઓ માટે એ કેમ શક્ય બને? એ યુટોપિયા છે એમ મને ન કહેશેા. દરેક શોધને એક વખત યુટોપિયન ગણવામાં આવતી હતી.”
તેમણે આગળ વધીને એમ પણ કહ્યું છે કે, “આપણે બીજાની તાકાત ઉપર આધાર શા માટે રાખવા જોઈએ? આપણે એમ વતી ને ધણું સહન કર્યું છે અને એમાંથી આપણે હવે કાંઈક ધડો લેવા જોઈએ, પણ જૂની વિચારપરંપરા અને આચારવ્યવહારને વળગી રહેવું આપણને ગમે છે; એથી પણ વધારે ગમે છે. પોતાની જાત અંગે સ્વતંત્ર રીતે વિચારવાને બદલે અને પરસ્પર વિનાશના સ્થાને સમાધાનીના માર્ગ શોધવાને બદલે જુલ્મી શાસકોને અને વિકૃત માનસ ધરાવતા તંત્રવાહકોને તાબે થવાનું, અનુરવાનું.”
• આ અસંદિગ્ધ કથન છે. આ શબ્દો છે માનવીની જીદગી બચાવનાર' અને એ માટે પોતાનાં સર્વ જ્ઞાન અને શકિતનો જીંદગીભર અન્યના કલ્યાણ અર્થે ઉપયોગ કરનાર ગેરહાર્ડ ડામાગ્યુંના. દુનિયાના દરેક દેશના પ્રત્યેક શહેરીની ફરજ અત્યારે ચાલી રહેલું `બગ અટ કાવવાની છે. આજે કોલેરા કે પ્લેગના જંતુઓનો આપણને ભયરૂપ નથી, પણ રાજપુરૂષોની પર પરાગત ( cynical ) વિચારણા, જનસમુદાયની બેપરવાઈ, અને વિજ્ઞાનીઓનું પોતાની જવાબદારી
જીવન
તા. ૧૬-૧-૧૫
માંથી-છટકવું. આ આપણા માટે ભારે જોખમરૂપ છે. વિજ્ઞાનીઓએ જે કર્યું છે તે હવે પાછું ખેંચી લેવાય એમ નથી. જ્ઞાનદીપ બુઝાવી ન શકાય. યંત્રવિજ્ઞાનને પણ પોતાના નિયમો હોય છે. પણ વિજ્ઞાનીએએ, પાંતાના જ્ઞાન અંગે તેમને જે માનમરતબા મળે છે તેના ઉપયેગ કરીને, રાજપુરુષોને પોતાની શકિત બતાવવી જોઈએ, જેથી એ વર્ગ ગેરવ્યાજબીપણુ' છેડી દે અને માનવતામાં પાછાં આવે. આપણે બધાંએ સરકારી જાઠાણાં અને અન્યાયી આક્રમણા સામે લડત આપવી જોઈએ. ન્યુકલીઅર હથિયારો સામે શેલ્ટરો અને કટોકટીના નિયમો અસ્તિત્ત્વમાં છે એવા પોકળ વિધાન સામે અવાજ ઉઠાવવા જોઈએ. સાંકડી દષ્ટિના દેશપ્રેમ સામે, સત્તાના શોખ સામે લડત આપવી જોઈએ. હજી આશા છે. આપણા જમાનાના આ દર્દી સામે લડત ચલાવીએ તે એ આશા કોઈ દિવસ સાયી નીવડશે. મૂળ અંગ્રેજી :
અનુવાદક: ડા, નૃસિંહ મૂળજી શાહ
શ્રી મૅક્સ બૉર્ન
સમાસ
સઘ સમાચાર
સ્વ. નાથાલાલ પારેખ અંગે શાકસભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ભારત જૈન મ ્ડ,મંડળ તથા સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના સંયુકત આશ્રય નીચે સંઘના કાર્યાલયમાં શુક્રવાર, તા. ૮/૧/૬૫ના રોજ સાંજના સમયે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક શૈકસભા બોલાવવામાં આવી હતી. આ સભામાં ત્રણે સંસ્થાના પ્રમુખ કાર્યકર્તાઓ તેમ જ કેટલાક સભ્યો ઉપસ્થિત થયા હતા. સ્વ. નાથાલાલભાઈને અંજલિ આપતાં શ્રી રિષભદાસજી રાંકા, શ્રી ગુલાબચંદ તલકચંદ, શ્રી ચંપકલાલ ચીમનલાલ તથા શ્રી પરમાનંદકુંવરજી કાપડિયાએ પ્રસંગોચિત વિવરણ કર્યું હતું અને શ્રી નાથાલાલભાઈના ઉદાત્ત વ્યકિતત્વના ભિન્ન ભિન્ન પાસાઓની રજૂઆત કરી હતી. પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી નાથાલાલભાઈના અર્થસભર જીવનના વિગતથી પરિચય આપતાં જણાવ્યું હતું કે શ્રી નાથાલાલભાઈ જન્મથી વૈષ્ણવ હતા, પણ પછીથી જૈન ધર્મ તરફ ઢળ્યા હતા. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી નીચે મુજબના શાકપ્રસ્તાવ રજૂ કરવામાં
આવ્યો હતો.
શોકપ્રસ્તાવ
“આ સભા શ્રી નાથાલાલભાઈ પારેખના તાજેતરમાં નીપજેલા અવસાન બદલ ઊંડા શાકની લાગણી વ્યકત કરે છે. શ્રી નાથાલાલભાઈ મુંબઈના અગ્રગણ્ય નાગરિક હતા, મુંબઈની પ્રાંતિક મહાસભા સમિતિના ક્રિયાશીલ કાર્યકર્તા હતા, મહારાષ્ટ્રની વિધાનપરિષદના સભ્ય હતા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તથા સંયુકત જૈન વિદ્યાર્થીગૃહની કાર્યવાહક સમિતિના સભ્ય હતા તથા ભારત જૈન મહામંડળના આજીવન સભ્ય હતા, અને કોમી તેમ જ બીતકોમી અનેક સંસ્થાઓના આધારસ્તંભ હતા. તેઓ શૂન્ય સ્થિતિમાંથી ઊંચે આવ્યા હતા અને તેથી શૂન્ય સમા નીચેના વર્ગો માટે ઊંડી હમદર્દી ધરાવતા હતા. તેમનામાં અસાધારણ ઉદારતા, સરલતા અને નમ્રતા હતી, તેમના અવસાનથી અનેક સંસ્થાઓએ એક ઉદાત્ત કાર્યકર્તા ગુમાવ્યો છે. આ સભા તેમને અંતરની અંજલિ આપે છે અને તેમનાં કુટુંબીજનોને ઊંડી સહાનુભૂતિ પાઠવે છે.”
આ પ્રસ્તાવ સર્વ સભાજને એ ઊભા થઈને પસાર કર્યો હતો. નેફાના અનુભવ અને અહિંસક સરક્ષણ વિચાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયનીચે સંઘના કાર્યાલય (૪૫ ૪૭, ધનજી સ્ટ્રીટ),માં જાન્યુઆરી માસની તારીખ, ૨૧, ગુરુવાર સાંજના છ વાગ્યે, ભારત ઉપર ચીની આક્રમણ થયું એ અરસામાં નફા વિસ્તારમાં જેમણે પ્રવાસ કર્યો હતો એવાં અને વર્ષોથી દહેશુ' બાજુ આદિવાસી વિભાગમાં સેવાકાર્ય કરી રહેલાં. પતિ-પત્ની શ્રી વસંત નારગેાળકર અને શ્રીમતી કુસુમ તાઈના નેફા વિસ્તારના અનુભવા તેમ જ Nonviolent Defence' ‘અહિંસક સંરક્ષણ વિચાર'ઉપર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યા છે. આ રસપ્રદ તેમ જ સાહસસભર વાર્તાલાપમાં ભાગ લેવા સંઘના સભ્યોને, તેમ જ જિજ્ઞાસુ ભાઈબહેનોને નિમંત્રણ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૬૫
પ્રબુદ્ધ જીવન
૨૧૩
E
સંઘની કાર્યવાહક સમિતિમાં પૂરવણી
તા. ૮-૧-૬૫ શુક્રવારના રોજ મળેલી સંધની કાર્યવાહક સમિતિએ સ્વ. નાથાલાલે પારેખની ખાલી પડેલી જગ્યાએ શ્રી. ગુલાબચંદ તલકચંદ શેઠની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે વરણી કરી છે.
વલસાડ પર્યટન { • કાર્યક્રમમાં ડોક ફેરફાર | ' આ પર્યટન અંગે જણાવવાનું કે આ પર્યટનમાં જોડાનારાં ભાઈ-બહેનને ૨૨મી જાન્યુઆરી શુક્રવાર રાત્રીને બદલે ૨૩મી શનિવારે સવારમાં ૬-૩૫ વાગ્યે સેન્ટ્રલ સ્ટેશનેથી ઉપડતી ગુજરાત એકસપ્રેસમાં વલસાડ લઈ જવામાં આવશે અને પછીના દિવસે એટલે કે ૨૪મી રવિવાર સાંજના ૪-૩૦ વાગ્યે વલસાડથી ઉપડતી દિલહી જનતામાં મુંબઈ પાછાં લાવવામાં આવશે. આ માટે ૪૦ ટિકિટો. શનિવાર સવારની ગાડીમાં રીઝર્વ કરાવવામાં આવી છે, જે પર્યટકોએ સંઘના કાર્યાલયમાંથી મેળવવાની રહેશે. આ પર્યટન માટે વ્યકિત દીઠ રૂ. ૧૫ ને બદલે તત્કાળ રૂ. ૨૦ અને બાર વર્ષ નીચેનાં બાળકો માટે રૂા. ૧૫ રાખવામાં આવ્યા છે. આથી ખર્ચ વધશે તે તેટલી રકમ પર્યટક ભાઈ-બહેનોએ વધારે ભરવાની રહેશે. રાત્રીના સૂવા માટે ગાદલાં-ઓશીકાની સગવડ છે. ઓઢવા પૂરતું સાધન દરેકે સાથે લેવાનું રહેશે. સંધના સભ્યો માટે કચ્છના પ્રવાસની યોજના
સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજને માટે તા. ૬ઠ્ઠી ફેબ્રુ. આરી શનિવારથી તા. ૧૭મી ફેબ્રુઆરી બુધવાર સુધી, મુંબઈથી કરીચી જતી આવતી સ્ટીમરમાં કચ્છને પ્રવાસ યોજવાનું વિચારાઈ રહ્યું છે. બે દિવસ સ્ટીમરમાં જશે અને બાકીના દિવસે દરમિયાન– માંડવી, કંડલા, ગાંધીધામ, ભદ્રેશ્વર, ભૂજ, આદિપુર, નારાયણ સરોવર, જખી સેલ્ટ વર્કસ, બન્ની પ્રદેશ, મુંદ્રા, રૂદ્રમાતા ડેમ, રાયણે મોટી, ડુમરા, કોઠારા, નલિયા, વાયોર, રાખડી ડેમ, કોટેશ્વર, નખત્રાણા, પુંઅરાગઢ, કોટેશ્વર, માતાના મઢ, પાન્ડો ડેમ, કલ્યાણપુર, ભારતીય સમૂહ ખેતીનું સ્થળ–કોટેશ્વર અને ભુજપુર વગેરેકચ્છનાં જોવાલાયક સ્થળો અને શહેરોમાં આ માટે શેકવામાં આવનાર સ્ટેટ ટ્રાન્સ્પર્ટની બસમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે. આ અંગે પ્રવાસી દીઠ રૂપિયા ૧૨ થી ૧૫૦ ને ખર્ચ આવશે એ અંદાજ છે. આ પ્રવાસને લગતી વિગતો નક્કી કરવા માટે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે. આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા ભાઈબહેનેએ સંધના કાર્યાલયમાં વ્યકિત દીઠ રૂા. ૧૨૫ અને બાર વર્ષની નીચેની ઉંમરના માટે રૂ. ૭૫ ભરી જવાના રહેશે. આ માટે છેવટની તારીખ જાન્યુઆરી ૨૨ નક્કી કરવામાં આવી છે. આ પ્રવાસયોજના ર. ૫૦૦૦ આસપાસની જવાબદારીને વિષય હોઈને જાન્યુઆરી માસની ૨૨ તારીખ પહેલાં પૂરા ૪૦ પ્રવાસીઓના નામ નોંધાયા હશે તે જ ઉપર જણાવેલ પ્રવાસ નક્કી કરવામાં આવશે. તે જે સભ્યો આ પ્રવાસમાં જોડાવા ઉત્સુક હોય તેમને પોતાનાં નામ સંઘના કાર્યાલયમાં સંન્ડર નોંધાવી જવા વિનંતી છે. પ્રબુદ્ધજીવન રજત જયંતી સમારોહના સંદર્ભમાં
સંધને થયેલી અર્થપ્રાપ્તિ ૨૮૫૭૧–૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ
૧૫૦-૦૦ શ્રી જયવદન તખ્તાવાળા. ''૧૦૧–૦૦ શ્રી રવજી વીજયાળ ગાલા
૧૧-૦૦ શ્રી રામુભાઈ પંડિત : ૨૫-૦૦ ” પૂણિમાબહેન પકવાસા ૨૫-૦૦ ” નાનચંદ તારાચંદ
•૦૦ ” જી. ડી. દફતરી ૧૧-૦૦ ” ધીરુભાઈ દફતરી ૧૦-૦૦ ” હંસરાજ સૌભાગ્યરચંદ કોઠારી
સેનેરી મૌન
લેખક: શ્રી ભરત ઠક્કર (પ્રાપ્તિસ્થાન: ચેતન પ્રકાશન ગૃહ લિમિટેડ. રામજી મંદિર પાળ, વડેદરા, પ્રકાશક – ભરત ઠક્કર, ચંદ્રોદય, ખારીવાવ રોડ, રાવપુરા, વડેદરા ૧. કિંમત રૂ. ૨,૦૦) - કાવ્યસાહિત્યમાં છેલ્લા દાયકામાં ખેડાઈ રહેલા નવા પ્રકારમાં આ કાવ્યસંગ્રહ પિતાનું સ્થાન પામે છે. અહિં કવિષ્ટિ જૂનાં પ્રતીકોને જૂનાં છંદધને તોડીને કંઈક નવું શોધવા પ્રયત્ન કરી રહી છે. આ અછાંદસ કાવ્યમાં કવિ પોતાની અનુભૂતિને કોઈ નવા જ માધ્યમ દ્વારા ચેટદાર રીતે રજૂ કરવા મથે છે.. જેમ કે
“પલળેલી માટીના લોચા જેવું મારું મૌન, આજે તે જડ પથ્થર બની ગયું છે.
કવિ પાસે મૌલિક વિચારશકિત, કાવ્યમય કલ્પના અને સરળ આલેખન છે.
જેવું કે“આકાશ આજે ઊડવાની વિમાસણમાં છે.
આકાશ ક્ષિતિજો પાસેથી” પિતાની પાંખે છેઃડાવી શકતું નથી.”
આ પ્રવાહમાં વહી રહેલા અન્ય કેટલાક કવિઓને હાથે વિતાને નામે માત્ર વિચિત્રતા (અને ઘણી વાર જુગુપ્સા પણ) ષિાતી જોવા મળે છે. આ કવિઓ એ રીતે પોતાની કાવ્યક્તિને સજાગ રાખી છે.
છતાં પણ જે કાવ્યપ્રાસાદ વાંચકના હૃદયમાં તેમ જ પ્રાણને સ્પર્શવા જોઈએ, તેને અનુભવ અહીં નથી થતું. પરિણામે આ કાવ્યસંગ્રહ માત્ર વાંચકના બૌદ્ધિક સ્તર પર કેટલાક વિચારો મૂકી જાય છે. આ જાતનાં કાવ્યો કોઈ ચિરંજીવી આસ્વાદ કયાં સુધી કરાવી શકે?
" ગીતા પરીખ ધર્મ અને સત્ય વિશે જવાહરલાલ
ધર્મોએ સત્યને બંદીવાન બનાવવા પ્રયાસ કર્યો છે. ધર્મોએ માનવજાતના વિકાસમાં ઘણી સહાય કરી છે. ધર્મો એ : મૂલ્યો અને ધણો ઠરાવ્યા છે અને માનવજીવનના માર્ગદર્શન માટે સિદ્ધાંત દાખવ્યા છે. આમ છતાં, તેમણે જે કાંઈ . ફાયદો કર્યો છે તે ઉપરાંત તેમણે સત્યને નિયત સ્વરૂપે - અને સૂત્રમાં બાંધી લેવાનો પ્રયાસ પણ કર્યો છે અને ક્રિયાઓ અને રિવાજોને ઉત્તેજન આપ્યું છે, જે ક્રિયાઓ અને રિવાજે થોડાં વખતમાં જ તેના મૂળ ઉદ્દેશરહિત બની જાય છે અને માત્ર એક પ્રથા જેવા બની રહે છે. માણસને સર્વ દિશામાં ઘેરી વળેલાં અજ્ઞાત તત્ત્વ વિશે માણસના મનમાં ભય અને રમ્પને ખ્યાલ પેદા કરીને ધર્મો માણસને અજ્ઞાત તત્ત્વની ખેજમાં જ નહિ, પરંતુ સામાજિક પ્રયાસ લાભની ખેજમાં પણ નિરુત્સાહી કરે છે. જિજ્ઞાસા અને વિચારને ઉત્તેજન આપવાને બદલે તેમણે પ્રકૃતિને, સ્થાપિત સંપ્રદાયને, પ્રચલિત સામાજિક વ્યવસાયને અને જે બધું કંઈ પ્રવર્તમાન હોય તેને વગ બનવાની ફિલસૂફીને ઉપદેશ આપ્યા છે. અમાનુષી તત્ત્વ-દેવ-ની ઈચ્છા પ્રમાણે બધું થાય છે એવી માન્યતાને પરિણામે સામાજિક ક્ષેત્રે કંઈક બિનજવાબદારી સર્જાય છે. અને બુદ્ધિયુકત વિચાર અને શેધનવૃત્તિનું સ્થાન ભાવુકતા અને લાગણીવેડા લે છે. ધમેં જો કે અગણિત માનવીઓના જીવનમાં શાંતિ-સ્વસ્થતા પ્રાણી છે અને મૂલ્ય અનુસાર સમ જ વ્યવસ્થા સ્થાપિત કરી છે, તેમ છતાં ધમેં માનવસમાજમાં સાહજિક એવી પ્રગતિશીલ અને પરવિર્તનશીલક્ષી વૃત્તિને રેકી પણ છે.
' ' જવાહરલાલ નહેરુ ધર્મ અને ચમત્કાર આપણે સમાજમાં અંતની સત્તા-1, રાજાની કે સૈનિકની સત્તાની સ્થાપન નથી કરવી. સંતનાં વચનેને ૨ાદર. જે સંતના પ્રભાવના કારણે નહિ, પણ તેની પાછળ ચમત્કારને ભાવ છે તેને કારણે છે. ચમત્કારમાં હિંસા છે, કેમકે તેમાં માણસની બુદ્ધિનું મૂલ્ય નથી. ધર્મોમાં જે ઈશ્વરનિષ્ઠા અને મૂલ્યોની નિષ્ઠા પર નિર્ભર નથી તે ચક્કાર પર નિર્ભર છે. '
- દાદા ધર્માધિકારી
૨૮૯૬૯-૫૧
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૫
કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજીનું મંગળ મહાપ્રસ્થાન
ગઈ તા. ૨૭-૧૨-૬૪ના રોજ સાયલા (સૌરાષ્ટ્ર) ખાતે રથાનક્વાસી જૈન સંપ્રદાયના અગ્રગણ્ય વયોવૃદ્ધ મુનિવર, કવિ તેમ જ પંડિત શ્રી નાનરાંદ્રજી મહારાજ ૮૮ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા છે. તેમના અવસાનથી માત્ર સ્થાનક્વાસી સમાજને જ નહિ, જૈન ધર્માનુયાયી સમાજને નહિ પણ ભારતના સમગ્ર ધામિક સમાજને એક મોટી ખોટ પડી છે. તેમનો જન્મ ઈ. સ. ૧૮૭૭માં સાયલા ખાતે થયેલ. પિતાનો નક્કી કરવામાં આવેલ વિવાહરબંધ તેડીને તેમણે ૧૯૦૧માં ૨૪ વર્ષની ઉંમરે ક0 જાર મુકામે સ્વ. મુનિ દેવરાંદ્રજી પાસે જૈન દીક્ષા અંગીકાર કરી હતી. આમ છતાં પણ તેને કેવળ સંપ્રદાયના ચીલે ચાલનારા સાધુ નહોતા. મૌલિક ધર્મ- તવને જાળવવા સાથે પરિવર્તિત હૃદય, ક્ષેત્ર, અને કાળને લક્ષમાં લઈને બાહ્ય ક્રિયામાં તેમણે સમયાનુસાર ફેરફારો કર્યા તેમ જ કરાવ્યા હતા. જૈન શ્વે. ૨ાનક્વાસી કેંનફરન્સનું મોરબી મુકામે તેમના હાથે બીજારોપણ કરવુામાં આવ્યું હતું. ર4. મુનિશ્રીને શિક્ષણકાર્યમાં તેમ જ માનવ સમાજને પહોંચાડવામાં આવતી અાંતર–બાહ્ય રાહતપ્રવૃત્તિમાં ઊંડો રસ હતો. તેમની પ્રેરણાના પરિણામે અનેક છાત્રાલયો, પાઠશાળાઓ, વચનાલયો, પુસ્તકાલય, ૨ષધાલય નિર્માણ થયાં હતા. તેમ જ ઉઘોગશાળાઓઅતિત્વમાં આવી હતી. એ જમાનાને પીછાણતા ઉદાર વિચારના તેઓ આજીવન બ્રહ્મા મારી રાંતપુરુષ હતા. ૮૮ વર્ષનું લાંબુ જીવન ઉત્કૃષ્ટ પ્રકારના ચારિત્ર્ય વડે તેમણે સાર્થક કર્યું હતું. આવા મુનિવરને, તેમના મંગળ પ્રસ્થાન સમયે, આપણાં અનેક વંદન હો !
પરમાનંદ પૂરક નોંધ: અહીં જણાવવું અપ્રરતુત નહિ લેખાય કે મુનિશ્રી ભારતને જગજાહેર પ્રસંગ ટાંકીને ગુરુવર્ષે તેમને પૂછયું: “ભગવાન નાનચંદ્રજીના બે મુખ્ય શિષ્ય. (૧) મુનિ ચુનીલાલજી મહારાજ, શ્રીકૃષ્ણ તો પાંડવોને જીતાડવા માટે-ન્યાયને વિજયી બનાવવા તેમણે ૧૯૨૮માં દીક્ષા લીધેલી, આજે તેઓ હયાત છે, અને મુનિશ્રી માટે-ધર્મરાજ યુધિષ્ઠિર પાસે અસત્ય જેવું બેલાવ્યું: “નરો વા નાનરાંદ્રજીના સ્થાને આવે છે, (૨) મુનિ સંતબાલજી. તેમણે કુંજરો વા' આપ સ્વરાજ્ય માટે થોડા અસત્યને ચલાવી લે ખરા?” ૧૯૨૯માં દીક્ષા લીધેલી. સમયાંતરે ઈ. સ. ૧૯૩૭માં તેમણે તે કાળે લેકમાન્ય તિલક અંસારી માટે ડું અસત્ય અથવા અપવાદગુસ્થી છૂટા રહીને એક વરસ મૌન એકાંતવાસમાં ગાળેલું. ત્યાર રૂપ હિંસા પ્રત્યે કુણી નજરે જોવામાં માનતા. ગાંધીજી બંને બાબતમાં બાદ સ્થાનકવાસી જૈન સાધુની આચારપરંપરાની બાબતમાં પોતે સાફ હતા. અહિંસા કરતાં સત્ય તરફને તેમને આગ્રહ ઘણા વધારે કઈ કઈ બાબતમાં જુદા પડે છે અને તદનુસાર પિતાના આચારમાં અસાધારણહતે. આદર્શોને વ્યવહાર ખાતર તેઓ નીચે ઉતારવા કેવા ફેરફાર કરવા ઈચ્છે છે તેને લગતું સ્થા. સમાજ જેનું એક માગતા નહોતા. વ્યવહારને આદર્શ તરફ ચઢાવવા માગતા હતા. નિવેદન તેમણે બહાર પાડેલું, જેની જાણ થતાં, મુનિ સંતબાલજી જણાવે આ રીતે ગાંધીજીએ ઉપર જણાવેલ પ્રશ્નના જવાબમાં કહેલું કે, છે તે મુજબ, સ્થા. સમાજે કહ્યું કે, “વર્તો ભલે, નિવેદન જાહેર ન . “મહાભારતને કે ભગવાન કૃષ્ણના કૃત્યને આલેચનકાર થવા કરો.’ પણ આમ કરવું તેમના માટે શક્ય નહોતું, તેથી જેની હકુમત માંગતા નથી, પણ મારી દષ્ટિએ સત્ય એ જ ઈશ્વર હોઈને સત્ય નીચે તેઓ હતા તે લીંબડી સંપ્રદાય (મોટા)એ તેમને “રાંપ્રદાય બહાર મારે મન પ્રથમ છે. સ્વરાજ્યના ભાગે પણ હું સત્યને જ પસંદ ઘોષિત કર્યા. પણામે ગુરુ-શિષ્ય સાથે રહી ન શકે એવી પરિ કરું!” ગાંધીજી પ્રત્યે તેમનું આકર્ષણ આ કારણે હતું અને તેમના સ્થિતિ સર જાણી. ત્યાર બાદ આજ સુધી મુનિ સંતબાલજી પિતાના હાથેથી તેમણે અનેક વાર ભિક્ષા વહોરી હતી.” ગુરથી અલગ વિચરતા રહ્યા છે. આમ છતાં પણ બંને વચ્ચે | મુનિ સંતબાલજી આગળ ચાલતાં પિતાના પત્રમાં જણાવે સ્નેહસંબંધ અતૂટપણે ચાલુ રહ્યો હતો અને ગાળે ગાળે તે છે કે, “ગુરુવર્ય શ્રીમદ્ રાજચંદ્રનું સાહિત્ય વાંચતાં-વાંચાવતાં; ગાંધી એકમેકને મળતા પણ રહેતા હતાં. તેમના ગુરુવર્યના અવસાન સાહિત્ય વાંચતાં–વંચાવતાં; સંગત છોટાલાલ હરજીવન ‘સુશીલ અંગે સહાનુભૂતિ દાખવતો મેં મુનિ સંતબાલજી ઉપર એક પત્ર પાસે શ્રી અરવિંદ-સાહિત્ય પણ વાંચતા-વંચાવતા. આમ આ લખેલે તેના ઉત્તરમાં પોતાના ગુરુ વિશે અનેક માહિતી આપતા ત્રણે મહાપુરુષનાં લખાણમાં તેઓ બહુજ રસ ધરાવતા અને તેમના અંગે ગુણાનુવાદ કરો એક લાંબે પત્ર તેમના તરફથી હતા. વળી થોડા સમય પહેલાં સ્વ. વાડીલાલ મોતીલાલ શાહનું તાજેતરમાં મળ્યો છે. તે આખે કાગળ જગ્યાના અભાવે ‘પ્રબુદ્ધ- સાહિત્ય છપાવવાની પ્રેરણા પણ તેમણે જ આપેલી. તેમનાં પ્રવજીવનમાં પ્રગટ કરવાનું શક્ય નથી. એટલે તે પત્રમાંથી સ્વર્ગસ્થ ચનમાં વકતૃત્વ, સંગીતકળા, થાકારિત્વ અને કાવ્યતત્વને ભારે ગુરુવર્યની જીવનપ્રતિભાની ઝાંખી કરાવતા એક બે ઉતારા નીચે રમેળ જામતે. આ ઉંમરે છેવટ લગી તેમની અનેખી વાણી આપીને હું સંતોષ માનું છું.'
લોકોને તેઓ પીરસતાં ધરાતા નહિ; શેતાએ તેમને સાંભળતાં - તેઓ પોતાના પત્રમાં જણાવે છે કે, “ભાષાની દષ્ટિએ તેમણે ધરાતા નહિ. આધુનિક વિજ્ઞાન વિષે તેઓ ઊંડી જિજ્ઞાસા સંસ્કૃત તેમ જ અર્ધમાગધીને અભ્યાસ કરે. તેમણે ધર્મશાસ્ત્રોનું ધરાવતા. જ્યાં જાય ત્યાં જૂની શિષ્ફળા, મંદિરોની કોતરણી, ઊંડું અવગાહન કરે. પ્રકૃતિ અતિશય મિલનસાર, ઉદારતા નદી–પર્વતની રમ્યતા વગેરે જોવા-નિહાળવાનું તેમને ખૂબ જ અનહંદ, વળી ધર્મો પ્રત્યે તેમનામાં સદ્ભાવ હતે. આર્યસમાજની ગમતું. તેઓ પોતાની પાછળ વિપુલ લેખન–સાહિત્યમાં મૂકી ગયા મર્દાનગી પ્રત્યે તેમને ઊંડે પક્ષપાત હતા. શ્રીમદ્ રાજચંદ્રની છે. વળી તેઓ કવિ હોઈને કાવ્યો દ્વારા તેમણે સમાજને તેમના મન ઉપર ઘેરી અસર હતી. પણ એમને સૌથી વધુ ઘણું આપ્યું છે. સાધુઓની પરિષદ હોય, હરિજનની કે કળીઓની આકર્ષણ ગાંધીજી પ્રત્યે હતું. તેથી એક બાજુએ તેમણે “વિજયતણું પરિપદ હોય કે યુવકોની પરિષદ હોય–તેમને જ્યાં બોલાવવામાં આવે મનમોહન વાળું વગાડનાર કોણ હશે?” એ ગીત ગાઈને સત્યાગ્રહની ત્યાં તેને જતાં અને એકત્ર થયેલી માનવમેદનીને જોઈને-આત્મતારીફ કરી હતી, તો બીજી બાજુએ “જગતને જગાવા અવનિમાં પ્રિય ભાઈ બહેને જોઈને તેઓ રાજી રાજી થઈ જતા અને સૌને ગાંધીજી આવ્યા” એ ગાઈને ગાંધીજીને યુગાવતાર પુરુષ તરીકે રાજી રાજી કરી દેતા. આવે તેમનામાં અગાધ વાત્સલ્યભાવ હતો, બિરદાવ્યા હતા. ખાદી અને ગ્રામોદ્યોગ વિષેના ગ્રહો અને બંને વખતની સામુદાયિક પ્રાર્થના તે આકર્ષણના ફળ સ્વરૂપે
એ ભાવ કે જે કશા પણ ભેદભાવને જાણતો નહોતો. અંત સુધી તેમનામાં પ્રગટ થયાં હતાં. હરિપુરા મહાસભામાં તેને હાજર રહ્યા
કાન આંખ અને અન્ય ઈન્દ્રિય સાબુત હતી. શરીર પડછંદ, ભવ્ય હતા. પછી તેઓ તીથલમાં કેટલાક સમય રહેલા અને ગાંધીજી પણ લલાટ, અવાજ બુલંદ અને તેજોમયતા અખંડ હતી. આમ અંત સમય ત્યાં જ આવીને કેટલાક દિવસ રહ્યા હતા. પરિણામે લગભગ રોજ સુધી તેને સજાગ, સાવધાન હતા. આવું તેમનું ભવ્ય જીવન હતું એ બંને વચ્ચે મુલાકાતે થયા કરતી હતી. ખાસ કરીને સમુદ્ર- અને એવું જ તેમનું ભવ્ય અવસાન હતું. તેમને મન કોઈ પરાયાં કિનારે તેઓ ઘણીવાર સાથે ફરતા હતા. આ રીતે બંનેની વચ્ચે નહોતાં. ગમે તેવો કેઈએ અપરાધ કર્યો હોય, પણ તે અપરાધી ચાલી રહેલા વિચારવિનિમય દરમિયાન એક દિવસ સત્ય અને તેમની સામે ગળગળે થાય તેઓ પણ તરત ગળગળા થઈ જતા. અહિંસા વચ્ચે મેળ ન મળે વિષે વાત નીકળી પડી, મહા- આવું મહા દિલ ને પામ્યા હતા.”
:
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૬૫.
પ્રબુદ્ધ જીવન
૨૧૫
પ્રકીર્ણ નોંધ - - રવનાંની બેલી અંગે
ઉપવાસ અને બીજા દિવસે બેસણું (દિવસ દરમ્યાન બે વાર ભજન) સ્વપ્નોની બલીની આવક દેવદ્રવ્યમાં લઈ જવી કે સાંધા- લેવાનું હોય છે. આ ભેજન માટે ભરચક મિષ્ટાન્ન અને ભાત રણ ખાતામાં લઈ જવી એ પ્રશ્ન ‘પ્રબુદ્ધ જીવનના આગળના
ભાતની વાનીઓ તૈયાર કરવામાં આવે છે. ઉપઘાનવ્રતીની તાકાત અંકમાં સારી પેઠે ચર્ચાયેલો હોઈને સ્વપ્નોની બેલી એટલે શું એ જળવાઈ રહે તે માટે દેશના ગમે તે ખૂણેથી સારા પ્રમાણમાં ચાનું પ્રબુદ્ધ જીવન’ના વાચકોને સમજાવવાની જરૂર નથી. આના ધી મેળવવામાં આવે છે. આમ આ ઉપધાન વ્રતના ઉધ્યાપનમાં સંબંધમાં તા. ૧૬-૧૦-૬૪ના ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલી ત્યાગ અને ભોગનું એક સરખું તાંડવ ચાલે છે. આજે આપણા પ્રકીર્ણ નોંધમાં જૈન શ્વે. મૂ. સમાજના ખ્યાતનામ આચાર્ય શ્રી ચાલુ ખાનપાનમાંથી બદામ, પીસ્તા, એલચી, કેશર અને ચેપ્યું આત્મારામજી મહારાજે, રાધનપુર ખાતે વિ. સં. ૧૯૪૩માં (ઈ. સ. ધી પણ, તે તે ચીજના ભાવો ખૂબ વધી જવાના કારણે, લગભગ ૧૮૯૭માં) પર્યુષણ પર્વ દરમિયાન સ્વપ્નાં ઉતારવાની પ્રથા શરૂ અદશ્ય થયેલ છે, પણ આ ઉપધાનના ભેજન માટે કોઈ પણ ચીજ થતાં, તેમાં જે બોલી બોલવામાં આવે તેની આવક સાધારણ
મોંધી હોતી જ નથી તેમ કોઈ ચીજને દુકાળ સંભવતા નથી. ગમે તે ભાવે ખાતામાં લઈ જવાનું ફરમાવ્યાનો, એ સમયનાં ચેપડામાં સ્પષ્ટ ગમે તે ચીજો સારા પ્રમાણમાં ધોળા કે કાળા બજારમાંથી મેળવવામાં ઉલ્લેખ પ્રગટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં
આવે છે. તે માટેની ખરીદીને કોઈ કાયદા-કાનૂન નડતાં નથી. એક શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહે તા. ૭-૬-૬૫ના પત્ર દ્વારા ચાલુ એક ઉપધાનમાં સાધારણ રીતે ૪૦૦-૫૦૦ ભાઈ–બહેને જોડાય જાન્યુઆરી માસના “શ્રી મહાવીર શાસન'માં પ્રગટ થયેલ એક લેખ છે. એટલે એક એક ઉપધાન માટે ૩૦-૪૦ હજારને ખર્ચ તરફ મારું ધ્યાન ખેંચ્યું છે. તે લેખમાં વિ. સં. ૧૯૪૮માં (ઈ. સ. અંદાજવામાં આવે છે. અઢળક ધન કમાતા જેને માટે કાળા ૧૮૯૨માં) શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થયેલ બજારનું નાણું ઠાલવવા માટે સ્વર્ગલોકનું દ્વાર ઉઘાડતું ઉપધાન વ્રતનું આ ‘ઢક હિત શિક્ષા’ અપર નામ ગપ્પદીપિકા સમીર’ નામના પુસ્ત- ઉઘાપન એક મહત્ત્વનું સાધન બન્યું છે. આ વર્ણનમાં કોઈ અન્યકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સ્વ. આત્મારામજી
કિત થતી નથી એ દર્શાવવા માટે ભાવનગરના જૈન સંઘ સાથે - મહારાજને કરવામાં આવેલા ૧૦૦ પ્રશ્નો અને તેમણે આપેલા
જોડાયેલા એક કિસ્સાની જાણકારી ઉોગી થઈ પડશે. એ કિસ્સે ૧ ૦ ઉત્તરોનો સંગ્રહ છે. તેમાં એક પ્રશ્ન નીચે મુજબ છે:- નીચે મુજબ છે :
સપને ઉતારણા, ધી ચડાના, ફિર લિલામ કરના ઔર દો ભાવનગર ખાતે ચાતુર્માસ કરી રહેલા એક આચાર્યું કાર્તક તીન રૂપૈયે મણ વેચના, સો કયા ભગવાનકા ઘી કૌડા હૈ સૌ લિખો.” મહિનામાં ઉપધાન તપની યોજના કરવા ત્યાંના સંધના આગેવાનોને | તેને જવાબ તેમણે નીચે મુજબ આપેલો:
સૂચના કરી.સંઘના આગેવાનોએ એવા કશા ખર્ચમાં ઉતરવાની “સ્વપ્ન ઉતારણે, ધી બેલના ઈત્યાદિક ધર્મક પ્રભાવના. અનિચ્છા દર્શાવી. આચાર્યશ્રીએ કહ્યું કે “બધા ખર્ચની ગાઠઔર જિન દ્રવ્ય કી વૃદ્ધિ કા હેતુ હૈ. ધર્મકી પ્રભાવના કરનેસે વણ બહારથી થઈ રહેશે. માત્ર તમે ઉપધાન તપની ગોઠવણ કરવાનું પ્રાણી તીર્થ કર ગોત્ર બાંધતા હૈ. યહ કથન શ્રી જ્ઞાતા સૂત્ર મેં હૈ. માથે લ્યો.” સંઘના આગેવાનોએ કહ્યું કે “આપની આ વાત અમને ઔર જિન દ્રવ્યની વૃદ્ધિ કરનેવાલા ભી તીર્થ' કર ગોત્ર બાંધતા હૈ - કબૂલ છે, પણ અમારી બે શરત છે : (૧) આ ઉપધાન પાછળ કશું યહ કથન શ્રી સંબધ સત્તરી શાસ્ત્રમેં હૈ. ઔર ઘી કે બોલને વાસ્તે કાળા બજારનું નાણું વપરાવું ન જોઈએ. (૨) ઉપધાનને લગતી જો ધી લિખા હૈ તિસકા ઉત્તર જૈસે કુમારે આચારાંગ શાસ્ત્ર ભગવાન ભેજન સામગ્રી વસાવવામાં સરકારી કોઈ પણ કાયદા કાનૂનને કી વાણી દો વા ચાર રૂપૈયાંકો વિકતી હૈ ઐસે ધીકા ભી માલ પડતા હૈ.”
ભંગ કરવામાં ન આવે. આ ઉપરાંત આ ઉપધાન વ્રતમાં ભાગ લેનારા આ પ્રશ્નોત્તર જે પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે તે પુસ્તક
ભાઈ–બહેને શહેરની ગટર સાથે જોડાયેલું પાયખાનું કે મુતરડીને મારા જોવામાં આવ્યું નથી. તેનું અપરનામ “ગપ્પદીપિકા સમીર’
ઉપયોગ કરી શકતા નથી. પરિણામે આવા મોટા સમુદાયના મળતેની વિશ્વસનીયતા માટે શંકા ઉપજાવે તેવું છે. આમ છતાં ઉપર
મૂત્ર વિસર્જનની ગેઠવણ કેમ કરવી તે એક મહત્ત્વને સવાલ બની જણાવેલ પ્રશ્નોત્તર કોઈની મનસ્વી કલ્પનાના નહિ, પણ ખરેખર
જાય છે. સાધારણ રીતે જ્યાં ઉપધાન કરાવવામાં આવે છે ત્યાં આધાર રાખવા લાયક તથા પ્રમાણભૂત હોય તો, વિ. સં. ૧૯૪૩ની
ચતરફ વસતા લોકોને મળમૂત્રની દૂર્ગધના ભંગ બનવું પડે છે. આ સાલનું વિધાન વિ. સં. ૧૯૪૮ની સાલના વિધાનથી એકદમ જ
માટે પણ સંધના આગેવાને તૈયાર નહોતા. ઉપરની શરતે સાંભળીને પડતું હોઈને આશ્ચર્ય પેદા કરે છે. પાંચ વર્ષના ગાળા દરમિયાન
આચાર્યશ્રીએ ભાવનગરમાં ઉપધાન કરાવવાનો આગ્રહ છોડી દીધો આ પ્રશ્ન અંગે આત્મારામજી મહારાજના અભિપ્રાયમાં ફેરફાર
અને પછી તેને લગતી બધી ગોઠવણ શિહોર મુકામે કરવામાં આવી. થયો હોય એમ માનવાને પણ કોઈ કારણ નથી. જે ભિન્ન ભિન્ન
આ ઉપરથી ઉપધાન વ્રત ઉદ્યાપન સાથે કયા કયા પ્રકારના - પુતકોમાં આ વિધાન રહેલાં છે તે બન્નેના સંપાદક શ્રી વિજય
સામાજિક અનર્થે જોડાયેલા છે તેને ખ્યાલ આવશે. આ બધું વલ્લભસૂરિ છે જેઓ આજે હયાત નથી. તેમના સિવાય અન્ય કોઈ
જાણવા-સમજવા છતાં ઉપધાનની ઘેલછાએ 9. મૂ. મૂર્તિપૂજક વ્યકિત આ પરસ્પરવિરોધી લાગતાં વિધાનને ખુલાસે કરી શકે
સમાજના આચાર્યોને તેમ શ્રાવક સમુદાયને ઘેલા બનાવી દીધા તેમ નથી. પરિણામે મુંઝવણ તેના માટે ઉભી થાય છે, જે અમુક છે અને તે પાછળ લાખો રૂપિયાનું કેવળ પાણી થઈ રહ્યું છે. આચાર્યને અનુસરીને જ ચાલવાને આગ્રહ રાખતા હોય. બાકી મુંબઈ ખાતે આચાર્ય પદવી-પ્રદાન પાછળ થનારે પુષ્કળ ધનને ધુમાડે આવા પ્રશ્નને વર્તમાન દેશકાળ અનુસાર સમ્યક વિચાર કરીને
જૈન શ્વે. મૂ. સમાજમાં પચ્ચાસ વર્ષ પહેલાં આંગળીના જે કોઈ નિર્ણય કરે છે તેને આચાર્યોનાં અભિપ્રાય-વિરોધ કદી પણ મુંઝવતા નથી. પૂર્વાચાર્યના પરસ્પર--વિરોધી લાગતાં વિધાન તરફ
વેઢે ગણાય તેટલા જ આચાર્ય હતા અને તેથી આચાર્યપદનું ખાસ જ્યારે મારું ધ્યાન ખેંચવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે, પ્રબુદ્ધ
મહત્ત્વ હતું. સાધારણ રીતે કોઈ સંઘાડામાં માટે શિષ્ય પરિવાર જીવનના વાચકોને પણ મારે તેની જાણ કરવી જોઈએ.
નિર્માણ થાય ત્યારે તે પરિવારના વડિલ ગુરુ પરિવારમાંના કોઈએક ઉપધાનને રાફડો ફાટયો છે!
તેજસ્વી વિદ્વાન અને પ્રભાવશાળી શિષ્યને આચાર્ય બનાવતા. કદિ | જૈન . મૂ. સમાજમાં આશરે ૪૫ દહાડા, ચાલે તેવું ઉપધાન કદિ કોઈ શહેરને સંઘ અમુક જૈન વયોવૃદ્ધ મુનિની વિશિષ્ટ વ્રત આજે ચતરફ જેરાભેર ચાલી રહ્યું છે. આમાં મોટા ભાગે એક દિવસ યોગ્યતાને ખ્યાલ કરીને તે મુનીને આચાર્ય પદવીથી વિભૂષિત કરતે.
જાણવા-સમજવાન તેમ પગનું કેવળ મારી પુષ્કળ ધને
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રબુદ્ધ જીવન
સમય જતાં આચાર્ય બનેલા સાધુઓએ પોતાના શિષ્યોમાંથી એક યા અન્ય શિષ્યને આચાર્ય બનાવવાનું શરૂ કરી દીધું અને ઢગલાબંધ આચાર્યો નિર્માણ થયા. આજે જે રીતે આચાર્યો બનાવવામાં આવે છે તે રીતે થોડા સમય બાદ કોઈ આચાર્ય બન્યા સિવાયના સાધુ જ નહિ રહે એવું અનુમાન કરવામાં આવે છે. આ રીતે આજના સમયમાં આચાર્યપદનું કોઈ ખાસ મહત્ત્વ જ રહ્યું નથી.
આમ છતાં તાજેતરમાં મુંબઈમાં ગાડીજીના ઉપાાયે વસતા શ્રી વિજય અમૃતસૂરિ, જેઓ દીક્ષા છેાડીને ભાગેલા નટ શિષ્યોને ફરી ફરીને દીક્ષા આપવાની અનેક વદર ધૃષ્ટતા કરતા આવ્યા છે, એટલે કે જે આવ્યું તેને મુંડવા સિવાય મુંડન માટેની યોગ્યતા અંગે જૅમની પાસે બીજું કોઈ ધારણ નથી, તેઓ પોતાના પ્રશિષ્ય પંન્યાસ શ્રી ધુરંધરવિજયજીને આગામી ફેબ્રુ આરી માસની આઠમી તારીખે આચાર્ય બનાવવા ધારે છે. આ આચાર્યપદી-પ્રદાનના અનુસંધનમાં કલ્પનામાં ન આવે એવા એક ગંજાવર સમારંભ યોજવામાં આવ્યો છે. આ માટે મુંબઈના જૈન શ્વે. મૂ. સમાજના આગેવાન લેખ.તા એવા ૩૧ ગૃહસ્થાની શ્રી આચાર્યપદ-પ્રદાન–સમિતિ નીમવામાં આવી છે અને તે સમિતિના શ્રી લક્ષ્મીચંદ દુર્લભજી, શ્રી ધીરજલાલ ટારરશી શાહ, શ્રી મુકિતલાલ વીરવાડીઆ તથા મનસુખલાલ ઓઘડભાઈ શાહ મંત્રીઓ છે, અને તેમાંના સ્વપરકલ્યાણસાધક શ્રી ધીરજલાલ ટોકરશી શાહ આ આખા સમારંભના પ્રમુખ આયોજક છે. ઉપર જણાવેલ સમિતિ નીચે ૧૧ પેટા સમિતિએ નીમવામાં આવી છે. આવી આચાર્યપદવીનું પ્રદાન સાધારણ રીતે જે ઉપાશ્રાયમાં પ્રસ્તુત સાધુ સમુદાય રહેતો હોય તે ઉપાકાયમાં જ કરવામાં આવે છે, પણ આ પ્રસંગની ઉજવણી માટે તેમ કરવાને બદલે આઝાદ મેદાનમાં એક ભવ્ય મંડપ બાંધવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે દસ દિવસના એ ભવ્ય કાર્યક્રમ વિચારાયા છે. આ પ્રસંગે આચાર્ય પરપરા-દર્શન' નામની વિશિષ્ટ રચનાના છ ખંડો રચવામાં આવનાર છે અને ભગવાન મહાવીરની પાટે આવેલા આચાર્યોની ૨૫૦૦ વર્ષની પરંપરા મૂતિઓ અને ચિત્રા દ્વારા રજુ કરવામાં આવનાર છે. આ વિરાટ સમારંભ પાછળ પાણા લાખથી એક લાખ રૂપિયાના ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ બધું જાણીને કોઈને પણ સહજ પ્રશ્ન થાય કે કોઈ એક આચાર્ય પોતાના કોઈ એક શિષ્ય કે પ્રશિષ્યને આચાર્ય બનાવે તે એવા તે કયો મેટા બનાવ છે કે જે માટે આઝાદ મેદાનમાં આટલી મોટી માંડ માંડવામાં આવે અને આટલા બધા દ્રવ્યના વ્યય કરવામાં આવે? ઉપધાન અંગે તેમ જ આવા આચાર્યપદવીપ્રદાન અંગે ખાનપાન, આડંબર, નાટારંભ અને ઝાકઝમાળ પાછળ આટલો મોટો ધનના ધુમાડો થઈ રહ્યો છે અને તે શાણી લેખાતી દરેક બાબતનો ગણતરીપૂર્વક વિચાર કરતી જૈન કોમના હાથે—આ જોઈને અન્યન્ત વેદના થાય છે. શું આપણે સાદી સમજ, વ્યવહારકુશળતા, વિવેક શકિત બધું જ ગુમાવી બેઠા છીએ અને ન સમજી શકાય એવા કોઈ પાગલપણાએ આપણી બુદ્ધિને ઘેરી લીધી છે? એવે પ્રશ્ન થાય છે. આપણે વિશાળ સમાજની વચ્ચે બેઠા છીએ. વિશાળ સમાજના પ્રાજ્ઞ પુરુષો આપણે શું કરી રહ્યા છીએ તે જુએ છે, નિહાળે છે અને આપણી કિંમત આંકે છે. આવા અતિરેક સામે અવાજ સરખા પણ કોઈ ન ઉઠાવે–શું એવા સત્વહીન આપણે બની બેઠા છીએ ? આ બધું એક પ્રકારનું વૈભવપ્રદર્શન સામાન્ય લોકોની આંખે ચઢતું જાય છે અને તેના ભારે પ્રતિકૂળ પ્રત્યાઘાતો પડતા જાય છે. આ રીતે વિચારીને પણ,, આપણે આવા અર્થશૂન્ય જલસાઓથી બચીએ અને વિવેકની સમતુલા ઉપર આપણા ધાર્મિક જીવનને—સમગ્ર સામાજિક જીવનને આધારિત કરીએ એજ પ્રાર્થના !
પરમાનંદ
તા. ૧૬-૧૫
સાભાર સ્વીકાર
સબરસ : ભાગ ૧: લેખક તથા પ્રકાશક : ડા. કાંતિલાલ શાહ, “ઉપહાર” પાટાની પાસે, નવરંગપુરા, અમદાવાદ, ૯. કિંમત રૂ. ૧-૫૦
ભગવાન બુદ્ધ: લેખક: શ્રી શિવાજી ભાવે, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુઝરત પાગા. વડોદરા કિંમત રૂા. ૧-૫૦
સ્ત્રી-પુરુષ સહજીવન : લેખક : દાદા ધર્માધિકારી, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હઝરત પાગા, વડોદરા, કિંમત રૂા. ૧-૫૦.
ઉરસિંધુનાં બિંદુ : લેખક : ભકતકવિ શ્રી શિવજી દેવશી, ગઢડાવાળા. પ્રકાશક : શિવસદન ગ્રંથમાળા કાર્યાલય, ગઢડા, કિંમત રૂા. ૧-૫૦.
સનાતન ધર્મનું રેખાદર્શન : લેખક : શ્રી શ્રીનિવાસ ભાકર ગાડબાલે, પ્રકાશક : એસ.બી. દાંડેકર પ્રકાશન, દાંડેકર વાડો, દાંડિયા બજાર, વડોદરા કિંમત રૂા. ૦-૫૦.
હિમાલયની પુત્રયાત્રા : લેખક : શ્રી પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, ટિળક માર્ગ, રૂા. ૪.
કિશનસિંહ ચાવડા, અમદાવાદ ૧, કિંમત
અદ્યતન સાવિયેત સાહિત્ય : સંપાદક તથા પ્રકાશક : શ્રી ભાગીલાલ ગાંધી, વિશ્વમાનવ, રામજીમંદિર પાળ, વડોદરા. કિંમત
રૂા. ૫-૫૦
લાશાહી સમાજવાદ સ્વતંત્રતા : મૂળ લેખક: શ્રી ચક્રવર્તી રાજગાપાલાચાર્ય, અનુવાદક તથા પ્રાથક: શ્રી ભોગીલાલ ગાંધી, વિશ્વમાનવ, રામજી મંદિર પાળ, વડોદરા, કિંમત રૂા. ૪.
ભારત ઈતિહાસ નોંધ : કાર્લ માર્ક્સ કૃત) અનુવાદક : શ્રી ભાગીલાલ ગાંધી, પ્રકાશક: ચેતન પ્રકાશન ગૃહ પ્રા. લિ., રામજીમંદિર પેઠળ, વડોદરા. કિંમત રૂા. ૪–૨૫.
શત્રુંજયોદ્ધારક સમરસિંહ અને અન્ય કૃતિઓ :
લેખક : સ્વ. નાગકુમાર નાથાલાલ મકાતી, પ્રકાશક : શ્રીં નાગકુમાર નાથાલાલ મકતી સ્મારક ગ્રંથ પ્રકાશન સમિતિ, ઝવેરી ભુવન, હુઝરત પાગા, વડોદરા, કિંમત રૂા. ૨.
અભિષેક : (કાવ્ય સંગ્રહ) લેખક : શ્રી શાંતિલાલ મહેતા, ઠે. ‘નવરચના’કાર્યાલય, જૂની સેાસાયટી, લીંબડી, (સૌરાષ્ટ્ર) કિંમત રૂા. ૩.
અલકનંદા : (કાવ્ય સંગ્રહ) : લેખક : શ્રી રજનીકાંત મહેતા, ૩૦૬, પ્રભુદાસ તળાવ, ભાવનગર, કિંમત રૂા. ૧-૫૦
સહકારી સાપાન : લેખિકા : શ્રી કમળાબહેન રતનચંદ સુતરીઆ, પ્રકાશક: શ્રી અમદાવાદ જિલ્લા સહકારી મંડળ, ધનહાઉસ સામે, ભદ્ર, અમદાવાદ, કિંમત જ્ઞ. ૧-૨૫.
સેવાપ્રિય સાજપાળભાઈ : લેખક : શ્રી ક્લચંદ હરિચંદ દોશી, પ્રકાશક: શિવસદન ગ્રંથમાળા કાર્યાલય, ગઢડા (સૌરાષ્ટ્ર)
વિશ્વવિહાર : લેખક : તથા પ્રકાશક : શ્રી કાળુભાઈ બસીયા જગતપ્રવાસી ૧૯, નેપીયનસી રોડ, મુંબઈ ૬, કિંમત રૂા. ૨૫૦.
જૈન પદાર્થવિજ્ઞાનમે પુદ્ગલ : લેખક : શ્રી મેાહનલાલ બાંઠિયા, પ્રકાશક : શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા ૩, પોર્ચ્યુગીઝ ચર્ચ સ્ટ્રીટ, ક્લા−૧, કિંમત રૂા. ૧–૨૫.
પ્રાચીન ભારતીય લોકધર્મ : લેખક: શ્રી વાસુદેવચરણ અગ્રવાલ, પ્રકાશક : જ્ઞાનોદય ટ્રસ્ટ, અનેકાન્ત વિહાર, (કોયસ કોલાની પાસે) અમદાવાદ ૯, મૂલ્ય રૂા. ૪.
તિલકમણિ : લેખક : જ્યભિખ્ખુ, પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ, કિંમત રૂ. ૧૫૦.
જ્ઞાનસાર : પ્રથમ ખંડ) વિવેચનકર્તા : મુનિશ્રી ભદ્રગુપ્તવિજ્યૂજી, પ્રકાશક : શ્રી વિશ્વક્લ્યાણ પ્રકાશન, હારીજ, ઉત્તર ગુજરાત.
માલિક શ્રી મુખ/જૈન યુવક સંધઃ મુદ્રક, પ્રકાશક : શ્રી પરમાનંદકુવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પાપલ પ્રેસ, કૅટ, મુંબઇ,
Page #25
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266. વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૯તી
કર
મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૯૫, સોમવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નેંધ બાપુજીની ભવિષ્યવાણી
પ્રસ્તુત લખાણમાં અદ્યતન પરિસ્થિતિનું આબેહુબ ચિત્ર રજૂ ‘લક જીવન ’માં ગાંધીજીએ તા. ૨૪-૧-'૨૨ના રોજ લખેલા થયું છે, અને તેમાંથી ઊંચે આવવું હોય તે આપણે શું કરવું જોઈએ, પત્રમાંને નીચેના ભાગ પ્રગટ કરવામાં આવ્યો છે:-'
આપણે કેવા બનવું જોઈએ તેનું પણ આછું માર્ગદર્શન ગાંધીજીએ ! “સ્વરાજ આજે જ કે લાંબા વખત સુધી પણ ચાલુ રાજ્ય
આપણને કરાવ્યું છે. આમ ગમગીનીભર્યા છતાં મંગળ દિવસે (અંગ્રેજી રાજ્ય) કરતાં બહુ સારું હોવાનું નથી. સ્વરાજ થયું એટલે આપણી અંતરની પ્રાર્થના છે કે “ઈશ્વર અલ્લા તારૂં નામ, સૌને લેક એકદમ સુખી બની જવાના નથી, એટલું આપણે સૌએ જાણી સન્મતિ દે ભગવાન!” રાખવું જોઈએ. સ્વતંત્ર થઈશું તેની સાથે જ ચૂંટણીમાં રહેલા બધા ચચલ અને નેહરુ દો, અન્યાય, શ્રીમંતેની સત્તા ને જુલમ તેમ જ વહીવટની બિન- તા. ૨૮-૧-'૬૫ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં શ્રી જી. એલ. આવડત એ બધું આપણી ઉપર ચડી બેસવાનું અને આ જંજાળ મહેતાના પ્રગટ થયેલા પત્રને નીચે અનુવાદ આપવામાં આવે છેકયાંથી આવી પડી એમ લાગવાનું. લોકો અફસની સાથે ગયા
તે વિન્સ્ટન ચર્ચાલ હતા કે જેમણે છેલા વિશ્વયુદ્ધ દરદહાડા યાદ કરશે કે આ કરતાં તો પહેલાં વધારે ન્યાય હતા. આ કરતાં
મિયાન જણાવેલું કે “બ્રિટિશ સલ્તનતનું વિસર્જન મારા પ્રમુખ વહીવટ સારો હતે, શાંતિ હતી અને અમલદારમાં ઓછા વત્તા
સ્થાન નીચે કરવામાં આવે એ માટે હું કંઈ બ્રિટિશ સરકારને પ્રમાણમાં પ્રામાણિકતા પણ હતી. લાભ એટલે જ થયે હશે કે એક
મુખ્ય પ્રધાન નથી બન્યો.” તે ચર્ચાલ જ હતા કે જેમણે ૧૯૩૫ ના જાતિ તરીકે આપણા માથેથી અપમાન અને ગુલામીનું કલંક ઊતરશે. .
ગવમેન્ટ ઑફ ઈન્ડિયા ઍકટની સામે એકલા પંડે હાઉસ ઑફ આખા દેશમાં કેળવણીને પ્રચાર કરીએ તે જ આશા છે. તેનાથી
કૅમન્સમાં બંધારણર:સરની જેસભેર લડત ચલાવી હતી. ૧૯૪૩ની લેકમાં બચપણથી જ શુદ્ધ આચરણ, ઈશ્વરને ડર અને પ્રેમ
સાલમાં કેરો ખાતે મળેલી શિખર પરિષદમાં, જ્યારે પ્રેસિડેન્ટ ભાવના ખીલશે. સ્વરાજ સુખ આપનારું ત્યારે જ થશે, જયારે આપણે
રૂઝવેલ્ટે ભારત અંગે કાંઈક ઉલ્લેખ કરે ત્યારે, મેડમ ગેંગ - કાઈ આ કાર્યમાં ફોહમંદ થઈશું. નહિ તે સ્વરાજ એ ધનસત્તાના ઘેર
શેકના જણાવવા મુજબ, ચર્ચાલ ઉકળી ઉઠેલા. (સાથે સાથે એ. અન્યાય અને જુલમને ભરેલે એક ઘેર નરક આવાસ જ હશે. જણાવવું જરૂરી છે કે ભારતનું બ્રિટિશ ગવર્મેન્ટ સાથે રાજકારણી એ! જે દરેક માણસ સત્યનિષ્ટ હોય, ઈશ્વરથી ડરીને ચાલનાર સમાધાન કરવા માટે કોઈ પણ સમયે સ્ટેલીને આગ્રહ કર્યો હોય હોય, બીજા ઉપર પ્રેમ રાખવાનું સુખ અનુભવી શકતો હોય, તો એમ જાણવામાં આવ્યું નથી.) ચર્ચાલે આ રીતે ભારતને સ્વરાજ સંસાર કેટલો સારવાળો થઈ પડે! તેવું નથી તે છતાં આ આદર્શ આપવા સામે દઢતાપૂર્વક વિરોધ કર્યો હતો. સ્થિતિને પ્રત્યક્ષ કરવાની પાત્રતા બીજા દેશો કરતાં હિંદુસ્તાનમાં
“આમ છતાં, જ્યારે ભારતના રાજકારણી સૂત્રધારની જવાબદારી અધિક છે.”
સ્વીકાર્યા બાદ, પંડિત નહેરુ ૧૯૪૯ના નવેમ્બર માસમાં પહેલી વાર || આ લખાણ આજથી ૪૨ વર્ષ પહેલાંનું છે, જયારે સ્વરાજને ઈંગ્લાંડ ગયા, ત્યારે એ જ ચર્ચાલ હતા કે જેમણે પોતાના નિવાસસ્થાનના ભારતના ક્ષિતિજ ઉપર ઉદય થયો નહોતો, પણ ભાવિના ગર્ભમાં
આંગણામાં આગળ આવીને જવાહરલાલને આવકાર્યા હતા. ચર્ચાલ એ આજનું સ્વરાજ ઘડાઈ રહ્યું હતું. આપણને મળેલા સ્વરાજના શિલ્પી વખતે વિરોધ પક્ષના નેતા હતા. તેમણે નેહરુને કહેલું કે, “ભારતના પહેલા ગાંધીજીને સ્વરાજ મળ્યા પછી આપણી શી દશા થશે એ વિશે જાણે
મુખ્ય પ્રધાનને હું - વિન્સ્ટન ચર્ચલ - મારે ત્યાં આવકારૂં એ કોઈ કે પૂરી આગાહી થઈ હોય એવા આ લેખના શબ્દો છે. ૨૬ મી
વિચિત્ર ઘટના નથી લાગતી?” અને તેમનું સ્વાગત કર્યા બાદ, તેમણે જાન્યુઆરીના સ્વાતંત્ર્યદિનના પ્રસંગે લોકોના દિલમાં ઉષ્મા અને
આ મતલબનું કાંઈક જણાવેલું કે “આજે અમે વિરોધપક્ષમાં છીએ, આશા પેદા થાય એવું કાંઈક લખું એમ વિચાર્યા કરતા હતા, પણ પણ અમે સત્તા ઉપર બહુ થોડા સમયમાં આવીશું તેની અમને ખાત્રી આજની પરિસ્થિતિનું સાર્વત્રિક ચિત્ર એટલું બધું ગ્લાનિજનક છે. એમ થશે ત્યારે અમારા આવવા પહેલાં જે કાંઈ કરવામાં આવ્યું લાગ્યું કે લેખિની આગળ ચાલી જ નહિ. આવી મન:સ્થિતિમાં છે તેને અમે જરૂર આદર કરીશું અને ભારતને કરવામાં આવેલી ગાંધીજીનું આ લખાણ નજર ઉપર આવ્યું એટલે સ્વાતંત્ર્યદિનના સત્તાસોંપણીની ઘટનાને અન્યથા કરવાને અમે પ્રયત્ન કરીશું એવું અમારા સંશા તરીકે ગાંધીજીનું આ લખાણ જ પ્રબુદ્ધ જીવનના વાચકો અંગે કોઈએ લેશ પણ ભય સેવવાની જરૂર નથી.” (આ હું સમક્ષ ધરીને સંતેષ ચિતવું છું.
યુનાઈટેડ સ્ટેટ્સની સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટીસ ફાન્કફર્ટર || ઉપરના લખાણને છેડે ગાંધીજીએ જણાવ્યું છે કે, “આ આદર્શ- સાથે થયેલી વાત ઉપરથી જણાવું છું.) રિથતિને પ્રત્યક્ષ કરવાની પાત્રતા બીજા દેશે કરતાં હિંદુસ્તાનમાં “૧૯૫૩ ના જૂન માસમાં રાણીના રાજ્યાભિષેક પ્રસંગે અધિક છે.” આજે ગાંધીજી જીવતા હોત તો કદાચ તેઓ એમ હેરોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નેહરુ માટે ભેજન સમારંભ ગોઠવ્યો કહેત કે, “આ પાત્રતા પણ હવે તે ભારતે ગુમાવી લાગે છે.” આવી હતો. ચર્ચાલ બહુ જ કામનાં રોકાણોને લીધે અહીં પહોંચવામાં મેડા • આપણી આજની શોચનીય દશા છે.
પડયા હતા. જ્યારે તેઓ આવી પહોંચ્યા અને નેહરુના માનમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રબુદ્ધ જીવન
ટોસ્ટ વિધિ થઈ ચૂકયો હતો એમ ચર્ચિલને જણાવવામાં આવ્યું ત્યારે એ ટોસ્ટવિધિ ફરીથી કરવાના ચર્ચિલે આગ્રહ કર્યો હતો, અને આ ટોસ્ટની દરખારત ચર્ચિલે પોતે કરી હતી.” (નેહરુએ આ બાબત ત્યાર બાદ તરતમાં જ સ્વીટ્ઝર્લેન્ડમાં આવેલા બર્ગનોક ખાતે મળેલી હિંદી. એલચીખાતાંઓના વડાઓની સભામાં જણાવી હતી. )
“અને છેવટે ઑસ્ટ્રેલિયાના મુખ્ય પ્રધાન શ્રી મેન્ડીઝ મને વોશિંગ્ટનમાં મળેલા ત્યારે તેમણે નીચેના બનાવ જણાવ્યા હતા. લંડન ખાતે એક ખાનગી ભાજન પ્રસંગે મેન્ડીઝ અને ચિલ એકઠા થયા હતા અને એ દરમિયાન, કોઈએ નેહરુ વિષે કાંઈ ઘસાતી ટીકા કરી. ચર્ચીલ આ સંભાળી ગયા અને તે અંગે પેાતાની નાખુશી દર્શાવી. તેમણે એ વખતે કહેલું કે, “ નહેરુ સાથે મને અનેક મતભેદો છે, એમ છતાં પણ, હું જાણું છું એવા બહુ ઘોડા માનવીઓમનાં નેહરુ એક છે કે જેમણે વૈર અને ભય ઉપર વિજય મેળવ્યું છે.
"
“આ ત્રણ બનાવા એક મહાન અંગ્રેજનું Ingrained Costitutonalism--બંધારણને આધીન રહીને આચરવાના આગ્રહ ધરાવતા માનસનું અને સાથે સાથે એવી મહાનુભાવતાનું આપણને દર્શન કરાવે છે કે જે બર્કના કહેવા મુજબ મોટા ભાગે Truest Wisdom – ઉત્કૃષ્ટ કોટિની પ્રજ્ઞા—ના જ એક પ્રકાર હોય છે. ” હિંદી સામે આ તોફાનો, આ શહીદી શા માટે ?
જ્યારે પ્રજાસત્તાક દિને હિન્દી ભાષા સંઘ સરકારની સત્તાવાર ભાષાના પદે આરૂઢ બની રહી છે ત્યારે દક્ષિણ ભાર.માં ખાસ કરીને મદ્રાસ બાજુએ તોફાનો થયાં છે અને હિન્દી ભાષાના કહેવાતા શાસન સામે ત્યાંના દ્રાવીડ મુનેત્રકળગમ પક્ષ તરફથી હિંસક સામના કરવામાં આવ્યા છે, એટલું જ નહિ પણ, બે સ્વયંસેવકોએ આ બાબતને જ આગળ ધરીને શરીર ઉપર ધાસલેટ છાંટીને આત્મઘાત કર્યો છે. આ બધું જાણીને–સાંભળીને–ભારે આઘાત તેમજ આશ્ચર્ય થાય છે અને આ બધાં તોફાનો અને આ બધી શહીદી શેના માટે એવા પ્રશ્ન થાય છે.
આ બધાં પાછળ કોઈ સિદ્ધાતના સવાલ હાત, કોઈ મહાન મૂલ્યની રક્ષાના પ્રશ્ન હેત તે આપણે માની લેત કે તે ખાતર જે કાંઇ થયું છે તેમાં કાંઈક વ્યાજબીપણું હશે. પણ જે હિંદી ભાષાના ભારતના અનેક અંગ-ઉપાંગાને જોડનાર એક કડી તરીકે વિચાર કરવામાં તેમ જ સ્વીકાર કરવામાં આવ્યા છે, અને જે દ્નારા એકતાનું અમૃત મેળવવાની આશા સેવાઇ રહી છે તે જ હિંદી સામે આવા ઉકળાટ, આવો ખળભળાટ આવી શહીદી પેદા થાય તો એમ જ સમજવું રહ્યું કે વિધિ આપણા માટે વક્ર બની રહેલ છે..
દક્ષિણ ભારતમાં એક પૂર્વગ્રહ પેદા થયા છે, કેટલાક સમયથી પાષાતે રહ્યો છે. સમગ્ર ભારતની અપેક્ષાએ દક્ષિણ ભારતે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવામાં વર્ષોથી પહેલ કરી છે અને તેને લીધે ભારતના ઉચ્ચ કક્ષાના રાજ્યાધિકારો ઉપર જ્યાં ત્યાં દક્ષિણભારતના લોકો આજે સુપ્રતિષ્ઠિત બનેલા જોવામાં આવે છે. હવે જો હિંદી ભાષા ભારત સરકારની સત્તાવાર ભાષા બને તો હિંદીભાષીઓનું પ્રભુત્વ વધે અને પેાતાને અંગ્રેજીભાષી લેખતા એવા મદ્રાસીઓનું પ્રભુત્ત્વ ઘટે—આવી દહેશતે દક્ષિણ ભારતના ચિત્તને ઘેરી લીધું છે અને આ બધાં તોફાનો એ વિકૃત મનોદશાના આવીર્ભાવ છે. આનો અર્થ એ થાય છે કે અમારે અંગ્રેજી ભાષાની હાંગીરી જોઇએ છીએ., હિંદી ભાષાની નહિ, કારણ કે અંગ્રેજી ભાષાની જંહાંગીરી પાછળ અમારું સ્વાર્થ રહેલા છે. આથી વધારે પાટા દેશદ્રોહની કલ્પના થઈ શકતી નથી.
આ ભૂમિકા ઉપરથી જ્યારે હિંદી ભાષા સામેના સંઘર્ષનો વિચાર કરવામાં આવે છે ત્યારે ચિત્ત ભારે ગ્લાનિ અનુભવે છે અને દેશનું ભાવિ ભારે બિહામણું લાગે છે. આ બધું એમ સૂચવે છે કે આપણે હવે સમગ્ર ભારતનો વિચાર કરી શકતા જ નથી. જેવી રીતે અનાજની છતવાળાં રાજ્યો અનાજની અછત ધરાવતાં રાજ્યોને અનાજ આપવાની આના કાની કરે છે તેવી રીતે હિંદી ભાષા સરકારની-રાજ્યની-સત્તાવાર ભાષા બને તે સમગ્ર ભારતની દષ્ટિએ ગમે તેટલું આવકારપાત્ર હોય તો પણ
તા. ૧૨-૧૫
અમારા અદ્યતન સ્વાર્થ સાથે એ બંધબેસતું નથી તો અમને હિંદી ન ખપે તે ન જ ખપે—આવું હિંદીવિરોધી દક્ષિણવાસીઓનું માનસ દેખાય છે.
અને આ આદાલનને ભારતના ભીમપતામહ જેવા શ્રી ચક્રવર્તી રાજગાપાલાચાર્યના ટેકો છે, અનુમોદન છે એમ માલુમ પડે છે ત્યારે હવે એમ જ માનવું રહ્યું કે, વાડે વેલાને ગળવા માંડયા છે, સંગઠિત ભારતના દિવસો હવે ગણ્યાંગાંઠમાં રહ્યા છે, અરાજકતાની આંધી આવી રહી છે અને ભારત છિન્નભિન્ન થવાની કટોકટી તરફ ધસી રહ્યું છે. ઈશ્વર ભુલેલાંને સાચું ભાન કરાવે અને આ દુર્ગતિના ગર્ભમાં ડૂબતા આપ સર્વને ઉગાર!
ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર મ. રાવળનું તથા શેઠ ગોરધનદાસ ભગવાનદાસનું ભારત સરકારે કરેલું બહુમાન
જણાવતાં આનંદ થાય છે કે, દેશની વિશિષ્ટ સેવા અને જીવનના વિવિધ ક્ષેત્રાએ નોંધવા લાયક કામગીરી બજાવવા બદલ ભારતના ૧૫મા પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિએ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીના પુરસ્કારોની જે લહાણી કરી છે તેમાં આપણામાંના ઘણાને પરિચિત એવી બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. એક ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર મ. રાવળ અને બીજા શેઠ ગોરધનદાસ ભગવાનદાસ . શ્રી રવિશંકર રાવળ માત્ર ઉચ્ચ કોટિના કળાકાર છે, એટલું જ નહિ પણ, તેમની દ્રારા ગુજરાતમાં ચિત્રકળાના ક્ષેત્રમાં નવનિર્માણનો યુગ સરજાયો છે અને તેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે અનેક કળાકારો પેદા થયા છે. આવી એક વિશિષ્ટ કોટિની વ્યક્તિને પદ્મશ્રીનો ઇલ્કાબ આપીને ભારત સરકારે ગુજરાતની ચિત્રકળાનું બહુમાન કર્યું છે. આવી જ રીતે મુંબઈના સર હરકીસનદાસ હારિપટલના સંચાલન સાથે જેમનું આજ સુધીનું જીવન અર્પિત થયેલું છે, અને તેના સર્વતામુખી વિકાસ સાથે જેમના ખંડ કર્મયોગ જોડાયેલા છે એવા શ્રી ગેારધનદાસભાઈને પણ પદ્મશ્રીથી નવાજીને ભારત સરકારે યોગ્ય વ્યકિતની યોગ્ય રીતે કદર કરી છે. આ માટે આ બન્ને વ્યક્તિવિશેષને આપ સર્વનાં હાર્દિક અભિનદન ઘટું છે.. જૈન કેળવણી મંડળના પાંચ લાખનો લક્ષ્યાંક સિદ્ધ થવા બદલ અભિનંદન
મુંબઈના જૈન કેળવણી મંડળ સંચાલિત શ્રી રતનબાઈ કેશવજી ખેતાણી સ્થાનકવાસી જૈન ગર્લ્સ હાઈસ્કૂલ માટે સ્વતંત્ર મકાન ઊભું કરવા માટે તા. ૨૪-૧-૬૫ના રોજ સન્મુખાનંદ હાલમાં ‘પિંજરનું પંખી’ એ નામની નૃત્યનાટિકાનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગના સંમેલનમાં મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન શ્રી શાન્તિલાલ શાહ પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. પ્રસ્તુત કેળવણી મંડળના કાર્યકર્તાઓના શુભ પ્રયાસથી સાડા ત્રણ લાખ એકઠા કરવામાં આવ્યા હતા, બીજા એક લાખનાં દાના આ નૃત્યનાટિકા પ્રસંગે જાહેર કરવામાં આવ્યા હતાં અને બીજા સવા લાખનું દાન તરતમાં નકકી થવાનો સંભવ છે એમ જણાવવામાં આવ્યું હતું. આમ શુભ પ્રયાસની આવી સ્તુત્ય સફળતા માટે જૈન કેળવણી મંડળના કાર્યકરોને અને ખાસ કરીને એ મંડળના મંત્રીશ્રીએ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા શ્રીદુર્લભજી કેશવજી ખેતાણીને અનેક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ
પૃષ્ઠ
વિષયસૂચિ
તથા
પ્રકીર્ણ નોંધ : બાપુજીની ભવિષ્ય વાણી, ચિલ અને નહેરુ, હિંદી સામે આ તફાનો ? આ શહિદી શા માટે? ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર મ. રાવળ શેઠ ગારધનદાસ ભગવાનદાસનું ભારત સરકારે કરેલું બહુમાન, જૈન કેળવણી મંડળના પાંચ લાખનો લક્ષ્યાંક સિદ્ધ થવા બદલ અભિનંદન
જૈન સમાજને ઉદ્દેશીને કરવામાં આવેલાં ત્રણ સૂચને ઉદાત્ત વાણીના અદ્ભુત નમૂનો વિરલ માનવ વિભૂતિ સર વિસ્ટન ચંચલ
ભારતે બાબ બનાવવા કે નહિ ?
માયા?
વૃદ્ધત્વ
પશુ બલિ નિષેધ કાર્યની પ્રગતિ
પરમાનંદ
આચાર્ય તુલસી પ્રેસિડેન્ટ જોન્સન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અલાસ્ટેર બુશને ગીતા પરીખ
ગીતા પરીખ
મુનિ નેમિચંદ્ર
૨૧૭
૨૧૯
૨૨૦
૨૨૧
૨૨ ૨૨૪
૨૨૪
૨૨૫
Page #27
--------------------------------------------------------------------------
________________
૧-૨-૧૫
પ્રબુદ્ધ જીવન
૨૧૯
જૈન સમાજને ઉદ્દેશીને કરવામાં આવેલાં ત્રણ સૂચનો { (જૈન સમાજના એક અંગરૂપ તેરાપંથી સમુદાયના પ્રમુખ ઉપર સમગ્ર જૈન સમાજ સમક્ષ હું ત્રણ સૂચન પ્રસ્તુત કરું છું. ચાર્ય તુલશી તરફથી ગત મહાવીર નિર્વાણ ઉત્સવ ઉપર જેન
(૧) સંવત્સરી–પર્વ સમાજને ઉદ્દેશીને ત્રણ સૂચન કરવામાં આવ્યાં હતાં. તે કલકત્તાની
જૈન સમાજની ભાવાત્મક એકતા માટે એ અત્યતા અપેક્ષિત શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભાના જૈન સમન્વય વિભાગ
છે કે સમગ્ર જૈન સમાજનું સંવત્સરીપર્વ એક બને. આથી જૈન તરફથી એક પત્રિકાના રૂપમાં પ્રસારિત કરવામાં આવેલ છે. આ
સમાજમાં એક નવો ઉલ્લાસ તેમ જ નવું બળ આવશે એવો પત્રિકાને ઉદ્દેશ સમસ્ત જૈન સમાજમાં એકતાની ભાવના પ્રસ્થાપિત
વિશ્વાસ છે. ભૂતકાળને ઈતિહાસ જોતાં આ કાર્ય કઠણ કરવાનું છે તથા ભગવાન મહાવીરની આગામી ૨૫૦૦મી નિર્વાણ
લાગે છે, પરંતુ વર્તમાનની અપેક્ષાઓ ધ્યાનમાં લઈને આપણે શતાબ્દીના યથોચિત ગૌરવપૂર્ણ ઉદ્યાપન વિષે સમગ્ર જૈન સમાજને
આ વિચારને સરળ બનાવી લેવો જોઇએ. આગ્રહ દરેક સમન્વયને સક્રિયતા તરફ ગતિમાન કરવાનો છે. જેની વિચારસરણીના વિકાસ
કઠણ બનાવે છે અને ઉદારતા તેને સરળ બનાવે છે. શ્વેતાંબરમાં અને વિસ્તાર માટે સમસ્ત જૈન સમાજમાં એકતા પ્રસ્થાપિત થવાની અને
સંવત્સરી સંબંધી મતભેદ ચોથ કે પાંચમ_બસ આટલામાં જ સમાઈ સામુદાયિક સંગઠ્ઠન થવાની પરમ આવશ્યકતા છે. આ દષ્ટિએ આ પત્રિ
જાય છે. દિગંબરોમાં દશ લાક્ષણિક પર્વની આ પાંચમથી શરૂઆત કામાં કરવામાં આવેલાં સૂચનો આવકારયોગ્ય તેમ જ વિચારવાયોગ્ય
થાય છે. શ્વેતાંબર પરંપરાઓ જે ચોથ કે પાંચમના વિકલ્પના છે. આચાર્ય તુલશીએ સૂચવેલું–સાધુઓ તેમ જ શ્રાવકોને સમાવેશ
ઠેકાણે માત્ર પાંચમના વિકલ્પને અપનાવી લે તે એ બે સમુદાય થાય તેવું સંગઠ્ઠન નિર્માણ થવું હજુ બહુ મુશ્કેલ–અસંભવિત જેવું
પરસ્પરમાં એક બની જાય અને સાથે સાથે દિગંબર સમાજને પણ લાગે છે, પણ કાળની માગ છે વિઘટિત અંગોના એકત્રીકરણની,
તે એકસૂત્રતામાં જોડી દે. આ સ્થિતિમાં દિગંબર સમાજની પણ ભેદભાવને ગૌણ બનાવીને સમાન તત્ત્વોને આગળ લાવવાની.
નૈતિક જવાબદારી બની જાય છે કે તે પોતાના દશ લાક્ષણિક અને જે કાળની માંગ હોય તેને ખ્યાલ રાખીને તદનુરૂપ પુરુષાર્થ
પર્વના અતિમ દિનની માફક આદિ દિનને પણ આધ્યાત્મિક મહત્વ દાખવવામાં આવે તો તે માંગને મૂર્ત રૂપ મળે જ એ નિસર્ગનિયમ
આપીને જૈન એકતાની કડીને વધારે સુદઢ કરે. છે. આ નિયમને ધ્યાનમાં લઈને આચાર્ય તુલશીના આ પ્રસાદપૂર્ણ
આ પરિકલ્પનામાં ન કોઈ પરંપરામાં ન્યૂનતા આવે છે કે ન અનુરોધ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા જૈન સમાજના આચાર્યોને તેમ જ આગેવાનોને નમ્ર પ્રાર્થના છે. પરમાનંદ)
કોઈ પરંપરામાં વિશેષની અધિકતા આવે છે. થોડુંક દરેકને બદલવું
પડે છે અને ઘણું વધારે સર્વનું સુરક્ષિત રહે છે. પ્રશ્ન રહે છે ચિરંતન { આજની ભૂમિકા અને જૈન સમાજની જવાબદારી
પરંપરામાં થોડો સરખો પણ ફેરફાર કરવાને આપણને અધિકાર છેલ્લા બે દશકામાં જ આપણ સર્વેએ સામાજિક તથા રાષ્ટ્રીય
છે કે નહિ? આનો ઉત્તર સ્વયં પરંપરાઓ જ આપે છે. ઈતિહાસ સ્થિતિમાં એટલું મોટું પરિવર્તન જોઈ લીધું છે કે જેટલું
આપણી સામે એવી અગણિત પરંપરા રજુ કરે છે કે જે પરિવર્તન આપણા પૂર્વજો શતાબ્દિ અથવા તે સહસ્ત્રાબ્દિાઓ દર
દેશ - કાલની સાથે નિર્માણ થઈ છે અને દેશ - કાલની સાથે બદલાતી મિયાન જોવા પામતા હતા. શાસનતંત્ર બદલાયું છે, અર્થતંત્ર બદ
રહી છે. શાસ્ત્રીય પરંપરાઓની. પણ સમયે સમયે નવી વ્યાખ્યાઓ લાયું છે, તેમ જ કેટલાંક સામાજિક મૂલ્યો પણ બદલાયાં છે. વર્ત
બનેલી છે. એકાન્તવાદિતાથી મુકત બનીને વિચાર કરવાથી એવા માન સ્થિતિઓમાં એ વર્ગ તથા એ સમાજ માટે સ્વાભિમાનપૂર્વકનું
અનેક માર્ગો સહજમાં મળી શકે છે, કે જે શાસ્ત્ર અને પરંપરાથી જીવન જીવવાનું કઠણ બન્યું છે કે જે વર્ગ કે સમાજ માત્ર પિતાના
અવિરોધી રહીને આપણને આગળ વધવાને માર્ગ ચીંધી શકે છે. પ્રાચીન ચીલા ઉપર અવલંબિત રહેવા માગે છે.
(૨) અખિલ ભારતીય જૈન પ્રતિનિધિમંડળ આજે મજૂર, કિસાન તેમ જ હરિજન – સર્વ કોઈ પિતાના
સમગ્ર જૈન સમાજના પ્રતિનિધિત્વ માટે એક સુદઢ અખિલ સંગનબલ ઉપર આગળ વધી રહેલ છે, પોતાના આચારવિચાર તેમ જ
ભારતીય જૈન પ્રતિનિધિ–સંગઠ્ઠનની નીતા અપેક્ષા છે. સર્વ પ્રમુખ રહેણીકરણીની પદ્ધતિઓ બદલી રહેલ છે, તેમ જ વિભિન્ન ક્ષેત્રોમાં
સંપ્રદાય અથવા સંપ્રદાયની પ્રતિનિધિ સંસ્થાઓ દ્વારા મોકલવામાં પ્રભાવને પ્રાપ્ત કરી રહેલ છે. જૈન સમાજ તે સદાને માટે
આવેલા પ્રતિનિધિઓ સંયુકત રૂપમાં જૈન ધર્મના સાર્વભૌમ હિતેના દૂરદર્શી સમાજ રહ્યો છે. દેશ-કાલ સાથે તેણે સદાને માટે સામંજસ્ય
સંરક્ષણ તેમ જ વિકાસ વિશે વિચાર કરી શકે તથા તદનુકુલ બેસાડયું છે. તે જેટલો અર્થપ્રધાન છે તેટલું જ બુદ્ધિપ્રધાન છે.
પ્રવૃત્ત થઈ શકે - આ તે સંગઠ્ઠનનું ધ્યેય બને! સંયુકત રાષ્ટ્રસંઘ તે સમાજના આચાર્ય તથા મુનિવર્ગ પણ યુગદષ્ટા રહ્યા છે. દેશકાલને
એ બાબતનું ઉદાહરણ છે કે પરંપરાવિરોધી રાષ્ટ્રો પણ એક અનુરૂપ અનુસૂચન તે હંમેશાને માટે સમાજને આપતો રહ્યો છે.
સંગઠ્ઠનમાં આવી શકે છે તથા માનવ હિતની અનેક પ્રવૃત્તિઓ વિવિધ વાદો તેમ જ વિવિધ ભૌતિક વિચારસરણી વડે વ્યાકુલ એવા
સંયુકત રૂપથી ચલાવી શકે છે. જૈન શાખા-પ્રશાખાઓના તે મતભેદ આ વર્તમાન યુગમાં તે યથાસમય યથોચિત માર્ગદર્શન સમાજને કરા
પણ નગણ્ય છે. સ્વાદ વાદ સર્વનો આધાર છે. જૈનત્વના સંરક્ષણ વત રહે એ અંગે તેની જવાબદારી સવિશેષ વધી જાય છે. વર્ત
તથા વિકાસમાં સૌને રસ છે. આવી સ્થિતિમાં એ જરા માન યુગમાં જીવવાની અને વિકાસન્મુખ બની રહેવાની પહેલી
પણ અસંભવ નથી લાગતું કે એવું સર્વમાન્ય સંગઠ્ઠન સરત છે સંગઠ્ઠન. જૈન સમાજ અનેક શાખા - ઉપશાખાઓમાં વહેં
જૈન સમાજ બનાવી શકે તેમ જ તેની ઉપયોગીતાને લાભ ઉઠાવી ચાયેલો છે. વીસપંથ અને તેરાપંથ - આ બે ઉપશાખા દિગંબર સમાજની છે તથા મૂર્તિપૂજક, સ્થાનકવાસી તથા તેરાપંથ - આ ત્રણ
શકે. અપેક્ષા છે થોડા પણ સક્રિય લોકોએ આગળ વધીને પગલું ભરવાની. ઉપશાખાઓ શ્વેતાંબર સમાજની છે. બીજી પણ કેટલીક અવતર
(૩) ભગવાન મહાવીરની પચ્ચીસેમી નિર્વાણ-શતાબ્દી શાખાઓ હશે. આ બધી શાખા - પ્રશાખાઓમાં મૌલિક ભેદ બહુ એ સુવિદિત છે કે બરોબર ૧૦ વર્ષ બાદ મહાવીર -નિર્વાણને ઓછા છે. જે ભેદ છે તેને વિશેષત: ઓછો કરવો તે આજે આપણ ૨૫૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. સર્વ જૈન પરંપરા આ વિષયને સર્વનું કર્તવ્ય છે. આ દિશામાં આગળ વધવા માટે વિ. સં. ૨૦૨૧ લગતી કાલ - ગણનામાં એકમત છે. જૈન ધર્મની પ્રભાવનાને તથા વીર નિર્વાણ સંવત ૨૪૯૧ના વીર–નિર્વાણ-દીપાવલી પર્વ . આ સુન્દર અવસર છે. બૌદ્ધોએ,સિંહલી-પરંપરાના ગ્રંથ “મહાવંશની
Page #28
--------------------------------------------------------------------------
________________
',
૨૨૦
પ્રબુદ્ધ જીવન
કાલ~ગણના અનુસાર થોડાંક જ વર્ષ પહેલાં બુદ્ધ નિર્વાણનાં ૨૫૦૦ વર્ષ ઉલ્લેખનીય સમારોહ વડે મનાવ્યાં - ઉજવ્યાં. સર્વ બૌદ્ધપર’પરાઓ ‘ મહાવંશ ’ની આ કાલગણનામાં સહમત નહોતા, એમ છતાં પણ તેમણે સર્વેએ આ સમારોહને આન્તરરાષ્ટ્રીય રૂપ આપવામાં પૂરો સાથ આપ્યો. વિશ્વના ખુણા ખુણામાં એક સાથે ભગવાન બુદ્ધના સંદેશા પ્રતિધ્વનિત થયો. જૈન સમાજની સામે પણ એવા જ અવસર છે. કાલગણનામાં જે રીતે સમસ્ત જૈન માન્યતાએ એક છે તેવી રીતે જો સમગ્ર જૈન સમાજ સંગઢ઼િત બનીને મહાવીર · નિર્વાણ શતાબ્દી વિશેષત : ત્યાગ તથા તપસ્યાપૂર્વક મનાવે તે ખરેખર જ જૈન ધર્મને એક નવજીવન મળી શકે છે. તેના ગૌરવપૂર્ણ ઈતિહાસ, તેનું સ્યાદ ્વાદ-મૂલક દર્શન, તથા અહિંસા-મૂલક આચાર એક સાથે વિશ્વની સામે આવી શકે છે. ત્યાગ, તપસ્યા તથા ધર્મપ્રભાવના—મૂલક આયોજન વડે જૈન સમાજ કૃતાર્થ બની શકે છે. અપેક્ષા છે વ્યવસ્થિત તથા યોજનાબદ્ધ ઉપક્રમની.
આ સમારોહની સફળતા માટે યથાસમય અખિલ ભારતીય જૈન પ્રતિનિધિ સંગઠ્ઠન ઊભું થવાની તથા આપણુ સંવત્સરી પર્વ પણ ત્યાં સુધીમાં એક થવાની અપેક્ષા છે. આ સ્થિતિમાં આપણ સર્વે એ અવિલંબ આ દિશામાં દાચિત થઇને ગતિમાન બનવું ઘટે છે.
સંક્ષેપમાં હું આ ત્રણ સૂચના જૈન સમાજ સમક્ષ રજુ કરૂ છું. આશા છે કે, સર્વ શાખા-પ્રશાખાઓના આચાર્ય, ઉપાધ્યાય, મુનિ તથા પ્રતિનિધિ આ સંગઠ્ઠન ઉપર સહૃદયતાપૂર્વક વિચાર કરે. આ અપેક્ષાશીલ યુગમાં પણ જો જૈન સમાજ કશું કરી નહિ દેખાડે, તો આગામી પેઢી વર્તમાન પેઢીની અકર્મણ્યતા અંગે અનુતાપ
અનુભવશે.
જૈન શિખર સંમેલન
આ સર્વપરિકલ્પનાઓને સાકાર રૂપ દેવા માટે સમગ્ર જૈન
આચાર્યો તથા પ્રભાવશાળી મુનિઓનું એક શિખર - સંમેલન સત્ત્વર આયોજિત કરવાની અપેક્ષા છે, જેમાં સર્વ સમુદાયના અગ્રણી શ્રાવકો પણ સંમિલિત બને એ ઉચિત લેખાશે. આ સંમેલન કયાં ભરાય, કયારે ભરાય, તેમ જ કેવી રીતે ભરાય - એ આખા પ્રશ્ન વિચારણીય છે. અપેક્ષા છે કે સર્વ મુનિવરો તેમ જ શ્રાવકો આ વિષય ઉપર વિચાર કરે તથા પોતપોતાના વિચારો પ્રસ્તુત કરે. આ પ્રકારનું શિખર - સંમેલન જો આપણે બધા મળીને યોજી શકીએ તા જૈન શાસન માટે ખરેખર તે એક સોનેરી ઘટના લેખાશે. મૂળહિંદી : આચાર્ય તુલસી
અનુવાદક. પપ્પાનંદ
ઉદાત્ત વાણીના અદ્ભુત નમૂના
(યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખપદારોહણપ્રસંગે પ્રેસિડન્ટ જૉન્સને તા. ૨૦-૧-૧૯૬૫ ના રોજે કરેલું મુદિત મંગલ મિતાક્ષરી પ્રવચન જે રીતે ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયું છે તેનો અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી)
પ્રેસિડેન્ટ એલ. બી. જૉન્સને પ્રમુખપદને લગતી સાણંદવિધિ કરતાં “ Progress without strife and change without hatred " – “ ઘર્ષણ વિનાની પ્રગતિ અને દ્વેષમત્સર વિનાની ક્રાંતિ ” સાધવાની પેાતાની ધારણા વ્યકત કરી હતી અને The great soclety’ ‘એક મહાન સમાજ —નિર્માણ કરવાની અભીપ્સા જાહેર કરી હતી. આગળ વધતાં તેમણે જણાવ્યું હતું કે “ન્યાયમયતા, સ્વતંત્રતા અને સંગશ્ચિત એકતાને પ્રાધાન્ય આપતા બંધારણ નીચે આપણે ઉન્નત, મહાન અને સર્વસમર્થ એવી પ્રજા નિર્માણ કરી છે, અને આપણા સ્વાતંત્ર્યને આપણે હર પ્રકારે સુરક્ષિત રાખ્યું છે. આમ છતાં પણ આપણી આ આબાદી અને રાષ્ટ્રીય મહત્તા હંમેશના માટે ટકી રહેશે એવી ઈશ્વરે આપણને કોઈ બાંહ્યધરી આપી નથી. તે તે આપણે આપણા શ્રામસ્વેદ વડે અને આધ્યાત્મિક
W
તા. ૧-૨-૬૫
તાકાત વડે જ ટકાવવાની છે. આમ કરે તેના ઉપર જ ઈશ્વરના અનુગ્રહ ઊતરે છે. કોઈ પણ મહાન સમાજનું સ્વરૂપ ચોક્કસ ઢાંચાવાળુ, ફેરફાર-વિરોધી, કીડીઓની હારમાળા જેવું – ગણવેશધારી સૈનિકો જેવું – જડપ્રાય માનવીઓના સમૂહ જેવું હોય એમ હું માનતા નથી. મહાન સમાજ તે। એ જ બની શકે કે જેમાં becoming ની — કંઈક નવીન બનવાની—સતત નવતર બનતા રહેવાની, પાતા ઉપર પ્રયોગો કરવાની, ભૂલા કરવાની, અથડાવાની પછડાવાની અને ઊભા થઈને પાછા ચાલવાની, આત્મપુરુષાર્થ વડે પેઢીએ પેઢીએ આગળ વધવાની જેનામાં તમન્ના હાય, ચેતના હાય, પ્રાણમયતા હોય.
“જો આમાં આપણે નિષ્ફળ નીવડીશું, નાપાસ થઈશું ત અનેક સંકટો અને યાતનાઓ વેઠીને પ્રાપ્ત કરેલી લાકશાહી દ્વારા આપણને જે બાધપાઠ મળ્યો છેકે લેાકશાહી માનવીની અથાક શ્રાદ્ધા ઉપર જ ટકી શકે છે અને સ્વતંત્રતા જે કાંઈ આપે છે તેના કરતાં તેની માંગ - અપેક્ષા – હંમેશાં ઘણી વધારે માટી હાય છે અને જેમના ઉપર ઈશ્વરની કૃપા હાય છે તેમની જ ઇશ્વર સૌથી વધારે કસોટી કરે છે – આ પ્રકારના બોધપાઠનું આપણે વિસ્મરણ કર્યું લેખાશે.
“અને જો આપણને સફળતા મળશે, જે આપણે કસાટીમાંથી પસાર થઈશું, તે તે આપણી પાસે જે કાંઈ છે તેને લીધે નહિ હોય, પણ આપણે જેવા હોઈશું તેને લીધે હશે, આપણા વિપુલ પરિગ્રહને લીધે નહિ, પણ આપણી જે જીવનમૂલ્યોમાં શ્રદ્ધા હશે તેને લીધે હશે.
“કારણ કે, આપણા ચાલુ જીવનની ધમાલ-ધાંધલ નીચે, અને જંગી પ્રવૃત્તિઓના ઘોંઘાટ અને ધમધમાટ નીચે આપણે એક શ્રદ્ધાપરાયણ સમાજ છીએ, આપણે સ્વાતંત્ર્યમાં, ન્યાયમાં, અને આપણાં સંગઠ્ઠનમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા માનવીએ છીએ, પ્રત્યેક માનવી કોઈ કાળે સ્વતંત્ર થવા જ જોઈએ એમ આપણે અંતરથી માનીએ છીએ અને આપણી જાતમાં આપણે પૂરી શ્રાદ્ધા ધરાવીએ છીએ. આપણા દુશ્મન – પ્રતિપક્ષીઓ–આ બાબતમાં જ આપણને સમજવામાં હંમેશાં ભૂલ કરતા રહ્યા છે. મારા જીવન દરમિયાન, મંદીના કાળમાં અને યુદ્ધના સમયમાં આપણે પરાજય પામીશું, આપણે ભાંગી પડીશું એની જ તેઓ રાહ જોતા રહ્યા છે. પણ દરેક કટોકટીના વખતે, જે તેમને દેખાતી નહોતી, જેની તેમને કલ્પના સરખી નહોતી તેવી શ્રાદ્ધાની તાકાત અમેરિકામાં હૃદયના ઊંડાણમાંથી પ્રગટી ઉઠતી રહી છે અને તેથી જ આપણને વિજય પ્રાપ્ત થતો રહ્યો છે.
“અમેરિકાને જે જોઈએ છીએ તે આ છે, તેના શ્રાદ્ધાપૂર્ણ પુરુષાર્થની આ અપેક્ષા છે: તે વણખેડાયેલું રણ ખેડવા માગે છે, વણઓળંગાયેલા પૂલ ઓળંગવા માગે છે, જેને કોઈ પહોંચી શક નથી તેવા તારાને તે આંબવા માંગે છે, વણખેડાયલી જમીનમાં રહેલા સત્ત્વને બહાર ખેંચી લાવવા માંગે છે.
“આપણી દુનિયા ખતમ થઈ છે? આપણે તેને વિદાયની સલામ કરીએ છીએ. નવી દુનિયા આવી રહી છે? આપણે તેનું સ્વાગત કરીએ છીએ, “ અને માનવીની આશાઓને – આકાંક્ષાઓને—સફળ બનાવે તે પ્રકારના આપણે તેને જરૂર વળાંક આપીશું.
“મારાથી બનશે તેટલું અમેરિકાની પ્રજાને કલ્યાણકારી માર્ગ ઉપર દોરવા માટે હું કરી છૂટીશ. પણ તમારા દિલમાં જે પુરાણી આકાંક્ષાઓ અને કાળજીનાં સ્વપ્ન ભરેલાં છે તેની, અંતરના ઊંડાણમાં ઊતરીને ખાજ કરો. તેમાંથી જ તમને સાચું માર્ગદર્શન મળી રહેશે. મારા પૂરતી તો, એ પ્રાચીન મહાપુરુષના શબ્દોને ટાંકીને, હું એટલી જ પ્રાર્થના કરીશ કે “હે ઈશ્વર, આ લાકોની – આ પ્રજાની સમક્ષ હું આત્મવિશ્વાસપૂર્વક ઊભા રહી શકું, તેમની યત્કિંચિત સેવા કરી શકું એ માટે મને જ્ઞાન અને સાચી સમજણ આપજે, કારણ કે આ લોકો – આ પ્રજા જેઆટલી મહાન છે. તેને ગ્રંથાર્થ સમજવાનું, એ ઈશ્વરી અનુગ્રહ સિવાય, મારૂ શું ગજું છે?” અનુવાદક: પરમાનં પ્રેસીડેન્ટ જોન્સન
Page #29
--------------------------------------------------------------------------
________________
સવારે ૮ વાગ્યે આ
સુની ઘટના નથી.
પુરુષ તરીકેની તેમની
તા.૧-૨-૫
પ્રબુદ્ધ જીવન - વિરલ માનવવિભૂતિ સર વીસ્ટન ચર્ચિલ (ાન્યુઆરીની ૨૪ મી તારીખે સવારે ૮ વાગ્યે આપણી નિર્માણ માટે નોબેલ પ્રાઈઝ પણ વિજેતા હોય એ કાંઈ નાનીદુનિયામાંથી એક અસામાન્ય માનવીએ—મહામાનવે – નવ દિવસ સુની ઘટના નથી. બેભાન અવસ્થામાં ગાળીને ૯૦ વર્ષની પરિપકવ ઉંમરે આપણી એક રાજકારણી પુરુષ તરીકેની તેમની સિદ્ધિઓ દુનિયાને વચ્ચેથી સદાને માટે વિદાય લીધી છે. સાધારણ રીતે ઈતિહાસ આંજી નાંખે તેવી હતી અને તેથી જ લગભગ અનિવાર્યપણે વિવાદમાનવીને ઘડે છે, અને કાળ માનવીને રમાડે છે. પણ જનક હતી. એક સૈનિક અને પત્રકાર તરીકેની ટૂંકી કારકિર્દી બાદ, આ માનવીએ ઈતિહાસને ઘડયો છે. અને કાળ સામે ટક્કર આ સીના પ્રારંભકાળમાં તેમણે હાઉસ ઓફ કોમન્સમાં - બ્રીટીશ ઝીલી છે અને પોતાના દેશ ઈંગ્લાંડને કાળના જડબામાંથી પાર્લામેન્ટમાં–પ્રવેશ કર્યો હતો અને તેના સભાગૃહને પાંચ દશકાથી ''ખેંચી કાઢીને ઉગાર્યો છે. તેના સમગ્ર જીવનમાં જ્ઞાનયોગ અને વધારે સમય સુધી જાગતું જીવનું ધબકતું રાખ્યું હતું. તેમના ૨૦ થી કર્મયોગનું આપણને અદ્ભુત દર્શન થાય છે. તેની ગર્જનાએ ૩૦ વર્ષ સુધીની ઉમર દરમિયાન તેમણે મી. એસ્કવીથની સરકારમાં સુતેલા અનેકને જગાડયા છે અને જાગેલાને કર્મ તરફ ધક્કલ્યા છે. કેબિનેટ રેંકનું - પ્રધાનમંડળના એક સભ્યનું – સ્થાન પ્રાપ્ત કર્યું બે મોટાં વિશ્વયુદ્ધોને તે કેવળ સાક્ષી નથી, પણ સંચાલક છે. આવી હતું અને તેમને ૩૦ વર્ષ પૂરાં થયા પહેલાં, તેમણે હમ સેક્રેટરી અને માનવવિભૂતિને પ્રબુદ્ધ જીવનના વાચકોને શી રીતે ખ્યાલ આપવો ફર્સ્ટ લૉર્ડ ઑફ ધી ઍડમીલીટીના પદ ઉપર આવીને સેવા કરી તે મૂંઝવણમાં તા. ૨૫ મીના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને અગ્રલેખ ન હતી. કન્ઝર્વેટીવ પાર્ટીની ભારત અંગેની નીતિ વધારે પડતી ઉદાર મારા વાંચવામાં આવ્યો અને જ્યાં ત્યાંથી હકીકતે તારવીને હતી એ કારણે કૅન્ઝર્વેટીવ શેડો કમિટીમાંથી તેમણે રાજીનામું આપેલું સર વિન્સ્ટન ચર્ચિલનો પરિચય આપવા હું પ્રયત્ન કરૂં તેના બદલે હોઈને. ૧૯૩૧ થી લગભગ દશ વર્ષ સુધી તેઓ પાર્લામેન્ટમાં પાછપ્રસ્તુત અગ્રલેખને અનુવાદ ધાર્યો હેતુ વધારે સારી રીતે બની હરોળમાં રહેલા. પણ આ ૧૯૩૧ ની સાલ પહેલાં વિદેશ સિદ્ધ કરશે એમ સમજીને તે અગ્રલેખને નીચે અનુવાદ વ્યવહાર સિવાયના બધાં અગત્યનાં ખાતાં તેમણે ભારે કુશળતા
પૂર્વક સંભાળેલાં. તદુપરાના આ સાપેક્ષ નિષ્ક્રિયતા દરમિયાન
પરમાનંદ) પણ તેમણે પરદેશનીતિ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેલું. નાઝી | સર વિન્સ્ટન ચર્ચાલનું અવસાન થતાં આપણી દુનિયાને જર્મની દ્વારા દુનિયા ઉપર જે ભય - આફત ઝઝુમી રહી હતી તેને એક સાચા બહાદુર વીર પુરુષની બેટ પડી છે. બ્રિટન માટે આ તેમને બહુ વહેલાં ખ્યાલ આવ્યો હતો અને એ વખતની સરકારે ખાટ વધારે ગંભીર છે. તેની અત્યંત તીવ્ર અને નિરાશાપૂર્ણ ઘડિએ જે appeasement policy – હીટલરનું મન મનાવતા બ્રીટને માર્ગદર્શન માટે- દોરવણી માટે – તેમની તરફ નજર કરી અને રહેવાની નીતિ - અખત્યાર કરી હતી તેના તેઓ અત્યંત કડક તેમણે બ્રિટનને ઉગાર્યું–વિજય પ્રાપ્ત કરાવ્યો. જયારે આપણે તેમના વિરોધી ટીકાકાર હતા. પણ માથા ઉપર ઉભેલા જોખમ વિષેની તેમની સમગ્ર જીવન તરફ - ભૂતકાળ પ્રતિ–દષ્ટિ કરીએ છીએ ત્યારે માનવી ચેતવણીઓને અને collective security માટેની જૂથપિતાની એકજિંદગી દરમિયાન કેટલું બધું સાધી શકે છે તેને વિચાર–ખ્યાલ બંધી દ્વારા સહીસલામતીના આયોજન માટેની તેની દલીલોને હતાશ આપણને સ્તબ્ધ બનાવી દે છે. તેમણે જે કાંઈ કર્યું તે ભારે સરસ બનેલા રાજદ્વારી પુપના બળાપ સમાન લેખીને તેની સૌ કોઈએ રીતે કર્યું. તે કર્મયોગી હોવા સાથે શબ્દોના ભારે આશક હતા. તેમનું ઉપેક્ષા કીધી હતી. પણ જ્યારે ઈંગ્લાંડ સામે જીવનમરણની કટોકટી ઊભી કોઈ ચિંતાપરાયણ મન નહોતું. અને કદાચ આને લીધે જ તેઓ થઈ, સામે આવીને ઝઝુમી રહી ત્યારે બ્રીટનના લોકોએ અને રાજએક મહાન વાણી વિશારદ - શબ્દોના અસાધારણ સ્વામી - બની શકયા
કારણી આગેવાનેએ એકાએક વિન્સ્ટન ચર્ચિલ સામે નજર કરી. હતા. જે શબ્દોની ગર્જના વડે તેમણે બીજા વિશ્વવિગ્રહના પ્રારંભના તેમણે કહ્યું કે “મારે તે લેહી મજૂરી, પસીને અને આંસુઓ સિવાય ગમગીન દિવસોમાં બ્રિટનની પ્રજાને ઊંચે ઉઠવા – પિતાનું ખમીર બીજું કશું જ આપવાનું નથી.” એમ છતાં પણ તેમણે બ્રિટનને દેખાડવા-લોકોને ઉત્તેજિત કર્યા હતા, ક્રિયાશીલ બનાવ્યા હતા તે | વિજયની વરમાળા પહેરાવી હતી. શબ્દોની ગર્જનાને સમાન્તર દાખલો શોધવો હોય તો આપણે સીસે બીજો વિશ્વવિગ્રહ પૂરો થતાં, બ્રીટનની પ્રજા ફરી વાર એવી જ રોના યુગને યાદ કરવાનું રહે છે. “આપણે કિનારા ઉપર લડીશું, અંદરની સૂઝથી ચર્ચાલથી વિમુખ બની. આ પાછળ કાંઈ બ્રિટનના ખેતરોમાં લડીશું. પણ આપણે કદિ શરણે નહિ જ જઈએ.” અને લોકોની કૃતઘનતા નહોતી, પણ એક પ્રકારનું શાણપણ અને સમજણ પછી, ફ્રાન્સના પતન બાદ, જ્યારે બ્રીટનને એકલાને જર્મનીની ગંજા- હતી કે જે નવા યુગમાં બ્રિટને અને દુનિયાએ પ્રવેશ કર્યો હતો તે વર તાકાતને સામને કરવાનો હતો ત્યારે આપણે એવું શૌર્ય નવા યુગની તત્કાળ માંગ હતી બ્રીટીશ સલ્તનતનું વિસર્જન કરદેખાડીએ કે, જો બ્રિટિશ સલતનત અને તેને રાષ્ટ્રસંધ એક વાની. આ માંગને પહોંચી વળવામાં તેમ જ સર્વ પ્રકારે બદલાયેલી હજાર વર્ષ સુધી ટકવાનાં હોય તે, લોકો ત્યારે પણ કહેશે કે, “આ પરિસ્થિતિમાં નવનિર્માણ કરવામાં વિજયનિર્માતા ચર્ચલ પ્રકૃતિથી આપણી સર્વોત્કૃષ્ટ ઘડિ હતી.” તેમનાં ભાષણોનો સંગ્રહ જ માત્ર સ્થિતિચુસ્ત હોઈને પૂરતા સમર્થ નહિ નીવડે અથવા તો અનિચ્છાએ બાર પુસ્તકો રોકે છે. તેમનાં લખાણ પણ એક કર્મઠ માનવીનું અને તેમને કાળબળ સાથે ઘસડાવું પડશે. પરિણામે ૧૯૪૫ની સાલમાં જીવન માટે તેમની અસાધારણ તમન્ના અને નિષ્ઠાનું આપણને દર્શન કેન્ઝર્વેટીવ પક્ષ હારી ગયો તે સારા માટે થયું એમ કહેવામાં ચચીંકરાવે છે. શબ્દ તે સતત વહ્યા જ કરતા હતા અને તેમની ૮૪ લની મહત્તાની આપણે જરા પણ ઓછી કિંમત આંકતા નથી. વર્ષની ઉંમરે થઈ તે દરમિયાન તેમણે શિરે ૩૦ પુસ્તકો લખ્યાં પોતાની જાતને વફાદાર રહેવું એ મહાન માનવીની વિશિષ્ટતા છે. હતો અને તેની અંદર બન્ને વિશ્વયુદ્ધનાં સંસ્મરણોને તેમના અને પિતાની રાહબરી નીચે બ્રીટીશ સલ્તનતનું વિસર્જન થાય અને પિતા રેડૅલફ ચર્ચાલના રાજકારણી ચરિત્રને, માર્કાબરેની સંપૂર્ણ એ રીતે પોતાના દિલમાં રહેલી ઊંડી માન્યતા સાથે ચર્ચાલ બાંધછોડ જીવનકથાન, અંગ્રેજી ભાષાભાષી લોકોનાં ઈતિહાસને, અને એક કરે એ શર્કય જ નહોતું. પણ આ કાર્ય બ્રીટનના પોતાના હિતની આ પ્રવૃત્તિ તરીકે ચિત્રકળા ઉપરના એક પુસ્તકનો પણ સમાવેશ ખાતર કર્યા સિવાય ચાલે તેમ નહોતું, અને મતદાર સમુદાયે એ થાય છે. જે માનવીને ભવિષ્યની પેઢીઓ વીરોચિત પ્રતિભા ધરાવતા કાર્ય કરવાની જે પક્ષની તાકાત હતી તે મજૂર પક્ષને સેપ્યું. છ વર્ષ એક યુદ્ધકાલીન નેતા તરીકે યાદ કરવાની છે તે જ માનવી સાહિત્ય બાદ રાચેંલ પાછો સત્તા ઉપર આવ્યો ત્યારે બ્રીટનની શહેનશાહનનાં '
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
યુગને અંત આવ્યો હતો એ હકીકત સાથે ચર્ચલે પોતાના મનનું અંશે સફળ નીવડી હતી. તેમણે કપેલી યોજના “a kind of સમાધાન સાધી લીધું હતું. આ ગાળા દરમિયાન ચર્ચલે યુદ્ધ સમયના united States of Europe ”યુરોપને સંયુકત રાષ્ટ્રસંઘ ” મહાન જૉડાણમાં ભંગાણ પડતાં ઉભી થયેલી સમસ્યાઓ ઉપર ઊભો કરવાની અને સાથે સાથે અમેરિકા અને બ્રિટનનું જોડાણ પિતાનું ધ્યાન પરોવ્યું હતું. શીત યુદ્ધને ઉત્તેજના આપવાને તેમના ટકાવવાની અને વધારે ને વધારે પાકું કરવાની હતી. તેમના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો, પણ સમય જતાં બહાર પાછળના વર્ષોમાં કદાચ તેમને માલૂમ પડયું હતું કે આ બન્ને હેતુએ- . આવૈલી બીનાઓ ચકાસતાં માલૂમ પડે છે કે આ રેપ ખોટો ગમે તેટલા શુભ હોય તે પણ સહેલાઈથી સમન્વિત બની શકે હતો. તેમણે તો 'Cold War Iron Curtain' – ‘શીત તેમ નહોતા. પણ તેમાં એક દષ્ટનું દર્શન હતું – એક રાજકારણી યુદ્ધ’ ‘ખંડી પડદો'- એવા સૂચક અને વેધક શબ્દો જ નિર્માણ, વ્યકિત કે જે સાચી પ્રતિભા ધરાવતા રાજનીતિજ્ઞ સૂત્રધારમાં વિકાસ કર્યા હતા. આ શબ્દો સૂચવતી પરિસ્થિતિમાં તેમણે ઊભી કરી નહોતી. પામી હતી તેવી એક વ્યકિતનું દર્શન - સ્વપ્ન હતું. અને ૯૦ વર્ષની ૧૯૪૬ ની શરૂઆતમાં. મિસૂરીના ફલ્ટન ખાતે વિન્સ્ટન ચર્ચિલ લાંબી જિંદગી બાદ મૃત્યુ એવા એક માનવીને ભેટયું છે કે જેણે.
ઐતિહાસિક પ્રવચન કરેલું. તે ઉપરથી કદાચ ‘ટ મેન ડૉકટ્રીન’ પોતાનું જીવન પૂરા જેમ વડે જીવી જાણ્યું છે અને અનેક ક્ષેત્રોમાં (સામ્યવાદ જ્યાં છે ત્યાંથી તેને કોઈ પણ બાજુએ વધારે વિસ્તરવા મેળવેલી સિદ્ધિઓ વડે જેણે પિતાનું જીવન અતિ સમૃદ્ધદેવો નહિં) ને પ્રેરણા મળી હોય. પણ તે પ્રવચનમાં તેમણે સૂચવેલી અર્થસભર - બનાવ્યું છે. તે પછી એમાં કોઈ શક નથી કે જ્યાં સામ્યવાદી દેશ ફરતી અસામ્યવાદી દેશેની એક પ્રકારની કીલેબંધી સુધી ઈંગ્લાંડનું અસ્તિત્વ હશે ત્યાં સુધી આ ૯૦ વર્ષની લાંબી રચવાની નીતિને અર્થ અનિવાર્યપણે brinkmanshipયુદ્ધની અવધિને ચર્ચાલના યુગ તરીકે યાદ રાખવામાં આવશે. તકેદારી - એ થતો નથી અને તેમણે સૂચવેલી આ નીતિ ઘણા અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી : ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા”
ભારતે બબ બનાવવો કે નહિ?
એક બ્રિટિશ નિષ્ણાત આ વિષે શું ધારે છે? " યુનાઈટેડ કિંગ્ડમનાં “ધી ઈન્સ્ટીટયુટ ઑફ સ્ટ્રેટેજીક સ્ટડીઝ’ના કરવો પડે. આ રકમ એટલે આજના ચાલુ સંરક્ષણ ખર્ચના ધોરડિરેકટર શ્રી અલાસ્ટર બુશને મુંબઈ ખાતે તા. ૧૮-૧-૬૫, સેમ- ણમાં ૪૩ ટકાને વધારે કર પડે. વારના રોજ ધી ‘ઈન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ એફેર્સ’ સમક્ષ, રાજકારણની દષ્ટિએ વિચારતાં તેમણે ભારત અંગે ત્રણ ગેરલાભ ચીને હવે જ્યારે ઍટમ બંબ બનાવ્યો છે એ કારણે ઊભી થયેલી રજૂ કર્યા હતા. નવી પરિસ્થિતિના ઉપલક્ષમાં, ભારતે પણ એ દિશામાં આગળ વધવું સૌથી પ્રથમ: આ અણુબંબ બનાવવાની પ્રવૃત્તિ આગળ ન. ઘટે કે નહિ એ વિવાદાસ્પદ બનેલી સમસ્યા ઉપર નવો પ્રકાશ પાડે વધે એમાં યુનાઇટેડ સ્ટેટ્સ તથા બ્રીટનને સ્વાર્થ રહેલ છે અને આ એવી એક વિચારણા રજૂ કરી હતી. એ રજૂઆત દરમિયાન ભારતે અંગે તે બન્ને દેશે સેવિયેટ યુનિયન સાથે કોલકરાર કરવા ઇચ્છે છે. એટમ બંબ બનાવવા માટે ન્યુ કલિયર કાર્યક્રમ હાથ ધરવો ન આ હકીકતને ધ્યાનમાં લેતાં, જો ભારત અણુબંબના ઉત્પાદન જોઇએ એ પ્રકારને તેમણે અભિપ્રાય વ્યકત કર્યો હતો અને તેના તરફ આગળ વધવાનો નિર્ણય કરે તે તેનું પરિણામ ભારતને આ સમર્થનમાં લશ્કરી, આથિક તેમ જ રાજકારણી એ ત્રણે દષ્ટિએ તેમણે બન્ને દેશોથી અલગ થવામાં–જુદા પાડવામાં આવે. ભારત માટે આ પ્રસ્તુત પ્રશ્નની આલોચના કરી હતી.
એક ઘણો મોટો ગેરલાભ લેખાય. - લશ્કરી દષ્ટિએ તેમનું એમ કહેવું હતું કે ભારતે હવાઈ જહાજો વળી બીજો ગેરલાભ ન્યુ કલીઅર પ્રોગ્રામ સાધવા તરફ જો બનાવવાની દિશાએ ભારે સ્તુતિપાત્ર પ્રગતિ સાધી છે. એમ છતાં પણ ભારત પિતાની સાધનસંપત્તિને પ્રવાહ વહેતો કરે અને ચાલુ શસ્ત્રો ૨૫૦૦ માઈલના અંતરને આવરી લે એવું મીસાઈલ–અણુઅસ્ત્ર–પેદા તૈયાર કરવા તરફ ઓછું લક્ષ આપે તે તરત જ હિમાલય પ્રદેશમાં કરવાનું કાર્ય, પશ્ચિમના દેશની ગમે તેટલી મદદ હોય તે પણ, ચીન સ્વાભાવિક રીતે બીજો હુમલો કરવાને લલચાય એ ઘણે ભારતની વૈજ્ઞાનિક અને ઈજનેરી સાધન-સામગ્રી ઉપર અતિવિકટ- સંભવ છે. અસાધારણ - બોજો નાંખશે. વળી કોઈ પણ પશ્ચિમને દેશ સ્ટ્રેટે- ત્રીજો ગેરલાભ એ થવાને કે એશિયાના મધ્યભાગમાં આવેલા જીક પ્લાનીંગ ઉપર પોતાના સંયુકત કાબુને આગ્રહ રાખ્યા સિવાય અણુશસ્ત્ર નહિ ધરાવતા દેશોની આગેવાની ગુમાવવાનું ભારતે જોખમ આવાં તૈયાર મીસાઈલ · અણુઅસ્ત્રો - ભારતને વેચાતા આપશે કે ખેડવું પડે અને જાપાન, યુનાઈટેડ આરબ રીપબ્લીક અને ઈઝરાઈલ કેમ તે વિષે તેમણે શંકા દર્શાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સે ફ્રાન્સને સ્વયે અણુશસ્ત્રનું ઉત્પાદન કરવાને લલચાય, એ તરફ એ આગળ આવાં અસ્ત્રો બીનશરતે પૂરો પાડવાને સ્પષ્ટ ઈનકાર કર્યો છે એ હકી- વધવાને આકર્ષાય. કત ભારે સૂચક છે. વળી તેમણે એ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી શ્રી બશને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો અણુશસ્ત્ર નહિ બના યુદ્ધની કટોકટી વખતે બરોબર, ઉપયોગી થાય એ હદ સુધીનાં અણુ- વાને પિતાને મક્કમ નિર્ણય આજના સંગમાં ભારત બદલે બંબો પેદા કરવાની દિશાએ ભારત સાર્થી પ્રગતિ સાધી ન શકે ત્યાં; તે ભારતને કોઈ દોષ દઈ નહિ શકે. તેમણે જણાવ્યું કે ભારત સુધી, માત્ર એક નામના એટમ બંબ ભારત પેદા કરે તેથી ચીન ઉપર
સરકારની સૌથી પહેલી ફરજ ભારતના નાગરિકોને બચાવવાની- .. કશી પણ અટકાયતી અસર પડવાને સંભવ નથી.
જરૂરી રક્ષણ આપવાની–છે. આખી દુનિયાનું શું થેશે તે વિચારને.. - આર્થિક બાજાએ તેમણે અણુ બંબ બનાવવાને લગતા ફ્રાન્સના
આ ફરજ આગળ તેણે ગૌણ બનાવવો જ રહ્યો.” કાર્યક્રમના આંકડાઓ રજૂ કર્યા હતા. આ આંકડાઓ પૂરી વિગત- શ્રી બુશને પોતાના વાર્તાલાપને પ્રારંભ ચની તાકાત અને વાળા હોઇને અને આજના ભાવ ઉપરથી નક્કી કરવામાં આવેલા રાજનીતિના વિગતવાર પૃથક્કરણ વડે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે : હોઈને ભારત માટે માર્ગદર્શક બની શકે છે. તેમનો જણાવવા મુજબ, આ તેમના વિચારો નથી એફીશિયલ એટલે કે કોઈ સરકારના સત્તાવાર , ધારો કે ભારત નું કલીઅર કાર્યક્રમ હાથ ધરવાનો વિચાર કરે. તે પ્રતિનિધિ તરીકેના કે નથી ચીની રાજકારણના કોઈ એક નિષ્ણાંત. આજના ભાવના ધોરણે દર વર્ષે ૪૦. કરોડ રૂપિયાને ભારતે ખર્ચ તરીકેના. જૈ. સંસ્થાના પાતે મુખ્ય અધિકારી છેતે સંસ્થા સંરક્ષણ અને "" . "
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૬૩
તા. ૧-૨–૬૫ -
પ્રબુદ્ધ જીવન નિ:શસ્ત્રીકરણને લગતી વર્તમાન સમસ્યાઓનું સતત અવગાહન કરે છે વાવા માગતું જ નથી. તે કંબોડિયાનીઝમ (આનો અર્થ શું થાય તેની અને ચાર ખંડમાંના ૨૦ દેશોને તેને ટેકો છે.
મને ખબર નથી) ફેલાવવા માંગે છે અને સૌથી વધારે તેની એ અપેક્ષા . ચીનની લશ્કરીવિષયક તાકાતને ગંભીરપણે અસર કરતી બાજુ
છે કે, આઝાદ એશિયા ઉપરની ભારતીય નેતાગીરીને સતત પડકાર એ છે કે, બીજા દેશોની આગળ વધેલી ટૅકનોલોજી સાથે તેને લગભગ
થતો રહેવો જોઈએ, તે બને તેટલી નાબૂદ થવી જોઈએ. બિલકુલ સંપર્ક નથી. સ્ટ્રેટેજીક મોબીલીટીને અભાવ અને એમ્ફી
ભારત પિતાને બેંબ ઉત્પન્ન કરે - બનાવે - તેના વિકલ્પ તરીકે, બીયસ (જળવિષયક - સમુદ્રવિષયક) તાકાતની શુન્યતા - આ બે તેની
શ્રી બુશન અણુશસ્ત્ર પ્રવૃત્તિ ફેલાતી અટકાવવાની ટ્રીટી - સંધિનું મેટી ગુટિઓ - નબળાઈઓ છે.
સૂચન કરે છે અને તેના એક અંગ તરીકે પાંચ સત્તાએ બાંહ્યધરી | ચીને જે બૉબ ફોડશે તે સંબંધમાં તેમનું એમ કહેવું છે કે
આપે અથવા તે ભારતની અમેરિકા અથવા તે બ્રિટન સાથે કોઈ
પણ પ્રકારની સમજુતી કરવામાં આવે એમ સૂચવે છે. એ બંબ પ્લઘુટોનિયમમાંથી નહિ પણ યુરેનિયમમાંથી બનાવવામાં આવ્યો હતો. એ હકીકત સૂચવે છે કે, શરૂઆતમાં જ ચીનને
યુનાઈટેડ નેશન્સમાં સંયુકત રાષ્ટ્ર સંઘમાં - ચીનના - પ્રવેશ અંગે આ માટે ધાર્યા કરતાં ઘણી મોટી થાપણ રોકવી પડી હોવી જોઇએ.
પ્રશ્ન પૂછતાં શ્રી બુશને જણાવ્યું કે, જેટલું જલ્દિથી ચીનને આ
સંઘમાં દાખલ કરવામાં આવે તેટલી જદિથી આન્તરરાષ્ટ્રીય જીવનના તદુપરાન્ત ચીન પાસે જે વિદ્યુત શકિત છે તેને મોટો ભાગ આ
અધિકારો અને તે અંગે જરૂરી નિયંત્રણનું મહત્ત્વ ચીનના ધ્યાન તરફ તેને વાળવો પડયો હોવો જોઇએ અને ૧૯૫૫થી ૧૯૬૦ સુધીમાં
ઉપર આવશે, તેની સમજણમાં ઉતરશે. રશિયાએ ચીનને પુષ્કળ મદદ કરી હોવી જોઇએ.
ચીનની વર્તમાન લશ્કરી તાકાતના અંદાજ વિશે પ્રશ્ન પૂછાતાં { ચીન પક્ષે બૉબના ઉપયોગ સંબંધે શ્રી બુશનનો એવો અભિ
શ્રી બુશને જણાવ્યું કે, આજે ચીન પાસે કુલ ૨૭ લાખનું લશ્કર પ્રાય હતો કે ચીન બેબર સ્ટેજ વટાવી જશે અને મીસાઈલો - અણુ
છે. આની અંદર ૧૧૫ ઈન્ફન્ટ્રી ડીવીઝન્સ છે, ચાર આર્મર્ડ અને અઓ - બનાવવા ઉપર જ તેને પોતાનું ધ્યાન અને શકિત કેન્દ્રિત કરવાં
એક અથવા બે હવાઇ ડીવીઝન્સ છે. તેની પાસે મીડીયમ આર્ટીલરી પડશે. તેમને લાગે છે કે ૨૦૦૦ માઈલના અંતરને આવરી શકે અને ટેકટીકલ મોબીલીટી ધરાવતાં સારાં અને સાદાં શસ્ત્રો છે. સ્ટ્રેટેએવા આધારભૂત મીસાઈલ તૈયાર કરતાં ચીનને છથી આઠ વર્ષ
જીક મોબીલીટીને અભાવ, તથા ટ્રક અને સડકો બનાવવાના લાગશે અને ઈન્ટર - કૅન્ટીનેન્ટલ મીસાઈલ (ICBM) તૈયાર સાધનની ચીનને તંગી છે. કરતાં કદાચ ૧૫ વર્ષ લાગે. જો સોવિયેટ મદદ જે હાલ બંધ કરવામાં અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી: અલારટેર બુશન આવી છે તે ચાલુ કરવામાં આવે તો આ સમયપત્રકની જરૂર સારા
સંઘ સમાચાર પ્રમાણમાં ટુંકાવી શકાય. 1 ચીની સરકારના ઈરાદાઓ વિષે શ્રી બુશને જણાવ્યું કે, ચીનની સંધ તરફથી જાયેલ કચ્છને પ્રવાસ પરદેશનીતિ અંગે નીચે મુજબના ત્રણ હેતુ હોઈ શકે -
સંઘના સભ્યો માટે તા. ૬-૨-૬૫ થી તા. ૧૭-૨-૬૫ સુધી | (૧) ચીનના રાષ્ટ્રીય હિતેની જાળવણી કરવી જેની અંદર એમ બાર દિવસ માટે યોજાયેલા કચ્છના પ્રવાસ અંગે ૪૦ ના ચીનના અભિપ્રાય મુજબ જે પ્રદેશો મૂળ પોતાના હતા પણ હાલ બદલે ૪૪ ભાઈ - બહેનોનાં નામ નોંધાઈ ચૂક્યાં છે. આ પ્રવાસમાં તેણે ગુમાવેલા છે તે પાછા મેળવવાના હિતનો સમાવેશ કરવો ઘટે. જોડાનારા ભાઈ–બહેનોએ જરૂરી બેડીંગ, કપડાંની પેટી, પાણીનો લોટ . (૨) સામ્યવાદી મૂળ હેતુઓનું અનુપાલન: તેનો અર્થ એ છે કે મૂળ અને એક ટોર્ચ–બને તેટલો ઓછો અને હલકો સામાન–સાથે લેવાના ક્રાન્તિકારી ખ્યાલો સાથે જોડાયેલ આન્તરરાષ્ટ્રીય સામ્યવાદને વળગી
છે. સ્ટીમરમાં જમવા ખાવાની બધી સગવડ કરેલી હોઈને કોઈએ ભાતું રહેવું અને રીવીઝનીઝમને - સામ્યવાદને ઢીલા કરતા જવાને લગતી સાથે લેવાનું નથી. આ જે સ્ટીમર ‘સાબરમતી'માં સંઘની મંડળીએ વિચારસરણીને–અને સહ-અસ્તિત્ત્વની ભાવનાને પ્રતિકાર કરવો.
પ્રવાસ કરવાનો છે તે સ્ટીમર ફેબ્રુઆરીની છઠ્ઠી તારીખ અને
શનિવારે સવારના ભાગમાં ઉપડવાની છે, પણ તેનો ઉપડવાને સમય | (૩) શ્રેષ્ઠ રાજ્યસત્તાઓનું દુનિયા ઉપર પ્રભુત્વ સ્થપાય એ
તથા તે સ્ટીમર કયા ડૉકમાંથી ઉપડવાની છે તેની ખબર માત્ર આગલે પ્રકારના સોવિયેટ - અમેરિકન કૅલકરારોને પ્રતિકાર કરો.
દિવસે શુક્રવારે બાર વાગ્યા સુધીમાં પડશે, તે ત્યાર બાદ પ્રવાસી શ્રી બુશનના અભિપ્રાય પ્રમાણે ચીની ‘બંબ’ ચીનનું સ્ટેટસ
ભાઈ - બહેનેએ સંઘના કાર્યાલયમાંથી અથવા તે ટે. નં. ૭૪૮૭૬ પ્રભુત્વ - સૂચવનારૂં પ્રતીક છે. (ફ્રેંચ બંબ વિષે પણ આ જ ખ્યાલ
(પરમાનંદભાઈના ઘરનો નંબર) અથવા તે ટે. નં. ૩૩૪૯૪૫ અને છે.) તે દ્વારા ચીનને અંતિમ આશય પિતાની સહીસલામતીને
૩૨૬૯૭ (સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહના અનુક્રમે -Security ને–સુદઢ કરવા અને વચગાળે એશિઆના પાડોશી
ઘર તથા પેઢીનાં નંબરો) ઉપરથી ખબર મેળવી લેવાની રહેશે. દેશો ઉપર પ્રભુત્વ જમાવવાના ચીનના પ્રયત્નોને અવરોધ કરતા
આવો પ્રવાસ ગોઠવવો એ એક મોટી જવાબદારી છે. તે યુનાઈટેડ સ્ટેટ્સને અટકાવવાનું હોય એમ લાગે છે.
સફળ અને સુખરૂપ તો જ બને કે જો પ્રવાસી ભાઈ - બહેને પોતાની | શ્રી બુશન જણાવે છે કે ચીનને ગોળીઓ છોડવાનો શોખ થયે
સગવડને બદલે સાથી ભાઈ - બહેનેની સગવડનો વધારે ખ્યાલ રાખે છે અથવા તે આજની વ્યુહરચનાના ખ્યાલો વિષે ચીન અનભિન્ન
અને એકમેકને અનુકૂળ થવાને પ્રયત્ન કરતા રહે. આ બાબત તેઓ છે, અથવા તો અધૂરી સમજણ ધરાવે છે એમ જો કોઈ માનતું હોય
જરૂર ધ્યાનમાં રાખશે અને એ રીતે અમારી જવાબદારીને પહોંચી તો તે મોટી ભૂલ કરે છે. આવી ભ્રમણા સોવિયેટ પ્રચાર દ્વારા વળવામાં પૂરત સાથ આપશે એવી આશા છે. મેટા પ્રમાણમાં લાવવામાં આવી છે. પોતાની કયાં નબળાઈ છે અને હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા અણુશસ્ત્રો પોતાના દેશ ઉપર કેવી આફત ઉતારી શકે છે તે ચીન
હિમાલયમાં આમેશ ખાતે વર્ષોથી વસેલા જુના કોંગ્રેસી બરાબર જાણે છે. ન્યુક્લીઅર યુદ્ધ અનિવાર્ય છે એમ તે માનતું
કાર્યકર્તા તથા સર્વોદય કાર્યકર શ્રી શાંતિલાલ ત્રિવેદી તા. ૨૩-૨-૬૫ નથી, પણ આવા યુદ્ધને કેમ અટકાવવું તે વિશે રશિયા સાથે તેને
મંગળવાર, સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં મતભેદ છે.
(૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩) “હિમાલય સાથે જોડાયેલી નજીકના ભવિષ્યમાં ચીન પોતાના. એશિયાઈ પડોશી રાજયોમાં
મારી જીવનયાત્રા” એ વિષય ઉપર જાહેર વાર્તાલાપ રજૂ કરશે. આ કોઈ પણ હિસાબે કાતિ પેદા કરવા માગે છે એમ પણ શ્રી બુશન વાર્તાલાપને લાભ લેવા તેમાં રસ ધરાવતા ભાઈ–બહેનને નિમંત્રણ છે. માનતા નથી. કોઈ પણ ચાલુ પ્રકારના મોટા યુદ્ધમાં તે સંડો
- મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૨૪
માયા?
(સત્ય ઘટના)
તાર આવ્યો જાણીને ચંપાબહેન દહેરેથી દોડી આવ્યાં. બ્હારગામથી એમના દીકરા સુરેશના તાર હતા કે, રમાને બાબા આવ્યો છે. ત્રણ દીકરીઓ પર દીકરો આવ્યો અને આમ પોતાના વંશવેલા વધ્યો જાણીને ચંપાબહેન ખુશખુશ થઈ ગયાં, ધર્મક્રિયાઓ ને વ્રતઉપવાસમાં સદાય ઉત્સુક એવાં ચંપાબહેને તરત ભગવાનને યાદ કર્યાં. એ ભગવાનનો પાડ માનતાં હતા ત્યાં સુરેશના બાપુએ બૂમ મારી, “પણ સાંભળેા, તમારે સુરત જવાનું છે. એ વ્હેલી તકે બોલાવે છે તમને.”
“કેમ? કેમ મારે સુરત ?”
પ્રબુદ્ધ જીવન
“આ તારમાં એણે ઉમેર્યું છે કે, રમા અને છોકરાની સંભાળ માટે બાને તરત મોકલજો,
“શું વાત કરો છે? હું ત્યાં જઈને એનું ઘર સંભાળુ ? વહુની ચાકરી કરૂ ?”
“હાસ્તો, એને બિચારાને એકલાને કેમ ફાવે?” “ના રે બા!” આપણે તે નથી જવું?
“કેમ ?”
*એ બધી માયા કઈ ઓછી મારી સાથે આવવાની છે? ઉપર તે બધાં યે એકલાં જ જવાનું છે. માટે ધરમ કરીએ એ જ સાચું ?” બોલતાં બોલતાં ચંપાબહેન ઉપાાયે પ્હોંચી ગયાં !
*
“કેમ, હમણાં ચાલે છે, કુસુમબહેન?” એક લગ્નમાં ધણા વખતે કુસુમબહેન મળતાં મે સહજ પૂછ્યું.
“હમણાં તો અમારા મહિલામંડળનું કામ કરું છું. એના ફાઈનલના વર્ગ લઉં છું ને ‘સ્ટોર’ ની વ્યવસ્થા કરૂં છું.”
“ઓહા, ત્યારે તા ઘણા વખત એમાં જ જતો હશે. પૂરા સમયનું કામ છે કે?”
“ના, એવું કંઈ નહીં, જરૂર પડે ત્યારે જઈ આવું છું.” “સારૂં કામ છે, ખરૂ ?”
“હાસ્તો, ભણ્યાં એટલે આટલું તો કરીએ જ ને !”
મને યાદ આવ્યું કે, કુસુમબહેન બી. એ. થયા છે. અમારા કાલેજ-દિવસો પણ યાદ આવ્યા. ત્યારનો એમનો ઠસ્સો હજુ પણ એવા જ છે. કપડાં, ઘરેણાં જોતાં એમની આર્થિક સ્થિતિ પણ પેાતાનું ગાણું સંભળાવે છે. હું વિચારમાં તણાતી હતી ત્યાં એમની બૂમે મને ખેંચી લીધી.
“અરે એ મયંક, ક્યાં ભાગી ગયા?”
એમના પાંચ વર્ષના મયંક લગ્નમંડપમાં ઘૂમી રહેલા. “આ એક જ બાળક છે કે?” મારાથી પૂછાઇ ગયું. “હા, એ બહુ હાંશિયાર છે હોં. આ વખતે બાળમંદિરમાં પહેલા આવ્યો.”
“લાગે છે પણ મુકત, તમને વળગી નથી રહેતા, “હાવે! એ તો રહે જ છે મારાં ફોઈબાને ઘેર.' “એટલે”
“એ દસ મહિનાના હતા ત્યારે એને મૂકીને હું કોંગ્રેસ-અધિવેશનમાં ગયેલી. ત્યારથી મેં એને ફોઈબાને ઘેર મૂકી દીધા છે. ત્યાં જ મોટો થાય છે.”
ખરૂં."
“ આટલી પ્રવુ
આશ્ચર્યથી હું મૂક જ હતી. ત્યાં એમણે ઉમેર્યું ... ' ત્તિઓ કરવી હોય પછી આવી માયા શું કામની ?”
તરત જ મયંકના સુંદર રૂપાળા માં પર માતૃપ્રેમની ઉણપ ચંદ્રના ડાઘ જૅમ તરી આવી !
શું ભણતર, શું ધર્મ, શું માતૃત્ત્વ ? ને શું
માયા ?
આ બેઉ સત્ય ઘટનાઓ જાણ્યા પછી આ પ્રશ્નો મારા મનમાં ઘૂમરાયાં જ કરે છે. “ ધર્મપ્રેમી ” વૃદ્ધોમાંથી કે “કેરિયર” પ્રેમી જીવાનેમાંથી કોણ એના જવાબ આપશે?
ગીતા પરીખ
નૃત્વ
( છંદ : મિશ્રાવસન્ત ) (‘કુમાર’માંથી સાભાર ઉષ્કૃત )
તા. ૧૨-૧૫
વૃદ્ધત્વની કેવી ભીની સુવાસ !
ધોવાઈને
સ્વચ્છ
ધરા થઈ ગઈ; તૃષ્ણાતણી કો હજુ વ્હેરખીશી રમી રહી. શરદને નભ આછી વાદળી. વૃદ્ધત્વની કેવી ભીની
સુવાસ ! મેાજાં તણાં ઉછળતાં ફીણ શ્વેત જેવા નિર્દોષ હેરે સ્મિત છંટકાર.
બે ધ્રૂજતા હાથ ઉકેલવા મથે આયુષ્યની પેથીનું
પાન પાન.
ને કંપતી તાય સુધીર
ચાલે દેશે.
σχεδ રહ્યા
અગમ્ય
પાય - ર કેશ કેશ મહિં દષ્ટિની શુભ્રતા શી ડોકાય, મસ્તક બને અવ ભારમુકત આયુષ્યનાં વિષે – અમી સઘળાં પચાવી દષ્ટિ વળી નિહિં અવશી કરેલ.
જે કૌતુકે શિશુ ગે નિરખ્યું'તું વિશ્વ એ કૌતુકે અવ અલૌકિક શોધતી દગ. ટંકાર આર્દ્ર કરતું ભવ - એકતાર વૃદ્ધત્વનું ભાલુક
ભવ્ય
ગાન.
ગીતા પરીખ
તૃતીય વિશ્વધર્મ સંમેલન
ફેબ્રુ આરી માસની ૨૬, ૨૭ તથા ૨૮ મીના રોજ દિલ્હી ખાતે લેડી ઇરવિન હોસ્પિટલ સામે રામલીલા ‘મેદાનમાં વિશ્વ ધર્મ સોંગમ સંસ્થાના ઉપક્રમે ત્રીજું વિશ્વધર્મ સંમેલન ભરાવાનું છે. આના પ્રેરક મુનિ સુશીલકુમાર અને અધ્યક્ષ છે સન્તઃ શ્રી કૃપાલસિંહજી મહારાજ,
આ સંમેલન અંગે એક ભવ્ય સ્વાગત સમિતિ ઊભી કરવામાં આવી છે. પ્રથમ સંમેલન દિલ્હી ખાતે ૧૯૫૭માં ભરાયું હતું. બીજું સંમેલન કલકત્તા ખાતે ૧૯૬૦માં ભરાયું હતું. આ સંમેલનનો ઉદ્દેશ વિશ્વબંધુત્ત્વ દ્વારા વિશ્ર્વશાન્તિ માટે અનુકૂળ વાતાવરણ પેદા કરવાનો છે. આ સંમેલનમાં દેશપરદેશથી અનેક પ્રતિનિધિઓ પધારવાની આશા રાખવામાં આવે છે. પ્રતિનિધિ માટેનું લવાજમ રૂા. ૫૦ રાખવામાં આવ્યું છે, અને વિશ્વબંધુત્વની અને સર્વધર્મસમભાવની ભાવનામાં શ્રાદ્ધા રાખનાર કોઈ પણ વ્યકિત કે સંસ્થા આ સંમેલનમાં ભાગ લઈ શકે છે. આ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છનાર ભાઈ યા બહેને નીચેના ઠેકાણે પત્રવ્યવહાર કરવા:–
મહામંત્રી, વિશ્વધર્માંગમ, ૧૨, લેડી હાર્ડિ ગ રોડ, નવી દિલ્હી-૧ પ્રબુદ્ધજીવન રજત જયંતી સમારોહના સદમાં સધને થયેલી અપ્રાપ્તિ
૨૯૨૦૦,૫૧
૨૮૯૬૯,૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ ૧૦૧.૦૦ શ્રી નાનચંદભાઈ શામજી ૧૦૦,૦૦ શ્રી ગગુભાઈ પુનથી સાંગાઈ ૨૫.૦૦ શ્રી જમનાદાસ જે. શાહ ૫.૦૦ શ્રી પ્રભુદાસ જ. ધોળકીયા
Page #33
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૫
પ્રભુ જીવન
પશુબલિ નિષેધ કાની
પ્રગતિ
[મુનિ સંતબાલજીએ ગયા વર્ષનું ચાર્તુમાસ કરવા કલકત્તામાં પ્રવેશ કર્યો ત્યારથી તેમણે કલકત્તાના સુપ્રસિદ્ધ કાલી માતાના મંદિર સમક્ષ વર્ષોથી અપાઇ રહેલાં નિર્દોષ પશુઓનાં બલિદાનની પ્રથા અટકાવવા માટે નાબુદ કરવા માટે—એક ભગીરથ પ્રયત્ન શરૂ કર્યો છે. વર્ષાની ટેવના પરિણામે સામાન્ય લોકો માંસાહારને જલ્દિ ન છેડે એ સમજી શકાય એવું છે, પણ આ પશુહિંસાને ધર્મ સાથે જોડવામાં આવે તે સર્વ જીવાને સમાન ભાવે જોવાલેખવાનો વિચાર જેના પાયામાં રહેલા છે એવા ધર્મતત્ત્વને તો કેવળ દ્રોહ કરવા બરોબર છે—આ સત્ય સાદું સીધું હોવા છતાં લાંબા કાળથી ચાલતી પશુબલિપ્રથાથી ટેવાયલી બંગાળી પ્રજાના દિલમાં ઉતરતું નથી. તે આ ધામિક લેખાતી માન્યતામાં રહેલી અધર્મમયતા તેમના ધ્યાન ઉપર લાવવા માટે મુનિ સન્તબાલજીએ ઉપાડેલી પ્રવૃત્તિ આજ સુધીમાં કયાં સુધી પહોંચી છે તેને આપણી બાજુના લોકોને ખ્યાલ આવે તે હેતુથી જરૂરી વિગતપૂર્વકનું લખાણ મોકલી આપવા મે તેમને વિનંતિ કરેલી. તેના પરિણામે મુનિ સંતબાલજીના સહકાર્યકર્તા મુનિ નેમિચંદ્રજીએ લખી મોકલેલી નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ ]
આ કાર્ય ઉપાડવા પહેલાંની પરિસ્થિતિ બંગાલમાં લગભગ ૭૦૦ વરસથી કાલીમાતા કે દુર્ગામાતા આગળ ધર્મને નામે પશુબલિ આપવાની ક્રૂ૨ પ્રથા ચાલુ થઇ છેએમ કહેવાય છે. ત્યાર પછી એને અટકાવવા માટે અનેક મહાનુભાવા તરફથી પ્રયત્નો થયા છે. આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં ચૈતન્ય મહાપ્રભુ થયા હતા. તેમણે ભકિતમાર્ગના પ્રચાર દ્વારા બંગાળમાં પ્રવર્તતા માંસાહાર અને પશુબલિના વિરોધ કરી લોકોને વૈષ્ણવી સાત્ત્વિક ભકિત તરફ વાળ્યાં હતાં. ત્યાર પછી રાજા રામમોહનરાયે પણ તે જમાનામાં પ્રચલિત કુપ્રથાનો વિરોધ કરી બ્રહ્મોસમાજ દ્વારા નિરંજન નિરાકાર ભગવદ્ભકિતનો પ્રચાર કર્યો હતો. રવીન્દ્રનાથ ઠાકુર તો પશુબલિના કટ્ટર વિરોધી હતા. તેમણે ‘વિસર્જન’ અને ‘રાજિષ’ નાટકો દ્વારા બંગાલી પ્રજાને જગન્માતા કાલીદેવી આગળ પશુબલિ પ્રથાથી દૂર રહેવાની પ્રેરણા આપી હતી. ગિરીશ ઘોષે ‘બુદ્ધદેવ’ નામનું એક નાટક લખ્યું છે, જેમાં પશુબલિ સામે તીવ્ર વિરોધ દર્શાવ્યો છે. પોતાના કુટુંબમાં પણ પશુબલિદાન તેમણે બંધ કર્યું છે. એમનાં નાટકો જોઇને ઘણા વિચારક બંગાલીજનોએ પશુબિલ પ્રથા બંધ કરી છે. શ્રી વનમાળીભાઈ આર્યસમાજીએ લગભગ ૩૦-૩૨ વરસથી પશુબિલ અને માંસાહાર વગેરે છેડાવવા માટે ઠેર-ઠેર પાસ્ટો, સૂત્રોચ્ચારણ વગેરે દ્વારા, ખાસ કરીને કાલીઘાટ ઉપર, પ્રયત્ન કર્યો છે. કેટલાક પંડાઓને સમજાવ્યા પણ છે. ત્યાર પછી શ્રી રામચન્દ્ર શર્માએ પશુબલિ નિવારણ નિમિત્તે કાલીઘાટ ઉપર ૩૨ ઉપવાસ પણ કર્યા છે; તેની ભારે અસર થઈ હતી. રવિન્દ્રનાથ ઠાકુરે પણ તેમને અભિનંદન આપ્યાં હતાં. શ્રી પ્રબુદ્ધનાથ ચેટરજી વગેરેએ સનાતનધર્મસભા દ્રારા પ્રકાશિત પશુબિલિનરોધપત્રકો ઉપર બંગાલીજનોની સહી પણ શરૂ કરાવી હતી. શ્રી ધર્મચન્દ્રજી સરાવગીના પિતા બૈજનાથજીએ પણ કાલીટે પલ કમિટીના પંડાઓને આ બંધ કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને મહાત્મા ગાંધીજીના દીનબંધુ એંડ્રયુ જ ઉપરના પત્રમાં કલકત્તામાં થતા પશુબલિદાન અંગે પ્રક્ટ કરેલ તેમની અન્તર્વ્યથા જણાઇ આવે છે. છેલ્લે છેલ્લે એનિમલ વેલફેર બોર્ડના ચેરમેન શ્રીમતી રૂકિમણીદેવી એર ડેલે પશુબલિ નિવારણ માટે પ્રયત્ન કરીને દક્ષિણભારતના ચાર સ્થળે તે પ્રથા કાયદાથી બંધ કરાવેલ છે અને કલકત્તામાં પણ બંધ કરાવવા માટે પ્રયત્ન કરેલ છે. આ અંગે સરકારે તપાસ કમિટી નીમી હતી. તેના રિપોર્ટમાં કાયદાથી આ પશુબિલ બંધ કરવાની ભલામણ કરેલ છે, પરંતુ કોઈ કારણસર તે વખતે આ બંધ ન થયું. મુંબઈની જીવદયા મંડળીએ પણ પ્રયત્નમાં સહયોગ આપેલ છે.
G
હું આ રીતે કાર્ય ઉપાડયા પહેલાં જે જે બળાએ કામ કર્યું છે તેના પરિણામે એમ માનવામાં આવે છે કે ૯૦ ટકા લોકો પશુબિલ કરવામાં હૃદયથી ઇચ્છતા નથી. પરંતુ તે લોકોનું સંકલન નથી; એટલે જાહેર રીતે તેઓ આ પ્રથાનો વિરોધ કરતા નથી. દિલ્હી ચાતુર્મારામાં જ મ. ગાંધીજીના પ્રેરક પત્રને લીધે કલકત્તામાં કાલીમંદિરે થતા પશુવધને અટકાવવા માટે પૂ. મુનિશ્રી સંતબાલજીને
૨૨૫
વિચાર આવેલા અને આગ્રામાં પણ તે વખતે વિરાજતા કવિરત્ન ઉપાધ્યાયી અમરચંદ્રજી સાથે આ અંગે વિચારવિમર્શ થયેલ. તેથી તેમને ખાત્રી થઇ કે આ પ્રશ્ન લોકો કહે છે એટલા જટિલ નથી; વિવેક અને ધૈર્યથી ઉપાડવા જોઇએ. કાર્યની શરૂઆત
ચાતુર્માસ માટે ભવાનીપુર (કલકત્તા) આવવાની સાથે પૂ. મુનિશ્રી સંતબાલજીએ આ પ્રશ્ન ઉપાડયા અને પોતાના મંગલ પ્રવેશના પ્રવચનમાં જ તેને માખરાનું સ્થાન આપ્યું.
અનિષ્ટ જેટલું ઊંડું હોય, તેને કાઢવા માટે તેટલી જ ધીરજ, ખંત, ઊંડાણ અને વિવેકથી પ્રયત્ન કરવા જોઇએ, એ દષ્ટિએ આ પ્રશ્નમાં ચારે બાજુથી કામ થવું જોઈએ અને તે પણ પદ્ધતિસર થવું જોઇએ એમ લાગ્યું. પહેલાં તો એ માટે જુદા જુદા લોકોનો સંપર્ક સાધીને આ વસ્તુનો ઊંડો પરિચય અને એના નિવારણ માટે ક્યા ક્યા પગલાં લેવાં ઘટે એ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો. એમાં મુખ્યત્વે રામાપ્રસાદ મુખરજી, ચારુચદ્ર ભંડારી, શ્રી ભકિતવિલાસતીર્થ, આચાર્ય પ્રાણકિશોર ગોસ્વામી, શારદામઠનાં બે સંન્યાસિની, જ્યોતિષચન્દ્ર ઘોષ, સ્વામી રંગનાથાનન્દ, શ્રી મોહનલાલ લલ્લુચંદ શાહ, શ્રી ગુલાબચંદભાઈ મેઘાણી, લીલાધરભાઈ કામાણી, પ્રાણજીવન ગાંધી, રસિકભાઈ દોશી વગેરેનાં નામા ઉલ્લેખનીય છે. સૌના સૂર લગભગ એવા જ હતો કે સર્વપ્રથમ બંગાલી લોકોનો વધારેમાં વધારે સંપર્ક કરવા જોઇએ.
પહેલું પગલું
સંપર્કના કામને સક્રિય રીતે વેગ આપવા માટે ક્લાના બધા જૈન સંપ્રદાયાના ખાસ ખાસ આગેવાનોની એક સભા તા. ૪-૮-૬૪ના રોજ બેલાવવામાં આવી, જેમાં આ કામ માટે એક સમિતિ રચવાનું અને જુદાં જુદાં કાર્યોનું વિભાજન કરી જે તે યોગ્ય કાર્યકરોને તે કામ સોંપવાનું વિચારવામાં આવ્યું, તેમ જ બંગાલીજનોનો નિટ સંપર્ક સધાય એવી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું. આને માટે એમ પણ વિચારાયું કે કાલીઘાટ વિભાગમાં કોઈ સ્થળ મળી જાય તો ત્યાં માતૃસમાજની એક શાખા ખાલવામાં આવે અને તે સાથે માતાની સાચી ઉપાસના શી રીતે થાય એ વસ્તુ ધીમે ધીમે બંગાલી બહેનોને સમજાવવામાં આવે તે ધાર્યું કાર્ય વધારે સરળ થાય. ફરી પાછી તા. ૯-૮-૬૪ના રોજ સવારે જૈન ભવનમાં અહિંસાપ્રેમી સર્વ ધર્મોના ખાસ ખાસ લોકોની એક સભા રાખવામાં આવી, જેમાં શ્રી માનકરજી પણ હાજર હતા. ‘પૃશુબલિનિષેધક સમિતિ' આ કામને આગળ ધપાવવા માટે રચાઇ, બપારે કેટલાક બંગાલી ભાઈઓની એક મીટિંગ પણ આ કામ અંગે વિચારવિમર્શ કરવા બાલાવવામાં આવી હતી. તેમાં એમ વિચારાયું કે સંપર્ક સર્વત મુખી હાવા જોઇએ. (૧) એક બાજુ વિચારક અને સુધારક બંગાલીજનોના સંપર્ક, (૨) બીજી બાજુથી પંડિત લોકોના સંપર્ક, (૩) ત્રીજી બાજુથી રાજકીય કે અર્ધરાજકીય પક્ષના લોકોનો સંપર્ક અને (૪) આમજનતાનો સંપર્ક. આ બધાના સંપર્ક માટે આચાર્ય પ્રાણકિશાર ગોસ્વામી દ્વારા જે પંડિત, વિચારકો અને રાજકીય
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૨૬
:
પ્રબુદ્ધ જીવન
તા. ૧-ર-૧૫
કક્ષાના લેકોનાં નામે સૂચવવામાં આવ્યાં. તેમને સંપર્ક કાર્ય- વૈદિક ગ્રંથમાંથી પશુબલિનિષેધના સમર્થનમાં પ્રમાણે તારવીને તે કરો દ્વારા સાધવામાં આવ્યો. પૂ. મુનિશ્રી સંતબાલજી સાથે તેમની સાથે યુકિત, તર્ક, અને યુગદષ્ટિપૂર્વક એક લેખ તૈયાર કરવા, જેથી મુલાકાત કરાવવામાં આવી. વિચારકોમાં ગૌડીયમઠના સંન્યાસી શ્રી પંડિતેને આપણી વાત ગળે ઉતરાવી શકાય. (૪) દુર્ગાપૂજાના દિવભકિતવિલાસતીર્થ પોતે ન આવી શક્યા, પણ તેમણે પોતાની આ સેમાં જ્યાં જ્યાં ખાનગી રીતે પશુબલિ અપાતું હોય ત્યાં પણ તે કામમાં સહાનુભૂતિ બતાવી. આચાર્ય પ્રાણકિશોર ગોસ્વામીએ પિતા- લોકોની પાસે સમિતિ દ્વારા એક ડેપ્યુટેશને જઈને રામજાવવાનો પ્રયત્ન નાથી બનતે સહયોગ આપવાની ઇચ્છા દર્શાવી. જ્યોતિ બાબુ ઘોષે કર (૫) કાલીઘાટ ઉપર પૂજાના દિવસેમાં સમિતિના કેટલાંક ભાઈઆ કાર્યમાં પૂરતો સહગ આપવાનું સ્વીકાર્યું. જાણીતાં વિદુષી બહેને બહેનોએ સાત્ત્વિક પૂજાના પ્રતીકરૂપે ફળાદિ લઈને માતાની આગળ શ્રીમતી ચિત્રિતાદેવી ગુપ્ત અને શ્રીમતી પુષ્પાદેવીએ પશુબલિ
ધરાવવા, જેથી બંગાલી લોકોને આપણી લાગણીને ખ્યાલ આવે. નિષેધના કામમાં રસપૂર્વક ભાગ લેવાનું મંજૂર કર્યું. અમલ કાંતિ
આમ ઉપર્યુકત વાતોને અમલમાં લાવવા માટે કલાકાર પાસે દુર્ગા
પૂજા અને કાલીપૂજાના જુદાં જુદાં બે પેસ્ટ તૈયાર કરાવ્યાં. ઘોષ (પત્રકાર), ઘટન્બાબુ (પત્રકાર), સ્વામી આનંદ, અને ભરત
એક જ પોસ્ટરમાં સાત્ત્વિક પૂજા અને તામસી પૂજા નાં બન્ને ચિત્રો મહારાજ (રામકૃષ્ણ મિશનના સંન્યાસી) કાલીમંદિરના પુરોહિત શ્રી શાનિત ચિતરાવવામાં આવ્યા અને એ પોસ્ટરો પણ ખાસ ખાસ લત્તાઓમાં કુમાર ભટ્ટાચાર્ય વગેરેએ આ કામમાં સહાનુભૂતિ બતાવી. પંડિતમાં ચડવામાં આવ્યાં. પંડિતોની સભામાં રજૂ કરવા માટેનો લેખ હિંદીમાં $. ગૌરીનાથ શાસ્ત્રીએ પોતે આવીને આ અંગે વિચારવિમર્શ કર્યા
તૈયાર કર્યો છે, બંગાલીમાં તેનું ભાષાંતર થાય છે. ત્યાર પછી બન્ને
પુસ્તિકાઓ છપાવવામાં આવશે. પંડિતસભાનું આયોજન પણ ટૂંક પછી પંડિતની સભાનું આયોજન કરવાનું સૂચવ્યું. પં. વસંતકુમાર
સમયમાં નકકી થવાની વકી છે. ચટ્ટોપાધ્યાયે પશુબલિનો સાચો અર્થ અને ક્રમે-કમ સાત્ત્વિક બલિના
દુર્ગાપૂજા વખતે કેટલેક ઠેકાણે ભવાનીપુર વિભાગમાં ખાનગી વિધાનનું સમર્થન કર્યું. આર્યસમાજી પંડિતોએ પણ આ કામમાં
પશુબલિ થવાનું છે એમ સાંભળી શ્રી જ્યોતિબાબુએ કરેલ ભલામણ સહયોગ આપવા કહ્યું. પ. ભગવાનદત્તજી જોશીએ પણ પશુબલિ
પ્રમાણે કેટલાક વિચારક અને પશુબલિમાં નહિ માનનાર બંગાલી નિષેધના કામમાં પોતાને રસ છે એમ જણાવ્યું. અર્ધરાજકીય ક્ષાના
લોકોને સમિતિના સભ્યો મળ્યા અને છેવટે પશુબલિ આપનાર લોકોમાં કલકત્તાના શેરીફ શ્રી મેહનકુમાર મુખરજીએ તથા કલકત્તા કોરપોરેશનના મેયર શ્રી ચિતરંજન ચેટરજીએ પોતે કાલીભકત
કુટુંબના આગેવાનોને મળ્યા. તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હોવા છતાં સાત્ત્વિક બલિનું જ પ્રચલન ધણા વર્ષોટી કરેલ છે, અને
તેમણે પહેલેથી નકકી કરેલ હોઇ આપણી વાત સ્વીકારી નહિ. આ કાર્યમાં બનતો સહયોગ આપવાનું જણાવ્યું છે. બંગાલી આમ
પૂજાના દિવસે કાલીઘાટ ઉપર કાલીમંદિરે સાત્ત્વિક પૂજાના પ્રતીક જનતાના સંપર્ક માટે પૂ. મહારાજશ્રીએ બંગાલી અને હિંદીમાં એક રૂપે ફળાદિ ધરાવવા માટે સમિતિનાં કેટલાંક ભાઈબહેને ગયાં હતાં અપીલ બહાર પાડી, તેની સાથે એક‘સંમતિપત્રક પણ જોડવામાં આવ્યું, અને એની પૂજારીઓ ઉપર સારી અસર થઇ હતી. જે ભાઈબહેનો એ વાંચીને કેટલાક બંગાલીજને મહારાજશ્રી પાસે પ્રેરાઈને આવ્યા.
ત્યાં ગયાં હતાં, તેમણે જોયું કે સાત્ત્વિક પૂજાના પ્રતીકરૂપે ફળઅને તેમણે કહ્યું કે અમે ઘણાં વર્ષોથી બહુ હિમ્મતપૂર્વક અમારા
પુષ્પાદિ ધરાવનાર લોકોની પણ મોટી લાઈને લાગી છે. આમ કુટુંબમાં પશુબલિ બંધ કરેલ છે, તેથી અમારું કાંઈ અમંગળ થયું નથી. એમાં મુખ્યત્વે શ્રી ધીરેન્દ્રનાથ લાહા અને રણજીતકુમાર
પશુબલિના વિરોધમાં આમપ્રજામાં લાગણી પેદા કરવા માટે જુદા ભટ્ટાચાર્યના નામો ઉલ્લેખનીય છે. તેમણે એમ પણ કહ્યું કે, અમારા જુદા ઉપાયો કરવામાં આવ્યા છે. આ સાહસથી પ્રેરાઈને ૧૦-૧૨ કુટુંબોએ આ કુ.થા બંધ કરી છે.
- એવું પગલું બીજું પગલું
આમ એક બાજુથી આમજનતાને કેળવવા માટેના પ્રયત્ન આ રીતે આમજનતાના સંપર્ક માટે જુદી જુદી વ્યકિતએ કરવામાં આવ્યા છે. બીજી બાજુથી હસ્તાક્ષરપત્રક પર સહીઓ દ્વારા છપાયેલ પશુબલિનિષેધક પત્રક ઉપર સહી કરાવવાનું લેવાનું કામ વેપારીઓ, કારખાનેદારો અને બહેનને સોંપવામાં કામ ચાલતું હતું. પરંતુ આ વિચારને લોકોને હૈયે પહોંચાડવા
આવ્યું છે. આ રીતે કમમાં કમ ૫ હજાર બંગાલીજનેની સહીઓ માટે એક અહિસાસંમેલન યોજવાનું નકકી થયું. એનું ઉદ્ધાટન એનીમલ વેલફેર બેર્ડના ચેરમેન શ્રીમતી રૂકિમણીદેવી અરું
મેળવી શકાય તો આપણે કોરપેરેશન ઉપર પણ દબાણ લાવી
શકીએ, અને પછી સરકાર ઉપર પણ જનમતનું દબાણ લાવી ડેલના હસ્તે થયું. એના પ્રમુખ થયા કલકત્તા કોર્પોરેશનના મેયર
શકીએ. ત્રીજી બાજુથી કાલીમંદિરના પ્રબંધકોની રોવાયરસકમિટીના શ્રી ચિત્તરંજન ચેટરજી. સ્વાગતાધ્યક્ષ શ્રી સુકમલકાંતિ ઘોષ હતા. વિશેષ અતિથિ તરીકે શ્રી કેશવચંન્દ્ર બસુ (સ્પીકર), શ્રી જતીલાલ
હોદ્દેદારોને પણ આ અંગે સમિતિ તરફથી પત્ર લખાયો હતો અને માનકર, શ્રી ગુલામરસૂલ કુરેશી (ભા. ન. કાં. પ્રા. સંઘના કાલીમંદિરના પૂજારીને સમિતિના ભાઈએ આ અંગે રૂબરૂ મળવા ગયા . પ્રમુખ), હતા. આ અહિંસા સમેલનમાં બે ઠરાવે સર્વાનુમતે પસાર ,
હતા. ત્યારબાદ સમિતિના સભ્ય સેવાયતકમિટીના મંત્રીને મળવા - કરવામાં આવ્યા, જેમાંથી એક ઠરાવ કલકત્તામાં પશુબલિની કુપ્રથા
ગયા હતા અને તેમણે કહ્યું છે કે, અમારી મીટિંગ મળશે ત્યારે તેમાં વહેલી તકે બંધ કરવા અંગેને હતે. બધા જ વકતાઓએ ભારત , જેવી ધર્મપ્રધાન ભૂમિમાંથી પશુબલિ સદંતર બંધ થવા ઉપર ખૂબ
પશુબલિનો પ્રશ્ન જરૂર રજુ કરીશું. આશા છે કે એ લોકો આના ભાર મુક્યો હતો. અહિસાસંમેલનના પ્રત્યાધાતો બહુ જ સારા
ઉપર ગંભીરતાથી વિચારશે. સેવાયતકમિટીના લોકો પંડિતોના પડ્યા. બંગાલી લોકોમાં અને ખાસ કરીને કાલીમાતાના ભકતો અને
મંતવ્ય ઉપર પણ આંધાર રાખે છે, તેથી પંડિતોને આપણા વિચાપંડાઓમાં વિચારચેતના આવી.
રને અનુકૂળ અભિપ્રાય થઇ જાય, એ માટે પેલો લેખ પંડિતોની ત્રીજું પગલું
સભામાં રજૂ કરાશે. આ પણ એક સારી તક છે; જે લોકમત, આ પછી' પશુબલિનિષેધક સમિતિની મીટિંગૅમાં એમ નકકી - અનુકૂળ થઈ જાય તે ઝડપથી આ કાર્ય સફળતાપૂર્વક પાર પડી થયું કે, (૧) દુર્ગાપૂજા અને કાલીપૂજા ઉપર અહીંઆ ખૂબ જ પ્રમાણમાં શકે. તે ઉપરાંત એક એવી પણ છેજના છે કે આમપ્રજામાં જે પશુબલિ અપાય છે, તેને અટકાવવા માટે પ્રેરણાદાયક પાસ્ટર ચેડા- વહેમ અને ભય પ્રવર્તે છે, તે દૂર કરવા અને અનુકૂળ હવા વીને લોકલાગણી પેદા કરવી. (૨) સિનેમા સ્લાઈડ, પશુબલિનાં
ફેલાવવા માટે એક મેળાવડો યોજીને તેમાં પશુબલિ જેમણે બંધ કર્યું કરુણદશ્ય બતાવતી ફિલ્મ અથવા ‘વિસર્જન' જેવાં નાટો બતાવીને
છે તેમને સત્કારવામાં આવે, અને પશુબલિનિષેધ–સમર્થક બંગીય લોકોને પશુબલિનિષેધ માટે અભિમુખ કરવા. (૩) લોકોને સાત્ત્વિક
વિદ્વાનોનાં ભાષણ કરાવવામાં આવે. પૂજાની પ્રેરણા મળે એ માટે બંગાળના તથા દેશના હૈયાત અને બિનહૈયાત ઉચ્ચ ગણાતા વિચારો અને સુધારકો અભિપ્રાયોની
આમ ચારે બાજુથી શાન્ત ગતિએ અને અહિંસક રીતે પશુએક પુસ્તિકા બહાર પાડવી, તેમ જ શાકતરદાયના તેમ જ બલિ નિષેધ આંદોલન ચાલી રહ્યું છે.
મુનિ નેમિચન્દ્ર
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ.
મુબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
Page #35
--------------------------------------------------------------------------
________________
प्रबुद्ध भुवन
શ્રી મુ*બઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
REGD. No. 18-4266.
વાર્ષિક લવાજમ શ. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણુ વર્ષ ૨૯ : અંક ૨૦
મુંબઇ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૯૫, મગળવાર આફ્રિકા માટે શલિગ ૮
✩
સમારોહ ઉદ્ઘાટન
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકી નોંધ
આચાર્યપદવી-પ્રદાન
મુંબઈ ખાતે ગોડીજીના ઉપાાયમાં કેટલાક સમયથી વસતા શ્રી વિજય અમૃતસૂરિના પ્રશિષ્ય પન્યાસ ધરવિજયજીને આચાર્યપદવી આપવાના અનુસંધાનમાં તા. ૩૧-૧-૬૫ થી તા.૯-૨-૬૫ સુધી એમ દસ દિવસના એક જંગી કાર્યક્રમ મુંબઈના જૈન શ્વે. મૂ. સંપ્રદાયના કેટલીક આગેવાન વ્યકિતઓ તરફથી યોજવામાં આવ્યા હતા, અને તે માટે આઝાદ મેદાનમાં એક શાનદાર મંડપ ઊભા કરવામાં આવ્યા હતા.
અહીં એ જાણી લેવાની જરૂર છે. કે જૈન શ્વે. મૂ. સમાજમાં આચાર્યપદવી–પ્રદાન અંગે એક પ્રકારની અરાજકતા પ્રવર્તે છે. કોઈ પણ આચાર્યને ઈચ્છા થાય કે પોતાના અમુક શિષ્યને આચાર્ય બનાવવા છે તો તે આચાર્ય કોઈ પણ ગામ કે શહેરના સંધના સાથ મેળવીને પેાતાની ઈચ્છા પાર પાડી શકે છે. કોઈ પણ શિષ્યને આચાર્ય બનાવવા માટે ગુણ કે જ્ઞાનવિષયક તેની ખાસ વિશેષ યોગ્યતા તેમ જ જૈનોના બહોળા સમુદાયની અનુમતી હોવી જોઈએ, એવું કોઈ સ્થાપિત ધારણ છે જ નહિ, આ કારણે જૈન શ્વે. મૂ. સમુદાયમાં આચાર્યપદવી ધારણ કરી રહેલા આજે સંખ્યાબંધ સાધુઓ વિદ્યમાન છે અને આચાર્ય પદવી–પ્રદાન જૈન શ્વે. મૂ. સમાજમાં એક રાજ-બ-રોજની ચાલુ ઘટના બની ગઈ છે.
આવા એક આચાર્યપદવી-પ્રદાનના પ્રસાંગને ભારે મોટું રૂપ આપીને ઉપર જણાવ્યા મુજબ દશ દિવસના એક જંગી કાર્યક્રમ યોજવામાં આવેલા, અને તે પાછળ લાખ-સવા લાખના ખર્ચના અંદાજ આંકવામાં આવેલા. આ પ્રકારના સમારોહના વિરોધમાં આચાર્યપદવી-પ્રદાન અંગે પ્રારંભમાં નીમાયેલી સમિતિમાંથી શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ રમણલાલ નગીનદાસ પરીખ, શેઠ જયંતીલાલ રાયચંદ, શેઠ નાનાંદ રાયચંદ, શેઠ બાવચંદ રામચંદ, શેઠ શાંતિલાલ ઠાકરસી વગેરે કેટલાક આગેવાનાએ રાજીનામાં આપીને પ્રસ્તુત મહોત્સવમાં ભાગ લેવાની અનિચ્છા પ્રદર્શિત કરી હતી. આ સમગ્ર પરિસ્થિતિની પૂરી જાણકારી પ્રાપ્ત થવા છતાં. ગુજરાતના સર્વોચ્ચ નેતા અને ભારતના અગ્રગણ્ય કોંગ્રેસી આગેવાન માન્યવર શ્રી મારારજીભાઈએ આ સમારોહનું તા. ૧-૨-૬૫ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું; અને આ પ્રસંગે કરવામાં આવેલા પ્રવચન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “આ બધા સંપ્રદાયા માટે મને માન છે; માત્ર રાજકારણના સાંપ્રદાયિક સમારંભામાં અથવા તો જેની રાજકારણ ઉપર અસર થાય છે તેવા સમારંભામાં જતા નથી. બાકી ધર્મભાવના અને શુભનિષ્ઠા તથા નિ:સ્વાર્થભાવે યોજાતા સમારંભામાં જવામાં કે આવા સમારંભા યોજવામાં કશું ખાટું નથી..... ધર્મભાવનાથી થતા બધા ઉત્સવ! માનવજાત માટે શ્રેયસ્કર છે. મને આશા છે કે આજન સમારંભ તેમાં ભાગ લેનારાઓને વધારે ને વધારે ધર્માભિમુખ બનાવવામાં અને ધર્મનું આચારણ કરતા બનાવવામાં ઉપયોગી નીવડશે.”
આ રીતે આચાર્યપદ-પ્રદાન જેવા કેવળ સાંપ્રદાયિક સમારોહનું ઉદ્ઘાટન કરતા અને જેપાછળ પ્રમાણ વિનાના અને આચાર્યપદવી-પ્રદાનના સંદર્ભમાં બિલકુલ બિનજરૂરી દ્રવ્યવ્યય થવાના હતો તેવા ધાર્મિક મહાત્સવને પ્રમાણપત્ર આપતા મોરારજીભાઈને જોઈજાણીને અનેક લોકોને ભારે આશ્ચર્ય થયું છે. જેની રાજ્યરચના સમાજવાદને વરેલી છે અને જેની ઈમારત બિનસાંપ્રદાયિક ઢાંચા ઉપર ઊભી કરવામાં આવી છે તે રાજ્યના પુરસ્કર્તા લેખાતા મારારજીભાઈને આવા આચાર્યપદ–પ્રદાન સાથે શું સંબંધ હોઈ શકે તે કલ્પનામાં આવતું નથી. આ એ જ મેરારજીભાઈ છે કે જેમણે ‘તમારી આ પ્રવૃત્તિ સાંપ્રદાયિક છે, ’ ‘તમારા આ પ્રસંગ સાંપ્રદાયિક છે, ‘તમારું આ મંડળ સાંપ્રદાયિક છે,' એમ કહીને તે પ્રવૃત્તિ, પ્રસંગ કે મંડળને સહકાર કે સાથ આપવાની અનેકવાર અનિચ્છા વ્યકત કરી છે, જેમણે લગ્નની ખર્ચાળ કંકોત્રી જેવી સામાન્ય ઉડાઉગીરીને પણ તુછકારી નાખતાં જરા પણ આંચકો કે ખચકાટ અનુભવ્યો નથી, આવા મારારજીભાઈ આજે આવા બિનજરૂરી અને અતિ ખર્ચાળ સમારંભને ધર્મના નામે અભિનંદે છે, આવકારે છે એ જોઈને કાળગંગા અવળી વહેવા લાગી છે કે શું એવા કોઈને પણ પ્રશ્ન થયા વિના રહેતા નથી.
વળી આ સમારંભમાં મુંબઈના કેટલાક આગેવાન કોંગ્રેસીઓને ઉમળકાભર્યો ભાગ લેતા જોઈને એટલું જ આશ્ચર્ય અનુભવાય છે. એક વખત એવા હતા કે જ્યાં સાંપ્રદાયિકતા ત્યાં કોંગ્રેસ નહિ, અને જ્યાં કોંગ્રેસ ત્યાં સાંપ્રદાયિકતા નહિ. આજે કોઈ કોંગ્રેસી આગેવાનને સાંપ્રદાયિક આગેવાની ધારણ કરતાં નથી શરમ કે સંકોચ જાણે કે કોંગ્રેસે અને સાંપ્રદાયિકતાએ કદમમાં કદમ મિલાવીને ચાલવાનું શરૂ કરી દીધું હોય. સંપ્રદાયોની પકડમાંથી તેના નામે થતા અવિવેકભર્યા ઉંડાઉ સમારંભામાંથી, વૈચારિક સાંકીર્ણતામાંથી, ધાર્મિક વહેમા અને અભિનિવેશમાંથી પ્રજાજનોને મુકત કરવા અને વ્યકિતલક્ષીને બદલે તેમને સમાજલક્ષી બનાવવા એ કોંગ્રેસનું વર્ષોજૂનું એક સામાજિક ધ્યેય રહ્યું છે. આજે આ ધ્યેયને બાજુએ મૂકીને તથા સ્થિતિચુસ્ત તેમ જ પ્રત્યાધાતી બળાને સીધા કે આડકતરો ટેકો આપીને તેમની ચાહના મેળવવા તરફ કોંગ્રેસીઓ ઢળી રહેલા માલૂમ પડે છે. વૈચારિક ક્ષેત્રે આ આપણી અધોગિત દુ:ખદ અને અશુભ ભાવિની ઘોતક છે.
મોરારજીભાઈએ ઉપર જણાવેલ પ્રસંગ ઉપરના પોતાના પ્રવચનમાં ધર્મ અંગે ભાતભાતની સુફિયાણી વાંતા સંભળાવી છે. તેઓ પોતાના પ્રવચનના પ્રારંભમાં જ જણાવે છે કે, “હું એક જ ધર્મમાં માનું છું અને તે છે માનવ-ધર્મ, બીજા બધા માત્ર રાંપ્રદાયો છે. આ ધર્મના માર્ગ તે સત્યના માર્ગ છે. પરંતુ સમર્પણ વિના સત્ય સિદ્ધ થતું નથી. આ રીતે સાચા ધર્મની સંપ્રદાય સાથે સત્સંગતિ હોઈસ'); ન શકે.” એમ સૂચવીને સંપ્રદાયાતીત એવા ધર્મને તેા આગળ ધરે છે. પણ આગળ ચાલતાં તેઓ જણાવે છે કે, “ બધા સંપ્રદાય
Page #36
--------------------------------------------------------------------------
________________
૧.
શુદ્ધ અન
માટે તેમને માન છે, અને તેને લગતા સમારંભા યોજવામાં આવે તેમાં તેમને કશું ખાટું દેખાતું નથી અને ધર્મભાવનાથી થતા બધા ઉત્સવો તેમના મતે માનવજાત માટે શ્રેયસ્કર છે. ” આમ ધર્મ અને સંપ્રદાય, જાણે કે પર્યાયવાચી શબ્દો હોય એવું સુફિયાણીભર્યું વિવરણ તેમણે કર્યું છે. વિશાળ ભાવનાના અંચળા નીચે તેમણે સાંપ્રદાયિક સંકીર્ણતાને પાષી છે, તેનું સમર્થન કર્યું છે. તદુપરાંત ધર્મના નામ ઉપર દેશભરમાં વ્યાપેલી અંધશ્રાદ્ધા, અજ્ઞાન અને વહેમથી ભરેલી માન્યતાઓને, ક્રિયાકાંડોને, વૈભવના પ્રદર્શનરૂપ ધાર્મિક જલસાઓ અને જમણવારોને, તથા સમાજની વાસ્તવિક ભીંસ, મુંઝવણ, અકળામણની ઉપેક્ષા કરીને યોજાતા ઉપધાનોને અને ઉત્સવાને મારારજીભાઈએ પેાતાના પ્રવચનમાં અતિ વ્યાપક વિધાનો કરીને આંધળું ઉત્તેજન આપ્યું છે. કોઈ પણ સમારંભ હોય, જલસ હાય, તે પાછળ ગમે તેટલા દ્રવ્યવ્યય થવાના હોય, તેનું સ્વરૂપ બીજી રીતે ગમે તેટલું વિકૃત હોય કે સમાજશ્નોય સાથે વિસંગત હોય, પણ તે સાથે જો ‘ધાર્મિક' શબ્દ લગાડી શકાતા હોય, તે તેને મોરારજીભાઈનાં હાર્દિક •ભિનંદન છે, અનુમાદન છે એવી તેમના પ્રવચન ઉપરથી આપણા મન ઉપર છાપ પડે છે.
આવી બાબતામાં એક વખતના કડક મારારજીભાઈ આજે જ બની રહ્યા લાગે છે. એક વખતના સંપ્રદાયવિરોધી મારારજીભાઈ આજે સંપ્રદાય–સમર્થક બની રહ્યા જણાય છે. એક વખતના સાદાઈ, સર અને પવિત્રતાના આગ્રહી મારારજીભાઈ આજે ઉડાઉગીરીભર્યા અવિવેકપૂર્ણ ધાર્મિક સમારંભાના અનુમાદક બન્યા માલૂમ પડે છે. પણ સાથે સાથે એ પણ જણાવવું રહ્યું કે, એક વખત પ્લેટફોર્મ તે ને શોધતું હતું, અને તેઓ જલદીથી હાથ લાગતા નહોતા; આજે તેના પ્લેટફોર્મને શોધે છે, અને જ્યાં જુમ્મા ત્યાં મારારજીભાઈ, નજરે પડે છે. એક વખત પ્રતિષ્ઠા તેમને શેાધતી હતી, આજે તેના જાણે કે પ્રતિષ્ઠાને શોધતા ફરે છે. એક વખત લે પ્રિયતા તેમની પાછળ દોડતી હતી, આજે તેઓ જાણે કે લોકપ્રિયતાને ઝંખી રહ્યા છે.
ઉપર જણાવેલ સમારોહના સંદર્ભમાં એમ પણ બન્યું હોય કે, શ્રી મોરારજીભાઈ મોટા ભાગે દેશના એક ખૂણેથી બીજે ખૂણે ફરતા હોઈ મુંબઈ ખાતેના પોતાના કોંગ્રેસી સાથીાની ભલામણથી પ્રસ્તુત સમારોહ-ઉદ્ઘાટનને લગતું નિમંત્રણ તેમની વિગતામાં ઊતર્યા સિવાય તેમણે સ્વીકાર્યું હોય, અને અહીં આવ્યા બાદ સમારોહની વિગતો અને તત્સંબંધી પરિસ્થિતિની જાણ થતાં નિમંત્રણ સ્વીકારવામાં ઉતાવળ થઈ છે, ભૂલ થઈ છેએમ તેમને લાગ્યું હાય. આમ છતાં પણ એક વખત નિયંત્રણ સ્વીકાર્યા પછી પાછા હઠે તા તે મારારજીભઈ નહિ, અને પછી તા પ્રસ્તુત ઉદ્ઘાટનમાં રહેલા અનૌચિત્યને ઢાંકવા ખાતર તેનું તેમણે જોÃારથી સમર્થન કરવું જ રહ્યું. આવા ભાવ ઉદ્ઘાટન-પ્રસંગે કરવામાં આવેલા તેમના કેટલાક અતિરેકભર્યા વિધાનોમાં પ્રગટ થતા લાગે છે.
દેશના આ કેટિના આગેવાનામાં એક બીજી દષ્ટિ-એક બીજી ભૂરો નજરે પડે છે. આપણે ત્યાં લાકશાહી આવી છે, પક્ષનું રાજ કારણ આવ્યું છે, ગાળે ગાળે પક્ષને ચૂંટણી લડવાની હોય જ છે, અને તે માટે પેાતાનાં વાજાં ચાલુ વગાડવાનાં રહે છે. આ માટે પક્ષને પુષ્કળ ધન જોઈતુ હાય છે. અને આ જવાબદારી પક્ષના આગેવાનો જ સંભાળવાની હોય છે. વળી આવા ઉચ્ચ કક્ષાના આગેવાનીના માથે અનેક સંસ્થાઓ ચલાવવાની જવાબદારી પણ હોય જ છે. તે માટે પણ ધન, ધન અને ધન જ જોઈએ. આ માટે આ આગેવાનોને ધનવાનોના સાથ અને ધનવાન કોને સાથે મીઠા સંબંધા કેળવવા જ રહ્યા. આ માટે કોઈ ને કોઈ બાબતમાં ધનવાન વ્યકિતઆને તેમ જ ધનવાન લેખાતી કેમી સ્થાને રાજી રાખવાની રહી. “ અમારા આ ધાર્મિક અવસરને આવ શેાભાવા, આપની સાર્વ જનિક-પારમાર્થિક જવાબદારીને અમે સંભાળી લઈશું ”—જાણે કે
તા. ૨૧-૨વા
1
આવી રાષ્ટ—રષ્ટ સમજુતી ન હોય એમ, પરસ્પર અનુમોદક વૃત્તિઓ, દ્રવ્ય સાપેક્ષ દષ્ટિએ ધાર્મિક એટલે કે, સાંપ્રદાયિક બાબતેમાં આપણા ઉચ્ચ કક્ષાના આગેવાનોને દાક્ષિણ્ય દાખવતા બનાવ્યા છે, અને કેવળ સંપ્રદાયલક્ષી ધર્માચાર્યો (જેમને સમાજવાદ કે સર્વોદયવાદ સાથે કથી પણ નિસ્બત હોતી નથી)ને ભાવભર્યું અભિનંદન કરતા કર્યા છે. આ પ્રક્રિયામાં કાળાબજાર-ધાળાબજારન વિવેક ભાગ્યે જ ટકી શકે છે. આ બાબત માત્ર કાગ્રેસી આગેવાનોને જ લાગુ પડે છે એમ નથી, અન્ય રાજકારણી પક્ષનેતાઓને તેમ જ સર્વોદયવાદી નેતાઓને પણ એછાવધતા અંશે લાગુ પડે જ છે. આમ ન દેત તો માન્યવર મારારજીભાઈ જેવી ઉચ્ચ કક્ષાની ગાંધી-વાદી અને સંપ્રદાય)નરપેક્ષ રાજ્યચનાને વરેલી વ્યકિત કોઈ એક સામાન્ય કોટિના આચાર્ય પાતાના એક શિષ્યને પાતાની પાટ ઉપર બેસાડે એવા કેવળ નજીવા સાંપ્રદાયિક અવસરના ઉદ્ઘાટન માટે મુંબઈ ખાતે પધારે એવી તેમના વિષે કોઈએ સ્વપ્નમાં પણ કલ્પના ફરી ન હોત.
અહીં એ જણાવવાની જરૂર ન જ હોય કે, મારારજીભાઈના આ ધર્મલક્ષી પ્રવચનથી જૈન સમાજના સ્થિતિચુસ્ત શ્રાવક તેમ જ સાબુરામુદાય ખૂબ જ રાજી રાજી થઈ ગયા છે, તેમની ધર્મપ્રીતિ ઉપર મુગ્ધ બની ગયા છે, અને તેમનામાં એક મહાન ધર્માત્માનું દર્શન કરી રહ્યો છે. આ છે તેમના ઉદ્ઘાટન—પરિશ્રમની ફ્લશ્રુતિ. શેઠ વાડીલાલ લલ્લુભાઈ મહેતા સામે ભરવામાં આવેલું શિસ્તભંગનું પગલું
તા ૨૭-૧-૬૫ના રોજ અમદાવાદ જિલ્લા શહેર સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુજરાત રાજ્ય સ્ટેટ કોર્પોરેશનના પ્રમુખ શેઠ વાડીલાલ લલ્લુભાઈ મહેતાને અંગ્રેજીના પ્રશ્ન અંગે સ્વીકારવામાં આવેલી કૉંગ્રેસ નીતિ સામે તેમણે જે રીતે પ્રતિકુળ આંદેલન ચલાવ્યું છે તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ક્રિયાશીલ સભ્ય તરીકે તેમ જ સામાન્ય સભ્ય તરીકે દૂર–suspend કર્યા છે. આ સંબંધમાં પસાર કરવામાં આવેલા ઠરાવમાં એવી મતલબનું જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપાલિટીની આગામી ચૂંટણીમાં પાંચમા ધારણથી અંગ્રેજી શીખવવું જોઈએ એવા મત ધરાવતા ઉમેદવારોને જ મત આપજો એમ જણાવીને આઠમા ધોરણથી અંગ્રેજી શીખવવાનો મત ધરાવતા કોંગ્રેસી ઉમેદવારોને મત ન આપશો એવા સૂચનના તેમણે નિદે શ કર્યો છે, અને એ રીતે શ્રી વાડીભાઈએ કોંગ્રેસ સામે શિસ્તભંગ કર્યો છે; અને તે કારણે ગુજરાતની કોંગ્રેસને આ પગલું ભરવાની ફરજ પડી છે.
ટેકનીકલી—ઝીણવટથી જોતાં—વિચારતાં શેઠ વાડીભાઈ સામે આ જે પગલું ભરવામાં આવ્યું છે તે સામે કદાચ વાંધા ઉઠાવી ન શકાય, પણ જે અંગ્રેજીના પ્રશ્નને આટલું બધું ગંભીર રૂપ આપવામાં આવ્યું છે અને તેને કોંગ્રેસની અફર નીતિના એક પ્રશ્ન બનાવવામાં આવ્યો છે તે ભારે ખેદ ઉપજાવે તેમ છે. આનું પરિણામ વાડીભાઈ જેવી એક મહત્ત્વની વ્યકિતને કોંગ્રેસથી અલગ કરવામાં તે આવ્યું જ છે, પણ એ સાથે સાથે બીજા પ્રદેશેાની કોંગ્રેસ સમિતિઓમાં જેમ dissident group અન્તર્ગત વિરોધી જુથો ઊભાં થયાં છે તેવી જ સ્થિતિ ગુજરાતમાં પણ એકાએક ઊભી થઈ રહી છે. આનું પરિણામ જતે દહાડે ગુજરાતની કોંગ્રેસને છિન્નભિન્ન કરવામાં જ આવે, તે પ્રશ્ન એ થાય છે કે પાંચમાથી કે આઠમાથી અંગ્રેજીના પ્રશ્ન શું એટલા બધા મહત્ત્વના છે કે તે કારણે પ્રાદેશિક કોંગ્રેસે પોતાના અસ્તિત્વને જોખમાવવા સુધી જવું પડે ? અન્ય સર્વ પ્રદેશમાં મેટા ભાગે પાંચમાથી અંગ્રેજી શીખવવાના પ્રબંધ પ્રવર્તમાન છે તો ગુજરાતનાં કોંગ્રેસી આગેવાનો આ બાબતના વ્યવહારુ રીતે વિચાર કરીને શું માર્ગ કાઢી ન શકે? અને કોંગ્રેસને શીવિશીર્ણ બનતી જતી અટકાવી ન શકે? શાણું લેખાતું ગુજરાત આજે શાણ પણનું દેવાળું કાઢી રહ્યું છે, કેન્દ્રમાં પોતાનું વર્ચસ્વ ગુમાવી રહ્યું છે અને અન્ય પ્રદેશાનું, આ ભાષાના કારણે હાંસીપાત્ર બની રહ્યું છે. આ બાબત શાણા કોંગ્રેસી ગુજરાતીઓના ધ્યાન ઉપર કેમ આવતી નહિ હોય ?
ญ่
Page #37
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-રેકa પ્રબુદ્ધ જીવ૬
૨૨૯ માનવી કેટલે ભળે છે?
“આ વેલ તોડશે નહિ. વેલ તેડનારને પૈસેટકે તથા સુખ! માનવી કેટલો છે અને અબુઝ છે, અને ચમત્કારને રંગ શાંતિમાં નુકસાન થશે. આ વેલની નવ કોપી જુદે જુદે ઠેકાણે લખી આપીને જે કાંઈ કહેવામાં આવે છે તે સહજપણે સ્વીકારી લે છે, મોકલાવશે. મોકલાવ્યા પછી રૂ. ૨૫,૦૦૦ગ્ને ફાયદો થશે. ફાયદો તે સાંબાંધે તા. ૧૨-૬૫ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલે થાય તો રૂ. ૧૫ સુધી દાદાના દરબારમાં શાકલાવશે.” નીચને લેખ સારે પ્રકાશ પાડે છે:
એ જ લિ: સેવક ' “ખરે શિક્ષિત માનવી તે ગણાય કે જે હમેશાં શીખવાને
ખીમજીભાઈની ઈચ્છા હતી કે મારે આ વિષે પ્રબુદ્ધ જીવનમાં તૈયાર હોય. Mા ધોરણે વિચાર કરતાં મોટા ભાગના લોકો સાચા શિક્ષણને કદી પણ લાભ પામે એવી આશા નથી, કારણકે કશું
કંઈક લખવું. આવું એક કાર્ડ મારી ઉપર પણ થોડા દિવસ પહેલાં પણ શીખવાને અનુસુક હવામાં તેમ જ જે કાંઈ સાંભળ્યું તે માની
આવેલું. સાંઈબાબા વિશે આપણા લોકોમાં ખૂબ માનતા ચાલે છે. લેવામાં ઘણે ઓછો શ્રમ રહેલો છે; આ કારણે દુનિયામાં ભોળા
અને આવાં કાર્યોની પરંપરા પણ પ્રચલિત છે. હવે આવી કાર્ડઅબુઝ અને વહેમી લોકોની સંખ્યા વધતી જ રહે છે. અમૃતસરમાં
પરંપરાનું તૂત ડાંટાકર્ણની ઉપાસના સાથે શરૂ થયું છે. આને આશય તાજેતરમાં બનેલી એક ઘટના આ બાબતને વધારે સારી રીતે
ભય દેખાડીને તથા મોટા દ્રવ્યલાભની આશા આપીને ભેળા લોકોને પુરવાર કરે છે. એમ જાણવા મળે છે કે ત્યાં વસતા એક માણસને
ઘાંટાકર્ણની ઉપાસના તરફ ખેંચવાનું હોય છે. ભોળા લોકો લોભે લાભે સ્વન આવ્યું. (સંભવ છે કે તેમણે રાત્રે વધારે પડતું ખાધું હશે.)
તેમ જ ભયપ્રેરિત બનીને આવી બેવકૂફી ભરી કાર્ડની વેલ ચાલુ એ સ્વપ્નમાં તેને એક સાધુ દેખાયો, અને તેણે તેને અમુક
રાખે છે, અને પિસ્ટ-ઑફિસને આવા વહેમ ચાલુ થતાં ઠીક ઠીક - સુચનાઓ આપી, બીજે દિવસે તે એક કરતાનમાં ગયે, અને
કમાણી થાય છે. ત્યાંથી એક હાડપિંજર જેવા મડદાને ખેદી કાઢીને એક મંદિર પાસેની આ છાંટાકર્ણ કોણ છે? એમ કહેવાય છે કે વિજાપુર બાજુના અમુક જગ્યા ઉપર તેને તેણે ઊભું કર્યું. ત્યાર પછી સંખ્યાબંધ લોકો જેને ત્યાંના કેઈ ઓલિયા પીરની માનતા બહુ માનતા હતા. તે આ હાડપિંજરનાં દર્શન કરવા આવવા લાગ્યા અને ફળફૂલ તેમ જ તરફથી બીજી બાજુએ વાળવા માટે તે પ્રદેશમાં વિશેષ વિચરતા નાણું ધરવા લાગ્યા. આ પ્રકિયા પ્રમાણ બહાર વધતી ચાલે તે પહેલાં - સ્વ. જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે જૈન કથાનકમાં આવતા કેટલાક બીજા લોકોએ અને અમુક સાધુઓએ આ વિચિત્ર પૂજા- આ દાંટાકર્ણને નવું મહત્ત્વ આપ્યું અને મહુડી ગામમાં તેની પ્રતિષ્ઠા ઉપાસના સામે વાંધો ઉઠાવ્યો. કાયદા-કાનૂન વચ્ચે પડયા અને કરી. ત્યાર બાદ તેને લગતા ચમત્કારની વાતો ચોતરફ ખૂબ ફેલાવા સદ્ભાગે સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું કે પોલીસની રજા વિના લાગી અને અનેક જૈન અને જૈનેતર પણ તેમને સુખડી ધરવાની આમ મડદું ઉઠાવી લાવીને ઊભું કરવું તે ગેરકાયદેસર છે. પછી એ માનતા માનવા લાગ્યા. આજે ઢગલાબંધ લોકો મહુડી જાય છે, મડદું ક્યાં હતું ત્યાં પાછું દાટવામાં આવ્યું. આ તો દેશમાં વ્યાપી અને ધાંટાકર્ણદેવને પુષ્કળ સુખડી ધરાવે છે. કોઈ પણ અગવડ રહેલા વહેમ અને અંધશ્રદ્ધા પ્રેરિત માન્યતાઓના પરિણામરૂપ બનતી આફત કે સંકટ આવે તો લોકો ધાંટાકર્ણની માનતા માને છે, અને સેંકડો ઘટનાઓમાંની એક છે.
તે ટળે તો તેને કાંટાકર્ણની કૃપા માને છે. ધાંટાકર્ણને લગતા ચમત્કારની : “ બાર વર્ષ પહેલાં કુર્ગની કોઈ એક છોકરી વિષે એવી વિચિત્ર
સાચી-ખોટી વાતો ચોતરફ ફેલાતી રહે છે, અને ભેળા લોકો ગતાવાત વહેતી થઈ હતી કે, કેટલાય મહિનાથી તેણે નથી કહ્યું અને
નગતિક ભાવે આ ભ્રમણામાં ખેંચાય જાય છે. આખરે માનવીનાં લીધું કે પાણી પીધું. આ વાત ખૂબ ચાલી. તેની આસપાસ ગૂઢતા
સુખદુ:ખ તેનાં કર્મનાં ફળ છે, અને તે હળવાભારે કરવામાં કોઈ ફેલાવા લાગી, અને પાર વિનાના લોકો તેના દર્શને આવવા લાગ્યા,
દેવ-દેવી સહાય કરી શકતા જ નથી અને કહેવાતા ચમત્કારો કોઈ પણ આખરે અઢાર મહિના બાદ તે છોકરીને હોસ્પિટલમાં ખસેડવામાં
વાસતવિક પામ્યો હતો જ નથી. આ સાચી જૈનદષ્ટિ છે. પરંતુ માનવી આવી અને તકેદારીપૂર્વકની તપાસ નીચે રાખવામાં આવી ત્યારે
એટલે બધે ભેળ અને અબુઝ છે કે આ બધું તે સાચું માની લે પુરવાર થયું કે, તે તદ્દન નોર્મલ–અન્ય છોકરીઓ જેવી જ એ એક
છે અને જ્યાંથી કશું જ પ્રાપ્ત થઈ ન શકે ત્યાંથી દ્રવ્યલાભ, છોકરી હતી અને તે જે દાવો કરતી હતી તે તદન ખોટો હતો. એટલે કે છૂપી રીતે તેને અન-જળ પૂરાં પાડવામાં આવતાં હતાં.
કુટુંબલાભ, કીર્તિલાભ, સત્તાલાભ મેળવવાની આશા રાખે છે. આમ એવા સંખ્યાબંધ કે છે કે જેઓ ભૂતપિશાચ અને ડાકણમાં માનતા. વિજાપુર બાજુએ ચાલતી પીરની માનતા ટળી અને ધંટાકર્ણની માનતા હોય છે, અને હાથમાં ચળ આવે તો શુભ શુકન માને છે, છીંક વહેતી થઈ, પણ માનવીમાં રહેલી અજ્ઞાનપ્રેરિત વહેમની વૃત્તિ અને આવે તો અપશુકન માને છે, ૧૩ની સંખ્યાને અપશુકનિયાળ ગણે છે ચમત્કારની ભૂખ તો ચાલુ જ રહી, અને માનવી ઓલમાંથી ચૂલમાં તેમ જ ઘરના છાપરા ઉપર બકરું ચડેલું જોવામાં આવે તો તેને
પડયો. આજે સારા અને શિષ્ટ ગણાતા લોકો જેમ સાંઈબાબાના અશુંભસુચક લેખે છે. જે-તે માની લેવાની લેકોની આ ટેવને નાબૂદ કરવી અને સત્યપરિક્ષણ તરફ તેમને વાળવા એ કામ કાયદાનું તથા
નામ પાછળ ગાંડા છે, તેમ છાંટાકર્ણ વિષે ઘેલા બનેલા જોવામાં આવે કેળવણીનું હોવું ઘટે.”
છે. પણ તેમણે સમજવું જોઈએ કે, આ બંને વૃત્તિ અને પ્રવૃત્તિને ઘંટાકર્ણનું તૂત
કોઈ સત્ય સાથે-કોઈ પરમ તત્તવ સાથે સંબંધ નથી. આ નરી અંધમારા પરમ સ્નેહી શ્રી ખીમજીભાઈ ભૂરિયા ઉપર નીચેના
શ્રદ્ધા ઉપર આધારિત છે. જેને સયાસત્ય પારખવાની બુદ્ધિ પ્રાપ્ત લખાણવાળાં ત્રણ પિસ્ટકાર્ડ આવ્યાં.
થઈ છે, તેણે આ બાબતનો ઊંડાણથી વિચાર કરવો જોઈખે, અને || “ શ્રી કાંટાકર્ણ મહાવીરાય નમ:
જે કાંઈ સાંભળવામાં આવે તેને સાચું માનીને અહીંતહીં દેડવું ! શ્રી દાંટાકરણ મહાવીરાય નમ:
ન જોઈએ પણ તથ્ય લાગે તે સ્વીકારીને તેને અનુસરવાને આગ્રહ શ્રી દાંટાકરણ મહાવીરાય નમ:
રાખવા જોઈએ. આવી માન્યતાઓ અને વહેમ પાછળ પુષ્કળ શ્રી દાંટારણ મહાવીરાય નમ: શ્રી દાંટાકરણ મહાવીરાય નમ:
દ્રવ્યનું પાણી થાય છે, અને નવી નવી ભ્રમણાઓની પરંપરાઓ શ્રી દાંટાકરણ મહાવીરાય નમ:
પૈદા થાય છે. વળી તે કારણે અનેક લોકો ખુવાર થાય છે. પાયાશ્રી કાંટાફ્રણ મહાવીરાય નમ:
વિનાની આશાના મૃગજળ પાછળ, ભેળી જનતા ખેંચાય છે અને શ્રી ઠાંટાફ્રણ મહાવીરાય નમ:
આખરે હતાશ બની પછડાય છે. આમાંથી ઊગરવું અને ખારાપાસનાને શ્રી ઘંટાકરણ મહાવીરાય નમ: શ્રી કાંટાકરણ મહાવીરાય નમ: - :!:' ,
ઉગારવા એ બુદ્ધિશાળી માનવીરસમાજનું પરમ કર્તવ્ય છે. શ્રી ઠાંટાકરણ દાદાની મહેર હજો.” *
પરમાનંદ
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૩૦
'પ્રબુદ્ધ જીવન
સઘ સમાચાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની એક મિટીંગ તા. ૫-૨-'૬૫ના રોજ સાંજે સાડા છ વાગે સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપદે સંઘની ઓફિસમાં મળી હતી, જે વખતે નીચેના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા;
“મુંબઈના જૈન શ્વે. મૂ. સંપ્રદાયના અમુક વર્ગ તરફથી આચાર્ય વિજ્યુઅમૃતસૂરિના પ્રશિષ્ય પંન્યાસ ધુરંધરવિજયજીને આચાર્યપદ આપવાના એક સામાન્ય પ્રસંગનેં ઘણું મોટું રૂપ આપીને આઝાદ મેદાન ખાતે તા. ૩૧-૧-'૬૫થી તા. ૯-૨-’૬૫ સુધી એમ દસ દિવસના જે ગંજાવર સમારોહ યોજવામાં આવ્યો છે. અને તે પાછળ લાખથી સવા લાખ રૂપિયાના જે દ્રવ્યવ્યય થઈ રહ્યો છે તે સામે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પોતાનો સખત વિરોધ જાહેર કરે છે.
“આ સમારોહનું ઉદ્ઘાટન શ્રી મોરારજીભાઈ દેસાઈને હાથે થયું તે જાણી આ સભા ખૂદ અને આશ્ચર્ય અનુભવે છે. આવા સાંપ્રદાયિક અને અતિ ખર્ચાળ સમારોહને ધાર્મિક સમારંભ લેખાવી ધર્મની મોટી વાતા કરી તેના અને તે પ્રસંગે પેાતાની હાજરીના શ્રી મોરારજીભાઈએ બચાવ કર્યો છે અને તેને અનુમેદન આપ્યું છે, એથી તેમણે માત્ર અંધકાદ્ધા અને અજ્ઞાનપૂર્ણ વહેમાને પાધ્યા છે, એટલું જ નહિ પણ પ્રત્યાઘાતી માનસને પ્રોત્સાહન આપ્યું છે. આવા કેવળ સાંપ્રદાયિક આડંબરભર્યા સમારંભમાં અગ્રભાગ લઈને તેમણે સમાજહિત વિરોધી સાંપ્રદાયિક પ્રવૃત્તિઓને અણઘટનું ઉત્તેજન આપ્યું છે. આ પ્રત્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઊંડો ખેદ અને અણગમાની લાગણી પ્રદર્શિત કરે છે.”
હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા'
હિમાલયમાં આલ્મોરા ખાતે વર્ષોથી વસેલા જૂના કૉંગ્રેસી કાર્યકર્તા તથા સર્વોદય કાર્યકર શ્રી શાંતિલાલ ત્રિવેદી તા. ૨૩-૨-૬૫ મંગળવાર, સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈનયુવક સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩) ‘હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા' એ વિષય ઉપર જાહેર વાર્તાલાપ રજૂ કશે. આ વાર્તાલાપનો લાભ લેવા તેમાં રસ ધરાવતાં ભાઈ-બહેનોને નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
તૃતીય વિશ્વધર્મ સંમેલન
ફેબ્રુઆરી માસની ૨૬, ૨૭ તથા ૨૮મીના રોજ દિલ્હી ખાતે લેડી ઈરવિને હૅસ્પિટલ સામે રામલીલા મેદાનમાં ‘વિશ્વધર્મ સંગમ' સંસ્થાના ઉપક્રમે ત્રીજું વિશ્વધર્મ સંમેલન ભરાવાનું છે. આના પ્રેરક મુનિ સુશીલકુમાર અને અધ્યક્ષ છે સંત શ્રી કૃપાલસિંહજી મહારાજ,
આ સંમેલન અંગે એક ભવ્ય સ્વાગત સમિતિ ઊભી કરવામાં આવી છે. પ્રથમ સંમેલન દિલ્હી ખાતે ૧૯૫૭માં ભરાયું હતું. બીજું સંમેલન કલકત્તા ખાતે ૧૯૬૦માં ભરાયું હતું. આ સંમેલનના ઉદ્દેશ વિશ્વબંધુત્વ દ્રારા વિશ્વતિ માટે અનુકૂળ વાતાવરણ પેદા કરવાના છે. આ સંમેલનમાં દેશ-પરદેશથી અનેક પ્રતિનિધિઓ પધારવાની આશા રાખવામાં આવે છે. પ્રતિનિધિ માટેનું લવાજમ રૂા. ૫૦ રાખવામાં આવ્યું છે અને વિશ્વબંધુત્વની અને સર્વધર્મ સમભાવની ભાવનામાં શ્રાદ્ધા રાખનાર કોઈ પણ વ્યકિત કે સંસ્થા આ સંમેલનમાં ભાગ લઈ શકે છે. આ સંમેલનમાં ભાગ લેવા ઈચ્છનાર ભાઈ યા બહેને નીચેના ઠેકાણે પત્રવ્યવહાર કરવા. :
મહામંત્રી, વિશ્વધર્મસંગમ, ૧૨-લેડી હાર્કિંગ રોડ, નવી
દિલ્હી–૧.
તા. ૧૨-૨-૫
સંયુક્ત જૈન વિદ્યાથી ગ્રહ–ઉત્સવ
સંસ્થાના પ્રમુખ શ્રી, ચીમનલાલ ચકુભાઈ શાહ સરયુક્ત જૈન વિદ્યાથી ગૃહના સહાયકો અને શુભેચ્છકોને સસ્થાના લાભાથે ચેાજવામાં આવેલ નાટક મંગે નીચે આપેલ પરિપત્રદ્વારા અનુરોધ કરે છે કે,
આપ જાણો છે એ મુજબ મુંબઈમાં આવેલ શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ’ છેલ્લાં સુડતાલીસ વર્ષથી જૈનસમાજના કોઈ પણ વિદ્યાર્થીને, મુંબઈ રહી ઉચ્ચ અભ્યાસ કરવા માટે રહેવાની સગવડ આપે છે. ચાલુ વર્ષથી યોગ્ય વિદ્યાર્થીને દર વર્ષે વધુમાં વધુ પાંચસા રૂપિયા સુધી લાન—સ્કોલરશીપ આપવાની પણ યોજના કરવામાં આવી છે. શરૂઆતનાં વર્ષોમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતે ૩૮ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ અપાતી હતી. છેલ્લાં બાર વર્ષથી ‘શિવ' ખાતે નવું મકાન બંધાતાં ત્યાં વધુ ૭૪ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ કરવામાં આવી છે. આમ હોવા છતાં, મુંબઈ શહેરના વિસ્તરવાની સાથે તેમ જ મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ માટે વિશિષ્ટ પ્રકારની કેળવણીની સંસ્થાઓ હાવાને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નહિ, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મદ્રાસ તેમ જ આફ્રિકાથી પણ આ વિદ્યાર્થીગૃહમાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે માંગણીઓ આવ્યા કરે છે. આથી શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહની કાર્યવાહક સમિતિએ ‘શિવ’ ખાતેના અત્યારનાં નવા મકાનની બાજુમાં આવેલી પોતાની ખાલી જગા પર બીજું નવું મકાન બાંધવાના નિર્ણય કર્યો છે, અને આ કાર્યને વેગ આપવા માટે સંસ્થાની કાર્યવાહક સમિતિએ ‘શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ ઉત્સવ-સમિતિ”ની નિમણૂક કરી છે. આ સમિતિએ તા. ૧૫-૩-’૬૫ ને સોમવારે સાંજે સાત વાગે બિરલા માતુશ્રી સભાગૃહ'માં ‘પિંજરનું પાંખી’ નાટક રજૂ કરવાનું નકકી કર્યું છે.
આ સંસ્થાએ ઉપાડેલ કાર્ય સરળ બને એ માટે અમે આપની પાસે ‘ફલ નિહ તો ફ ુલની પાંખડી 'રૂપે આપનો નીચેની રીતે સહકાર માગીએ છીએ:—
૧. નાટકની વધુમાં વધુ ટિક્ટિ ખરીદીને.
૨. ‘ઉત્સવદિને’ પ્રકટ થનાર પુસ્તિકામાં જાહેરખબર આપીને, ૩. આર્થિક સહાય કરીને.
ટિકિટ તથા જાહેર-ખબરના ભાવ આ સાથે આપ્યા છે.
આશા છે કે, આપ અમારા કાર્યક્રમમાં સહકાર આપી, અમે જે કાર્ય ઉપાડયું છે એને સરળ બનાવશે. ટિકિટના દર
N. ૨૫૦, શૂ. ૧૦૦, ગ઼. ૫૦ અને રૂા. ૨૫ જાહેરખબરના દર
સુવેનિર: સાઈઝ ૧૦"×૭ ૧૨" ગ્લેઈડ આર્ટ-પેપર આખું પાનું આખું પાનું અડધું પાનું પા પાનું
પત્રવ્યવહાર તથા વધુ માહિતી માટે સરનામાં:— ૧. શ્રી રમણિક્લાલ મણિલાલ શાહુ—મંત્રી મેસર્સ આર. એમ. શાહની કું. ૮૧, નાગદેવી ક્રોસ લેન, મુંબઈ-૩
રૂ. ૧૦૦૦
૨. શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહ–મંત્રી મેસર્સ બી. ત્રિકમલાલની કુા. પ્રાઈવેટ લિ. ૧૯૬, પ્રિન્સેસ ટ્રીટ, મુંબઈ-૨
ૐ
।. ૫૦૦
રૂ.
૨૫૦
.. ૧૨૫
ફોન નં. ૩૨૪૧૦૨
ફોન નં. ૩૯૧૧૯
Page #39
--------------------------------------------------------------------------
________________
તા.૧૧-૨૦૧૫
• પ્રભુ વન
નફાના અનુભવા અને અહિંસક સંરક્ષણ વિચાર'
તા. ૨૧-૧-૬૫ના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક ઊંઘના કાર્યાલયમાં નેફાના અનુભવો અને Non-violent Def ·nce: અહિંસક રોંરક્ષણ-એ વિષય ઉપર અનુક્રમે શ્રી કુપતાઈ નારગોળકર અને શ્રી વસન્તરાવ નાસ્ત્રેોળકરનાં વ્યાખ્યાના રાખવામાં આવ્યાં હતાં. આ વ્યાખ્યાનો આપનાર દંપતીનો પરિય આપતાં અને આ વ્યાખ્યાને કેવી રીતે ગેાઠવાયાં તેને ખ્યાલ આપતાં. સંઘના ઉપપ્રમુખ તરીકે શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે
“તા૦ ૨૪-૧૨-૬૪ના રોજ વહેી સવારે તેના શાન્તાક્રુઝ ખાતે સારસ્વત કોલા નીમાં રહેતા તેમના એક સંબંધી શ્રી. બી. એસ. બેટ્ટાબેટને ત્યાં ઊતર્યા હતા. હું તેમને મળવા શાન્તાક્રુઝ ગયો. ત્યાં વિમલાબહે ને લેવા માટે આવેલા દાદા ધર્માધિકારી પણ મળ્યા. હું તેમની સાથે વ.તા કરતા હતા એ દરમિયાન દાદા તથા વિમલાબહે ને મળવા માટે એક યુગલ આવી ચડયું. તેમને મે' પહેલીવાર જ જોયેલાં. દાદા.. મારી તેમની સાથે ઓળખાણ કરાવી, તેમનાં નામ શ્રી વસન્તરાવ નારગેાળકર તથા કુન્નુમતાઈ નારગેાળકર, તેરા કેટલાક સમયથી દહાણુ પાસે આવેલા આદિવાસી વિભાગમાં કામ કરી રહ્યા છે. કનાડ નામનું ગામ તેમનું કાર્યકેન્દ્ર છે. ૧૯૬૨ના એકટોબરમાં ભારતની ઉત્તર સરહદ ઉપર નેફા વિભાગમાં ચીની આક્રમણ થયું; ત્યારબાદ ૧૯૬૩ની સાલમાં તેખા બન્ને નેફા વિભાગમાં ફરેલાં અને ત્યાંના લોકો વચ્ચે જઈને રહેલાં. આને લગતા તેમના અનુભવો તે જ દિવસે સાંજે ન્યુ મરીન લાઈન્સ ઉપર આવેલા -થિસાફી હાલમાં ગાઠવવામાં આવેલી એક સભામાં તે રજૂ કરવાનાં હતાં, તે વિષે મને કૌતુક થયું, અને ત્યાં હું પોંચ્યો. અને મેં જે સાંભળ્યું તેથી હું ખૂબ પ્રભાવિત થયો. મને એમ થયું કે આ જ વિષય ઉપર સંઘના કાર્યાલયમાં તેમનું એક વ્યાખ્યાન રાખવું. આ ઈચ્છાથી તેમના એ વિશેષ પરિચય સાધ્યો, અને પરિણમે આજનાં વ્યાખ્યાનો ગોઠવવામાં આવ્યાં છે. આ બંને પતિપત્ની મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક છે-ઘણું ખરું કુન્નુમતઈ એમ. એ. છે, અને સર્વોદય વિચારણાને વરેલાં છે, અને આદિવાસી લોકોના ઉદ્ધારકાર્યમાં તે ખૂબ રસ લઈ રહ્યાં છે. તેમની સેવાને આ દંપતીનું જીવન સમર્પિત છે. તેઓ વિનાબાજી, શંકરાવ દેવ, તથા દાદા ધર્માધિકારીના નિકટવર્તી પરિચયમાં છે. આવાં સંસ્કારી સેવાપરાયણ દંપતીને આપણા સંઘ તરફથી આવકારતાં હું ધન્યતા અનુભવું છું. નક્કી કરેલા ક્રમ મુજબ નેફાના અનુભવો શ્રી કુન્નુમતાઈ રજૂ કશે. અને ત્યારબાદ શ્રી વસંતરાવ ‘Non-Violent Defence '—‘હિક્ષક સંરક્ષણ' એ વિષય ઉપર બાલશે. આ બંને દંપતીનું આપણા સંઘ તરફથી હું ભાવપૂર્વક સ્વાગત કરું છું.”
ત્યારબાદ શ્રી કુન્નુમતાઈને હિંદીમાં લગભગ એક લાક જેટલા સમય રોકીને નેફામાં તેમનું જવાનુંશી રીતે શક્ય બન્યું અને ત્યાંના લેકો તેમ જ સૈનિકો અંગે તેમને શા શા અનુભવ થયા તેને લગતી અનેક રોચક તેમજ પ્રેરક વિગતો રજૂ કરી. ત્યાં જવાનો તેમના આશય ત્યાંની ભવ્ય નિસર્ગતાનાં દર્શન કરવાનો કે હિમાલયનું સૃષ્ટિસૌંદર્ય માણવાના હતા જ નહિ, ચીડીગાનું પહેલું આક્રમણ ૧૯૬૨ની ૨૦મી ઑકટોબરે થયું અને ૨૧મી નવેમ્બરે તેઓ પાછા ફર્યા અને ૧૩મી ડિસેમ્બરે તેમણે ‘સીઝફાયર-શસ્ત્રવિરામ' જાહેર કર્યો. એ દરમિયાન વેડછી ખાતે ૧૯ નવેમ્બ૩થી ૨૨ નવેમ્બર સુધી સર્વોદય—મેલન મળ્યું હતું, અને ૨૫મી ડિસેમ્બરે તે વખતના ભારતના મહાઅમાત્ય જવાહરલાલ નેહરુ પશ્ચિમ બંગાળમાં આવેલા નવગ્રામ ખાતે વિનોબાજીને મળ્યા હતા. એ વખતે ચીની સકાર ગમે ત્યારે બીજો હુમલા કરે તેવા ગંભવ હતા. તે દરમિયાન ભારત સરકાર માટે મોટો પ્રશ્ન સંભવિત ચીની હુમલાને પહેરી વળવા અંગે મોટા પાયા ઉપર લશ્કરી તૈયારી કરવાના હતા, અને સાથે સાથે તે
૨૩.
..
પ્રદેશમાં વસતા લોકોની moral—નૈતિક કૃતિટકાવવાનો પણ એટ્લે જ મહત્ત્વના પ્રશ્ન હતા. આ સ્થાનિક પ્રાદેશિક લોકો જેઓ એક પ્રકારના આદિવાસીા જ છે તેમનાં ચિત્તની શું સ્થિતિ છે, અને તેમને હિંમત આપવાની દિશાએ આપણે અહિંસાનિષ્ઠાવાળા “કંઈ કરી શકીએ તેમ છીએ કે નહિ, અને અસહકાર જેવા અહિંસક પ્રતિકાર તરફ તેમને વાળી શકાય કે નહિ તેને નજરે જોઈને કયા કાઢવાની શ્રી વસંતરાવ નારગેાળના દિલમાં ઈચ્છા ઉદ્દ્ભવી. આ હેતુથી તેના ૧૯૬૩ના જાન્યુઆરીની ૨૪મી તારીખે શિલાંગ ગયા, અને આસામના રાજ્યપાલને મળ્યા. પછી તેમની અનુમતીપૂર્વક તથા તેમણે નેફા વિભાગમાં ફરવા માટેની જરૂરી સગવડ પૂર્વી પાડી તેના પરિણમે ૧૫મી ફેબ્રુઆરી સુધી તેઓ એ પ્રદેશમાં એકલાં ફર્યા, અને કેટલાક ઠેકાણે ત્યાં વસતા લોકો તેમને ભારે ભયભીત અને એકદમ નિરાશ બની ગયેલા માલૂમ પડયા. આ લેકે.ને ટટ્ટાર કરવા-ભયમુકત કરવા અને ચીનાઓ ફરીથી આવી ચઢે તો તેમણે શું કરવું, તેમણે કેમ વર્તવું એ વિષે સાચું માર્ગદર્શન આપવાની તેમને ઘણી જરૂર લાગી અને તે માટે તેમને પોતાની પત્ની સાથે તે વિભાગમાં ત્રણ-ચાર મહિના સ્થિર થઈને રહેવાની આવશ્યકતા ભાસી. આ માટે સંમતિ અને સગવડ મેળવવા માટે નેફાના કમિશનર સાથે તેમના બે- ત્રણ મહિના પત્રવ્યવહાર ચાલ્યા. સ્થાનિક પ્રજાજનોને હિંમત આપે એવી વ્યકિતઓની તા સરકારને પણ ખૂબ જ જરૂર હતી, પણ જ્યાં હિંસક પ્રતિકાર સિવાય બીજા કોઈ વિચારને અવકાશ જ છે.ઈ ન શકે ત્યાં આ અહિંસાવાદીઓને ફરવાહવાી રજા શી રીતે આપી શકાય? એટલે અહિંસા તથા ગ્રામદાન ઉપર તેમણે કશું પણ બાલવું નહિ, એ શરતે તેમને ત્યાં રહેવાફરવાની રજા આપવાની નેફાના કમિશનરે તૈયારી દેખાડી. પણ ‘આ તો રામાયણની કથા કરો, પણ રામસીતાનાં નામ ન લ્યો એના જેવી શરત ગણાય. આવી શરત તે સ્વીકારી જ કેમ શકે? શ્રી નાર" ગેાળકર દંપતી ત્યાંના લોકોને નિર્ભય બનાવવા ઈચ્છતાં હતાં, અહિં સક પ્રતિકાર તરફ તેમને વાળવા ઈચ્છતાં હતાં, ચીના ચઢી આવે તો તેમની સાથે સંપૂર્ણ અસહકાર કરીને તેમનું જીવન અશક્ય બનાવી દેવાનું કહેવા માગતાં હતાં. અહિંસાના અનુસંધાનમાં તેમની આ દષ્ટિ હતી. અલબત્ત, તેએ લશ્કરી કોઈ પણ હિલચાલમાં વચ્ચે પડવા કે તેમાં કોઈ, પૂર્ણ પ્રકારના વિક્ષેપ નાખવા જરા પણ ઈચ્છતા નહેતા. પણ નેફાના કિમશનર તે ‘અહિંસા’ શબ્દથી ભડકતા હતા. આ કારણે નેફાના મિશનર સાથે બે-ત્રણ મહિના સુધી ચાલેલા પત્રવ્યવહારમાં સફળતા ન મળતાં શ્રી વસંતરાવે ૧૯૬૩ના જૂન માસમાં નેહરુ ઉપર એક પત્ર લખ્યો અને તેમાં નેફામાં જઈને પોતે શું કરવા માગે છે તેનો ખ્યાલ આપ્યો. આ પત્ર મળતાં વેંત નેહરુએ આ દંપતીને તરત જ દિલ્હી મળવા બોલાવ્યાં. ૧૦ જુલાઈએ તે નહેરુને મળ્યાં, ‘ત્યાં જઈને તમા કરશેા શું? નેહરુનો આ પહેલા પ્રશ્ન હતા. શ્રી વસંતરાવે પોતાના ખ્યાલે રજૂ કરતાં જણાવ્યું કે, ‘લશ્કરી દષ્ટિએ પણ તે વિભાગમાં વસતા લોકો નિર્ભય બને અને ધારો કે ફરી વખત ચીની હુમલે થાય . તો લોકો નાસભાગ ન કરે એ એટલું જ જરૂરી છે. અમારે કેઈ પણ લશ્કરી પ્રવૃત્તિમાં વિક્ષેપ નાખવા નથી પણ હતાશ બનેલા લોકોને ટટ્ટાર કરવા છે, તેમને નિર્ભય બનાવવા છે, અને ચીનાઞા આવી શકે તો તેમની સાથે સંપૂર્ણ સહકાર કરવાના સંદેશ આપવા છે. આમાં ભારત સરકારને કે લશ્કરી અધિકારીઓને વાંધા લેવા જેવું શું હાઈ શકે?' તેમની આ રજૂઆતથી નેહરુ પ્રભાવિત બન્યા. નેહરુને હિંસક પ્રતિકારના માર્ગ સ્વીકારવા પડયા હતા પણ તેમના દિલમાં આ માટે અત્યંત દુ:ખ હતું અને તેમનું વલણ તા અહિંસા તરફી જ હતું. અને તેથી વસંતરાવ જેવા આવું કંઈક
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૩
: '
ક
પ્રબુદ્ધ જીવન
ત૧-૨નક - ' ' કરી દેખાડે તે તેમને ગમતી વાત હતી. તેમની ચર્ચાવાર્તાના પરિણામે શ્રોતા ભાઈબહેને તેમની આ સાહસક્યા, ત્યાંના લોકો વિષે વિધા‘તમારે શું કરવું શું ન કરવું તે તમારી વિવેકબુદ્ધિ ઉપર હું છોડું છું યક અભિપ્રાય અને અહિંસક વિચારણાને તેમણે જે પ્રચાર કર્યો એમ જણાવીને આશીર્વાદ સાથે નેફા વિભાગમાં જવાની તેમણે તે વડે ખૂબ પ્રભાવિત બન્યાં હતાં.
આ બંનેને પરવાનગી આપી અને ત્યાં રહેવાકરવા માટે બધી ત્યારબાદ વખત ઘણે થઈ જવાથી, “Non-Violent - સગવડો આપવાની નેફા વિભાગના કમિશનરને તરત જ સૂચનાઓ Defence-Mહિંસક સંરક્ષણ'ના વિષય ઉપર જે કાંઈ ' કહેવાનું હતું " પાઠવવામાં આવી. નેહરુની આ મહાનુભાવતાથી તેને અત્યંત મુગ્ધ તેને ટૂંકાવીને શ્રી વસંતરાવે જણાવ્યું કે, “હિરાક લડાઈ આજે આ
બન્યાંઅને તેમના અત્યંત અનુકૂળ વલણથી ભારે પ્રોત્સાહિત બનીને out of date–કાલબાહ્ય વસ્તુ બની ગઈ છે. આજની દુનિયામાં
આ બંને-દંપતી ગૌહત્તી જવા ઊપડયાં લશ્કરી અનુકૂળતા પ્રાપ્ત કરીને હિસાથી આપણું રક્ષણ થવાનું નથી. હવે જે હિંસક યુદ્ધ થાય તો - નેફાના લોકો વચ્ચે જઈને વસ્યાં અને ૧૯૬૩ના ડિસેમ્બર સુધી
તેમાં એક પક્ષ જીતે અને અન્ય પક્ષ હારે એવા કોઈ પરિણામની ' તે ત્યાં રહ્યાં. ત્યાંના તેમના નિવાસ દરમિયાન એક સ્થળેથી બીજા સ્થળે,
શકયતા જ નથી. તેનું પરિણામ સાર્વત્રિક વિકાસમાં જ આવે. હિંસંક " - એક વિભાગમાંથી બીજા વિભાગમાં અવારનવાર ચીન-ભારતની સ્પર્ધામાં આપણે કોઈ પણ કાળે ચીનની બરોબરી કરી શક્વાના સીમારેખા સુધી નાનામેટા પહાડોના આરોહ-અવરોહણપૂર્વક તેઓ
નથી. તે વસતીમાં, સૌન્ય પ્રમાણમાં અને સંપત્તિમાં આપણાથી ખૂબ જ - ફર્યા. ખૂબ વિચર્યા. તેમણે નારીમોટી પદયાત્રા કરી અને અવાર
આગળ જ રહેવાનું છે. હિંસક સ્પર્ધાના માર્ગે જતાં આપણને બ્રિટન : નવાર ત્યાંના લોકોની વચ્ચે તે ગો દિવસોના દિવસો સુધી રહ્યા.
અને અમેરિકાને આશ્રય લીધા વિના ચાલે તેમ નથી અને કોઈ છે. આ રીતે ત્યાંના લેકમાં તેમણે આત્મિય ભાવ અને વિશ્વાસ પ્રગટાવ્ય
પણ કટોકટીમાં રશિયા ચીન પડખે જ ઊભું રહે- blood will '' . આ તે એક સાહસ હતું. એ સાહસ સાથે પહાડી પરિભ્રમણી પાર, be thicker tha' water એટલે આપણે બચાવ માટે વિનાની હાડમારીઓ જોડાયેલી જ હતી. એ વખતે બીજા ચીની
બ્રિટન અમેરિકા સામે જ જવું પડે અને તેનું પ િણામ પરાવલંબમાં
જ આવે. ગાંધીજી હતા ત્યારે અહિંસા શ્રેષ્ઠ શસ્ત્ર છે એમ કહેવાનું હુમલાને ગમે ત્યારે સંભવ હતો. શરૂઆતમાં તેને ત્યાં શા માટે
હતું. આજે જમાનો બદલાયો છે. હવે અહિંસા કોષ્ઠ નહિ પણ ' આવ્યા છે. એમ ત્યાંના લોકો પૂછે અને ‘તમારા સંક્ટમાં અમે એક જ શસ્ત્ર રહ્યું છે. આજ સુધીના અનુભવે પૂરવાર કર્યું છે કે
ભાગ લેવા આવ્યા છીએ,’ એમ જવાબ આપવામાં આવે ત્યારે કોઈ પણ સવાલ હિંસાથી ઉકલતો જ નથી. તે દ્વારા એક પ્રશ્ન એ જવાબ તેમના ગળે ઊતરે જ નહિ. હુમલે થશે તે તમે તો હેવી- ઉકેલવા જતાં બીજો સવાલ ઊભો થાય જ છે. ગાંધીજીએ આપણને કોપ્ટરમાં બેસીને ભાગી જશે’ એમ જ તેને કહેતા અને માનતા. અહિંસક વિચારસરણીને વારસો આપ્યો છે. તેને વિક્સાવીશું છે. લોકોને ફરી ફરીને પ્રતીતિ કરાવવી પડતી કે શીની લેકો ફરીથી તો આપણે દુનિયાના માર્ગદર્શક-pioneers બનીશું, નહિ તે "
હુમલો કરશે તો પણ તેનો તેમની વચ્ચે જ રહેશે અને મરવાનું beggarsની સ્થિતિમાં વાચકોની અવદશામાં મૂકાઈ જશું. ' - હશે તે તેમની સાથે જ મરશે. જ્યારે ઠીક સમય સુધી આ દંપતીને
‘હિંસા કે અહિંસાને માર્ગે બલિદાને તે આપવાના જ છે. ગમે તેટલી કઠિનાઈગોનો સામનો કરીને તેમની સાથે રહેતાં જોયાં
હિંસક પ્રતિકારથી આપણે ટેવાયેલા છીએ અને તે માટે આપવાં ; અને તેમનાં જેવું જીવન જીવતાં જોયાં ત્યારે જ બંને વચ્ચેના અંતર
પડતાં બલિદાન આપણને સ્વાભાવિક લાગે છે. અહિંસક પ્રતિકાર * પટ...ખસી ગયો અને તેમની શુભ નિષ્ઠા અને આત્મિયતા અંગે
આપણા માટે નવા વિચાર છે. એટલે તે માટે અપાતાં બલિદાન ત્યાંના લોકોમાં પાકી પ્રતીતિ પેદા થઈ.
અસ્વાભાવિક અને વધારે પડતાં લાગે છે. પણ આ જ બાબતને ' - આ લેક વસ્તુત: ભારતવાસી છે, એમ છતાં તેમનામાં બીજી રીતે વિચાર કરો. બે પક્ષ હિંસક લડાઈમાં ઉતરે છે અને ગમે આજ સુધી ભારતીય અસિમતા ઊભી થઈ નથી. તેમના ઉપર કોણ
તેટલી ખુવારી થાય છે, તે પણ આ યુદ્ધમાં નહિ સંડોવાયેલા રાજ કરે છે તેનું પણ તેમને પૂરું ભાન નથી. કેટલાક લોકોએ
દેશનાં પટનું પાણી પણ હલતું નથી. પણ ધારો કે એક મોટા સમજયા વિના ચીનાઓને પણ મદદ કરેલી. ચીનામા આવ્યા અને
સૈન્ય સામે દસ હજાર નિ:શસ્ત્રી શાંતિ સૈનિકે ઉઘાડી છાતીએ દુશ્મગયા પણ આ લોકોને તેમણે ખાસ રંજાડયા હતા એમ તેમની
નોની ગોળીઓ ઝીલવા મરણશરણ બને તો આખી દુનિયા હલી વાત ઉપરથી લાગ્યું. ઊલટું તેમને તે આપણા સૈ કોના વર્તન વિષે ઉઠે. તેને અંત:કરણ એકદમ ખળભળી ઊઠે અને તે પ્રાભમાંથી કરિયાદ કરવાપણું હતું. આપણને તે ન સફેદપેશ-White ધિસી છોડીને અહિંસાના માર્ગે ચાલવાની આ દુનિયા માટે એક collaredલકો ગણે છે. આપણી વિષે તેમને હજુ વિશ્વાસ . નવી તેમ જ નક્કર ભૂમિકા ઊભી થાય.
નથી. આવ્યા હતા તેવા હુમલી ફરથિી આવશે તો પણ તમને “આ ઉપરાંત શસ્ત્રસ્પર્ધાની દોટમાં આપણે આગળ ને આગળ ' ન છોડીને ભાગી જઈશું એવી તેમના દિલમાં હજુ પણ આશંકા છે. જો દેડતા જઈ તે પછી આખરે એટમામ પેદા કર્યા વિના આપણા - કે તેમને આપણા બનાવવા હોય તે આ આશંકા આપણે દૂર કરવી જ છટકે ન રહે અને તેના આશિંક બાજા નીચે આખે દેશ-ખાસ કરીને " " * રહી. આ લેક unsophisticated-ભલાભોળા પ્રેમાળ છે.
ગરીબ જનતા રસદંતર ક્વડાઈ જાય. આ રીતે આજsી પરિસ્થિતિનો પ્રેમને તે ઓ સહજ વશ છે. તેને માંસાહારી છે, મદ્ય પીતા હોય. બધી બાજરોથી વિચાર કરતાં હિંસક માર્ગ છેડયા સિવાય અને . છે. આ સંબંધમાં તેમના વિશે એવી એક માન્યતા પ્રસારવામાં આવી
શસ્ત્રાંન્યાસ સ્વીકાર્યા સિવાય તથા અહિંસક સંરક્ષણ તેમ જ પ્રતિ1. છે કે તેમની સાથે એકરૂપ થવું હોય તો તેમનાં આ ખાનપાન આપણે કારને માર્ગ વિચાર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ . "
સ્વીકારવાં જોઈએ, નહિ તો આણામાં ઊંચાપણાનું ઘમંડ છે, એમ રહેતો જ નથી.' * આ લેકા માની લે છે અને આણાથી અલગ રહે છે, અતડા રહે
આ બંને વકતાઓનો આભાર માનતાં સંઘના પ્રમુખ શ્રી ' છે, પણ આ બંનેના અનુભવે આ માન્યતા તદ્દન ખોટી પાડી છે.
ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું કે “ એમાં કોઈ શક નથી કે - આ બંને સુરત નિરામિષાહારી હતા, અને મદ્યપાન પણ તેમના આજનાં વિવેચને સાંભળીને આપણા સર્વેએ ખૂબ જ પ્રસન્નતા • માટે એટલાં જ નિષિદ્ધ હતું. આમ છતાં પણ ત્યાંના લોકોને મળવા- આનભવી છે. આમાં પણ ભાઈ વહોતરા ૨સિક સંરક્ષણને હળવામાં અને તેમની સાથે એકરૂપ થવામાં આ ખાનપાન-ભેદ
લગતી ટૂંકાણમાં પણ જે વિચારધારા રજૂ કરી તેને પ્રતિવાદ કદાચ.. . જરા પણ અન્તરાયરૂપ બન્યો નહોતો.
કરી શકાય; પણ કુસુમબહેને નેફાન પ્રવાસ અને નિવાસને લગતી - એ બાજુએ કામ કરી રહેલ શાંતિનિકોનું થાણું જમાવીને
જે રોમાંચક કથા કહી અને તે કહેતાં કહે છે તે ને . દિલમાં બેઠેલા બીબી . અમતુલામ તેમની સાથે ઘણે ઠેકાણે ફર્યા હતા.
રહે l અહિંસાદિષ્ઠાને જે રીતે અભિવ્યક્ત કી તે સાંભળીને આપણે " કેટલાક વિભાગમાં તેમણે પદયાત્રા પણ સાથે કરેલી. ચીની
સવું ખૂબ જ મુગ્ધ બન્યા છીએ, એમ કહું તે તેમાં હું જરા પણ આક્રમણ દરમિયાન જે સ્થળનાં નામ અવારનવાર છપાંખોમાં.
અતિશયોકિત કરતો નથી. ગાંધી અને વિનેબા-જુગે આવાં દંપતી- :: આવ્યાં હતાં, તેમનાં મહત્ત્વનાં કેટલાંક મથકોની તેમણે મુલાકાત
યુગલો પેદા કર્યા છે તે ખરેખર આપણાં પરમ સૌભાગ્ય અને ગૌરવનું ' લીધી હતી. ૧૫૫૦૦ ફીટની ઊંચાઈએ આવેલા જૂલાંગ વટાવીને પણ તેઓ આગળ ગયેલાં. જ્યાં
- ઘોતક છે. આપણા સંઘ વતી તેમને હાર્દિક આભાર માનું છું.'
જ્યાં સૈન્ય ધૂમી રહ્યા હતા ત્યાં ત્યાં આ બંને દંપતી વિનોબાજીનાં ગીતાપ્રવચને લઈને કામતાં
આભાર-નિવેદન બાદ સભા વિસર્જન કરવામાં આવી. '' રહ્યાં હતાં–આવી કેટલીયે વાતે કુસુમતાઈને સંભળાવી, અને
- સંકલન કરનાર: પરમાનંદ |
Page #41
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૬૫
પ્રભુ જીવન
ગુરુદેવ ટાગોર
☆
ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનની નોંધ] ૧૯૪૦ની શ્રાવણ માસની એ સંધ્યા હતી. વરસાદની ઝરમર વચ્ચે કોકવાર સૂર્યનાં કિરણા હસતાં હતાં, અને પાછાં અલાપ થતાં હતાં, એ સાંજે હું એક પુસ્તક. વાંચતી હતી. પુસ્તકનું નામ હતું Home and the World. લેખક હતા શ્રી રવીન્દ્રનાથ ટાગોર. એ નામની મોહિની મન પર હતી તેથી જ મહાપ્રયાસે એ પુસ્તક વાંચતી હતી, અંગ્રેજી શીખવાની શરૂઆત કયે બેત્રણ વર્ષ થયાં હતાં. એંડરસનની વાર્તાએ સરળતાથી વાંચી શકાય એટલા જ કાબૂ એ ભાષા પર હતા, છતાં આ સાહસ ખેડયું હતું; પણ એમાંથી જેટલું સમજાતું હતું એટલું સુંદર હતું. લાગણીશીલ કિશોર મનને હલાવી જાય એવું હૃદયસ્પર્શી હતું. વાંચતા વાંચતા એકદમ થયું: આમ જ દોડતી જઇ ગુરુદેવને ખાળે માથું મૂકી ખૂબ રડી લઉં અને પછી એમને પૂછું કે, સ્ત્રીનું મન આટલી હદ સુધી શીદ જાણી ગયા?
આ વિચારધારા ભંગ પામી પેપરવાળા પારિયાની બૂમાબૂમથી. સ્થાનિક પત્રનો વધારો વેચાતા હતા. એમાં સમાચાર હતાં ગુરુદેવની ચિરવિદાયના મારાં સ્વજનને ગુમાવ્યા હોય એવું અસહ્ય દુ:ખ મેં અનુભવ્યું. મને છાની રાખતા માએ સમજાવી : “તારી સામે એમનું સાહિત્ય તો છે ને, એમાંથી તું જરૂર એમને મળી શકશે.” ત્યારથી ગુરુદેવનું સાહિત્ય જેટલું અને જ્યાંથી મળે ત્યાંથી લઈ વાંચી કાઢવાની એક ઘેલછા મનમાં જાગી. જેમ જેમ એવાંચતી ગઈ, થોડું ઘણુ સમજાવા લાગ્યું તેમ તેમ એ ઘેલછા ભકિતમાં પરિણી, અને એક સુંદર વિશાળ જીવનદષ્ટિનો લાભ મને ગુરુદેવની પ્રસાદીરૂપે મળ્યા.
‘ ‘શિશુ' અને ‘Crescent Moon 'કોઈની મદદ વગર હું વાંચી શકી. નિર્દોષ બાલ્યના આનંદ માણી શકી, અને સાથે સાથે કુદરત સાથે મનના તાર મેળવતાં શીખી.
ગુરુદેવનું વ્યકિતત્ત્વ મહર્ષિ જેવું હતું. એમના વિચારો ડ, રુક્ષ, ના સમજાય, પણ પૂજ્ય માનવા પડે એવા તો નહીં હાય ને, એ ભય શરૂઆતમાં હતો, પણ એ કયાં જતો રહ્યો અને એ વિચારધારા સાથે મારા જીવનપ્રવાહ કર્યાં ભળી ગયો એ ખબર પણ ના પડી.
વિશ્વનિયંતા પર ગુરુદેવ દઢ શ્રદ્ધા રાખે છે, અપાર ભક્તિ કરે છે, એની દરેકેદરેક કૃતિ એમને ભવ્ય, દિવ્ય અને સુંદર દેખાય છે. અણુએ આણુમાં બ્રહ્મતત્ત્વ વસે છે, વિકસે છે. ત્યાં ક્ષુદ્રતા દીનતા ક્યાંથી હોય? ખીલતી કળીની સૌરભમાં જે સૌંદર્યના સાક્ષાત્કાર થાય એ જ સૌંદર્યના આવિષ્કાર ફાટી નીકળતાં જવાળામુખીમાં પણ થાય. જ્યાં રૂદ્ર રૂપની જરૂર હોય ત્યાં એ રૂપે પ્રભુ પ્રકટ થાય—તપ્ત ભૂમિ પર એ કરુણા–ધારાના વર્ષાવ કરે ... રાજ વૈભવ ધારણ કરી દૈન્ય દૂર કરે અને રૂદ્રરૂપે વાસનાનો વિનાશ કરેકુદરતમાં અને જીવનમાં પણ.
જીવનના વિચાર પ્રભુના અધિષ્ઠાન વગર ના થાય. જીવનના * આદિ અને અંત એ જ મહાન શકિતમાં છે. તુલસીદાસ, જ્યદેવ, ચૈતન્ય, મીરાં, નરસિંહ મહેતા જેવા સંતાએ એ શકિતને એક કેન્દ્ર માની એની ભકિતમાં જીવન વિતાવ્યું; ત્યારે વીતરાગ બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, મહમદ અને મહાવીર જેવા દાઓએ પ્રભુને સર્વવ્યાપી અનાદિ અનંતરૂપે નિહાળ્યા. ભગવાન મહાવીરને હરિયાળા પાંદડાંમાં વિકાસ પામતા જીવ દેખાયા ત્યારે ખ્રિસ્તને દીનદુખિયારાનાં આંસુ વચ્ચે એનાં દર્શન થયાં. નાઈટિંગેલ જેવી દયાની દેવીએ ઋગ્ણાની વેદનામાં કાર રૂપ ભાળ્યું; માદામ કયુરીએ વિજ્ઞાનની સાધનામાં તપ કર્યું અને માર્કસે પીડિતાની આંખામાં બુઝાએલી આત્મવિશ્વાસની જ્યોતિ પ્રકટાવી પ્રભુની પૂજા કરી. ગાંધીજીએ એ જ જીવનદષ્ટિ વ્યવહારમાં આણી અને ગુરુદેવે કવિની વાણીમાં, સ્વરની નંદીશમાં-ચિત્રની રેખામાં એ વ્યકત કરી. ભકિત અને ધર્મથી જીવન જડ અથવા નિષ્ક્રિય નથી બનતું, પણ નિર્મળ અને સ્વસ્થ થાય છે અને જીવનકાળમાં મહાન કાર્ય કરી જાય છે, એ આ બંને મહાપુરુષોએ પેાતે કરી બતાવ્યું, જીવી બતાવ્યું.
૨૩૩
✩
ધર્મ જીવનના પ્રવાહ જેવા વહેતા છે, બદલાતા છે. એની પાછળ પ્રાચીન સંસ્કારધનના ગગનચુંબી શિખરો છે-એનો આશરણથી વર્તમાન આનંદમય બને છેઅને એની દિશા ઉજજવળ ભવિષ્ય તરફ છે. એટલે જ ગુરુદેવ કહે છે કે, ‘મંદિરમાં પ્રભુ નથી વિરાજતા. એ તો છે ત્યાં શ્રમિકોના પ્રસ્વેદબિંદુમાં.' આ ક્રાન્તિકારી તત્ત્વ કોઈ મહાકાવ્યની માફક સહજ સુંદર રીતે ગુરુદેવ કહી દે છે-જીવી જાય છે. એમને એ સિદ્ધ કરવા માટે કોઇ રકતપાતની ક્રાન્તિની જરૂર નથી દેખાતી.
ભકતોએ સંસારથી વિમુખ થઇ મુકિત મેળવવી જોઇએ એમ મનાય છે, પણ ગુરુદેવ પૂછે છે :
‘મુકિત? શામાંથી મુક્ત થવું છે? અરે, એ પેાતે તે અણુએ અણુ સાથે સંલગ્ન છે તે આપણે કયાંથી છૂટવાના? મુકિત મેળવવાની તે સંસારમાંથી કે કર્મમાંથી નહીં પણ પોતાના અહંમાંથી મેળવવાની છે. એ અંચળા ઉતારી આપણે ‘એની’ સામે ઊભાં રહીશું, એનામાં સમાઈ જઈશું, એનાં દરેક કાર્યમાં સમભાગી થઈ અનંત આનંદમાં વિલીન થઇશું.' આ છે ગુરુદેવના જીવનમંત્ર. જ્યાં કુદરતી કાયદાના ભંગ થતો હોય, જ્યાં પ્રભુની અવજ્ઞા થતી હોય ત્યાં એમનો પુણ્યપ્રકોપ પણ પ્રકટ થતે આપણે જોયા છે. રાષ્ટ્રગીતના આ રચિયતાએ પેાતાની ‘સર’ની પદવીના ત્યાગ કર્યો હતા. શિક્ષણની ખામીઓ દૂર કરી નવશિક્ષાના શ્રીગણેશ કર્યા ત્યારે, નવકાવ્ય, નવનાટય ને નવચિત્રકલાનો આરંભ કર્યો ત્યારે, કોઈ પણ ચીલા સ્વીકાર્યા વગર આગળ વધતી એ તેજોરખા ખાંડાની ધાર જેવી ચમકી જાય છે.
સુદીર્ઘ જીવનને અંતે ‘શેષલેખા’માં એ જીવનના સરવાળા એમણે કાઢયો. કેવું હતું એ જીવન? પરમાત્માની સુંદર કળાકૃતિ—આ માનવદેહએ પ્રભુનું મંદિર એ નિરામય નિષ્કલંક દેહમાં પ્રકટેલી પ્રાણજ્યોતિ લઈ જીવનના અનંત પ્રવાહ ઉપર નાવડીની જેમ તરે છે. સતત ગતિમાન એ અખંડ પ્રવાહને તીરે ગગનચુંબી વૃક્ષો છે, એમને આધારે ડોલતી લતાઓ છે, નીચે પથરાયેલી હરિયાળી છે, સૌરભના ઘટ વેરતી ખુષ્પ રાણી છે, અને હસતા તૃણપુષ્પા છે, ચપળ મૃગેા છે અને ગીચ અરણ્યોમાં વિકરાળ વનકેસરી અને મસ્ત ગ્રજેન્દ્રો પણ છે, ગગનચુંબી ગિરિમાળા છે, એની પાછળ સાત તાળી રમતાં ચંદ્ર-સૂર્યો અને નક્ષત્રમાળાઓ છે, અનંત આકાશમાં શીતળ જળથી ભરેલી મેઘમાલા છે, અને તેજોરાશી સૌદામિની પણ છે. બધું દેખાય છે, અનુભવાય છે, પણ એ સર્વ જોતા જોતા જીવ પ્રવાહ સાથે આગળ જાય છે- એ કશામાં એ બંધાતો નથી; એ માત્ર સાક્ષી જ છે. અને જ્યારે એનો પ્રવાસ પૂર્ણ થાય છે ત્યારે એ હોડી કિનારા પર આવે છે; જીવન સંપૂર્ણ થાય છે, સફળ થાય છે, જીવ સરજનહારના દરબારમાં જાય છે ને ત્યાં એ કહે છે,‘પ્રભુ ! તે’ મને આ દેહ આપ્યો. એ" એનું જતન કરી એને નિર્મળ, નિરામય રાખ્યો. તે મારામાં જે જ્યોતિ પ્રકટાવી એ મે સતેજ રાખી. અને જે સૂર મૂકી મારું વાજિંત્ર તે મારા હાથમાં મૂક્યું એ શે ભાવથી બજાવ્યું. બીજું મારી પાસે જે કાંઈ હતું તે મેં બધું જ સંસારને આપી દીધું અને આ ખાલી થયેલી ઝાળીમાં લાવ્યો છું માત્ર થોડો સ્નેહ અને ક્ષમા!
એવું એ ભવ્ય જીવન, અને એ જીવનની પરિસમાપ્તિએ ચિરવિદાય. ગુરુદેવનું સાહિત્ય હાથમાં આવ્યા પછી–વાંચ્યા પછી— એ વિદાય માટે દુ:ખ કરવાનું ના રહ્યું. ઊલટાંનું હું વિનમ્રભાવે એમની પ્રાર્થના કરતી આવી છું કે એક દિવસ મારી હોડી પણ કિનારા પર આવશે, ત્યાં પ્રભુના દરબારમાં હું પ્રથમ આપને શેાધી કાઢીશ અને પગે લાગીને કહીશ કે પ્રભુએ જે નાનું સરખું વાજિંત્ર મને આપ્યું હતું એ મેં પણ, તમે કહ્યું હતું તે પ્રમાણે વગાડવાના પ્રયત્ન કર્યો છે. આપની વીણાના તારમાં જે સ્વર ગૂંજતા હતા એને પ્રતિધ્વનિ આ નાના કરતાલમાંથી પણ નીકળતા હતા. સ્વરમાધુરીના નિધાન મારાં રકના અનંત પ્રણામ તમારે ચરણે. જીવનના આનંદ અને મૃત્યુની ભવ્યતા તમે મને બતાવી. અણુએ આમાં પ્રભુનાં દર્શન કરાવ્યાં. એ મારા ગુરુદેવ! પ્રથમ પૂજા તમારી હશે. લિહારી તુ ગુરુ આપકી જિન્હેં ગેવિંદ દિયા બતાય!
ગુણાલિની દેસાઈ
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પ્રભુ જીવન
શ્રી. વિમલાબહેન
[શ્રીમતી વિમલાબહેન ઠક્કર જેમને ‘પ્રબુદ્ધ જીવન’નાં વાચકો સારી રીતે જાણે છે તેઓ યુરોપ ખાતે છ મહિના પસાર કરીને ગયા ડિસેમ્બર માસની ૨૪મી તારીખે ભારત ખાતે પાછાં ફર્યા. જાન્યુઆરીની ચાથી તારીખે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે લેબર્નમ રોડ ઉપર આવેલ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાન ઉપર તેમના વાર્તાલાપ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી વિમળાબહેનની વિચારસરણી અને પ્રવૃત્તિમાં રસ ધરાવતાં ભાઈબહેને સારી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. શરૂઆતમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ વિમળાબહેનને આવકારતાં જણાવ્યું કે, “ધી વિમળાબહેન છ મહિના યુરોપમાં પ્રવાસ કરીને અહીં આવેલ છે તે ત્યાંના લાકો વિષે, ત્યાંના જીવન વિષે તેમના મન ઉપર જે કાંઈ છાપ પડી હાય તેમાંથી તેમને ઠીક લાગે તે આપણને જણાવે એવી મારી તેમને વિનંતિ છે. વળી, અહિંસાના વિચારમાં આપણે અમુક રીતે વિશિષ્ટ રસ ધરાવીએ છીએ તો તે વિચારના યુરોપ બાજુ ધ્યાન ખેંચે તેવા કોઈ વિકાસ થયો છે કે નહિ, યુરોપની સુવિખ્યાત લેખાતી અનેક વ્યકિતઓનાં નામ આપણે સાંભળીએ છીએ તો તેમાંથી કોઈના તેમને પરિચય થયો છે કે નહિ તે જાણવાની પણ આપણી ઈન્તેજારી છે.” આ તેમની વિનંતિને માન આપીને શ્રી વિમાબહેને જે જે મુદ્દાઓનું વિવરણ કર્યું હતું તેને ભાઈ વિજયકુમાર રતિલાલે ટેઈપ-રેકર્ડ કરેલું અને તે ઉપરથી તેમણે નક્લ ઉતારી આપી. આ વાર્તાલાપ [હંદીમાં હતા. તેને જરૂર લાગી ત્યાં ટૂંકાવીને શ્રી મેનાબહેન નરોત્તમદાસે ગુજરાતી લખાણ તૈયાર કરી આપ્યું. આ ભાવાનુવાદ નીચે પ્રગટ કરતાં ભાઈ વિજયકુમાર તથા મેનાબહેનના, તેમણે લીધેલી તકલીફ માટે મારું આભાર માનવા રહ્યો. —પરમાનંદ }
જે વિષયોમાં આપને રુચિ છે અને જે વિષે જાણવાની આપને ઈન્તેજારી છે તે વિષયોની એક લાંબી સૂચિ શ્રી પરમાનંદભાઈએ મને આપી છે. તે સાથે હું ઈચ્છું તેટલા જ વિષયો ઉપર બોલવાની મને છૂટ પણ આપી છે. આજના પ્રસંગને આપે વાર્તાલાપ નામ આપ્યું છે તે યથેાચિત છે. ભાષણ, વ્યાખ્યાન કે પ્રવચનોના માધ્યમના ભારતવર્ષમાં આજે કોઈ ઉપયોગ નથી એમ હું ૧૯૫૭ની સાલથી કહેતી આવી છું, પરંતુ વ્યકિત વ્યકિત વચ્ચે જ્યાં પરસ્પરના સંબંધ છે, ત્યાં વાર્તાલાપ દ્રારા વિચારોની આપ-લે કરવામાં હું માનું છું.
પહેલા પ્રશ્ન એ છે કે હું દશ માસ પરદેશમાં રહી ત્યાં મે શું જોયું ? નેહરુજીના અવસાન બાદ તરત જ જૂન માસમાં મારું યુરોપ જવાનું થયું. કેરીમાં હું બે દિવસ રોકાઈ. તે દરમિયાન ત્યાં બેએક સભાઓ અને પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ. પ્રેસ કોન્ફરન્સમાં લગભગ દરેક જણના મનમાં એક જ પ્રશ્ન ઘોળાતા હોય એવી છાપ ઊઠી કે, “નેહરુના અવસાન બાદ ભારતની વિદેશનીતિનું સ્વરૂપ કેવું રહેશે ?” તટસ્થતાની નીતિને ભારત અડગતાથી વળગી રહેશે એ વિશેની શ્રદ્ધા ઈજિપ્ત, મધ્ય પૂર્વ વગેરે દેશામાં મેં બહુ ઓછી જોઈ. ત્યારે મને ખ્યાલ આવ્યો કે નેહરુનું સ્થાન માત્ર એક દેશના વડા પ્રધાન જેટલું જ નહેતું, પણ ભારતની વિદેશનીતિ અને સભ્યતાના પ્રતિક તરીકે તેઓ હતા. નેહરુ વિશે ઉત્કટ શ્રાદ્ધા પણ મે તેમનામાં જોઈ.
જે આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા હું સ્વીટ્ઝર્લે ન્ડ ગઈ હતી અને જ્યાં હું દોઢ મહિના રહી હતી તેમાં દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ગ્રેટ બ્રિટન, યુગેાસ્લાવિયા, પોલેન્ડ, રશિયા અને ચીનને છેડીને લગભગ દુનિયાના દરેક દેશે ભાગ લીધા હતા. આ બધા દેશેાની ત્રણ અલગ અલગ સભા થઈ. દરેકે મારી સામે આ પ્રશ્ન મૂકયો: “ ભૌતિક
"
તા ૧૬ ૨-પ
કારના વાર્તાલાપ
સુખસગવડોથી અમે ધરાઈ ગયા છીએ. જે જોઈતું હોય તે અમને આસાનીથી મળી રહે છે. છેકરો ચાવીસ વર્ષના થયા કે કોઇ પણ કારખાનામાં તેને કામ મળી જ જવાનું છે. અઠવાડિયાના આઠથી દસ પાઉંડ કમાઈ લેવા તે તો ડાબા હાથના ખેલ છે. પરંતુ આ સુખસગવડોને લીધે યુવકયુવતીઓનું શિક્ષણ તરફથી મન પાછું હટતું જાય છે. શિક્ષણ પ્રત્યે ઉદાસીન વૃત્તિ કેળવાતી જાય છે. આ એક અમારો વિકટ કોયડો છે.''
અને આ હકીકત માત્ર અમુક દેશે પૂરતી નથી. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ-ત્રણે દિશાના દેશમાં આ જ સમસ્યા છે. Incentive for Education –શિક્ષણ અંગેની પ્રેરણા - એ પણ એક સમશ્યા હોઈ શકે એવી તો મને કલ્પના પણ નહોતી. જુદા જુદા દેશના લગભગ અઢીસો શિક્ષકો ત્યાં આવ્યા હતા. તેમની એક પરિષદ યોજાઈ હતી. તેઓએ પણ એ જ કહ્યું કે ૨૦ થી ૨૨ વર્ષની ઉંમર પછી વિદ્યાની બાબતમાં વિદ્યાર્થીની રુચિ હટતી જાય છે. રશિયા અને ચીનમાં હજી આ Incentive for Education ~ શિક્ષણ અંગેની પ્રેરણા જીવતી છે, પણ લેાકશાહી દેશમાં વિદ્યાર્થીઓમાંથી શિક્ષણની ભાવના ઓછી થતી જાય છે.
બીજી વાત એ નવયુવાનોએ મને એ કહી કે, “રાજનૈતિક પક્ષ કે વિચારણા તરફની અમારી શ્રાદ્ધ ઘટતી જાય છે.” રાજકારણમાંથી શ્રદ્ધા હટતી જાય, અને વિદ્યાભ્યાસની રુચિ પણ ઘટતી જાય એ એક ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે નવયુવાનોએ શું કરવાનું રહ્યું? તેમનામાં જે શકિત-તાકાત ભરી છે તેના ઉપયોગ તેઓ શામાં કરે? આ યુવાના લગ્ન કર્યા વિના માતૃત્વ અને પિતૃત્વપદ ધારણ કરે છે. લગ્ન વિના માતિપતા થવું અને તે પણ શાળાના વિદ્યાર્થીઓએ, એ એક ગહન કોયડો ઈંગ્લેન્ડ, ટ્રાંસ, સ્વીડન અને સ્વીટ્ઝર્લેન્ડની સામે ઉપસ્થિત થયો છે. આનું સૌથી થોડું પ્રમાણ સ્વીટ્ ઝલેન્ડમાં અને સૌથી વધુ પ્રમાણ ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં છે. દર વર્ષે ઈંગ્લૅન્ડમાં કુંવારાં માતાપિતાનાં સંતાનોની સંખ્યા ચાલીસ હજાર જેટલી હોય છે. આ બિચારાં અનાથ ગણાય છે, અને સરકારે આવાં બાળકો માટે ઊભી કરેલી સંસ્થાઓમાં તેઓ પોષાય છે. આ
બાળકોને શું અપરાધ કે તેઓ ભાઈ-બહેન કે કુટુંબજીવનથી વંચિત રહે ? સ્વીટ્ઝર્લેન્ડના શિક્ષકોએ જ્યારે આ સવાલ મને પૂછ્યો ત્યારે મેં કહ્યું : “ સમસ્ત જીવનથી અલગ પાડીને આ સવાલનો વિચાર ન થઈ શકે. જીવન વિષે તમારા શું દષ્ટિકોણ છે, જીવનનું શું મૂલ્યાંકન છે, તમારી ભાવનાઓ શું છે વગેરે અનેક પાસાંઓના વિચાર કરવા પડે.” આ વિષે ઘણી વાતો થઈ પણ તેમાં વધારે ઊંડા ઊતરવાનો અહીં સમય નથી.
છ મારામાં મેં પાંચ-છ દેશના પ્રવાસ કર્યો, અને દરેક સ્થળે ચે એક વાત જોઈ કે શાકાહારનું મહત્ત્વ ત્યાં ખૂબ વધી રહ્યું છે. ૧૯૬૧ માં પણ મેં આ બાબત જોઈ હતી, પણ ૧૯૬૪માં એનું મહત્ત્વ ઘણું વધારે વધી ગયેલું મે જોયું. જે છવ્વીસસે વ્યકિતઓ સ્વીટ્ઝર્લેન્ડની પરિષદમાં મને મળી તેમાં બહુમતી શાકાહારીઓની હતી, અને હાથછડના ચોખાના ચારગણા ભાવ વધારે હોય તોપણ તેઓ તેના ખાસ આગ્રહ રાખતા હતા; કેમકે તેમનું માનવું હતું કે હાથછડના ચોખા મન અને બુદ્ધિની શકિતમાં ખૂબ વધારો કરે છે. તેમાં પણ પૂર્ણિમાના દિવસે જે ચેાખાની વાવણી કરી હાય તેને તે તેએ અમૃતસમાન સમજે છે. વળી, જે ખેતરમાં કુદરતી ખાતરથી અનાજ પાક્યું હોય તે અનાજને આધ્યાત્મિક સાધના માટે અત્યંત અનુકૂળ માને છે. આવા અનાજની ખાસ અલગ દુકાન હોય છે અને લોકો ત્યાંથી જ તે ખરીદવાના આગ્રહ રાખે છે. આ ચીજ મેં ઈંગ્લેન્ડ, જર્મની અને હોલેન્ડમાં જોઈ, ઈંગ્લૅન્ડ તો તેનાથી પણ આગળ ગયું છે. તે ગાયનાં દૂધને
Page #43
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૧૫
પ્રબુદ્ધ જીવન
પણ Animal Product-માંસાહારની કોટિનો ગણે છે. તેમણે ઝાડમાંથી દૂધ મળે તેવાં વૃક્ષોની શોધ કરી છે, અને ડો. મોટો નામના નૈસર્ગોપચારી વેંકટરે આવાં વૃક્ષો વાવવાનું શરૂ કરી દીધું છે. મને લાગે છે કે મુંબઈ જૈન યુવક સંઘ અથવા તો સંઘને કોઈ સભ્ય જૈનદર્શનમાં શાકાહાર સંબંધે જે હકીકત હોય તેની શધ કરી વૈજ્ઞાનિક સંક્લન કરી, વૈજ્ઞાનિક શૈલીએ યુરોપીય પ્રજા સમક્ષ મૂકે તે એ એક બહુ મહત્ત્વની વાત બને. - બીજી વસ્તુ મેં ત્યાં એ જોઈ કે અધ્યાત્મના નામે ચમત્કાર અને અતીન્દ્રિય શકિત ઉપરનું આકર્ષણ ઘણું વધી ગયું છે. અનેક ગુરુઓનાં નામે અનેક આશ્રમે સ્થપાયા છે. હું કેટલા ગણાવું? તે પણ થોડાઘણા વિશે મેં જે સાંભળ્યું તે કહું છું. ' ફ્રાંસમાં સ્વામી રામદાસને આશ્રમ છે. તેમાં સ્વામી રામદાસ, શ્રી રામ અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, અને ફ્રેન્ચ–ભકતે રીતસરનાં આરતી -પૂજા વગેરે કરે છે.
ફ્રાંસમાં આનંદમયી માની ઘણી મૂર્તિઓ છે; મંદિરો છે. ત્યાં સંસ્કૃત શ્લોક બોલાય છે, ભજન ગવાય છે, શંખ ફકાય છે. બંગાળી ઘરોમાં આપણને જોવા મળે છે તે બધું જ ત્યાં જોવા મળે છે. કેટલીક વ્યકિતઓ મને મળવા આવી તેઓએ કહ્યું કે તેઓ રેહાનાબેનનાં શિષ્યો છે. રેહાનાબેનને તો હું જાણું છું, પણ તેમની આવી એક વિશિષ્ટ રીતે ગણના થતી હશે તે તે મેં ત્યાં જ જાણું. રેહાનાબેન “નયા યોગ’ ની દીક્ષા આપે છે એમ તેમણે કહ્યું.
પેરીસથી પંદર માઈલ દૂર રામકૃષ્ણ મિશનને એક વિશાળ આશ્રમ છે. આવો આશ્રમ પશ્ચિમ યુરોપભરમાં કયાંય બીજે નથી. યુવકયુવતીઓ માટે અલગ આશ્રમે છે. ત્યાં યુરોપભરના વિદ્યાર્થીઓ આવે છે અને ઉપનિષદોનું અધ્યયન કરે છે. સંસ્કૃતમાં પ્રશ્ન પૂછનારા યુવક-યુવતીઓ પણ ત્યાં મને મળ્યાં. '' કોઈ મહેશ યોગી છે. તેના શિષ્યો ફ્રાંસ અને ઈંગ્લેન્ડમાં છે. શ્રી અરવિંદને શિષ્ય-સમુદાય પણ છે. બુદ્ધના શિષ્યો છે. મહાબોધિ સેસાયટી તરફથી એક વિશાળ આશ્રમ બંધાઈ રહ્યો છે. બહારના ઘોંઘાટથી ધ્યાનમાં ખલેલ ન પડે તે માટે બે મોટા underground Hall-ભૂગર્ભમાં મોટા ઓરડામાં ઈંગ્લેન્ડમાં હમણાં બંધાઈ રહ્યા છે. ઘણા લોકો સભાઓમાં આવતા અને મને પ્રશ્ન પૂછતાં. હું જ્યારે એમને કહેતી કે અતીન્દ્રિય શકિતને અધ્યાત્મ સાથે કંઈ સંબંધ નથી, ત્યારે તેમને નવાઈ લાગતી. મારે એમને સમજાવવું પડતું કે મનુષ્યના અચેતન મનમાં કેટલાયે unverbalised-જેને ભાષા આપવામાં આવી નથી એવા વિચારો પડ્યા હોય છે. જ્યારે મન તદ્દન શાંત થઈ જાય છે ત્યારે તે અચેતન મનમાં પડેલા વિચારો ઉપર આવે છે, તેને આપણે અનુભૂતિ એવું નામ આપી શકીએ. આવી કોઈ અનુભૂતિ થાય તેની મતલબ એ કે અનુભૂતિને અનુભવનારું બીજું કોઈ મેજુદ છે અને તે આપણું મન છે. વળી, આ બધું Psychic–મનોગત છે; અધ્યાત્મ સાથે તેને કોઈ સંબંધ નથી. પણ આ ચમત્કાર–ભૂખ્યા લોકોના દિલમાં મારી આ વાત ઊતરતી નહિ. ટૂંકમાં જેને જેની શ્રાદ્ધા બેસી ગઈ તે પ્રમાણે જ તે ચાલે. આધ્યાત્મિક અને બ્રહ્મજિજ્ઞાસાના નામે આવી અનેક વાતો યુરોપમાં બહુ વધી ગઈ છે. શુદ્ધ બ્રહ્મા-જિજ્ઞાસા કે શુદ્ધ આધ્યાત્મિક જિજ્ઞાસા મને કયાંય જોવા ન મળી. } બીજી એક ચીજ મને યુરોપમાં જોવા મળી તે એ કે ત્યાંની પ્રજાના દિલમાં Racial Consciousness-જાતિગત સભાનતાં ઊંડા મૂળ ઘાલી બેઠી છે. અહિં બેઠા આપણને એની કલ્પના પણ ન આવી શકે. તાજેતરનો જ એક પ્રસંગ આપું. કોંગમાં બળવો થયો ત્યારે કોંગામાં કેટલાક ગોરાઓ ફસાઈ ગયા હતા. તેમને બચાવી લેવા માટે અમેરિકાએ વિમાની ટુકડી મેકલી.
આ ટુકડી સંકટમાં ફસાયેલાઓને બચાવવા ગઈ છે એમ કહેવામાં આવ્યું (Humanist Operation). પણ ત્યાં જઈને તેણે કર્યું શું? વીસથી પચીસ ગારાને મારી નાખવામાં આવ્યા હતા તેને બદલો લેવા પચીસ વિદ્રોહીઓને પકડીને એક દોરડાથી બાંધવામાં આવ્યા. પછી તેમના ઉપર પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવામાં આવ્યા. આટલેથી જ તેઓ અટક્યા નહિ, પાંચ હજાર વિદ્રોહીઓને મશીનગનથી મારી નાખવામાં આવ્યા. ગામના ગામ સળગાવી મૂકવામાં આવ્યા. આ કંઈ માત્ર ઊડતી સાંભળેલી વાત નથી. મેં આ બાબતમાં પૂરી તપાસ કરી છે ને પછી જ કહું છું. મેં જ્યારે કહ્યું કે, “પચીસ ગેરાએ મર્યા એ દ્રોહ થયો પણ તમે જે આ કલેઆમ ચલાવી તેનું શું?” ત્યારે મને કહેવામાં આવ્યું કે, “અમે તે Civilised Country-સંસ્કૃત રાષ્ટ્ર છીએ. તેઓ તો જંગલી છે. પચાસ સાઠ હજાર મરે તો પણ શું!” આવી હત્યાએ થવા છતાં અમેરિકામાં કોઈના પેટનું પાણી પણ હલ્યું નથી.
ઈંગ્લેન્ડમાં મેં એક બીજી વાત જોઈ. દરેક વર્તમાનપત્રમાં નીચેની હકીકત મારા વાંચવામાં આવતી: “કાશ્મીર ઉપર ભારતને કોઈ અધિકાર નથી. બળજબરીથી તે એને દબાવી બેઠું છે.” “નાગા લોકો પર ભારત સરકાર અન્યાય કરી રહી છે.” “નેપાળ, ભૂતાન, Buat Pullshoj Federation of Himalayan Statusહિમાલયના પ્રદેશનું સમવાયી તંત્ર થવું જોઈએ, ભારત સરકારથી તે સુરક્ષિત નહિ રહી શકે.”
આ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે, ઈંગ્લેન્ડમાં હવાં કેવા પ્રકારની ફેલાઈ રહી છે. ભારતીય જન પ્રત્યે જે આદર અને ઈજજતા હતા તે આજે ઈંગ્લેન્ડમાં જોવામાં આવતાં નથી. તેનાં બે કારણો છે. એક તે જે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે તે પિતાની જવાબદારી સમજતા નથી. બીજું, ત્યાં અત્યારે બે લાખ કરતાંયે વધારે ભારતીય જન છે. પચાસ હજારથી ઉપરાંત ૫:કિસ્તાની છે. બન્નેના અલગ - અલગ વસવાટ થઈ ગયા છે. આ લોકો સભ્યતા શું ચીજ છે તે જાણતા નથી. રસ્તાં ગંદા કરવા, મકાન સ્વચ્છ ન રાખવું વગેરે. ચાર જણને રહેવા માટે ત્રણ કે ચાર રૂમો એક બ્લેક લેવો; પછી એક કે બે રૂમમાં બધાંએ સમાઈ જવું, બીજા બે રૂમ જુદા જુદા દસ બાર માણસોને સૂવાબેસવા ભાડે આપવા. આ રીતે ઈંગ્લેન્ડમાં અનૈતિક ગણાય છે. ચાર જણા માટે બ્લેક લીધો હોય તે તેમાં ચાર જ જણ રહી શકે. બીજાંને બ્લેક ભાડે આપવો એ અસભ્યતા છે, તિરસ્કૃત કાર્ય છે. શાળામાં જો પાંત્રીસથી ચાલીસ ટકા ભારતીય વિદ્યાર્થીઓ થઈ જાય તો અભ્યાસનું ધોરણ નીચું ઊતરી જાય છે, કેમકે ભારતીય ઘરમાં કોઈ પાઠ કરાવનાર હોય નહિ. હિન્દુસ્તાનમાં જેમ બાળક ઘરમાં હેરાન કરે છે માટે મોકલી દો શાળામાં એવું ચાલે છે તે પ્રમાણે ઈંગ્લેન્ડમાં ન ચાલી શકે. ત્યાંની કોર્પોરેશને મને કહ્યું કે તમારી એમ્બેસી-એલચી ખાતું એટલું ધ્યાન કેમ નથી રાખતી કે જે લોકો અહીં આવે તેઓને પૂર્વ તૈયારીરૂપે કંઈક તાલીમ આપીને પછી અહીં મોકલે! બહેને અંગ્રેજી જાણે નહીં અને દુકાન ઉપર જઈને ઊભી રહે. મને આ આપે છે તે આપ, અને ભાવમાં રકઝક કરે.
હમણાં બ્રિટન ખાતે ભારતના હાઈ કમિશ્નર ડો. જીવરાજમહેતાને ‘સેશ્યલ વેલ્ફર” નામે એક વિભાગ ખેલ્યો છે; જ્યાં આ પ્રકારની તાલીમ આપવાનો કંઈક પ્રબંધ તે કરવાના છે. હું કે.ઈને માટે ખાસ કંઈ કહેવા માગતી નથી, પણ કંઈ પણ દેશમાં કોઈને ‘ઈન્ડિયન એમ્બેસી થી સંતોષ નથી.
તો આમ ભારતીય પ્રજા પ્રત્યે ત્યાં માન અને શ્રદ્ધા ઘતા જાય છે અધ્યાત્મની બાબતમાં પણ એવું જ છે, કેમકે ત્યાં જે આવે છે તે વૈજ્ઞાનિક છે. તે આપણી સાથે એવી તર્કબાજી કરે છે કે
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૨૫
- આપણને જવાબ આપવો મુશ્કેલ થઈ જાય. આમ મેં રાજનીતિ તમારી અમીરી અને અમારી ગરીબી વિશે થોડું કહ્યું; જનતાની જીવનપદ્ધતિ માટે અને માનસ વિષે કહ્યું;
બનેને એ રક્ષે છે...” અધ્યાત્મ વિષે અહીંથી જનારાઓ શું કરી રહ્યા છે તે કહ્યું. છે જે જે મને યાદ આવ્યું તે મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે.
આદિવાસીઓના એક ગામમાં જવાનો પ્રસંગ આવ્યું. એમની
પાસે કોઈ જગ્યા નહોતી. ઘરમાં એક જ ઓરડો હતો. એમાં માનું છું કે તમને પર્યાપ્ત જાણકારી મળી છે. હા, પરમાનંદભાઈને
બારી નહતી. ત્યાં જ રસોઈ થતી. આખા ઘરમાં ધુમાડો થતે. એક પ્રશ્ન મને યાદ આવે છે. યુરોપમાં અહિંસાના વિચારને કે
કેટલાંક મરઘાં હતાં, બચ્ચાં પણ આમતેમ રમતાં હતાં. એમણે વિચાર્યું વિકાસ થઈ રહ્યો છે? આના જવાબમાં હું એટલું કહી શકું છું કે
કે મને ત્યાં સુવડાવો બરાબર નહિ ગણાય. પાસે એક ઝૂંપડી એ લોકો સમજી ગયા છે કે આપણે જેને અહિંસા કહીએ છીએ તે
હતી. ત્યાં ખાટલી ઢાળી દીધી. મેં પૂછ્યું: “આ જગ્યા તમારી કોઈ આદર્શરૂપે નથી, પણ વિજ્ઞાનના વિકાસના કારણે દુનિયા એટલી
પાસે શી રીતે આવી?' તે મારું અપમાન કરવા નહોતો માગતો નાની થઈ ગઈ છે કે ભિન્ન વિચારોવાળા અને ભિન્ન પદ્ધતિવાળા
કે મારી હાંસી કરવા નહોતા માગત, પણ એણે ખરી હકીકત લોકોને આ દુનિયામાં રહેવું છે – એક સાથે જીવવું છે તે જેને આપણે
કહી દીધી કે, “અમે આમાં ભૂંડ રાખીએ છીએ. અમારી પાસે બીજી અહિંસા કહીએ છીએ તે તેઓએ સ્વીકારવી જ પડશે. ચેતન મન
જગ્યા નહતી. આજે અમે આ જગાને સાફ કરી દીધી છે.' એ સ્વીકારવાને તૈયાર છે, પણ અચેતન મનમાં જે સંસ્કારો પડયા
મેં કહ્યું: “ખેર, સાફ કરી એ તે સારું જ કર્યું. ડી વારે છે એ કેટલાક સંસ્કારોનું આપણને ભાન રહે છે; અને કેટલાયે એવા
મને લાગ્યું કે, આ અહીં ભૂંડ રાખતા હતા; રાતે કોઈ આમાં ઘૂસી સંસ્કાર પડ્યા હોય છે કે જેનું આપણને ભાન હોતું નથી. એટલે
આવે તે શું થાય? મેં પૂછ્યું: “આમાં બારણું નથી?” કયાંથી ખબર પડે કે આંતરમનમાં રહેલા એ સંસ્કારે હિંસા કરાવે છે,
એ બોલ્યો: ‘એમાં બારણાંની જરૂર નથી.” ષ કરાવે છે, ને અહંકાર જગાડે છે? તો અચેતન મનમાં શું પડયું
કેમ? આસપાસ કોઈ ચોર નથી?” છે તેને અનુભવ કેવી રીતે કરવે, મનમાં પરિવર્તન કેવી રીતે લાવવું
ચાર તે ઘણાય છે.' તે બાબતમાં તેઓ જાગૃત છે. એમની જાણકારી આંતરમન સુધી પહોંચી છે. તેઓ સમજી ગયા છે કે આંતરુમનમાં જે પડ્યું છે તે જ હિંસા
‘તો તારા ઘરમાં બારણું કેમ નથી?” વગેરે કરાવે છે.
એ બોલ્યા: “અમે એવા ભાગ્યવાન શાના કે અમારા ઘરમાં તેમનો બીજો પણ પ્રશ્ન હતો કે યુરોપની કોઈ સુવિખ્યાત ચર આવે વ્યકિતઓ સાથે મારો મેળાપ થયો હતો કે નહિ? તેના જવાબમાં જણાવવાનું કે, ના, હું કોઈ મોટા માણસને મળી નથી. હું નાના હવે આ સાવ અભણ માણસ બોલી રહ્યો છે. એ કહી રહ્યો માણસને મળું છું, ને ગરીબો સાથે રહું છું. નથી કોઈ સ્થાન જેવા છે કે અમારું એવું ભાગ્ય નથી ! કેમ? ભાગ્ય શા સારું જોઈએ? ગઈ કે નથી કોઈ મોટી વ્યકિતઓને મળી. જે લેક મળવા આવતા તો કહે છે કે, અમારી પાસે એક જ ચીજ છે: ગરીબી, અને એને હતા તેમને મળતી હતી અને જ્યાં પ્રવચન માટે લઈ જતા હતા ત્યાં ચારનાર કોઈ નથી.’ પ્રવચન માટે જતી હતી.
' મેં કહ્યું: “તે તમારે પોલીસ અને ફોજની જરૂર નહિ '', આજનો આ કાર્યક્રમ શ્રી પરમાનંદભાઈએ યોજ્યો છે. પડતી હોય.' એમને અને મારે નિકટનો સંબંધ છે. આભાર માનવા જાઉં તો
એ જવાબ દે છે કે, “પેલીસને ફોજની અમારે શી જરૂર?' શેખી કરી લાગે, પણ તેને મારા પર જે સ્નેહ રાખે છે તેથી હું
પોલીસવાળા તારે ત્યાં કદી આવતા નથી?” કૃતજ્ઞ છું. આપ બધા અહીં આવ્યા અને મારી વાતોમાં આટલી દિલચસ્પી લીધી તે માટે હું તમારી બધાંની પણ ખૂબ આભારી છું.
તે કહે છે: “આવે છે.' ' અનુવાદક: મેનાબેન નરોત્તમદાસ મૂળ હિંદી:વિમળાબેન ઠકાર
કયારે આવે છે?'
તમારી ઘડિયાળ ગૂમ થઈ જાય, ખેડવાઈ જાય, ત્યારે શોધવા વિશ્વમાતાને મન્દિરે...
સારુ અમારા ઘરમાં આવે છે.' જીવનસાગર તીરે, હાલ બન્યુ ધીરે ધીરે
“પિલીસ અને ફોજ શાને સારું છે?' . ઘેર નિરાશામાં છે આશા,
બોલ્યા: ‘તમારી અમીરીને ટકાવવા અને અમારી ગરીબીને - ગાઢ અધારે જતિ-પતાકા,
ટકાવવા. બંનેનું એ રક્ષણ કરે છે.” દાદા ધર્માધિકારી • ; લહરી વાયે ધીરે, હાલે બધુ ધીરે ધીરે... જીવન૧ આંધિ આવે, ઘૂમરી આવે,
વિષયસૂચિ વંટોળિયામાં નાવ ચકરાયે,
પ્રકીર્ણ નેધ: આચાર્ય-પદવી પ્રદાન
સમ.રે.હ-ઉદ્ઘાટન : શેઠ વાડીલાલ . . ધીરજ ધરીએ જીરે, હાલો બધું ધીરે ધીરે.જીવન૨
લલુભાઈ મહેતા સામે ભરવામાં ક્ષણે ક્ષણે તારી અગ્નિપરીક્ષા,
આવેલું શિસ્તભંગનું પગલું : માનવી પલેપલે તારી કૃપાદીક્ષા,
કેટલે ભેળા છેઘટક તૂત પરમાનંદ ૨૨૭ ફોરે મન્દ સમીરે, હાલે બધુ ધીરે ધીરે... જીવન૩
સંધ–સમાચાર: રાંયુકત જૈન
વિદ્યાર્થી–ગૃડનો ઉત્સવ: ' સુટિમાં સત ગતવું મારે,
નેફાના અનુભવો અને અહિંસક કુસુમતાઈ નારગોળકર અંતરમાં સત બોજવું, ભારે,
': સંરક્ષણ વિચાર
અને વરાંત૨. " ': ભળવું , પારાવારે, હાલે બધુ ધીરે ધીરે... જીવન ૪.
નારગેળકર . ૨૩૧ . . . * ભીતર-બાહર ' જયતિ , જાગે,
ગુરુદેવ ટાગોર
મૃણાલિની દેસાઇ ૨૩૩ વિમળાબહેન ઠકારનો વાર્તાલાપ :
૨૩૪ ' પ્રેમવીણા ઘટઘટમાં બાજે, ' '
વિશ્વમાતાના મન્દિરે... • હરીશ વ્યાશ - ૨૩૬ વિશ્વમાતાના મંદિરે, હાલે બધુ ધીરે ધીરે...જીવન તમારી સમીરી અને અમારી ગરીબી પશ્ચિમભારત સર્વોદય પદયાત્રા:સેવ.ગ્રામ (વધુ).. હરીશ વ્યાસ બંનેને એ રહ્યું છે...' ' , ' , " દાદા ધર્માધિકારી ૨૩૬ માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રકે પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
' 'મુબઈ–૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ, * * * * * * . . : :
*
*
૨૩૦
Page #45
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્રબુદ્ધ જીવને
-
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨૧
મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૫, સેમવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૦ પૈસા
તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
-
-
બિનસાંપ્રદાયિકતાની ભાવના તા૧૬મી જાન્યુઆરી ૧૯૬૫ના રોજ, એસ્માનિયા યુનિવર્સિટીના પદવીદાન પ્રસંગે કેન્દ્ર સરકારના શિક્ષણખાતાના સચિવ શ્રી એમ. સી. છાગલાએ આપેલ પ્રવચનમાંથી કેટલીક મહત્ત્વની કંડિકાઓ) .
જો કે એસ્માનિયા યુનિવર્સિટીની સ્થાપનાને ઉદ્દેશ, ઉર્દૂ સંપ્રદાય કરતાં પોતાને સંપ્રદાય જુદો હોઈ એમને અમુક જગાએ પર્શિયન અને અરેબિક સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું હતું, પરંતુ પસંદ કરવામાં આવતા નથી. આ નીતિનું સ્વાભાવિક પરિણામ આજે આ સંસ્થા ઉચ્ચ અભ્યાસ માટે સ્થાપાયેલી એક સંસ્થા તે આપણા દેશના વિભાજનમાં પરિણમ્યું, એક રાષ્ટ્ર અને એક મિશ્રા સંસ્કૃતિના સમાજને કઈ રીતે સહાયભૂત થઈ શકે એનું પ્રજાના બે ભાગલા પડયા. ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ દેશમાં મુસ્લિમેના આગમનને
એક જ રાષ્ટ્રમાં રહેતી વિભિન્ન કોમ વચ્ચે એખલાસપણું કારણે ઉદ્ભવેલ ઉર્દુ સંસ્કૃતિ, તેલુગુ ભાષા દ્વારા પ્રાચીન આર્ય
સ્થાપવા માટે બિનસાંપ્રદાયિકતા એ બંધારણીય આયોજન કે એક સંસ્કૃતિ અને ઈગ્લેન્ડ સાથેના આપણા ' દીર્ધ સંબંધને કારણે
તરક્કી કરતાં પણ વિશિષ્ટ કોટિને સિદ્ધાંત છે. આપણા રાષ્ટ્રમાં તે તેમ જ યુનાઈટેડ સ્ટેટ્સ સાથેના તાજા સંબંધોને લીધે આપણી
એ અનાદિ કાળથી આપણે સેવી રહેલા આદર્શો, મૂલ્યો અને વિચાશૈક્ષણિક પ્રવૃત્તિમાં મહત્ત્વનું સ્થાન પામી ચૂકેલ પાશ્ચાત્ય સંસ્કૃતિ
રણા પર રચાયેલ છે. થોડાંક અંધકારમય વને બાદ કરતાં આપણો આ ત્રણ સંસ્કૃતિનું આ સંસ્થા પ્રતિનિધિત્વ ધરાવે છે.
સળંગ ઈતિહાસ આપણા દેશના ‘સહિષતા’ના ગુણની સાક્ષી પૂરશે.
માનવ-વ્યકિતત્વ અને ઈશ્વરની નજરે દરેક આત્માને સ્વીકારે એ વળી, આપણા રાજબંધારણમાં સ્વીકારાયેલા ઉચ્ચ આદર્શોમાંના
તત્ત્વ પર આ ‘સહિષ્ણુતા”ને વિચાર નિર્ભર છે. કોઈ પણ ધર્મને એક આદર્શ બિનસાંપ્રદાયિકતાના આદર્શનું સ્માનિયા યુનિવર્સિટી
કાયદેસર રીતે સ્વીકાર નહિ કરીને, એ સિદ્ધાંતને સ્વીકાર કરવામાં એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. રાજકીય વિજ્ઞાન અને વિશ્વ-વિચારસરણીને
આવ્યો છે કે, દરેક ધર્મનાં નૈતિક મૂલ એકસરખાં જ છે, પરંતુ મારી દ્રષ્ટિએ આ એક આપણું મહત્ત્વનું પ્રદાન છે. આપણું જ બંધા
અંતિમ ધ્યેયે પહોંચવા માટેના રસ્તા જ માત્ર જુદા છે. આ સિદ્ધાંત . રણ એવું છે જે એક પણ ધર્મને રાજધર્મ તરીકે સ્વીકારનું નથી;
વ્યકિત વ્યકિત વચ્ચે ભિન્નતા દર્શાવવાનો અને વ્યકિતને અલગ એ બંધારણ કોઈ પણ વ્યકિતને કોઈ પણ ધર્મ હોવા છતાં દરેકને
અલગ શ્રેણીમાં મૂકવાને અસ્વીકાર કરે છે. આથી દરેક વ્યકિતનું સરખું નાગરિકત્વ આપે છે, પોતાના ધર્મના આચરણ માટે સંપૂર્ણ
એની પોતાની શકિતઓ મુજબ મૂલ્યાંકન થાય છે. સ્વાતંત્રય આપે છે; અન્યની સાથે પોતાના વિકાસ માટે સમાન તક આપે છે, અને એના મૂળભૂત હક્કોની ખાતરી આપે છે. આ ઉપરાંત
આ ઉપરથી ચોક્કસપણે એ પ્રતિપાદન થઈ શકે કે જયાં સુધી પિતાના હક્કોની સહીસલામતી અને સંરક્ષણ માટે કાયદાને આશ્રય જાહેર જીવનને લાગેવળગે છે ત્યાંસુધી ધમેં એમાં જરા પણ ભાગ લેવાની પણ છૂટ આપે છે.
ભજવવો જોઈએ નહિ. ધર્મ એ અંગત વસ્તુ હોવી જોઈએ. અને આ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત અંગે જરા વધુ છણાવટ - પિતાના આત્માની મુકિત પોતે કઈ રીતે મેળવી શકશે એ દરેક કરું, કારણ કે એ વિષે અવારનવાર ગેરસમજ પ્રવર્તે છે. ધર્મશ્રદ્ધાળુ- વ્યકિતએ નક્કી કરવું જોઈએ. આથી મારે સ્પષ્ટપણે કહેવું જોઈએ
એ આ સિદ્ધાંતની યોગ્યતાને અવારનવાર પડકારી છે, અને એની કે, જ્યારે લોકો લઘુમતીના હક્કો અને સલામતી ઓની વાત કરે છે, તાકાતને તેડવા યત્ન કર્યો છે. જયારે આ પ્રકારના બંધારણથી ત્યારે મને પોતાને ભ્રમ થાય છે. બંધારણની દ્રષ્ટિએ વિચાર કરીએ રાજ્ય ચાલી રહ્યું હોય ત્યારે ‘વધુમતી’ અને ‘લઘુમતી’ ઉપર શાથી તે આવાં મંતવ્યને કંઈ જ અર્થ નથી. હિંદી નાગરિક તરીકેના ભાર મુકાય છે એની મને સમજ પડતી નથી. આપણા દેશના આપણને હક્કો અને લાભ મળેલા છે. અને તે દરેકને માટે એકભાગલા કરવા માટે અને તેના પર સહેલાઈથી રાજ્ય થઈ શકે એ સરખા છે. આથી દેશના કોઈ પણ એક ભાગને એવું કહેવાને માટે અંગ્રેજોએ ‘લઘુમતી’ એ શબ્દ યોજી કાઢયા હતાં. રાષ્ટ્રીય અધિકાર નથી કે, એમના તરફ વિશિષ્ટ પ્રકારને વર્તાવ હવે પ્રવૃત્તિને વિકસતી જોઈ લોર્ડ મોરલીએ આ સૂત્ર ઉચ્ચાર્યું હતું : જરૂરી છે, અને એમને વિશિષ્ટ હક્કો અને લાભ મળવા જોઈએ. Rally the minorities” – “લઘુમતીઓને સંગઠિત કરો.” હિંદુસ્તાનના મુસ્લિમોને પણ હું બે શબ્દો કહેવા ઈચ્છું છું. એક શહેરીને બીજા શહેરીથી અલગ કરવા માટે અલગ અલગ પાંચ કરોડ માણસે એમ કહે છે કે, ઈન્ડોનેશિયા અને પાકિસ્તાનને મતદાર વિભાગ સર્જીને તેમ જ દરેક ક્ષેત્રે કુશળતાપૂર્વક કોમી બાદ કરતાં આપણો જ એવો દેશ છે કે જયાં ઈસ્લામના અનુયાયીઓ ધોરણે પ્રતિનિધિત્વ આપીને આપણા રાજકર્તા અંગ્રેજોએ ખંધાઈ મોટી સંખ્યામાં છે. હિંદુસ્તાનના ભાગલા પડયા એ પહેલાં મુસ્લિમેના પૂર્વકનું એવું આજન કર્યું કે અંતે આ આજને લધુમતીઓને અમુક વિભાગે, સર્વાશ નહિ પણ મહદ્ અંશે મુસ્લિમ વસતિ હોય ફાયદો કરવાને બદલે વધુ નુકસાન કર્યું છે. આ કોમી પ્રતિનિધિત્વને એવા અલગ રાષ્ટ્રની માગણી કરી. આવા અલગ રાષ્ટ્રના સર્જન માટે કારણે યોગ્યતાનું મુલ્યાંકન ઓછું અંકાયું. અમુક જગાઓ માટે : 'એએએ “બે રાષ્ટ્રના સિદ્ધાંતની ૨જુઆત કરી. સાથે સાથે કહેવામાં પિતાની અયોગ્યતા હોવા છતાં એને માટે લઘુમતી કોમમાં મહુવા- આવ્યું કે હિંદુ અને મુસ્લિમ એ બંને અલગ અલગ વ્યકિતત્વ કાંક્ષાઓ પ્રકટી, અને વધુમતી કોમમાં સહજ ભાવે જ અસંતોષ ધરાવે છે; તેઓ કદી સાથે કાર્ય કરી શકે નહિ, સાથે રહી શકે નહિ. પ્રગટય, કે પોતાનામાં યોગ્યતા હોવા છતાં માત્ર બંધુમતી કોમના આથી કોમી રણે હિંદુસ્તાનનું વિભાજન જરૂરી છે. હિંદુ
Page #46
--------------------------------------------------------------------------
________________
2
૨૩૮
પ્રબુદ્ધ જીવન
સ્તાને આ જૂઠા અને પ્રપંચી દાવાના કયારેય સ્વીકાર કર્યો નહિ, કારણ કે જો તેના સ્વીકાર કરવામાં આવે તો એના ‘બિનસાંપ્રદાયિકતા’ના સિદ્ધાંતનો અંત આવે, અને આ દેશમાં મુસ્લિમા પરદેશી બની જાય. આથી જે મુસ્લિમોએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી પેાતાના પૂર્વજોના દેશમાં રહેવાનું પસંદ કર્યું છે તેઓએ આ દાવાને પડકારવા જોઈએ અને પોતાની જન્મભૂમિ તરફની અડગ વફાદારી વ્યકત
કરવી જોઈએ.
અવારનવાર કેટલાક મુસ્લિમા સાથે વાત થતાં, મેં એમનામાં ભય અને વિવશતાની લાગણી જોયેલ છે. મને લાગે છે કે આ પ્રકારની લાગણી અયોગ્ય છે. હવે એ સમય આવી પહોંચ્યા છે કે તેઓ આ લઘુતાગ્રંથિને ખંખેરી નાખે અને આ દેશ જેટલે તેમના હિંદુભાઈઓના છે, એટલા જ એમને છે. બીજા નાગરિકો જે રીતે આ દેશના ભવ્ય ભૂતકાળ માટે અને વર્તમાન સિદ્ધિ માટે ગૌવ અનુભવે છે એ રીતે ગૌરવ અનુભવે; પરંતુ એ સાથે એ પણ અગત્યનું છે કે, એમણે કદી જુદાઈની લાગણી બતાવવી જોઈએ નહિ, તેમજ અલગ કોમી સંસ્થાઓ સ્થાપવી જોઈએ નહિ. રાષ્ટ્રીય જીવનના મુખ્ય પ્રવાહમાં એએએ ભળી જવું જોઈએ, અને આપણા દેશને મજબૂત, શકિતશાળી અને સમૃદ્ધ કરવા માટે આપણે જે મહાન અને ભવ્ય સાહસ આદર્યું છે એમાં સૌની સાથે ભાગીદાર બનવું જોઈએ. એઓએ ગૌરવપૂર્વક યાદ રાખવું જોઈએ કે, હિંદુસ્તાનની સંસ્કૃતિમાં પોતે પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓએ માત્ર મુસ્લિમ–સંસ્કૃતિમાં નહિ રાચતાં, આર્યસંસ્કૃતિમાં રાચવું જોઈએ. મુસ્લિમ હુમલાઓથી જ તેમની સંસ્કૃતિ નથી શરૂ થતી; પણ જ્યારથી આર્યોએ આપણી સરહદો ઓળંગીને વિશ્વના ઈતિહાસમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે, ત્યારથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે.
મુસ્લિમોને એવું લાગ્યા કરે છે કે, તેઓના રાષ્ટ્રપ્રેમ તરફ શંકાની નજરે જોવામાં આવે છે. અને જાહેરમાં નહિ તે પરોક્ષ રીતે પેાતાના દેશ કરતાં પાકિસ્તાન તરફ વધુ મૈત્રીભર્યું વલણ હોય એવા એમના પર આક્ષેપ મૂકવામાં આવે છે. આવા આક્ષેપાના કે શંકાઓના તુરત જ પ્રતિકાર થવો જોઈએ. જ્યાંસુધી મુસ્લિમેાને લાગેવળગે છે ત્યાંસુધી પાકિસ્તાન એ ચીન, ઈન્ડોનેશિયા અથવા આરબ રાજ્યો જેવું પરદેશી રાજ્ય છે. આ બધાં દેશામાં મુસ્લિમાની સારી એવી સંખ્યા છે, પણ એનો અર્થ એવા નથી કે એ પરદેશી રાજ્યો નથી. સમાન નાગરિકત્વનો જે અર્ક છે, એ આર્ક ધર્મ કદી આપી શકે નહિં, જો એમ બને તો મિા સાંપ્રદાયિક સમાજરચના અશકય બને, અને જુદી જુદી કોમાના વસવાટ માટે જુદા જુદા રાષ્ટ્રોનું વિભાજન કરવું પડે.
આ એક સત્ય હકીકત છે કે અન્ય રાષ્ટ્રો કરતાં પાકિસ્તાનનું અલગ રીતે સર્જન થયું. લગભગ વીસ વર્ષ પહેલાં પાકિસ્તાન અને હિંદુસ્તાન એક રાષ્ટ્ર હતાં. વળી પાકિસ્તાનની પ્રજા કૌટુંબિક, આનુવંશિક, તેમ જ ભાષાકીય દ્રષ્ટિએ હિન્દુસ્તાનની પ્રજાની સમકક્ષ જ છે. આ બે રાષ્ટ્રો વચ્ચે સારા સંબંધા સ્થાપિત કરવા માટે આ સબળ કારણા છે. અને આપણે સૌએ અહીં રહેતા મુસ્લિમાએ જ નહિ સારાય દેશે એ માટે યત્ન કરવે જરૂરી છે. તમે જાણા છે એ મુજબ આપણા મુખ્ય પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ મુખ્ય જવાબદારી સ્વીકારી ત્યારે સૌ પ્રથમ પ્રમુખ અધ્યુબખાન અને પાકિસ્તાન તરફ શાંતિ માટે હાથ લંબાવ્યો હતો. એના પ્રત્યુત્તર અત્યંત નિરાશાજનક મળ્યો હતો. ગઈ કાલની જેમ આજે પણ પાકિસ્તાન તરફથી ભારતવર્ષ માટે જુઠ્ઠો અને ગલીય પ્રચાર ચાલી જ રહ્યો છે. એ યાદ રાખવું જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય કલહની જેમ આંતરરાષ્ટ્રીય મૈત્રી સાહજિકપણે સ્થપાતી નથી; એને માટે જરૂરી બની રહે છે પાયાના મતભેદો અથવા પરસ્પર માન્ય એવી સમાધાની તા સમજુતી,
પણ સાથે સાથે આપણે એ બાબત સ્પષ્ટ રહેવાની જરૂર છે કે પાકિસ્તાન સાથે મૈત્રી માટેની આપણી અધિક ઈચ્છા હોવા છતાં, એ મૈત્રી આપણા દેશના સાર્વભૌમત્વ અથવા એકતાના ભાગે ત કદી હોઇ શકે નહિ. મારું એ દ્રઢ મંતવ્ય છે કે કાશ્મીરના પ્રશ્ન ઉપરનું આપણું સ્પષ્ટ અને અફર વલણ જો પાકિસ્તાન સમજે તે પાર્કિ સ્તાન સાથેના આપણા સંબંધો સુધરવાને અને કંઈક સમજ પર
તા. ૧-૩-૫
આવવાને ઘણા અવકાશ છે. બીજા કોઈ પણ પ્રશ્ન પર વિચારણાના અવકાશ છે, કાશ્મીરના પ્રશ્ન પર તો નહિ જ. જૉ કાશ્મીર એ હિંદુસ્તાનના અંતર્ગત ભાગ હોય—અને નિર્વિવાદપણે એ છે જતે કોઈ પણ સરકાર શાંતિ અથવા મૈત્રી ખરીદવાને નિમિત્તે પોતાતા દેશના કોઈ પણ ભાગ અંગે સોદા કરી શકે નહિ. એક વખત કાશ્મીરના પ્રશ્ન હલ થઈ જાય અને એક વખત પાકિસ્તાન સમજે કે હિંદુસ્તાન પાયાના મુદ્દા પર કદી બાંધછેડ નહિ કરે કે તરત જ પાર્કિ સ્તાન સાથેના બીજા ઘણા પ્રશ્નો માટે સમાધાન શક્ય બનશે. જે બે પડોશી દેશો વચ્ચે અનેકગણું સામ્ય છે એ બે દેશા પોતાની પ્રજાનું ભાવિ સુધારવા માટે અનેક શકય ઉપાયો દ્વારા સહકાર ન સાધી શકે એવું માનવાને કોઈ કારણ નથી જ. એ દ્નારા એવું વાતાવરણ પણ સર્જાઈ શકે કે યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડાની સરહદના સંરક્ષણની જેમ હિંદ-પાકિસ્તાનની સરહદના રક્ષણની પણ જરૂર ના રહે, અને હજી ગઈ કાલ સુધી જે બે પડોશી રાષ્ટ્રો શત્રુવટભરી પરિસ્થિતિમાં હતાં, એ બંને રાષ્ટ્રો શાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજ કઈ રીતે સ્થાપી શકાય . એનું જવલંત દ્રષ્ટાંત વિશ્વને પૂરું પાડી શકે.
આથી હું આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હિંદીપણું કેળવવા વિનંતિ કરું છું. ઘણી વાર સમગ્ર રાષ્ટ્રને આપણે જે સર્વ કંઈ સમપિત કરવું જોઈએ તે સર્વ કંઇ આપણે આપણી કોમ, સમાજ અથવા પ્રાંતને સમર્પીએ છીએ. જે રાષ્ટ્ર આપણી એકનિષ્ઠા અને સમર્પણ માગી રહેલ છે એ જ રાષ્ટ્રના એ પ્રાંત ભાષા કે કોમ માત્ર એક ભાગ છે એ ભૂલી જઈ ઘણી વાર આપણે પ્રાંતીય, ભાષાકીય અને કોમી લાગણીઓમાં અટવાઈ જઈએ છીએ. કેળવણી આપણને કઈ રીતેજીવવું અને કઈ રીતે સાથે રહેવું જોઇએ એ શીખવે છે. આથી રાષ્ટ્રીય અને ભાવાત્મક એકતા, જેની આપણા રાષ્ટ્રને આજે ખૂબ અગત્ય છે એ કેળવણી મારફત જ સાધી શકાશે. આ માટે સૌથી વધુ મહત્ત્વની વાત યોગ્ય ઈતિહાસની અને ઈતિહાસના અધ્યાપનની છે.
આટલા ભવ્ય ભૂતકાળ આપણી પાસે હોવા છતાં, દુ:ખની અને નિરાશાની એ વાત છે કે, આપણે બહુ જ ગણ્યાગાંઠયા વિદ્રાન ઈતિહાસકારો સર્જી શકયા છીએ. આનું એક કારણ આપણી માયાવાદને લગતી માન્યતા છે, જે કાળને-સમાને -કશું મહત્વ આપતી નથી અને જે વિશ્વને ‘માયા’ તરીકે ઓળખાવે છે. પરંતુ આપણે આપણી પ્રાચીન માન્યતાઓને આધુનિક આવશ્યકતાઓ સાથે બંધબેસતી કરવી જોઈએ. અને આજે એ જ મહત્ત્વની વસ્તુ છે. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ, કોઈ પણ રાષ્ટ્રના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ અને કયા કદમે એ રાષ્ટ્ર પેાતાના હેતુઓ સિદ્ધ કરે છે એ માપવાનું આપણે માટે કોઈ પણ સાધન હોય તો તે ‘સમય’ જ છે. એ સમય દ્વારા જ કોઈ પણ દેશના ભૂતકાળનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ, તેમ જ એ દેશની સંસ્કૃતિના વિકાસને અને સંસ્કૃતિના વિકાસમાં કયાં પરિબળાએ કાર્ય કર્યું છે એને અવલોકી શકીએ છીએ.
આથી ઈતિહાસનું અધ્યયન-માત્ર લડાઈઓ અને યુદ્ધોની નોંધા માટે જ નહિ સાંપ્રદાયિક અને કોમી મતભેદોની જાણ માટેજ નહિ, પરદેશી હુમલાખોરોએ આપણા દેશ પર કેટલા વિજયો મેળવ્યા માત્ર એ જાણવા માટે જ નહિ પરંતુ એ જાણવા સમજવા માટે રહેવું જોઈએ, કે અનાદિ કાળથી ભિન્ન ભિન્ન આ પ્રજા કઈ રીતે સહિષ્ણુતા અને મૈત્રી કેળવીને એક સાથે રહી છે, અને હિંદુસ્તાને હુમલાખોરોની સંસ્કૃતિને કઈ રીતે અપનાવી છે અને પોતાની કૃતિન: એક ભાગ તરીકે અંતર્ગત કરી લીધી છે. વળી ઈતિહાસનાં પૃષ્ઠો પર હિંદુસ્તાનના મહાન સપુતોએ જે યશગાથા પાથરી છે તેઓની કથા એ ઈતિહાસમાં તેજસ્વી જીવનગાથા સમી બનવી જોઈએ. આ પ્રકારના ઈતિહાસના અધ્યયનથી આપણા રાષ્ટ્રની પાયાની એકતાનું મહત્ત્વ સમજાશે, એટલું જ નહિ પણ, અનેક વિભિન્નતામાં એકતાનું દર્શન થશે.
અનુવાદક :
શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ
મૂળ અંગ્રેજી
શ્રી એમ. સી. છાગલા
Page #47
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૧૫
પ્રબુદ્ધ જીવન
અને કાના ભામાશા ગયા! તા. ૨૭-૧૨-૬૪ના રોજ જેમનું અવસાન થયું હતું તે ચિરસ્મરણીય સ્વ. નાથાલાલ પારેખનું નીચે આપવામાં આવેલ સ્મરણચિત્ર તા. ૯-૧-૬૫ ના રોજ મને મળે, પણ અન્ય લેખસામગ્રીના દબાણ નીચે આ લેખ પ્રગટ કરી શકાયે નહોતા. આ લેખના લેખક શ્રી હરિવલ્લભ પરીખ વડોદરા જિલ્લામાં રંગપુર ખાતે સ્થાપવામાં આવેલા આનંદનિકેતન આકામ દ્વારા તે બાજુ વસતા આદિવાસીઓના ઉદ્ધારકાર્યમાં વર્ષોથી નિમગ્ન છે. પ્રસ્તુત સ્મરણ નોંધ સ્વ. નાથાલાલભાઈ પિતાની આસપાસ કેવી સુવાસ મૂકતા ગયા છે તેની સૂચક છે.'
પરમાનંદ] સાધુ - સંત, સમાજસેવક અને સાયન્ટીસ્ટ (વિજ્ઞાનિકો કોઈ પણ સભાને અંતે પ્રમુખશ્રીએ મારી ખૂબ પ્રશંસા કરી. ત્યારે હસતા હસતા પ્રકારની પક્ષીય અસરથી મુકત હોય તે જ એની પ્રવૃત્તિ અને શ્રી નાથાલાલભાઈએ તેમને કહ્યું, ‘તમે તે એમની પ્રશંસામાં અમારેથી પ્રયોગે માનવતાનું અમિસિંચન કરી શકે. આવા વિચારો સાથે અત્રે
પણ આગળ વધી ગયા.' લેકાધારે ગુજરાતના ઉંડાણમાં મધ્યભારતની સરહદે આવેલા આદિ
કોઈને વિદેશ જવું હોય, કોઈને શાળા - કૅલેજની ફીની જરૂર વાસી વિસ્તારમાં આજથી ૧૬ વર્ષ પહેલાં-પ્રવૃત્તિ શરૂ કરી. કાળ
હોય, કોઈ બિમારીના કારણે દવા માટે આવે સૌને શ્રી નાથાલાલક્રમે એ વધતી ચાલી. સાથે સાથે આર્થિક જવાબદારી પણ વધવા
ભાઈ સહારો આપતા. અમારી તે એક સંસ્થા. પણ આવી તે અનેક લાગી ને સંસ્થા ઉપર બોજો થયો. રાષ્ટ્રીય જુવાળની સાથે સાથે સંસ્થાઓ માટે રાતદિવસ ચિન્તા તેઓ કરતા. અનેકોને દાન આપ્યા અને કદાચ એનાથી પહેલાં પણ મુંબઈનગરી ‘આપનારી નગરી હશે–અપાવ્યા હશે. પણ એને પ્રચાર કે અભિમાનને છાંટોય જેવા તરીકે મશહુર હતી. બાપુજી, ગુરુદેવ ટાગોર કે સુભાષબાબુ સૌના
મળે નહીં. એમની ખૂબી એ હતી કે નાનામાં નાનો માણસ પણ ખોળા એણે ભર્યા છે. અમે એજ આશાએ એક વખત મુંબઈ
એમને સરળતાથી મળી શકતે. ગયા. સૌ પૂછે: “મુંબઈમાં તમારું મંડળ કયું? તમને સત્તાધારી પક્ષના.
૧૯૬૨માં હું મુંબઈ ફરવા માટે ગયા હતા. અમારા સ્નેહીઓએ કયા નેતાની ઓળખાણ છે?” વિગેરે.
ફાળાની રકમ મેળવવાની યોજનાપૂર્વક વહેંચણી કરેલી. શ્રી નાથામુંબઈ બહાર કામ કરતી અનેક સંસ્થાઓને મુંબઈમાં પિતાના
લાલભાઈએ ૧૫,૦૦૦ રૂપિયાની જવાબદારી લીધી. મને બે દિવસ મંડળે છે, પિતાના પ્રાંતના કે જિલ્લાના. અમારા આદિવાસીઓના સાથે લઈ ગયા. જ્યાં જઈએ ત્યાં લોકો પહેલાં એમ પૂછે : “બોલો, કોણ વેપારી મુંબઈમાં હોય કે જે એનું મંડળ કાઢે?
નાથાલાલભાઈ અમારે કેટલી રકમ આપવાની છે.' નાથાલાલભાઈ ૧૯૫૧માં એક વખત અમારી સંસ્થામાં કામ કરતી એક બેને રકમ કહે એટલે ચેક તૈયાર થવાને એક ઓર્ડર નીકળે. આપનાર . મને કહ્યું કે, “મેં મારા એક સંબંધીને સંસ્થાનું સાહિત્ય આપ્યું છે. એમ પણ પહેલાં ન પૂછે કે, કોના માટે કયા કામે ! પણ નાથાલાલતેઓએ વાંચ્યું, એમને ગમ્યું, ને મને કહ્યું છે કે, જ્યારે હરિવલ્લભ- ભાઈ પાછળથી બધું જ સમજાવે. લોકોમાં - આપનારાઓમાં વિશ્વાસ ભાઈ મુંબઈ આવે ત્યારે મને જરૂર મળે. ૧૯૫૨માં પ્રથમવાર હું એ કે, નાથાલાલભાઈ સારા કામ માટે જ આવ્યો હશે. મળવા ગયે. પ્રથમ મુલાકાતમાં જ આત્મિયતા બંધાણી. એમણે કહ્યું
મુંબઈમાં અનેક ગર્ભશ્રીમંતે છે. શ્રી નાથાલાલભાઈ કરતાં ‘મારી સેવાની જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે લઈ શકશો, આ
વધારે મિલકતવાળા અનેક શ્રીમંતે છે. પણ જે શ્રીમંતદિલ નાથા
- લાલભાઈનું હતું, તેવું દિલ અન્યત્ર મળવું દુર્લભ છે. હતા ઉદારતા, કરુણ અને નમ્રતાની મૂર્તિસમા શ્રી નાથાલાલભાઈ પારેખ.
હજી તો હમણાં જ ૧૩ દિવસ ઉપર હું મુંબઈ ગયે ત્યારે ૧૯૩માં મને રેલ અકસ્માત થયો. આગ્રહપૂર્વક પત્રો લખ્યા. એમને ત્યાં મેં ફોન કર્યો, તબિયતના ખબર માટે. મારો ફૅન જાતે જ મને મુંબઈ આવવા આરામ - ઉપચાર માટે. છેવટે તાર આવ્યું કે, લીધે. અવાજ સાંભળતાં મેં કૅન બંધ કર્યો. હું જાતે જ મળવા ગયે. ‘તમે નહીં આવે તે હું જાતે તેડવા આવીશ.’ હું પ્રેમના આદેશને અમારા બન્નેના સામાન્ય સ્નેહી એવા શ્રી પ્રાણલાલભાઈ દેસાઈ - ઈન્કાર ન કરી શકો. બે માસ મને પોતાને ત્યાં રાખીને કુટુંબી ,
સાથે હું ત્યાં પહોંચ્યો. અડધે એક કલાક વાત ચાલી. આખો વખત
વાતમાં કઈ સંસ્થા માટે કેટલું થયું છે અને કેટલું કરવાનું છે તે જ જનની જેમ સારવાર કરી. આશ્રમમાં પહોંચ્યા પછી પણ બે માસ
વાતને વિષય. વેપારી, ઉદ્યોગપતિ અને વિધાન પરિષદના સભ્ય સુધી મુંબઈથી ફૂ_ટના પારસલે મોકલતાં રહ્યાં. આ બધું એક એવી
હોવા છતાં વેપાર ઉદ્યોગ કે રાજકારણની વાતેના બદલે માનવધર્મવ્યકિત માટે કે જેની પાસેથી કોઈ પ્રકારને લાભ ભવિષ્યમાં મળવાને
ની જ, પ્રેમ અને કરુણાની વાતો. એ જ એમનું રટણ ! મે' સંસ્થા નથી. આ હતી એમની ફળરહીત, આસકિત રહીત પ્રવૃત્તિ. ગીતાને અંગે કે ફાળા અંગે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. પણ અમે ઉઠવા. અકર્મ કર્મયોગ!
લાગ્યા ત્યારે પોતે જ શ્રી પ્રાણલાલભાઈને કહેવા લાગ્યા: ‘હરિવલ્લભ* ૧૯૫૪માં ફંડ માટે મુંબઈ ગયો ત્યારે શહેરમાં ફંડ કરવાને ભાઈના દવાખાના માટે ‘જીપ’નું કામ તુરત કરી દેવું જોઈએ. એમની મને કોઈ અનુભવ નહીં. માગવાની આવડત કે વૃતિ નહીં. શું થશે પ્રવૃત્તિ ખૂબ વધી રહી છે. ખૂબ પગે રખડે છે. વળી પેલી કેનેડિયન એની ચિતામાં હતે. શ્રી નાથાલાલભાઈએ મારી ચિન્તા માથે લઈ બેન દવાખાનામાં સેવા કરવા આવેલી છે. માટે આપણે જલદી ‘જીપ'ની મને ચિન્તામુકત બનાવ્યો. મેં એમને કહ્યું, હું તે કેંગ્રેસની ગોઠવણ કરી આપવી જોઈએ. શ્રી પ્રાણલાલભાઈને ઉત્સાહ જરૂર પડે ત્યારે આકરી ટીકા પણ કરું છું. કેટલાક ગ્રેસી આપતાં પોતે કહ્યું: ‘મારી પાસે રૂ. ૧૫૦૦ આનંદનિકેતન આકામ આગેવાનોને એ ગમતી નહીં હોય. વળી તમે તે કેંગ્રેસમાં છો માટે આવેલ પડયા છે. એક હજાર મારા તરફથી આજે લખી લો. તમને કોઈક કહેશે તે ?” શ્રી નાથાલાલભાઈએ સરળભાવે સીધે પણ હવે જલદી એમનું આટલું કામ તમે પતાવી આપો. ન તો જવાબ આપ્યો: ‘મારે મન સેવા કરે તે સેવક. સાચા સેવકોની મેં માગણી કરી હતી કે ન પ્રાણલાલભાઈએ વાત ઉચ્ચારી હતી. આ સેવા કરવાને મોકો મને મળે તે હું કેમ ગુમાવું. તમારું કામ માનવ- હતી એમના દિલની વિશાળતા. આવા તે હજારો અનુભવ હજારો ધર્મનું સાચું કામ છે. આ કામમાં મદદ કરતાં મને કોઈ રોકી નહીં લોકોને થયા હશે. તેઓ અનેક સંસ્થાના પ્રાણસમાં હતા. ધન શકે.” બન્યું પણ એવું જ, બેએક પ્રસંગે ખૂબ જવાબદાર કક્ષાના
અને સજજનતાને, ઉદારતા અને નમ્રતાને આ સમન્વય ભાગ્યેજ આગેવાને શ્રી નાથાલાલભાઈને અમારા કામમાં મદદ કરવા માટે
જોવા મળે ! કટાક્ષમાં પૂછયું. શ્રી નાથાલાલભાઈએ જવાબ આપ્યો કે, મને શ્રી નાથાલાલભાઈના મૃત્યુના સમાચાર અનેકોના હૈયામાં હલચલ તમારા ઉંડા રાજકારણની ખબર ન પડે. હું તે નજરે જોઉં છું કે, મચાવી હશે. એમને પ્રભુ ચીર શાન્તિ આપે, એવા પ્રાર્થનામય ભરજુવાની હોમીને આવા ઉંડાણના જંગલમાં વસીને લોકોને માણસ ઉદ્ગારો હજારો હૈયામાંથી નીકળ્યા હશે. અમારા જેવી અનેક વ્યકિતઓ બનાવનાર એક વ્યકિતને હું મદદ કરી રહ્યો છું અને કરતો રહીશ.” અને સંસ્થાઓ માટે એ “ભામાશા’ હતા.
કેટલાક વર્ષો પછી જોગાનુજોગ એવું બન્યું કે એક જાહેરસભામાં સૌજન્યતાપૂર્ણ ઉદારતા, ધર્મપ્રધાને કરૂણા અને માનવતાભરી હું મુખ્ય વકતા હતે. પેલા રાજકીય આગેવાન સભાના પ્રમુખ હતા. નમ્રતાની એ ત્રિમૂર્તિને કોટી કોટી નમસ્કાર હો !! છે અને શ્રી નાથાલાલભાઈ પણ અમારી સાથે સભામાં હાજર હતા.
હરિવલલભ પરીખ
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પ્રબુદ્ધ જીવન
તા
૩-૧૫
જાગતા રહેજો (શ્રી કાંતિલાલ બરોડિયા રચિત, રૂપક આકાશવાણીના આરતી : કોણ નથી બદલાયું !–હા. તમારા જેવા રડ્યાખડયા સિવાય. મુંબઈ કેન્દ્ર ઉપરથી તા. ૧૫-૧-'૬૫ના રોજ પ્રસારિત કરવામાં
લીએઝન ઑફિસર તરીકે તે મોટી કંપનીમાં ફકત તમારે આવેલું જે આકાશવાણી મુંબઈ કેન્દ્રની અનુમતિપૂર્વક નીચે પ્રગટ
અવારનવાર દિલહી જઈને આયાત પરવાનાઓ સિફતથી. કરવામાં આવે છે . તંત્રી)
લાવવાના હતાઆરતી: “ઉગતી ઉણને એંધાણ
મહેશ: (ગુસ્સાથી) આરતી, આરતી, પાછી એ જ વાત. એ * જાગો જાગો જગના પ્રાણ-જાગો”
કાળમુખી વાત જ બંધ કર. એમાં પૈસા તે મળત, પણ મહેશ: વાહ તે તે રાજસ ગાયું. મોટેથી ગાને !
એવા અણહકના પૈસા પર આપણે જીવવું છે, કે હકના, આરતી: તમે તમારે છાપામાં માં ઘાલીને બેસી રહોને ! તમને સાંભ
પૈસા પર સંતોષથી જીવવું છે? ળવાનો કયાં વખત છે ? હવે ચાલે.. ચા કયારની યે
આરતી : ચાલે, જે થયું તે. ગત ન ચયામિ. હવે તે છૂટયા ને ?
મહેશ: કેમ ? થઈ ગઈ છે. મહેશ : તારે ને મારો આ જ વાંધો છે ને ! છાપું આવ્યું એટલે
આરતી: કેમ શું? હવે તમે પંતુજી થયા–એટલે બધી કડાકૂટમાંથી
છૂટયાધ્યાનથી વાંચવાની શું મજા આવે તે તું શું જાણે ?... ખાખરાની ખિસકોલી...
મહેશ: પંતુજી– પ્રોફેસરને પંતુજી કહે છે? આરતી: જાણે અમે વાંચતા જ નહીં હૈઈએ
આરતી: હવે પંતુજી-પંજી ને પંતુજી. સ્કૂલમાંના નાના ને કૅલે- . મહેશ: હવે વાંચ્યા ! વાંચ્યા ! તમે તો વાંચે સિનેમા નાટકની જાહેર
જમાંનાં મોટા. પણ હું પૂછતી હતી કે, અહીં તે બધું
બરાબર–તમારી સિદ્ધાંતની ગાડીએ-ચાલે છે ને ! ખબરો ને ફેન્સી કાપડ ને સાડીઓની જાત ને સ્ટોરોના નામે--બીજું શું ?
મહેશ: ગાંડી ! ગામ હોય ત્યાં ગંદવાડ હેય જ; ને સિદ્ધાંતની
આકરી કસોટી તે. આજે ડગલે ને પગલે થાય છે. કૅલેઆરતી : એ તો છાપામાં આવે તે બધું જ વંચાય-હા, વળીમહેશ: આરતી–એ આરતી ! જો જો...અસ્સલ તારે માટે જ છે.
જમાં એડમીશન્સ માટે ડોનેશન્સ લેવાય છે. આરતી, (મોટેથી) ઘણી વખત પત્નીના કારણે, તેમની ખર્ચાળ
લાંચ-રૂશ્વત, કાળાંબજાર, નફાખોરી, સંઘરાખોરી, લાગવગટેના કારણે, માણસ લાંચરૂશવતખાર બને છે. આવા
શાહી જેવાં દૂષણોએ હમણાં આપણે ત્યાં માઝા મૂકવા
માંડી છે. આ દૂષણ સામે જે આંગળી ઊંચી નહિ કરીએ, લોકો પોતાની આવક પ્રમાણે ખર્ચ નથી કરતા : વૈભવ * પાછળ ગાંડા ન થતાં પતિના અને બાળકોનાં ચારિત્ર્ય
તેમને નહીં પડકારીએ, તેમની સામે જાગના નહીં રહીએ
તે-તોઅંગે ગૌરવ અનુભવવા, તેમણે...
આરતી: તે શું ? આરતી: હલ્વે લેકચરબાજી ચલાવવી છે કે ચા-નાસ્તો પતાવવાં છેમહેશ : અરે, તેના વગર ચાલે ! લાવ જલદી લાવ,
મહેશ : આ દુષણો આપણા સમાજ-જીવનને કોરી ખાશે–આપણી. આરતી : (ગંભીરતાથી) તમે ખરેખર માને છે કે સ્ત્રીઓને કારણે
આઝાદી ને આબાદી બંનેને ભયમાં મૂકશે--સમાજવાદી પુરુપને લાંચ આપવી પડે છે?
સમાજરચના એક મશ્કરી બની જશે–પણ તારા જેવી
ખાખરાની ખિસકેલી સાકરને સ્વાદ 'શું જાણે ! મહેશ : (ટાળમાં) એમાં શંકા છે ? તારો જ દાખલો લે ને, બીજને
આરતી: હાં, તમે સાકર બોલ્યા ને ઠીક યાદ આવ્યું. આપણે હવે શું કામ ? તું ગયા ઊનાળામાં આપણા ધવજી કાકાની
ખાંડનું શું કરીશું ? ખાંડ તે રેશનમાં તદ્દન લેટ જેવી ને સરલાના લગ્નપ્રસંગે જામનગર ગઈ હતી.
હલકી આવે છે. ઘરમાં ખાંડને વપરાશ પણ કેટલો બધો આરતી : તેનું અત્યારે શું છે? દસ રૂપિયા વધુ આપીને સેકન્ડની ટિકિટ ન લીધી તે ન જ લીધી, પણ પાંચ રૂપિયામાં ઉપ
વધ્યો છે ! આવતે અઠવાડિયે અરૂણાને જન્મદિવસ છે..
બધાં સગાંવહાલાં ને ફ્રેન્ડઝસર્કલનું મેં મીઠું કરાવવું . રનું પાટિયું થર્ડ કલાસમાં મળતું હતું તે પણ તમે ન લીધું.
પડશે ને! મહેશ: તે કેમ લેવાય? એ કાયદાની વિરુદ્ધ છે.
મહેશ : તારી વાત સાચી છે, પણ આરતી ! કાળાબજારમાંથી ખાંડ આરતી: તમે તે પૂંછડું પકડયું એ પકડયું.
લાવવી નથી તે ચોક્કસ. તે સિવાય વ્યવસ્થા ન થાય તે મહેશ: સિદ્ધાંતનું પૂંછડું પકડી રાખવું સારું છે, હોં કે આરતી !
ખાંડ બંધ—પાટી બંધ. આરતી: પણ તે માટે સહન તે મારે જ કરવું પડયું ને ? એ આરતી : બસ, બોલ્યા કાંધ...જરા વિચાર તે ક...મારે વ્યવહાર માડી રે ! સ્ત્રીઓના ડબ્બામાં હું તે વખતે ભસાભેંસમાં
ચલાવો કેવી રીતે? તમે તે બેઠા બેઠા બસ ઑર્ડરે છોડયા. ને ચારેકોર સામાનથી જકડાઈને એવી તે ગઈ હતી,
કરો–“આરતી, મારા ચાર ફૂડઝ જમવા આવવાના છે, કે જિંદગી સુધી મને યાદ રહેશે
તૈયારી કરજે” મહેશ: પણ લાંચરૂશ્વત ન આપી તે પણ આપણે માટે સારું જ મહેશ: જો આરતી ! આપણી પાસે પરસેવાના પૈસા છે. હરામના છે ને ?
નથી. આ લીપણ મોંઘવારીમાં ઘરનું માંડમાંડ પૂરું થાય આરતી: શું ધૂળ સારું છે ! આખી દુનિયા આપે છે ને કામ કઢાવે
છે. આવક-જાવકના બે ટાંટિયા માંડ માંડ મળે છે, ત્યાં - છે. તમે જ કોણ જાણે
આવા પૈરા કયાંથી ને કેમ કરીને ખર્ચાય? હવે તો અરૂણા મહેશ : વેદીઓ છીએ ! એમને ?
ને ઉદય મેટા થતા જાય છે, તેમના ને આપણા ભવિષ્યને આરતી: હા, હા, એક વાર નહીં સાડી સત્તર વાર-આમને આમાં
પણ વિચાર કરવો પડશે ને? હવે તે ઉલ્ટાનું કાંઈ બચાવવું તે તમે કેવી સારી કરી છે તે ભૂલી ગયા?
જોઈએ કે ઉડાડવું જોઈએ? તે નોકરી હોત તો આપણે કેવી ઊંચી પાયરીએ હોત- આરતી: બસ ત્યારે કરશે લીલાલહેર ! ખાંડને બદલે ગોળની ચા બંગલે, મટર, નોકરચાકર,-લીલાલહેર હોત.
પીજો. હા પણ, સાંભળો ! સરકાર લાલ ઘઉં ને સફેદ ઘઉં મહેશ: આરતી, તું પહેલાં કરતાં ખરેખર ખૂબ બદલાતી જતી
રેનિંગમાં ફરજિયાત આપે છે. તે જ આપણે ખાવા લાગે છે!
છે કે પછી–ફરસાણ માટે તેલ -
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૬૫
મહેશ : જૉ આરતી ! પાછું તેનું તે જ. તને ખબર છે કે ઈંગ્લૅન્ડ, જર્મની, ફ઼્રાંસ, રશિયા બધા દેશેામાં વિશ્વયુદ્ધના સમયમાં વપરાશની ચીજોની ભારે અછત હતી. ત્યાં કડક રૅશનગ
ને બીજા કાયદાકાનૂના અગલમાં હતા. પોતાના રેનિંગમાંથી જ લોકો વાપરે. કાળા બજારમાંથી લાવવાનું કોઈને ગમે નહીં, સૂઝે નહીં, ને કોઈ લાવે નહીં. દેશના નિયમો, પાળવામાં તેઓ પોતાનું સ્વમાન અને ગૌરવ સમજતાં. આરતી: તમને દલીલામાં તો ભગવાન પહોંચે. આ તમારા મિત્ર
મારી બહેનપણીએ તે જૂઓ. તમારા ભાસ્કરપાંચ પાંચ મોટરો છે. આ તમારો રમણિક-એક લાખ રૂપિયાના ઓનરશીપ ફ્લેટ લીધા. પેલા તમારો ભાગીલાલ-દસ વર્ષ પહેલાં કેવા ભૂખડીબારસ જેવા હતા ને આજે તેની પાસે સહેજે વીસ-પચ્ચીસ લાખનો દલ્લા થઈ ગયો છે, તેની પત્ની રસિકાના દરદાગીના ને ઝવેરાત
જોઈ હું તો છક જ થઈ ગઈ
મહેશ : એ બધા થયા કાળા–ધાળા તથા ઉંબુંચતું કરીને. આપણને એ ન ફાવે. ન આવડે... ભગવાને જેટલું આપ્યું છે એટલું ભાગવવા દે તો પણ બસ છે.
આવતી; બસ ત્યારે થઈ જાવ બાવા...ને અમને પણ સાથે બાવા બનાવો. આપણી સામે રહેતી રંજન-રોજ રોજ નવી નવી સાડીએ લટકાવે છે ને જાતે કાર ડ્રાઈવ પણ કરે છે. પેલી કુસુમ ને તેનો પતિ પ્રિયકાંત દર છ મહિને કાંઈ ને કાંઈ બહાને યુરોપ, અમેરિકા ને પરદેશમાં ફરી આવે છે ને પરદેશમાં પૈસા સંઘરે છે. આ તમારા કાકાનો છોકરો વિપિન—ચાર ચાર તો કારખાના તેના ચાલે છે છે ને ધૂમ પૈસા પેદા કરે છે. તેના ઘરનું આલીશાન ફરનીચર,રેડિયે,ગ્રામ, ટ્રાન્ઝીસ્ટર, ટેપ-રેકોર્ડર, ફ્રીજ, એરકેન્ડીશન્ડ બેડરૂમ...
શહેરા : તને શું જવાબ આપું. આરતી! કાળા બજારના નાણાં, કરચોરી, દાણચારી, લાંરૂશ્વત એ બધાથી ઘણા લોકો શ્વેતજોતામાં તાલેવંત થઈ ગયા છે તે હું જાણું છું. તું જણે છે ને સરકાર પણ ણે છે. એક બાજુ એક નાને વર્ગ અમનચમનમાં ધૂમ નાણાં વેડફે છે ત્યારે મોટા ભાગની શહેરની તથા ગામડાની સામાન્ય જનતા અછત અને મેઘવારીની ઘટીના બે પડ વચ્ચે ભીંસાય છે. જો આપણે જાગતા ન રહીએ તો આ બધું આપણને ભરખી જશે. આરતી: હવે તો લોકો બધી ચીજોના સંધરો કરે છે ને વેપારીએ દવાએમાં પણ ઘણી ભેળસેળ કરે છે.
મહેશ : કેશ તને પેલી ગમ્મતની વાતની ખબર નથી આરતી ? એક માણો ઝેર ખાધું, પણ તે ભેળરોળવાળું હતું તેથી તે જીવી ગયો. તે બીજાએ શકિતનાં ઈન્જેકશન લીધાં ને તેના ઝેરથી તે મરી ગયો. (હસે છે.)
આરતી : ચાલો છેડો... બધું વેદ-પુરાણ...આવતે અઠવાડિયે સરસમાં સરસ ફિલ્મના પ્રીમીઅર શા છે. આપણે તેની ચાર ટિકિટો મંગાવી લઈએ.
મહેશ : ચોક્કસ...આપણી પાસે તે માટે પૈસા છે જ, પણ આરતી, ટિકિટો કાળાબજારની નહીં હોં કે!
આરતી; ત્યારે તે મળી રહી. જોતા રહેજો. હા, ને જ્યારે જઈએ ત્યારે ઉદય માટે બેબી ક્ડઝના પાંચ-છ ડબ્બા લાવવાના છે. સંઘરાખોરીથી તેમાં પણ ભાવા વધતા જાય છે.
મહેશ : તાત્કાલિક જરૂરિયાત હોય તો પાંચ-છ ડબ્બા લાવ, નહિ તો તું પણ સંઘરાખોર બની જઈશ. (હસે છે.) આરતી: સ્ત્રી સ્વભાવે જ સંઘરાખાર છે. (બંને હસે છે.) અરૂણા (આવીને) : મમ્મી ! એ મમ્મી! મહેશ : અરે અરૂણા ! આટલી જલદી પાછી કમાલ કરીનૅશનકાર્ડ રિન્યુ કરાવ્યું !
૫)
અરૂણા : પપ્પા ! ત્યાં તો લાઈન જ લાઈન, મમ્મી, કાર્ડના ફોર્મ આપવાની એક લાઈન બે ફ્લર્ટીંગ લાંબી, કાર્ડના ફોર્મ લેવાની બીજી લાઈન વાંગીચૂંકી ને ખૂબ લાંબે સુધી, કાર્ડ રિન્યૂ કરાવવાની ત્રીજી લાઈન, ચોક્કસ માહિતી વિના અટવાતા લોકોની વળી ચેાથી લાઈન—એટલે હું તો પાછી આવી. એક જણે મને કહ્યું કે એક રૂપિયા આપે તો હમણાં કામ કરી આપું પણ મને એ ન ગમ્યું. એટલે પાછી આવી.
૨૪૧
આરતી: લે, દીકરી મારી –ડેલે હાથ દઈને પાછી આવી અરૂણા પણ મમ્મી! મારાથી કોઈ ખોટું કામ ન થાય. આરતી : લેા તમારી દીકરી પણ તમારા ગાડામાં બેઠી. મહેશ : બેટા ! તે ઠીક કર્યું. તારી મમ્મી ભલે ગમે તેમ બોલે, આપણે તો આપણું ગાડું ભર્યું.
અરૂણા
(ખચકાતી-ખચકાતી) હા,...પણ પપ્પા ! એક વાત તો કહેવાની જ રહી ગઈ. મારી બહેનપણી ભારતી છે તે તેનો મોટો ભાઈ કશ્યપ આ વખતે ઈન્ટરસાયન્સમાં બેઠો છે. મમ્મી, એ લોકો ખૂબ પૈસાવાળા છે. આરતી : જલદી કહેને, શું વાત છે?
અરૂણા : એ કહેતી હતી કે તારા પપ્પા મેથેમેટિકસમાં મેડરેટર હોય છે. જે કશ્યપને ગમે તેમ કરીને પાસ કરાવી આપે તે પાંચસે સાડાપાંચસેાની બે સાડીતે મમ્મીને ભેટ આપશે એમ એના કાકા કહેતા હતા.
આરતી : (ગુસ્સાથી) અરૂણા, અરૂણા! આવી વાત તું તારા પપ્પાને કહેતાં શરમાતી નથી. શરમની વાત છે. આવી વાત માટે તારે પોતે જ તેને તમાચા મારવા જોઈતા હતા. તે આપણને શું સમજી બેઠા છે? આપણે ભલે મધ્યમ વર્ગના હોઈએ પણ આપણે લાજ-આબરૂ છે. અરૂણા—તારા પપ્પાની માફી માંગ. માંગ જોઉ—
અણ્ણા : મહેશ :
રડતે અવાજે) : ભૂલી ગઈ...પપ્પા...ભૂલી ગઈ. (ગંભીરતાથી) આરતી, એમાં અરૂણાના કે તારો શું વાંક? હું નહોતી કહેતો કે આજના જમાનાના પ્રચંડ ધસમસતા પૂરમાં સ્થિર ઊભા રહેવા માટે પણ ખૂબ પ્રયત્ન કરવા પડે છે. મિનિટે મિનિટ, કલાકે કલાકે, આંચકા આપીને આપણી જાતને જ આપણે “જાગતા રહેજો” કહેવું પડે છે. આજે આ આલબેલ એ જ ભગવાનનું સાચું નામ.. નીતિને રસ્તે પડતા આખંડતા ચાલતા રહેવું એ જ સાચી ભકિત. અરૂણા, બહેન, તારી બહેનપણીને કહેજે કે તમારા રૂપિયા તમારી પાસે ગાંઠે જ બાંધી રાખજો. વાલ્ટના લોકરમાં કે એકાઉન્ટ નંબર બેની તિજોરીમાં કે પછી બાથરૂમની છૂપી છતમાં દાટી રાખજો. અમારે એની જરૂર નથી. એન્ફોર્સમેન્ટખાતાવાળાને કોઈ દિવસ કામ લાગશે. આરતી: હા બેટા, ખરી વાત છે.
આરતી :
મહેશ : અનૅ જૉ, મમ્મી તો શું પણ—તારે પણ સાડી જોઈતી હાય તો બહેન, તું લઈ આવજે. બહુ મોંઘી નહીં, રાતી, આપણી પાસે સસ્તી સાડી માટે પૈસા છે જ. ઘરના ને કુટુંબના વધતા જતા ખર્ચને પહોંચીવળવા, જોઈએ તો હું બે ટયુશન વધુ કરીશ.
શું આપણી આવકમાં વધારા સાકરીથાવણ અનકમ
હું શોધી
પૈસો, હરામની દૌલત આજથી આપણને ન ખપે, કોઈ દિવસ ન ખપે.
મહેશ : આરતી, શાબાશ, તે તો છાપાનું વિધાન ખોટું પૂરવાર કર્યું હોં. તારી પાસેથી આ જ આશા રાખી હતી. અરૂણા : વાહ આ તો જાગતા રહેજો ના પડઘા પડયો.
ગારતી : હા. આપણે સૌને માટે એ સારો છે. જાગતા રહેજોસમાજને ને દેશને જીવતો રાખવા માટે—સદાય જાગતા રહેજો જાગતા રહેજો.
અન્તિલાલ બરોડિયા
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ત, ૧-૩૬૫
વર્ષો પહેલાં શિકાગોમાં ઉપસ્થિત થયેલા એક સંન્યાસી
[૧૯૬૩ના સપ્ટેમ્બર માસમાં સ્થાનમાં પ્રગટ થયેલા શ્રી ભાબાની ભટ્ટાચાર્યે લખેલા અંગ્રેજી લેખનો નીચે અનુવાદ આપવામાં આવે છે. આ અનુવાદ કરનાર બહેન શારદા ગોરડિયાએ ‘કાકાસાહેબ કાલેલકર એ વિષય ઉપર થીસીસ મહાનિબંધ લખીને મુંબઈ યુનિવર્સિટી તરફથી ફેંટર ઓફ લીટરેચર'- ડી. લીટ.ની ડીગ્રી તાજેતરમાં પ્રાપ્ત કરી છે. આ જ બહેને કરેલે મૂળ હિન્દી લેખને ગુજરાતી અનુવાદ ‘સ્મૃતિશેષ દિલીપભાઈ તા. ૧-૧-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયો હતો. નીચેને અનુવાદ જ બહેન શારદાના ભાષાપ્રભુત્વનો સારો પરિચય આપે તેમ છે. તંત્રી).
૧૮૮૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખને ભારત અને પાશ્ચાત્ય અને તેમનાં પિતાનાં લખાણોમાં પણ તે પુસ્તકની તેમણે પ્રશંસા દેશે વચ્ચેના-ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચેના–સાંસ્કૃતિક કરી હતી. ‘એક્સ ઓરિએન્ટે લસ’ પૂર્વ દિશા ખેથી પ્રકાશ” એ સંબંધોના નવા તબક્કાની શરૂઆત દર્શાવનાર ઐતિહાસિક દિન એમને જાહેર કરાયેલ મુદ્રાલેખ હતે. ઈમરસને પિતાની વિચારતરીકે નિરૂપી શકાય. તે દિવસે શિકાગોની વિશ્વધર્મ પરિષદનું સર્વ- સરણીમાં હિન્દુ વલણ પ્રગટ કર્યું હતું. તેમનું પ્રસિદ્ધ કાવ્ય “બ્રા’ પ્રથમ અધિવેશન ભરાનાર હતું કે જેમાં દુનિયાના બધા ભાગમાંથી વેદાન્તના ખાવાથી ભરપૂર હતું. તેની એ જ વિચારધારાને પરિ
પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ હાજર થયા હતા. એ પ્રતિનિધિઓમાં એક ણામે હાર્વર્ડ યુનિવર્સિટી અને પ્રવચન માટે તેમને આમંત્ર્યા હતા, - - પ્રતિનિધિ ૩૦ વર્ષના સ્વામી વિવેકાનંદ હતા.
ધી ડાયલ’ નામક તેમના ત્રિમાસિકમાં પ્રાચીન ભારતીય પુરાતકોના . . જ તેમના પિતાના દેશમાં લગભગ અજાણ એવા સ્વામી વિવે. ફકરાઓના અનુવાદ પ્રગટ કરવામાં આવતા. ગામ છતાં ૧૯મી , '' કાનંદ આ મહાપરિષદમાં કેવી રીતે પહોંચ્યા છે તે એક લાંબી કથા સદીના મધ્ય ગાળામાં ન્યુ ઈંગ્લેન્ડમાં પેદા થયેલે ભારતીય તત્વજ્ઞાનને જ છે. કલકત્તાની કોલેજનું વિદ્યાથીજીવન પૂરું થયા બાદ તેમણે કેટ- લગત રસ એક નાનકડા વિદ્વાનમંડળ પૂરતો જ મર્યાદિત "
લોક સમય અત્યંત કઠણ એવું સંન્યસ્ત જીવન સ્વીકાર્યું, જેમાં તેમણે હતો અને તે પછીના દસકાઓમાં તે તે રસ પણ લગભગ નિ:શેષ ' પિતાની સર્વ દુન્યવી વસ્તુ-પિતાનું નામ સુદ્ધાં-છાડી દીધું. અને થઈ ગયો હતો.
ત્યારબાદ એ ભગવાવસ્ત્રધારી ભિક્ષુક માત્ર પેગીના કપડાં અને ' જો કે તે પૂરેપૂરો વિલીન થઈ ગયે નહોતા. તેમાં અપવાદ: દંડ તથા માત્ર બે પુસ્તકો- “ગીતા” અને થોમસ એ કેમ્પસિની બધી ૩૫ શ્રી વલ્ટ હીટમેન હતા. આ મહાન કવિ ભારતીય વિચારસર
ઈમીટેશન ઓફ ક્રાઈસ્ટ’ સિવાય કંઈ પણ પિતાની પાસે રાખ્યા વગર, ણીના સીધા સંપર્કમાં આવી શક્યા નહોતા. તેમને ઈમરસન પાસેથી ભારતભરના પરિભ્રમણ ઉપર-ઘણીવાર પગપાળા જ નીકળી પડયા. પ્રેરણા મળી હતી. પરંતુ વેદાન્ત અંગેના જે નિર્ણય પર તે ડાક અપવાદરૂપ સ્થિરવાસના ગાળાએ સિવાય સતત પાંચ વર્ષ , પહોંચ્યા હતા તે અંદરની સૂઝથી તેમને પ્રાપ્ત થયા હતા એમ સુધી, જેમના જીવન સાથે તેમણે પૂરી આત્મીયતા કેવી હતી તેવા . કહી શકાય. “લીવ્સ ઓફ ગ્રાસ’ ઉપરની ઈમરસનની નર્મયુક્ત સમી1. પિતાના દેશબંધુઓના ભાગે આવેલી યાતના અને દારિદ્રયને તીવ્ર ક્ષામાં “તે “ભગવદ્ગીતા’ અને ‘યુર્ક હેરોડનું મિશ્રણ છે.” એમ સ્વરૂપમાં તેમણે અનુભવ કર્યો. પરિભ્રમણના અન્ય ભાગમાં જ્યારે
જણાવવામાં આવ્યું હતું. હીટમેને લખેલ કેટલીક પંક્તિાએ થોડા જ તેઓ ભારતના દક્ષિણ છેડે હતા ત્યારે તેમણે શિકાગોમાં સુરતમાં જ સમયમાં આગાહીરૂપે પૂરવાર થનાર હતીભરાનાર વિશ્વધર્મપરિષદ વિશે સાંભળ્યું, અને બે હેતુથી તેમાં
આપણી પાસે, મારા શહેરીજનો, ભાગ લેવાનું તેમણે અદમ્ય આકર્ષણ અનુભવ્યું-એક એ કે તેઓ
આવે છે......અનેક ભાષાઓને માળે, પશ્ચિમ સમક્ષ ભારતના આધ્યાત્મિક વારસાના ખજાનાને રજૂ કરવા
કાવ્યને પ્રેરણાસ્ત્રોત પુરાતન જાતિ, માગતા હતા અને બીજું ભારતની આમજનતાના આર્થિક જીવન
'બ્રહ્મ'ની જાતિ આવે છે. આ ધારણને ઊંચે આણવામાં સહાય કરવા અમેરિકન લોકોને અનુરોધ
અને વળી, કરવાની તેઓ ઈચ્છા ધરાવતા હતા. દક્ષિણમાંના તેમના નવા પ્રશં
ભૂતાળ પણ તારામાં ભરેલ છે, સકોને તેમને આ સાહસિક અદ્ભુત વિચારે આકર્ષક લાગ્યો અને
તું જ મહાન સંગાથીઓ સહ વિચરે છે. તેમણે તેમના માટે પેસેજની વ્યવસ્થા કરવા તૈયારી કરી. અને ભાર
તારી સંગે આજે આદરમ્ય શ્રમણધમ એશિયા સફર કરે છે. 'તનાં ગામડાંઓમાં જેવી અકિંચન અવસ્થામાં તેમણે પરિભ્રમણ | કરેલું, તેવી જ અવસ્થામાં એ ભગવાવસ્ત્રધારીએ અમેરિકા પ્રતિ
વેલ્ટ વ્હીટમેન સને ૧૮૯૨માં મૃત્યુ પામ્યા. તેની પછીના 'પ્રયાણ કર્યું.
વર્ષે જ વિશ્વધર્મપરિષદના સભામંચ પર ભારતને મિક્ષક–સંચાસી , જ્યારે તેઓ એ અજાણ્યા મુલકમાં પહોંચ્યા (ભારતને કિનારે બેઠા હતા, ભભકભર્યો. અને ઐશ્વર્ય પૂર્ણ એ સ્થળ પર, અજાણ્યાછોડતાં પહેલાં જ તેમણે “વિવેકાનંદ' નામ ધારણ કરેલું) ત્યારે તેમની
તાસમુદાય સમક્ષ મુંઝવણ-અકળામણ શું કહેવાય તેને આ સમક્ષ અનુલંઘનીય અવરોધો ઉપસ્થિત થયા. પૈસાને અભાવે તે સંન્યાસીએ પહેલી જ વાર અનુભવ કર્યો. તેમણે પાછળથી નોંધ્યું
લગભગ ભુખમરાની દશાએ પહોંચ્યા. સૌથી મોટી વિષમતા તે છે કે તેઓ પૂબ જ વિશ્વળ બની ગયા હતા. ‘શું અહીં આવે.' •. - એ હતી કે તેમની પાસે કોઈ પણ પ્રકારના કાયદેસર ઓળખપત્ર વાનું મારું પગલું ઉતાવળિયું નથી? અને હું અહિ આ રીતે આવીને
' મેં હોવાથી પ્રસ્તુત પરિષદમાં તેમને વ્યાખ્યાતા તરીકે સ્વીકારવામાં મારા દેશને હીણપત નહિ પહોંચાડું ને? આવા વિચાર તેમને ' ' , " આવે એવે સંભવ નહોતું. તેમણે આ રાવું મુશ્કેલીઓનો સામને સતાવવા લાગ્યા. તેમણે લખાણ કે નોધી તૈયાર કરવાની મહેનત પણ કર્યો અને પિતાના માર્ગમાંથી તેને હટાવી કાઢી. તે પરિષદની
ટાવી કાઢી, તે પરિષદની લીધી નહોતી. વળી તેઓ એવી ભાષામાં બોલવાના હતા જે તેમની ' ' ' ઉદ્ધાટનસભામાં તેમણે એ હિન્દુધર્મના પ્રતિનિધિ તરીકે મંચ ઉપર પોતાની માતૃભાષા નહોતી. તેઓ એવા શ્રોતાઓને સંબોધવાના ' ,
- પિતાની બેઠક લીધી કે જે હિન્દુધર્મ એટલે કેવળ વહેમ અને અશા- હતા જેમાં તેમના વિશે કશું જ જાણતા નહોતા. ત્યાં ઉપસ્થિત થયેલા. , , , ' નો ભંડાર એથી વિશેષ કોઈ જાણકારી અમેરિકન પ્રજા હિદુધર્મ અન્ય પ્રતિષ્ઠિત વકતાઓને વાકપ્રવાહ આંજી નાખે તેવો હતો. વિષે ધરાવતી ન હતી.
- પોતે ઉભી કરેલી જાળનાં પિતે જ ફસાઈ ગયા હોય એવો અનુભવ " એ સાચું છે કે ત્યાં હેવી ડેવિડ થેરે અને રાલ્ફ વર્લ્ડ વિવેકાનંદે કર્યો. તે દિવસની સભાની આખર સુધી તેમણે તેમની. ઈમરસન હાજર હતા અને ઘેરેએ ગીતાના ભાષાંતરો વાંચ્યા હતાં અગ્નિપરિક્ષાને હેલ્થ શખી. આથી ત્યાં એવી માન્યતા ફેલાવા ,
Page #51
--------------------------------------------------------------------------
________________
તો, ૧-૩-
૫
પ્રબુદ્ધ જીવન
૨૪૩
લાગી કે આ વિચિત્ર વસ્ત્રપરિધાન કરેલા હિન્દુ કશું જ બોલશે નહિ.
આખરે તેઓ બેલવા ઊભા થયા. એ તે સુવિદિત છે કે એ શ્રોતા સમુદાયને તેમણે જે સંવેદનભર્યા શબ્દોથી સંબેધિત કર્યા. ‘Sisters and Brothers of America'‘અમેરિકાની ભગિનીઓ અને બંધુ'– એ સંબંધને એવી જાદુઈ અસર કરી કે હજારો સ્ત્રીઓએ અને પુરુએ એકદમ ઊભા થઈ જઈને કેટલીક ક્ષણ સુધી તેમને તાળીઓના નાદથી વધાવ્યે રાખ્યા. તે થોડી ક્ષણમાં વિવેકાનંદે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી લીધું. તેમના વ્યકિતત્વમાં વણાયેલા અદમ્ય આત્મગૌરવ અને આત્મશકિતમાં ફરી કદી ક્ષોભ કે ખપ નજરે પડ્યાં નહીં.
એ ભવ્ય સંબોધન, પાછળથી જે આવવાનું હતું તેને પ્રારંભ માત્ર હતો. કદાચ એમ કહી શકાય કે માત્ર એક ટૂંકા વકતવ્ય દ્વારા એક માણસ સંપૂર્ણ અપરિચિત દુનિયામાં એકદમ પરિચિત બની જાય એવો બનાવ ઈતિહાસમાં અદ્રિતીય હતા. એ યાદ રાખવું ઘટે કે ખૂબ જ જાહેરાત પામેલ એ વિશ્વધર્મપરિષદમાં અમેરિકાના અને યુરોપના અગ્રગણ્ય સંખ્યાબંધ ખબરપત્રીઓ હાજર હતા.
શિકાગોમાં તેમણે કરેલું એ પ્રવચન માત્ર ૫૦૦ શબ્દોમાં મર્યા- દિતં હતું. વિવેકાનંદે જગતના અતિપ્રાચીન સાધુસંસ્થા વતી અને સર્વ ધર્મની જનતા વતી પરિષદને આભાર માન્યો. તેમણે કહ્યું કે
જે ધર્મો સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બાધ દુનિ- યાને આપ્યો છે તે ધર્મને અનુયાયી હોવામાં હું ગૌરવ અનુભવું છું. અમે સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ, એટલું જ નહિ પણ સર્વ ધર્મોને સત્યરૂપે સ્વીકારીએ છીએ.” તેમણે જણાવ્યું કે પોતે એવા લોકોના પ્રતિનિધિ છે જેમણે અનેક રાષ્ટ્રોના પીડિતે અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે. રોમનોએ તેમના પવિત્ર દેવળને તોડી પાડયું ત્યારે ભારત આવનાર યહુદીઓ, પશિયાના જરોસ્તીએ અને બીજા અનેકને ભારતમાં આશ્રય મળે છે. સંપ્રદાયવાદ અને ધર્મઝનુને દુનિયાને હિંસાથી ભરી દીધી છે અને વારંવાર માનવલેહીથી તરબોળ કરી નાખી છે. આવું ન બન્યું હોત તે માનવસમાજે આજના કરતાં વધારે પ્રગતિ સાધી હોત. આમ છતાં તેમણે એવી આશા વ્યકત કરી કે સર્વ ઝનૂનવાદનો મૃત્યુઘંટ વાગી ચૂકયો છે અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસને હવે અંત આવી ગયું છે. તેમણે ૩૦૦૦ વર્ષ જુની વેદની દ્રશ્ચાએ જેનું તેઓ બાળપણથી રટણ કરતા હતા તેમાંથી કેટલીક પંકિતઓના અનુવાદ રજૂ કર્યો
જેમ જુદાં જુદાં સ્થળેથી નીકળતાં અનેક નદીઓનાં વહેણ અંતે મહાસાગરમાં મળીને સમાઈ જાય છે તેમ, એ પ્રભુ! જુદાં જુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાગે ગમે તેવા ભિન્ન હાય, સરલ યા સંકુલ હોય, તે પણ આખરે તે એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે.”
| તેમણે ગીતાના શબ્દોનું પણ પુનરુચ્ચારણ કર્યું : “ગમે તે સ્વરૂ પમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે; મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગે અંતે મારી ભણી વળે છે.”
ચાર દિવસ પછી ફરી એકવાર તેમણે પરિપદને ટૂંકમાં સંબોધી. ‘આપણે શા માટે જુદા પડીએ છીએ?” એ એમને વિષય હતે. તેમણે કહ્યું કે “દેડકાની જેમ સર્વ ધર્મના મનુષ્યો એમ જ માને છે કે, સમગ્ર જગત તેમના નાનકડા કૂવામાં જ રમાઈ જાય છે.” ૧૯મી સપ્ટેમ્બરે તેમણે હિન્દુધર્મ પર એક લાંબે નિબંધ વાંચ્યો, જે હિન્દુ ધર્મ પરની એક વિશદ સમીક્ષા સમાન હતો. એને બીજે દિવસે તેમણે અનુરોધ કર્યો-એમના વકતવ્ય મુદ્દો હતા - ભારતને ધર્મની આવશ્યકતા નથી, તાત્કાલિક જરૂરિયાત છે રોટીની. “ભૂખ્યાને ધર્મ- પ્રદાન કરવું એ તેનું અપમાન છે.”
સત્તાર દિવસની આ પરિપદ દરમિયાન તેઓ બાર વખત બોલ્યા. પરિષદના છેલ્લા દિવસના પ્રવચનમાં તેમણે આગળનાં પ્રવચન દરમિયાન ભારપૂર્વક દર્શાવેલાં મન્તવ્યોને સારાંશ આપે – કોઈ ખ્રિસ્તીએ હિન્દુ કે બૌદ્ધ બનવાનું નથી, કોઈ હિન્દુએ કે બૌદ્ધ કેખ્રિસ્તી બનવાનું નથી. દરેકે એકબીજાના તત્ત્વને સમજવાનું છે અને તે સાથે જ પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખવાનું છે. પોતાના વિકાસના નિયમ અનુસાર જ દરેકે વિકાસ સાધવાનો છે. '
* વિન્સેન્ટ શીને યોગ્ય આલોચના કરી છે કે, મુખ્યત્વે કરીને તે. વખતના સર્વ ધર્મના પ્રવકતાઓ ઉપર પડેલા તેમના આશ્ચર્યજનક પ્રભાવનું કારણ તેમણે પ્રબંધેલી શાંત વિશ્વબંધુત્વની ભાવના'Calın Universalism' j.
પરાયી ભૂમિમાં પસાર કરાયેલા કટોકટીના એ દિવસે ભૂતકાળની યાદ બની ગઈ હતી. અમેરિકાના પ્રવચનપ્રવાસે જયારે તેઓ નીકળ્યા ત્યારે તેમની ફેલાતી જતી નામના એ તેમના માટે ભય. સ્થાન રૂપ બનતી જતી હતી. આ નામના - કીર્તિ - તેમના પર કૂદકે ને ભૂસકે ન્યોચ્છાવર થવા લાગી. એ અવિરામ કાર્યના લગભગ બાર મહિના દરમ્યાન તેમણે અમેરિકાના લગભગ દરેક શહેરની મુલાકાત લીધી. પછી તેઓ જાહેરાતના ઢેરાથી કંટાળી ગયા અને તેમણે શાંત અને સ્થાયી કાર્યારંભ નિશ્ચય કર્યો. તેમના સંદેશનું હાર્દ ગ્રહણ કરવા આતુર એવા સ્ત્રીપુરુપનું કેળું તેમની આસપાસ જમા થયું જ હતું. તેમણે તેમને ન્યુ લેંર્કમાં શિક્ષણના નિયમિત વર્ગો . શરૂ કરવાની અરજ કરી. આમ અમેરિકાને પહેલી જ વાર જીવંત શકિતરૂપે વેદાન મળ્યું.
કે આ ખાનગી વગેરેને સ્વામીજી પિતાને પૂરેપૂરો સમય આપી શકયા નહીં. જાહેર પ્રવચન માટેની આગ્રહભરી વિનંતીને તેઓ અવગણી શકતા નહીં. કેટલીકવાર તે અઠવાડિયાના બારથી છે વધુ પ્રવચને તેમણે આપ્યા હશે. (દરેક વિચાર લાગણી પ્રેરક હતું, દરેક શબ્દમાં શ્રદ્ધાને રણકાર હતું, દરેક પ્રવચન અખલિત વાકુ - પ્રવાહ હતો.).
૧૮૯૫ના ઉનાળામાં એક અનુયાયીએ તેમના આદેશાનુસાર સેંટ લોરેન્સ નદીમાંના સૌથી વિશાળ ટાપુ-થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક પર એક મોટો આશ્રમ ઊભું કર્યો. આ જળ અને જંગલની . વચ્ચેના સુંદર સ્થળમાં ભારતીય આશ્રમની પદ્ધતિનું એક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું. તેનાથી અનેક વિખ્યાત અમેરિકને આકર્ષાયા, જેમાંના એક ફિલસૂફ વિલિયમ જેમ્સ હતા. - આશ્રમમાં રહેનારા કેટલાક શિખે તેમના અનુભવોનો અહેવાલ મૂકી ગયા છે. આ સ્થળે વિવેકાનંદે પરોઠા રીતે આપેલ શિખવચન પાછંળથી ‘ઈમ્પાયર્ડ ટેકસના મથાળા હેઠળ પુરતકરૂપે- - પ્રસિદ્ધ થયો હતો. - પછી તેમણે ઈંગ્લેન્ડની મુલાકાત લેવા અમેરિકા છોડયું. તેમની ' ગેરહાજરી દરમિયાન અમેરિકન શિષ્યોએ વેદાન્તના અધ્યયનનું કાર્ય ચાલુ રાખ્યું. ત્રણ મહિના પછી પાછા આવીને તેમણે સંગઠનના કાર્ય તરફ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શિષ્યમંડળ વધતું જતું હતું. પરંતુ સ્વામીની કીતિ શિષ્યમંડળની બહાર પણ ફેલાવા લાગી હતી. “માત્ર ઉત્સુકતાથી પ્રેરાઈને અમે ગયા અને શ્રોતાવર્ગમાં માત્ર દસેક મીનીટ ઊભા રહ્યા હોઈશું ત્યાં અમે અનુભવ્યું કે, અમે કોઈક દુર્લભ, વ્યાપક, અદ્ભુત વાતાવરણમાં પહોંચી ગયા છીએ અને પ્રવચનના અંત સુધી અમે સ્તબ્ધ બની એકશ્વાસે રાંભળી રહ્યા. જયારે તે પૂરું થયું ત્યારે અમે નવું દૌર્ય, નવી આશા, નવું જોમ
અને નવી શ્રદ્ધા મેળવીને બહાર નીકળ્યા.” આ પ્રકારના કવિવિત્રી એલા વહીલર વીસના ઉદ્ગારો ભારે સૂચક પ્રત્યાઘાતને રજુ કરે છે.
વિવેકાનંદના પ્રવચનમાં હાર્વર્ડ યુનિવર્સિટીના ફિલસૂફી વિભા
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ગના સ્નાતક વિદ્યાર્થીઓ સમક્ષ આપેલ ‘વેદાન્તની ફિલસૂફી' નામક પ્રવચન સૌથી વધુ લાક્ષણિક છે. પ્રવચન પછીની પ્રશ્નોત્તરીને મળતા અહેવાલ કોતાઓની ઉચ્ચ મનોભૂમિને ખ્યાલ આપે છે. નીચે આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો દ્રારા પૂછવામાં આવ્યા હતા.
“ગ્રીકની સ્ટોઈક (નિવેદ-પ્રધાન) ફિલસૂફી પર આપની હિન્દુ ફિલસૂફીઓ કેવી અસર કરી છે? ... પશ્ચિમના વિજ્ઞાન સાથે આ વિચારણાને ક્યાં વિરોધ છે?”
પ્રભુ જીવન
“વિશ્વની ઉત્પત્તિ વિષે અદ્વૈતવાદી શું માને છે? અદ્રે ત ફિલસુફી દ્વૈતના વિરોધ કરે છે કે? ... વ્યકિતવાદ અને નીતિશાસ્ત્ર વિષે વેદાન્ત શે। ખુલાસા કરે છે?"
“તમે એમ માને છે કે, અમા પશ્ચિમના લોકોની માન્યતા અસામાજિક છે અને તેને લીધે અમે અનેકાંતવાદી (Pluralistic) બન્યા છીએ અને પૂર્વના લોકો અમારી કરતાં વધારે સામાજિક સહાનુભૂતિ ધરાવે છે?”
“સાકાર ઈશ્વર (Personal God) માયા સાથે સંકળાયેલા છે? એવી ખાસ પ્રક્રિયા શી છે જેના વડે પરમ તત્ત્વને ઓળખી શકાય ?”
હાર્વર્ડ ઉપરની સ્વામીજીના પ્રવચનોની અસરનો ખ્યાલ આ હકીકત ઉપરથી આવી શકે છે કે, તેમણે પ્રવચન આપ્યું પછી તુરત જ યુનિવર્સિટીએ તેમને પૌર્વાત્ય ફિલસૂફીના અધ્યાપકપદે નીમવાની તૈયારી બતાવી હતી, જો કે, તેમણે એ માગણીના વિનયપૂર્વક અસ્વીકાર કર્યો હતો.
વિવેકાનંદની અમેરિકાની પહેલી મુલાકાત લગભગ સાડા ત્રણ વર્ષની હતી. પછીથી, ભારતીય ઈતિહાસ પર મહાન રાષ્ટ્રભકતામાંના એક તરીકે તેમનું સ્થાન અંકિત થઇ ગયા બાદ, તેમણે ફરીથી અમેરિકાની મુલાકાત લીધી હતી. એ નોંધપાત્ર છે કે, તેમના સંન્યાસીજીવનને પા થી વધારે ભાગ એ જ દેશમાં વ્યતીત થયા હતા. અનુવાદક: ડા. શારદા ગેારડિયા, મૂળ અંગ્રેજી: ભાબાની ભટ્ટાચાર્ય અધકાર અને પ્રકાશ
As plato wisely remarked, we can easily forgive a child who is afraid of the dark; the real tragedy is when men are afraid of the light, Science can and will show the light, provided man can face up to it,'
ભાવાર્થ : પ્લૅટોએ ઉચિત રીતે જણાવ્યું હતું તેમ, અંધારાથી બીતા બાળકને આપણે સહજપણે માફી કરી શકીએ. છીએ, પણ માનવી પ્રકાશથી બીતા માલુમ પડે છે એમાં ખરી કરુણતા રહેલી છે. જૉ માણસ પ્રકાશને અભિમુખ બની શકે તે વિજ્ઞાન તેને પ્રકાશ આપી શકે છે અને આપતું રહેવાનું છે.”
વિષયસૂચિ
બિનસાંપ્રદાયિકતાની ભાવના અનેકના ભામાશા ગયા ! જાગતા રહેજે વર્ષો પહેલાં શિકાગામાં ઉપસ્થિત થયેલા એક સંન્યાસી મૃત્યુદંડ
શ્રી એમ. સી. છાગલા હરિવલ્લભ પરીખ કાન્તિલાલ બરોડિયા
શ્રી. ભાબાની ભટ્ટાચાર્ય જટુભાઈ મહેતા
પૃષ્ઠ
૨૩૭
૨૩૯
૨૪૦
૨૪૬
૨૪૬
તા. ૧-૩-૫
સંઘ સમાચાર વલસાડ પટન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો માટે અતુલ પ્રોડકટસને લક્ષમાં રાખીને જાયલા વલસાડના પર્યટનમાં ૪૧ મેટાં અને ૫ નાનાં એમ કુલ ૪૬ ભાઈ બહેનો જોડાયાં હતાં. આ આખી મંડળી સવારે ૬-૩૫ વાગ્યે ઉપડતી ગુજરાત એકસપ્રેસમાં વલસાડ જવા માટે ઉપડી હતી. બધાં આનંદકલ્લાલ કરતાં સવા દશ લગભગ વલસાડ પહોંચ્યાં. સ્ટેશન ઉપર સૌ વિમલાબહેન (શેઠ કસ્તુરભાઈ લાલભાઈના મોટા પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ જે અનુલ પ્રોડકટસનો વહીવટ સંભાળે છે તેમનાં પત્ની અને મુંબઈનાં જાણીતા શ્રીમાન ઝવેરી શેઠ ભોગીલાલ લહેરચંદનાં પુત્રી) અને શ્રી ધનજીભાઈ, જાદવજીભાઈ વગેરે વલસાડના જૈન સમાજના આગેવાન ભાઈએ અમને લેવા માટે આવ્યા હતા. તેમના ભાવભર્યા આવકાર સાથે વલસાડની રેલ્વે લાઈનની બીજી બાજુએ આવેલા અતુલ પ્રોડકટસને લગતા નગરવિભાગમાં જ્યાં–(Guest House)-અતિથિગૃહ - છે ત્યાં અમે પહોંચ્યા. અહિં શ્રી સિદ્ધાર્થભાઈએ અમને આવકાર આપ્યો; ચા-નાસ્તા વડે અમારૂં સ્વાગત કરવામાં આવ્યું અને પછી અમને અતુલ પ્રોડકટસના કારખાના વિભાગમાં જ્યાં રંગા બનાવવાની ભિન્ન ભિન્ન રાસાયણિક પ્રક્રિયા ચાલે છે ત્યાં ફેરવવામાં આવ્યાં. આ બધું અમારામાંના ઘણા ખરા માટે નવું દર્શન હતું. સૌથી પહેલાં એક મેટા વ્યાખ્યાનગૃહમાં અમને લઈ જવામાં આવ્યા અને રંગે બનાવવા અંગેની ભિન્ન ભિન્ન પ્રક્રિયાની અમને સમજણ આપવામાં આવી. પછી અમારી મંડળીને બે જજુથમાં વિભાજિત કરીને રંગ બનાવટની પ્રક્રિયાઓ પ્રત્યક્ષ દેખાડવામાં તેમ જ સમજાવવામાં આવી. આ બધું પૂરૂં થયા પછી અમને કેન્ટીનમાં—ભાજનશાળામાં— લઈ જવામાં આવ્યા જ્યાં અમારૂં દૂધપાક-પૂરીનાં ભેજન વડે આતિથ્ય કરવામાં આવ્યું.
ત્યાર બાદ કલાકેક આરામ લીધા બાદ આ આખી રચનાના બીજો ભાગ જેને લેડરલીના નામથી ઓળખવામાં આવે છે અને જ્યાં જુદી જ દી દવાઓ તથા ઈન્જેકશન બનાવવામાં આવે છે ત્યાં અમને ફેરવવામાં આવ્યા. આ બધી પ્રક્રિયાએ વધારે ટેકનીકલ હતી. અને તેથી અમારી જેવા આ વિષયના તદ્ન અભિન્ન ભાઈબહેનો માટે આ બધું સમજવું બહુ મુશ્કેલ હતું એમ છતાં કાંઈક નવું જોયું, નવું જાણ્યું એવા સંતોષ ફેકટરીના આ વિભાગમાં ફરતાં અમે સૌએ અનુભવ્યો.
આમ આ બન્ને કારખાનાંઓમાં ફ્રીને સાંજના ચાપાણી માટે પાછા બ્રેસ્ટ હાઉસ ઉપર આવ્યા. આ વખતે ફેકટરીના મુખ્ય મુખ્ય અધિકારીઓ સાથે અમારે પરિચય કરાવવામાં આવ્યો. ચાપાણી પતાવીને અતુલ પ્રોડકટસની નગર રચના જોવા નીકળ્યા. અહિં આશરે ૩૦૦૦ લાકો વસે છે. તેમના વસવાટ માટે, શિક્ષણ માટે, વૈદ્યકીય ઉપચાર માટે, રમતગમત માટે તથા મનેરંજન માટે આ વિશાળ વિસ્તારમાં કેવા પ્રબંધ કરવામાં આવ્યો છે તેને અમને ખ્યાલ આવ્યો. અને આ આખી રચના જોઈને અમારૂં મન ખૂબ પ્રભાવિત બન્યું. સાંજના સમયે અતુલ પ્રેડકટસના મુખ્ય આયોજક શ્રી બી. કે. મઝુમદાર સાથે અમારૂં મિલન ગાઠવવામાં આવ્યું હતું. તેમની સાથેના વાર્તાલાપ દ્વારા અનુલ પ્રોડકટસના ઉદ્ભવ કેમ થયો, અને તેના કેમ ઉત્ત ચેત્તર વિકાસ થયા અને જયાં કેવળ જંગલ હતું ત્યાં લગભગ ૫૦૦૦૦ વૃક્ષ વાવીને એક મોટું ઉપવન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું તેને લગતી અમને પુષ્કળ માહિતી આપવામાં આવી. ત્યાર બાદ સાયં ભાજન માટે અમે ભાજનાળામાં ગયા અને ભજનો પત્યા બાદ પ્રવાસમંડળીના આગેવાન તરીકે શ્રી પરમાનંદભાઈએ
Page #53
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૧
શ્રી વિમળાબહેન અને સિદ્ધાર્થભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો. આ દપતીને મળવાનું આ નિમિત્તે પહેલી જ વાર બન્યું હતું. બધે જોવા ફરવામાં તેઓ બન્ને લગભગ અમારી સાથે જ રહ્યાં હતાં. આ સમય દરમિયાન તેમના સૌજન્યના, મીલનસાર સ્વભાવનો, અમને સમજાવવા પાછળ રહેલી તેમની અખૂટ ધીરજ અને મનાના જે અનુભવ થયો તે અમારા માટે ચિરસ્મરણીય રહેશે. જૈન સમાજના એક આગેવાન તરીકે શ્રી કસ્તુરભાઈને અમે વર્ષોથી જાણતા હતા. એક ઉદ્યોગપતિ તરીકેના તેમના આયોજનકૌશલ્યના અહિં અમને પ્રત્યક્ષ અનુભવ થયો અને તેમના વિષેના અમારા આદરમાં વિશેષ વધારો થયો.
પ્રભુદ જીવન
રાત્રીના આશરે નવ વાગ્યે તેમની વિદાય લઈને અમે વલસાડ આવ્યાં. વલસાડ ગામમાં એક ન્યાતની વાડીમાં અમારા રહેવા ખાવા વગેરેની સગવડ કરવામાં આવી હતી. આ બધી સગવડ માટે ગુલાલવાડીમાં જેમની પેઢી છે તે શેઠ દલીચંદ પુરૂષોત્તમ તથા તેમના મોટા ભાઈ શ્રી ધનજીભાઈ જેઓ વલસાડમાં વસે છે તેમના અમે ખૂબ ઋણી છીએ. આ વાડીમાં અમે રાત્રી સુખરૂપ ગાળી. સવારે ચાનાસ્તા, સ્નાન વગેરે પતાવીને તીથલના સમુદ્રકિનારે બસમાં બેસીને ફરવા ગયા. ત્યાં બે કલાક ગાળ્યા. ધનજીભાઈના નિવાસસ્થાન ઉપર આવ્યા. ત્યાં અમારૂં શેરડીના રસથી સ્વાગત કરવામાં આવ્યું. પછી અમારા ઉતારાની જગ્યાએ ગયા. ભાજન કર્યું. ત્યાંના આગે વાન ભાઈઓ સાથે કલાકેક વાર્તાલાપમાં ગાળ્યો. થોડો સમય આરામ કર્યો અને બપોરના સાડા ત્રણ લગભગની સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં બેસીને રાત્રીના આઠ વાગ્યા લગભગ અમે મુંબઈ આવી પહોંચ્યા. આ રીતે અમારો વલસાડના બે દિવસનો પ્રવાસ પૂરો થયો. આ પ્રવાસ દરમિયાન અમે નહાતા જાણતા એવું ઘણું નવું જાણ્યું તેમ જ અનેક વ્યકિતઓની માયામમતાનો મીઠો અનુભવ કર્યો. આ રીતે અમારા આ પ્રવાસ ચિરસ્મરણીય બની ગયો.
કચ્છ પ્રવાસ
* સંઘ દ્વારા યોજાયલા કચ્છ-પ્રવાસના કાર્યક્રમ મુજબ તા. ૬-૨૬૫ ના રોજ મુંબઈથી ૨૦ ભાઈઓ, ૧૫ બહેનો અને ૨ બાળકો એમ ૩૮ ભાઈએ બહેનોની મંડળી સ્ટીમર ‘સાબરમતી’માં રવાના થઇ હતી અને બીજે દિવસે બપારના ભાગમાં માંડવી પહોંચી હતી. આ મંડળીમાં માંડવીથી બીજાં આઠ ભાઈ-બહેનો ઉમેરાયાં હતાં. કચ્છની અંદરના પરિભ્રમણ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ અને એક મેટી ટેકસી નકકી કરવામાં આવી હતી. બસ દ્રારા બરોબર આશરે પ૦ માઈલનો પ્રવાસ કરવામાં આવ્યા હતા અને નાના મોટાં અનેક સ્થળો જોયાં હતાં, અને તા. ૧૬ મી મંગળવારના રોજ માંડવી બંદરેથી સ્ટીમર ‘સરસ્વતી’માં રવાના થઇને તા. ૧૭મી બુધવારે ૧૧ વાગ્યે પ્રવાસમંડળી મુંબઈ પાછી ફરી હતી. આ પ્રવાસની વિગતવાર નોંધ હવે પછીના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે.
'
આમારાવાસી શ્રી શાન્તિલાલ ત્રિવેદીનું વ્યાખ્યાન
તા. ૨૩-૨-૬૫ ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં ‘હિમાલય સાથે જોડાયલી મારી જીવનયાત્રા એ વિષય ઉપર છેલ્લાં ૩૭ વર્ષથી આલ્ભારામાં વસી રહેલા અને આઝાદીજંગના ખ્યાતનામ નેતા અને ત્યાર બાદ રચનાત્મક ક્ષેત્રના એક અગ્રગણ્ય કાર્યકર્તા શ્રી શાન્તિલાલ ત્રિવેદીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તેમને પરિચય આપતાં શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે, “૧૯૫૮ની સાલમાં કુટુંબ સાથે નૈનીતાલ જવાનું બન્યું અને ત્યાંથી અમે આલ્મારા ગયા ત્યારે શાન્તિભાઈને પ્રત્યક્ષ મળવાનું બન્યું હતું. તે પહેલાં ત્યાંના એક વર્ષો જુના કાર્યકર્તા તરીકે તેમની
....
ખ્યાતિ મારા સાંભળવામાં આવી હતી. તે બહુ નાની ઉંમરથી ભાવનાશાળી જીવન જીવતા રહ્યા છે. તેઓ રાજકોટના મૂળ વતની છે. ૧૯૨૧ની સાલમાં તેઓ સત્યાગ્રહઆશ્રમમાં જોડાયા હતા. ત્યાર બાદ થાડાં વર્ષ તેમણે શ્રી શિવજી દેવશીના મઢડા આકામમાં ગાળ્યાં હતાં અને તેમના દિલમાં હિમાલય જવાની તાલાવેલી છે એ બાબત ખ્યાલમાં રાખીને બાપુજીના ભત્રીજા શ્રી પ્રભુદાસ ગાંધી તબિયતના કારણે આલ્ગારા રહેતા હતા, તેમની સંભાળ લેવા માટે બાપુજીએ શાંતિભાઈને આત્મારા મોકલ્યા હતા. પછી તે ૧૯૨૯માં બાપુજી કુમાઉ જિલ્લાના પ્રવાસે નીકળ્યા અને કૌસાની આલ્ફ્રેારા વગેરે સ્થળોએ ગયેલા ત્યારે તેમના તે બાજના પ્રવાસના આખો કાર્યક્રમ શન્તિભાઈએ જ ગાઠવેલા. પછી સત્યાગ્રહની લડતમાં તેઓ તથા તેમનાં પત્ની ભકિતબહેન જોડાયાં, એટલું જ નહિ પણ, શાન્તિભાઈએ આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. ૧૯૩૧માં તેઓ એકલા કૈલાસની યાત્રાએ ગયા. પછીના વર્ષોમાં કાગ્રેસનું જ કાર્ય તેઓ કરતા રહ્યા. ૧૯૪૨માં વળી પાછા તેમણે આઝાદી જંગમાં ઝ ંપલાવ્યું. અને તેમના કહેવા મુજબ ફાંસીએ ચડતાં બચી ગયા. પછી તો આઝાદી આવી અને આગળ જતાં દેશમાં સર્વોદયનું આન્ધ્ર લન ચાલ્યું ત્યારે તેમાં પણ તેમણે તે પ્રદેશમાં રહીને શકય તેટલું કાર્ય કરેલું. આપણા દેશનેતાઓ નેહરુ, ગેવિંદવલ્લભ પન્ત, કટા, વગેરે અવારનવાર આલ્બેરા જતા અને રહેતા હાઇને શાન્તિભાઈ તેમના સારા પરિચયમાં આવેલા. આજે હવે તેઓ કાગ્રેસના સભ્ય રહ્યા નથી અને બીજી કોઈ સંસ્થાની જવાબદારીના ભારથી મુકત છે એમ છતાં તેમની સેવાનિષ્ઠા એકસરખી જીવન્ત અને સક્રિય છે અને તેમના આ સર્વ સેવાકાર્યમાં તેમનાં પત્ની સૌ, ભકિતબહેનના એકસરખો સહયોગ રહ્યો છે. આવી એક સુયોગ્ય દંપતીને આજે આપણા સંઘ તરફ્થી આવકાર આપતાં હું ખૂબ આનંદ અનુ ભવું છું. ત્યાર બાદ શ્રી શાન્તિલાલ ત્રિવેદીએ હિમાલયના ચિરનિવાસ સાથે જોડાયેલાં અનેક સ્મરણા રજુ કર્યાં અને ઉપસ્થિત ભાઈ-બહેનો તેમના જોશીલા પ્રવચનથી અત્યંત પ્રભાવિત બન્યા.
રજીસ્ટ્રેશન ઓફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬ના અન્વયે
પ્રબુદ્ધ જીવન' સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે.
૧.
૬.
3.
૪.
11.
૨૪૫
પ્રસિદ્ધિ સ્થળ : પ્રસિદ્ધિ ક્રમ :
મુદ્રકનું નામ : કયા દેશના:
ઠેકાણું :
પ્રકાશકનું નામ : યા દેશના:
ઠેકાણુ· :
મંત્રીનું નામ : કયા દેશના
ફેંકાણુ :
સામયિકના
માલિકનું
નામ:
હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂ છું કે, ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે. પરમાનંદ કુંવરજી કાપડિયા—તંત્રી
ના.
૧-૩-૬૫.
..
૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩. દરેક મહિનાની પહેલી અને સોળમી
તારીખ.
શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા ભારતીય
૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, -૩.
ઉપર મુજબ
ઉપર મુજબ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૧૫
મૃત્યુદંડ મૃત્યુદંડ-ફાંસીની સજા બ્રિટનની લોકસભાએ રદ કરવાનો કાવવા માટે તેના કારણે કામ, ક્રોધ, લોભ, ભય ધટવા–નાશ પામવા કાયદો પસાર કર્યો છે. બિલ બીજા વાચનમાંથી પસાર થયું છે. હવે જોઈએ. કેવળ મૃત્યુદંડના ભયથી ખૂન અટકી શકતાં નથી. એ માટે તે ઔપચારિક રીતે રાજસભા-હાઉસ ઓફ લોર્ડઝમાં પસાર થશે. સાચું શિક્ષણ, ધાર્મિકતા, સાત્ત્વિકના જરૂરી છે. યુરોપના બે સિવાયના બીજા દેશોમાંથી મૃત્યુની સજા રદ કર
ખૂન કરનારને પાછળથી પશ્ચાતાપ નથી થતો શું ? ફાંસીની વામાં આવી છે. પણ ભારતમાં તે ચાલે છે. ભારતની લોકસભામાં સજા થયા પહેલાં, પકડાયા પહેલાં, ન પકડાયા છતાં, પકડાવાને નથી મૃત્યુદંડ રદ કરવાના એકાકી પ્રયાસો નિષ્ફળ ગયા છે. બહુમતી એવી ખાતરી છતાં તેને પશ્ચાતાપ થાય છે. અરે, ખૂન કર્યા પછી, કોગ્રેસ પક્ષે આ અગત્યના પ્રશ્નને કદી ગંભીરતાથી વિચાર કર્યો બીજી જ પળે તેને પશ્ચાતાપ થાય છે. આ પશ્ચાતાપનો કોઈ અર્થ નથી.
નથી શું? સજા શા માટે છે? સજાને એક હેતુ ગુનો કરનારને એ
ખૂન કરનારને હૃદયને સાચો પશ્ચાતાપ થાય, એના સંસ્કાર ભાન કરાવવાનું છે કે એણે ખોટું કર્યું છે. હવે પછી એણે ભવિષ્યમાં જાગી ઊઠે, એ જાતે જઈને અદાલતમાં હાજર થાય અને ગુનો એવું નહિ કરવું જોઈએ.
બૂલ કરી સજાની માગણી કરે—એને ફાંસીની સજા અને એક ડાકુ સજાને બીજો હેતુ ગુનેગારોને ભય પમાડવાને છે, જેથી જીવનભર વર્ષો સુધી શેરી, લૂંટ અને મારામારી અને સંખ્યાબંધ બીજાઓ એ ગુન્હો ન કરે.
કરપીણ ખૂને કરે એને પણ ફાંસી જ કે બીજું કંઈ ? આ ન્યાય છે? સજાનો ત્રીજો હેતુ ગુનો કરનારને નહિ, પણ બીજાએ ભય
માનવીને બીજા માનવીના મૃત્યુદંડને અધિકાર કોણે આપ્યો? પામીને એ ગુનો ન કરે, એ ડહાપણ મેળવવાનો છે. પરંતુ શું
જે જીવન આપી શકતો નથી, એ જીવનને ખૂંચવી પણ શકતો મૃત્યુનો ડર બધાને ડારી શકે છે, અને ગુના કરતાં અટકાવી શકે
નથી. ભલે તે રાજકર્તા હોય કે રાજ્ય નીમેલ ન્યાયાધીશ હોય. - છે? ખૂન કરનારને ફાંસીની સજા થાય છે. એ વાત જાહેર છતાં ' જેનું ખૂન થયું ગણવામાં આવતું હોય તેના કહેવાતા ખૂન ખૂનના ગુનાઓ શું ઘટવા પામ્યા છે? ખૂન કરનારના માનસનો
થયા પછી અને કહેવાતા ખૂનીને ફાંસી અપાઈ ગયા પછી એવા જો અભ્યાસ કરવામાં આવે તે સ્પષ્ટ જણાશે કે મોટા ભાગના ખૂને
માણસે જીવતા મળી આવ્યાના અને અદાલતમાં હાજર થયાના આવેશમાં થતાં હોય છે. એ પ્રસંગ બન્યા હોય છે, જેમાંથી ક્રોધ પણ દાખલા બન્યા છે. કે ભય જન્મે છે અને તેના આવેશમાં વ્યકિત કોઈનું ખૂન કરી બેસે ખૂનનો ગુને સાબિત થયા પછી અને તેને ફાંસીની સજા છે. બધા જ ખુની કૂર, નિર્દય નથી હોતા, કેટલાક તે સજજન થયા પછી, ખૂની કઈ બીજો હતો એમ માલૂમ પડે છે, તે અને ડરપોક હોય છે, તેઓ પણ આવેશ કે ભયને લીધે ખૂન કરી પકડાય છે, તેના પુરાવા મળે છે અને નિર્દોષને ફાંસી અપાઈ બેસે છે. ઠંડે કલેજે યોજનાપૂર્વક, અગાઉથી વિચારીને કરાયેલા ખૂન ચૂકી હોય છે. પાછા ફરવાને માર્ગ ત્યારે બંધ થઈ ગયો હોય છે. અલ્પ સંખ્યામાં હોય છે.
| ન્યાયાધીશ પણ આખરે તો એક સામાન્ય બુદ્ધિને માનવી કોઈ ચોરી કરવા મકાનમાં પ્રવેશે છે. મકાનમાલિક જાગી છે. સત્યને પામવાના તેના પ્રયત્નો તેની સામાન્ય બુદ્ધિ સિવાય જાય છે, ચારને ભય લાગે છે કે તે પકડાઈ જશે, ઓળખાઈ જશે. તો આખરે કંઈ જ નથી. આવા એક માનવીને બીજા માનવીના તેમાંથી બચવા ભયને કારણે તે મકાનમાલિકનું ખૂન કરી બેસે છે. જીવનની જવાબદારી સોંપી શકાય નહિ, મૃત્યુદંડને અધિકાર તેને તે ખૂની નહોતો, કેવળ ચોર હતે.
આપી શકાય નહિ. મિત્ર મિત્રનું અપમાન કરે છે, ગુસ્સો આવે છે ને મિત્રને
ભારત જેવા આધ્યાત્મિક દેશમાંથી મૃત્યુદંડ હવે જવો જ મારી બેસે છે.
જોઈએ. ભૌતિક સમૃદ્ધિ સિવાય બીજી રીતે ઊતરતા ગણાતા પશ્ચિમના ભાઈ કે પુત્ર ખાટું કરીને આવે છે. ભાઈ કે પિતાને ખોટા
દેશે મૃત્યુદંડને કાયદાપથીમાંથી રદ કરી રહ્યા છે ત્યારે, ભારત સામે ક્રોધ આવે છે. મારો ભાઈ આવો દુષ્ટ ! મારો પુત્ર આવો
સરકારે અને લોકસભાના સભ્યોએ વિચારવું જોઈએ. દુષ્ટ ! ભાઈ કે પિતા તેને મારી બેસે છે, ને ખૂન થઈ જાય છે.
વિચારકો, લેખકો, કવિઓ, શિક્ષક અને સમાજશાસ્ત્રીઓએ બહેનની ચાલચલગત સારી નથી, એ ભાઈને વહેમ આવે
મૃત્યુદંડને ભારતની કાયદાપથીમાંથી રદ કરાવવા આંદોલન-પ્રચાર છે. ભાઈ ઉશ્કેરાઈ જાય છે અને બહેનનું ખૂન કરી બેસે છે.
કરવા જોઈએ. વિધવા સંતાનને જન્મ આપે છે. તેને સમાજનો ભય લાગે
પં. રાધાકૃષ્ણન જેવા ફિલસૂફ જયારે રાષ્ટ્રપ્રમુખપદે હોય છે. તે કુમળા બાળકનું ખૂન કરી બેસે છે. માતા ખૂની બને છે..!
ત્યારે તેમણે રાજકર્તાઓને પ્રેરણા આપવી જોઈએ; રાજકર્તાઓએ
તેમની પાસેથી પ્રેરણા મેળવવી જોઈએ.. આ દરેક જાણે છે કે ખૂનની સજા ફાંસી છે, અને તે ખૂને કરી બેસે છે. પોતાના કાર્યનું શું પરિણામ આવશે તે વિચારવા તે
' માનવી તરફથી માનવીને થતા મૃત્યુદંડને ઘેર અન્યાય
હવે દર થવો જોઈએ. માનવીએ દેવ હોવાને દંભ છોડીને માનવી ભતે નથી. આમ ફાંસીની સજા ખૂનને રોકી શકતી નથી.
બનવું જોઈએ. પિતા વૃદ્ધ થતું જાય છે, પણ પુત્રને મિલકત સોપતા નથી,
નિધિ : મૃત્યુદંડની સજા હિંદી ફોજદારી ધારામાંથી નાબૂદ કે મરતા પણ નથી. મિલકતના લોભમાં પુત્ર પિતાનું ખૂન કરી
કરવી જોઈ કે કેમ, અને તેનાં શા કારણે છે, તે જાણવા ભારત બેસે છે.
સરકારે નીમેલા ‘લ કમિશને એક પ્રશ્નપત્ર તાજેતરમાં બહાર સ્ત્રી કોઈના પ્રેમમાં છે. પતિને તેની જાણ થાય છે. સ્ત્રી
પાડેલ છે. હરકોઈ નાગરિક આ પ્રશ્નપત્ર ‘૬, જેરબાગ, નવી દિલહી' અને તેને પ્રેમી મૂંઝાય છે. હવે તેમની પ્રેમચેષ્ટા લાંબો વખત ચાલી
એ સરનામેથી મંગાવી તે ભરીને પોતાનો અભિપ્રાય તેને મોકલી શકવા સંભવ નથી એમ લાગે છે. બંને મળીને પતિનું ખૂન કરે છે. ખૂનનાં કારણ કામ, ક્રોધ, લોભ અને ભય છે. ખૂન અટ
જટુભાઈ મહેતા
માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
* મુબઈ-૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ.
Page #55
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266. વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨૨.
મુંબઈ, માર્ચ ૧૯, ૧૯૬૫, મંગળવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૦ પૈસા
તંત્રી: પરમાનંદ સુવરજી કાપડિયા
સમેતશિખરના પહાડ અંગે બિહાર સરકાર અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયેલું કરારનામું (મૂળ અંગ્રેજી અનુવાદ)
૧૯૧૯ ના ફેબ્રુઆરીની ૨૬ મી તારીખના વેચાણખત દ્વારા ઘણી . (૧) પ્રથમ વિભાગના પક્ષકાર તરીકે બિહારના રાજ્યપાલ મોટી કિંમત ચૂકવીને ખરીદી લીધેલા છે તેથી – અને દ્વિતીય વિભાગના પક્ષકાર તરીકે જૈન શ્વે. મૂ. કોમનું પ્રતિનિ
(૭) દેશના આ વિભાગ ઉપર અંગ્રેજી હકુમતની સ્થાપના થઈ ધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી તે પેઢીના
ત્યારથી બીજા વિભાગના પક્ષકારે તેમની ધાર્મિક લાગણી દુભાય પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ – એમ બે પક્ષકારો વચ્ચે ઈ. સ. એવા હેતુ માટે આ પહાડોના કોઈ પણ ભાગનો ઉપયોગ થત ૧૯૬૫ ના ફેબ્રુઆરી માસના પહેલા અઠવાડીઆ દરમિયાન થયેલ અટકાવવામાં સફળ થતા રહ્યા છે અને આ પહાડ સાથે સંબંધ ધરાવતી કરારનામાની વિગત નીચે મુજબ છે:
બીજા વિભાગની – ધાર્મિક લાગણીઓને સરકાર પૂરી સહાનુ
ભૂતિપૂર્વક આદર કરતી રહી છે તેથી – ભૂમિકા
(૮) અને ૧૮૯૦ની ૨૫ મી જૂનની ૨૮૦ નંબરની એરિ. (૨) પારસનાથના પહાડ ઉપર અથવા તે સમેતશિખરજી
જીનલ ડિક્રી– કોર્ટના મૂળ હુકમ-સામેની અપીલમાં કલકત્તાની હાઈઉપર ૨૪ જૈન તીર્થકારોમાંના ૨૦ તીર્થકરેએ, અનેક ગણધરેએ કોટે ૧૮૯૨ની સાલમાં એ ચુકાદો આપ્યો છે કે આ આખા તથા અસંખ્ય જૈન સંતપુરુષોએ કેવળજ્ઞાન અથવા તે
પહાડ અને તેને દરેક પથ્થર પવિત્ર છે અને બીજા વિભાગના પક્ષકારો નિર્વાણ પ્રાપ્ત કરેલું હોઈને આ પહાડને બીજા વિભાગના પક્ષ તર- માટે પૂજા અને ઉપાસનાનું નિમિત્ત છે તેથી – ફથી પવિત્રમાં પવિત્ર તીર્થ તરીકે ગણવામાં આવે છે.
(૯) અને ૧૯૫૦ના બિહાર લંન્ડ રીફ્મ્સ એકટ ( બિહારની કે (૩) અને આખા પારસનાથ પહાડને અને તેના દરેક પથ્થરને જમીન સુધારણાના કાયદા) ની કલમ નીચે ૧૯૫૩ ની બીજી મેના અને તેની તસુએ તસુ જમીનને બીજા વિભાગના પક્ષ તરફથી પવિત્ર રોજ કાઢવામાં આવેલા નોટિફિકેશન નંબર લાપ LR માં આ લેખવામાં અને ધાર્મિક ઉપાસના અને પૂજાના વિષય તરીકે ગણવામાં પહાડ ઉપરના જંગલનો સમાવેશ કરવામાં આવ્યો છે તેથી – આવે છે અને આ પહાડ એક મંદિર અથવા દેવાલય સમાન છે (૧૦) અને પોતાની કોમની વતી બીજા વિભાગના પક્ષકારોએ, તેથી –
નોટીફાઈડ મિલ્કત અંગે પોતાના ધાર્મિક હક્કો અને ક્રિયાઓ સુર- (૪) અને આ પહાડ જૈન ધર્મનું યાત્રાસ્થાન અને પવિત્ર ક્ષિત રહે એ માટે, પહેલા વિભાગના પક્ષ સમક્ષ લેખિત રજૂઆત કેન્દ્ર છે અને બીજા વિભાગને પક્ષ પહાડની આસપાસ બાર કસી કરી છે તેથી – પરિકમ્મા કરીને આ પહાડ ઉપરનાં અસંખ્ય પવિત્ર છતાં દુર્ગમ (૧૧) અને પહેલા વિભાગના પક્ષકાર બીજા વિભાગના પક્ષસ્થળોની ઉપાસના કર્યાનો સંતોષ અનુભવે છે તેથી
કારોને તેમના ધાર્મિક હક્કો અને ક્રિયાકાંડોની બજવણી કરવામાં : (૫) અને આ પવિત્ર પહાડ આત્મશુદ્ધિનું સાધન છે અને
પૂરી સહુલિયત રહે અને તેમની ધાર્મિક સંસ્થા ઉપર કાબુ અબાતેમના તીર્થંકરોએ ઉપદેશેલા અને આચરેલા વિશ્વવ્યાપી પ્રેમના
ધિત રહે એ માટે ઊંડી ચિતા ધરાવે છે તેથી – સંદેશ સાથે સદીઓથી સંકળાયેલ છે અને તેમના માટે આધ્યાત્મિક,
(૧૨) અને ઉપર જણાવેલી હકીકતોના આધારે, રાજય સરપ્રેરણાનું નિમિત્ત છે તેથી –
કારને સંતોષ થયો છે કે બીજા વિભાગના પક્ષકારોના દાવાઓ સ્વી
કારવા માટે પૂરતાં કારણો છે અને પહાડ ઉપરનાં જંગલો ખીલ|| (૬) અને બીજા વિભાગને પક્ષ સ્મરણ ન પહોંચે એટલા
વવાની બિહાર સરકારની ચિંતા સાથે આ દાવાઓના સ્વીકારને કોઈ પુરાણા કાળથી (From times immemorial) આ
અંશમાં વિરોધ નથી અને તેથી બિહાર સરકારે નીચે મુજબ કબૂલ પારસનાથના પહાડની સંપૂર્ણ માલિકીને દાવો કરે છે અને આમ
કર્યું છે:છતાં પણ, પહાલગંજના રાજાના કુટુંબ સાથેની ચાલ્યા કરતી કેટલીક અથડામણના કારણે તેમ જ તેમના માલિકી હક્ક વિષેનાં શંકાનાં
કરારનામાની વિગતે વાદળાને હંમેશાને માટે દૂર કરવા માટે, તથા ભકિતના સ્થાન તરીકે તે હવે બન્ને પક્ષો પરસ્પર નીચે મુજબ કબૂલે છે કે - આ પહાડ સુરક્ષિત રહે અને ટકી રહે તે માટે તથા કોમના ધાર્મિક (૧) કલકત્તાની હાઈ કોર્ટે જે હક્કો બીજા પક્ષના હોવાનું અને પરોપકારલક્ષી હેતુ પોષાતા રહે એ માટે બીજા વિભાગના જાહેર કર્યું છે અને ત્યાર બાદ જે હક્કો તેમણે પ્રાપ્ત કર્યા છે તે સર્વ પક્ષકારે પહાલગંજના રાજાના કુટુંબના જે કાંઈ હક્ક અધિકાર હતા હક્કોને પહેલા પક્ષકાર આથી સ્વીકાર કરે છે અને તેને માન આપવા તે ૧૯૧૮ના માર્ચની ૯મી તારીખના વેચાણખત દ્વારા તથા બંધાય છે અને બાહ્યધરી આપે છે કે બીજા વિભાગના પક્ષના આ
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રભુદ્ધ જીવન
હક્કોનું ઉલ્લંધન થાય એવી કશી પણ દરમિયાનગિરિ પ્રથમ પક્ષકાર કરશે નહિ અથવા એવું કશું અન્યને કરવા દેશે નહિ.
(૨) પહેલા પક્ષ આથી જણાવે છે કે આ પહાડ ઉપર આવેલાં મંદિરો અથવા દેરીએ, ધર્મશાળાઓ વગેરેના ૧૯૫૩ ના બીજી મેના નોટિફિકેશનમાં સમાવેશ થશે નહિ અને બીજો પક્ષ તેમનાં મંદિરો અને દેરીઓ અને ધાર્મિક સ્થાના ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવશે, અને પહેલા પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની રૂકાવટ સિવાય તેમની પૂજા અને ઉપાસના પહેલાં માફક કરતા રહેશે.
(૩) બન્ને પક્ષા આથી કબૂલ કરે છે કે જંગલોના વહીવટ બિહાર રાજ્યના જંગલખાતાની એજન્સી મારફત પ્રસ્તુત કાયદાકાનૂનને અનુસરીને એવી રીતે કરવામાં આવશે કે જેથી બીજા વિભાગના પક્ષને પેાતાની પૂજા ઉપાસના કરવામાં જરા પણ ખલેલ પહોંચે નહિ, અથવા તો તેમની ધાર્મિક માન્યતા, લાગણી કે તેમની માલેકીના હક્કને જરા પણ હાનિ પહોંચે નહિ. બન્ને પક્ષ વચ્ચે નક્કી કરવામાં આવે છે કે આ જંગલની જે ચોખ્ખી આવક થાય તે આવક ૪૦ ટકા અને ૬૦ ટકાના પ્રમાણમાં અનુક્રમે પહેલા પક્ષ અને બીજા પક્ષ વચ્ચે દર વર્ષે વડે ચી લેવામાં આવશે.
(૪) બન્ને પક્ષો આથી કબૂલ કરે છે કે અહીં જે સમાધાન કરવામાં આવે છે અને રેકર્ડ કરવામાં આવે છે તે ધ્યાનમાં લઈને ૧૯૫૦ નાં બિહાર. લેન્ડ રીફાર્મ્સ ઍકટની કલમેામાં સૂચવવામાં આવેલ છે તેવા કોઈ વળતરનો પ્રશ્ન હવે ઊભા રહેશે નહિ.
(૫) બન્ને પક્ષેા તરફથી વિશેષમાં એમ પણ નક્કી કરવામાં આવે છે કે જંગલના વહીવટ અને વિકાસને લગતી બાબતોમાં સલાહ આપવા માટે એક એડવાઈઝરી કમિટી ઊભી કરવામાં આવશે. આ કમિટી બીજો પક્ષ જેનાં નામે આપે તેવા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કોમના બે પ્રતિનિધિઓ અને બિહાર સરકાર દ્વારા સૂચવવામાં આવનાર બે પ્રતિનિધિઓની બનશે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કામની વતી બીજો પક્ષ ત્રણ નામાની યાદી રજૂ કરશે જેમાંના એકની બિહાર સરકાર ચેરમેન—પ્રમુખ તરીકે નિમણુંક કરશે.
(૬) જંગલાના એવી રીતે વહીવટ કરવામાં આવશે કે અત્યારે જે મંદિરો છે તે અને તેની આસપાસના અડધા માઈલના પ્રદેશ જંગલખાતાના વહીવટથી હંમેશાને માટે મુકત રહેશે. જંગલખાતાના વહીવટ નીચેના પહાડી વિભાગમાં કોઈ પણ મકાન કે બાંધકામ કરવા દેવામાં આવશે નહિ, પણ જો બીજો પક્ષ કોઈ પણ વખતે જંગલખાતાના વહીવટ નીચેના પહાડમાં કોઈ ધાર્મિક હેતુ માટે અથવા તો યાત્રાળુઓની સગવડ માટે કાંઈ પણ બાંધકામ કરવાનું વિચારશે તો જંગલ ખાતું કે રાજ્ય સરકાર તરફથી તે સામે કોઈ પણ જાતના વાંધા ઉઠાવવામાં નહિ આવે, એટલું જ નહિ પણ, આ માટે લેખિત વિનંતિ કરવામાં આવતાં ૧૫ દિવસની અંદર જંગલ ખાતું તથા બિહાર સરકાર તરફથી સર્વ પ્રકારની સગવડ આપવામાં
આવશે.
(૭) શિકાર, શૂટીંગ, માછલી પકડવી. પશુ કે પક્ષઓની હિંસા કરવી, અથવા તો આ પહાડ ઉપર કે આસપાસ આમિષઆહાર લેવા—આ બધી બાબતાની સખ્ત બંધી કરવામાં આવશે.
(૮) જંગલના વહીવટ અને વિકાસમાં અહિંસાના સિદ્ધાંતને ભંગ થાય એવી કોઈ પણ દવાનો ઉપયોગ કરવામાં ન આવે એ બાબતની પૂરી સંભાળ રાખવામાં આવશે.
(૯) સરકારના જંગલ ખાતાના અધિકારીએ અને તેમના સ્ટાફ જૈન કોમની લાગણીઓના દરેક બાબતમાં પૂરો આદર કરશે અને આ પહાડ ઉપર પૂજા, ધર્મધ્યાન કે ક્રિયાકાંડ કરવામાં યાત્રાળુઆને કશી પણ દખલ કે અગવડ પહોંચાડવામાં નહીં આવે.
(૧૦) ધાર્મિક કાર્યો કરવા માટે જંગલમાંથી લાકડાંની કે જંગલની કોઈ પણ પેદાશની હેરફેર કરવાની શેઠ આણંદજી કલ્યાણજીને પૂરી છૂટ રહેશે.
અનુવાદક : પરમાનંદ
તા. ૧૬-૩૯૫
સમેતશિખરજીનું સુખદ સમાધાન, પશુ
બિહાર સરકારે ૧૯૫૩ની બીજી મેના રોજ ૧૯૫૦ના બિહાર
લેન્ડ રીફાર્મ્સ એકટ નીચે સમેતિશખરના પહાડનો કબજો લેવાને લગતું એક નોટીફિકેશને બહાર પાડયું હતું. એમ છતાં, આ સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજી અને બિહાર સરકાર વચ્ચે પત્રવ્યવહાર અને વાટાઘાટો ચાલતી હોઈને કેટલાંય વર્ષો સુધી સરકાર તરફથી કોઈ સક્રિય પગલું લેવામાં આવ્યું નહાતું, અને જેને ‘સ્ટેટસ કો’કહે છે એવી સ્થગિત સ્થિતિ ચાલ્યા કરતી હતી. આમ છતાં, તા. ૨-૪-૬૪ ના રોજ બિહાર સરકારે બિહાર લૅન્ડ રીફાર્મ્સ એકટ નીચે એક અણુધાર્યું નોટીફિકેશન કાઢીને સમેતશિખરના આખા પહાડના એકાએક કબજો લઈ લીધા અને તે કારણે વસ્તુત: આખા જૈન સમુદાયમાં ભારે મોટો પ્રશ્નાભ પેદા થયો. આ સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ અને મુંબઈ ખાતે નિમાયલી શ્રી સમેતશિખર તીર્થરક્ષા સમિતિએ બિહાર સરકારના મુખ્ય પ્રધાન સાથે જોરદાર વાટાઘાટો ચલાવી અને તેના પરિણામે ગત ફેબ્રુઆરી માસના પહેલા અઠવાડિયાઓમાં જે કરારનામું થયું છે (આની વિગતો આ અંકમાં અન્યત્ર આપવામાં આવી છે.) તેણે મૂળ સ્થિતિમાં કેટલાક પાયાના ફેરફાર કર્યો છે. આ પહાડના જંગલના વહીવટ કરવા માટે શ્વેતાંબર મૂ. સમાજના પ્રતિનિધિઓ અને બિહાર સરકારના પ્રતિનિધિઓનું એક એડવાઈઝરી બોર્ડ ઊભું કરવાનું નકકી કરવામાં આવ્યું છે અને તીર્થની પવિત્રતા સર્વ પ્રકારે જળવાય એવી બિહાર સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવી છે અને પેાતાના જમીનદારીહકના બદલામાં પહાડની આવકમાંથી ૧૦૦ નાં ૬૦ ટકા આવક લેવાનું આણંદજી કલ્યાણજીની પેઢીએ સ્વીકાર્યું છે. તદુપરાન્ત જ્યાં જ્યાં મંદિર, દેરી કે ધર્મશાળા હોય તેની આસપાસના અડધા માઈલના વિસ્તારને બિહાર લેન્ડ રીફોર્મસ એકટ કે ફોરેસ્ટ એકટથી મુકત કર્યો છે. હવે જો આ તીર્થ માત્ર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયનું હેત અને તેમાં જૈન સમાજના એટલા જ મહત્ત્વના અન્ય સમુદાય - દિગંબર મૂર્તિપૂજક વિભાગનું કોઈ પણ હિત નિહિત ન હોત તો આજના સંયોગમાં આ જે સમાધાની થઇ છે. તે સર્વ પ્રકારે અભિનન્દનયોગ્ય લેખાત અને આવી સમાધાની સાધવા માટે એક બાજુએ બિહાર સરકારના મુખ્ય પ્રધાન શ્રી કૃષ્ણવલ્લભ સહાય, તથા તા. ૧-૩-૬૫ના ‘વિશ્વવાત્સલ્ય'માં સ્પષ્ટ ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે તે મુજબ કેન્દ્રના રેલવે પ્રધાન શ્રી એસ. કે. પાટીલ તથા કોંગ્રેસી આગેવાન શ્રી કે. કે, શાહ કે જેમની દરમિયાનગીરીએ આ સમાધાની સિદ્ધ કરવામાં ઘણા મહત્ત્વના ભાગ ભજવ્યો છે અને બીજી બાજુએ મુંબઈની સમેત શિખર તીર્થ રક્ષા સમિતિ વતી વાટાઘાટો ચલાવવામાં જેમણે અપાર પરિામ ઉઠાવ્યો છે અને અપૂર્વ કુશળતા દાખવી છે, એવા શેઠ રમણલાલ દલસુખભાઈ શ્રોફ અને શેઠ આણંજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ સૌ કોઈના હાર્દિક ધન્યવાદને પાત્ર લેખાત.
પણ આ પ્રશ્નના સંદર્ભમાં એ હકીકતની ઉપેક્ષા થઈ શકે એમ છે જ નહિ કે સમેત શિખરજીના તીર્થનું મહત્ત્વ જેટલું શ્વે. મૂ. વિભાગ માટે છે તેટલું જ મહત્ત્વ દિગંબર વિભાગ માટે છે. આ તીર્થની પવિત્રતા માટે બન્ને સમુદાય એક સરખા આગ્રહ ધરાવે છે. આ તીર્થની યાત્રાએ દર વર્ષે શ્વેતાંબર મૂર્તિપૂજકો જેમ હજારોની સંખ્યામાં જાય છે અને પોતાને કૃતકૃત્ય માને છે તેવી જ રીતે દિગંબર જૈને હજારોની સંખ્યામાં આ તીર્થની યાત્રા કરીને ધન્યતા અનુભવે છે. જૈનોના ૨૪ તીર્થંકરોમાંથી ૨૦ તીર્થંકરોની અને ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીની નિર્વાણભૂમિ તરીકે આ તીર્થ અંગે બન્ને સમુદાયને મન એક સરખું મહત્ત્વ
અને ભકિતભાવ છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૧૫
પ્રભુખ્ત જીવન
તેમ
અને એ હકીકતની પણ ઉપેક્ષા થઈ શકે નથી કે આ વાટાઘાટોમાં અગત્યનો ભાગ ભજવનાર મુંબઈની શ્રી સમેત શિખર તીર્થરક્ષા સમિતિએ સમેત શિખર અંગે જે આન્દોલન ચલાવ્યું છેતે માત્ર જૈન શ્વે. મૂ. વિભાગના નામે નહિ પણ આખી જૈન કોમના નામે ચલાવ્યું છે.
અને આ તીર્થના બિહાર સરકારે કબજો લીધા અને તે સામે વે. મૂ. સમાજે વાંધા ઊઠાવ્યો અને આ ઝગડાના નિકાલની વાટાઘાટો શરૂ થઈ તે તબકકે દિગંબર સમાજ વતી શેઠ આણંદજી કલ્યાણજી જેટલી પ્રતિષ્ઠા ધરાવતી ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી તરફથી પણ, આ તીર્થમાં દિગંબર જૈનાનું કેટલું હિત રહેલું છે તેની રજુઆત કરીને, આ તીર્થના ભાવી અંગે જે કાંઈ વાટાઘાટો ચલાવવામાં આવે અને જે કાંઈ નિકાલ આવે તેમાં, દિગંબર જૈનોના પ્રતિનિધિઆના અવાજ અને સ્થાન હોવું જોઈએ એ મતલબનાં અધિકૃત નિવેદને બિહાર સરકાર સમક્ષ રજુ કરવામાં આવ્યાં હતાં અને દિગંબર તીર્થક્ષેત્ર કમિટીના મહામંત્રી શ્રી ચંદુલાલ કસ્તુરચંદ તેમના એક પરિપત્રમાં જણાવે છે તે મુજબ થોડા મહિના પહેલાં દિગંબર સમાજનું એક પ્રતિનિધિમંડળ બિહાર સરકારના મુખ્ય મંત્રી તથા રેવન્યુ મંત્રીને મળ્યું હતું અને તેમણે પૂર્ણરૂપમાં આશ્વાસન આપ્યું હતું કે, જ્યારે પણ આ પહાડ સંબંધમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે ત્યારે દિગંબર પ્રતિનિધિઓને પણ બાલાવવામાં આવશે અને સાથે સાથે એમ પણ આશ્વાસન આપ્યું હતું કે, પરામર્શ સમિતિમાં દિગંબર તથા શ્વેતાંબર સમાજના પ્રતિનિધિઓને સમાન સંખ્યામાં સામેલ કરવામાં આવશે.
આ બધું છતાં જે કાંઈ સમાધાન કરવામાં આવેલ છે તે માત્ર બિહાર સરકાર અને શ્વેતાંબર રામાજ વચ્ચે કરવામાં આવેલ છે અને તેમાં દિગંબર સમાજ વિષે કોઈ પણ સ્થળે ઉલ્લેખ સરખ પણ કરવામાં આવ્યો નથી. આ હકીકતે દિગંબર સમાજમાં તીવ્ર અસંતોષ પેદા કર્યો છે અને તે અસંતોષ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે અને જૈનોના આ બે પ્રમુખ સમુદાયો વચ્ચે સંઘર્ષ અને બેદિલી પેદા કરે એવા સંભવ છે.
।
આ મુદ્દાના ‘ટેકનીકલી’ – કાનુની પરિભાષામાં - એવા જવાબ આપી શકાય કે આ પ્રશ્ન માત્ર બિહાર સરકાર અને શ્વે. મૂ. સમાજનું પ્રતિનિધિત્ત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચેના—કેવળ પેઢીની જમીનદારીને લગતો હતો અને તેમાં દિગંબર સમાજના કોઈ હક્ક કે દાવા માટે અવકાશ જ ન હતો. આ આખા પ્રકરણને બારીકીથી નિહાળીએ છીએ તે એમ માલુમ પડે છે કે બિહાર લન્ડ રીફાર્મ્સ ઍકટ નીચે તા. ૨-૫-૫૩ના નોટીફિકેશનથી જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સમેતશિખરના પહાડ અંગેની જમીનદારી ખતરામાં પડી હતી, અથવા તો ‘ટેકનીકલી’ ખતમ થઈ હતી અને તેથી આના બદલામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને શું વળતર આપવું અથવા તો તેનું સમાધાન થાય એ રીતે પહાડના જંગલોને લગતી સંયુક્ત વહીવટી રચનાને કેવા આકાર આપવા અને પહાડના જંગલામાંથી થતી આવકની કેવી રીતે ફાળવણી કરવી એ જ માત્ર બિહાર સરકાર સામે પ્રશ્ન હતો. પ્રસ્તુત કરારનામું માત્ર આટલી મર્યાદા સ્વીકારીને કરવામાં આવ્યું હોત તે દિગંબર સમાજના હકક—અણહકકના કોઈ ખાસ પ્રશ્ન જ ઊભા ન થાત. પણ આ કરારનામું જમીનદારીમાંથી થતી આવકના પ્રશ્ન ઉપરાંત તીર્થને લગતી અનેક સર્વસામાન્ય બાબતોને સ્પર્શે છે, જેમાં દિગંબર સમાજનું એટલું જ હિત સમાયલું છે. વસ્તુત: બિહાર સરકારે ૧૯૫૩ ની સાલમાં નોટીફિકેશન કાઢયું, અને ૧૯૬૪ એપ્રીલ માસની બીજી તારીખે આખા પહાડના કબજો લીધો ત્યાર બાદ સમેતશિખર તીર્થ અંગે એક સદન્તર નવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને તે અંગેની વાટાઘાટોના પરિણામે બિહાર સરકાર તથા માત્ર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને શ્વે. મૂ.સમાજ વચ્ચે જ
નહિ
પણ આખા જૈન સમાજ વચ્ચે એક નવી જ Relationship – સંબંધભૂમિકા - નિર્માણ થઈ હતી. આવી પરિસ્થિતિમાં સમેત શિખર તીર્થ સાથે શ્વેતાંબર સમાજ જેટલા નિકટના સંબંધ ધરાવતા દિગંબર સમાજની અવગણના થઈ શકેજ નહિ, આમ છતાં આ જે કરારનામું કરવામાં આવ્યું છે તે કેવળ એક
૨૪૯
સમાજ
પક્ષી એટલે કે દિગંબર સમાજને સદન્તર બાજુએ રાખીને થયું છે, અને તેની કલમે એક પછી એક વાંચતા એવી છાપ ઊભી થાય છે કે, આ તીર્થ માત્ર શ્ર્વેતાંબર સમાજનું જ છે અને બિહાર સરકારે આ બાબતને જ હકીકતરૂપે સ્વીકારી છે, જે વાસ્તવિકતાથી તદન વિરુદ્ધ છે. તદુપરાંત બન્ને વચ્ચે પોતપોતાના હકકો વિષે આજ સુધી રારકારી કોર્ટો દ્રારા પ્રીવીકાઉન્સીલ સુધી લડતો લડવામાં આવી છે અને પ્રત્યેક સમાજના પૂજા ઉપાસનાના તેમ જ અન્ય કોટિના હકકો અંગે મહત્ત્વના ચુકાદા આપવામાં આવ્યા છે. આ ચુકાદાનો પણ પ્રસ્તુત કરારનામામાં જરૂરી નિર્દેશ થવા જોઈતો હતો, કે જેથી ભવિષ્યમાં માત્ર આ કરારનામાને આગળ ધરીને એક યા બીજા પક્ષને - ખાસ કરીને દિગંબર સમાજને - પ્રાપ્ત થયેલા ધાર્મિક હકકોના કોઈ ઈનકાર કરી ન શકે.
આમ, સમેતશિખર તીર્થ અંગે ઉપસ્થિત થયેલા પ્રશ્નનું, જૈન સમાજના બન્ને પ્રમુખ વિભાગાને અનુલક્ષીને યોગ્ય નિરાકરણ સાધવાની જવાબદારી ખાસ કરીને બિહારની કાગ્રેસ સરકારની અને આ સમાધાનમાં નિમિત્તભૂત થનાર શિખરસ્થ કૉંગ્રેસી આગેવાનોની હતી. તેઓ જે કાંઈ કરે તે ન્યાયવૃત્તિ અને તટસ્થતાપૂર્વકનું હોવું ઘટે. પ્રસ્તુત સમાધાનમાં તેમના પક્ષે આ ન્યાયવૃત્તિના અને તટસ્થતાને જાણતાં કે અજાણતાં લાપ થયો હોય એમ લાગે છે.
પરિણામે બિહાર સરકાર અને શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાય પૂરતો આ પ્રશ્નને અન્તિમ નિકાલ આવ્યો છે એમ માની લઈએ તો પણ બિહાર સરકાર અને દિગંબર સમાજ વચ્ચે તેમ જ શ્વેતાંબર તથા દિગંબર સમાજ વચ્ચે સંઘર્ષનું એક નવું દુ:ખદ નિમિત્ત ઊભું થયું છે. જેઓ જૈન સમાજના ભિન્ન ભિન્ન ફિરકાઓમાં એકતા સ્થપાય, સુદઢ થાય એમ અન્તરથી ઈચ્છી રહ્યા છે અને તે દિશાએ વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટેઆ સમાધાન નવી ચિન્તાને વિષય બન્યો છે.
આ બાબત અંગે વિશેષમાં એમ જાણવા મળે છે કે, બિહાર સરકારને જે બે સભ્યોની, સમેતશિખરના પહાડના વહીવટ અંગે નિમાનાર સલાહકાર સમિતિમાં, નિમણૂક કરવાની છે તેમાંના એક દિગંબર સમાજના પ્રતિનિધિ હશે એવા તે સરકારે ઠરાવ કર્યો છે અને તેના અન્વયે એક દિગંબર પ્રતિનિધિની નિમણુંક કરવા દિગંબર જૈન તીર્થક્ષેત્ર સમિતિને લેખીત રીતે જણાવવામાં આવ્યું છે. દિગંબર સમાજને જાણે કે પેાતાના હાથે અન્યાય થયો હોય તેનું પ્રમાર્જન કરવા માટે બિહાર સરકારને આવું પગલું ભરવાની જરૂર ભાસી હોય એમ લાગે છે. પણ આ જોગવાઈ માત્ર સરકારી ઠરાવ રૂપે રહે એ યોગ્ય નથી, કારણ કે એ ઠરાવને બિહાર સરકાર ગમે ત્યારે ફેરવી કે ઉથાપી શકે છે. જરૂર છે આ જોગવાઈને મૂળ કરારનામામાં અન્તર્ગત કરવાની અને આશા રાખીએ કે, બિહાર સરકાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની અનુમતિ મેળવીને એ જોગવાઈને મૂળ કરાર નામામાં ઉમેરશે.
જે કરારનામાને જૈન શ્વે. મૂ. સમાજમાં ચારે દિશાએથી પોતાની એક મહાન સિદ્ધિ તરીકે વધાવી લેવામાં આવ્યું છે તે કરારનામા ઉપર આવી ટીકાટીપ્પાણી કરતાં હું ઘણું દુ:ખ અનુભવું છું. હકીકત એમ છે કે ૧૯૧૮ની સાલમાં પહાલગંજના રાજા પાસેથી આ પહાડને લગતી જમીનદારી દિગંબર સમાજ માટે ખરીદી લેવાના પ્રયત્ન પહેલા સર હુકમીચંદ મારફત કરવામાં આવ્યો હતો અને તે અંગે બન્ને વચ્ચે વાટાઘાટો ચાલતી હતી અને એ માટે રૂા. ૫૦૦૦૦ ની રકમ પણ earnest mony – બહાનાની રકમ – તરીકે આપવામાં આવી હતી, પણ એ દરમિયાન શ્વેતાંબર મૂ. સમાજના આગેવાના જઈ પહોંચ્યા, દિગંબરો સાથે થતો સાદા અટકાવ્યો અને ઘણી મેાટી રકમ આપીને શ્વેતાંબર મૂ. સમાજ માટે સમેતિશખરના પહાડ ખરીદી લીધો. આ હકીકત ઉપરથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં એક વિભ્રમ પેદા થયો છે કે, આ પહાડ વેચાણ લીધા એટલે તે ઉપરના બધા હકક માત્ર પોતાને જ મળી ગયા છે અને અન્ય
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૫
=
=
=
હત દિગબર સામ
સામે
થયેલ
કોઈ સમુદાયને તે સાથે કશી લેવાદેવા છે જ નહિ. આ વિભ્રમનું વિશ્લેષણ કરવા માટે કોઈ ખાનગી મિલકતના વેચાણમાં અને આવું કોઈ તીર્થ કે જેની સુરક્ષા અને પવિત્રતા માટે બે ભિન્ન સમુદાય એક સરખો આગ્રહ ધરાવતા હોય અને જે ઉભય –માન્ય હોય તેવા તીર્થના વેચાણમાં રહેલો મહત્ત્વને ભેદ સમજવું જરૂરી છે. કોઈ પણ ઘર કે ખેતર વેચાતું લેવામાં આવે છે તે ખરીદનારને તેના ઉપર સર્વ સુવાંગ અધિકાર મળે છે, પણ જ્યારે કોઈ ઉભયમાન્ય તીર્થના વેચાણને પ્રશ્ન હોય ત્યારે, મૂળ જમીનદાર અને ઉભયમાંના એક વર્ગ સાથે ગમે તેવું વેચાણખત થયું હોય તે પણ, તે વર્ગને તે તીર્થ અંગે સર્વથા અબાધિત એવો અધિકાર મળી ન જ શકે તેને જે કાંઈ હકક કે અધિકાર મળે તે અન્યના પરંપરાગત હકક અને અધિકારને અધીન રહીને જ મળી શકે. દા. ત. આજની પરિસ્થિતિમાં પણ સમેતશિખરના પહાડ ઉપર સંપૂર્ણ માલેકીને દાવો કરનાર આણંદજી કલ્યાણજીની પેઢી કોઈ પણ દિગંબર યાત્રિકને પહાડ ઉપર પોતાની રીતે પૂજા ઉપાસના કરતો અટકાવી શકે તેમ છે જ નહિ, આ સાદી સીધી વાત સમજવામાં આવે અને સાથે સાથે સમેતશિખર તીર્થની બાબતમાં જેટલું ધાર્મિક હિત શ્વેતાંબર મૂ. સમાજનું છે એટલું જ ધાર્મિક હિત દિગંબર સમાજનું રહેલું છે એ હકીકતને જો મુકત મને સ્વીકાર કરવામાં આવે તો સમેતશિખર અંગે કરવામાં આવેલાં કરારનામાં સામે દિગંબર સમાજમાં ઊભા થયેલા પ્રચંડ વિરોધનું કારણ સહેલાઈથી સમજી શકાશે અને આ બાબતમાં દિગંબર સમાજના મનનું સમાધાન કરવું કેટલું જરૂરી છે તેને ખ્યાલ આવશે. .
આપણે આશા રાખીએ તથા નમ્રભાવે અને એમ છતાં આગ્રહપૂર્વક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને તેના વર્તમાન સૂત્રધારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈને અનુરોધ કરીએ કે પ્રસ્તુત કરારનામાના પરિણામે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને અને તેના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈને સમેતશિખરની બાબતમાં અસાધારણ વર્ચસ પ્રાપ્ત થયું છે તો તેઓ માત્ર . મૂ. સમાજના સ્વાર્થને તેમ જ હિતને વિચાર ન કરતાં સમગ્ર જૈન સમાજની દષ્ટિએ આ બાબતનો વિચાર કરે અને આજના સમયમાં જૈન સમાજના આ બે પ્રમુખ વિભાગમાં એકતા સ્થપાવાની તેમ જ સુદઢ થવાની કેટલી જરૂર છે તેને પૂરો ખ્યાલ કરે અને સમેતશિખર તીર્થ પૂરતી દિગંબર સમાજની સ્થિતિ વારસાવંચિત એશિયાળા સાવકા ભાઈ જેવી છે– જો ૧૯૧૮ની સાલમાં દિગંબર સમાજ સાથે કરવામાં આવેલ સંદે કાયમ રહ્યો હોત તે શ્વે. મૂ. સમાજની સ્થિતિ પણ કદાચ આવી જ હોત–તે સ્થિતિનું નિવારણ કરીને મોટો ભાઈ નાનાભાઈને બાજાએ બેસાડે તેમ દિગંબર સમાજના સ્વમાનને અનુરૂપ સ્થાન નવી રચનામાં આપવાની ઉદારતા અને સમયસૂચકતા દાખવે.
- પરમાનંદ અિતુલ પ્રોડકટ્સ વિષે પૂરક માહિતી
(પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં કરવામાં આવેલ વલસાડ પર્યટનના વર્ણનમાં વલસાડની બાજુએ આવેલ અતુલ પ્રૉડકટસ વિષે કેટલીક માહિતી આપવામાં આવી છે. તે લખાયા બાદ શ્રી વિમલાબહેન સિદ્ધાર્થ લાલભાઈ તરફથી અતુલ પ્રોડકટ્સની વસાહત વિશે કેટલીક પૂરક માહિતી પૂરું પાડતું લખાણ મળ્યું છે. આ લખાણ ઉપયોગી અને રસપ્રદ લાગવાથી નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે.
તંત્રી) વલસાડની પાસે પારનેરાની ટેકરી છે, અને તેના ઉપર ગુજરાતના સુલતાનના સમયનો એક , કિલ્લો છે. ટેકરીની પાસેથી પાર નદી વહે છે, અતુલ ગામ પારનેરાની તળેટીમાં વસાવાયું છે અને ટેકરી અને નદીની વચ્ચે છે.
આમ તે અતુલ ગામ જેને ઔદ્યોગિક વસાહત કહી શકાય - તેવું ગામ છે. પહેલાં એ જમીનમાં ઘાસીયાં હતાં અને ખેતી ભાગ્યે
જ થતી હતી. જ્યારે અનુલ કંપનીને જમીનની જરૂર પડી, ત્યારે પારનેરાની તળેટીની આ જમીન ઘણા મોટા વિસ્તારમાં પસંદ કરવામાં આવી. આ જમીન પસંદ કરવાનાં બે-ત્રણ કારણો હતાં. એક તે મોટા ભાગની જમીન પડતર જમીન હતી. બીજું, જમીનથી દરિયો માત્ર દોઢ માઈલ દૂર હતો, અને ભરતીનાં પાણી છેક જમીન સુધી આવતાં હતાં. ત્રીજું પાર નદીમાં બંધ બાંધી શકાય એવી સગવડ હતી.
આજે તો અનુલ કંપનીએ પાર નદી ઉપર ૮૦૦ ફ ટ લાંબે, અને સરેરાશ ૨૫ ફ ટ ઊંચે એ બંધ બાંધી દીધો છે. બંધ એવી જગ્યાએ બાંધ્યો છે કે એની એક તરફ ભરતીનું પાણી અથડાય. બંધ બાંધવાથી પાર નદીમાં એક માઈલ લાંબું એવું નાનું સરોવર બની ગયું છે. નદી ડુંગરાળ છે અને એના કિનારા ઊંચા છે. અતુલ ગામ આ સરોવરને કિનારે ઊંચાણવાળા ભાગમાં વસાવેલું છે. ગામને તેમ જ કારખાનાને આ સરોવરમાંથી પાણી મળી રહે છે. અને કારખાનાનું ગંદુ પાણી ભરતીમાં વહી જાય છે.
અતુલ ગામ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે. (૧) કારખાનાને વિભાગ (૨) વસાહતને વિભાગ (૩) રમત ગમત તેમ જ બીજી સામાજિક પ્રવૃત્તિને વિભાગ. કારખાનાને વિભાગમાં પચાસ સાઠ જુદાં જુદાં મોટાં મકાન છે, અને એકંદરે કારખાનાના વિભાગમાં લગભગ રૂા. ૨૦ કરોડની ઉપરનું રોકાણ છે. મકાને છૂટાં છૂટાં બાંધેલાં છે, અને દરેકની વચ્ચે ઓછામાં ઓછું ૧૦૦ ફ ટનું અંતર છે. દરેક મકાનની આસપાસ મોટા પાકા રસ્તા છે, અને એ રસ્તા ઉપર જાતજાતનાં ઝાડ રોપેલાં છે. તેથી કારખાના વિભાગમાં પણ એવું ન લાગે કે કેવળ તોતિંગ મકાનો જ છે. ઊલટું, એવું લાગે કે કારખાનાને એક બગીચામાં બેસાડેલું છે. સામાન્ય ઔદ્યોગિક વસાહતમાં રહેવાનાં મકાનો મોટા શહેરોનાં માળાઓ જેવાં હોય છે જેમાં એક મકાનમાં સહેજે પંદર વીસ કુટુંબ રહે. અને એવા માળાઓની હારની હાર બાંધેલી હોય છે. એટલે એ વિભાગમાં દાખલ થતાં કોઈ શહેરમાં દાખલ થયાં હોઈએ એવું લાગે છે. અનુલમાં આવું નથી. દરેક એક અથવા બે કુટુંબ માટે છુટાં અને બેઠા ઘાટનાં મકાને છે. અને કોઈ પણ કોલોનીમાં બસેથી વધારે કુટુંબની સગવડ નથી. વળી, જુદી જુદી કોલોની વચ્ચે પણ ખાસું એવું, અંતર રાખવામાં આવેલું છે, જેથી એક કોલની બીજી કોલોનીથી સ્વતંત્ર લાગે. દરેક કોલેનીમાં રમતગમતને માટે ખુલ્લી જમીન છે. પણ મુખ્ય વાત એ છે કે દરેક કોલોનીમાં પુષ્કળ ઝાડ ઉગાડવામાં આવ્યાં છે; તેમ જ એક કોલેની અને બીજી કોની વચ્ચેની જમીન પણ પુષ્કળ ઝાડાથી ભરી દેવામાં આવી છે. આ કારણસર વસાહતમાં લગભગ ૩૦ ૦ ૦ માણસે રહેતાં હોવા છતાં વસતિ દેખાતી નથી, અને ફલઝાડથી ભરપુર એવા એક રમણીય ગામમાં આવ્યા હોઈએ એવું લાગે છે. આગળ જણાવ્યું તેમ મકાનો બેઠા ઘાટનાં અને છૂટાંછવાયાં છે; તેમાં પાણીના નળ, વીજળી, તેમ જ લશના જાજરૂની સગવડ છે, એટલે કે એક નાનું સરખું ગામ જેવું દેખાવા છતાં તેમાં શહેરની બધી સગવડો છે. મહેમાને માટે ગેસ્ટ હાઉસ છે. રમતગમત વિગેરેનો વિભાગ ગામની વચ્ચોવચ્ચ છે, તેમાં ૩૦૦૦ માણસે બેસી શકે એવું પાકું ઓપન એર થિયેટર છે. ચોમાસા સિવાયની ઋતુઓમાં ત્યાં દર શનિવારે ફિલ્મ બતાવવામાં આવે છે, અથવા નૃત્ય કે નાટક જેવા બીજા પ્રયોગો રાખવામાં આવે છે. ઓપન એર થિયેટરની પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બેડમીંગટન કોર્ટ, ટેનીસ કોર્ટ–એવી બીજી જગ્યાઓ છે. આજે વિભાગમાં બાળમંદિર, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા તથા ઊમિમંડળ પણ છે. કંપનીએ નદીને કિનારે એક શિવ મંદિર પણ બાંધ્યું છે. આ બધી જ જગ્યાઓની આસપાસ પુષ્કળ ઝાડપાન છે. અડસટે કહી શકાય કે કંપનીએ લગભગ ૬૦,૦૦૦ સાઠ હજાર નવાં ઝાડો રોપ્યાં છે.
. કંપનીના કારખાનામાં મુખ્યત્વે રંગ અને દવાઓ બને છે. જે રંગે બને છે તે સુતરાઉ, ઉની, રેશમી વિગેરે કાપડ ઉદ્યોગમાં, શણ ઉદ્યોગમાં અને ચામડાના ઉદ્યોગમાં વપરાય છે. દવાઓમાં એકૈમાઈસીન, રીમાઈસીન સલ્ફાથાયેઝલ, સલ્ફાફડાયેઝીન, કોરેમીન-વિ. દવાઓ બને છે. કારખાનાની શરૂઆત ૧૯૫૨માં થઈ. તે વખતે ભારતમાં રંગેનું ઉત્પાદન નહોતું થતું. તેથી એક અમેરિકન કંપનીની મદદથી થોડા રંગેના ઉત્પાદનની શરૂઆત કરી. ત્યાર પછી આઈ. સી. આઈ., સીબા અને લેડરલી જેવી જગવિખ્યાત કંપનીઓ જોડે કરારો કરી, ઉત્પાદનમાં તેમ જ રોકાણમાં વધારો કર્યો. શરૂઆતમાં રોકાણ લગભગ બે કરોડનું હતું, તે આજે વધીને રૂા. ૨૦ કરોડ ઉપરનું થયું છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬--૬૫
પ્રબુદ્ધ જીવન '
૨૫૧
-
સુકી ધરતીનાં મીઠાં સ્મરણ
પૂર્વ આયેાજન * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજને માટે એક વાર કચ્છનો પ્રવાસ ગોઠવવાની ઈચ્છા બે ત્રણ વર્ષથી મનમાં રમી રહી હતી, પણ આ પ્રવાસ ગોઠવવા માટે જે અનેક પ્રકારની સગવડો અને અનુકુળતાઓ જોઈએ તે નજર સામે દેખાતી નહોતી. ગયે વર્ષે મનથી લગભગ નકકી કરેલું કે સભ્યોને કચ્છ લઈ જવા, પણ મિત્રોનું એમ કહેવું થયું કે, આ વર્ષે કચ્છમાં પાણીને દુકાળ છે, એટલે આ પ્રવાસ ગોઠવવામાં જયાં ત્યાં ખાસ કરીને પાણીની અગવડ પડવાને સંભવ છે. વળી વર્ષ સારું હોય અને જઈએ તે વાતાવરણ પણ સવિશેષ આવકારદાયક લાગે. કચ્છના પ્રવાસવિચાર સાથે મનમાં એમ પણ હતું કે પાલણપુર - ડીસા બાજાએ થઈને રેલવે દ્વારા હવે કચ્છ જવાનું સરળ થયું છે. પણ તે માર્ગે જવાને બદલે, ધારી અનુકૂળતા મળે તો બધા યાત્રિકોને સમુદ્રમાર્ગે સ્ટીમરમાં કચ્છ લઈ જવા અને પાછા લાવવા. એટલે કચ્છના કાર્યક્રમ સાથે સ્ટીમરમાં જરૂરી સગવડ મળી રહે એવો પ્રબંધ પણ વિચારવાનું હતું. સદભાગ્યે આ વર્ષે કચ્છનો પ્રવાસ ધાર્યા મુજબ ગોઠવી શકાય એવી બધી અનુકુળતાઓ આ વખતે અમને પ્રાપ્ત થઈ. સ્ટીમરમાં ફર્સ્ટ કે સેકન્ડ કલાસમાં જવું હોય તો બહુ વિચારવાનું રહેતું જ નહોતું, પણ અમારે સંઘના સભ્યોને બને તેટલા ઓછા ખર્ચે કચ્છનો પ્રવાસ કરાવવો હતો. એટલે સ્ટીમરમાં પણ થર્ડ કલાસ-ત્રીજા વર્ગ – થી અન્ય વર્ગને વિચાર જ થઈ શકે તેમ નહોતું. અને સ્ટીમરમાં થર્ડ કલાસના પેસેન્જરોને. વેઠવી પડતી હાલાકી અને ગીરદીને અમને પૂરો ખ્યાલ હતો. તેથી થર્ડ કલાસ વિભાગમાં અમારા આશરે ૪૦ પ્રવાસીઓ માટે કોઈ અલાયદી જગ્યા મળે તો જ સ્ટીમરમાં જવા આવવાનું ગોઠવવું એમ અમે વિચાર્યું. આ અંગે સીધીઆ સ્ટીમ નેવીગેશનનાં મુખ્ય અધિકારીઓને અમે મળ્યા અને તેઓ ત્રીજા વર્ગના પ્રવાસીઓના દળને ટુરીસ્ટ' તરીકે અલાયદી જગ્યા આપી શકે છે એમ તેમણે અમને જણાવ્યું અને અમે જો સ્ટીમર મારફત કરછને, પ્રવાસ ગોઠવીએ તે આવી સગવડ આપવાની તેમણે ખાત્રી આપી. હવે કચ્છમાં કયાં કયાં જવું, રાત્રીના કયાં કયાં વાસ કરવે-આની તેમ જ
સ્થળે સ્થળે ચાપાણી તેમજ ભજનની વ્યવસ્થા ગોઠવવાની રહી. વળી કચ્છના પ્રવાસ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને પણ પ્રબંધ કરવાને રહ્યો. આ માટે કચ્છી વીશા ઓશવાલ પ્રીન્ટીંગ પ્રેસના માલીક શ્રી દામજીભાઈ વેલજી શાહ, જેઓ અમારા સંઘની કાર્યવાહક સમિતિના વર્ષોથી સભ્ય છે તેમણે આ બધી વ્યવસ્થા કરવાનું ભારે ઉમળકાથી માથે લીધું અને તે માટે પારવિનાને પરિશ્રમ ઊઠાવ્યો. આ સંબંધમાં રાયણમાં તેમના પિત્રાઈ ભાઈ શ્રી મગનભાઈ રહે છે, જેમાં કચ્છના એક અગ્રગણ્ય પ્રજાસેવક છે અને રાયણની સહકારી મંડળીના પ્રમુખ છે. તેમની સાથે તેમણે બે મહિના પહેલાંથી ૫ત્રવ્યવહાર શરૂ કર્યો. તેમણે માંડવીના આગેવાન કેંગ્રેસી કાર્યકર્તા શ્રી ઝુમખલાલ મહેતા સાથે મળીને અમારા પ્રવાસનો આ કાર્યક્રમ ઘડયો. જયાં
જ્યાં અમને ફેરવવાના હતા ત્યાં ત્યાં પત્રથી અથવા જાતે જઈને તેમણે જરૂરી ગોઠવણ કરી લીધી. તદુપરાંત મુંબઈથી કયારે નીકળવું અને પાછા ફરવું તે અંગે ઋતુના હવામાનને પણ અમારે વિચાર કરવાનો હતો. સમુદ્રના પ્રવાસ માટે જયારે ટાઢ ઘટવા માંડી હોય અને ગરમી શરૂ થઈ ન હોય, અને દરિયો મોટા ભાગે શાન્ત અને સ્થિર હોય-એ ફેબ્રુઆરી મહિને સર્વશ્રેષ્ઠ ગણાતો હોઈને ફેબ્રુઆરી માસમાં જ પ્રવાસ ગોઠવવાનું અમે નકકી કરેલું, પણ સાથે અજવાળિયું હોય તે પ્રવાસ વધારે સુખદાયી અને પ્રસનતાપ્રેરક બને એમ વિચારીને ફેબ્રુઆરીની છઠ્ઠી તારીખ (માહ શુદ ૫) થી ફેબ્રુઆરીની ૧૭મી તારીખ (મહા વદ ૧ એટલે દરિયામાં પૂનમ જેટલો જ ઠાઠ હોય) એમ અમે ૧૨ દિવસના પ્રવાસ નકકી કર્યો. ' કચ્છના પ્રવાસની વિગતોને છેવટનો આકાર આપવા માટે અમારા ઉપડવાને ૧૫ દિવસ પહેલાં શ્રી મગનભાઈ બેત્રણ દિવસ માટે મુંબઈ આવી ગયા અને આ કાર્યક્રમ પાકો કરી ગયા અને અમને સર્વ પ્રકારે નચિત કરી ગયા. વળી પ્રવાસીઓ પાસેથી આ ૧૨ દિવસના પ્રવાસ માટે શું રકમ લેવી તે પણ તેમની સાથે વિચારવાનું હતું. આમાં સ્ટીમરની જવા આવવાની ટીકીટ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને ખર્ચ એ સૌથી મોટી બાબત હતી. ખાવાપીવાને તથા બીજો પરચુરણ ખર્ચ પણ કાંઈ ઓછો ન જ આવે પણ, કચ્છના
મિત્રો અને ત્યાંના પ્રજાજનોની જાણીતી આતિથ્ય પરંપરાને ધ્યાનમાં લેતાં, આ ખર પ્રમાણમાં હળવો રહેશે એમ સમજીને વ્યકિતદીઠ રૂ. ૧૨૫ લેવાનું અને જરૂર પડે તે પાછળથી વધારે રકમ માંગી લેવાનું ઠરાવ્યું.
આ પૂર્વ આયોજનના ફલક ઉપર આપણે કચ્છના પ્રવાસ શરૂ કરીએ. આ પ્રવાસનું વર્ણન ડાયરીના આકારમાં અમારા સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે તૈયાર કર્યું છે. લાંબુ લખવાને કદાચ આ તેમને પહેલો પ્રયાસ છે, એમ છ આશા છે કે, પ્રબુદ્ધ જીવનના વાચકે આ વર્ણનમાં પરિપકવ લેખિનીની રોચકતાને અનુભવ કરશે.
પરમાનંદ સુકી ઘરતીનાં મીઠાં સ્મરણો “શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ”
સ્ટીમર : સાબરમતી, શનિવાર, તા. ૬-૨-૬૫ ‘સાબરમતી’ સ્ટીમરમાં અમારે સંઘ કચ્છનાં પ્રવાસે જઈ રહ્યો છે. આ સંઘમાં ૧૯ ભાઈઓ, ૧૪ બહેને અને ૨ બાળકો મુંબઈથી જોડાયા છે. અમારી આ યાત્રાને ઉદેશ કચ્છનું દર્શન કરવાને છે. માત્ર તીર્થયાત્રા અમારૂં લક્ષ નથી.
સાબરમતી'માં જગ્યા લેવા સભ્યો સવારના ૮/૩૦ વાગે આવી ગયા હતા, - પણ સાબરમતી'એ સૌની સાધના માગી. લગભગ દશેક વાગે અમને અંદર પ્રવેશ મળ્યો અને ૧૧.૩૦ વાગ્યાને ઉપડવાને સમય હતો એને બદલે લગભગ એક વાગે સાબરમતીએ એને પડાવ ઉપાડયો...અને જ્યારે પ્રયાણ શરૂ થયું ત્યારે એની ગતિ ખૂબ જ મંદ હતી, પ્રિયજનોને વિયોગ જાણે એને પણ તે ગમતે. પ્રિન્સેસ ડોકમાંથી સ્ટીમરને બહાર નીકળવાને દરવાજો ખૂલ્યો અને ખૂબ જ સંભાળીને સાબરમતી બહાર પડી....
સમુદ્રની સહેલગાહ હવે શરૂ થતી હતી...
...પહેલી જ વાર સ્ટીમરમાં પ્રવાસ કરનાર ભાઈબહેનેને મન આ નવી જ દુનિયાને અનુભવ થતો હતો . અને તેઓ ડેકના કઠોડા પાસે ઊભા રહી મુંઝવણ અનુભવતા હતા કે ચકકર તે નહિ આવેને? મઝા આવશે કે નહિ? રાતનાં ઊંઘ તે આવી જશેને ? - હવે અમે બધા શાંત સમુદ્રની જેમ શાંત થયા અને ભજન લેવા એક પંગતે બેસી ગયા. કેન્ટીન પાસે જ અમારી જગ્યા હતી એટલે કેન્ટીનમાંથી સર્વીસ સારી રીતે થતી હતી. સૌ ભાઈબહેને. આનંદથી જમ્યા પછી કેટલાંક આરામ કરવા લાગ્યાં, કેટલાંક ઉપરની ડેકમાં જઈ સમુદ્ર અને આકાશનું દર્શન કરવા લાગ્યાં. ૩-૦ વાગે મુંબઈને કિનારો દેખાતો બંધ થયો–અને હવે, અમારે આકાશ અને પાણી સિવાય કશું જ જોવાનું ન હતું .. હાં, સફેદ પંખીઓનું-“સી-ગલ્સ'નું-એક ટોળું અમારી સ્ટીમર આસપાસ ઘુમરી ખાધા કરતું હતું. હિલોળા લેતાં પાણી ઉપર આ સફેદ પારેવાઓએ હિલોળા લેતાં લેતાં અમને જાણે કે, આશીર્વાદ આપ્યા “શુભાને પત્થા: સનું ” '
...... અમે કેટલાક મિત્ર પહેલા વર્ગની કેબીને જઈ આવ્યા, અમારા યજમાન દામજીભાઈનાં પત્ની દેવકાબહેન અને એમની અપંગ પુત્રી રેખા તથા અમારાં પૂજનીય મેનાબેન આ કેબીનમાં હતાં. તેમને મળ્યાં, તેમની તબિયતની પુછપરછ કરી. . - સાંજના ૪ વાગ્યા–ચાહનો સમય થયો. ચાહ વિના તો કેમ ચેન પડે?.... ચાહ સાથે બટેટાવડા પણ પીરસાયા ...
હવે સમુદ્ર થોડાક અસ્વસ્થ થતો લાગતો હતો- સ્ટીમરને આમ તેમ ઝોલા ખવરાવતો હતો. શરૂઆતને મંદ પવન હવે ઠંડીને અનુભવ કરાવતો હતો. પાણીને રંગ શરૂઆતમાં આછો લીલો હતો, હવે તે શ્યામલ બનતો લાગતો હતો. આકાશમાં સૂર્યદેવ ક્ષિતિજની
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા: ૧૬-૩-૬૫
કોરને સ્પર્શી રહ્યા હતા. સંધ્યારાણીએ ગુલાબી ઓઢણી ઓઢી લીધી હતી, અને એક મસ્ત વાતાવરણ સૌ અનુભવવા લાગ્યા હતા. સૂર્યદેવ . એ જાય છે... જાય છે...અને ગયા. હજુ એનું તેજ ચાલુ જ હતું, પણ થોડી જ ક્ષણોમાં એ પણ વિલીન થયું અને આકાશમાં એંધકાર વ્યાપી ગર્યો. ડેકની બહાર નજર નાખતાં સર્વત્ર પાણી જ પાણી, અને ક્ષિતિજ પણ હવે તો દેખાતું નહોતું. આકાશ સ્વચ્છ હતું, પણ તારાઓ હજુ દૃષ્ટિગોચર થવા લાગ્યા નહોતા. પણ થોડીવારમાં પશ્ચિમ આકાશમાં શુદ પાંચમની ચંદ્રપાંખડી ચમકવા લાગી અને તારાએ પાણ દેખાવા ' લાગ્યા. અને એક બહેને કહ્યું, “આજે વસંતપંચમી છે.' ખરે જ * ત્રતરાજ વસંતનો અનુભવ વાયુમંડળ કરાવતો હતો. ક્ષિતિજ પર 'દીવા દેખાય ત્યારે ત્યાં કિનારે છે-કોઈ શહેર છે એવું અનુમાન થતું. * * રાતે બધાં થાક્યા પાક્યા સૂઈ ગયાં. અને જોતજોતામાં સવાર પડી. અને પૂર્વાકાશમાં ઉદય પામેલા સુબિબે આખા સાગરપટ ઉપર મધુર પ્રકાશ રેલાવી દીધો. અમારી બાજુએ રહેલ હોસ્પિટલની કેબીન અને બાથરૂમ અમારા ઉપયોગ માટે ખાસ આપવામાં આવેલા, એટલે પ્રાત:કર્મ પતાવવામાં ખૂબ સગવડ રહી. '
* મોટી રાયણ, રવિવાર, તા. ૭-૨-૬૫ સ્ટીમર સાબરમતી જે માંડવી ૧૧ વાગે પહોંચવાની હતી તે મુંબઇથી મિડી ઉપડવાને કારણે લગભગ ૨ વાગે માંડવી પહોંચી પણ સ્ટીમર
તે માંડવીના કિનારાથી દૂર દૂર ઊભી રહે છે - કિનારે પહોંચવા . જેટલું પાણી ન હોવાને કારણે.
માંડવી આવી ગયું જાણી અમને આનંદ થયો, પણ હવે અમારી - કોટી હતી. મછવાઓને સાબરમતીએ આહાન કરી દીધું - “હે માંડવીના મચ્છવાઓ પધારો! મુંબઈના મહેમાનો તમારી રાહ જુએ છે તેમને લઈ જાઓ. અમે અમારી ફરજ બજાવી લીધી છે. તમે હવે તમારી ફરજ બજાવો.”
અને મચ્છવાઓ માંડવીને કિનારેથી છુટયા. અંદર સંખ્યાબંધ લાલ વસ્ત્રધારી મજો નજરે પડતા હતા. પહેલા મછવામાં પોલીસ
અને અધિકારીઓ હતા ... મચ્છવાઓએ સ્ટીમરને સ્પર્શ કર્યો કે • તુરત જ મજૂરો જાણે સ્ટીમર ઉપર તૂટી પડયા - જાણે લૂંટારાઓ લૂંટ કરવા ન આવ્યા હોય–અમારી અસહાય દશા જોઈને ! સામાનની હેરફેરની ધમાધમ ચાલી. સામાને ઊંચકાવા લાગ્યા “હે જમા-અચિતો” “ખબરદાર” - શબ્દો સંભળાવા લાગ્યા... અમારો સામાન મછવામાં ગોઠવાઈ ગયો, હવે અમારે ગોઠવાવાનું હતું. મછવા હિલોળા લેતા હતા. તેમાં સરળતાથી ઊતરવું ગેવાવું સહેલું નહોતું. મજૂરોની સહાયથી મછવામાં અમે માંડમાંડ પગ માંડી શકતા. અમારામાંથી કંઈક તો મછવામાં પડયા પણ ખરા–પણ એ તો ચાલતા શીખતું
બાળક પડે એ રીતે. ' ' . હવે અમે માંડવીના કિનારે આવી પહોંચ્યા. નિયત કાર્યક્રમ
મુજબ અમારે માંડવીમાં નહિ રોકાતાં માંડવીથી પાંચેક માઈલ દૂર આવેલા રાયણ પહોંચવાનું હતું. કચ્છમાં બે રાયણ હોઈને આ ગામને મોટી રાયણ' ના નામથી ઓળખવામાં આવતું હતું. આ ગામ અમારા 'કચ્છના પ્રવાસના આયોજક શ્રી દામજીભાઈનું હતું અને પહેલી રાત
ત્યાં ગાળવાની હતી. અમારું સ્વાગત તો માંડવીથી મછવામાં બેસીને સ્ટીમર ઉપર આવેલા અને શ્રી દામજીભાઈનાં સ્વજને શ્રી મગનભાઈ, શ્રી કાનજીભાઈ, શ્રી ઝવેરચંદભાઈએ સ્ટીમરમાં જ કર્યું હતું. માંડવીથી રાયણ જવા માટે તેમણે ૧૫ વેલ અથવા તો નાની બળદ ગાડી રોકેલી હતી. આ વેલમાં બેસવા માટે તકિયા અને ચાકળા હતા અને ઉપરના ઢાંકણ માટે ચાર દાંડી ઉપર માથે સુંદર રંગબેરંગી વેલબુટ્ટાવાળા ચંદરવા બાંધેલા હતા. અમે બધાં ત્રણ ત્રણની સંખ્યામાં આ વેલામાં ગોઠવાયાં અને જાણે કે, ગામને પાદર જાન આવી હોય એમ અંદર શણગારેલી વેલો વરઘોડો નીકળ્યો અને માંડવી વટાવી એકાદ કલાકમાં અમે રાયણ પહોંચ્યા. રસ્તામાં બળદગાડીઓ વચ્ચે ભારે હરિફાઈ ચાલતી હતી અને અમારાં કપડાં ધૂળથી ઢંકાઈ જતાં હતાં. આમ તો રાયણ પહોંચવા માટે એકાદ બસ કે ટેકસીઓની ગોઠવણ થઈ શકત, પણ અમને એકવાર કચ્છની આ બળદગાડીના પ્રવાસનો અનુભવ કરાવવો એવી દામજીભાઈની ખાસ ઈચ્છા હતી.' આ કોઈ લગ્નની જાન નહોતી એમ છતાં, પણ આ વેલની હારમાળાએ અમારાં જાનૈયાને ઉત્સાહ અને ઉમંગ, પેદા કર્યો હતો. અમારાં. દિલ ઉલ્લાસથી ઊભરાતાં હતાં. . રાયણ પહોંચ્યા એટલે ગામભાગોળે કોઈના સામૈયાની તૈયારી
ચાલતી જોવામાં આવી. આગળ ગ્રામજનોનું ટોળું હતું, પાછળ બહેને ટેળે મળીને એકઠી થઈ હતી. એક કુંવારી બહેનના માથા ઉપર ગાગર બેડીયું” (જર્મન સીલ્વરની નાની પાણી ભરેલી હાંડી અને તે
ઉપર નાળીયેર મૂકેલું હોય તેને "ગાગર બેડીયું કહે છે. આ વડે આવનાર મહેમાનનું સ્વાગત કરવામાં આવે છે) હતું. શરૂઆતમાં અમને લાગ્યું કે, ગામમાં કોઈ જાન આવવાની હશે એના સામૈયાની આ ધમાલ હશે–પણ ના, આ તે અમારી મંડળીનું જ સામૈયું હતું. બહેની ગીત ગાતી હતી અને ગામના આગેવાનો “પધારે” : “જે જે કરી અમને આવકાર આપતા હતા. શરણાઈ અને ઢોલ વાતાવરણને સંગીતમય બનાવતા હતા. અને એક અનેરા ઉત્સવનું વાતાવરણ આજે મોટી રાયણમાં અનુભવાતું હતું.
' અમારા નેતા શ્રી પરમાનંદભાઈને હાર પહેરાવવામાં આવ્યો. પરમાણંદભાઈએ સસ્મિત વદને સનાં વંદન ઝીલ્યાં ', ' “વરઘોડો' આગળ ચાલ્યો, શરણાઈ અને ઢેલ એકમેકની સ્પર્ધા કરતાં હતાં. ગામની ધૂળ પણ આજે ગુલાલ થઈને સૌને આવકારી રહી હતી.
ગામમાં એક દેરાસર હતું. ત્યાં અમને ઊભા રાખવામાં આવ્યા અને સૌથી પ્રથમ કર્તવ્ય 'પ્રભુ દર્શન’નું હોવું જોઈએ એમ સમજી સૌ સભ્યો દેરાસરમાં ગયા અને દર્શન કર્યા. દેરાસરથી સીધા અમને અમારે ઉતારે લઈ જવામાં આવ્યા. રાયણના જેન મિત્ર મંડળ દ્વારા ચાલતી પાઠશાળામાંનાં વ્યાયામશાળાના હોલમાં અમારો ઉતારો હતો. અમે ઉતારે ગોઠવાયા: થાક અને ભૂખ બંને લાગ્યા હતા. હાથપગ ધોઈ સૌ ભોજન લેવા બાજુએ આવેલ શ્રી કાનજીભાઈનાં મકાનની જગ્યામાં ગયા. કકડીને ભૂખ લાગેલી હોઈને દૂધપાક પૂરીના મિષ્ટ ભોજનને સંપૂર્ણ ન્યાય અપાયો .. ' . - જમીને ઉતારે આવ્યા-રાત પડવાની તૈયારી હતી. પવન મંદ મંદ વાતો હતો. સૌ હસતા • ગપ્પા મારતા - એકમેકને પરિચય : સાધી છે
નજદિક આવી રહ્યા હતા. રાતના આઠ થયા - અને અમારા મનો- રંજન માટે સંગીતનો કાર્યક્રમ અમારા ઉતારે જ રાખવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક શ્રી યંબકલાલ જોષીએ ‘જય જય ગરવી ગુજરાત” ને શાસ્ત્રીય ઢબે નંબરા ઉપર ગાયું અને ત્યાર પછી કેટલાંક ભજન અમને સંભળાવ્યાં. અને સંગીતનો કાર્યક્રમ “ભૈરવી” થી પૂરો થયો ત્યારે શ્રી પરમાનંદભાઈએ શ્રી જોપીને કચ્છનાં “સંગીતરત્ન” નું બિરુદ આપ્યું. અંપૂર્ણ
- ચીમનલાલ જે. શાહ મુંબ ઇ જીવ દયા મંડળીનું ધર્માદા હે મીયોપેથીક દવાખાનું
ઉપરોકત દવાખાનાની શુભ શરૂઆત તા. ૧ માર્ચ ૧૯૬૫થી દયામંદિર ખાતેના બીજા મજલા પરનાં મંડળીનાં કાર્યાલયમાં કરવામાં આવી છે. જેનું ઉદ્દઘાટન જાણીતા સેવાભાવી શ્રી મગનલાલ પી. દેશીને શુભ હસ્તે થયું છે. દવાખાનામાં રવિવાર સિવાયના અન્ય દિવસોમાં બપોરના ૩થી ૫ સુધી જાણીતા અનુભવી હોમીયોપેથીક ડોકટર પરશુરામ એ. મહાત્ર અને ડો. મહેશ માન્યર એલ.સી. ઈ. એચ. માનદ સેવા આપશે અને દર્દીઓને ચીવટથી તપાસી તેમને મફત દવા આપવામાં આવશે. જાહેર પ્રજાને વિનંતિ છે કે, આ દવાખાનાના લાભ મેળવે. દવાખાનાનું સ્થળ દયામંદિર, ૨જો મજલે, ૧૨૩/૧૨૫, મુંબાદેવી રોડ, મુંબઈ-૩. દવાખાનાને સમય રવિવાર સિવાય બપોરના ૩થી ૫ સુધી રહેશે.
તેયેછો આંખના તારક ઝંખવાયે, ને અંતરે હામ રહે ન લેશ,
છો મૈત્રી, છો પ્રેમ બધુંય ભાંગે, - આપત્તિઓ છો વિધિ લાખ સજે
ને પંથ રૂપે ઘન અંધકાર - નિસર્ગ આખીક્રોધભરી ભીંસ ભલે તને – તે ન આત્મા મુજ, તું ભૂલીશ
કે “દેવી –આગળ જા, ધર્મે જા! " ત ના ઉત્તર, દક્ષિણમાં, ન, કિનું .
જ ફકત આદર્શ ભણી સદા તું!' મૂળ અંગ્રેજી: . અનુવાદિકા: ' ' સ્વામી વિવેકાનંદ ' . . * : ' શ્રી ગીતાબહેન પરીખ
*
*
*
* \ાલ :
Page #61
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૧૫
પ્રબુદ્ધ જીવન
ભગિનીસમાજ સુવણૅ મહાત્સવ
(મુંબઈની અગ્રગણ્ય સ્ત્રીસંસ્થા ભગિની સમાજની સ્થાપના શ્રી ગોપાલકૃષ્ણ ગોખલેના શિષ્ય શ્રી કરસનદાસ ચિતલિયાએ ૧૯૧૬ના ફેબ્રુઆરી માસની ૧૯મીના રોજ સ્વ. ગોખલેની પ્રથમ પુણ્યતિથિએ કરી હતી. આ રીતે ગણતાં ૧૯૬૬ની સાલમાં ગિનીસમાજ ૫૦ વર્ષ પૂરાં કરશે. આ હકીકતને ધ્યાનમાં લઈને ૧૯૬૫ના ફેબ્રુઆરી માસથી ૧૯૬૬ના ફેબ્રુઆરી માસ સુધીમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને ભિગનીસમાજની સુવર્ણ જયંતી ઉજવવાનું તેના સંચાલકોએ નક્કી કર્યું છે. તેના પ્રારંભમાં ગયા ફેબ્રુઆરી માસની ૧૯મી તારીખે ‘ગેાખલે દિન' ઉજવવામાં આવ્યો હતો અને સુવર્ણમહોત્સવનું મહારાષ્ટ્રના રાજ્યપાલ ડૅ. ચેરિયન અને શ્રીમતી ચેરિયનના હાથે પાટકર હૅૉલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. હ્રદયનાથ કુંજરૂ, શ્રી પાગે તથા શ્રી ગગનવિહારી લ. મહેતાએ અનેક અંગત સ્મરણો રજૂ કરીને સ્વ. ગાખલેના જીવન ઉપર સારો પ્રકાશ પાડયો હતો. તદુપરાંત આ પ્રસંગ ઉપર ભિગનીસમાજની આજ સુધીની સિદ્ધિઓનાં સેાપાનાનો પરિચય આપતો એક સુંદર સુવર્ણ મહાત્સવ ગ્રંથ પણ બહાર પાડવામાં આવ્યા હતા.
ગિની સમાજ મુંબઈની સતત વિકસતી અને સદા વિસ્તરતી –આમ તો સાર્વજનિક એમ છતાં પણ મુંબઈના સુધારલક્ષી ગુજરાતી સમાજની બહેનોની પ્રતિનિધિસંસ્થા છે. તેને સ્વ. જાઈજી પીટીટ અને સ્વ. લેડી લક્ષ્મીબાઈ જગમોહનદાસ અને વયોવૃદ્ધ શારદાબહેન મહેતા તથા સ્વ. અવન્તિકાબહેન ગાખલેથી માંડીને સૌ. જયશ્રીબહેન રાયજી, શ્રી લીલાવતીબહેન બેંકર, સ્વ. ઊર્મિલાબહેન મહેતા, શ્રી બચુબહેન લાટવાળા, સ્વ. ચંચળબહેન ધીયા, સૌ. તારાબહેન માણેકલાલ પ્રેમચંદ જેવી નિષ્ઠાવાન કાર્યકર્તાઓની એક સરખી પરંપરા પ્રાપ્ત થઈ છે અને તેની વિચારસરણી અને પ્રવૃત્તિ જૂનવાણી વિચારોને પડકારતી સતત પ્રગતિશીલ રહી છે. જુના કાર્યકર્તાઓ વિદ્યમાન હોય એવામાં નવા કાર્યકર્તાઓની હરોળ ઊભી થતી રહી છે. વળી, તેની સેવાપ્રવૃત્તિ નવાં નવાં ક્ષેત્રે શેાધતી અને સાધતી જાય છે. સમયના પ્રવાહ ભગિની સમાજનાં સદ્ભાગ્યે તેમાં નવાં પ્રાણ, નવી શકિત, નવી ચેતના પૂરતો રહ્યો છે અને તેથી તેની આજસુધીની કારકીર્દિ ઉત્તરોત્તર વધારેને વધારે ઉજજવળ બનતી રહી છે. તેના મુખપત્રરૂપે ‘ભગિની સમાજ પત્રિકા' વર્ષોથી નવા વિચારનું વિતરણ કરી રહી છે. આ ભિંગની સમાજનું વર્તમાન સ્વરૂપ અને કાર્યવિસ્તાર શું છે તેના પ્રબુદ્ધજીવનના વાચકોને ખ્યાલ આવે તે માટે એક ટૂંકી નોંધ મેં સૌ. સાદામિનીબહેન પાસે માંગી અને તેમણે લખી આપી જે સાભાર નીચે રજુ કરું છું.
* સુવર્ણ મહાત્સવ અંગે બાર મહિનાના ગાળામાં એક ભારે મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ ભગની સમાજ તરફથી વિચારવામાં આવ્યો છે. તેમાં શ્રી પ્રેમકોરબાઇ લોટવાળા ભગની ગૃહ (ગાખલે રોડ, દાદર)નું ઉદ્ઘાટન (૨૭મી ફેબ્રુઆરી), “બદલાતી સમાજવ્યવસ્થાની કુટુંબજીવન ઉપર અસર” એ વિષય ઉપર પરિસંવાદ (ત્રીજી એપ્રિલ), મનોરંજન કાર્યક્રમ (ઑગસ્ટ માસમાં), ગાંધી જયંતી (૨૨મી સપ્ટેમ્બર), નવરાત્ર ગરબા (ઓકટોબરમાં), ભિંગની સમાજ માંડવી કેન્દ્રનો રજત મહાત્સવ (૬ નવેમ્બર), મહિલા પ્રગતિદર્શન અને બાલકલ્યાણ પ્રદર્શન (નવેમ્બર માસ), રમતગમત સ્પાર્ટસ (૨૧ નવેમ્બર), શૈક્ષણિક પ્રદર્શન તથા મનોરંજન કાર્યક્રમ ઉદવાડા કેન્દ્ર (૧૧, ૧૨ ડિસેમ્બર), બોટ ક્રુઝ (જાન્યુઆરી), તાજમહાલ હોટલમાં બોલ રૂમ ડાન્સ * (ફેબ્રુઆરી), ગેાખલે જયંતી (૧૯ ફેબ્રુઆરી)–આવા અનેક
* આ આખા કાર્યક્રમમાં પશ્ચિમની નકલરૂપ આ બોલરૂમ ડાન્સનું શું સ્થાન અને કર્યું ઔચિત્ય તે સમજાતું નથી. મંત્રી.
*
૨૫૩
પ્રબંધાને સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા કાર્યક્રમા ધાર્યા મુજબ સફળ બને અને સાથે સાથે ગિની સમાજને વિપુલ પ્રમાણમાં આર્થિક સિંચન થાય કે જેથી તેનું કાર્યક્ષેત્ર વધારે ને વધારે વિસ્તરતું જાય એવી આપણી ભગિની સમાજ પ્રત્યે હાર્દિક શુભેચ્છા અને શક્ય તેટલા સહકાર હો ! પરમાનંદ) ભગિની સમાજ
ભગિની સમાજની સ્થાપના પૂજ્ય ગેાખલેજીના સ્મારક તરીકે એમની પ્રથમ પુણ્યતિથિને દિવસે ૧૯૧૬માં થઈ. તે વખતથી તે ૧૯૩૨ સુધી સમાજની કિંમટી પર બહેનો તથા ભાઈએ કામ કરતાં હતાં. ભિંગની સમાજના આદ્ય સ્થાપક અને કાર્યકર્તા (સર્વન્ટસ ઑફ ઈન્ડિયા સેાસાયટીના સભ્ય) શ્રીયુત કરસનદાસ ચિતલિયા હતા, અને સહુથી પહેલાં પ્રમુખ શ્રીમતી જાઈજી પીટીટ હતાં.
ભગિનીસમાજના ઉદ્દેશ સર્વ કામ અને જાતિના બહેનોની ઉન્નતિ કરવાનો છે. એ ધ્યેયાનુસાર આ સમાજ સર્વ કોમના સ્ત્રીઓ તથા બાળકોની સામાજિક, આર્થિક, શારીરિક અને શૈક્ષણિક ઉન્નતિ માટે કામ કરી રહી છે.
૧૯૩૨માં ભગની સમાજની સંસ્થા બહેનોને સોંપાઈ ત્યારે તેની મર્યાદિત પ્રવૃત્તિઓ હતી. સભ્યો ફકત ત્રણસેા હતા અને મકાન પણ પોતાનું નહોતું. અત્યારે ભગિની સમાજ હસ્તક ત્રણ મકાનો છે. સમાજના ત્રણ હજાર સભ્યો છે તે ઉપરાંત પેટ્રને, ડોનર અને આજીવન સભ્યા છે.
૧૯૧૫ની સાલમાં શ્રી કરસનદાસ ચીતલીયાએ શ્રીમતી ઈચ્છાદેવી મહારાણીશંકર શર્મા નામનાં આર્યસમાજી બહેનને મુંબઈના સ્ત્રીવર્ગ આગળ ભાષણ કરવાનું આમંત્રણ આપ્યું. શ્રી ચીતલીયાએ મુંબઈમાં તે વખતે જે એક-બે સ્ત્રીમંડળેા હયાત હતાં તેમને પોતાના મંડળમાં શ્રીમતી ઈચ્છાદેવીનું ભાષણ ગોઠવવાની વિનંતિ કરી. એ સ્ત્રીમંડળાએ ભાષણ ગોઠવવાની ના પાડી કારણ કે શ્રીમતી ઈચ્છાદેવી આર્યસમાજી હતાં અને આર્યસમાજી લોકો ન્યાતજાતના બંધનમાં માનતા નથી. આ વાતથી શ્રી ચીતલીયાને ઘણું દુ:ખ લાગ્યું. અને ન્યાતજાતથી પર એવું એક સ્ત્રીમંડળ કહાડવાનું બીડું એમણે ઝડપ્યું. થોડા જ વખતમાં ભગિની સમાજની સ્થાપના થઈ.
પ્રગતિમય ઉદાત્ત વિચારો અને સ્ત્રી ઉન્નતિના કાર્યની ધગશને લઈને ભગિની સમાજે આજ સુધીમાં ખૂબ સરસ પ્રગતિ કરી છે. છેલ્લાં ત્રીસ વર્ષમાં સમાજનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક બન્યું છે. સ્ત્રીઓ તથા બાળકોના હિતની જુદાજુદા પ્રકારની પ્રવૃત્તિએ ભગિની સમાજે હાથ ધરી છે. ભિંગની સમાજની આજે વીશ જુદી જુદી પ્રવૃત્તિઓ છે. મુંબઈમાં ખેતવાડીમાં મગનલાલ ધીયા બીલ્ડીંગમાં સમાજની મુખ્ય ઑફિસ છે અને એ મકાનમાં રમતગમત માટે કલબ, શિક્ષણવર્ગ, પુસ્તકાલય તથા બાલમંદિર ચાલે છે. તે ઉપરાંત સમાજનાં બીજાં ત્રણે કેન્દ્ર શહેરમાં છે: એક તારદેવમાં, બીજું ભુલેશ્વરમાં અને ત્રીજું માંડવીમાં. વળી હરિજન સેવા મંદિર ભાયખલા પાસે છે. સમાજ તરફથી છ સાત બાલમંદિરો ચાલે છે. એને લાભ મધ્યમવર્ગના બાળકો લઈ શકે તેટલી ફી રાખવામાં આવી છે. તે ઉપરાંત દરેક કેન્દ્રમાં ઉદ્યોગમંદિર, શિક્ષણમંદિર તથા પુસ્તકાલય ચાલે છે. વળી બાળક્રીડાંગણ અને ભગનીગૃહ પણ ચાલે છે અને આરોગ્ય સમિતિ દ્રારા કુટુંબિનયોજનનું કામ ચાલે છે. ભગિની સમાજ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપે છે. ભગની સમાજનું ધ્યેય સ્ત્રીઓની સર્વાંગી ઉન્નતિ કરવાનું છે. તેને માટે પ્રગતિમાન વિચાર ધરાવતી ‘ભિગની સમાજ પત્રિકા' દર મહીને બહાર પડે છે.
ભગિની સમાજે પોતાનું કાર્યક્ષેત્ર મુંબઈ શહેર પુરતું જ મર્યાદિત નથી રાખ્યું, પર`તુ મુંબઈથી દૂ૨ ઉદવાડા જેવા નાના ગામમાં આદિવાસી
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૫૪
બહેનોને શિક્ષણ માટે કેન્દ્ર શરૂ કર્યું છે. શિક્ષણ વિના ઉન્નતિ નથી એ દષ્ટિએ કેળવણીના પ્રચાર આદિવાસી જેવી પછાત કોમમાં કરવા માટે ઉદવાડામાં બાળવર્ગથી માંડી માધ્યમિક શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. વળી શિક્ષિકાએ તૈયાર કરવા માટે એક અધ્યાપન શાળા પણ કહાડી છે. આજુબાજુનાં ગામડાંની આદિવાસી બાળાઓ શિક્ષણનો લાભ લઈ શકે માટે એક કન્યા છાત્રાલયની વ્યવસ્થા કરી છે. લગભગ વીસ વરસ પર શરૂ કરેલા વિદ્યાર્થીનીગૃહમાં આજે સા ઉપર કન્યાએ રહે છે. ઉદવાડામાં એક મગનલાલ ઘીયા કન્યા હાઈસ્કૂલ છે, અને ત્રણ ગામડામાં કૃષ્ણાબાઈ ડાગા સંસ્કાર કેન્દ્ર છે. નટવરલાલ દેસાઈ કન્યાશાળા અને ચંચળબહેન ઘીયા કન્યા નિવાસ પણ ઉદવાડામાં છે. એક આામશાળા ખડકી ગામમાં છે. તેનું શિક્ષણ ગાંધીજીની બુનિયાદી તાલીમને આધારે અપાય છે.
ભિગની સમાજના સદ્ભાગ્યે કેટલાક કાર્યકર્તાઓએ પેાતાનું સર્વસ્વ સમાજને ચરણે ધરી દીધું છે. સમાજે મુંબઈ શહેરમાં જ નહિં પણ ગુજરાતનાં ગામડામાં સેવાની સુવાસ ફેલાવી છે.
આમ જાતજાતની પ્રવૃત્તિઓ ચલાવવાથી આજે ભગની સમાજ ગૌરવપૂર્વક સુવર્ણજયંતી ઉજવવાની અધિકારી બનેલ છે. દિનપ્રતિદિન આ સમાજ પ્રગતિ કરે, એનું સેવાનું ક્ષેત્ર વધારે વિશાળ થતું જાય અને ભારતની સ્ત્રીઓને અવનત દશામાંથી બહાર કાઢી જગત સમક્ષ ઉન્નત શિરે ઉભી રહેતાં શીખવવામાં ભગની સમાજ સંપૂર્ણ રીતે સફળ થાય એમ હું ઈચ્છું છું.
સૌદામિની મહેતા
પ્રકી નોંધ
વિલે પાણેનુ નવુ જિનમદિર
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૫
આજુબાજુના પ્રદેશની ભવ્યતા વિષે વિચાર કરતાં આપણુ" દિલ અહેાભાવથી અને પ્રસન્નતાથી ભરાઈ જાય છે અને આ તાજમહાલ એક બાદશાહની પોતાની બેગમ વિશે અસાધારણ પ્રેમનિષ્ઠાનુંમહાબતનું—એક પ્રતીક છે એ રીતે વિચારતાં શાહજહાન બાદશાહ વિષે આપણું દિલ ઊંડો આદર અનુભવવા માંડે છે. આ કારણે તાજમહાલ અનેકને પ્રેરણારૂપ બન્યો છે અને કંઈ કાળ સુધી પ્રેરણારૂપ બનતા રહેવાના છે. ઈજીપ્તની પીરામીડ, દિલ્હીના કુર્નૂબમિનાર, મદુરાનું મિનાક્ષી મંદિર, અજન્ટા કે એલેરાની ગુફાઓ . આવાં દુનિયાના કળાધામા વિષે ઉપર જણાવ્યું તે મુજબ બે રીતે વિચાર થઈ શકે છે. તે વિષે કેવળ એકાંગી દૃષ્ટિ ઊચિત નથી.
આગ્રાના સુપ્રસિદ્ધ તાજમહાલના બે દષ્ટિએ વિચાર થઈ શકે છે. એક સામાજિક ઔચિત્ય અને ઉપયોગીતાની દૃષ્ટિએ અને બીજી કેવળ કળાનિર્માણની દષ્ટિએ. પહેલી દષ્ટિએ વિચાર કરતાં મનમાં ઘણા સવાલા પેદા થાય છે; આટલું બધું દ્રવ્ય નિર્માણ કરીને આવે. મોટો તાજમહાલ ઊભા કરવામાં આવ્યા અને તે એક બાદશાહના સીધા યા આડકતરા અહમને પોષવા માટે કે અહિં મારી બેગમને દાટવામાં આવી હતી અને તેની બાજુએ મારું મૃત્યુ થશે ત્યારે મારા શબને દફનાવવામાં આવશે અને એ રીતે અમારી આવી સુંદર જોડીને અને અમારી આવી બાદશાહીને લોકો સૈકા સુધી સંભારતા રહેશે અને અમારા ઉપર પ્રશંસાના શબ્દો વરસાવતા રહેશે-આ કેવળ અહીંની તૃપ્તિ સાથે જોડાયેલા વિલાસ છે, તેને લેાકકલ્યાણ સાથે કશા સંબંધ નથી અને આ બધું ઊભું કર્યું હજારો મજુરોને માત્ર પેટિયું આપીને અને તેમની કમરને ભાંગી નાખીને અને તેનાં સ્થાપત્યકાર વિષે વળી એવી કિંવદન્તી વહેતી ચાલે છે કે, જગતમાં આના બીજો જોટો તે પેદા ન કરી શકે - એવા જ બીજો નકશા ન આલેખી શકે : તે માટે તેના અંગુઠો કે આંગળા બાદશાહે કપાવી નાંખ્યા. આ રીતે વિચારતાં તાજમહાલ એ અનર્ગળ દ્રવ્યનો નર્યો વ્યય લાગે છે અને તેનું ઔચિત્ય શંકાસ્પદ બને છે. વળી આટલું જ દ્રવ્ય ખરચીને જનતાના આર્થિક ઉદ્ધાર થાય એવાં સામાજિક કલ્યાણનાં કાર્યા તેણે કર્યા હાત તો કેવું સારું થાત ? –આવેશ પણ સવાલ થાય છે. પણ આ બધું subjeetive thinking છે, માનવસમાજ અંગેના પોતાના મનના ચોક્કસ વલણો સાથે જોડાયેલા દષ્ટિકોણ છે. એ જ તાજમહાલને જોવાનો બીજો પણ દૃષ્ટિકોણ છે તેની આગળપાછળની બાબતોને લગતા ખ્યાલાને બાજુએ રાખીને તાજમહાલને તટસ્થ રીતે −objectively− જોવાના, તે જે કાંઈ છે તે કેવે છે? સ્થાપત્યની દષ્ટિએ તેનું નિર્માણ કેવું છે? અને તે શેનું પ્રતીક છે? આ રીતે વિચારતાં અને તાજમહાલને નિહાળતાં તેના સ્થાપત્ય વિષે, ખંડ ખંડની રચના વિષે, તેના સમગ્ર ઉઠાવ વિષે, તે જે સ્થાન ઉપર ઊભા કરવામાં આવ્યો છે તે યમુનાના કિનારો અને
તાજેતરમાં વીલેપારલેમાં પશ્ચિમ બાજુએ એક નવું જૈન મંદિર ઊભું કરવામાં આવ્યું છે. તે પાછળ અઢીત્રણ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમાં વીલેપારલે જૈન શ્વે. મૂ. સંઘના પ્રમુખ અને મારા પુરાણા મિત્ર શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ એક લાખ રૂપિયાની રકમ આપી છે. આ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર યોજવામાં આવેલા મહોત્સવ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. હવે આજના સંયોગામાં આટલું બધું દ્રવ્ય ખરચીને આવું જિનાલય ઊભું કરવાની ખરેખર જરૂર હતી કે નહિ, તેના પ્રતિષ્ઠામહોત્સવ પાછળ આટલા બધા ખર્ચ કરવાની આવશ્યકતા હતી કે નહિ, તે પાછળ આટલા બધા ઠાઠમાઠ કરવામાં આવ્યો તે પણ જરૂરી હતો કે નહિ? આના સ્થાને વધારે સાદા આકાર અને સાદી યોજના શું વિચારી ન શકાત ? વળી, તેના વિકલ્પે સામાજિક દષ્ટિએ વધારે ઉપયોગી કાર્યોના વિચાર શકય હતા કે નહિ - આ બધા વિચારો જે કોઈ વ્યકિત સમાજના હિતાહિતના વિચાર કરે છે તેને આવ્યા વિના ન જ રહે, પણ આખરે આ બધું તે થવાનું હતું તે થઈ ગયું. એટલે ઉપરના વિચારો બાજુએ રાખીને આખરે જે મંદિર ઊભું કરવામાં આવ્યું છે તે કળા અને સ્થાપત્યની દષ્ટિએ કેવું છે તેના વિચાર પણ એટલા જ પ્રસ્તુત બને છે. આપણે આ નવા મંદિરના આ રીતે વિચાર કરીએ તે। કબુલ કરવું પડશે કે, આ મંદિરની રચના કોઈને પણ મુગ્ધ કરે તેવી છે. થોડા દિવસ પહેલાં સાંજના વખતે વીલે પારલે જવાનું બનતાં તે મંદિર જોવાની—નિહાળવાની મને તક મળી, અને ખરેખર ઊંડી પ્રસન્નતા અનુભવી. મંદિરના રંગમંડપમાં જે કોતરકામથી ભરેલા ઘુમ્મટ છે તે આબેહુબ આબુના મંદિરોના ઘુમ્મટની યાદ આપે છે, નીચે જે આરસની બિછાત છે તેની ડીઝાઈન પણ એટલી જ સુરૂચિપૂર્ણ છે. ગર્ભાગારમાં મૂર્તિઓના ખડકલા ન કરતાં જરૂર પૂરતી Gr મૂર્તિએ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે અને મંદિરની બન્ને બાજુએ એક એક ઉપમંદિર જેવું છે. તેમાંના એકમાં ૧૦૦૦ વર્ષ જુની પણ બહુ ઘાટીલી અને ભાવવાહી જિનમૂર્તિ મૂકવામાં આવી છે અને બીજી બાજુના ઉપમંદિરમાં, આ મંદિરના શિલારોપણ પ્રસંગની સંભામાં બેાલતાં આપણા મંદિરો માટે ચક્ષુટીલાં ચાડેલી મૂર્તિઓ બનાવવામાં આવે છે તેને બદલે મૂર્તિના ધ્યાનસ્થ રૂપ સાથે બંધ બેસે એવી રીતે ધ્યાનસ્થ અર્ધનિમીલિત ચક્ષુ મૂળ પાષણદેહમાં કોતરવામાં આવ્યા હોય એવી મૂર્તિઓ જ તૈયાર કરીને આ નવા મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના મે અનુરોધ કર્યો હતો તે લક્ષમાં રાખીને, શ્રી રતિભાઈએ એ પ્રકારની એક સપ્રમાણ, નમણી અને ભાવપ્રેરક મૂતિ ખાસ તૈયાર કરાવીને પ્રતિષ્ઠિત કરી છે અને આ બન્ને ઉપમંદિરોની મૂર્તિ સફેદ આરસની અને સરખા કદની હાઈને એકમેકની જોડી જેવી લાગે છે. જિનમૂર્તિના નિર્માણ અંગેની પ્રચલિત શ્વેતાંબર પર પરાના અંશત: ત્યાગ કરીને શ્રી રતિભાઈએ આ જે નવું પ્રસ્થાન કર્યું છે તે માટે તેમ જ કળાના એક ઉત્તમ નમૂના જેવું મંદિર, તે પાછળ પાર વિનાના પરિશ્રામ ઉઠાવીને, ઊભું કર્યું છે તે માટે તેઓ અભિનંદનના અને અન્ય સર્વ માટે અનુકરણના અધિકારી બને છે.
આ મંદિરનું આવું સુચિપૂર્ણ નિર્માણ સવિશેષ ઉલ્લેખનીય એટલા માટે બને છે કે, નવાં મંદિરો પાછળ જૈન સમાજ લાખો
Page #63
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૧૫
રૂપિયાના ખર્ચ કરતી આવી છે, પણ ઘણી વાર આવાં મંદિરોની રચનામાં અને પ્રશાભનામાં તથા રંગરોગાનમાં અને તેમાં કરાવવામાં આવતાં ચિત્રામણામાં નવા જુનાના એવા શંભુમેળા કરવામાં આવે છેઅને શેશભા નિમિત્તે એકઠી કરવામાં આવેલી અનેક ચીજવસ્તુએના એવા ખડક્લા કરવામાં આવે છે, અથવા તો તત્કાળ ભારે ભપકો લાગે અને આખો અંજાઈ જાય પણ ઘેાડા સમયમાં એ બધું ઝાંખું પડવા માંડે, જર્જરિત થવા લાગે એવા ઠાઠ ઊભા કરવામાં આવે છે કે આ બધું જોઈને આપણું દિલ એક પ્રકારના ત્રાસ અનુભવે છે અને એવો પ્રશ્ન થાય છે કે, મંદિર પાછળ તેમ જ તેના શોભા શણગાર પાછળ કશી પણ સમજણ કે વિવેક વિના પૈસા વેર્યું જવા અને એક સુરૂચિપૂર્ણ કળાપૂર્ણ વસ્તુ નિર્માણ કરવી—આ બન્ને જુદી જ બાબત છે - આ સાદી વાત જૈન સમાજના ધનવાનોને કોણ સમજાવે ?
પ્રબુદ્ધ જીવન
મુંબઈ બહાર વર્ણી બાજુએ જતાં રસ્તામાં ભગવાન બુદ્ધનું મંદિર આવે છે. ત્યાં હું મંદિર તેમ જ ભગવાન બુદ્ધની ભાવવાહી મૂર્તિનાં દર્શન કરવા કદિ કદિ જાઉં છું અને આહ્લાદ અનુભવું છું. વીલે પારલેનું આ નવું મંદિર જોઈને અને તેમાં એક ખૂણાના ઉપમંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી નવા આકારની મૂર્તિ પૂરતું નવું પ્રસ્થાન નિહાળીને હું આનંદપ્રભાવિત બન્યો. આ આનંદસ્મરણને શબ્દાંકિત કરવા માટે આ નોંધ લખવા હું પ્રેરાયો છું. ‘ બાપુની ભવિષ્યવાણી !!
તા. ૧-૨-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં ‘બાપુની ભવિષ્યવાણી ’ એ મથાળા નીચે તા. ૨૪-૧-૨૨ના ગાંધીજીના એક પત્ર પ્રગટ કરવામાં આવ્યા હતા, જેમાં સ્વરાજ્ય મળ્યા બાદ આપણી કેવો દુ:સ્થિતિ થશે તેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો, અને “સ્વતંત્ર થઈશું એ સાથે જ ચૂંટણીમાં રહેલા બધા દોષો, અન્યાય, શ્રીમંતોની સત્તા ને જલમ તેમ જ વહીવટની બીનઆવડત એ બધું આપણી ઉપર ચડી બેસવાનું અને આ જંજાળ કયાંથી આવી પડી એમ લાગવાનું. લોકો અક્સાસની સાથે ગયા દહાડા યાદ કરશે કે આ કરતાં તે પહેલાં વધારે ન્યાય હતા, આ કરતાં વહીવટ સારો હતા, શાંતિ હતી, અમલદારોમાં આછાવત્તા પ્રમાણમાં પ્રમાણિકતા હતી. ” વગેરે આજની પરિસ્થિતિના યથા સ્વરૂપે દ્યોતક અવાં વિધાનો કરવામાં આવ્યાં હતાં. આ પત્ર મેં જાન્યુઆરીના ‘કુમાર ’ માંથી અને ‘કુમાર ’ના તંત્રીએ પહેલો જાન્યુઆરીના ‘લોકજીવન’ માંથી લીધા હતા. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ આ પત્ર વાંચીને તેની પ્રમાણભૂતતા વિષે સ્વામી આનંદે, તેમની સાથે એ અરસામાં થયેલી વાતચીત દરમિયાન, મજબૂત શંકા વ્યકત કરી હતી. તેમના કહેવા મુજબ બાપુજીના લખેલા આવા કોઈ પત્ર તેમના જોવામાં કદિ પણ આવ્યો નથી અને ૧૯૨૨ ની સાલ કે જ્યારે સ્વરાજ્ય ક્ષિતિજ ઉપર દેખાતું નહાતું ત્યારે બાપુજી સ્વરાજ્ય પછીના ભાવિ અંગે આવી કલ્પના કરે તે તેમના માન્યામાં આવતું નહોતું અને તેથી આ અંગે વિશેષ તપાસ કરવાનું તેમણે મને સૂયવ્યું હતું અને તેથી લોકજીવનનાં સંપાદક મંડળમાંના એક શ્રી મગનભાઈ દેસાઈને મેં આ વિષે લખ્યું હતું, તેમના જણાવવા મુજબ “ આ પત્ર પોરબંદરવાળા શ્રી રામનારાયણ ના પાઠક (કહે છે કે તેમની નોંધપાથીમાં) તે લેખરૂપે બહાર આપ્યો છે. વિશેષ કાંઈ તે કહી શકે એમ લાગતું નથી. એ સંજોગમાં એ વિષે શંકાને સ્થાન રહે ખરૂં.” ગાંધીજીના સાથી શ્રી છગનલાલ જોષીના જણાવવા મુજબ આ પત્રની ખાતરીદારી માટે કોઈ આધાર હેય એમ લાગતું નથી. આ પરિસ્થિતિમાં પ્રસ્તુત પત્રને આપણે બનાવટી જ માનવા રહ્યો અને તેથી તેને કશું પણ વજન આપવું ન ઘટે અને આવા પત્રને પ્રગટ કરીને મહત્ત્વ આપવા બદલ મારે પણ દિલગીરી વ્યકત કરવી રહી.
પરમાનંદ
સાભાર સ્વીકાર
શ્રી આનંદધનજીનાં પદો "ભાગ ૧ તથા ૨, વિવેચક : સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા, પ્રકાશક, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ગોવાળિયા ટેન્ક રોડ, મુંબઈ ૨૬, પહેલા ભાગની કિંમત રૂા. ૭-૫૦, બીજા ભાગની કિંમત રૂા. ૧૦.
મનોમંથન : મૂળ અંગ્રેજી શ્રીમતી એન મરો લિંડબર્ગ, અનુવાદિકા : સૌ. સૌદામિની મહેતા; પ્રકાશક : વારા એન્ડ કંપની, ૩ રાઉન્ડ બિલ્ડીંગ, મુંબઈ ૨, કિંમત રૂા. ૧-૫૦.
સમાજ દર્પણ : લેખક : સુમન્ત મહેતા, સંપાદક : બહેન રત્ના પ્રભુદાસ પટવારી, પ્રકાશક, શ્રી ગુર્જર ગ્રન્થ રત્નમાળા, ગાંધી રસ્તા, અમદાવાદ -૧. કિંમત રૂા. ૮.
‘ઈલિયડ: “ હામ કૃત મહાકાવ્યનું નાટય રૂપાંતર, રચિયતા : શ્રી લીના મંગળદાસ, શ્રેયસ પ્રકાશન, શારદા સાસાયટી થઈને, અમદાવાદ - ૭. કિંમત રૂા. ૩-૫૦.
આચાર્યશ્રી કાળીદાસ દવે અમૃત મહોત્સવ અભિનંદન ગ્રંથ : પ્રકાશક : અભિનંદનગ્રન્થ સમિતિ, ગર્લ્સ ઓન હાઈસ્કૂલ, અમદાવાદ - ૧. કિંમત રૂા. ૭.
શ્રમછાવણીમાં એક દિવસ : મૂળ લેખક : શ્રી એલેકઝાન્ડર સાલઝેનિત્સિન, અનુવાદક : સૌ. સુભદ્રા ગાંધી; પ્રકાશક : શ્રી ભાગીલાલ ગાંધી, વિશ્વમાનવ, રામજી મંદિર પોળ, વડોદરા, કિંમત રૂ!. ૫-૫૦.
૧૫૫
રાષ્ટ્ર ઔર્ રાજય : લેખક : જૈનેન્દ્રકુમાર, પ્રકાશક, પૂર્વોદય પ્રકાશન, દિલ્હી ૬.
જવાહરલાલના વિચાર વારસો: સંપાદક : શ્રી મહેન્દ્ર મેઘાણી, પ્રકાશક : લોકમિલાપ કાર્યાલય, કોરટ રસ્તે, ભાવનગર, સૌરાષ્ટ્ર, કિંમત રૂા. ૨,૦૦,
વિનોબાનાં ગીતાપ્રવચના : પ્રેમાનંદી ઢાળમાં : અનુવાદક : શ્રી ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ, પ્રકાશક: મુંબઈ ઉપનગર સેવા મંડળ, ગાંધીચોક રાષ્ટ્રીયશાળા રોડ, વિલેપારલે, મુંબઈ ૭, કિંમત રૂા. ૨-૫૦.
નહેરુ શું કહી ગયા? સંપાદક: શ્રી યશવંત દોશી, પ્રકાશક : પરિચય ટ્રસ્ટ પ્રકાશન, ૧૯/૨૧, હમામ સ્ટ્રીટ, મુંબઈ-૧ કિંમત રૂા. ૬.૦૦.
Economic Trends and Indications Parts III IV, V, : લેખક : શ્રી ભીખાભાઈ કપાસી, બી પ પંડારા રોડ, ન્યુ દિલ્હી, – ૧. ત્રીજા ભાગની કિંમત રૂા. ૧૦-૦૦. ચોથા ભાગની કિંમત રૂા. ૫-૦૦ તથા પાંચમાં ભાગની કિંમત રૂા. ૭.૫૦.
વસવેઞયિં (દશ વૈકાલિક સૂત્ર ભાગ બીજો, વાચના પ્રમુખ આચાર્ય તુલસી, સંયોજક : શ્રીચંદ રામપુરીઆ, પ્રકાશક : શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા, ૩, પોર્ટુગીઝ ચર્ચ, કલકત્તા ૧, કિંમત રૂ. ૨૫.
જૈન દર્શન પરિષદ : (સમન્વય મંચ ) પ્રકાશક : ઉપર મુજબ જૈન ભારતી મર્યાદા મહોત્સવ અંક, પ્રકાશક : ઉપર મુજબ કિંમત રૂા. ૨.૦૦.
98
વિષયસૂચિ સમેતિશખરના પહાડ અંગે
બિહાર સરકાર અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયેલું કરારનામું
સમ્મેતશિખરનું સુખદ સમાધાન, પણ— પરમાનંદ
અતુલ પ્રોડકટ્સ વિષે પૂરક માહિતી સૂકી ધરતીનાં મીઠાં સ્મરણાભગિનીસમાજ સુવર્ણ મહેાત્સવ પ્રકીર્ણ નોંધ : વિલે પારલેનું
નવું જીનમંદિર, બાપુની ભવિષ્યવાણી ? એવરેસ્ટના અમેરિકન વિજેતા
ચીમનલાલ જે. શાહ સૌદામિની મહેતા
પરમાનંદ
પરમાનંદ
૨૪૭ ૨૪૮
૨૫૦
૨૫૧
૨૫૩
૨૫૪
૨૫૬
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૬
પ્રબુદ્ધ જીવન
અમેરિકન વિજેતા
એવરેસ્ટના
આ એવરેસ્ટના અમેરિકન વિજેતા શ્રી ડાયહરેનફર્મનું તાજેતરમાં ભારત ખાતે આગમન થતાં તા. ૨૪-૨-'૬૫ના રોજ મુંબઈ ખાતે સિંધીયા હાઉસમાં કલાઈમ્બર્સ કલબ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ડાયહરેનથૅ ૧૯૬૩માં કરવામાં આવેલાં એવરેસ્ટનાં સફળ આરોહણનાં કેટલાંક સ્મરણા અને અનુભવા રજૂ કર્યાં હતાં. અને એ સાહસપૂર્ણ આરોહણને લગતાં સંખ્યાબંધ રંગીન ચિત્રો-સ્લાઈડો દેખાડી હતી. આ પ્રસંગે હાજર રહેવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું અને તે રંગીન ચિત્રા-ફોટોગ્રાફો જોઈને એવરેસ્ટને અનેક બાજુએથી પ્રત્યક્ષ કર્યાના અવર્ણનીય આનંદ મેં અનુભવ્યા હતા. આ મહાન પર્વતારોહકનો તા. ૨૮-૨-'૬૫ના ‘જન્મભૂમિ-પ્રવાસી'માં સાહમે નીચે મુજબ પરિચય આપ્યો હતો :–
તેનસિંગ અને લેમ્બર્ટ જ્યારે ૧૯૫૨માં એવરેસ્ટની ટોચથી માત્ર ૮૦૦ ફીટ નીચે રહીને પરાજય પામી પાછા ફર્યા હતા ત્યારે એ સ્વીઝ ટુકડીમાં એકમાત્ર અમેરિકન હતા. દાયકાઓ પહેલાં કિશારવયે તેણે પોતાના પિતાને એવરેસ્ટ પરથી પરાજિત બનીને, નિરાશ થઈને પાછા ફરેલા જોયા હતા. આજે તેના આ બે બહાદુર સાથીઓ શૂન્યમનસ્ક બનીને લથડતા પગે પાછા આવ્યા. શું આ અજેય અને ઉત્તુંગ હિમાચ્છાદિત શિખરના મસ્તક પર કોઈ માનવી પગ નહિ મૂકી શકે?
આ યુવાનનું નામ નારમન ડાઈહરેનફ્ળ. જન્મથી સ્વીટ્સલેન્ડના નાગરિક, પણ પછી તેઓ અમેરિકાના નાગરિક બન્યા. એવરેસ્ટ પર ૧૯૫૨માં પરાજય મળ્યા પછી બરોબર એક વર્ષ અને એક દિવસ પછી હિલેરી અને તેનસિંગ જગતના આ સર્વોચ્ચ શિખરની ટોચ પર પહોંચી ગયા. પણ ડાઈહરેનńનું સ્વપ્ન બીજાં દસ વર્ષ સુધી સ્વપ્ન જ રહ્યું.
૧૯૬૩ના મે માં ડાયહરેનફર્થ અમેરિકન પર્વતખેડૂઓની એક ટુકડીને એવરેસ્ટ પર ચડાઈ કરવા લઈ ગયા. એમાં તેમણે એટલી બધી સફળતા મેળવી કે કોઈ તરંગી પણ આવી સફળતા મેળવવાના તરંગ ન સેવે. એ કાફલામાંથી એક નહિ, બે નહિ, પણ ત્રણ ટુકડીઓ જુદે જુદે સમયે એવરેસ્ટ પર ચડી ગઈ! ટોચ ઉપર ચડવાના પશ્ચિમનો માર્ગ બહુ વિકટ અને અશકય ગણાત હતા. બે બહાદુરી એ માર્ગે પણ ચડી ગયા ! એથી પણ વધુ પરાક્રમ તે! એ હતું કે તેઓ એવરેસ્ટ ઓળંગીને દક્ષિણ બાજુથી ઊતર્યા. એવરેસ્ટના ઈતિહાસમાં પહેલી જ વાર આ આરોહકો દ્વારા વૈજ્ઞાનિક નિરીક્ષણ અને સંશોધન થઈ શક્યું.
એવરેસ્ટ પાસે પરાજ્ય પામેલા ૭૯ વર્ષના પિતાએ યુવાન પુત્રના આવા યશસ્વી વિજયથી કેટલે હર્ષ અનુભવ્યો હશે! ડાયહરેનફ્ળ કહે છે કે મારા પિતાએ જાણે પુત્રરૂપે પુનર્જન્મ લઈને આ ઝંખના સિદ્ધ કરી હોય એવા તેમને આનંદ થયો.
તા. ૧૬-૩-૧૫
જગતમાં મોટામાં મોટું સાહસ કર્યા પછી એ સાહસવીરે શું કરવું ? તેનસિંગ દાર્જીલીંગમાં નવા પર્વતારોહકોને તાલીમ આપે છે જેથી તેમાંથી કોઈ એથી ય વધુ પરાક્રમી પાકે. હિલેરીએ દક્ષિણ ધ્રુવ ખંડના એક છેડેથી બીજે છેડે પહોંચીને નવા વિક્રમ સ્થાપ્યા. પણ પછી શું? ડાયહરેનફર્થ કહે છે કે અલ્પ સમય માટે આવી સિદ્ધિની ટોચે રહી આવ્યા પછી હવે નીચે આવીને મને બધું
ખાલી ખાલી લાગે છે. હું વૃદ્ધ હોત તો આવી સિદ્ધિ પછી નિવૃત્ત થઈ જાત. પરંતુ ૪૬ વર્ષની વયે મારે નિવૃત્ત તો નથી જ થવું.
જાતિથી જર્મન, જન્મથી સ્વીઝ અને પસંદગીથી અમેરિકન ડાઈહરેન િહમણાં ભારત આવ્યા અને ગયે અઠવાડિયે મુંબઈમાં હતા. એમના વ્યકિતત્વને ઘણાં પાસાં છે. તેઓ પ્રવાસી છે, લેખક છે, શેાધક છે, વકતા છે, પર્વતખેડુ છે, અને ફિલ્મનિર્માતા ફોટોગ્રાફર છે. અરધા ડઝન વાર એવરેસ્ટ ઉપર ચડાઈ કરીને તેમણે આ સગરમાથા (સ્વર્ગના મસ્તક) વિષે ઘણુ જ્ઞાન મેળવ્યું છે અને તેના વિષે ઘણી ફિલ્મ ઊતારી છે.
પ્રાણવાયુની કોઠી સાથે લીધા વિના તેમણે વધુમાં વધુ ઊંચે ધવલગિર પર આરોહણ કર્યું છે. કેટલાક સાહસ–પ્રવાસાની દસ્તાવેજી ફિલ્મો માટે તેમને રચંદ્રકો મળ્યા છે.
ડાઈહરેનફર્થ હિમાલયને ભૂલી શકે તેમ નથી તેમ તેના વિયોગ પણ સહન કરી શકે તેમ નથી. હિમાલયનું આકર્ષણ એવું અદમ્ય છે. આથી તેઓ ૧૯૬૬-’૬૭ના શિયાળામાં હિમમાનવની શોધમાં હિમાલય જવાના છે. બે-ત્રણ માણસાની નાની નાની ટુકડીઓમાં વહેંચાઈને તેમના કાલા હિમમાનવની શોધ કરશે. તેમની પાસે એર-ગન હશે, જેમાંથી તેએ હિમમાનવ પર એવા રસાયણવાળી ગોળીઓ છોડી શકે કે જે તેને મારી ન નાખે, ઘાયલ પણ ન કરે, પણ બેશુદ્ધ બનાવી દે. પછી તેની પુષ્કળ તસવીરો લઈ લેવી. પણ તેને પકડીને લઈ ન જવા, કારણ કે તેમ કરવાથી તે મરી જાય. ડાઈહરેનઈ અહિંસામાં માને છે. આ ટુકડીમાં હિલેરીના અને તેનસિંગના સરદાર રાર જૉન હન્ટ પણ હશે.
આપણે આ યુવાન અને યશસ્વી પર્વતખેડુને એક વખત ફરીથી આપણા દેશમાં જોવા આતુર રહેશું. અને તેને ખરેખર હિમમાનવના ભેટો થાય તો કેવું સારું! પછી ભલે તે રીંછ હોય, વાનર હોય કે ગમે તે હોય.
એ જ પર્વતારોહકનો પરિચય આપતાં તા. ૨૮-૨-'૬૫નું ટાઈમ્સ ઑફ ઈન્ડિયા જણાવે છે કે:
એક નિષ્ઠાવાન પર્વતારોહકને મન કોઈ એક પર્વતશિખર
અને એમ છતાં, આ અતિ સાહસિક પર્વતારોહક કે જે હિમાલય આરોહકોની ઉત્તરોત્તર છ ટુકડીઓના સભ્ય બનેલ છે, જેણે અલાસ્કા પર્વતનાં, રોકી માઉન્ટન્સના અને દક્ષિણ અમેરિકાનાં નામી શિખરો સર કર્યાં છે, તે આ પર્વતારોહણના વિષય પરત્વે અતિ નમ્રતાના, એક પ્રકારની સ્તબ્ધતાના અભિગમ ધરાવે છે. આ અંગેના પાતાનાં સંવેદનને તે આ રીતે રજૂ કરે છે : “અમે પર્વત સર નથી કરતાં, અમે અમારી જાતને સર કરીએ છીએ, અમારી જાત ઉપર વિજય પ્રાપ્ત કરીએ છીએ. અમે માત્ર પર્વતા પ્રતિ અવનતભાવે ગતિમાન બનીએ છીએ.”
સફળ પર્વતારોહણનું રહસ્ય શેમાં રહેલું છે ? ડાયહરેનફર્સ્ટ જણાવે છે કે: “જૂથબંધીમાં અને એકમેકને ટેકો આપવાની તત્પરતામાં. અન્ય સાથીઓની પૂરી મદદ અને સહકાર વિના કોઈ પણ ઊંચાં શિખરે પહોંચવાનું શકય જ નથી. કોઈ એકલ અટુલા માનવી પર્વતાપરમાનંદ રોહણ કરી શકતો જ નથી.” માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩, મુદ્રણસ્થાન ઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,
ઉપર પહોંચવાનો આનંદ પૃથ્વીના મથાળા ઉપર ઊભા રહેવા જેટલે હોય છે. ૨૦ અમેરિકનોની ટુકડી જેણે ૧૯૬૩ની સાલમાં એવરેસ્ટ પર્વત ઉપર આરોહણ કર્યું હતું તે ટુકડીના નેતા શ્રી નોર્મન જી. ડાયહરેનથૅ આ સંબંધમાં એવા ઉદ્ગાર કાઢેલા કે, “તે આત્માને સંતૃપ્ત કરનારો અનુભવ છે, એક પ્રકારની યાત્રા છે, તે અનંતતા તરફ દ્રષ્ટિ દોડાવવા બરોબર છે.”
19
Page #65
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-1266.
વાર્ષિક લવાજમ ા, ૪
प्र५६ भवन
‘પ્રબુદ્ધ જૈન’તુ’ નવસંસ્કરણુ વર્ષ ૨૬ : અંક ૨૩
મુંબઇ, એપ્રિલ ૧, ૧૯૯૫, ગુરૂવાર આફ્રિકા માટે શિલિગ ૮
*
શ્રી મુંબઈ જૈન યુવક સĐનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રી: પરમાનંદ વર્જી કાપડિયા
સુકી ધરતીનાં મીઠાં સ્મરણા
(ગતાંકથી ચાલુ)
રાયણથી રવાના, સામવાર, તા. ૮-૨-૬૫. સવારે અમે ઉઠયા એવામાં અમને ખબર મળી કે શ્રી દામજીભાઈ જે અમારા આ કચ્છના પ્રવાસના મુખ્ય સૂત્રધાર અને આયોજક હતા અને જે રાત્રિના પાતાના નિવાસસ્થાન ઉપર રહ્યા હતા તેમને રાત્રિ દરમિયાન એકાએક ઝાડા અને ઉલટી થઈ ગયા હતા. અને તે કારણે આજે શરૂ થતા પ્રવાસમાં તેઓ જોડાઈ શકશે કે કેમ તે શંકાસ્પદ બન્યું હતું. ‘અતિ સ્નેહ: પાપશંકી' એ ન્યાયે, મુંબઈમાં છેલ્લા બે - ચાર મહિનાથી ઝાડા - ઉલટીનો એક વિચિત્ર પ્રકારના ઉપદ્રવ ચાલી રહ્યો હતો તો દામજીભાઈને આવી તે કોઈ ઉપાધિ નહિ હોય એમ મન શંકા સેવતું હતું. આગળના બે દિવસના સ્ટીમરના પ્રવાસ દરમિયાન ખાવાપીવામાં ઠીક પ્રમાણમાં અનિયમિતતા થઈ હતી તેનું પણ આ પરિણામ હોય એમ બનવાજોગ હતું. ડાકતરી ઉપચાર તો રાત્રિ દરમિયાન જે કાંઈ સુઝ્યા તે ચાલી રહ્યા હતા. પણ તેની કોઈ ખાસ અસર જોવામાં આવતી નહોતી. પરમાનંદભાઈ તથા હું તેમને મળવા ગયા અને આ પરિસ્થિતિમાં તેઓ અમારી સાથે ચાલે એ કોઈ પણ રીતે ઠીક નહિ લાગતાં તે બે ત્રણ દિવસ રાયણમાં રહે અને ઠીક થાય ત્યારે અમે જ્યાં હાઈએ ત્યાં તેઓ અમારી સાથે જોડાય એમ અમે નક્કી કર્યું અને ત્યાર બાદ અમે રાયણથી ઉપડવાની તૈયારી કરવામાં પડયા. અમારો જ્યાં ઉતારો હતા ત્યાં ચાપાણી તથા નિત્યકર્મ પતાવીને અમારા માટે નક્કી કરવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ગામની ભાગોળે આવીને ઊભી હતી ત્યાં સામાન સાથે અમે બધાં પહોંચી ગયાં; અને ઉપડવાની તૈયારી કરતા હતા એટલામાં દામજીભાઈ પોતાના કુટુંબ સાથે આવી પહોંચ્યાં. તેમને જોઈને અમને ભારે આશ્ચર્ય થયું. “શું આટલી વારમાં તમે સારા થઈ ગયા?” એવા અમારા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “ગઈ કાલે સ્ટીમરમાંથી મછવામાં ઉતરતાં આંતરડા ઉપર આંચકો આવ્યો હશે એમ ધારીને મે ‘પેચુટી’ કરાવી અને તેથી હવે મને બહુ સારું લાગે છે અને આગળ ચાલવામાં વાંધા નિહ આવે એમ હું ધારૂં છું.” આ રીતે અમારી બસ સાથે એક બીજી મોટી ખાનગી ટેકસી રોકવામાં આવી જ હતી. તેમાં તેઓ અન્ય કુટુંબીજનોને લઈને અમારી સાથે ચાલ્યા અને પછી સદ્ભાગ્યે કશી અડચણ ન આવી. આમ અમારા પ્રવાસની શરૂઆતમાં જ અમને ખૂબ મુંઝવે એવી અણધારી આફત આવી અને સારા નસીબે ઓસરી ગઈ અને રાયણથી અમારું મંગળ પ્રસ્થાન શરૂ થયું અને અમારા નિયત કાર્યક્રમ મુજબ જ્યાં અમારે બપોરનું ભાજન લેવાનું હતું તે ડૂમરા ગામ તરફ અમે રવાના થયા પણ અમે ડૂમરા પહોંચીએ તે પહેલાં અમારે ઉત્તરોત્તર ત્રણ સ્થળોએ રોકાવાનું હતું.
來
નવાવાસ
સૌથી પહેલાં અમે દુર્ગાપુર જેને હાલ ‘નવાવાસ’ના નામથી ઓળખવામાં આવે છે અને જે રાયણથી બે – ત્રણ માઈલ દૂર છે ત્યાં ‘શ્રી હીરજી ભાજરાજ કચ્છી વિશા જૈન બાર્ડિંગ જોવા માટે રોકાયા.
આ બોર્ડિગમાં ૧૨૪ છાત્રા રહે છે. આ સંસ્થા ૩૦ વર્ષ જૂની છે. ગૃહપતિ રેવાશંકર ત્રિવેદીએ બાર્ડિંગની વિધવિધ પ્રવૃત્તિ બતાવી. દરેક વર્ગમાં સ્વાધ્યાયની સગવડ હોય છે. આ સંસ્થાના પ્રમુખ શ્રી જીવરાજ ભાણજી છે. આ સંસ્થામાં ૭૫ વિદ્યાર્થીઓને મફત રાખવામાં આવે છે. ૨૫ વિદ્યાર્થીઓની ૫) રૂપિયા ફી લેવામાં આવે છે. ૧૦ વિદ્યાર્થીઓની રૂા. ૧૦) ફી લેવામાં આવે છે. બાકીના ૧૫ અને ૨૦માં છે. વિદ્યાર્થીઓ આજુબાજુના ગામડામાંથી આવે છે. આ સંસ્થાની વિશિષ્ટ પ્રવૃત્તિ છે સમૂહ સફાઈ. એક ઓરડામાં સફાઈનાં બધાં સાધનો રાખવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીઓ સમૂહ સફાઈ કરી સંસ્થાને સ્વચ્છ રાખે છે. જમવાના ઓરડામાં થાળી, વાટકા, પ્યાલાં દરેક વિદ્યાર્થીના નંબર પ્રમાણે લાકડાના ઘોડામાં ગોઠવાયેલાં રહે છે. ચિત્રકળામાં પણ આ બોર્ડિંગની પ્રશંસનીય પ્રગતિ દેખાતી હતી. અહિં વાચનાલયમાં અમે ‘પ્રબુદ્ધજીવન જોયું.
મેરાઉ
દુર્ગાપુરથી બસ ઉપડી અને ‘મેરાઉ’ ગામ ઊભી રહી. અહિં પણ ગામના લોકોએ અમારૂં ભાવભર્યું સ્વાગત કર્યું. ત્યાર બાદ અમને એક સંસ્થામાં લઈ જવામાં આવ્યા. આ સંસ્થાનું નામ છે “શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ”. આ સંસ્થા આચાર્ય શ્રી ગુણસાગર સૂરીની પ્રેરણાથી આજથી ચાર વર્ષ પહેલાં સ્થાપવામાં આવી હતી. તેના ઉદ્દેશ “(૧) શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ભાઈઓ તથા બહેનોમાં જૈન ધર્મના તત્ત્વજ્ઞાન, આચાર, શ્રાદ્ધા અને ધાર્મિક જીવનનાં તત્ત્વો ટકાવી અને તેનું જ્ઞાન આપવા યોગ્ય ધાર્મિક શિક્ષકો—પંડિતા તૈયાર કરવા, પ્રાચીન જૈન શાસ્ત્રોના જુદા જુદા વિષયોના જ્ઞાતા ઉત્પન્ન કરવા તેમ જ સાધુ - સાધ્વીઓને પણ ધાર્મિક શિક્ષણ આપવું, તથા (૨) શ્રી મૂર્તિપૂજક જૈન જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિદ્યાપીઠમાં રહેવાની, જમવાની અને તેમના બૌદ્ધિક, સાંસ્કૃતિક તેમ જ અન્ય પ્રકારે સર્વાંગી વિકાસ સધાય તથા તેઓ ચારિત્ર્યશીલ અને ધર્મની ભાવનાવાળા બને તેવું ધાર્મિક શિક્ષણ આપવાની ગોઠવણ કરવી ”આ પ્રકારના છે. તેનું ઉદ્ઘાટન કચ્છના જાણીતા આગેવાન શેઠ રામજી રવજી લાલનના પ્રમુખપણા નીચે કચ્છના કોંગ્રેસી અગ્રગણ્ય નેતાશ્રી ભવાનજી અરજણ ખીમજીના શુભ હસ્તે તા. ૧૬-૬-૬૧ના રોજ કરવામાં આવ્યું હતું
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૫
અમારું સામૈયું કર્યું. અમને ગામમાં વાજતેગાજતે ફેરવીને જૈન મંદિરે લઈ ગયા. ત્યાં અમે દર્શન કર્યા અને પછી બાજુએ આવેલી ભોજનશાળામાં અમારે ભારે ઉમળકાભર્યું આતિથ્ય થયું. ત્યાર બાદ ગામની કેટલીક સંસ્થાઓ જેવા અમે નીકળ્યા. ‘ગોધરો' માં કલ્યાણજી ઠાકરશી સંચાલિત કન્યા છાત્રાલય ચાલે છે. અહિં ૬૫ બહેને રહે છે. ગૃહમાતા 'પાનબાઈ ઠક્કર છે.
અહિં શ્રી ધનજીભાઈ કેશવજીએ સુંદર હાઈસ્કૂલ બંધાવી છે. જેમાં સહશિક્ષણ અપાય છે અને વિશાળ જગ્યા છે. શ્રી ભેદા સર્વોદય કેન્દ્ર પણ અહિ જ છે. જેમાં સુંદર સૂત્ર લખ્યું છે: “બહુજન હિતાય – બહુજન સુખાય.” અહિ શ્રી કેશવજી લખમશી ભેદા સાર્વજનિક દવાખાનું પણ છે. શ્રી ભાણજી કેશવજી ભેદા વિદ્યાલય પણ છે. દવાખાનામાં પ્રસૂતિગૃહ અને પ્રતીક્ષાગૃહ પણ છે. બાલ સંસ્કાર કટિર, વિરામ કુટિર પણ આ જગ્યામાં ઊભી કરવામાં આવી છે. આ બધી સખાવતો શ્રી ભાણજી કેશવજી ભેદા અને તેમનાં કુટુંબીજનોની છે અને એનું ઉદ્ઘાટન મુંબઈ દ્વિભાષી રાજયનાં મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવ્હાણે તા.૯-૨-૧૯૫૮ નાં રોજ કરેલું. આ સખાવતેના કમ્પાઉન્ડનું પ્રવેશદ્વાર કલાત્મક છે. સાંચીના રસ્તુપની યાદ દેવરાવે છે. આ બધું જોઈને અમારી સ્વારી હૂમરા તરફ ઊપડી.
જાનિક દવાખા પ્રસૂતિગૃહ આ જગ્યા
ભાદા અને
અને તેની શરૂઆત ૧૩ વિદ્યાર્થીઓથી કરવામાં આવી હતી. આજે આ સંસ્થામાં પાંચ શિક્ષકો અને ૧૩૨ છાત્રો છે જેમાં, ૫૬ સ્થાનિક છે. આ સંસ્થામાં એક બાજુએ નાનું સરખું એક જિનાલય પણ છે. આ સંસ્થામાં રોકાયેલા મુખ્ય પંડિતજીએ અમને બધે ફેરવ્યા અને સંસ્થાની પ્રવૃત્તિ અંગે જરૂરી સમજૂતી આપી. કચ્છ જેવા આપણાથી અલાયદા જેવા લાગતા દેશમાં એક ખૂણે તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની કલ્પના સાથે આવી એક શિક્ષણસંસ્થા હોય – એ હકીકત જ આપણને આનંદ અને ગૌરવ આપે તેવી છે. મેં તે આ સંસ્થાનું નામ જ, આ બાજુએ આવતાં, પહેલી વાર જ સાંભળ્યું
અને સંસ્થા જોઈને ઊંડી પ્રસન્નતા અનુભવી. - આ તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ અંગે વિશેષમાં જણાવવાનું કે આ વિદ્યાપીઠમાં જૈન ધાર્મિક અભ્યાસ કરાવવા ઉપરાંત વારાણસેય (બનારસનું) સંસ્કૃત વિશ્વવિદ્યાલય, મુંબઈનું ભારતીય વિદ્યાભવન અને અમદાવાદની બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ સંચાલિત પ્રાથમાં, પૂર્વ મધ્યમા, ઉત્તર મધ્યમા, શાસ્ત્રી અને આચાર્ય સુધીની પરીક્ષાઓ માટેનો અભ્યાસ કરાવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષાઓને અનુક્રમે આઠમું ધોરણ, મેટ્રીક, ઈન્ટર, બી. એ, અને એમ. એ.ની સમકક્ષ તરીકે સરકારે માન્ય કરેલ છે. આ ઉપરાંત આ વિદ્યાપીઠને હિન્દી ભાષાના અભ્યાસ અંગે વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના કવિદ’ સુધી અભ્યાસ કરાવવા માટેના કેન્દ્ર તરીકે સ્વીકારવામાં આવેલ છે. આ સંસ્થામાં પાંચમું ધોરણ પસાર કરેલા જૈન વિદ્યાર્થીને દાખલ કરવામાં આવે છે અને કશું પણ - વળતર લીધા સિવાય ભજન પુસ્તકો વગેરેની સગવડ આપવામાં આવે છે. '
મેરાઉ' ગામ અમારી મંડળીમાંનાં શ્રી જેઠાલાલભાઈનું ગામ હતું અને એમની ખાસ વિનંતિથી જ અમારું અહિનું રોકાણ વિચારાયું હતું. તેમનાં ઘેર ચાહ-મઠના ખાખરા – ચીકી – સેવગાંઠિયા અને ગળ્યા સાટાને નાસ્તો કરાવવામાં આવ્યો. શ્રી જેઠાલાલભાઈના દાદા ૯૮ વર્ષના છે. પિતાશ્રી પણ હયાત છે. એમનાં અમે દર્શન કર્યાં.
ગોધરે મેરાઉથી બસ ઊપડી. વચમાં તળાવ તથા શીતળા માતાનું મંદિર આવ્યું, પણ તે અમે ચાલુ બસમાં જ જોયું અને અમારી બસ ગોધરો' ગામ આવીને ઊભી. અહિં પણ ત્યાંના જૈન ભાઈ બહેનોએ ======= = = - કહન = - -
મરા બસમાંથી લાયજા, માયક, દેઢીયા, સાંભરાઈ અને હાલાપર ગામ જોયા. આમાનાં ઘણાખરા ગામમાં દેરાસર છે. હવે લગભગ ૧-૦ વાગવા આવ્યો હતો અને ડૂમરા’ દેખાયું. ડૂમરામાં કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ - કચ્છી વિશા ઓશવાળ જૈન બાળાશ્રમ છે. શ્રી હંસરાજભાઈએ પરમાનંદભાઈને સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓએ બંન્ડ વગાડી સલામી આપી. આ બાળાશ્રમમાં ૧૫૮ વિદ્યાર્થીઓ છે અને આ સંસ્થાનું ઉદ્ઘાટન ર્ડો. જીવરાજમહેતાને હાથે થયું છે. અહિ અમે મિષ્ટાન્નનું ભજન કર્યું. થોડો સમય આરામ કર્યો અને ગામની એક મોટી હૉસ્પિટલ જોવા ઊપડયા. આ હોસ્પિટલ શ્રી રતનશી મુલજીએ રૂા. ૩ લાખનાં ખર્ચે બંધાવી સરકારને અર્પણ કરી છે. પરંતુ દુ:ખની વાત એ છે કે અહિં એક પણ ર્ડોકટર નથી અને હોસ્પિટલ ખુદ નિરાધાર જેવી, નિર્જીવઊભી છે. અહિંના કાર્યકરોનું કહેવું છે કે આપણા રાજદ્વારી પક્ષની
: સૌs - Eઝ
=
--
૨
1 15.
-
7
-
-
બન્ય
- -
—
/
-
--
—
''''1''ના
લેખ
મ...
ભજ
બાનમ
કસ જા.
નગ્ના
મy
વી.
"
-
ક
નો અર7
O
આ કચછના નકશામાં આપેલી માંડવીથી શરૂ થતી ––– આ પ્રકારની રેખા અમારા પ્રવાસની રેખા સૂચવે છે. કચ્છ માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા, ભૂજ, બની, અંજાર, ભચાઉ અને રાપર એમ ૯ તાલુકામાં વહેંચાયેલું છે. તેમાંના ભચાઉ અને રાપરને વાગડ કહે છે. આ વાગડ સિવાયના બાકીના ભાગને અમારા પ્રવાસમાં આવરી લેવામાં આવ્યો હતો. પ્રવાસવર્ણન સાથે નકશી જોતાં
રહેતાં અમારા પ્રવાજાસ્થળની માહિતી મળી શકશે.
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૫
આ એક જાણબુજ બેદરકારી છે–Deliberate Negligence છે. ડુમરામાં ચંદ્ર પ્રભુ સાગરનું દેરાસર છે. આ દેરાસરની કારીગરી અને સ્થાપત્ય ભારે આકર્ષક છે. આ મંદિરનાં દર્શન કરીને અમે જખૌ તરફ રવાના થયા.
*
જખૌ જતાં અમે ‘કોઠારા ' રોકાયા. કોઠારામાં શાંતિનાથજી મહારાજનું દેરાસર છે. આ દેરાસર ઘણું જ મોટું અને સુંદર છે. આ દેરાસર જોઈને બધાંને ખૂબ આનંદ થયો.
*
કોઠારા પહેલા સૂથરી ગામ આવે છે પરંતુ સમયસર જૌ પહોંચ!શે નહિં એમ વિચારીને અમારાં કાર્યક્રમમાં અહિં રોકાવાનું હોવા છતાં અમારે તે પડતું મૂકવું પડેલું. કોઠારા પછી અમે નળીયા ગયા. નળીયા
અહિં અમને તાલુકા વિકાસ અધિકારી વિગેરેના પરિચય કરાવવામાં આવ્યો – અમારું આતિથ્ય કરવા માટે મુંબઈથી ખાસ કચ્છ આવેલ મુંબઈના જાણીતા સમાજસેવિકા માનબાઈ પણ અહિં અમને મળ્યા – તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રી જેઠાલાલભાઈએ સૌના સત્કાર કર્યો અને સૌને ચાહ- બિસ્કીટ આપવામાં આવ્યા. રાંધના સભ્યોના વ્યકિતગત પરિચય મેં સૌને કરાવ્યો. ત્યારબાદ શ્રી પરમાનંદભાઈએ જૈન યુવક સંઘનો ઈતિહાસ ટૂંકમાં કહ્યો અને સંઘની વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો, અને ત્યાર પછી શ્રી વિદરાય વારાએ કચ્છના જવલંત ઈતિહાસ એમની રસાળ શૈલીમાં કહી સંભળાવ્યો, જેનો સાર નીચે મુજબ હતો :
“કચ્છનો પ્રદેશ ખેતીપ્રધાન દેશ છે. ઘણીવાર દુષ્કાળની અસર નીચે આવી જાય છે. આથી અહિંના લોકોએ બહારનું ક્ષેત્ર શોધ્યું છે. અહિં પંચતીર્થી છે. અમારા દેશને અવ્યવ સ્થિત રાજકીય માનસમાંથી પસાર થવું પડયું છે. સૌથી પ્રથમ કચ્છી પ્રજાકીય પરિષદ સ્વ. યુસફ મહેરઅલીના પ્રમુખપદે મળેલી. એ પરિષદના છેલ્લા કાળ હતો. પછી અમારો દેશ ગાંધીજીની અસર નીચે આવ્યો. ૧૯૪૭ પછી ૧૯૪૮માં વ્યવસ્થિત રીતે કોંગ્રેસ અહિં આવી. આજે અમે ગુજરાતની અંદર જિલ્લા તરીકે જ છીએ. અમારે ત્યાં ૨૩-૨૪ હાઈસ્કૂલો છે. ૩ થી ૪ એકેડેમીક હાઈસ્કૂલ છે. આજે કચ્છ થોડું બહાર આવતું જાય છે. અમે Development Stageમાંથી પસાર થઈ રહ્યા છીએ. અહિં લોકોનાં દિલમાં પ્રેમ છે. ગામડાનું ખડતલ જીવન અહિં છે. પંચાયત રાજ્ય દ્વારા ગામડે ગામડે શાળા પહોંચી ગઈ ગઈ છે. અમારે ત્યાં નાની બચત યોજના ગુજરાતમાં સારો લક્ષ્યાંક લઈ જાય છે. શૂરાઓ, સંતો અને સતીઓનું આ
ધામ છે.
‘કચ્છના કલાકારો પુસ્તક, જેના લેખક દુલેરાય કરાણી છે-આ પુસ્તક વાંચી જવા આપને ભલામણ છે. કચ્છની ભાષાને લિપિ નથી, પણ ભાષાની અંદર પ્રેમના ધોધ છે. ભાષામાં નાન્યતર જાતિ નથી. ભાષામાં જ્યાં સુધી એક અક્ષરમાં સમજાવી શકાય ત્યાં સુધી બે અક્ષરો ન વાપરવા એવા ભાષાના ભાવ છે. દાખલા તરીકે પુત્રવધૂને ‘નાં’ ગાયને ‘ગા’ અને દોડવાને ‘દો’ કહે છે. અહિં ભરતકામ ઘણું સારું થાય છે. ઊનના વેપાર પણ સારો છે. કચ્છના માણસ સાદે છે. રોટલા - છાશ ખાનારો છે. અહિં રેતી છે. દરિયા છે, વાડી છે, હવા છે, અને ભૂજિયા ડુંગર પણ છે. અહિં હિંદુ મુસલમાનનો પ્રશ્ન જ નથી. દેશમાં કોમ હુલ્લડો થયા છે, પણ અમે કોમી હુલ્લડ કર્યા નથી. બલકે, અહિં મુસલમાનો શીતળામાતાને માને છે. અને હિંદુઓ હાજીપીર જાય છે અને તાબૂતમાં ફાળા પણ આપે છે. ગુજરાત - સૌરાષ્ટ્ર કરતાં મુસલમાનની ટકાવારી અમારે ત્યાં વધારે છે. કહેવાય છે અમારે ત્યાં એક મુસલમાન ફોજદાર થઈ ગયો અને તેણે મુસલમાન સંસ્કૃતિ અહિં આવતી રોકી આને અમારા ઈતિહાસને પાને કચ્છનાં ક્રોમવેલ' કહ્યો છે.
3
૨૫૯
નળીયા – ગામ, અબડાસા તાલુકાનું મુખ્ય ગામ છે. અમારે ત્યાં ખેડૂતો જાગ્યા છે– આયર કોમ પણ જાગી છે. જાડેજા, ભાઈઓ પણ આગળ આવી રહ્યા છે. આ ગામમાં શ્રી પાંડુરંગ શાસ્ત્રીએ “ તત્ત્વ – ભાવના ’ નામની સંસ્થા ચાલુ કરી છે. આ સંસ્થા સાંસ્કૃતિક વિચારો ગામમાં ફેલાવે છે.
.. અંતમાં આભારવિધિ થઈ, રાત પડી ગઈ હતી. સૌ જખૌ તરફ જવા રવાના થયાં..
જખૌ – એટલે કચ્છના પશ્ચિમ વિભાગનો છેડો. આ એક બંદર પણ છે. અહિંથી મીઠું પરદેશમાં ચઢે છે. અમે ગયા ત્યારે જાપાનની એક સ્ટીમર મીઠું લેવા આવી હતી. જો સાલ્વટ વર્કસનાં શ્રી ઝવેરભાઈએ સૌને શીરા - પૂરીનું ભાજન કરાવ્યું. અને ભેજન બાદ જખૌ ગામ જે જખૌ બંદરેથી દસ-બાર માઈલ દૂર છે ત્યાં અમારી મંડળીને લઈ જવામાં આવી. ઠંડી વાતી હતી–સર્વત્ર અંધકાર હતો. ગામમાં ઈલેકટ્રીક બત્તી ન હતી. વેરકાકાની જીપ સાથે હતી એટલે સામાન ફેરવવામાં ઠીક મદદરૂપ થઈ. રાતે બધા ગોદડાં ઓઢીને સૂઈ ગયા. સવારે ઊઠીને નિત્યકર્મ પતાવ્યા બાદ, ત્યાં ભગવાન મહાવીર સ્વામીનું એક ભારે ભવ્ય મંદિર છે ત્યાં બધે ફરીને દર્શન કર્યાં અને પછી વેરકાકાને ઘેર ગયા. ત્યાં તેમણે કચ્છના જે ખાસ નાસ્તો કહેવાય – રોટલા, ઘરની ભેંસનું ચાકખું ઘી, છાશ અને ચા–ના પેટ ભરીને નાસ્તો કરાવીને અમને ખૂબ સંતુષ્ઠ કર્યા અને ત્યાર બાદ અહિંથી અમારી સવારી નારાયણ સરોવર તરફ ઊપડી.
બહેન માનબાઈ જેએ નળિયાથી અમારી સાથે હતા અને જેમણે જખૌના સાલ્ટ વર્કર્સ ઉપર અમારા ચિત્ર ભાજનની વ્યવસ્થા કરી હતી અને જખૌમાં પણ અમારા માટે જેમણે શ્રી ઝવેરકાકા સાથે મળીને બધી ગાઠવણ કરી હતી તેઓ જખૌથી અમારાથી છૂટા પડયા. તે બહેનની આટલી બધી માયાળુ લાગણી માટે તેમને અમે જેટલા આભાર માનીએ તેટલા ઓછા છે.
અપૂર્ણ
ચીમનલાલ જે. શાહ
આજે લેાકેા શું ચાહે છે?
પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલી ઉપધાન અને આચાર્ય પદવી– પ્રદાન સમારંભની વિગતો વાંચીને ધર્મશાસ્ત્રવિશારદ શ્રી સૂરજચંદ્ર ડાંગી મેોટી સાદડીથી પોતાના એક પત્રમાં લખે છે કે, “આજે લોકો ‘પ્રસિદ્ધિ’ ચાહે છે, ‘સિદ્ધિ’ નથી ચાહતા, ‘પ્રદર્શન'ની પાછળ છે, ‘દર્શન’ની પાછળ નહિ, આજે ‘નમો સિદ્ધાણં'ના સ્થાન ઉપર ‘તમે પ્રસિદ્ધાણં’ બાલવું વધારે ઠીક થશે.”
ખા ટીકા આજની પરિસ્થિતિને, હું ધારું છું કે, યથાર્થપણે રજૂ કરે છે. પરમાનંદ
શ્રી કિસનસિંહ ચાવડાના વાર્તાલાપ
શ્રી. સુ'બઇ જૈન યુવક સઘના ઉપએ તા. ૬૪-૬૫ મગળવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે નીચે જણાવેલ સ્થળે જાણીતા ચિંતક અને વિવેચક શ્રી કિસનસિંહ ચાવડાના વાર્તાલાપ ગોઠવવામાં આવ્યા છે. આ વાર્તાલાપમાં રસ ધરાવતા ભાઇબહેને ભાગ લઈ શકે છે,
સ્થળઃ શ્રી રસિકલાલ મેાહનલાલ ઝવેરીનુ’ નિવાસ સ્થાન,
કુલચ'દ નિવાસ, ૩ માળે, ચોપાટી સી ફેઇસ. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહનું વ્યાખ્યાન
શ્રી મુંબઈ જૈન યુવક સઘના ઉપક્રમે સધના કાર્યાલયમાં તા. ૧૦-૪-૬૪ શનિવારના રાજ સાંજના ૬-૧૫ વાગ્યે રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણની સમક્ષા એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહુ નહેર વ્યાખ્યાન આપો.
મત્રી, મુબઈ જૈન યુવક સધ
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬
| સન્નિષ્ટ સાહિત્યકાર: ધૂમકેતુ ધૂમકેતુએ સૌની વિદાય લીધી–ગયા મહિને હંમેશને માટે જ. “હેમચંદ્રાચાર્યનું જીવન લખવા એ તૈયાર નહોતા એ રામવિદાય લીધી; કોઈને જરાસરખી પણ ગંધ આવવા દીધા સિવાય. ઈ. સ. ૧૯૩૭ આસપાસ – સારી એવી રકમ પુરસ્કાર તરીકે મળે કહેવાય છે કે “ધૂમકેતુ’ને તારો ખરે છે ત્યારે કાંઈ ને કાંઈ નુકસાન
પણ તેઓની ના પાડી હતી; મહામહેનતે ‘હા’ પડાવી શકયા, અને થાય જ છે. સાહિત્યક્ષેત્રના આ સુપ્રસિદ્ધ ‘ધૂમકેતુ’ના ખરી જવાથીઅવસાનથી સાહિત્યને હજુ પણ એક દસકા સુધી સેવા આપી શકે ,
વર્ષને અંતે – એમના અવિરત પરિશ્રમ પછી ગુજરાતને પિતાના એવા સનિષ્ઠ સાહિત્યકારની ખેટ પડી છે.
એક જ્યોતિર્ધરનું સુંદર જીવન મળ્યું. અને સાથે સાથે એ રામયના છેલ્લાં ત્રીસ વર્ષને એની સાથે મારો અને પછી અમારો- ઈતિહાસનિષ્ઠ ધૂમકેતુની ગુજરાત વિષેની જીવનદષ્ટિ પણ બદલાઈ. * “ચા–ઘરને પરિચય. એમાં લગભગ પંદર વર્ષ તે એવાં કે જેમાં ત્યારથી “ગુજરાત’ વિષે કંઈક ઘસાતું બોલી જતા ધૂમકેતુ ગુજરાતની ભાગ્યે જ કોઈ રવિવારે રાવારે અને સપ્તાહના કોઈ એકાદ વારે
અસ્મિતા માટે સજાગ બન્યાં. એમાંથી જ ચૌલુકય નવલગ્રંથાવલિ ન મળ્યા હોઈએ એવું ન જ બને. અને એ પંદર વર્ષના ગાળા દરમિયાન ધૂમકેતુની સર્જનપ્રવૃત્તિ વિશે દષ્ટા થવા હું ભાગ્યશાળી બન્યા
અને ત્યારબાદ ગુપ્તયુગ નવલગ્રંથાવલિને જન્મ થ. એ મારે માટે જિદગીનું એક અદ્ભુત સંસ્મરણ કહી શકાય. ટૂંકી ગુજરાતી સાહિત્યને એમણે વિપુલ આપ્યું છે, પણ એનાથી એ વાર્તા હોય કે નવલકથા હોય, જીવનચરિત્રને પ્રસંગ હોય કે ઈતિહાસને એમણે જીવનમાં કયારેય સંતોષ માન્ય નથી. જોકે ગુજરાતે એમને પંથ હોય–કેડી હોય યા પગદંડી હોય—એ સર્વ ક્ષેત્રે જ્યારે જયારે એમની
પૂરતે ન્યાય નથી કર્યો અને એમને ઊંડે ઊંડે અસંતોષ હત- - કલમ પર સરસ્વતી બેસતી ત્યારે ત્યારે મેં એમાં નિહાળ્યાં છે - એકનિષ્ઠા અને ખુમારી. !
કયારેક વ્યકત પણ થ; પરંતુ જનતાને લોકોને પોતાના તરફ- એમની પાસે કલાકોના કલાક ગાળવા એ પણ અમારે માટે
પોતાનાં પુસ્તકો પ્રત્યે આદર જોઈ એ સંતોષ અનુભવતા.' ચા-ઘર માટે–શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી ગુણવંતરાય આચાર્ય,
આ સાથે એક મહત્ત્વની એક વાતના અમે સૌ સાક્ષી છીએ કે શ્રી અનંતરાય રાવળ, શ્રી મધુસુદન મેદી, શ્રી મનુભાઈ જોધાણી, જયારે જયારે એમણે અસંતોષ અનુભવ્યું છે ત્યારે ત્યારે એમણે . ' હું અને ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-એ સૌ માટે એક લહાવો હતા.
પિતાની જે અનોખી વિશિષ્ટતા હતી એ કદી નથી ખાઈ. અમે | * ' કદીક ચીડવીએ તો એમને પુણ્યપ્રકોપ અમારી મહત્ત્વાકાંક્ષાઓને - ઉત્તેજ. એમની સાથે ચર્ચામાં-ટોળટપ્પામાં-ઈતિહાસ-સંશોધનમાં કે
ત્યારે એમને વધુ ખુમારીથી વિચારતા જોયા છે. એ તે કહેતા: ' વાર્તાના મુદ્દા અંગે કલાકોના કલાક ગાળે; તમે થાકે જ નહિ,
“યુનિવર્સિટી, સરકાર કે સંસ્થાઓ શું સન્માનવાની હતી? ત્યાં - એ પણ થાકે નહિ. ચર્ચામાં કદીક વિઘાથી, કદીક અભ્યારી, પણ બેસી ગયા છે વામણા નેતાએ, સાચું સન્માન તે પૂજા કરી ૬ કદીક જિજ્ઞાસ તો કદીક એક દષ્ટા સમા ભાસે. આમ તો તેઓ
રહી છે. સાહિત્યકારોનું.’ છેક સુધી વિદ્યાર્થી રહ્યા અને વિદ્યાર્થી તરીકે વિદાય થયા.
- નર્મદ વિશે વાંચ્યું હતું, સાંભળ્યું હતું આ પ્રકારની ખુમારી સાહિત્યના કેટકેટલાં વિધવિધ ક્ષેત્રો એમણે ખેડયાં છે એમના
માટે; સ્વર્ગસ્થ નાનાલાલ કવિ સંબંધમાં એમની ઉત્તરાવસ્થામાં નિહાળ્યું
હનું સગી આંખે; પણ ધૂમકેતુ વિશે તો પંદર પંદર વર્ષ સુધી સતત જીવનપ્રવાસ દરમિયાન ? ટૂંકી વાર્તાઓ, નવલકથા, નાટિકાઓ,
અને ત્યાર પછી પણ આ સત્ય જોયું અને અનુભવ્યું. કોઈને નમતું આપે ચિંતનાત્મક નિબંધ, પ્રવાસ-વર્ણને, વિવેચન, હાસ્યરસ, જીવન
નહિ–દ્ધિત માટે પોતાના મંતવ્ય માટે પણ. જીવ્યા ત્યાંસુધી જેમ ચરિત્ર, આત્મકથા, પ્રૌઢ માટેની પણ બાળ પુસ્તિકાઓ–અનેક એમણે પોતાના લેખનમાં ભાવનાશીલતા, રંગદર્શીપણું, સૌદર્યદષ્ટિ ક્ષેત્રે એઓ વિહર્યા–વિચર્યા, અને સર્વ ક્ષેત્રને પિતાની હવા’થી સભર વગેરે જાળવી રાખ્યાં, એમ લેખનમાં અને જીવનમાં ખુમારી પણ કરવા યત્નશીલ બન્યા; એમ કહે કે આ સર્વ પ્રકારની એમણે શાંત
ટકાવી રાખી. જ્યારે એ કહેતા : ‘બારમી સદીના સમગ્ર ગુજરાત
પર નજર નાખે : હેમરાંદ્રાચાર્યની પ્રતિભા સારાય ગુજરાતને છાઈ. '' ઉપાસના કરી. અનેં ભાવનાપ્રધાન ધૂમકેતુએ પિતાના જીવન સાથે
રહી હોય એમ જણાશે.’ ધૂમકેતુ વિષે પણ કહી શકીએ: “સાહિત્યનાં વણી લીધેલા મહત્ત્વનાં મૂલ્યાંકનેથી એ સર્વ ક્ષેત્રને અલંકૃત કરવા પ્રાય : સર્વક્ષેત્ર અને મુખ્યત્વે ટૂંકી વાર્તાનું કલાક્ષેત્ર એમની . તેઓ સજાગ રહ્યા. પ્રતિજ્ઞા લઈ કલમને ખોળે એએએ મસ્તક મૂક્યું પ્રતિભાથી આજે છવાઈ ગયું છે.' '
નહોતું, પણ મસ્તક મૂક્યું હતું એમ કહીએ તે જરાય અતિશયેકિત આ ખુમારીની સાથે એમણે જીવનભર સાહિત્યની જે “શાંત ' ' નથી અને કલમને ખોળે મૂકેલ એ મસ્તકને એમણે છેક સુધી
ઉપાસના કરી એમાં કયાંય વાડાબંધી પ્રવેશવા દીધી નથી. અમારા ' , ' ગૌરવભેર ઉન્નત રાખ્યું છે. ટૂંકી વાર્તાઓના ક્ષેત્રે એ ગુજરાતી સાહિત્યમાં
ચા-ઘર’ની ચર્ચામાં કે કોઈ પણ સ્થળે એ પોતાની રીતે અનાખી અગ્રિમ–અર્વાચીનોમાં આદ્ય બન્યા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિભા
હવા જ ઊભી કરી દેતા. ‘ચા-ઘર’ મંડળ એક સમયે ‘વાડામાં ગણાઈ સંપન્ન ગણાયા. એ વખતે પંડિતયુગ ટોચે હતો ત્યારે ધૂમકેતુએ
ગયું હતું. પરંતુ મારે કહેવું જોઈએ કે ધૂમકેતુએ કે અમારામાંના છે. સમાજના નીચલા સ્તરના માનવીઓને, પાત્રોને પોતાનાં મુખ્ય
કોઈએ ‘ચા-ઘરમાં કદી વાડાબંધી થવા દીધી નહોતી. સત્યને અમે ..
સૌ આનંદપૂર્વક સ્વીકાર કરી લેતા : પિતાને ન ગમી હોય એવી પાત્રો બનાવી સાહિત્યક્ષેત્રે 'તણખા' વેર્યા; એ તણખા
, વસ્તુને છડેચોક વિરોધ પણ કરી શકતા–ધૂમકેતુના શબ્દોમાં કહીએ એમાંથી આજે અનેક તણખાએ પ્રગટયા છે. નવલકથાના - તે “પછી ભલેને સામે મોટો ચમરબંધીનાં હોય !' એ રીતે એ I / ક્ષેત્રે એમનું પ્રદાન વિપુલ છે. અલબત્ત, ટૂંકી વાર્તા જેટલું સબળ સ્પષ્ટભાષી હતા. અને સમૃદ્ધ નહિ. પરંતુ નવલકથામાંનાય એમનાં પાત્ર ધૂમકેતુની
છેલ્લે, મહિના સવા મહિના ઉપર જયારે એમને મળ્યું છે.' ભાવના, આદર્શો યા વ્યકિતત્વ એક થા અન્ય પ્રકારે દર્શાવ્યા સિવાય
મારાં સંપાદિત’ ‘વિમલપ્રબંધ’ માટે અને ગુજરાત સાહિત્ય સભા " • રહેતા નથી. ચૌલુકય અને ગુપ્તયુગની નવલગ્રંથાવલિનાં પુસ્તકો
સાઠ વર્ષ પૂરાં કરે છે એના હીરક મહોત્સવની ઉજવણીની રૂપરેખા , ઈતિહાસ માટેની એમની સનિષ્ઠાનાં રાક્ષી છે. વર્ષો પહેલાં ‘ઈતિહાસ
સાથે એમના સહકાર માટે, ત્યારે એમની એક ઈચ્છા હતી : સંમેલન” સમયે એઓએ કહેલું : “નવલકથામાં ઈતિહાસનું પ્રમાણ
હવે તે એ છેલ્લી જ ઈચ્છા હતી એમ કહી શકાય : ગુજરાતનો જોઈએ–ખીચડીમાં મીઠું જોઈએ એટલું, એ પ્રમાણ એઓએ જીવનનાં
અણિશુદ્ધ ઈતિહાસ વહેલામાં વહેલી તકે લખવાની.” અમારે સૌને- અંત સુધી જાળવી રાખ્યું. નવલકથાની મૂળ વસ્તુને, ઐતિહાસિક
શ્રી ગુણવંતરાય આચાર્ય, શ્રી મધુસૂદન મોદી, ડૅ. ભોગીલાલ સાંડેસરા, પાત્રને કે તત્કાલીન રીતરિવાજને એ એટલા જ વફાદાર રહ્યા.
ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી–વગેરેનો સહકાર મેળવીને. એની એક ઝીણામાં ઝીણી ઐતિહાસિક હકીકત માટે એ એટલી ચીવટ રાખતા કે મનીષા મનમાં જ રહી ગઈ. એ મનીષા પૂરી કરવાની તક વિદ્યદિવસના દિવસે ગળી જાય તેય શું? ત્યાંસુધી અજંપે એમને માન ઈતિહાસવિદ પૂર્ણ કરે એ જ ધૂમકેતુને સાચું તર્પણ કહી શકાય. * સતાવ્યા જ કરે. તાગ મેળવ્યે જ જંપે. અભ્યાસનિષ્ઠા પણ એની
ધીરજલાલ ધનજીભાઈ શાહ
Page #69
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૬૫
પ્રબુદ્ધ જીવન ઉગમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાન્તનો અભિનવ પ્રયોગ કરનાર
ઉદ્યોગપતિ શ્રી અને સ્ટ બાડર ' આ પરિચય સર્વોદય પ્રેસ સર્વીસ તરફથી મળેલ શ્રી અમૃત મોદીના લખાણને તથા તા. ૭-૩-૬૫ના જન્મભૂમિ-પ્રવાસીમાં પ્રગટ થયેલ ‘સહમ'ના લખાણને સંકલિત કરીને તૈયાર કરવામાં આવ્યો છે.
તંત્રી સતમુખી–પ્રતિભા-સંપન્ન ગાંધીજીએ સમાજ-જીવનના સ્ટેન ખાતે તેમનું વૈજ્ઞાનિક સીન્થટીક કારખાનું ઝડપથી વિકસવા વિવિધ ક્ષેત્રે કંઈ ને કંઈ પ્રદાન કર્યું છે. “સમાન વહેંચણીના સિદ્ધાં- લાગ્યું. તના મૂળમાં, ધનિકો પાસે જે વધારાનું ધન છે તેના ટ્રસ્ટીપણાનો ૧૯૫૧ સુધી આ ડેંટ–બાડર કંપની બાડર કુટુંબની વિચાર નિ:સંદેહપણે સમાયેલ છે. જમીન અને સંપત્તિ તેની છે, ખાનગી માલિકીની હતી. પણ માનવતાવાદી મી. બાડર પોતાના કર્મજે મહેનત કરે છે.” એમ કહીને બાપુએ સંપત્તિ અને ઉદ્યોગના ચારીઓને મનથી ભાગીદાર માનતા હતા. તેઓ સમજતા હતા કે, ક્ષેત્રે ટ્રસ્ટીશીપનો વિચાર રજૂ કર્યો ત્યારથી એટલે કે ૧૯૩૭થી આ ઉદ્યોગ-વેપાર પર વ્યકિતગત માલિકી ન હોવી ઘટે, કેમ કે એ સમવિચાર આપણે ત્યાં વાગોળાઈ રહ્યો છે. જો કે પ્રત્યક્ષ સ્વરૂપમાં ખાસ ની દેણ છે. એમનામાં વસેલી આ માનવતા અને માન્યતા એમના કરીને હજી એ વિચાર આપણી આગળ આવ્યો નથી. પરંતુ કોઈ પણ કારખાનાના વહીવટમાં વ્યકત થઈ, અને ૧૯૫૧માં તેમણે ક્રાંતિકારી મૂળભૂત વિચાર સ્થળ કે કાળના બંધનમાં રહેતો નથી. વહેલું કે પગલું ભર્યું. શું હતું એ પગલું? કારખાનાના નેવું ટકા શેરનું એમણે મોડે, અહીં કે તહીં, એને પ્રાદુર્ભાવ થાય છે જ. '
ટ્રસ્ટ કર્યું, કારખાનાના બધા કર્મચારીઓને જવાબદાર ભાગીદાર વિનોબાજીએ જમીનના સવાલ પરત્વે ગ્રામ્ય વિસ્તારમાં બનાવ્યા અને ત્રણ બાબતમાં તેમને ભેળવ્યા: (૧) સંચાલનની ટ્રસ્ટીશીપના વિચારને સફળ પ્રયોગ કર્યો ગણાય, પણ વ્યાપાર અને જવાબદારી (૨) નફાની વહેંચણી અને (૩) ખોટ આવે તે તેની ઉદ્યોગના ક્ષેત્રે ટ્રસ્ટીશીપ કઈ રીતે અમલી બની શકે તે આપણે ત્યાં હજી વહેંચણી. પોતાની આ અંગેની ભૂમિકા બતાવતાં મી. બાડર કહે છે: વિચારણાનો વિષય રહ્યો છે, ત્યારે યુરોપના થોડાક ઉદ્યોગપતિઓ એ “કોઈ પણ ઔદ્યોગિક સાહસમાં નફો અનેક કારણોસર થાય દિશામાં આગળ આવ્યા છે તે આપણે માટે સૂચક હકીકત છે. છે. ઉદ્યોગમાં થતો નફો ઉદ્યોગમાં કામ કરતા બધા જ લેકોના ઈગ્લેન્ડ, જર્મની અને ડેન્માર્કમાં કેટલાક ઉદ્યોગપતિઓએ સ્વેચ્છા- સામટા પુરુષાર્થનું ફળ હોય છે. જો વાહન-વ્યવહાર અને જાહેર સંસ્થાપૂર્વક પોતાના ઉદ્યોગની માલિકી સમાજને-ઉદ્યોગમાં કામ કરતા એની સગવડ ન હોય, લોકોની ખરીદવાની અને વાપરવાની શકિતના કર્મચારીઓને–સાંપી દઈને અભિનવ પ્રયોગ આદર્યો છે. સ્કોટ-બાડર
કારણે ખડાં થતાં બજારો ન હોય, આયાત પરની જકાતે દ્વારા
મળવું સંરક્ષણ ન હોય, તાલીમબદ્ધ મજૂરો અને શિક્ષિત તંત્રવાહકો કોમનવેલ્થ, રોબર્ટ વેસ્ટ કંપની, ફાર્મર એન્ડ સન્સ, જોન લુઈ પાર્ટ
વગેરે હોય નહિં, તો કોઈ પણ કારખાનું હસ્તી ધરાવી શકે નહિ નરશીપ, કાલ જાઈસ ફાઉન્ડેશન જેવી વિદેશી પેઢીઓએ
કે નફે કરી શકે નહિ. તેથી કોઈ કહે કે ઉદ્યોગ ચલાવવા માટે સ્વેચ્છાપૂર્વક પોતાની માલિકીનું વિસર્જન કરીને તેનું સમાજમાં હરૂરી ખર્ચ બાદ કરતાં જે બચત રહે તે કોઈ એકની નહિ, તે અનેક વિતરણ કર્યું છે, જેમાંની જૉન લુઈ પાર્ટનરશીપમાં તો તેર હજાર
તને આભારી છે અને તેથી એ મેળવવામાં જેનો જેને હિસ્સો
હોય તે સૌ વચ્ચે તેની વહેંચણી થવી જોઈએ, તે એનું કહેવું જેટલા કર્મચારીઓ કામ કરે છે. ૧૯૫૮ના એપ્રિલમાં શ્રી જયપ્રકાશ
'' યોગ્ય ગણાશે. નારાયણ ચાર માસ માટે યુરોપના પ્રવાસે ગયા હતા, ત્યારે ઉપરોકત
“એને અર્થ એ થયો કે આપણે એક પ્રકારની સહમાલિકીની કંપનીઓને પ્રયોગ જોઈ, ખૂબ પ્રભાવિત થયા હતા. જયપ્રકાશજી
સ્થાપના કરવી પડશે. ઉદ્યોગની માલિકી સમાજની હોય અને સહકહે છે: “મેં એમનાં કારખાનાં જોયાં, એ લોકો સાથે મેં વાતચીત
કારી ધોરણે ચાલતી હોય એવી રચના કરવી પડશે; આને માટે કરી, એમના મજૂરોને મળ્યો, તે મેં જોયું કે માલિકોએ પોતાની
આજના શેરહોલ્ડરોએ પોતાની સત્તા તથા વિશિષ્ટ હક્કોને પિતાની નવું-પંચાણું ટકા માલિકીનું વિસર્જન કરીને સમાજમાં વિતરણ
મેળે જતાં કરવાં પડશે; તથા કામદારોએ પોતપોતાના ઉદ્યોગની કરી દીધું છે. હું એનાથી બહુ પ્રભાવિત થયો. કેવી નૂતન પ્રેરણા
કાર્યનીતિ, કાર્યકુશળતા, તથા એકંદર ફાયદા માટેની જવાબદારીમાં છે કે જે સારા સંસારમાં કામ કરી રહી છે!”
પિતાને પૂરે પૂરો હિસ્સે સ્વીકારવો પડશે. આવાં સ્વયં સંચાલિત સ્કોટ-બાડર કોમનવેલ્થવાળા આ પ્રયોગના મુખ્ય પ્રણેતા મી. અને સ્ટ બાડર સર્વ સેવા સંધના આમંત્રણથી ૨૧મી ફેબ્રુઆરીએ
વ્યાપારી સમાજમાં શેરહોલ્ડરોને ચાલુ નાણાંના દર મુજબ પિતાની બીજીવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. અગાઉ ૧૯૫૯ના
મૂડી પર યોગ્ય નફો આપવામાં આવશે; વ્યવસ્થાપક અર્થાત જાન્યુઆરીમાં આવેલા ત્યારે મુંબઈ, બેંગલોર, મદ્રાસ, દિલ્હી, કલ- ઉદ્યોગના નેતાઓને પિતાના પુરુષાર્થ બદલ યોગ્ય પુરસ્કાર મળશે; કત્તા વગેરે શહેરમાં ફર્યા હતા તેમ જ વિનોબાજીને તેમણે પોતાના
અને જેમણે અવિરતપણે પિતાનું સર્વોત્તમ આપ્યું છે એવા મજૂરો પ્રયોગની રસપ્રદ વિગતે સમજાવી હતી.
અને નેકોને તેમ જ સારા સમાજને ઉદ્યોગની નાણાંકીય સફળતામાં અર્નેસ્ટ બાડરનો જન્મ ઈ. સ. ૧૮૯૦માં સ્વીટ્ઝર્લેન્ડમાં
પિતપતાને યોગ્ય હિસ્સો મળી રહેશે.” થયો હતો. સાત ભાંડુમાં તેઓ સૌથી નાના હતા. ૧૪ વર્ષની વયે
હવે મી. બાડરના કારખાનાની થેડીક વિગતો જોઈએ. જ્યારે તેમણે કારકુની શરૂ કરી. પણ બાવીશી વટાવ્યા બાદ તેઓ ઉદ્યોગના
તેમણે પોતાના કારખાનાની માલિકી કામદારોમાં વહેચી દીધી ત્યારે માર્ગે વળ્યા. તેઓ નસીબ અજમાવવા લંડન આવ્યા. ત્યાં તેઓ
એની અસ્કયામતે ૧૫ લાખ રૂપિયાની હતી. તે વધીને ૧૯૫૯માં કુમારી ફૈટ સાથે પરણ્યા અને પછી તેઓ બ્રિટિશ નાગરિક બની
૪૫ લાખ રૂપિયા જેટલી કિંમતની થઈ ગઈ હતી. એટલે આઠ વર્ષમાં ગયા. પણ સંયોગવશાત તેઓ ધંધામાં પડયા. સ્વીટ્ઝર્લેન્ડથી
ત્રણ ગણી ! કારીગરો જવાબદાર ભાગીદાર થયા. પરિણામે સંતોષ વધ્યો, સેલ્યુલેઈડ મંગાવે અને ઈંગ્લાંડમાં વેચે. પેઢીનું નામ ઈ. ઑટ
આનંદ વહેંચાયો, અને એ કારણે ઉત્પાદનના આંકમાં સતત વધારો બાડર રાખેલું. બીજે વિગ્રહ શરૂ થયો તે દાયકામાં તેઓ પોતે ઘણી
થો રહ્યો, જો કે પરસ્પરની નિકટતા અને પારીવારિક સંબંધ ચીજો બનાવતા હતા.
જળવાઈ રહે તે માટે શ્રી બાડર માને છે કે કારખાનાને વ્યાસ ઘણે પણ આરંભકાળમાં જ એ કંપની મુશ્કેલીમાં આવી પડી. ૧૯૪૧ના માર્ચમાં લંડન પર બોમ્બમારો થયો ત્યારે એમનું
મેટ ન હોવો જોઈએ. માટે એમનું કારખાનું ૨૭૫ જેટલા કામદારોનું કારખાનું તારાજ થઈ ગયું. પણ શ્રી બાડર હિંમત હાર્યા નહીં. અને
મધ્યમ કદનું છે. માનવમાત્ર જોડે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાની પ્લાસ્ટિકના કામમાં ઝંપલાવ્યું. તેમાં કુદરતે સાથ આપ્યો અને વલે- ઈચ્છાથી એ કંપની લડાઈ માટે સામાન પેદા નહીં કરવાની માન્યતા
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૨ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૫ ધરાવે છે. સામાજિક તથા અન્ય કલ્યાણકારી કામમાં તેમ જ દુનિ- ': ' માનવને સત્તાના સ્થાને મુકનાર થાના અવિકસિત દેશમાં મદદ પહોંચાડવાનું કામ પણ આ કંપની કરે છે. કંપનીના બંધારણની નીચેની કલમે ધ્યાન ખેંચે તેવી છે.
ભગવાન મહાવીર (૧) કંપનીના સભ્યો જુગાર કે વ્યાજ જેવી આવક કરે તે
પ્રાગૈતિહાસિક કાળ સુધીના જે અંકોડા ઈતિહાસે શોધી કંપનીની ભાવના જોડે સુસંગત નથી.
કાઢયા છે તેમજ વેદાદિ ધર્મશાસ્ત્રોમાંથી પણ જેના વિકાસને (૨) સૌ સભ્યોએ સમાજ સેવાની વૃત્તિ રાખવી જોઈએ.
ઈતિહાસ તારવી શકાય છે, એ બધા ઉપરથી જણાય છે કે આદિ (૩) કંપનીની મીટીંગની શરૂઆત ટૂંકા મૌનથી કરવી.
માનવ જંગલી હોઈ શરૂ શરૂમાં અંત:પ્રેરણાને વશ વર્તીને એ પિતાનું પોતાના આ પ્રયોગને અનુભવ બતાવતાં શ્રી બાડર કહે છે: “આ
જીવન વ્યતીત કરતા અને પિતાનાથી બળવાનને જોઈને એ એનાથી પ્રયોગના આઠ વર્ષના ગાળામાં અમે અમારા કારીગરો ઉપરાંત આજુબાજુના સમાજની સહાનુભૂતિ પ્રાપ્ત કરી છે. સામાજિક
ડરતો. પાછળથી એની બુદ્ધિ સમજમાં જેમ જેમ વિકાસ થવા તથા અન્ય કલ્યાણકારી કામો પાછળ આઠ લાખ રૂપિયા ખર્ચા છે. લાગે તેમ તેમ તેણે ઝાડ, નાગ, પશુપક્ષીઓથી માંડી કુદરતી કારખાનાની સ્થિતિ સદ્ધર છે, અને ઈગ્લેન્ડમાં કે દુનિયામાં કોઈ ઘટનાઓ, ઉષા–અગ્નિ-વાયુ તથા સૂર્ય ચંદ્ર જેવાં તત્ત્વ, આકાશી માટી ઉથલપાથલ ન થાય તે અમારા કારખાનાની સ્થિતિ કોઈપણ
દેવ ને એમ દેવદેવીઓનાં સર્જન-અસ્ત તથા પરિવર્તન પછી મૂડીવાદી કે સહકારી કારખાનાંની સ્થિતિ કરતાં વધારે મજબૂત છે. આ અમારો નાનકડો પ્રયોગ છે; પણ ગાંધીજીના વિચાર પાછળ
ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મની ઉપાસના સુધી તેણે પ્રગતિ સાધી છે. જે અહિંસાને વિચાર છે તે જ અમારું પણ બળ છે. અમે અમારા આમ માનવે જ દેવ અને ઈશ્વરનું સર્જન કર્યું છે, તેમજ પ્રશ્નો અહિંસક રીતે ઉકેલવા મથીએ છીએ.”
જંગલી-જીવનમાંથી ઉત્તરોત્તર વિકારા સાધી આજની દુનિયાનું છેલ્લાં ૧૪ વર્ષથી સહ-માલિકીનો આ સફળ પ્રયોગ ટ્રસ્ટી
ઘડતર પણ એણે જ કર્યું છે. આમ છતાં બીજી બાજુ શિપની દિશામાં વિચારનારા સહુને માટે પ્રેરક છે. આજે આપણે ત્યાં જાહેર સાહસ અને ખાનગી સાહસનાં સૂત્રો ચાલી રહ્યાં છે.
વિકાસના હરેક તબક્કે પિતાના ઈષ્ટ દેવેનું મહત્ત્વ વધારવા એની ત્યારે દુનિયામાં આવા ત્રીજા ઉદ્યોગ-માર્ગને પણ આરંભ થઈ આજુબાજુ ય, ઉપાસનાના પ્રકારો, એની વિધિ અને એ વિધિ ચૂકયો છે, જે સહકાર, સમાજવાદ અને ટ્રસ્ટીશિપની ભાવનાને
કરાવનારા ત્વિજો વગેરેનું પણ સર્જન કર્યું છે. પરિણામે એમાંથી આવરી લે છે. દુનિયામાં ચાલતાં આવાં કામની ગતિ જાણેઅજાણે
વર્ણો, ઉંચનીચના ભેદે, સ્ત્રીઓ અને શુદ્રો પરના જૂ, પશુસમાજને સર્વોદયના માર્ગે લઈ જશે એ આશાનું ચિહન છે. પૂરક નોંધ: બ્રિટનની કંપની ધારો એવો હતો કે તેમાં આ
ઓની બલિ તથા સમાજને ગૂંગળાવનારા એવા વિધિનિષેધની નવા સાહસને બંધબેસતું કરવામાં મુશ્કેલી હતી. આથી તેની સાથે
પણ ભરમાર પેદા થઈ છે અને એનું વ્યાજબીપણું ઠેરવવા દેને મેળ મેળવવા ત્રણ સંસ્થા રચવામાં આવી. (૧) વેપારી કંપની નામે મંત્ર-તંત્ર-ચમત્કારો-અંધશ્રદ્ધાઓ અને વહેમે તથા પાખંમાટે બોર્ડ ઑફ ડિરેકટર્સ, (૨) કાઉન્સિલ ઑફ મેનેજમેન્ટ ઑફ
ડોને પણ પણ મળ્યા કર્યું છે, એટલું જ નહીં, ઈશ્વર અને ધર્મકૅમનવેલ્થ અને (૩) ટ્રસ્ટીમંડળ.
શાસ્ત્રોને એને ટેકે છે એવા વચને પણ એમાં ઉમેરવામાં આવ્યાં છે. માલિક અને મજાની ભાગીદારી કેમ ચાલે છે એ પણ સમજવા જેવું છે. સ્ટેટ બેડર ઍન્ડ કંપની લિમિટેડ વેપાર કરે છે.
આમ જે માનવે આવી ભવ્ય પ્રગતિ સાધી હતી એ માનવ જ તે વર્ષે કરોડ રૂપિયાથી કયાંય વધારે કિંમતના માલની હેરફેર કરે છે. પિતે હવે પિતાની પેદા કરેલી જાળમાં અટવાઈ ગયો હતો. ગૂંગળા- બેડરનો પુત્ર ગોડરિક મેનેજિંગ ડિરેકટર છે, બેડર પોતે ચેરમેન છે.
મણને એને પાર નહોતે. ત્યારે ભગવાન મહાવીરે જગત સમક્ષ ઉપણા ગોડરિક ચેરમેન થઈ ગયા પછી બોર્ડ ઓફ ડિરેકટર્સ નવા ચેરમેન પસંદ કરશે. બાપ-દીકરો આજીવન ડિરેક્ટર છે. બે ડિરેકટરોની ચૂંટણી
કરી કે, gfસ તુમસેવ તુમ fમાં f aff fમામr? કોમનવેલ્થ કરે છે. પાંચ ડિરેકટરને ચેરમેન નીમે છે, પણ ટ્રસ્ટીઓ
(આચા. શૂ. ૧. અ. ૩. ઉ. ૩) તે નિમણુંકને બહાલી આપે ત્યારે જ નીમી શકાય. સર્વોચ્ચ સત્તી હે માનવ! તું જ એક માત્ર તારો મિત્ર છે. તારા સુખ દુઃખના કાઉન્સિલ ઑફ રેફરન્સ પાસે છે. માલિક મજુરને સરખે અવાજ, -તારી સૃષ્ટિને કર્તા-હર્તા-ભકતો પણ તું જ છે. તારો અભ્યદય
નફાની વહેંચણીમાં ઓછામાં ઓછા ૬૦ ટકા નફ સંસ્થાના વિકા- કોઈની પણ પ્રાર્થના-યાચના પર અવલંબતો નથી. વર્તમાન અને સમાં જાય છે. ૨૦ ટકા સુધી બેનસમાં જાય છે. બેનસને ૧૩ ભાવિ ઘડવું એ તારા પિતાના જ હાથની વાત છે. તું ધારે તે ભાગ સૌને સરખે મળે છે અને ૨/૩ પગાર પ્રમાણે મળે છે. વિશ્વનાં વહેણને પણ બદલી શકે છે, એટલું જ નહીં, તું પિતે બાકીને નફો શેરોના વ્યાજ તરીકે વહેંચાય છે. શેરહોલ્ડરો બહારના ઈશ્વર પણ બની શકે છે. તો પછી શા માટે અન્યત્ર બહાર ભીખ માણસ નથી હોતા. ૧૯૫૧ને બંધારણ પ્રમાણે વેપારી કંપનીમાં માંગતો ફરે છે? જે દેવ- દેવીઓ કે ઈશ્વરની પાછળ તું દોડધામ ૯/૧૦ શેર કોમનવેલ્થ પાસે અને ૧/૧૦ બેડર કુટુંબ પાસે હતા. કર્યા કરે છે અને સર્જક પણ છે જે હતો એ ય તું ભૂલી જાય છે. હવે બધા શેર કોમનવેલ્થ પાસે છે અને ખાસ મતાધિકાર ટ્રસ્ટી- માટે તું તારા પોતાના જ પગ પર ઊભે રહેતાં શીખ. પ્રબળ પુરુમંડળ પાસે છે.
ષા અને વિશુદ્ધ જીવન એ જ માત્ર વિશ્વના વિજયની ચાવી છે. બેડર દરેક માણસ સાથે વ્યકિતગત સંસર્ગમાં રહે છે. આથી
એ જે પ્રાપ્ત કરે છે અને પછી “રેવા િત નમસતિ' દેવે પણ
નમન કરે છે. માટે હે માનવ ! તું તારી પિતાની શકિતઓને ભૂલી દરેક માણસ સાથે તેમને સંબંધ કુટુંબ જેવો છે. બેડર કહે છે કે,
સુખની ખાટી ક૯૫નાએ એ દેવોને ખુશ ક્રવા મથી રહ્યો છે. વેપારહુન્નર ઉદ્યોગમાં મેં લેકશાહી દાખલ કરી છે; સ્વીટ્ઝર્લેન્ડમાં
પણ તું જાણતા નથી કે ‘મવરHI નવા:’ દેવે સુધાંત પણ. કર્મના લોકશાહી ઈ. સ. ૧૨૪૧માં શરૂ થઈ હતી!
અવિચલ નિયમને વશ હાઈ કોઈનું પણ એ કલ્યાણ અલ્યાણ ગાંધીજીના ભારતમાં ગાંધીજીના આદર્શને કોઈએ વ્યવહારમાં કરી શકતા નથી. જે કંઈ શુભ-અશુભ પ્રાપ્ત થાય છે એ કેવળ નથી મૂકો, પણ બેડર વ્યવહારમાં મૂકયો છે.
પિતાના જ કર્મોનું ફળ છે, અને એ કર્મો પણ તારા પુરુષાર્થને જ * જેતી નથી!
પરિપાક હોઈ તે પિતે જ એક સ્વતંત્ર શકિત છે. વારી જાઉ આંખ, તારા આ અજબ ચાતુર્ય પર:
- આમ આજથી ૨૫૦૦ વર્ષ પહેલા માનવને વિશ્વસત્તાના જે ગમે ના જોવું, તે તું કોઈ દિ' જોતી નથી !
કેંદ્રસ્થાને મૂકી મહાવીરે માનવનું મહત્ત્વ ખૂબ વધારી દીધું હતું. સેંકડો જોજનથી શોધે કોકની ભૂલ-કાંકરી :
એટલું જ નહિ, ગૂંગળામણ અનુભવતા જગતને આ રીતે પિતાને નું ફકત તારા જ પાપને ડુંગર જોતી નથી!
આત્મવિકાસ સાધી ઈશ્વરપદ પ્રાપ્ત કરવા સુધીના માર્ગ પણ વિશ્વને એકેક ખૂણે ઘૂમતી તારી નજર :
મેળો કરી આપ્યો હતો. શું ન જોતી ? ફકત એક જાતને જેતી નથી !
આ નૂતન અને ભવ્ય આદર્શ એ કળના લેકોને ખૂબ ગમી કરસન માણેક જેવાથી મહાવીર અને બુદ્ધ જેવી વ્યકિતઓ માનવ હોવા છતાં
Page #71
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૫
પ્રબુદ્ધ જીવન
પણ એમની હયાતિમાં જ ઈશ્વરપદ પામી પૂજાવા લાગી હતી. આ કારણે વૈદિકોના જેવો જ ભકિતમાર્ગ અપનાવવો પડયો. એમના નામે મૂર્તિઓ અને મંદિરો પણ નિર્માણ થવા લાગ્યાં હતાં. પણ તીર્થકર ભગવાન તે કેવળ વીતરાગ હતા. એથી ભકતની • આમ માનવનું મહત્વ વધી જવાથી પરોક્ષ રહેલા આકાશી માગણીને સંતોષે, એને મદદ કરે અને એની વહારે દોડી આવે દેવો અને ઈશ્વરનું આકર્ષણ ઝાંખું પડવા લાગ્યું હતું. આ જોઈ એવા દેવાની એને જરૂર લાગી, જેથી એણે કોઈ એકાદ દેવની વૈદિકોએ ઈશ્વરને માનવરૂપ આપી નીચે ઊતાર્યો, રામ-કૃષ્ણના તો કયારેક બીજા દેવની એમ જુદા જુદા તીર્થ કર દેવોના અધિઅવતારરૂપે એને માનવ વચ્ચે હળતા મળત કર્યો. છાયક દેવ તરીકે સ્થાપના કરી સંતોષ મેળવ્યો. તેમજ નવગ્રહ એમના જીવનની સમશ્યાઓને હલ કરતે, આપત્તિઓમાં મદદ અને દશદિપાલાદિ જેવા અનેક દેવદેવીઓની કલ્પના ઊભી કરતો, દુષ્યનું દમન કરતો અને સાધુપુરૂષનું રક્ષણ કરો એ કરી એ ખૂટતું તત્વ ભરવા માંડયું. ઉપરાંત એક જ દેવને નામે એને ચિતરી નવું જ આકર્ષણ જન્માવવા માંડયું. તીર્થકર ઊભા થયેલા ભિન્ન ભિન્ન મંદિરો અને તીર્થોમાં ચમત્કારસિદ્ધિની અને બુદ્ધો વીતરાગ પુરૂ હોઈ ચારિત્રયના આદર્શને એક નમૂન આયોજના કરી ચક્કસ દિવસે યાત્રા કરવાનું મહત્ત્વ વધારી પૂરો પાડતા હતા. પુરૂષાર્થના બળે માનવ નીચેથી આગળ વધી દઈને તીર્થોનું આકર્ષણ વધારવા માંડયું. પણ એમ કરવા જતાં એ ઈશ્વર પણ બની શકે છે એવી એમાંથી પ્રેરણા મળતી હોઈ એને ચમત્કાર–સ્પર્ધામાં જ બહુધા અટવાઈ ગયો. આદર્શ ભવ્ય પણ હતું. પણ સામાન્ય માનવને સહાય કરે, આલંબન - ખીમ પુરુષાર્થ અને જીવનશુદ્ધિના ધર્મની જગ્યાએ દેવઆપે, દુ:ખમાં સંકટમાં હાથ પકડે તેમ જ ભકતોના હિત ખાતર
દેવીઓ અને ચમત્કારોને સ્થાન આપવું પડયું હોવા છતાં બ્રહ્મા,
વિષ્ણુ, મહેશ્વરાદિ દેવ તથા ઈશ્વર-બા અર્થાત વિશ્વવ્યાપક એ રીઝી જાય તે એમનું કલ્યાણ પણ કરે–આવું એમાં આશ્વાસન
વિરાટ તત્ત્વ પાસે એકાદ અધિષ્ઠાયક દેવનું સ્થાન બહુ જ નાનું અને આલંબનની પૂરતી વ્યવસ્થા હોઈ અવતારોએ ધીમે ધીમે
રહ્યું અને મૌલિક સિદ્ધાંત જેવું જૈનત્ત્વનું સ્વતંત્ર તત્ત્વ તે હવે લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માંડી. પવિત્ર જીવન અને વિશુદ્ધ કંઈ રહ્યું જ નહોતું.કારણ કે વર્ણવ્યવસ્થા, સ્પર્શાસ્પર્શના ભેદો, જનેઈ, ચારિત્ર્યના આદર્શોને અમુક જ વ્યકિતઓ ધ્યેય તરીકે સ્વીકારી - હવનહામ તથા લગ્નાદિ વ્યવહારોમાં બ્રાહ્મણોનું આધિપત્ય વગેરે વૈદિક શકે છે. બાકી સામાન્ય આમજનતાને તો લૌકિક સુખોની જ કામના
વ્યવહારો એણે અપનાવી લીધા હતા, જ્યારે દક્ષિણના લિંગાયત
-વારકરી તથા અલ્વાર સંતોએ ભકિતમાર્ગને વર્ણાશ્રમ ધર્મથી પર હોઈ એમને દેવદેવીઓ કે ઈશ્વરની કૃપા-યાચના કે પ્રાર્થનામાં જ
વ્યાપક ક્ષેત્રે વહેતો કર્યો હતો. આ કારણે રામાનુજાદિ વૈષ્ણવ અને આશ્વાસન સાંપડતું હોય છે. આલંબનમાં એક પ્રકારની નિશ્ચિતના
મણિવાચક્રાદિ શૈવસંતેએ પોતાના ધર્મોનું મહત્વ સ્થાપી અનેક હોઈ એમાં જ એને સમાધાન લાગે છે.
જૈન નૃપતિઓને પોતાના પંથમાં દીક્ષિત કર્યા. અને ૪થા રોગ તથr . - આમ અવતારવાદે આકર્ષણ જમાવવાથી એની અસર જૈન પ્રજ્ઞાની જેમ ત્યારથી જૈનધર્મના એકધારાં વળતાં પાણી થવા માંડયો.. ધર્મ પર તે ખાસ ન પડી, પણ બૌદ્ધોએ તે એ અવતારવાદને જ આમ છતાં બૌદ્ધોની અપેક્ષાએ એ ભારતમાં ટકી રહ્યો છે એ એની , ઉપયોગ કરી સામાન્ય જનતાને સાથે ખેંચવા પ્રયત્ન કર્યો. હીનયાન- વિશેષતા છે, અને એ છે લેકમાનસને સમજી-દેવદેવીઓ, ચમ
બૌદ્ધપંથને આદર્શ નિવણપ્રાપ્તિને હતે, પણ આ નવા મહાયાન- કારો, પૂજાપ્રતિષ્ઠાઓ, વરઘોડાઓ તથા ઠાઠમાઠભર્યા ઉત્રાવોની ' 'બૌદ્ધપંથમાં “બુદ્ધ લુષિત સ્વર્ગમાં–સર્વકામનાથી પર રહી ત્યાં બિરાજે જેના દ્વારા ધર્મને વ્યવહારરૂપ આપવાની એ કાળના પૂર્વાચાર્યોએ
છે, જ્યાંથી એ ફરી ફરી એક પણ જીવ જગતમાં રહેશે ત્યાં સુધી બતાવેલી માનસશાસ્ત્રીય દષ્ટિ. ખામ લોકજીવનમાં ઉલ્લાસનું વિશ્વકલ્યાણ અર્થે અવતાર ધારણ કર્યા કરશે’ એવી કલ્પના ઊમેર- તત્ત્વ ભરવા છતાં બીજી બાજુ ત્યાગ-તપશ્ચર્યાને શુષ્ક અને કડક વિામાં આવી.
મૂળમાર્ગ એમણે મરવા નથી દીધે. ત્યાગ અને બૅગ, ઉલ્લાસ . આ કાનાને કારણે મહાયાન પંથને વિસ્તરવાને માર્ગ અને વૈરાગ્ય તથા પુરુષાર્થ અને પ્રાર્થનાનો સુંદર સમન્વય એ જ ખુલ્લે થયો હતો. પણ જીવનશુદ્ધિ-ત્યાગ અને તપનો અને આદર્શ . એની એક આગવી વિશેષતા બની છે. ' વૈદિકોએ અપનાવી લીધાથી વૈદિકો સામે ટકવા જેવું એની પાસે સત્ય હંમેશાં ના નવા સ્વાંગ ધરી પ્રગટતું જ રહે છે. કોઈ સ્વતંત્ર મૌલિક તત્ત્વ હવે રહ્યાં નહોતું, ઉપરથી ચારિત્ર્ય અને
એથી એક કાળે જે તત્વની અભિરૂચિ પ્રગટે છે અને બીજા કાળે જીવનશુદ્ધિની અપેક્ષાએ ચાલ્યા આવતા જે ચમત્કાર અને પરાવલંબનના, વહેમે સામે એને પડકાર હતો એ જ રોગમાં તાંત્રિક
રૂરિભાવ પણ જાગે છે. એથી આજના આ વૈજ્ઞાનિક યુગમાં પ્રયોગને નામે એ ફસાઈ પડયો હતો જેથી ભારતમાંથી એને પૂર્વગ્રહથી મુકત બની હરેક વસ્તુમાં સ્વતંત્રવિચારણા અને ખેજનું પગ ઊખડી ગયે.
મહત્ત્વ વધવા લાગ્યું છે. ઘડીએ ઘડીએ ઈશ્વરને વચ્ચે લાવવાની જૈનધર્મના તત્ત્વજ્ઞાનને પાયો એટલો મજબૂત હતો કે એમાં વાત ગ્લાનિજનક બનવા લાગી છે. કેટલાક દેશોમાં તો આ કારણે અવતારવાદને પ્રવેશ થઈ શકે તેમ જ નહોતો. નીચામાં નીચી ઈશ્વર પ્રત્યેને વિરોધ પણ પેદા થવા લાગ્યો છે. માનવ આજે કક્ષાથી માંડી પુwાર્થના બળે હરકોઈ વ્યકિત તીર્થકર યા ઈશ્વર પ્રગતિ સાધી ચંદ્ર-મંગળ જેવા ગ્રહો સુધી પહોંચવાની વેતરણમાં - પણ બની શકે છે એ ભવ્ય અને આદર્શ હ. આમ છતાં પણ પડે છે, ત્યારે આકાશી દેવો અને સ્વર્ગ-નર્કની કલ્પના ‘તીર્થકરો જન્મથી જ ભગવાન હતા, જ્ઞાન સાથે લઈને આજના બુદ્ધિશાળી જગતને બાલીશ લાગવા માંડી છે અને એને ને જ એ અવતર્યા હતા, જેથી એમના જન્મકાળે ત્રણે લોકમાં પરિણામે સમજુ લોકોમાં ચમત્કારો, વહેમ-અંધશ્રદ્ધાઓ પાછળનું ઉદ્યોત થતું અને દેવ-ઈદ્રો એમને મહોત્સવ કરતા એવી અવ- તવ શોધવાની ભૂખ જાગી છે, ત્યારે પવિત્ર જીવન અને કેવળ તારવાદને મળતી કલપના આવ્યા વિના રહી શકી નહીં. કારણકે પુરુષાર્થના બળે સ્વતંત્ર સંશોધન એ આજના યુવાનને પ્રિય વિષય તીર્થ કરવાદમાં માનવને મહામાનવ બનવાની સુવિધા હતી, જયારે બનવા લાગ્યો છે. આ કારણે અહિંસા, અપરિગ્રહ, અનેકાંત અને . અવતારવાદમાં મહામાનવ કે ઈશ્વર જન્મથી જ ભગવાન તરીકે તપને અર્થાત જીવનને ધડવાને માર્ગ ફરી જગતને આપી શકે અવતરે છે એ વિચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
તેમ છે. કારણ કે જગતની પલટાતી પરિસ્થિતિને કારણે છેલ્લાં ૪૦ આનું બીજું પરિણામ એ પણ આવ્યું કે જૈનધર્મ એ પુરુ- વર્ષમાં લોકોને એનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. પાર્થવાદી-સ્વાવલંબી ધર્મ છે, કર્મવાદ એને અવિચળ સિધાન્ત
આથી જૈનધર્મના મૂળ માર્ગને વિકસાવવા માટે આજની છે, કોઈની પણ સહાય --પ્રાર્થના કે ખુશામત એને મંજૂર નથી,
પરિસ્થિતિ જ વધારે અનુકુળ છે એમ મને લાગે છે. એથી એ એ કેવળ વીર પુરૂને જ ધર્મ બની શકે છે, પણ એમ છતાં સામાન્ય માટે જે સવેળા આપણે જાગી ને એ દિશામાં કામ કરતી થઈએ - જનતાને સુખ-દુ:ખમાં બીજાની સહાય જોઈએ છે, આશ્વાસને તે એ દ્વારા આજની દુનિયાની એક મોટી સેવા થઈ શકશે એમ જોઈએ છે તેમ જ હૃદય ઢોળવાનું એ પાત્ર પણ ઈચ્છે છે. મને નમ્રપણે વિચાર કરતાં લાગે છે. એથી પ્રાર્થના-યાચનાવાળા ભકિતમાર્ગ એને ફાવટવાળા લાગે છે.
રતિલાલ મફાભાઈ શાહ
|
Page #72
--------------------------------------------------------------------------
________________
. પ્રબુદ્ધ જીવન
(તા. ૧-૪-૫
૬ અહિંસક પ્રતિકાર પૂર્વ ભૂમિકા
અહિંસક પ્રતિકાર - યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રવતી રહેલ હબસી લોકો અને ગેસ આપણે આપણા દેશમાં વર્ણભેદ અંગે ઊભી થયેલી કટોકટીને , લોકો વચ્ચેનો જાતિભેદ નાબૂદ કરવાની વર્ષોથી ઝુંબેશ ચલાવનાર સામનો કરી રહ્યા છીએ. મુકિતનાં બળા અને માલિકીભાવનાં બળે
રેવન્ડ ડૅ. માર્ટીન લ્યુથર કીંગ ૧૯૬૪ની સાલના પ્રારંભમાં અમે- વચ્ચેની અથડામણથી આ સમસ્યા વિકટ બની છે. જાહેર સ્કૂલમાં રિકાની હાવર્ડ યુનિવર્સિટી સમક્ષ આપેલ ‘ગાંધી મેમોરિયલ લેકચર’– રહેલા અલગતાવાદને ગેરકાયદે ઠરાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાના
ગાંધી સ્મૃતિ નિમિત્તે ગોઠવાયેલું વ્યાખ્યાન -'સ્પાનના ૧૯૬૪ના વિરોધરૂપે આ સમસ્યા સૌથી વધુ વ્યકત થઈ છે; કેટલીકવાર આ. . મે માસના અંકમાં પ્રગટ થયું હતું. આ અતિ તેજસ્વી વ્યાખ્યાનને વિરોધે ભયંકર રૂપ ધારણ કર્યું છે. આમ છતાં પણ વર્ણભેદને
બહેન શારદા ગોરડિયાએ કરી આપેલ અનુવાદ નીચે આપવામાં અપનાવતા અને ઉચ્ચનીચના ભેદોને કાયમ રાખતો જૂનો આદર્શ "
આવે છે. એ સુવિદિત છે કે આ ડે. માર્ટીન લ્યુથર કીંગને ચેડા નાબૂદ થયો છે અને અમેરિકન સમાજ વર્ણભેદનાબૂદી, એકરૂપતા " સમય પહેલાં નોબેલ પ્રાઈઝ અર્પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અને માનવ-માનવ વચ્ચે સમાનતા સ્વીકારતી વિચારધારાની આસહબસીઓના સમાન હક્કની તરફદારી કરતી કેટલીક વિશિષ્ટ વ્યકિતઓ પાસે પોતાનું પુનનિર્માણ કરવા મથી રહ્યો છે. આ આપણા યુગની સાથે રાજયની પોલિસે અમાનુષી અને જંગલી વર્તાવ કરેલે તે સામે 'કટોકટી છે. વિરોધ દાખવવા માટે અને હબસીઓની નાગરિક સમાનતાનું સમર્થન
જ્યારે જ્યારે સમાજમાં કટોકટી ઊભી થાય છે ત્યારે ત્યારે. કરવા માટે, દાંડીકુચને મળતી એક શાંતિકુચનું તેમણે આયોજન કર્યું હતું. એ કટોકટીને પરિણામે ઉત્પન્ન થયેલ સમસ્યાને ઉકેલ' સાધવાના આ શાંતિકુચ આલ્બામાં જિલ્લામાં આવેલા સેલમાથી મેૉન્ટમેરી અને એ રીતે પ્રત્યાઘાતી ગળાની પકડમાંથી ઊંચે ઊઠવાના પ્રયત્નો સુધીની, પાંચ દિવસમાં (તા. ૨૨ માર્ચથી ૨૬ માર્ચ સુધી) ૫૦ હંમેશ થતા જ હોય છે. વળી જેમાં કચડાઈ રહ્યાં હોય છે યા જેઓ
માઈલ માટેની ગોઠવવામાં આવી હતી અને આ કૂચમાં આશરે અન્યની જુલમી હકુમતના ભેગ બન્યા હોય છે તે તો આ ' . ૫૦૦૦ સ્ત્રી-પુઓ જોડાયાં હતાં. આમાં મોટા ભાગે હબસી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાના જ. આ કચડાયેલા છે
અને કેટલાક ગેરાએ પણ સામેલ થયા હતા. આ શાંતિકૂચના વર્ગને તેમના ઉપર કરવામાં આવતા જુલમ–અન્યાયમાંથી મુકત . માર્ગ ઉપર શાંતિવાદી હબસીઓ ઉપર ગોરાઓએ જ્યાં ત્યાં ગાળોનો થવા માટેના ત્રણ માર્ગો છે:- | વરસાદ વરસાવેલ અને તરેહ તરેહનાં અપમાન કરેલાં. પણ આ એક માર્ગ છે તાબેદારીને-શરણાગતિને. કેટલાક લોકોનું બધું આ શાંતિવાદીઓએ મૂંગા મોઢે-કશે પણ પ્રતિકાર કર્યા સિવાય- માનવું એવું છે કે આ કચડામણને એકમાત્ર ઉપાય તેને નસીબ , સહન કરી લીધું હતું. અહિંસક પ્રતિકારને મૂર્તરૂપ આપતી આ સમજી તાબે થઈ જવામાં છે. કેટલાક એવા હોય છે જે શરણે સફળ સમૂહકૂચે તરફ ભારે વિરમય અને આદરની લાગણી પેદા થઈને પરિસ્થિતિ અનુસાર અનુકૂળ બની જાય છે. તેઓ માને છે કે કરી છે.
જૂની પ્રથાને નવી પ્રણાલિમાં ફેરવવા માટેની અગ્નિપરીક્ષામાંથી "" ગાંધીજીએ ભારતને ઘણું ઘણું આપ્યું છે: ખાદીવિચાર, પસાર થવા કરતાં એ પરિસ્થિતિને અનુકૂળ બની જીવવું બહેતર છે. - મધનિષેધ, ગ્રામોદ્યોગ, ગૌસેવાની ભાવના, કોમી એકતા, સ્વદેશી, ચેડાં વર્ષો પહેલાં એટલાન્ટામાં નિ જાતિનો એક માણસ રહેતા
અસ્પૃશ્યતા–નિવારણ વગેરે, પણ આ બધું ભારતની વિશિષ્ટ પરિ- હતું. તે સીતાર વગાડતા અને ગાયને ગાતે. એક દિવસ તે એક સ્થિતિના સંદર્ભમાં જેટલું પ્રસ્તુત હતું તેટલું અન્યત્ર નહોતું. આ ગાયન ગાતો સંભળાયો જેને ભાવાર્થ કંઈક આ પ્રમાણે હતો :- : ઉપરાંત તેમણે જે સત્યાગ્રહને, અસહકારને અથવા તો અહિંસક ‘એટલા તે નીચા થાઓ કે પછી નીચાણ જેવું કંઈ રહે જ નહિ.” પ્રતિકારને વિચાર આપ્યો તેણે તે વિશ્વવિચારનું રૂપ ધારણ કર્યું છે. હું ધારું છું કે તેણે મુકિતની–એક પ્રકારના મૃત્યુની મુકિતની–દશા.
અને દુનિયાભરમાં જ્યાં જ્યાં અન્યાય પ્રવર્તે છે, અરમાનતા પ્રવર્તે પ્રાપ્ત કરી લીધી હતી. તેણે પ્રતિકાર કરવાનું જ છોડી દીધું હતું. I , છે, સત્તારૂઢ વર્ગનું સત્તાવિહીન વર્ગ ઉપર આક્રમણ થતું હોય છે, ત્યાં આ છે શરણાગતિની રીત, પરંતુ તે સારા માર્ગ નથી. કેટલીકવાર તે
ત્યાં આ અહિંસક પ્રતિકારને વિચાર પ્રસ્તુત બને છે અને એ રીતે સહેલ માર્ગ હોઈ શકે, પણ નથી તે નૈતિક માર્ગ; તેમ નથી બહાદુરીને :
કોઈ પણ સામાજિક, ધાર્મિક કે રાજકારણી અન્યાયને સામને, માર્ગ; તે તે બીકણને ભીરુને માર્ગ છે. જે ઘડીએ એક વ્યકિત - આજ સુધી માત્ર હિંસક પ્રતિકારથી કરવામાં આવતો હતો ત્યાં ત્યાં તે અન્યાયી પ્રથામાં એક ભાગીદાર બને છે, અને એ અન્યાયી -
તેની જગ્યાએ અહિંસક પ્રતિકારને વિચાર હવે આગળ ધરવામાં અન્યાયી પ્રથા સાથે બાંધછોડ કરે છે તે જ ઘડીએ તે વ્યકિત. આવે છે. ડૅ. માર્ટીન લ્યુથર કીંગ, પોતાના જાતિબંધુઓ ઉપર માત્ર પ્રથાની જડ નાખવામાં પણ કેટલેક અંશે જવાબદાર બને છે.
રંગદ્વેષના કારણે યુનાઈટેડ સ્ટેટ્સમાં વસતા કેટલાક ગેરા લોકો તરફથી બીજો માર્ગ એ છે કે જેમાં કચડાયેલા લોકો તેમની દબામણીની - અન્યાયભર્યો, અરમાનતા દાખવતે અને કદી કદી માનવતાની બધી સામે થાય છે. એટલે કે તેઓ હિંસક પ્રતિકારપૂર્વક અને
મર્યાદાને વટાવી જ જે અન્યાય અને જુલમ ગુજારવામાં આવે ઉદ્દામ તિરસ્કારપૂર્વક સામનો કરવા કટિબદ્ધ થાય છે. ' છે તેનું નિવારણ કરવા માટે ગાંધીજીની આ અહિંસક પ્રતિકારની હવે, આપણે આ રીતથી તે સારી રીતે પરિચિત છીએ જ. - વિચારસરણીને સંપૂર્ણ અંશમાં અપનાવી છે. તેમના શબ્દ શબ્દ, આપણે હિંસા વિષે જાણીએ છીએ અને હું એમ તે કહેતે જ નથી : . જાણે કે, ગાંધીજી બેલી રહ્યા હોય તે આપણને ભાસ થાય છે. કે હિંસા વડે કદી કોઈ કામ થયું નથી. જે ઈતિહાસ શીખે છે તે કે જાણે કે ગાંધીજીએ માર્ટીન લ્યુથર કીંગમાં નવો અવતાર લીધો હોય તુરત જ જોઈ શકશે કે હિંસા દ્વારા જ કેટલાયે દેશોએ પોતાની - એવા એંજસનું તેમની વાણીમાં આપણને પાવક દર્શન થાય છે. સ્વતંત્રતા હાંસલ કરી છે. હિસાએ કેટલીયે વાર તાત્કાલિક વિજય
આવા ભવ્ય પ્રવચનના પઠન પાઠન દ્વારા, જેની આવશ્યકતા આજે પ્રાપ્ત કર્યા છે. આમ છતાં હું એટલું તો કહેતો જ રહીશ કે હિસાથી , જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અને હરઘડીએ ઊભી થયા જ કરે છે એવા તત્પરતે વિજય પ્રાપ્ત થાય છે એ ખરું; પણ એથી સ્થાયી શાંતિ ---
અહિંસક પ્રતિકાર માટેનું બળ અને પ્રેરણા આપણે પ્રાપ્ત કરીએ! પ્રાપ્ત થતી નથી અને અંતે તેનાથી કેટલીયે નવી સામાજિક સમસ્યાઓ, * એ શુભેચ્છા ! એ પ્રાર્થના! '' .
પરમાનંદ પેદા થાય છે. લાંબે ગાળે, વર્ણવિષયક-જાતિવિષયક અન્યાય સામેની
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૯૫
લડતમાં તે હિંસા અવ્યવહારુ છે, તેમ જ અનૈતિક અથવા તો નીતિવિરોધી પણ છે જ. તે અનેક કારણાસર અવ્યવહારુ છે; તેમાંનું મોટામાં મોટું કારણ એ છે કે આપણા ઘણાએ હરીફો આપણે હિંસાત્મક ચળવળ ચલાવીએ એવું જ ઈચ્છતા હોય છે કે જેથી હુલ્લડ દબાવી દેવાના ઓઠા હેઠળ તેઓ અનેક નિર્દોષ મનુષ્યોના સંહાર કરી શકે છે.
મને બરાબર યાદ છે કે આલ્બામામાં બરમીંગહામમાં જે જાહેર સલામતીના રખેવાળ હતા તે કમિશનર કોનર જેને સૌ આખલા’ના નામથી ઓળખતું હતું તે જ્યારે નિગ્રો કોમની બાજુ પરથી કોઈ પથ્થર ફેંકતું ત્યારે ખૂબ રાજી થતો; પણ જ્યારે આપણે અહિંસક બની રહેતા ત્યારે તે હંમેશાં નારાજ થતા. તે હિંસા સામે કામ કેમ લેવું તે જાણતો, પણ અહિંસાનો સામનો કરવાનું તે જાણતો નહોતો.
વળી હિંસા અવ્યવહારુ છે, કારણ કે આંખની સામે આંખ લેવાની જૂની ફિલસૂફીનું પરિણામ સર્વ કોઈને આંધળા બનાવે છે. આમ આ રીત સદંતર ખોટી છે. વળી આ રીત નીતિવિરોધી પણ છે. તે નીતિની વિરુદ્ધ એટલા માટે છે કે તે એક દુષિત ચક્ર છે જે સર્વ કોઈના વિનાશમાં પરિણમે છે. તે રીત ખોટી છે, કારણ કે તે રીત પ્રતિપક્ષીમાં પલટો લાવવાને બદલે તેને નાબૂદ કરવા તરફ જ ઢળે છે. તે રીત ખોટી છે, કારણ કે તેથી વિવિધ વલણા વચ્ચે સમન્વય સાધવાને બદલે અમુક એક જ વલણને પ્રતિષ્ઠિત કરવા માગે છે.
આમ, આપણી બરમીંગ્ઝામમાં વસતી .તેમ જ અન્ય સ્થળોએ વસતી કોમેાએ જે સહન કર્યું છે તે દુ:ખદ બીના સ્વીકારવા છતાં, હું હજી પણ માનું છું કે, સ્વતંત્રતા અને ન્યાય માટેની લડતમાં નિગ્રો માટે અહિંસા જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. જો આપણી લડતમાં હિંસા વાપરવા માટેની લાલચને આપણે તાબે થઈશું તો આપણી હવે પછીની પેઢીને લાંબા કાળ સુધી તીવ્ર કડવાશભર્યા ઘૂંટડા ભરવા પડશે.
એક ત્રીજી રીત પણ છે અને એ છે અહિંસક પ્રતિકારની, રીત. હું માનું છું કે આજના પરિવર્તનના તંગદિલીભર્યા સમયમાં આપણને આ જ રીત સાચી માર્ગદર્શક બનશે. આપણે જૂની પરિસ્થિતિમાંથી નવી પરિસ્થિતિમાં પ્રવેશ કરી રહ્યા છીએ. નવા યુગના જન્મકાળની અનિવાર્ય પ્રસૂતિવેદના અને અનિવાર્ય દુ:ખો આપણે સહન કરવાં પડશે. પરંતુ હું માનું છું કે નવા યુગના આદર્શો, ધ્યેયો અને સિદ્ધાંતાની સ્થાપના કરવા માટે અહિંસા જ એકમાત્ર રીત છે.
હવે આપણે આ ફિલસુફી અને તેમાં રહેલ પાયાના વિચારને સમજીએ. અહિંસા વિષે આપણે અનેકવાર વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ, છતાં ઘણીયે વાર આપણે તેના હાર્દને સમજવામાં ગાથું ખાઈ જઈએ છીએ. પહેલું તો મારે એ જણાવવાનું છે કે અહિંસાની ફિલસુફી એવી અપેક્ષા રાખે છે કે આપણે યોજીએ છીએ તે સાધના પણ આપણે મેળવવા માગતા સાધ્યો જેટલાં જ પવિત્ર હાવાં જોઈએ, સાધન અને સાધ્યનો સુમેળ હોવા જ જોઈએ. સાધન અને સાધ્ય અવિભાજ્ય છે. સાધન એ બની રહેલ આદર્શનું પ્રતિનિધિ છે. અને ઈતિહાસના લાંબા ગાળામાં ખંડનાત્મક સાધન કદીયે મંડનાત્મક પરિણામ લાવી શકે નહિ. નીતિવરોધી સાધન વડે કદી નીતિની સ્થાપના થાય નહિ અને તેથી જ અહિંસા વિચાર એમ પ્રતિપાદિત કરે છે કે સાધન અને સાધ્ય બંને વચ્ચે સુમેળ હોવા જ જોઈએ, અહિંસા એ નૈતિક સાધનો દ્વારા સાત્વિક પરિણામની અવિરામ ખાજ છે.
અહિંસા વિષે ધ્યાનમાં લેવાયાગ્ય બીજી બાબત એ છે કે પ્રતિપક્ષીને દુ:ખ પહોંચાડવાનું ધ્યેય કદી કોઈનું પણ હોઈ શકે નહિ. ભારતીય વિચારણામાં તેઓ આ વિચારને ‘અહિંસા’–કોઈને દુ:ખ ન પહોંચાડવું—એવું નામ આપે છે.
અહિંસક શિસ્ત અને અહિંસક ફિલસૂફીના પાયામાં આ વસ્તુ રહેલી છે, અને એને બે બાજુ છે.
પહેલી એ કે તમે બાહ્ય શારીરિક હિંસા કરવાથી દૂર રહો. અહિંસક આંદોલનમાં ભાગ લેવા તૈયાર થનાર દરેક ને આપણે એક
૨૫
બાબત એ કહીએ છીએ કે તમારે શારીરિક બળની સામે થવાનું નથી, તેને સામનો કરવાનો નથી. તમને મારવામાં આવે તો પણ તમારે તે બળની સામે બળનો ઉપયોગ કરવાના નથી. તમારે સામને કર્યા વગર માર ખાવા માટે તૈયાર રહેવું જોઈશે. આ રીતે અહિંસા એમ સૂચવે છે કે બાહ્ય શારીરિક હિંસામાં સામેલ થવાના તેની હરીફાઈમાં ઊતરવાના—તમારે સ્પષ્ટ ઈન્કાર કરવા. એમાંથી સાથે સાથે એ પણ ફલિત થાય છે કે તમારે તમારા શત્રુને ધિક્કારવાની ના પાડવાના ધ્યેય તરફ સતત પ્રગતિ કરવાની રહે છે. તમારે સતત એ દિશા તરફ પ્રગતિ કરવાની છે કે જ્યાં તમે આખરે તમારા શત્રુને અંતરથી ચાહતા થા.
ઘણાયે લોકો આ પ્રકારની વિચારણા અંગે મુંઝવણ અનુભવે છે. તેઓ મને વારંવાર પૂછે છે: ‘તમારા શત્રુને ચાહા' એમ તમે કહા છે ત્યારે તમે શું કહેવા માગેા છે? એક દિવસ પ્રવચન પછી એક જણે મને પૂછ્યું, ‘હું અહિંસાની પદ્ધતિ સુધી વિચારી શકું છું અને હું જોઈ શકું છું કે તે ઉત્તમ યુકિત અને ઉત્તમ સાધન છે એ તમારી વાત સાચી છે, પણ જ્યારે તમે આ ચાહવાની વાત કરો છે ત્યારે તે મારી સમજમાં નથી આવતું.’
તો તમારે સમજવું જોઈએ અને સ્વીકારવું જોઈએ કે આ ‘પ્રેમવાદ’ અહિંસાના કેન્દ્રસ્થાને બિરાજે છે. પ્રેમ એ અહિંસાની ઉત્કૃષ્ટતમ અભિવ્યકિત છે, જો કે ઘણાયે લાકો આ ‘પ્રેમ’ વિષે ગેરસમજણ ધરાવે છે. તેઓ એવું માને છે કે જ્યારે તમે પ્રેમની વાત કરો છે ત્યારે તમે વ્યકિતગત હોય એ પ્રકારની એક લાગણીની – વ્યકિતગત સ્નેહભર્યા સંવેદનનીવાત કરો છે. પણ આમ કહેવું અથવા અપેક્ષા રાખવી એ નરી મૂર્ખતા છે એમ કબૂલ કરવામાં હું સૌથી આગળ આવીશ. તમારા સત્તાધારી પ્રતિપક્ષીઓને લાગણીપૂર્વક ચાહો એમ કચડાયેલાઓને કહેવું એ તદ્ન વાહિયાત વાત છે; એમ કરવું મુશ્કેલ એ લગભગ અશકય છે.
આથી જ્યારે હું આ ‘પ્રેમવાદ’વિષે શું કહેવા માગું છું તે સમજાવવાના પ્રયત્ન કરું છું ત્યારે હું ગ્રીક ભાષા તરફ વળું છું. ગ્રીક ભાષામાં ‘Agape' કરીને એક શબ્દ છે.
‘Agape ’ શબ્દ સૌન્દર્યયુકત કે રોમાંચપ્રેરક પ્રેમ કરતાં કંઈક વધુ ગહન છે. તે મિત્રતાથી પણ કંઈક વધુ અર્થસૂચન કરે છે. Agape ' એટલે સર્વ માનવીઓ અંગે સમજણભરી, સર્જનાત્મક સર્વોદયલક્ષી અને સદ્ભાવભરી, કલ્યાણકારી વિચારણા છે. તે એ જાતને પ્રેમપ્રવાહ છે જે બદલાની આશા રાખતો નથી. ધર્મશાસ્ત્રકારો કહે છે તે મુજબ એ મનુષ્યના હૃદયમાં કામ કરતો ઈશ્વરનો પ્રેમ છે. જ્યારે મનુષ્ય આ કક્ષા ઉપરથી પ્રેમ કરવા સમર્થ બને છે ત્યારે તે દરેક માણસ પ્રત્યે સમભાવપૂર્વકના પ્રેમ અનુભવે છે. તે માણસ તેને ગમે છે એટલા માટે નહિ, તેના માર્ગ તેને આકર્ષક લાગે છે એટલા માટે નહિ, પણ ઈશ્વર તેને પ્રેમ કરે છે એટલા માટે તે પણ તેના પ્રત્યે સદ્ભાવ –પ્રેમ દાખવે છે. તે એવી કક્ષાએ પહોંચે છે જ્યાં તે મનુષ્યના અનિષ્ટ કાર્યને વખોડવા છતાં તે અનિષ્ટ કાર્યના કરનારને ચાહે છે.
આ હંમેશનું એક ધ્યેય છે અને આ ધ્યેયસિદ્ધિને શકય બનાવવા માટે જો કોઈ યોગ્ય સંધર્ષપદ્ધતિ રજૂ કરવામાં આવે તો તે ખૂબ જ ઈચ્છવાયોગ્ય છે, કેમકે હવે આપણે જોઈશું કે ધિક્કાર એક ભારે ભયાનક વસ્તુ છે. તે ધિક્કાર કરનારને માટે પણ ધિક્કારિત વ્યકિત જેટલા જ હાનિકારક છે. એ ખરેખર અદ્ભુત છે કે અન્યાયી દોષયુકત પ્રથાની સામે નિશ્ચયાત્મક વૃત્તિથી ખડા થવું અને છતાં પ્રતિપક્ષી પ્રત્યે સદ્ભાવ દાખવવા, આવી કોઈ સંઘર્ષપદ્ધતિ પ્રાપ્ત થવી એને હું એક મોટું સદ્ભાગ્ય લેખું છું. આથી તમે ભેદનીતિને ધિક્કારવા છતાં અને તમારી રાઘળી શકિતથી તેની સામે થવા છતાં તમે ભાનભૂલેલી વ્યકિત માટે સમજદારીપૂર્વકની સદ્ભાવયુકત ચાહના જાળવી શકવાની કક્ષાએ પહોંચા છે. --અપૂર્ણ અનુવાદિકા : મૂળ અંગ્રેજી : ડૉ. માર્ટીન લ્યુથર કીંગ
ડૉ. શારદાબહેન ગોરડિયા,
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૫
સંઘ સમાચાર
કચ્છના પ્રવાસ અંગે તા. ૨૩-૩-૬૫ મંગળવારના રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભામાં સંઘ-આયોજિત બાર દિવસના કચ્છના સફળ પ્રવાસના ખર્ચ વગેરેને લગતી વિગતો રજૂ કરતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે “આ પ્રવાસની સફળતાને સર્વ યશ આપણી કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી દામજી વેલજી શાહ અને કચ્છમાં વસતા તેમના પિત્રાઈ ભાઈ શ્રી મગનભાઈ ઘટે છે. તેમણે આખો કાર્યક્રમ ગોઠવ્યા અને પારવિનાની જહેમત ઊઠાવી, જેના પરિણામે કરછના ઘણા મોટા ભાગમાં અમે કશી પણ અગવડ ભોગવ્યા વિના ફરી શકયા અને બાદશાહી મહેમાન માફક અમારું સ્થળે સ્થળે સ્વાગત અને આતિથ્ય થયું અને રૂા. ૧૨૫ જેટલી નાની રકમમાં અમારો પ્રવાસ પૂરો કરી શક્યા. આ માટે આપણે સંઘ તે બંને ભાઈઓનો ખૂબ ણી છે અને તેમને આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.”
સમેતશિખર અંગે ઠરાવ ત્યાર બાદ સમેતશિખરના પહાડ અને તીર્થ સંબંધમાં બિહાર સરકાર અને જૈન શ્વે. મૂ. સમાજ વચ્ચે થયેલા કરારનામા અંગે કેટલીક ચર્ચા કર્યા બાદ નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા:
“શ્રી સમેતશિખરજી સંબંધે બિહાર સરકાર તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે તાજેતરમાં જે કરારનામું થયું છે તેમાં તીર્થની પવિત્રતા અને જૈન ધર્મના સિદ્ધાંતોના-ખાસ કરીને અહિંસાના સિદ્ધાંતના–પાલનને જે પ્રબંધ કરવામાં આવ્યો છે તેને મુંબઈ જૈન યુવક સંઘ આવકારે છે.
આ તીર્થ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તથા દિગંબર જૈનએ બન્ને રામુદાય માટે એકસરખું આદરણીય છે અને તે તીર્થની પૂજા-ઉપાસનાને બંને સમુદાયને હક્ક છે. આ જોતાં આ કરારનામામાં દિગંબર સમાજના અધિકારોને કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. તેથી દિગંબર સમુદાયને જે દુ:ખ અને આઘાત થયો છે અને બંને સમાજ વચ્ચે જે એક સંઘર્ષનું કારણ ઊભું થયું છે તેને મુંબઈ જૈન યુવક સંઘ ભારે ચિતાની નજરે જુએ છે.
જૈન સમાજના આ બે પ્રમુખ સમુદાય વચ્ચે ચાલતાં કેટલાક તીર્થોના ઝગડાઓ પરત્વે, સંભાળપૂર્વક તટસ્થતા જાળવી રાખવી અને જ્યાં અને જ્યારે શક્ય હોય ત્યાં અને ત્યારે આ ઝગડાઓની સ્થાયી પતાવટ કરવાની દિશાએ પિતાની શકિત અને લાગવગને ઉપયોગ કરવો–આ પ્રકારના મુંબઈ જૈન યુવક સંઘે પિતાનાં બંધારણમાં સ્વીકારેલા ધારણ અનુસાર, બંને સમાજની પ્રતિનિધિ સંસ્થાઓ અને આગેવાને પરસ્પર વાટાઘાટ કરીને જૈન સમાજની એકતા અને સંગઠ્ઠનને જરા પણ ક્ષતિ ન પહોંચે તેવું માનભર્યું સમાધાન વિનાવિલંબે કરવામાં આવે અને એ રીતે આ ઉહાપોહને વધારે ઉગ્ર બનતે અટકાવવામાં આવે એ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ બંને સમુદાયને અને તેમની પ્રતિનિધિ સંસ્થાઓને આગ્રહપૂર્વક વિનંતી કરે છે, અને આ મહત્ત્વના કાર્યમાં પૂરો સહકાર આપવા તથા બંને સમુદાય વચ્ચે સુમેળનું વાતાવરણ ઉત્પન કરવા જૈન સમાજની અન્ય સંસ્થાઓને તેમ જ આગેવાનોને અનુરોધ કરે છે.
સંધના સભ્યોનાં વાર્ષિક લવાજમ વિષે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને માહામ હશે કે ગત વર્ષથી સંઘનું વહીવર્ટી વર્ષ કાર્તકથી આસને બદલે કાર્તિકથી ડીસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે અને હવે પછી સંઘનું વહીવટી વર્ષ જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીનું ગણવું એમ નક્કી કરવામાં આવ્યું છે. આ સંબંધમાં જણાવવાનું કે કેટલાક સભ્યોના ગયા વર્ષના લવાજમે હજુ સુધી વસુલ આવ્યા નથી અને આ જાન્યુઆરીથી શરૂ થતા નવા વર્ષનાં લવાજમે તો બહુજ ઓછા સભ્યના ભરાયાં છે. આ સંબંધમાં બધા સભ્યોને કાર્ડ દ્વારા યાદી આપવામાં આવનાર છે. તો સંઘના જે સભ્યોના ગયા વર્ષના લવાજમેં બાકી હોય તેમને બન્ને વર્ષનું લવાજમ રૂ. ૧૦ તથા બાકીના સભ્યોને ચાલુ વર્ષનું લવાજમ રૂ. ૫ સંધના કાર્યાલયમાં સત્વર ભરી જવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ
શ્રી સંયુક્ત જૈન વિદ્યાથગ્રહ મકાનકુંડ-સમારંભ
- તા. ૧૫-૩-૬૫ સેમવારના રોજ મુંબઈ ખાતે બિરલા માતુશ્રી સભાગારમાં મકાન ફંડ માટે યોજાયેલ સાંસ્કૃતિક સમારંભ સફળતાપૂર્વક ઊજવાઈ ગયો. આ પ્રસંગના અનુસંધાનમાં એક સુંદર મંગળ ગ્રંથ-વેનીર–પ્રગટ કરવામાં આવ્યો હતો અને તેની અંદર જે રસ્થાને અસિતત્વમાં આવ્યાને આજે ૪૭ વર્ષ થવા આવ્યા , છે તેને આજ સુધીના ટુંકો ઈતિહાસ, સંસ્થાના આદ્યસ્થાપક સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ તથા સ્વ. મણિલાલ મેહકમચંદ શાહને તેમ જ પ્રસ્તુત સમારંભના પ્રમુખ શેઠ પુરાંદ નેમચંદ મહેતા તથા અતિથિવિશેષ શ્રી દીપચંદ એસ. ગાડીનો પરિચય આપવામાં આવ્યો હતો તથા સંસ્થાની આજ સુધીની પ્રવૃત્તિને લગતી જરૂરી માહિતી અનતગત કરવામાં આવી હતી અને તે ઉપરાંત જાહેરખબરો જે આજે આવી સંસ્થાના ફંડ માટેની આવકનું અનિવાર્ય સાધન બની બેઠેલ છે તે સૂકી અને કંટાળો આપતી જાહેરખબરને પણ જાતજાતનાં પદો, કો અને સુવાક વડે નવપલ્લવિત કરવામાં આવી હતી.
આ સમારંભ પ્રસંગે કલાભવન તરફથી ‘પિંજરનું પંખી: એ નામની નૃત્યનાટિકા રજૂ કરવામાં આવી હતી. આ નાટિકામાં જાણીતા ભકતકવિ બિલ્વમંગળ અથવા તો સુરદાસના ચરિત્રનું નિરુપણ કરવામાં આવ્યું હતું.
આ સમારંભને લગતા સંમેલનમાં સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુ ભાઈ શાહે સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહને પ્રેક્ષક્મણને પરિચય કરાવ્યો હતો, મકાનકુંડમાં આશરે રૂ. ૧,૧૦ ૦ ૦ ૦ની આવક થઈ હોવાનું જાહેર હતું અને સાથે સાથે નજીકના ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ લેતી જૈન વિદ્યાર્થિનીઓ માટે એક કન્યા છાત્રાલય ઊભું કરવાના સંસ્થાની કાર્યવાહક સમિતિએ લીધેલા નિર્ણયની જાહેરાત કરી હતી. અને તદુપરાને આ મકાન ફંડ એકઠું કરવા અંગે સંસ્થાના બે મંત્રી શ્રી રમણીકલાલ મણિલાલ શાહ તથા શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે જે અથાક પરિશ્રમ લીધો હતો તે માટે તેમનો ખાસ આભાર માન્યો હતો.
સમારંભના પ્રમુખ શ્રી કપુરચંદ મહેતાએ પ્રાસંગિક વિવેચન કરતાં આ સંસ્થામાં કશા પણ ભેદભાવ સિવાય જૈન સમાજના બધા જ ફિરકાઓના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે એ બાબત અંગે પોતાની ઊંડી પ્રસન્નતા વ્યકત કરી હતી, અને પરિમિત પ્રવેશ આપતા અન્ય જૈન છાત્રાલયે આજના સમયને ઓળખીને જેમ બને તેમ જદિથી આ બાબતનું અનુકરણ કરે એવે તેના સંચાલકોને તેમણે અનુરોધ કર્યો હતો. સમારંભના અતિથિવિશેષ શી ગાડએ પણ ટુંકું વિવેચન કરીને શ્રી કપુરચંદ મહેતાના વકતવ્યનું સમર્થન કર્યું હતું.
ત્યાર બાદ સંસ્થાના મંત્રી શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ આભારવિધિ કરતાં સમારંભના પ્રમુખ શ્રી કપુરચંદ નેમચંદ મહેતાને તથા અતિથિવિશેષ શ્રી દીપરાંદ એસ. ગાર્ડને આભાર માન્યું હતું અને આ સમારંભની ટિકિટો વેચવામાં તેમ જ જાહેરખબર મેળવી આપવામાં તથા મકાનકુંડમાં રમે ભરાવવામાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમ જ ચાલુ વિદ્યાર્થીઓએ ઘણો મહત્ત્વને સાથ આપ્યું હતું તે અંગે પિતાને ઊંડો સંતોષ વ્યકત કર્યો હતો તેમ જ તેમને ખાસ આભાર માન્યો હતો.
પૃષ્ઠ
વિષયસૂચિ સુકી ધરતીનાં મીઠાં સ્મરણે ચીમનલાલ જે. શાહ ૨૫૭ સનિષ્ટ સાહિત્યકાર: ધૂમકેતુ ધીરજલાલ ધનજીભાઈ શાહ ૨૬૦ ઉદ્યોગપતિ શ્રી અને સ્ટ બાડર
૨૬૧ જોતી નથી (કવિતા) કરસનદાસ માણેક ૨૬૨ માનવને સત્તાના સ્થાને મૂકનાર : ભગવાન મહાવીર
રતિલાલ મફાભાઈ શાહ ૨૬૨ અહિંસક પ્રતિકાર
ર્ડો. માર્ટીન લ્યુથર કીંગ ૨૬૪
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ–૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
Page #75
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-1266. • વાર્ષિક લવાજમ રૂા. ૪
મ
બુદ્ધ જીવને
*
“પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨૪
મુંબઈ, એપ્રિલ ૧૬, ૧૯૬૫, શુક્રવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
- શ્રી કિસનસિંહ ચાવડાને વાર્તાલાપ છે, તા. ૬-૪-૬૫ મંગળવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના અમારા સંધ તરફથી તેમને હાર્દિક આવકાર આપું છું અને અમારા, ઉપક્રમે જાણીતા સાહિત્યકાર, વિવેચક અને સાધક શ્રી ક્લિનસિંહ પ્રતિ તેમની વાણીને વહેતી કરવા વિનંતિ કરૂં છું.” ચાવડાને ચપાટી ઉપર આવેલ શ્રી રસિક્લાલ મોહનલાલ ઝવેરીના ત્યાર બાદ ભાઈ કિસનસિંહને વાણીપ્રવાહ લગભગ દોઢ નિવાસસ્થાન ઉપર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યું હતું. મીલનસ્થળ કલાક સુધી અખલિતપણે વહેતો રહ્યો અને તેમના વકતવ્ય સાથે જિજ્ઞાસુ ભાઈબહેનથી ભરાઈ ગયું હતું. શ્રી કિસનસિંહને અંધ શ્રોતા ભાઈ બહેનેએ અભુત તદરૂપતાને અનુભવ કર્યો. આ તેમનાં તરફથી આવકાર આપતા સંઘના ઉપપ્રમુખ તરીકે મેં જણાવ્યું કે, વાર્તાલાપને શબ્દમાં ઉતારીને પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ યથા“ભાઈ કિસનસિંહ આ રીતે આપણી વચ્ચે ઘણા લાંબા વખતે આવે સ્વરૂપે રજુ કરવાનું લગભગ અશક્ય છે. માનવી માત્રમાં કંઈ થવાની છે. વર્ષો પહેલાં તેઓ આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ઘણુંખરૂં વૃત્તિ રહેલી છે. આ વૃત્તિ તે જે સ્થિતિમાં હોય તેમાં પૂ. સંતેષ શ્રી અરવિન્દને પરિચય આપવા માટે આવ્યા હતા. તેમને આપ- માનીને બેસી રહેવા દેતી નથી. તે વૃત્તિ તેને અનેક અગમ્ય પ્રદેમાનાં કેટલાક કદાચ પ્રત્યક્ષ ઓળખતા નહિ , પણ તેમનાં લખા- શામાં લઈ જાય છે, તેની પાસે તરેહ તરેહના સાહસ અને પ્રયોગ કરાવે ણાથી તમારામાંના ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. “અમાસના તારા” છે. આ કાંઈક થવાની પ્રક્રિયા વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. ભાઈ તેમને બહુ જાણીતો અને અન્યને લોકપ્રિય લેખસંગ્રહ છે. સંસ્કૃતિ- કિસનસિંહના કહેવા મુજબ આ વૃત્તિ તેમનામાં પણ સતત ઘોળાતી માં તેમનાં લખાણ અવારનવાર જોવામાં આવે છે. તાજેતરમાં "હિમા- રહી છે તેમને એક સ્થળેથી બીજા સ્થળે, એક વ્યકિતથી બીજી વ્યકિત લયની પત્રયાત્રા” એ નામને તેમના પત્રસંગ્રહ પ્રગટ થયો છે. તેની એક તરફ, એક જીવનચર્યાથી અન્ય પ્રકારની જીવનચર્યા તરફ લઈ ગઈ નક્લ તેમણે મારી ઉપર મેકલેલી અને તે વાંચતાં હિમાલયના અનેક
છે; આ મૂળવૃત્તિ-પ્રેરિત ચાલી રહેલી જીવનયાત્રા દરમિયાન, સ્મરણ મનામાં ઉપસી આવ્યાં. તેઓ કેટલાક સમયથી હિમાલયના
પ્રકૃતિથી તેઓ emotional-લાગણીપ્રધાન–ઈને કંઈક ઘસડાઈ કુમાઉં પ્રદેશમાં ભેરાથી વીસેક માઈલ દૂર આવેલા મીરતલામાં ન જવાય, કંઈક ભરાઈ ન પડાય એવી સાવધાનીપૂર્વક, વિચારભૂત વસતા સ્વામી કૃણપ્રેમના સાનિધ્યમાં રહે છે. ત્યાંના નિવાસ દર
જીવન જીવતા રહેવાને તેમને હંમેશાં આગ્રહ રહ્યો છે. મિયાન હિમાલયનાં જે અદ્ભુત દૃો તેમના જેવામાં આવ્યાં તેમાંના
આગળ ચાલતાં તેમણે મૃત્યુબિછાને સૂતેલા રાવણે રામચંદ્રજીને કેટલાકનું આબેહૂબ આલેખન ભાઈ ઉમાશંકર ઉપરના પત્રમાં
લક્ષ્મણ દ્વારા મળેલા સંદેશાને ઉલ્લેખ કર્યો. રાવણના વણપુર્યા તેમણે કરેલું અને એ પત્ર સંસ્કૃતિમાં છપાયેલા. “હિમાલયની પત્ર
ત્રણ મનેરથે હતા. યમરાજને મારવે, સ્વર્ગ સુધીનાં પગથિયાં યાત્રા” આ પત્રોને સંગ્રહ છે. આ પત્રો તેમની ઉચ્ચ કોટિની સંવેદન
બાંધવા અને રત્નાકર સાગરને મીઠો કરો. અને આ તેના ત્રણ શીલતા, ક૯૫નાસભરતા તથા નિરૂપણ કુશળતાને સુમધુર. પરિચય અધુરા મનોરથ પૂરા કરાવાની રાવણે રામચંદ્રજીને પ્રાર્થના કરી. આ કરાવે છે. ભાષા ઉપર તેમનું અદ્ભુત સ્વામિત્વ છે. શબ્દોના તેઓ ત્રણ પ્રતીકોને ભાઈ કિસનસિંહે લાક્ષણિક અર્થ એમ સજાવ્યું કે, સ્વામી છે. આજે તેમને વાર્તાલાપ તો રાખ્યો છે, પણ તેમણે
(૧) યમને મારવો એટલે મૃત્યુના ભયને જીતવો, (૨) સ્વર્ગની સીડી
રચવી એટલે માનવી જીવનને સ્વર્ગમય બનાવવું. (૩) ખારા સમુદ્રને અહિં શું કહેવાનું છે તે વિશે મારે તેમની સાથે આગળથી કોઈ
મીઠો કરો એટલે માનવીના ખારા જીવનમાં માધુરી પેદા કરવી. ખાસ વાત થઈ નથી. તેમનું જીવન એક રીતે કહીએ તો ખાંડ
આગળ જતાં બુદ્ધિની મર્યાદા ઉપર તેમણે વિવેચન કરતાં ખંડ વિભાજિત ચિરયાત્રા જેવું છે. આ યાત્રામાં જે અનુભવોને
જણાવ્યું કે, સર્વસામાન્ય જ્ઞાનનું સાધન માનવીની બુદ્ધિ છે, એમ ભંડાર ભર્યો છે, જે વૈવિધ્યને સંભાર છે તેવો ભાગ્યે જ અન્ય કોઈના
છતાં બુદ્ધિની પણ અનેક મર્યાદાઓ છે; એવા ઘણા પ્રદેશ છે કે જેને જીવનમાં જોવામાં આવશે. વર્ષોજુનો તેમની સાથે મારો સંબંધ છે.
માનવીની બુદ્ધિ વીંધી શકતી નથી. સમગ્ર માનવીનું બુદ્ધિ એક અંગ તેમનું વિદ્યાર્થીજીવન લગભગ પુરું થયું ત્યારથી અમારા સંબંધની છે, એક અંશ છે. આ એક અંશ સમગને કેમ એળખી શકે? સમશરૂઆત થઈ છે. અર્થ અને કામની કુશળ સાધના સાથે ધર્મ તરફ
ગને કેમ જાણી શકે? આ માટે બુદ્ધિથી પર એવી અંદરની સૂઝઅધ્યાત્મ તરફ-તેમનામાં ગાઢ આકર્ષણ રહ્યું છે. તે આકર્ષણ તેમને
પ્રજ્ઞા-intuition-ના ઉગમની જરૂર છે. આ માટે આધ્યાત્મિક શાન્તિનિકેતન તરફ, અરવિંદ આશ્રમ તરફ, ગાંધીજી તરફ એમ કંઈ
સાધના અપેક્ષિત છે. સમગના પ્રગટીકરણ માટે head, heart કંઈ સ્થાવર તથા જંગમ તીર્થો તરફ ખેંચતું રહ્યું છે. એ જ આક
and hands—બુદ્ધિ, હૃદય, અને શારીરિક શ્રમના સમન્વિત Nણે આજે તેમને સ્વામી કૃષ્ણપ્રેમના સાચિધ્યમાં સ્થિર કર્યા છે.
શિક્ષણની જરૂર છે. આ ત્રણ પરિમાણ ઉપર જ ચાથી દષ્ટિ ખુલી ચંચળતા તેમ જ ઉર્વાભિમુખતાઆ તેમની પ્રકૃતિના વિશિષ્ટ ગુણ
શકે છે. અથવા તે સ્વરૂપ છે. આ કારણે તેમણે આપણને શું કહેવું તે નક્કી કરવાને તેમને અધિકાર છે, પણ તેઓ જે કહેશે તે આપણા માટે
તેમના કહેવા મુજબ માનવીનું સર્જન કરીને સર્જનહારે પિતાના રસપ્રદ તેમ જ ઉોધક બનવાનું જ છે એમાં મને કોઈ સંદેહ નથી. રૂપનું દર્શન કરાવ્યું છે. જે વસ્તુ અહિં છે તે ઉપર છે; ઉપર છે તે
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રબુદ્ધ જીવન
"
તા, ૧૬-૪-૧૫
સ્મરણ : ૩
જ અહિ છે. અહિં નથી તે કયાંય નથી. તેમણે વિશેષમાં જણાવ્યું કે,
સુકી ધરતીનાં મીઠાં ધર્મક્ષેત્ર તેમ જ કરુક્ષેત્ર માનવીની અંદર છે. મુસલમાને જેને કાફર કહે છે તે પણ કોઈ બહારનો કાફર નથી; તે પણ અંદર જ બેઠો છે.
[ગયા અંકમાં આ મથાળાની લેખમાળાના બીજા હફતામાં * ત્યાર બાદ ૨૧ વર્ષ પહેલાં તેઓ અરવિંદ આશ્રમમાં બે ત્રણ
૨૫૮મા પાને બીજી કોલમ ઉપર પહેલા પારિગ્રાફના છેડે પાનબાઈ વર્ષ પહેલાં અને માતાજીના નિકટ સંપર્કમાં આવેલાં તેનાં કેટલાંક
ઠક્કર છપાયું છે તેના સ્થાને ‘પાઈબાઈ ઠાકરશી’ વાંચવું; બીજા સ્મરણે તેમણે રજુ કર્યા અને ત્યાંથી પોતાને જે કાંઈ પ્રાપ્ત થયું
પારિગ્રાફમાં શરૂઆતમાં “શ્રી ધનજીભાઈ કેશવજી' ના સ્થાને “શ્રી ભાણજીતે સમજાવવાને તેમણે પ્રયત્ન કર્યો.
ભાઈ કેશવજી’ વાંચવું; અને ત્રીજા પારિગ્રાફની શરૂઆતમાં ‘માયક’ને - થોડાં વર્ષ પહેલાં તેઓ લંડનમાં એક બુકસેલરની દુકાનમાં
* બદલે ‘બાયક’ વાંચવું.-તંત્રી]. ' ' ગયા અને શ્રી કૃષ્ણપ્રેમનું Yoga of Bhogvad Geeta-“ભગવદ્
મંગળવાર, તા. ૯-૩-૬૫ ગીતાને યોગ'-નું પુસ્તક જોયું અને તેને Prologue-તનું કચ્છના અબડાસા તાલુકામાં આવેલા પાંચ સ્થળે : કોઠારા, પૂર્વકથન–તેમના વાંચવામાં આવ્યું. પછી તે ગ્રંથ તેમ જ yoga of
સુથરી, જખૌ, નળીઆ અને તેરા–આ પાંચ સ્થળોને સમુચ્ચયે Kathopanishad–કઠોપનિષદને યોગ એ બન્ને ગ્રંથે ઘેર લઈ
જૈનોની પંચતીર્થી કહેવાય છે, કારણ કે દરેક સ્થળે એક એકથી જઈને તેઓ વાંચી ગયા અને સ્વામી કૃષ્ણપ્રેમની વાણીથી અત્યન્ત
જાણે કે ચડિયાતાં એવા ભવ્ય જિનાલયે આવેલાં છે. આમાંથી પ્રભાવિત થયા. જેને તેઓ શોધતા હતા તે મળી ગયા એવી તેમને
સુથરી ગઈ કાલના કાર્યક્રમમાં હોવા છતાં અમારે પડતું મુકવું પડેલું. તેરા અનુભૂતિ થઈ. ત્યાર બાદ કૃષ્ણપ્રેમને મળવાનું રટણ તેમના દિલ
અમારી પ્રવાસરેખાથી વધારે પડતું બાજુએ હતું એટલે ત્યાં જવાનું માં શરૂ થયું અને ભારત પાછા ફર્યા બાદ સમય જતાં તેઓ મીર
શકય નહોતું. કોઠારાના જિનાલયના અમે ગઈ કાલે સાંજના દર્શન તેલા પહોંચી ગયા અને તેમના સાનિધ્યમાં ઉપસ્થિત થતાં, કર્યા હતાં. જખૌ આવતાં નળીઆ થડે સમય રોકાયેલાં, પણ મોડું “આજે મારી જન્મભૂમિ છે, આજ મારા માબાપ છે. હવે તે એક જ થવાથી નળીઆ ગામમાં જઈ શકયા નહોતા. જખૌના ભવ્ય મંદિરનાં ઈચ્છા છે. અંહિ જ જીવવું છે, અહિ જ મરવું છે.” આવા સંવેદને
આજ સવારે દર્શન કર્યા અને ત્યાંથી ઉપડીને નારાયણ સરોવરનાં તેમના ચિત્તને ઘેરી લીધું અને અહિં આ રીતે તેમણે અભૂત
રસ્તે જતાં નળીઆ અમે ફરી વાર રોકાયાં અને શેઠ નરસી નાથાના
ભવ્ય દેરાસરનાં દર્શન કર્યા. ત્યાર બાદ જે સંસ્થાને ગઈ કાલે કચ્છનો પૂર્વ સમાધાન મેળવ્યું. આ પ્રથમ પરિચયની કેટલીક વિગતે તેમણે
પરિચય આપતા શ્રી વિનોદરાય વેરાએ ઉલ્લેખ કર્યો હતો તે પાંડુરંગ રજુ કરી એટલે આ કૃષ્ણપ્રેમ કોણ એ પ્રશ્ન કરવામાં આવ્યો.
શાસ્ત્રી-સ્થાપિત ‘તત્ત્વભાવના” નામની સંસ્થાની મુલાકાતે અમે આને જવાબ આપતાં જણાવ્યું કે “કૃષ્ણપ્રેમ મૂળ કેમ્બ્રીજના
ગયા. આ સંસ્થા ગામની બહાર થોડે દૂર એક શાંત એકાંત સ્થળે ગ્રેજ્યુએટ, તેમનું સંસારી નામ રોનાલ્ડ નીકસન, પ્રથમ વિશ્વવિગ્રહમાં આવી છે. અહિ રહેતા વિદ્યાર્થીઓને વર્ષના નવ મહિના ગીતાને તેણે એર પાઈલટ તરીકે કામ કરેલું અને મરતા બચેલા. ત્યાર બાદ સ્વાધ્યાય કરાવવામાં આવે છે અને ત્રણ મહિના તેમને ગામડામાં તેઓ કેમ્બ્રીજમાં અધ્યાપનનું કામ કરતા હતા; પીર્વાત્ય તેમજ પાશ્ચાત્ય
મેલવામાં આવે છે. આ સંસ્થામાં આજે ૨૮ વિદ્યાર્થીઓ ધાર્મિક
તાલીમ પાલે છે, તત્ત્વજ્ઞાનના તેઓ ઊંડા અભ્યાસી હતા; ૧૯૨૧ની સાલમાં લખનૌ
નારાયણ સરોવર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડે. ચક્રવર્તી અને તેમનાં પત્ની
અહીંથી લગભગ ૧૧ વાગ્યે અમે નારાયણ સરોવર તરફ યશોદા માં ઈંગ્લાંડગયેલાં, તેમના સમાગમમાં નીકસન આવ્યા અને
જવા ઉપડયા. તે બાજુને પ્રદેશ ટેકરાળ છે. ઢાળ ઢોળાવવાળી લખનૌ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની જગ્યાએ તેમની નિમણૂક થતાં
અને આમ તેમ વળાંક લેતી અણસરખી સડક ઉપર બસમાં બેઠા તેઓ લખનૌ આવીને સ્થિર થયા. ચક્રવર્તી કુટુંબ સાથે તેઓ એકરૂપ
હોવા છતાં આમ તેમ અફળાતા બે કલાક બાદ અમે નારાયણ બની ગયા. સમય જતાં યશોદા મા સંન્યાસિની થયાં અને આભેરા
સરોવર પહોંચ્યાં. અહીં ધર્મશાળામાં આગળથી કરેલી ગોઠવણ મુજબ આવીને રહ્યાં અને તેમના પુત્ર સમાન નિકસને તેમની પાસે દીક્ષા
અમારા માટે શાક-પુરી-દૂધનું ભોજન તૈયાર હતું. વસ્તુત: અહીં લીધી, વૈષ્ણવ સંપ્રદાયના તેઓ સાધુ બન્યા અને “કૃષ્ણપ્રેમ વૈરાગી'
કોઈ ચીજવસ્તુ મળતી નથી. એટલે લાંબે ગામડામાંથી આગલા નામ તેમણે ધારણ કર્યું. ૧૯૨૯ની સાલમાં ગાંધીજી ભેારા ગયેલા ત્યારે આ બન્નેને તેઓ મળેલા. સમય જતાં આમેરા છોડીને તેઓ
દિવસે સીધું સામાન અહિ ભેગું કરીને આજની રસેઈ બનાવવામાં
આવી હતી. જખૌથી સવારના નીકળેલા, નળીઆમાં સારી રીતે મીરલા આવ્યા. અહિં તેમણે મંદિર બંધાવ્યું તેમ જ એક નાનો સરખે આશ્રમ ઊભો કર્યો. આ સ્થળને લોકો ‘ઉત્તર વૃન્દાવનના
ફરેલા અને બે અઢી કલાક બસમાં અથડાતા અફળાતા અહીં પહોંચેલા, નામથી ઓળખવા લાગ્યા. ૧૯૪૬માં થશેદા માઈ નિર્વાણ પામ્યાં.
એટલે કકડીને ભૂખ લાગી હતી. એટલે પતરાળાં પથરાયાં અને હાલ કણપ્રેમ બીજા એક યુરોપીયન સંન્યાસી ‘માધવાશિષ' સાથે
ગરમાગરમ ભજનને સૌ કોઈએ સારો ન્યાય આપ્યો. પછી દોઢેક રહે છે. આ સ્થળ ગાઢ એકાન્તમાં સરૂ અને દેવદાર વૃક્ષની ઘીચ
કલાક બધાએ આરામ લીધું અને ત્યાર બાદ ચા-પાણી પતાવીને ઝાડી વચ્ચે ૭૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલું છે.” આ રીતે ભાઈ
સાંજના ચાર વાગ્યે લગભગ અમે નારાયણ સરોવર તથા તે સાથે કિસનસિહે સ્વામી કૃષ્ણપ્રેમને પરિચય આપ્યો અને તેમના પ્રત્યક્ષ
જોડાયેલા નર-નારાયણના મંદિરનાં દર્શન કરવા માટે તૈયાર થઈને દર્શનની ઉપસ્થિત ભાઈબહેનના દિલમાં ઝંખના પેદા કરી. બહાર નીકળ્યાં. આમ ભાઈ કિસનસિંહને મુકત અને પ્રસાદપૂર્ણ વાર્તાલાપ
આ સ્થળ તેમ જ એકાદ માઈલ ઉપર આવેલું કોટેશ્વર સાંભળવામાં દોઢ કલાક જેટલો સમય કેમ પસાર થઈ ગયે તેની
મહાદેવ–બંને કચ્છના વાયવ્ય ખૂણે અરબી સમુદ્રના કિનારે આવેલ અમને ખબર ન પડી. તેમનો આભાર માનતાં મેં જણાવ્યું કે, “જાણે
છે. આ બાજુ ઝાડપાન ઓછા હોવાથી પ્રદેશ ખૂબ રૂક્ષ લાગે છે. કે કોઈ મેટા ધર્મગ્રંથનું આપણે પરિશીલન કર્યું હોય, જાણે કે
નારાયણ સરોવરને વૈષ્ણવે-બ્રાહ્મણો એક મોટું તીર્થ લખે છે. અનેક અગમનિગમના પ્રદેશોમાં ભાઈ કિસનસિંહ સાથે આપણે પરિભ્રમણ લોકો આ પવિત્ર લેખાતા સ્થળની યાત્રાએ આવે છે. શ્રદ્ધાળુ કર્યું હોય, જાણે કે અનુભવ અને ચિન્તનના અનેક ગિરિશિખર ઉપર હિંદ એના દિલમાં આ તીર્થનો મહિમા ઘણો મોટો છે. સમુદ્રતટની આપણે ઉશ્યન કર્યું હોય એવી ઊંડી પ્રસન્નતાને આજે આપણે સમીપમાં ઊંચાણમાં એક નર-નારાયણનું મંદિર છે અને તેની બાજુએ ભાઈ કિસનસિંહને સાંભળીને અનુભવ કરી રહ્યા છીએ. આ માટે એક નાનું સરખું સરોવર છે. આ સરોવરના પાણીને બહુ પવિત્ર ભાઈ કિસનસિંહના આપણે ખરેખર ખૂબ ઋણી અને ઉપકૃત છીએ. લેખવામાં આવે છે અને અહિં આવતા શ્રદ્ધાળુ લોકો નાની મોટી આજે આપણા સંબંધની પુન: શરૂઆત થઈ છે તે એ સંબંધને
બરણી કે લોટીમાં આ સરોવરનું પાણી ભરીને સીલ કરીને લઈ તંતુ લંબાતે રહે અને પ્રબુદ્ધ જીવન દ્વારા તેમનાં લખાણ વાંચવાને
જાય છે. અને કોઈ સ્વજનના અંત સમયે તેના મોંમાં ગંગાજળની આપણને લાભ મળતો રહે એવી વિનંતિ તેમને કરું તે તે અસ્થાને માફક આ સંચિત જળનાં બે-ચાર ટીપાં મૂકીને તેને સદ્ગતિ સાધી નહિ લેખાય.” આ આભારનિવેદન સાથે આ ચિરસ્મરણીય મીલન આપ્યાને સંતોષ અનુભવે છે. અમે મંદિરને ગઢ ઓળંગીને મંદિવિસર્જિત થયું. . . . * *, પરમાનંદ રમાં ગયાં, પણ ભગવાનના દર્શનને સમય ૫-૩૦ને હતો અને
Page #77
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૯૫
અમારાથી અહીં તેટલે સમય ખાટી થઈ શકાય તેમ નહોતું, કારણ કે અહીંથી અમારે કોટેશ્વર મહાદેવ જવું હતું અને ત્યાંથી બસના ત્રણ-ચાર કલાકના માર્ગ ઉપર આવેલ માતાના મઢે પહોંચવું હતું. આમ હોવાથી ભગવાનનાં દર્શનથી અમે વંચિત રહ્યાં. એમ છતાં આસપાસ બધે ફર્યા, મંદિરને અડીને પથરાયેલું નારાયણ સરોવર જોયું. સરોવરનાં પાણી બંધિયાર હોઈને ગંદા હતાં, છતાં એમાં ભકતજનોને ભાવથી અને આનંદથી અમે ન્હાતાંધાતાં જોયાં, અને શ્રાદ્ધાની અંધશ્રાદ્ધાની લોકમાનસ ઉપર કેટલી મજબૂત પકડ છે તેના વિચાર આવતાં આશ્ચર્ય તેમ જ ખિન્નતા અનુભવી. સંભવ છે કે આ સરોવર એક વખત ઘણું વિશાળ હશે. કહેવાય છે કે આ સરોવર સિંધુ નદી અને અરબ્બી સમુદ્રના સંગમ ઉપર આવ્યું હતું, પણ સમયના વહેવા સાથે જાતજાતના ભૌગોલિક ફેરફારોના પરિણામે આજે તો આ સરોવર સરોવર પણ નથી રહ્યું, પણ ચેમાસા દરમિયાન આસપાસનાં વહેણાનાં પાણીથી ભરાતું લાગતું નાનું સરખું તળાવ બની ગયું છે. આમ છતાં પણ આ સરોવરને એક યાત્રાનું ધામ ગણવામાં આવે છે અને દેશના ખૂણેખૂણેથી યાત્રાળુઓ અહિં આવીને જીવનની ધન્યતા અનુભવે છે.
શ્રી રામસિંહજી રાઠોડે કચ્છને લગતી વિપુલ માહિતી આપતા ‘કચ્છનું સંસ્કૃતિ દર્શન’ એ નામના એક સચિત્ર અને અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે. તે ગ્રંથમાં નારાયણ સરોવરનું પૌરાણિક તેમ ઐતિહાસિક મહત્ત્વ દાખવતી કેટલીક વિગતો આપી છે તેમાંથી અહિં નીચે થોડી તારવણી આપું છું. આશા રાખું છું કે નારાયણ સરોવરની મહત્તા સમજવા માટે આ તારવણી ઉપયોગી થશે.
પ્રબુદ્ધ જીવન
હિંદુ ધર્મશાસ્ત્રોએ ભારતમાં પાંચ પવિત્ર સરોવરો ગણાવ્યાં છે. ઉત્તરે કૈલાસ, દક્ષિણમાં પંપા, પૂર્વે ભૂવનેશ્વરમાં બિંદુ, પશ્ચિમે નારાયણ અને મધ્યમાં પુષ્કર. શ્રીમદ્ભાગવત માં નારાયણ સરોવરને મહિમા આ રીતે ગાયા છે:
तत्र नारायणसरस् तीर्थं सिन्धुसमुद्रयोः । संगमो यत्र सुमहन् मुनि सिद्धनिषेवितम् ॥ દક્ષપ્રજાપતિએ દશ હજાર પુત્રો ઉત્પન્ન કર્યાં. હર્યશ્વ નામના આ ભાઈઓને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવાની પ્રેરણા આપી ત્યારે તેઓએ પશ્ચિમ દિશામાં પ્રયાણ કર્યું. પશ્ચિમે જ્યાં મુનિઓ અને સિદ્ધોએ સેવેલા એવા સિંધુ નદી અને સમુદ્રનો સંગમ થાય છે ત્યાં તેમણે નારાયણતીર્થમાં તપ આદર્યું.
સિંધુનાં મુખા દિવસે દિવસે પશ્ચિમ તરફ ખસતાં ગયાં છે. એ સમયે સિંધુનું એક મુખ્ય મુખ કચ્છની કોરી નાળમાં હતું. ઈ. સ. પૂર્વે ૩૨૫માં સિકંદરે સિંધનું એ પૂર્વમુખ તપાસ્યું ત્યારે ત્યાં “ક્ષીરસાગર કાંઠે આવેલા મીઠા મેરામણ જેવા આ મહાસરોવરને તીરે આવ્યા”ના ઉલ્લેખ તેણે પ્રવાસનોંધમાં કર્યો છે. શ્રીમદ્ ભાગવતમાં નારાયણ સરોવરના ઉલ્લેખ સહિતની ઉપર કહી તે કથા તે પછીના રચાયલા બ્રહ્મવૈવર્તમાં પણ આવેલી છે અને વાયુ, વિષ્ણુ વગેરે અન્ય પુરાણામાં પણ તે કહેલી છે. ભાગવતના રચનાકાળ નવમા શતક લગભગના મનાય છે. જેને તીરે વિષ્ણુના આદિનારાયણ સ્વરૂપનું અનાદિકાળથી પૂજન થાય છે એ નારાયણ સરોવર તેા એ રચાયા પૂર્વે કયારનું યે તેની પ્રસિધ્ધિની ટોચે પહોંચ્યું હશે. હજારેક વર્ષ પહેલાં જયારે સિન્ધુનું વહન ખસતું ખસનું વિશેષ પશ્ચિમમાં ગયું ત્યારે આ સરોવરને પણ અસર થઈ. તે ફીટયું હશે. અને પછી તો બગડતે બગડતે તે આજના જેવું માત્ર સ્થાનિકનાં નાળાંઓથી ભરાતું નાનું એક સરાણ જેવું સ્મરણાવશેષ રહ્ય લાગે છે.
કોટેશ્વર મહાદેવ
(3)
૨૦૯
મંદિર બાંધવામાં આવ્યું છે અને આ મંદિરમાં પ્રવેશ કરતાં કોઈ જૂના તીર્થાધામમાં આપણે આવી ચડયા હાઈએ એવા ભાસ થાય છે. મંદિરના ગર્ભાદ્રારમાં શંકરનું વિશાળ કદનું લિંગ છે. વચ્ચેના મંડપમાં કળાના ઉત્તમ નમુના રૂપ પીત્તળનો એક વિશાળકાય પોઠીયા છે. જમીનની અણી દરિયામાં જાય તેને ભૂશિર કહે છે. આવી ભૂશિરના પહોળા ભાગ ઉપર ઊંચાણમાં આ મંદિર આવેલું હોઈને આ મંદિરમાંથી સમુદ્રનું ભારે અદ્ભુત દશ્ય નજરે પડેછે. ભૂશિરને છેડે પણ એક નાનું સરખું દેવાલય દ્રષ્ટિગોચર થાય છે અને દૂર દૂર સિંધની ભૂમિને પણ દ્રષ્ટિ સ્પર્શે છે. સાંજના સમય હતો; સૂર્યના હળવા બનતા જતા તડકા મધુર લાગતા હતા અને સામે દેખાતું વિરાટ દ્રષ્ય આંખોને તેમ જ મનને ભરી દેતું હતું. અહિં મંદિરના એક ખુણે ઊભા રહીને જોયા જ કરીએ એવી ઉત્સુકતા અને પ્રસન્નતા ચિત્ત અનુભવી રહ્યું હતું. આ કોટેશ્વર મહાદેવની સ્થાપના સાથે દશ માથાવાળા રાવણની એક ભારે રોચક કથા જોડાયલી છે. એ કથા વાસ્તવિક છેએમ સમજીને નહિ પણ આ ધર્મસ્થાનકની ગરિમાને એ કથા કલ્પના પ્રત્યક્ષ કરે છે અને સાથે સાથે એક પરમ જીવનસત્ય રજૂ કરે છે એમ સમજીને કચ્છનું સંસ્કૃતિદર્શનમાંથી નીચે ઉષ્કૃત કરવાને હું લલચાઉ છું. કચ્છના એક પશ્ચિમ કાંઠે-પાકિસ્તાનની તદ્ન નજીક અને કરાંચીની બરોબર સામે ‘કોરી નાળ’ના નાકા ઉપર આવેલું હિંદનું એક માત્ર બંદર કોટેશ્વર વિશિષ્ટ ભૌગાલિક સ્થાન ધરાવે છે એ ઘણાના ખ્યાલ બહાર હશે. આજે આવું મહત્ત્વનું સ્થાન ધરાવતું એ સ્થાન લોકોમાં એક પુરાણાકત ધામ ગણાય છે. એની માહાત્મ્યકથા એવી કહેવાય છે કે, દશાનન રાવણે કૈલાસમાં તપ આદર્યું, રાવણની ભકિતથી પ્રસન્ન થઈ કલાસપતિ શિવે તેને મોં માગ્યો વર માગવા કહ્યું. રાવણે તો “સદા શિવભકિત કરતા રહું” એટલું જ ઈચ્છું, છતાં શિવે પ્રસન્નતાથી પોતાની આધ્યાત્મિક શકિતની પ્રતિષ્ઠા કરેલું લિંગ તેને આપ્યું. આવી સબળ શંકરશકિત મેળવી રાવણ અજરામર બની જશે એ ભયના માર્યા દેવા કંપી ઊઠયા અને રાવણ પાસેથી કોઈ પણ રીતે એ લિંગ પડાવી લેવાના છળ રમ્યો.
આ નારાયણ સરોવરને નમન કરીને અમે અહિંથી એકાદ માઈલ દૂર આવેલા કોટેશ્વર મહાદેવના અલૈાકિક સ્થળે પહેોંચ્યા. કચ્છની વાયવ્ય દિશાના ખુણે ઊંચાણમાં આવેલા સ્થળ ઉપર આ
રાવણને માર્ગે બ્રહ્મા ગાયનું રૂપ લઈને એક કીચડભર્યા ખાડામાં પડી તડફડવા લાગ્યા. અન્ય દેવતાઓએ દોરડાંથી ખેચી ગાયને ઉગારતા હોવાનો દેખાવ કર્યાં. દેવાની બેહાલ સ્થિતિ અને ગાયની દયામણી હાલત જોઈ રાવણને અનુકંપા થઈ. તેના જમણા હાથમાં લિંગ હાઈ, તે માત્ર ડાબા હાથે દોરડું ખેંચવા લાગ્યો. આ પ્રયત્નમાં નિષ્ફળ જતાં રાવણ ડોળ કરનારમાં ખપ્યા અને હાંસીપાત્ર બન્યો. આથી તેનું હૃદય ઉકળી ઉઠયું અને જમણા હાથમાંનું લિંગ ધરતી પર રાખી બન્ને હાથે ગાયને ખાડામાંથી ખેંચી કાઢો. દરમિયાનમાં ધરતી પર મુકાયેલું લિંગ વીશકિતથી તેને કોટિ લિંગરૂપે દેખાયું ! રાવણને લગતી આ કથામાંથી નીતરતું જીવનસત્ય આ મુજબ છે. રાવણે અપૂર્વ ભકિત દ્વારા મહાદેવને પ્રસન્ન કરીને શિવલિંગ પ્રાપ્ત કર્યું અને અજરામર બની ગયાની નિશ્ચિન્તતા અનુભવી, પણ વિધિાનર્માણને કોઈ પણ માનવીનું આવું કોઈ અજરામરત્વ કાર્દ સંમત હોતું નથી. અને પોતાને બવ બાજુએથી સહીસલામત— secureમાનનાર માનવીના હાથે જ વિધાતા એવી ભૂલ કરાવે છે કે તેનું અજરામરત્વ–Complete security and immunity from old agc and death—તેના હાથમાંથી સરી જાય છે. આ ઉપરથી ‘હુ હવે બધી રીતે secure છું”, સહીસલામત છું એવું માનવીનું અભિમાન એ કેવળ ભ્રમ અને જ્ઞાન છે અને જન્મના ક્રમમાં જરા અને મૃત્યુ એ જ સત્ય અને વાસ્તવિકતા છે અને દીનતા, નમ્રતા એ જ સાચી જીવનવૃત્તિ છે– આવા બાધ ઉપરની પુરાણકથામાંથી આપણને પ્રાપ્ત થાય છે.
લિંગમાંથી પોતાનું મૂળ આણેલું લિંગ કર્યું તે પિછાનવાનો રાવણને કોયડો થઈ પડયા. છેવટે તેમાંનું એક લિંગ પોતાનું માની લેતાં બીજા લિંગસ્વરૂપે અદશ્ય બની ગયાં. પણ રાવણનું માનેલું લિંગ ત્યાં જ ધરતી સાથે જડાઈને સ્થાપિત થઈ ગયું. આ રીતે લિંગને પોતાથી અલગ કરીને ધરતી પર મૂકતાં રાવણે મેળવેલી અજરામર શકિત ગુમાવી, રુદ્રના રોષ ન ઉતરે તે માટે બધા દેવાએ
Page #78
--------------------------------------------------------------------------
________________
૨૭૦
મળી ત્યાં કોટિલિંગેશ્વરની પ્રતિષ્ઠા કરી. ત્યારથી કચ્છનું કોટિલિંગેશ્વર કોટેશ્વરના નામથી પ્રસિદ્ધ થઈ યાત્રાનું મહાધામ બન્યું.
આ પુરાણોલ્લેખ પછી સ્નુઆન—ચુંઆંગ Hiuan Tsang (જેને સામાન્ય રીતે હ્યુએનત્સંગ કહે છે તે ) નામના જાણીતા ચીની મુસાફરની પ્રાચીન પ્રવાસપેાથીમાં કોરીનાળનાં કાંઠે આવેલા કોટેશ્વર બંદરના નિર્દેશ કરવામાં આવ્યો છે. એમાં સિંધુનાં મુખ પાસે, મહાર્ણવને કાંઠે, આશરે પાંચેક માઈલનાં ઘેરાવામાં આવેલું, કહી આ બંદરનું નામ, ‘કાઇત—શ—યલ’ એવું ચીનીમાં અપભ્રંશ પામેલું નામ શ્યુઆન ગુઆડ આપે છે. તેમાં પાંચ હજાર સાધુઆના એશી મઠો હોવાનું તે લખે છે. આ વસાહતના મધ્ય ભાગે શિલ્પસમૃદ્ધ મહેશ મંદિર અને બીજા બાર દેવાલયો હોવાના નિર્દેશ પણ તે કરે છે અને ત્યાં ભભૂતિ ચાળી રહેતા શૈવમાર્ગીઓ પૂજનઅર્ચન કરતા એમ જણાવે છે.
પ્રબુદ્ધ જીવન
આ મંદિરના પાઠીયા વિષે તથા જીર્ણોદ્ધાર વિષે એમ જાણવા મળે છે કે રાએળશ્રી દેશળજી માટાઓ (૧૭૧૮--૧૭૪૧) કોટેશ્વર મહાદેવને મોટો મજાનો પિત્તળનો પોઠિયો બનાવ્યો, ત્યારે તેમની રાણી મહાકુંવરે નીલકંઠ મહાદેવના જીર્ણોદ્ધાર કરાવ્યા. ઉપરાંત ત્યાં અન્ય સમારકામ સુંદરજી શેઠ અને જેઠા શિવજીએ પણ કરાવેલાં છે.
આ સ્થાન–પુરાણી ભવ્યતા સાચવતું કોટેશ્વરનું ઊંચું દેવાલય—દરિયામાંથી દૂર દેખાઈ સાગરખેડૂઓના હૈયાને હામ આપે છે, જમાનાનાં ઝેર ગળે ઉતારી મહાકાળ નીલકંઠ, કોટેશ્વરના ધર્મસાગરના ઓઢ પછી આવવાની ભરતીની પ્રતીક્ષા કરતા, સમુદ્રના નીલવારિથી વીંટળાતા જે ખખડધજ શિવાલયમાં ધ્યાનરત છે એ ફુડદા ઉપર પહોંચતાં ત્યાંની પુરાતન પવિત્રતાનો ભાવ હ્રદયમાં ધબકે છે. આ નીલકંઠના ફડદે પહેલાં તપસ્વીઓ અને યાત્રીઓ ભરેલાં વહાણા ઠલવાતાં, તપસ્વીએ ઝંખે છે એવી એ ભૂમિ આજે નિર્જન બની છે. પણ જયાં સિંધુના મીઠાં મહેરામણના માહક સમુદ્રસંગમ થતા એ કોટેશ્વરની ‘કોરીનાળ’નું કુદરતી સૌંદર્ય તે હજુયે આજે પણ શાંતિની દીક્ષા દેતું દિવ્ય દર્શન આપી મનને પ્રસન્ન કરે છે. માતાને મડ
કોટેશ્વરને કોટિ કોટિ વંદન કરી અમારા સંઘ માતાના મઢ તરફ ઉપડયો, જ્યાં અમારું રાત્રિભાજન અને રાત્રિ-રોકાણ હતું. રાતે ૮-૦૦ વાગે અમે માતાના મઢમાં પહેોંચી ગયા—ગામમાં ઈલેકટ્રીક બત્તી ન હતી. દરવાજામાંથી અમારી બસ પસાર ન થઈ શકી એટલે ગામની ભાગાળે દરવાજા બહાર અમે બસ ઊભી કરી– અહીં પહોંચતાં પહેલાં અમારી બસ થોડીક ભૂલી પડી હતી. પરંતુ ત્યાં સામેથી જ અમારી પાયલેટ કારમાં બેઠેલા મગનભાઈ અમારી શોધખોળ કરતા આવી લાગ્યા અને અમને માતાના મઢમાં પહોંચાડયા.
માતાનાં મઢ એ રાજ્યની કૂળદેવીનું ગામ છે. અહીં મહંતજાગીરદાર રહે છે. મંદિર પણ છે. અહીં જાગીરદારને ત્યાં અમે ખીચડી રોટલાને ન્યાય આપ્યો. ઠંડી ઠીક-ઠીક હતી. ભાજન બાદ કેટલાક ભાઈ-બહેન, ગામમાં નટના ખેલ ચાલતા હતા તે જોવા ગયા. કેટલાક સૂઈ ગયા.
બુધવાર તા. ૧૦–૨-૬૫ માતાના મઢનાં મંદિરમાં વહેલી પ્રભાતે ચાઘડીયા - શરણાઈ - નગારા વાગ્યા. આ સ્થળ પવિત્ર છે અને અહિનું પ્રભાત મંગલ પ્રભાત છે એવું અનુભવાયું. સવારે બધાએ નાહી લીધું. ચાહ પીધી. સાથે લાવેલા નાસ્તાને ન્યાય આપ્યો અને હીંગળાજ માતાના મંદિરમાં તથા આશાપુરાનાં મંદિરમાં દર્શન કરી સૌએ બસમાં જગ્યા લીધી. આશાપુરાનો ધૂપ વખણાય છે એવું કહેતાં કેટલાકે ધૂપ લીધા પણ પાછળથી આ ધૂપે એમના કપડા જ કાળા કાળા કર્યા અને એ કાળા કોલસાને ફેંકી દીધા.
Cl. 25-8-4
કચ્છ કડવા પાટીદાર સમાજની બોર્ડિ ંગમાં અમારે ભાજન લેવાનું હતું. અમે લગભગ ૧૧ વાગે પહોંચી ગયા હતા.
અહિં નખત્રાણામાં અમારું સ્વાગત અહિંના જાણીતા કૉંગ્રેસ કાર્યકર શ્રી જુગતરામભાઈ રાવળે કર્યું. અહિંની બોર્ડિંગના ગૃહપતિ શ્રી હીરજીભાઈ ઠક્કર હતા. સમય હતો એટલે નખત્રાણા ગામમાં ગયા. ત્યાં ખાદીભંડાર જોયો. દેરાસરમાં પણ ગયા. ત્યાં દિવાલે પર પટનાં સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા. બજારમાંથી એક મિત્રે પેાલૈયા લીધા. અમે બોર્ડિગમાં પાછા ફર્યા. અહિં અમારા મિત્રે પોપૈયો ભાંગ્યો અને એની લ્હાણ કરી. છાલ બોર્ડિંગના કમ્પાઉન્ડમાં નાખી. અમારા અજિતભાઈ આથી ચીઢાઈ ગયા - અને છાલ એમની જ પાસે ઉપડાવી ડબ્બામાં નંખાવી સ્વચ્છતાનો તેમને પાઠ શીખડાવ્યો. એક પંગતે લાડવાનું મિષ્ટાન્ન જમ્યા - લાડવા તા એટલા સ્વાદિષ્ટ હતા કે દાઢે લાગી ગયા.
નખત્રાણા
અમારે માતાના મઢથી નખત્રાણા જવાનું હતું. નખત્રાણા મેટું શહેર લાગ્યું - હવે અમારો ગામડાના પ્રવાસ થોડો ઘણા પૂરા થયા હતા - શહેર આવે એટલે ડામરનાં પહેાળા પાકા રસ્તા આવે. સુંદર માળવાળા મકાનો આવે. એટલે ચાર દિવસથી જોવા નહાતા મળતાં એવાં મકાનો હવે જોવાં મળ્યાં - આથી આનંદ થયો. નખત્રાણામાં
ભાજન બાદ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ રાખવામાં આવ્યા. શરૂઆતમાં શ્રી હીરજીભાઈએ કહ્યું કે, “જેએસ યાત્રા કરી આવે તેમનાં દર્શન કરવા એ પણ એક પુણ્યનું કામ છે.” શ્રી. પરમાનંદભાઈએ અમારી યાત્રાના ઉદ્દેશ સમજાવ્યો. શ્રી તનસુખભાઈએ કચ્છના પ્રવાસ મીઠો રહ્યો છે એમ કહ્યું. મેં આભારદર્શન કર્યું.
ભૂજ તરફ
હવે ૩-૦ વાગ્યા હતાં. સૌ બસમાં બેઠા. બસે ભૂજ ભણી પ્રયાણ કર્યું, જ્યાં અમારું રાત્રિભજન - અને રાત્રિ રોકાણ હતું.
રસ્તામાં અમે ‘જખ્ખદેવ' ના દર્શન કર્યા. અહિં એક ૧૦૦૦ વરસ પહેલાની પુરાણકથા એવી છે કે લાખા ફ્ લાણીનો ભત્રીજો ખુવરાક્રૂ૨ હતા અને સવાર નામની કોમને ખૂબ સતાવતા હતા– અને કોઈ બહારનાએ આવી આ ખુવરા ઉપર તીર છેડયું અને પૂંવરાનું મૃત્યુ થયું. બહારના કોઈ સફેદ માણસે કૂંવાને માર્યો એટલે તેને જખદેવ કહેવામાં આવે છે. અહિં સફેદ ઘોડા ઉપર અસ્વાર હોય એ જાતના સંખ્યાબંધ પૂતળાઓ મૂકવામાં આવ્યા છે. અહિં પુંઅરેશ્વર મંદિર પણ છે. આ શિવમંદિરનું શિલ્પસ્થાપત્ય ૧૦૦૦ વર્ષ પહેલાનાં શિલ્પસ્થાપત્યનો ખ્યાલ આપે છે. કહેવાય છે કે પુંવરાએ પેાતાની રાણી રાજેંને ખૂશ કરવા આ શિવમંદિર બંધાવ્યું હતું.
વચમાં દેશલપર ગામડું આવ્યું - ત્યાં છાપરીમાં બધાએ ચાહન
પીધી.
સાંજે ૬-૦ નો સમય થયો - મોટું શહેર દેખાવા લાગ્યું. આ જ હતું કચ્છની રાજધાની ભુજ. ડોસાજીની ધર્મશાળા પાસે કચ્છમિત્રના વ્યવસ્થાપક જમનાદાસભાઈ, ‘જન્મભૂમિ'વાળા સદાવ્રતીભાઈ અને કચ્છમિત્રનાં તંત્રી શ્રી ઝુમખલાલ મહેતા હાજર હતાં. ધર્મશાળામાં સૌ ગોઠવાયા. હાથપગ ધોઈ ગામમાં વાણીયાની ભાજનશાળામાં અમારે માટે ભાજનની વ્યવસ્થા થઈ હતી. - ત્યાં રોટલી દાળભાત શાક ખાવાની બધાને મજા આવી - રોટલી આજે ઘણા દિવસે મળતી હતી એટલે ભાજન વધારે મીઠું લાગ્યું.
ચીમનલાલ જેઠાલાલ શાહ
અપૂર્ણ વિષયસૂચિ
શ્રી કિસનસિંહ ચાવડાના વાર્તાલાપ સુકી ધરતીનાં મીઠાં સ્મરણા: ૩ જૈન સમાજ અને આચાર્ય રજનીશજી ભાષાવિષયક કટોકટી
ભાષા વિષયક કોંગ્રેસ કારોબારીના
પ્રસ્તાવ
પ્રકીર્ણ નોંધ: ભાવનગરના લોકપ્રિય નરેશના અકાળ સ્વર્ગવાસ, ગાંધીજી વિષે ભાવનગર નરેશના યાદગાર પત્ર, ઉપધાન સમાર’ભ અંગે થોડા ખુલાસા, આપણા અધ:પતનની પરાકાષ્ટા, અહિંસક પ્રતિકાર
પૃષ્ઠ
૨૬૭
પરમાનંદ ચીમનલાલ જેઠાલાલ શાહ ૨૬૮ પરમાનંદ
૨૭૧
ડૉ. કનૈયાલાલ મા. મુનશી ૨૭૨
પરમાનંદ
પરમાનંદી
૨૭૪
૨૭૪
ડા. શારદાબહેન ગારડીઆ ૨૭૭
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જૈન સમાજ અને આચાર્ય રજનીશજી
દર વર્ષે મહાવીર યંતી આવે છે અને જાય છે. આ પવિત્ર દિવસે મુંબઈ તેમ જ અન્યત્ર અનેક સભાસમારંભ યોજાય છે અને એ મહાપ્રભુની જન્મજ્યનતી અનેક રીતે ઊજવાય છે.
' મહાવીર જયંતીના સંદર્ભમાં મુંબઈ શહેર ખાતે યોજાતા બીજા સમારંભે ઉપરાંત દર વર્ષે જૈન સમાજના ચાર ફિરકાની પ્રતિનિધિ સંસ્થાઓ અને ભારત જૈન મહામંડળ–આમ સૌ જેને સાથે મળીને સામુદાયિક આકારમાં કેટલાંક વર્ષોથી મહાવીર
જ્યની ઊજવતા રહ્યા છે. છેલ્લાં ચારેક વર્ષથી જૈન શ્વે. મૂ. સંપ્રદાયના પ્રસિદ્ધ વ્યાખ્યાતા મુનિ રાંદ્રપ્રભસાગરજી ઉર્ફે ચિત્રભાનુનું પ્રવચન તેમ જ આ પ્રસંગે ખાસ નિમંત્રણ આપીને બેલાવવામાં આવતા જબલપુર નિવાસી આચાર્ય રજનીશજીનું પ્રવચન આ જયન્તી સમારોહનાં વિશિષ્ટ આકર્ષણ બન્યાં છે. કમનસીબે આ વખતના પ્રસ્તુત જય તી સમારોહમાં આચાર્ય રજનીશજી ઉપસ્થિત થયા નહોતા અને તેમની ગેરહાજરી એકદમ તરી આવતી હતી; અને આ વખતે રજનીશજી કેમ નહિ? એ પ્રશ્ન અનેકના મોઢા ઉપર ફરકી રહ્યો હતો.
આ પ્રસંગે રજનીશજી અન્યત્ર રોકાયેલા હોય કે તેમની તબિયત નાદુરસ્ત હોય અને એ કારણે તેમની અનુપસ્થિતિ હોય તો તેમાં ' વિસ્મય પામવા કે વિચારવા જેવું કશું જ રહેતું નથી, પણ આ વખતની તેમની અનુપસ્થિતિનું આવું કોઈ કારણ નહોતું. તેમને મુંબઈનીં ઉપર જણાવેલ જવાબદાર સંસ્થાઓ વતી નિમંત્રણ અપાઈ ચુક્યું હતું અને તેને સ્વીકાર પણ રજનીશજી તરફથી આવી ગયો હતા. ત્યાર બાદ વચ્ચેના ગાળામાં એક વિશેષ વ્યકિત તરફથી એવું કહેણ આવ્યું કે રજનીશજીના આજ સુધીમાં પ્રગટ થયેલા વાર્તાલાપ અને લખાણોમાં જૈન ધર્મના એક યા બીજા સંપ્રદાયની ચાલ પરપરાઓ અને માન્યતાઓ સાથે બંધબેસતાં ન આવે એવાં વિધાન કે પ્રકરણે છુટા છવાયાં જોવામાં આવે છે તો મહાવીર જ્યનતી જેવા સામુદાયિક સમારંભમાં આવી વ્યક્તિને બોલાવવામાં આવે તે, જૈન સમાજની સામાન્ય મનોદશાને ખ્યાલ કરતાં, તેમને ઉચિત લાગતું નથી અને સાથે સાથે તે વિશેષ વ્યકિતના અનાયાયીઓ તરફથી એમ પણ જણાવવામાં આવ્યું કે, આમ છતાં પણ જે તેમને જયતી પ્રસંગ ઉપર બેલાવવાનો આગ્રહ રાખવામાં આવશે તો આવા જતી સમારોહમાં ભાગ લેવાનું તેમના માટે મુક્લ - લગભગ અશકય બનશે. આવું કહેણ જૂનવાણી વિચારના લેખાતા અને સ્થિતિચુસ્ત માનસ ધરાવતા કોઈ ધર્માચાર્ય તરફથી, દા.ત. વિજ્યરામચંદ્રસૂરિ જેવા તરફથી આવ્યું હોત તો તેમાં આશ્ચર્ય પામવાને કોઈ કારણ ન રહેત, કારણ કે રજનીશજી એક મુકત્તવિચારક છે, તેઓ કોઈ એક સાંપ્રદાયિક વિચારસરણીના ઉપાસક કે પ્રચારક નથી અને તેથી તેમના વૈચારિક
મવિહારને જે કઈ સાંપ્રદાયિક ધોરણે નિહાળે ચકાસે અને તેને તેમાંથી અનેક વાંધા પડતાં વિધાને જડી આવે તો તેમાં જરા પણ નવાઈ પામવા જેવું ન જ ગણાય. પણ રજનીશજીનાં અમુક વિધાને સામે આવો વાંધો ઉઠાવનાર, મળેલી માહીતી મુજબ અન્ય કોઈ જૈન મુનિ કે આચાર્ય નહિ, પણ મુનિશ્રી રાંદ્રપ્રભસાગર અથવા તો ચિત્રભાનુ છે કે જેમના અસાંપ્રદાયિક લેખાતા ચિતન અને વિચારોની વિશાળતાના કારણે માત્ર જૈને જ નહિ પણ સંખ્યાબંધ જૈનેતરો પણ તેમના વિશે આદરમુગ્ધતા અનુભવે છે, અને જેમના માત્ર ભારતમાં જ નહિ પણ પશ્ચિમના દેશમાં વસતા અનેક પ્રશંસક હોવાનું કહેવામાં આવે છે અને જેમને મારથ શકય હોય તે, યુરોપ અમેરિકામાં જાતે જઈને જૈન ધર્મને સંદેશ ફેલાવવાનો છે. આવા વિદ્વાન અને વિચક્ષણ લેખાતા મુનિ ચિત્રભાનુ આચાર્ય રજનીશજીની વિચારપ્રતિભાને યથાસ્વરૂપે ઓખળી ન શકે અને. રજનીશજી જે કાંઈ બોલ્યા હોય કે તેમણે જે કાંઈ લખ્યું હોય તેને સંપ્રદાયના સાંકડા માપતોલથી તોલે એ ન સમજી શકાય તેવું, નકલપી શકાય તેવું છે. આમ છતાં હકીકતમાં આમ બન્યું છે. પરિણામે જેમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને જેમની સ્વીકૃતિ પણ આવી ગઇ હતી તેવા રજનીશજીને હવે ના કેમ લખાય એવો સવાલ જ્ય«તી સમારોહના આયોજકે સમક્ષ એક બાજુએ ઊભો થયો અને બીજી બાજુએ એવી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ કે જો
'રજનીશજીને આ સમારોહમાં લાવવાનો આગ્રહ રાખવામાં આવે તે, પ્રસ્તુત વિવાદે એટલું બધું તીવ્ર રૂપ પકડવા માંડયું હતું કે, આ
જ્યની સમારોહમાં એક મોટો સમુદાય - કદાચ જૈન • . મૂ. કૅન્ફરન્સ પણ-ભાગ ન લેવાના નિર્ણય ઉપર આવે. તેનું પરિણામ એ આવે છે, જેનેના બધા ફિરાઓ સાથે મળીને આ જ્યન્તી વર્ષોથી આજ સુધી ઊજવતા આવ્યા હતા તેમાં. ભંગાણ પડે અને એક વાર ભંગાણ પડયા પછી કોને ખબર છે કે કયારે સંધાય? આખરે લાંબા વાટાઘાટેના પરિણામે એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ જ્યની સમારોહ પૂરતી રજનીશજીને નાં લખી મોકલવી અને તેમના વિના પણ બધાંએ સાથે મળીને આ જ્યનંતી ઉજવવી. આ જયતી સમારેહમાં રજનીશજી ઉપસ્થિત થઈ ન શક્યા તેનું કારણ ઉપર જણાવેલી હકીકતમાં રહેલું છે.
આચાર્ય રજનીશજી પક્ષે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે તેઓ માત્ર દાર્શનિક ખંડિત નથી. તેઓ તે એક મૌલિક વિચારક અને ચિત્તક છે અને આવા મૌલિક વિચારક અને શિક કોઈ એક ચક્કરા સંપ્રદાયની વિચારસરણીની પરિપાટીનું બંધન સ્વીકારીને પિતાના વિચારો પ્રગટ કરે યા દર્શાવે એ શક્ય જ નથી. તેને કોઈ સમાજ કે સંપ્રદાય બાંધી શકતા નથી. જો કે જમે તેઓ જૈન છે, અને એ કારણે જૈન સમાજ તેમના વિશે ગૌરવ ચિતવી શકે છે, આમ છતાં પણ આવો માનવી પછી એક સંપ્રદાયને, કેમ કે એક રાષ્ટ્રને રહેતી નથી. તે એક વિશ્વમાનવમાં પરિણત થાય છે અને તેનું ચિંતન વૈશ્વિક–વિશ્વવ્યાપી બને છે. આચાર્ય રજનીશજીમાં ખલીલ જીબ્રાન કે કૃષ્ણમૂર્તિની પ્રતિભાની ઝાંખી થાય છે. આવી વ્યકિતના કોઈ કથન કે ઉદ્ગારમાં, ચાલુ ચોગઠાબંધી વિચારસરણી સાથે બંધબેસતું ન હોય એવું અવારનવાર જોવા તેમ જ સાંભળવામાં આવવાનું. આમ છતાં તેમના વિચારો તેમજ વલણોને સમગ્રપણે કઈ બાજનો ઝોક છે તે ઉપરથી જ તેમને આવા મહાવીર જ્યની જેવા પ્રસંગે બોલાવવાના ઔચિત્ય - અનૌચિત્યનો નિર્ણય કરવો ઘટે. તેઓ પોતાના વિચારોનું નિરૂપણ કરતાં આત્માની સત્તાને સ્વીકાર કરે છે કે અસ્વી. કાર? તેઓ શ્રેતાઓને અધ્યાત્મ તરફ લઈ જાય છે કે ભૌતિકતા તરફ તેમનાં જીવનમૂલ્યો ઊર્ધ્વગામી છે કે, અધોગામી? તેઓ અાશી જ્ઞાન તરફ શ્રોતાઓને દોરે છે કે બહિર્લક્ષી વિજ્ઞાન તરફ? અને છેવટે ભગવાન મહાવીરના જીવનનું તેઓ અન્યથી જદં અર્થઘટન-Interpretation-કરતા હોય, પણ ભ. મહાવીર વિશે તેમને આદર પૂજ્યભાવ છે કે અન્યથાભાવ છે? આ બધાના ઉત્તર એક જ બાજુના મળતા હોય તે જૈનદર્શનની વિચારસરણીને પણ આના સ્થાને બીજું શું અપેક્ષિત હોઈ શકે? અને જો આમ છે. તે પછી તેમના વિસ્તીર્ણ થનમાંથી છૂટાંછવાયા પ્રકરણ આગળ ધરીને તેમની વિશિષ્ટ પ્રજ્ઞાના લાભથી જૈન સમાજને વંચિત કરવો એ તો પોતાની સાંપ્રદાયિક સંકીર્ણતાને જ આગળ ધરવા બરોબર છે. એથી નુકસાન જૈન સમાજને છે, તેમને નથી. વર્ષોથી ચાલી આવતી સાંપ્રદાયિક વિચારસરણીના બંધિયાર ચોગઠામાં રૂંધાયેલા જૈન સમાજને વૈચારિક ક્ષેત્રે નવી તાજગી મેળવવા માટે, નવી હવા, નવી રોશની પ્રાપ્ત કરવા માટે આપણામાંના જ એક એવા આચાર્ય રજનીશજી જેવી વ્યકિતની કેટલી બધી ઉપયોગીતા છે? સાંપ્રદાયિક સંકીર્ણતાને વશ થઈને આવો લાભ જતો કરવો એ તો કેવળ કૂપમંડૂક સદશ આચરણ શું કહેવાય. -
અને જે મુનિવરે રજનીશજી સામે આવો વાંધો ઉઠાવ્યો તે તો મુકત ચિનતનના ઉમેદવાર ગણાય છે. તેઓ કોઈ બધિયાર પાણીની પૂજારી નથી. તેમના પ્રવચનમાં સ્વતંત્ર વિચારની સરવાણીઓ કદિ કદિ ફટતી જોવામાં આવે છે. તે જે શસ્ત્ર આજે રજનીશજી સામે ઉગામવામાં આવ્યું છે તે જ શસ્ત્ર, તેમની વાણીમાંથી બે પાંચ વાક્યોને તારવીને, આવતી કાલે તેમની સામે પણ કોઈ નહિ ઉગામે એમ કેમ કહેવાય? તેમનું સ્થાન રજનીશજી પાસે બેસવાનું છે, તેમના સાન્નિધ્યમાં રહીને મુકત વિચારણા અને અસ સાક્ષાત્કારના પાઠો શિખવાનું છે. આને બદલે તેમના વિચારોની ટીકા ટીપ્પણી કરવાનું જો તેઓ ચાલુ રાખશે તે નુકસાન તે મુનિવરને થવાનું છે, નાના તે મુનિવર દેખાવાના છે, રજનીશજીની મહત્તાને કશી આંચ આવવાની નથી; તેમની મંગળમય વિચાર જ્યોતિને કશી ઝાંખપ લાગવાની નથી.
પરમાનંદ
Page #80
--------------------------------------------------------------------------
________________
- પ્રબુદ્ધ જીવન
- . :-
તા.
૧
-૪-
૫
ભાષાવિષયક કટોકટી (તા. ૧૬-૩-૬૫ના રોજ મુંબઈની રોટરી કલબ સમક્ષ માન્યવર ડૉકનૈયાલાલ માણેકલાલ મુનશીએ આપેલું વ્યાખ્યાન) " તાજેતરમાં, ભાષાના પ્રશ્ન અસાધારણ મહત્ત્વ ધારણ કર્યું મારી વરણી થઈ હતી ત્યારથી તેના વિકાસ અને ફેલાવામાં હું છે. દેશ માટે મોટામાં મોટી કટોકટી પેદા કરી છે. આ વિષેના મારા એકસરખે રસ લઈ રહ્યો છું. દુ:ખને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી, કારણ કે આ કટોકટીથી છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન, હિંદી ભાષા સંસ્કૃત ભાષાના એક રાષ્ટ્ર તરીકેનું—એક પ્રજાઘટક તરીકેનું–આપણું અસ્તિત્ત્વ શબ્દો અને પ્રયોગ સતત અપનાવતી રહી છે અને તેની અભિજોખમાઈ રહ્યું છે.
વ્યકિતની તાકાતમાં-નિરૂપણશકિતમાં–ખૂબ જ વિકાસ થયો છે. , ભાષાવ્યવહારના અખિલ ભારતીય વાહન તરીકે હિંદીના બંગાળી, મરાઠી, ગુજરાતી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ને સંસ્કૃત પ્રશ્ન સાથે કેટલાય દશકાથી હું ગાઢપણે સંકળાયેલ છું. ભાષાના પ્રભાવ નીચે વિકાસ થતે રહેલો હોઈને, દેશની બીજી , અંગ્રેજીની હકુમતના પ્રારંભ પહેલાના સમયમાં, ઉત્તર
કોઈ ભાષા કરતાં હિંદી સાથે આ ભાષાઓ વધારે નિકટતા. ભારતમાં સર્વત્ર, પાયાની ઈન્ડો-આર્યન ભાષાનાં વિવિધ રૂપે
ધરાવતી થઈ છે. ' જેવાં કે વ્રજ, ખરી બેલી, ભેજપુરી, રાજસ્થાની, અવધ, મૈથીલી
જયારે બંધારણ સભાએ અંગ્રેજી ઉપરાંત રાજયવહીવટને અનુલક્ષીને
અન્ય કોઈ ભાષા નક્કી કરવા ઉપર પોતાની વિચારણા કેન્દ્રિત કરી વગેરે સ્વરૂપે, ભારતભરના સન્તો અને કવિએ જે એક
ત્યારે પસંદગી માત્ર હિદી ઉપર જ ઊતરી હતી. કોઈ અમુક પક્ષે કે સમાન માધ્યમને ઉપયોગ કરી રહ્યા હતા તેમાં, ધીમે ધીમે લીન
સમુદાયે બંધારણસભા ઉપર આ હિંદીની પસંદગી કોઈપણ અંશમાં બની રહ્યાં હતાં. સંસ્કૃત ભાષા તથા તેના કેટલાક લાક્ષણિક શબ્દ- લાદી નહોતી. એક માત્ર રાષ્ટ્રીય માધ્યમ તરીકે તેને વિકાસ થયો હતો પ્રગો દ્વારા તેમાં ખૂબ પૂરવણી થતી રહી હતી, અને ઉન્નત વિચારે
અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.' અને જટિલ મન્તવ્યો રજૂ કરવા માટે આવશ્યક નિરૂપણશકિત
બંધારણ સભામાં આ પ્રશ્ન ચર્ચા હતા તેની દરેક કક્ષાએ, આ
બાબતને લગતી જે જે દરખાસ્ત એક પછી એક રજૂ કરવામાં તેમાં વિકસી રહી હતી.
આવતી હતી તે દરખાસ્તની ચર્ચા વિચારણામાં મેં મારા મિત્ર : ' , .૮૦ વર્ષ પહેલાં, જ્યારે રાષ્ટ્રીય ભાવનાના આવેગને વાચા
સ્વ. ગોપાલસ્વામી આયંગર સાથે સક્રિય ભાગ લીધો હતો. આ મળવા માંડી, ત્યારે આ અપ્રાદેશિક ભાષામાંથી રાષ્ટ્રીય માધ્યમ આ બધી દરખાસ્ત આંધ્રના સર્વશ્રી પટ્ટાભિ સીતારામૈયા, સિંધના ઉભું કરવા માટે સંસ્કૃત ભાષા જાણનાર તથા અંગ્રેજી ભાષા જાણનારા
કિરપલાણી, બંગાળના શ્યામપ્રસાદ મુકરજી, પંજાબના બક્ષી ટેકચંદ, ' લોકોમાં એક નવી તાલાવેલી જાંગી હતી. આર્યસમાજના સ્થાપક
મહારાષ્ટ્રના કાકાસાહેબ ગાડગીલ, મદ્રાસના અલ્લાદી કૃષ્ણસ્વામી સ્વામી દયાનંદ સરસ્વતી સૌથી પહેલા પુરુષ હતા કે જેમણે દેશના આયર અને જુદા જુદા પ્રદેશના ઘણા ખરા નેતાઓના સહકાર અને ઘણા મોટા ભાગમાં પિતાને સંદેશ પહોંચાડવા માટે હિંદીને સમર્થનપૂર્વક અને સરદાર પટેલ તથા પંડિત જવાહરલાલ નહેરુની ઉપગ કર્યો હતે. ૧૯મી સદીના અન્ત પહેલાં, દેશના ઘણા
દોરવણી નીચે એક પછી એક ચર્ચવામાં આવી હતી. રાષ્ટ્રવાદી 'આગેવાનોએ ઓન્તરપ્રાન્તીય સંપર્કો ઊભા કરવા માટે
વહીવટી ભાષા તરીકે બે લિપિ (દેવનાગરી તથા ઉર્દુ) પૂર્વકની લકસ્વીકાર્ય બને એવા રાષ્ટ્રીય માધ્યમની આવશ્યકતાને સ્વીકાર કર્યો
હિંદુ રસ્તાની ભાષાને કે દેવનાગરી લિપિ પૂર્વકની હિંદીને સ્વીકારવી
એ અંગે વિવાદ ઊભો થયો હતો. આધુનિક સમાજની જટિલ બાબહતે. ૧૯૦૫ની સાલ જ્યારે હું કોલેજમાં હતું ત્યારે, મારી ડાયરીમાં
તોને વ્યકત કરવામાં હિંદુ સ્તાની એક બજારૂ ભાષા હોઈને અસમર્થ કેટલાંક લક્ષ્ય સિદ્ધ કરવાની દિશાએ કાર્ય કરવાની મેં લીધેલી
છે એમ સ્વીકારીને હિન્દુસ્તાનીને અસ્વીકાર કરવામાં આવ્યો હતો. પ્રતિજ્ઞાની નોંધ કરી હતી. આમાંનું એક લક્ષ્ય હતું, “અંગ્રેજી શિષ્ટ દક્ષિણ ભારતના પ્રતિનિધિ તરીકે, શ્રી. ટી. ટી. કૃણમચારીએ હિંદીને
વર્ગ માટે, હિંદી- લેકસમુદાય માટે.” 'આમાં કશું મૌલિક નહોતું, સ્વીકાર કરવા સાથે મક્કમપણે એ અભિપ્રાય રજૂ કર્યો હતો કે - પણ નવા રાષ્ટ્રવાદની પ્રેરણાનું આમાં પ્રતિબિંબ હતું.
જયાં સુધી દક્ષિણ ભારત અંગ્રેજીના સ્થાને હિંદીને સ્વીકારે નહિ ત્યાં
સુધી વહીવટી ભાષા તરીકે અંગ્રેજીને બંધ કરવામાં ન આવે. હિંદી : આ જ અરસામાં હિંદીને લેકવ્યાપક બનાવવા માટે તેમ જ
ભાષાભાષી સભ્યોમાંને એક વર્ગ અંગ્રેજીને તરત જ રૂખસદ વિકસાવવા માટે હિંદી સાહિત્ય સંમેલનની સ્થાપના કરવામાં આવી હતી.
આપવાનો આગ્રહ ધરાવતું હતું. તેમના આ અભિપ્રાયને બહુવડેદરાના ગાયકવાડ સ્વ. સયાજીરાવ જેમણે પોતાના
મતીને જરા પણ ટેકો મળી શકયો નહોતો. રાજ્યની ભાષા તરીકે ગુજરાતીને સ્વીકાર કર્યો હતો, અને એ - શ્રી. ટી. ટી. કૃણમાચારીએ અને શ્રી. કે. સંસ્થાનકે આપણે જે - દિવસમાં જે આગેવાન રાષ્ટ્રવાદી નેતાઓમાંના એક ગણાતા અંગ્રેજી સંખ્યાંક વાપરીએ છીએ પણ જે મૂળ અરબ્બી ભાષાના છે અને હતા તેમણે આ સંમેલનના પ્રમુખસ્થાનેથી હિંદીને રાષ્ટ્રભાષા તરીકે
જેને દક્ષિણ ભારતમાં, સંસ્કૃત પુસ્તકોમાં પણ ઉપયોગ કરવામાં
આવે છે તે સંખ્યાને દેવનાગરી સંખ્યાના સ્થાને ઉપયોગ કરવા વેગ આપવા અને લોકસ્વીકાર્ય બનાવવા અનુરોધ કર્યો હતો.
માટે આગ્રહ દાખવ્યો હતો અને આ અરબ્બી સંખ્યકોને ઘણી મોટી * જે હું ભૂલતે ન હોઉં તે, ૧૯૧૮ની સાલમાં ગાંધીજી એ
બહુમતીથી સ્વીકાર કરવામાં આવ્યા હતા. હિંદી સાહિત્ય સંમેલનના પ્રમુખ ચુંટાયા હતા. આગળ જતાં તેમણે ૧૯૪૭ની સાલ કે જયારે આ વિવાદ તેની ટોચે પહોંચ્યું હતું દેશભરમાં હિંદીને ફેલાવો કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની ત્યારથી, મેં એ આગ્રહ કરવાનું સાહસ કર્યું છે કે સમગ્ર ભારતના સ્થાપના કરી હતી. દેશભરના સર્વ આગેવાનોએ તેમની દોરવણીને
ભાષામાધ્યમ તરીકે અંગ્રેજી અત્યંત આવશ્યક છે અને જો તેને સ્વીકાર કર્યો હતો અને મહારાષ્ટ્ર, ગુજરાત તથા હિંદી નહિ બોલતા
ત્યાગ કરવામાં આવશે તે દેશના ભાગલા પાડવાનું જોખમ ઊભું ' એવા પ્રદેશનાં હજારો સ્ત્રી-પુરુષોએ તેમની પ્રેરણા નીચે હિંદીને
થશે અને દુનિયાનું દર્શન કરાવતી બારી બંધ થઈ જશે. આ મારો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીની આગેવાની નીચે, દક્ષિણ હિંદી પ્રચાર
અભિપ્રાય આજે પણ એટલું જ કાયમ છે. તેની ખાતર હું લડો છું ' સંભ મારફત, તામીલ, તેલુગુ, કન્નડ, અને મલયાલમ બેલતાં હજારે અને તેને ઉડાડી નાખવાના જે કાંઈ પ્રયાસ કરવામાં આવે છે તે સામે સ્ત્રી-પુરુએ હિંદીને અભ્યાસ કર્યો છે.
હું આજે પણ ઝૂઝતે રહ્યો છું. ' '૧૯૩૮ની સાલમાં, ગાંધીજીના આગ્રહથી હિંદી સાહિત્ય છેવટની કક્ષાએ, બંધારણ સભાના સભ્યોને કોઈ પણ વર્ગ આ સંમેલનમાં હું જોડાયો હતો. ત્યાર બાદ, હિંદી ભાષાને લગતી અંગ્રેજી ઉપરાંત વહીવટી વ્યવહારના અખિલ ભારતીય માધ્યમ તરીકે
સભાઓ સાથે હું ગાઢપણે સંકળાય રહ્યો છું અને ખાસ કરીને હિન્દીને સ્વીકારવાની વિરૂધ્ધ નહોતે. કેટલાક છાપાઓમાં એમ જણા૧૯૪૪ પછી કે જયારે હિંદી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે વવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં હિંદીને એક મતની બહુમતીથી
૯૧૮ની ચી
માં હિંદીને તેના પ્રમુખ
•
Page #81
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૫ . પ્રબુદ્ધ જીવન
: ૨૭૩ સ્વીકાર કરવામાં આવ્યા હતા. આ જાણીને મને ભારે આશ્ચર્ય થાય સુમિત્રાનંદ પંત જેવા કવિઓ પ્રાપ્ત થયા છે, જે, ગુરુદેવ ટાગછે. જે સમાધાનનો ખરડો રજા કરવામાં આવ્યો હતો તેની એક રને બાદ કરતાં, બીજા કોઈ પણ ભારતીય ભાષાના કવિઓ જેટલા પછી એક પેટા કલમે ઉપર મતે લેવામાં આવ્યા હતા અને જ મહાન છે. હિંદી નવલકથાકાર પ્રેમચંદ ભારતની બીજી ભાષાકોઈ કલમ ઓછી બહુમતીથી તો કોઈ કલમ વધારે બહુમતીથી એના ઉત્કૃષ્ઠ નવલકથાકારોની સરખામણીમાં ગૌરવપૂર્વક ઊભા રહી પસાર થઈ હતી, પણ છેવટે, બંધારણને ૧૭મે ભાગ કોંગ્રેસ શકે તેમ છે. સંયુકત પ્રદેશની યુનિવર્સિટીઓના ચેન્સેલર તરીકે પક્ષ તરફથી સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો અને બંધારણ મને ખબર છે કે, માનવતાલક્ષી વિષયોના ઉચ્ચ અભ્યાસ માટે તેમ જ સભાની બેઠકમાં માત્ર શ્રી પુરુષોત્તમદાસ ટેન્ડને મત આપ્યો
રાજકારણ તથા. સમાજલક્ષી વિજ્ઞાનને લગતા વિષયો માટે સંખ્યાનહોતે, કારણ કે અંગ્રેજી તેમજ અરેબિક સંખ્યાંકો ચાલુ રાખવા બંધ પ્રમાણભૂત પાઠયપુસ્તકો હિંદીમાં લખાયાં છે. ભારતની બીજી કોઈ સામે તેમને સૈદ્ધાંતિક અથવા તે અન્ત:કરણપૂર્વકને વાંધો હતે. પણ ભાષાથી જરા પણ ઉતરતી નહિ એવી સમૃધ્ધ expressitveness- એક છાપામાં ડૉ. રાજેન્દ્રપ્રસાદને આ બધા કજિયાનાં મૂળ તરીકે નિરૂપણશકિત-હિદીએ પ્રાપ્ત કરી છે. સંસ્કૃતમાંથી પુષ્કળ શબ્દો આલેખવામાં આવ્યા છે એમ જણાવીને કે તેમણે જ આખા દેશ ઉપર પાતામાં દાખલ કરીને તેણે પોતાના શબ્દકોષને ભારતની બીજી હિંદી લાદી છે. આ વાંચીને મને ભારે દુ:ખ થયું છે. જે દેશનેતાઓએ
ભાષાઓ કરતાં વધારે સમૃદ્ધ બનાવ્યું છે.' દેશના ચરણે પોતાના સમગ્ર જીવનની આહુતિ આપી છે તેમાંના
હવે ભાષાને અંગે ચાલી રહેલા વિવાદનો વિચાર કરીએ. નહેરુએ પણ ઉમદા કોટિની એક એવી વ્યકિતની સ્મૃતિને કલંક લગાડવા
આપેલી formula- ખાતરી પત્રને-કાનૂની કાર આપવાની માટે આથી વધારે દુષ્ટ આક્ષેપ કલ્પી શકાતા નથી.
જરૂર હોય તો એમ કરવામાં આવશે એમ ભારતના મુખ્ય આ પછી પંદર વર્ષનો સમય પસાર થયો. મધ્યવર્તી સરકારે
પ્રધાને આપણને ફરી ફરીને ખાતરી આપી છે. આખા દેશના સમજુ આ પરિવર્તનની દિશાએ દેશને તૈયાર કરવા માટે કશું જ કર્યું નહિ,
લોકોએ આવી કાનૂની જોગવાઈને આ વિષયના ઉત્તમ સમાધાન હવે જો અંગ્રેજી ચાલુ રાખવા માટે કાનૂની જોગવાઈ કરવામાં ન
તરીકે લેખવું જોઈએ. જો આ ઉશ્કેરણીને હતું બંધારણના ૧૭માં આવે તે ૧૯૬૫ના જાન્યુઆરીની ૨૬મી તારીખથી અંગ્રેજીને
વિભાગને ઉડાડી દેવાનો હોય તો આવી માંગણી તદ્દન ગેરવ્યાજબી છે; વહીવટી ભાષા તરીકે ઉપયોગ બંધ કરવો પડે–આવી પરિસ્થિતિ મધ્ય
કારણ કે, જો આવી માંગણી સ્વીકારવામાં આવે તો, તેનું પરિણામ વર્તી સરકાર સામે આવીને ઊભી રહી, ‘English may be used' દેશમાં ભાષાકીય અરાજકતા પેદા કરવામાં આવે. આવી માગણી અંગ્રેજી કદાચ વાપરી શકાશે. આ શબ્દોથી શું સમજવું એ પ્રશ્નની
અવ્યવહારૂ પણ છે; દેશ તેને કદિ પણ સ્વીકારી શકે નહિ. આસપાસ વિવાદ ઊભું થયું. હિંદી ભાષી ન હોય એવા રાજની
એમ સૂચવવામાં આવે છે કે અખિલ હિંદની નોકરીઓ ભાષાના
ધોરણે ફાળવવી જોઈએ. જો આ સૂચનાને સ્વીકાર કરવામાં આવે આશંકાઓ દૂર કરવા માટે, પંડિતજીએ ખાત્રી આપી કે જયાં સુધી
તે, અખિલ હિંદની નેકરીઓનું માળખું કે જેણે બ્રિટિશ હકુમત હિંદીભાષી ન હોય એવાં રાજ્યો અંગ્રેજીના સ્થાને હિંદીના ફેરફાર દરમિયાન અને ત્યાર પછી પણ ભારતને એકત્ર રાખ્યું છે તે આખું પ્રત્યે અનુકૂળ ન બને ત્યાં સુધી વહીવટી ભાષા તરીકે અંગ્રેજી બંધ માળખું ભાંગીને ભુક્કો થઈ જશે. . . . . . . . કરવામાં નહિ આવે અને આ ખાતરીનું આજના મહાઅમાત્ય લાલ- - દક્ષિણ ભારતમાં જોવામાં આવેલ હિંસાપૂર્ણ આવિષ્કાર દેશના બહાદુર શાસ્ત્રીએ પણ સંપૂર્ણ રીતે સમર્થન કર્યું છે. કશી પણ જાનહાનિ
જીવનમાં અતિશય મહત્વની સમશ્યા ઊભી કરે છે. કોઈ પણ એક
રાજયની પ્રજા, દેશના બાકીના વિભાગને નમનું આપવાની ફરજ કર્યા સિવાય અથવા તે કારણ વિનાની ભાંગ-ફોડ કર્યા સિવાય, આ
પડે એ હેતુથી, અરાજક તત્વોને છૂટો દોર આપે તે શું ચલાવી ખાત્રીનું પુનરાવર્તન થઈ શકતું હતું અને તેને કાનૂની સ્વરૂપ આપી
શકાય ખરું? મારા પર્ચાસ વર્ષના અનુભવ દરમિયાન, શકાતું હતું. રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને યોગ્ય રીતે, ઉચિત રીતે જણાવ્યું
મદ્રાસમાં જાહેર મિલકત તથા જાહેર ઓફીસ ઉપર અને હતું કે, “આવી ઘટનાની શકયતા ચિત્તવવા માટે, તે માટે પહેલાંથી પિન્ડિચેરીમાં અરવિંદ આશ્રમ. જેવી પવિત્ર ભૂમિ ઉપર કરવામાં તૈયાર રહેવા માટે અને તેને બનતી અટકાવવા માટે રાજકારણી આવેલાં મોટા પાયા ઉપર અને હેતુવિનાના હિંસક આક્રમણ દુરંદેશીપણું શાણપણ અપેક્ષિત હતું પણ આની જ ખામી હતી.” અને હુમલાઓ પહેલાં મેં કદી પણ જોયા નથી. જાહેર અશાન્તિ કેમ
મદ્રાસના એક જાણીતા ધારાશાસ્ત્રી મિત્રે મને કહ્યું કે, “જે ભાષાને ઊભી કરવામાં આવે છે, તેને કેમ દોરવામાં અને ટકાવવામાં કોઈ વાંચી કે સમજી ન શકે એવી ભાષામાં લખાયલા તારો, મની
આવે છે તેને જેને ખ્યાલ છે, અનુભવ છે, તે જાણભર પણ માની ઓર્ડર, રેલવે ટીકીટ, રસીદો વગેરે કોઈ એક સવારે મદ્રાસ આવી
ન શકે કે ચાલુ ઢબ મુજબ ઊભે થયેલો આ હિંસક આવિષ્કાર
કશા પણ પૂર્વ આયોજન સિવાય એકાએક પેદા થયે હતે. પહોંચેલ જોઈને તામીલનાડવાસીઓ સ્તબ્ધ બની ગયા હતાં.” અલબત્ત,
આ ઉત્તર-દક્ષિણના ઝગડાને આપણે મૂળમાંથી નાબૂદ કરવા આ ખૂબ અકળાવી નાખે તેવું બન્યું હતું, પણ તે ખાતર મોટા પાયા જોઈએ. આપણે અંગ્રેજીને વળગી રહેવું જોઈએ. આપણે નિષ્ઠાપૂર્વક ઉપરની હિંસા અખત્યાર કરવાને કોઈ કારણ નહોતું. હિંદીભાષી હિંદીને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણા લોકોની લકો તરફથી અહિંદીભાષી લોકો ઉપર હિન્દી લાદવામાં આવી છે
જંગલી વૃત્તિઓને જેણે ચેતાવી છે, સળગાવી છે એવી આ કટોકટીમાંથી એમ કહેવું તે સત્યને છુપાવવા જેવું અને અસત્ય સુચવવા જેવું છે.
બચવા માટે દ્વિભાષીપણું એ જ માત્ર એક માર્ગ છે.. મેં આગળ જણાવ્યું તેમ, સ્વામી દયાનંદ સરસ્વતી જેઓ
- ભારતના સદ્ભાગ્યે, પીઢ અને અનેક કસોટીઓમાંથી પાર
ઊતરેલા દેશભકત છે કે જેઓ ગાંધીજીની નીચે અગ્નિપરીક્ષામાંથી જન્મથી ગુજરાતી હતા, જેમણે મથુરામાં શિક્ષણ લીધું હતું અને પંજાબને પોતાના વતન તરીકે જેમણે અપનાવ્યું હતું, તેમણે દેશ
પસાર થયા છે, અને જેઓ આજે આપણી વચ્ચે છે. તેમની એક ભરમાં પોતાના ધર્મકાર્યના માધ્યમ તરીકે હિંદીનો જ ઉપયોગ કર્યો
અને અવિભાજય એવી ભારતમાતા પ્રત્યેની ભકિત આજે એટલી હતો. રાષ્ટ્રીય પ્રયત્નની પોણી સદીએ હિંદીને અખિલ હિંદનું ભાષા
જ બળવાન છે, પ્રાણવાન છે. જો આજે આ બાબતને નિર્ણય અધ્ધર માધ્યમ બનાવ્યું છે. દાખલા તરીકે મુંબઈમાં, છેલ્લાં ૪૦ વર્ષથી,
રાખવામાં આવશે અને આ પેઢી એમને એમ વિદાય થઈ જશે તો, જાહેર વ્યાખ્યાન મંચ ઉપરથી ગુજરાતીઓ મહારાષ્ટ્રીઓ
સમસ્યા ઘણી વધારે જટિલ અને ગહન બનશે.. . સમક્ષ અને મહારાષ્ટ્રીઓ ગુજરાતીઓ સમક્ષ હિંદીમાં ભાષણ આપે
જે મારો અવાજ ઉત્તરના મારા મિત્રોને તેમ જ દક્ષિણના મારા છે. આ ક્રાંતિ સ્વાભાવિક છે, કારણ કે, એવી રીતે બેલતા, ભાષણો
મિત્રોને પહોંચી શકે–અને આવા મારા અનેક મિત્રો છે–તો તેમને આપતા વકતાઓ બને ભાષાઓમાં રહેલા સમાન સાંસ્કૃતિક અન્તિમ માર્ગને છોડીને મધ્યમ માર્ગ સૂચવતી Nehru-formulaતોને ઉપયોગ કરી રહ્યા છે.
નહેરુએ સૂચવેલા મધ્યમ માર્ગને-કાનૂની રૂપ આપવા માંગતી એમ કહેવામાં આવે છે કે દેશની અન્ય ભાષાઓની અપેક્ષાએ હિંદી ઓછી વિકસેલી ભાષા છે. સંયુકત પ્રદેશમાં હું પાંચ વર્ષ હતો
મધ્યવર્તી સરકારની પડખે ઊભા રહેવા મારો આગ્રહપૂર્વક અનુરોધ છે. તે દરમિયાન, ભિન્ન ભિન્ન કક્ષા ઉપરથી અને સમૃદ્ધ અભિવ્યકિત
અનુવાદક:
. . મૂળ અંગ્રેજી: પૂર્વકની હિંદી બોલાતી મેં સાંભળી છે. હિંદી ભાષાને નીરાલા અને પરમાનંદ
ડો. કનૈયાલાલ મા. મુનશી
Page #82
--------------------------------------------------------------------------
________________
ROY
પ્રબુદ્ધ જીવન
તા. ૧
-૪-૬૫
ભાષાવિષયક કાંગ્રેસ કારોબારીનો પ્રસ્તાવ : દેશમાં ઉભી થયેલી વહીવટી ભાષામાધ્યમની સમસ્યા ઉકેલ- ઢીલી વૃત્તિને લીધે આપણી ઉપર અંગ્રેજી ભાષાની પકડ એક સરખી વાની દિશાએ કૉંગ્રેસની કારોબારીએ જે વિગતવાર પ્રસ્તાવ દેશ કાયમ રહી છે અને હજુ પણ તે પકડ કેટલોક સમય ચાલુ રહેવા સમક્ષ રજુ કર્યો છે તેને ટેકો આપવાને મહામના શ્રી મુનશીએ સંભવ છે. આમ આજની પરિસ્થિતિમાં આપણા દેશમાં વહીવટની આ અંકમાં અન્યત્ર આપેલા પોતાના વ્યાખ્યાનમાં અનુરોધ કર્યો કડી ભાષા તરીકે અંગ્રેજીનું ચાલુ રહેવું એને આપણે અનિવાર્ય છે. એમ છતાં એ પ્રસ્તાવમાં રહેલા બે વિવાદાસ્પદ મુદ્દાઓ-(૧) અનિષ્ટ ગણીને તેમાંથી વહેલામાં વહેલી તકે મુકત બનવાનું આપણું ઑલ ઈન્ડીઆ સર્વીસીઝને લગતી પરીક્ષાઓ અંગ્રેજીમાં, હિંદીમાં ધ્યેય હોવું જોઈએ. દેશને વહીવટ કાયમને માટે અંગ્રેજીમાં ચાલે તેમ જ પ્રાદેશિક ભાષાઓમાં લેવાને પ્રબંધ કર અને (૨) આ અને તે જ કારણે દેશના સામાન્ય લોકો રાજ્યવહીવટ સાથે સમરસ અખિલ ભારતીય ધોરણે નક્કી થતી સરકારી નોકરીઓ પ્રદેશવાર થઈ ન શકે એ કોઈ પણ સંયોગમાં ઈચ્છવાયોગ્ય નથી. આપણું ફાળવવાની કોઈ યોજના કરવી–આ બે મુદાઓમાંના બીજા મુદાને આખરી ધ્યેય તે દેશની સર્વસામાન્ય બનવાની ગ્યતા ધરાવતી એટલે કે સરકારી નોકરીઓની પ્રદેશવાર ફાળવણીને લગતા મુદ્દાને, હિંદીને જ વહીવટની કડી ભાષા બનાવવા તરફ હોવું જોઈએ, અને એમ સૂચવીને તેમણે વિરોધ કર્યો છે કે, આમ કરવાથી અખિલ હિંદ અંગ્રેજી નજીકના કોઈ પણ એક તબકકે વહીવટમાંથી સદાને માટે ધોરણે ઉભું કરવામાં આવેલું નેકરીઓનું સુશ્લિષ્ટ માળખું કે જેણે અંગ્રે- જવું જ જોઈએ. એટલે શ્રી મુનશીએ આપેલા સૂત્રના સ્થાને જીનાહકુમત દરમિયાન અને ત્યાર પછી પણ ભારતને એકત્ર રાખ્યું છે તે “અનિવાર્ય હોય ત્યાં સુધી જ અંગ્રેજી, પણ આખરે હિંદી, હિંદી ભાંગીને ભુક્કો થઈ જશે. આ તેમને વિરોધ તદન વ્યાજબી અને અને હિંદી’ એવું સૂત્ર આપણ સર્વેએ એક દિલથી અપનાવવું વખતસરને છે. પણ સાથે સાથે પહેલે મુદો કે આ લ ઈન્ડીઆ ઘટે છે. સવરીઝની પરીક્ષાઓ માત્ર અંગ્રેજીમાં તથા હિંદીમાં જ નહિ પણ પ્રાદેશિક ભાષાઓને સાર્વત્રિક પ્રાધાન્ય આપતા આપણા પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવી-આ મુદાને પણ મુનશીએ એટલે જ કેટલાક સાહિત્યકારો હિંદી વિષે ભારે અવમાનના સેવતા જોવામાં વિરોધ કર જોઈ હત-એ કારણે કે આવા પ્રબંધના પરિણામે આવે છે, અને “હિંદી તે કંઈ ભાષા છે?” આવા તુચ્છકારઆ પરીક્ષાઓનું જે ધારણ ભારતવ્યાપી માધ્યમના કારણે આજ પૂર્વક હિંદી વિષે બોલતા ચાલતા સાંભળવામાં આવે છે. આવા સુધી એક સરખું જળવાઈ રહ્યું છે તે ધરણે જળવાઈ શકશે જ નહિ, સ્વભાષાનિવેશી સાહિત્યકારોને શ્રી મુનશીએ હિંદી ભાષાની જાળવવાનું શકય જ નહિ રહે, એટલું જ નહિ પણ તેમાં પ્રાદેશિક વધતી જતી શબ્દની અને અભિવ્યકિતની સમૃદ્ધિને ખ્યાલ આપીને સ્પર્ધા અને લાગવગનું અનિષ્ટ તત્ત્વ સારા પ્રમાણમાં પ્રવેશ કરશે તેની સર્વમાન્ય માધ્યમ બનવાની યોગ્યતા અંગે સચોટ જવાબ આપ્યો અને તેમાં પસાર થતા ઉમેદવારોને દષ્ટિકોણ ભાગ્યે જ ભારત- છે. આની પરિપૂર્તિમાં એટલું જ જણાવવાનું કે ભારતની એક યા લક્ષી હોવાને. આમ છતાં શ્રી મુનશીએ પોતાના વ્યાખ્યાનમાં આ બીજી ભાષા હિંદી કરતાં ભલેને વધારે વિકાસ પામી હોય અને વધારે અત્યન્ત વાંધા પડતા મુદ્દાને કોઈ વિશેષ ઉલ્લેખ કર્યો નથી. સંભવ બહાળું સાહિત્ય ધરાવતી હોય તે પણ ભારતના અનેક સંન્યાસીએ
બહોળ' સાહિત્ય ધરાવતી હોય તે પણ ભારતના છે કે તે બાબત અજાણતા તેમની નજર બહાર રહી ગઈ હોય. ભારતના એક છેડેથી બીજા છેડા સુધી હિંદી માધ્યમ દ્વારા કંઈ કાળથી
વસ્તુત: દેશમાં વહીવટી ભાષામાધ્યમ આજે અંગ્રેજી છે તેના સુખરૂપ વિચરતા રહ્યા છે; આજના સીનેમાએ હિંદીને સવિશેષ સ્થાને હિંદીને લાવવાના બંધારણીય નિયમને અમુક અંશે ભારતવ્યાપી બનાવી છે, અને એમ છતાં પણ આજની હિંદી તત્કાળ અમલી બનાવવાના પ્રયત્ન સામે દક્ષિણ ભારતમાં જે ઝંઝા- નબળી સબળી ગમે તેવી હોય, પણ જો ભારતને એકત્ર, સુગ્રથિત વાત પેદા થયો અને દેશના અન્ય ભાગમાં જે ચિત્રવિચિત્ર અને સંગઠિત રાખવું હોય અને તેને જુદા જુદા સ્વતંત્ર રાજ્યમાં આઘાતપ્રત્યાઘાત પેદા થયા તેમાંથી દેશને ઊંચે લાવવાના હેતુથી ' વિભાજિત થવા દેવું ન હોય અને આ માટે ભારતવ્યાપી કોઈ ભાષાઅને સર્વમાન્ય બને એવી કોઈ ભૂમિકા ઉભી કરવાના ખ્યાલથી માધ્યમ અપેક્ષિત હોય તે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કે આન્તર્દેશીય કોંગ્રેસ કારોબારીના પ્રસ્તુત ઠરાવમાં ઉપર જણાવેલી બે અનિષ્ટ
રાજયવહીવટના ક્ષેત્રે બહુજનસ્વીકાર્ય બને એવી ભાષા માત્ર ભલામણો સામેલ કરવામાં આવી છે અને આ ઠરાવ જે આકારમાં છે.
હિંદી જ છે. આ વસ્તુસ્થિતિને આપણે હકીકતરૂપે સ્વીકારવી તે આકારમાં પસાર કરવાથી અને હજુ પણ જે પ્રકારની માગ ચાલુ
જોઈએ અને ભાવનાપૂર્વક અપનાવવી જોઈએ. છે તે માગને વશ થઈને તે પ્રસ્તાવને કાનૂની પ્રતિષ્ટા આપવાથી
પરમાનંદ દેશમાં તત્કાળ શાન્તિ સ્થપાશે પણ ખરી. આમ છતાં પણ આ
પ્રકીર્ણ નોંધ પ્રસ્તાવમાં દેશની એકતાના વિચ્છેદનાં જે બીજો રહેલાં છે તેને તિલાંજલિ આપવામાં નહિ આવે તે આ પ્રસ્તાવ લાંબા ગાળે દેશ માટે ભાવનગરના લોકપ્રિય નરેશને અકાળ સ્વર્ગવાસ ભારે ખતરનાક નીવડવાનો સંભવ છે, અને એકતાલક્ષી સુજનને એપ્રિલ માસની બીજી તારીખે ભાવનગરના લોકપ્રિય નરેશ કી. બદલે ભેદલક્ષી વિભાજન તરફ દેશને ઘસડી જાય એવી સંભાવના કૃષ્ણકુમારસિહજીનું હૃદયરોગના એકાએક હુમલાના પરિણામે ૫૩ નજરે પડે છે.
વર્ષની નાની ઉમ્મરે અવસાન થયું. આજે રાજાઓ નામના રાજા રહ્યા બાજુ શ્રી મુનશી પોતાના ભાષણના અન્ત ભાગમાં છે અને ભૂતકાળના રાજાઓના જીવન-મરણની હવે કોઈ નોંધ પણ જણાવે છે કે “We must keep to English, We
લેતું નથી. એમ છતાં આ રાજવીનું ભાવનગર રાજયના પ્રજાજનોનાં must work for Hindi in good faith” “આપણે દિલમાં એવું કોઈ સ્થાન હતું કે તેના અવસાને અનેકના દિલમાં અંગ્રેજીને વળગી રહેવું જોઈએ, આપણે નિષ્ઠાપૂર્વક હિંદીને
તીવ્ર વ્યથાને આઘાત પેદા કર્યો છે. આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ.” આ તેમના સચોટ
- ૧૯૪૭ના ઓગસ્ટ માસની ૧૫મી તારીખે સરકારી લેખાનું વિધાનને ધ્વનિ એ છે કે વહીવટી ભાષા માટે અંગ્રેજી તે આપણે ભારત સ્વતંત્ર થયું અને તે સાથે દેશી રાજાઓના અને રાજાના કાયમને માટે ચાલુ રાખવાનું જ છે. આ તેમને વિચાર ઉચિત નથી, ભાવીને પ્રશ્ન ઊભો થયો. સરકારી જાહેરાતે આ રાજાઓને દેશના વિશિષ્ઠ સંગેના પરિણામે અને આઝાદી બાદના પ્રારં- ભારતમાં જોડાવું કે પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર બનવુંભના વર્ષો દરમિયાન આપણા શાસકોની આ બાબતને લગતી અતિ એ ત્રણે વિકલ્પ ઊભા કર્યા હતા. પરિણામે કોઈ ભારતમાં જોડાવાનું,
Page #83
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૫
પ્રબુદ્ધ જીવન
૨૭૫
અને કોઈ પાકીસ્તાન સાથે પિતાનું નસીબ જોડવાનું વિચારતું હતું અને આડંબરને તેમના જીવનમાં કોઈ સ્થાન નહોતું. આવા રાજવી આપણી કેટલાંક સ્વતંત્ર જુથ ઊભાં કરવાની ખટપટ કરતાં હતાં. હજુ કોઈના વચ્ચેથી વિદાય થતાં માત્ર ભાવનગરે, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહિ પણ માથે કશું પણ દબાણ ઊભું કરવામાં આવ્યું નહોતું. આવા સમયે ભાવનગર સમગ્ર ભારતે જેની જલ્દિ જોડ ન મળે એવું એક અણમોલ માનવીનરેશને સત્તાધીશ મટીને પિતાની પ્રજાને સંપૂર્ણ અર્થમાં જવાબદાર રન ગુમાવ્યું છે. તેના આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ! રાજ્યતંત્ર સોંપી દેવાને સ્વયં રિત વિચાર આવ્યો અને તેને ગાંધીજી વિશે ભાવનગર નરેશને યાદગાર પત્ર તુર્તજ તેમણે અમલ કર્યો અને પછી સૌરાષ્ટ્રનું એકમ રચવાનો વિચાર
ઉપરની નોંધ સાથે ભાવનગર મહારાજાને ગાંધીજીનાં સંસ્મરણો લઈને સરદાર વલ્લભભાઈ ભાવનગર આવ્યા ત્યારે તેનું એકમ ઊભું લક્ષમાં રાખીને કાંઈક લખી મેક્લવાની શ્રી મનુબહેન ગાંધી તરફથી થઈ શકતું હોય તે તેમાં પોતાના રાજયને જોડી દેવાની સર્વપ્રથમ
માગણી કરવામાં આવેલી. તેના જવાબમાં તેમણે ૧લ્પ૭ના ડિસેંબર સંમતિ ભાવનગર નરેશે આપી.
માસ દરમિયાન એક પત્ર લખી મલેલે. તે પત્ર ભાવનગર મહા- આ દિવસોમાં જામનગરના હાલના જામસાહેબ આડોઅવળે
રાજાના દિલની સરળતા, ઉદાત્તતા અને નમ્રતાને ધોતક હાઈને વિચાર કરી રહ્યા છે, અને જાતજાતની વાટાઘાટો ચલાવે છે એવી
અહિં નીચે ઉધૂત કરતાં ઊંડે સંતોષ અનુભવું છું. તે પુત્ર નીચે વાત વાતાવરણમાં વહેતી રહી હતી, પણ એ પણ વિચક્ષણ પુરૂષ મુજબ છે:હતા. તેમણે પણ કાળબળ પારખી લીધું, તેની સામે ચાલવામાં
જ્યારે કુમારી મનુબહેને મને લખ્યું કે, પૂજ્ય મહાત્માજી વિષે લાભ નથી એ સમજી લીધું, અને સૌરાષ્ટ્રના નવા રચાતા એકમના મારે ઘેડું લખી મેકલવું ત્યારે પહેલાં તો મને વિવેકપૂર્વક ના. પહેલા રાજપ્રમુખ તેમને બનાવી સરદાર વલ્લભભાઈ પટેલે તેમને પાડવાને વિચાર આવ્યો હતે, કેમકે મને થતું હતું કે જે મહાપુરુષ જીતી લીધા, વશ કરી લીધા. આમ રાજયત્યાગ તો બન્ને રાજવીએ માટે અત્યાર સુધી પુષ્કળ કહેવાઈ ચૂક્યું છે, જેમના વિશે કેટલાયે કર્યો. એમ છતાં પ્રત્યેકના રાજય ત્યાગની ગુણવત્તામાં કેટલો મોટો સિદ્ધહસ્ત લેખકોએ અનેક પુસ્તકો રચ્યાં છે, તેમના માટે મારા જેવો ફરક રહે છે? આમ સૈારાષ્ટ્રના બે અગ્રગણ્ય રાજવીઓની અનુ
જેને લખવાને વ્યવસાય નથી તે શું લખી આપે? પરંતુ મનુબહેનને કુળતા સધાયા બાદ અન્ય રાજવીઓ માટે બીજો કોઈ વિકલ્પ જ '
આગ્રહ એવો હતો કે, તેને માન્ય રાખ્યા વગર છૂટકો નહોતો અને ન રહ્યો અને સૌરાષ્ટ્રનું એકમ જાણે કે આંખના પલકારામાં સરજાઈ ગયું. આ સરળતાથી સંધાયેલું શુભ પરિણામ ભાવનગરે કરેલી
તેથી આજે બે શબ્દો લખવા બેઠો છું. સત્તાવિસર્જનની પહેલને આભારી છે એમ સર્વ કોઈએ કબુલ “મને યાદ છે ત્યાં સુધી તે ૧૯૩૫ની સાલ હતી, જ્યારે ગાંધીજી કરવું રહ્યું.
હરિજના ફાળાના અંગે ભાવનગર પધાર્યા હતા. આ વખતે મને રાજ્યની : સૌરાષ્ટ્રનું એકમ નિર્માણ થવા સાથે દરેક રાજવીની અંગત
સત્તા સંપાયાને માંડ ચારપાંચ વર્ષ થયાં હતાં. મને ગાંધીજીનાં દર્શન મિલકત નકકી કરવાનો પ્રશ્ન ઊભું થયું. આ નક્કી કરવાની જેને
કરવાનું મન થયું અને મેં સર પ્રભાશંકર પટ્ટણીને વાત કરી. પટ્ટણીજવાબદારી સોંપવામાં આવી હતી તે પંચને સરદાર વલ્લભભાઈની
સાહેબે કહ્યું, “એ તે બહુ જ સરસ વિચાર છે, આ૫ ગાંધીજીને તેમના ખાસ ભલામણ એ હતી કે, ભાવનગર મહારાજા અંગે જે કોઈ મિલકત
ઉતારે જરૂર મળવા પધારે. હું ગાંધીજીને પૂછી સમય નક્કી કરી લઈશ.” તેમની અંગત લખી શકાય તેવી હોય તે બધી મિલકત પૂરી તપાસ
તે જ સાંજે તેમણે પાછા આવીને મને કહ્યું કે, “મહાત્માજી કહે છે કે, કરીને તેમને સુપ્રત કરી દેવી, કારણ કે, “મારે આ જોઈએ છીએ.” એમ
હું ભાવનગર આવ્યો છું, એટલે મહારાજાએ મને નહીં પણ મારે તેઓ કદી કહેશે નહિ, જ્યારે જામસાહેબ જે કાંઈ માંગે તે બધું તેમના
મહારાજાને મળવા આવવું જોઈએ. માટે હું જ મળવા આવીશ.” નામે ચડાવી દેવું, કારણ કે, આજના સંયોગોમાં તેમને જરા પણ
આ અગાઉ મને ગાંધીજીને ખાસ પરિચય નહતે, એટલે નાખુશ કર્યા પાલવે તેમ નથી. તે બે જીતાયે બધુ જીતાઈ ગયું છે.” એ તે જાણીતી વાત છે કે, ભાવનગર નરેશ સાલીયાણું નક્કી
તેમને આ વિવેકભર્યો જવાબ સાંભળી ઘડીભર તે હું સ્તબ્ધ બની કરવાનું તેમણે ગાંધીજીને સોંપી દીધું હતું.'
ગયો અને પછી તે બીજે દિવસે જ્યારે હું તેમને લાલ બંગલે મળ્યો, આમ માનવીઓમાં જેમ કોઈ માનવીરત્ન જોવામાં આવે છે તેમની આંખમાં તરવરી રહેલું સૌમ્ય તેજ મેં જોયું, તેમના હાયની તેમ રાજવીઓમાં ભાવનગર નરેશ એક ખરા રાજવીરત્ન હતા. નિખાલસતા અનુભવી ત્યારે મારું હૃદય તેમનું ભકત બની ગયું. રાજાઓના વહીવટ સાથે પ્રજાઇમન મોટા ભાગે જોડાયેલું રહેતું. માત્ર મારી ઉમ્મર જોઈ, મારો બિનઅનુભવ પારખી તેમણે તેમની ભાવનગર રાજ્યની કોઈ એક એવી પરંપરા હતી કે, જે પ્રજાઇમનની
મીઠી પણ સચોટ ભાષામાં મને શિખામણના બે શબ્દો કહ્યા.
જેમ જેમ તેમના શબ્દો એક પછી એક મારા કાને પડતા ગયા તેમ કાલિમાથી કદિ પણ કલંકિત થઈ નહોતી. ભાવનગરની ગાદીએ જે
તેમ મને ખાતરી થતી ગઈ કે, દેશનું નાવ જો કોઈ કિનારે લાવી કોઈ રાજા આવ્યા તેમણે પ્રજાને સુખી, સંતોષી અને આબાદ જોવા
શકશે તે મારી સમક્ષ બિરાજેલી આ પ્રભાવશાળી વ્યકિત જ લાવી માં જ પોતાના અસ્તિત્વની ઈતિકર્તવ્યતા માની હતી. પ્રજા હવે શકશે. તે વખતે મને પ્રતીતિ થઈ ગઈ કે માનવજાતને ઊંચી લાવવા રાજ્યતંત્રની જવાબદારીમાં ભાગ ઈચ્છે છે એમ માલુમ પડતાં આ
સેંકડો વર્ષે એકાદવાર આ દુનિયા પર આવી ચડતા કોઈ મહાપુરુષના કૃષ્ણકુમારસિંહજીના પિતા સ્વ. મહારાજા ભાવસિંહજીએ પ્રજાપ્રતિનિધિ
સાન્નિધ્યમાં બેસવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. તે દિવસને
અનુભવ આજે આટલા વર્ષે પણ મારા અંતરમાં એવા ને એવા જ સભા ઊભી કરી હતી અને તેમાં રાજયના બજેટ ઉપર
તાજે છે. પણ મુકત ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી હતી. આ
તે પછી તે વર્ષો ઉપર વર્ષો વીતવા લાગ્યાં અને ભાવનગરનું મહારાજાએ તે પિતાનું રાજય પ્રજાને સોંપી દેવા સુધીની
રાજય ચલાવવામાં હું એટલે પરોવાઈ ગયો કે ઈછા છતાં ગાંધીપહેલ કરી હતી. સત્તાને ઉપયોગ તેમણે ભગવટા માટે નહિ પણ ત્યાગ
જીના વધુ નિફ્ટ પરિચયમાં આવવાનું મારાથી બન્યું નહીં. છેવટે માટે–સત્તાના વિસર્જન માટે–ર્યો હતો. તેન મુંઝાથી આ ઉપનિષદના બેધને તેમણે ચરિતાર્થ કરી બતાવ્યો હતો. આ તેમની
૧૯૪૭ની સાલ આવી લાગી અને તેની સાથોસાથ દેશમાં રાજકીય આગવી વિશેષતા હતી. '
ફેરફારો પણ થવા માંડયા. આ સમયે મહિનાઓથી મારા અંતરમાં - આ રાજવીનું અંગત જીવન સાદું, નિર્મળ અને ભેગેપ- એક મોટું મંથન ચાલી રહ્યું હતું. મારે રાજ્યની સત્તા મારી પ્રજાના ભેગની લિપ્સાથી સર્વથા મુકત હતું. ઊંડી નિષ્ઠાથી ભરેલું અને હાથમાં સોંપી દેવી હતી. પરંતુ તે કયારે સેંપવી, કઈ રીતે સાંપવી, વાત્સલ્યપૂર્ણ તેમનું ગૃહસ્થ જીવન વું. અતિ પરિમિત તેમની વાણી કોને સોંપવી તેને વિચાર રાતદિવસ કરતો હતો, છતાં તેને હતી. કોઈ વ્યસન તેમને સ્પર્યું નહોતું. શિકારને તેમને કોઈ શોખ ઉકેલ સૂઝતો નહોતો. મારા મનમાં આ ગડમથલ ચાલતી હતી નહોતે. માનવતાથી સદા પુલક્તિ તેમનું હૃદય હતું. દંભ, દેખાવ કે તેવામાં એક દિવસ અચાનક મને ૧૯૩૫નો મારો અનુભવ અને
Page #84
--------------------------------------------------------------------------
________________
ner
ગાંધીજીની શિખામણ સાંભરી આવી, તરત જ નિશ્ચય કરી હું દિલ્હી પહોંચ્યો અને પૂજ્ય મહાત્માજીને મળી તેમની પાસે મારું અંતર ખાલી દીધું. મારી વાત સાંભળી તેમને ખૂબ જ પ્રસન્નતા થઈ અને સરદાર પટેલને મળી ચર્ચા કરવા તેમણે સલાહ આપી, તે પછી તા હું ગાંધીજીને વારંવાર મળવા જતા અને સરદાર સાથેની ચર્ચાની વિગતથી તેમને વાકેફ રાખ્યા કરતા. આ બધાના પરિણામ રૂપે છેવટે ભાવનગર રાજ્ય ગાંધીજીના આશીર્વાદ સાથે લોકશાહીના માર્ગે પહેલ કરી.
પ્રભુ જીવન
“ભાવનગર પાછા ફરતાં પહેલાં હું તેમની રજા લેવા ગયા ત્યારે મહાત્માજીએ મને પૂછ્યું કે, “તમારી સત્તા પ્રજાને સાંપા તા છે, પણ તમારા પેાતાના સાલિયાણાનું શું?” મે ઉત્તર આપ્યો, “આપની ઉપર પરમ શ્રદ્ધા રાખી, જયારે મારી લાખાની પ્રજાનું ભાવિ આપના હાથમાં સોંપી ચૂક્યો છું, તા પછી મારા એકલાના ભાવિને આપ જેવા મહાપુરુષની શુભનિષ્ઠાને સોંપી દેતાં અચકાવાનો મને શું અધિકાર છે? મારા સાલિયાણાના પ્રશ્ન આપના ચરણમાં જ ધરી દઉં છું. આપને ઠીક પડે તેમ ઉક્લજો. આપના હાથે મારું' કદી પણ અશ્રેય નહીં થાય.
“આ સાંભળી મહાત્માજી ખૂબ હસી પડયા અને તેમની લાક્ષણિક શૈલીમાં મને અંતરથી આર્શીર્વાદ આપ્યા. તે વખતે મને ખબર નહોતી કે આ મારી છેલ્લી મુલાકાત હતી. પરંતુ તેમના આશિષના શબ્દો હજૂ પણ મારા કાનમાં ગૂંજી રહ્યા છે અને તે પવિત્ર સ્મરણને હું મારું પરમ ધન માની મારા હૃદયમાં સંઘરી રહ્યો છું.”
૧૯૩૭માં હરિજનફાળા માટે ગાંધીજી ભાવનગર આવ્યા અને ભાવનગર મહારાજાને મળ્યા તે પ્રસંગ મે' પણ સર પ્રભાશંકર પટ્ટણી
ના માઢેથી સાંભળેલા, તેમાં મારી યાદ મુજબની એક વિગત ઉમેરવાની રહે છે. ગાંધીજીથી અત્યંત પ્રભાવિત બનીને મહારાજાએ બાળસરળભાવે ગાંધીજીને એમ કહેલું કે, “હવે આપ સાબરમતીના સત્યાગ્રહ આશ્રમમાં પાછા જવાના નથી તા, અમારે ત્યાં આપ આવીને કેમ ન રહેો? અમે આપને બધી સગવડ આપીશું અને આપ અમારે ત્યાં આવીને વસે તો અમારી પ્રજાને કેટલા બધા લાભ થાય? તા આપ હવે પછી અહિં આવીને વસવાનો વિચાર કરો એવી મારી વિનંતિ છે.” ગાંધીજી આ યુવાન મહારાજાની મુગ્ધતાભરી વાણી સાંભળીને ખૂબ હસી પડયા. તેમના મનમાં થયું કે, બીજા રાજાઓ મને આફત ગણીને તેમને ત્યાં જતા હોઉં તો મને ટાળવાનું—મારાથી દૂર રહેવાનું—વિચારે છે, આ રાજા તે મને પેાતાને ત્યાં આવીને રહેવાનું કહે છે. બાપુજીએ જવાબ આપ્યો કે, “આપ આવી ઈચ્છા પ્રગટ કરો છે. એથી મને ઘણા આનંદ થાય છે, પણ મારી જેવા તા આપનાથી દૂર હોય એ જ સારું છે. હું અહિં આવીને રહું અને કોઈ પણ ઠેકાણે કોઈ યાય થતો જોઉં તા મારાથી શાન્ત બેસી રહેવાય નહિ; મારાથી કાંઈ એવું થઈ બેસે કે જેને લીધે હું તમારે ત્યાં ઉપાધિરૂપ બની બેસું. માટે ‘હું તા જ્યાં છું ત્યાં જ ઠીક છું.” આ બે વ્યકિતઓ વચ્ચેના આ મીઠો વાર્તાલાપ બન્નેની આગવી મહત્તાના ભારે સૂચક છે.
ઉપધાન સમારંભ અંગે થોડો ખુલાસો
તા. ૧૬-૧-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં ‘ઉપધાનના તે રાફડો ફાટયા છે.' એ મથાળા નીચે એક નોંધ પ્રગટ થઈ હતી અને ત્યારેબાદ મુંબઈ - સમાચારમાં પણ તે પુનર્મુદ્રિત થઈ હતી અને તે નોંધ ઉપર ત્યાર બાદ અનુકૂળ તેમ જ પ્રતિકૂળ અનેક ચર્ચાપત્રો પ્રગટ થયાં હતાં, આ સર્વ ચર્ચાપત્રાના ઉત્તરરૂપે મારો એક નાના સરખા ખુલાસા તા. ૩૦-૩-૬૫ના મુંબઈ સમાચારમાં પ્રગટ થયા હતા જે અહિં પણ આપવા ઉચિત લાગે છે. આ ખુલાસા નીચે મુજબ હતા:
તા. ૧૬-૪-૯૫
મારે લખવું જોઈતું હતું. અજાણતાં પણ આવી ભૂલ થવા માટે હું દિલગીર છું.
(૧) ઉપધાન સમારંભ અંગેનો કાર્યક્રમ જણાવતા એક દિવસ ઉપવાસ અને એક દિવસ બેસણુ એવા જે ક્રમ મારા લખાણમાં જણાવવામાં આવ્યો છે તેમાં, બેસણાને બદલે એકાસણુ એમ
(૨) આમ એકારાણાના ભાજન માટે તરેહ તરેહનાં મિષ્ટાનો અને ભાતભાતની વાનીઓ કરવામાં આવે છે એનો કોઈ પણ ચર્ચાપત્રમાં ઈન્કાર કરવામાં આવ્યો હોય એમ મારા જેવામાં આવ્યું નથી. જો પ્રસ્તુત તપસ્યા પાછળ સ્વાદવૃત્તિ ઉપર સંયમ કેળવવાનો આશય હે.ય તો, ભજનના દિવસે જે કાંઈ ખારાક આપવામાં આવે તે એકદમ સાદો અને સાત્ત્વિક હોવા જોઈગે, જ્યારે ઉપધાન સાથે જોડાયલા એકાસણાની અંદર પીરસવામાં આવતું ભાજન માદક અને સ્વાદવૃત્તિને ઉત્તેજક હેય છે. આ ભાજનપતિ તપની ભાવનાની અત્યંત વિરોધી છે.
(૩) એક સ્વતંત્ર ધાર્મિક તપશ્ચર્યા તરીકે કદિ કોઈ સ્થળે ઉપધાનનું આયોજન કરવામાં આવે તો તે સામે કશો પણ વાંધા ઉઠાવવા જેવું નથી. પણ આજે તા જ્યાં જ્યાં શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓ સ્થિર થઈને રહ્યા હોય છે ત્યાં ત્યાં મોટા ભાગે અને ઘણા મેોટા પાયા ઉપર ઉપધાન સમાર ંભા ગોઠવવામાં આવે છે અને તે પાછળ હજારો નહિ, બલકે, લાખો રૂપિયાના વ્યય કરવામાં આવે છે અને સમાજનું સ્થાયી હિત થાય એવું તેનું કોઈ પરિણામ જોવામાં આવતું નથી. આ દૃષ્ટિએ આજે ચાલી રહેલા ઢગલાબંધ ઉપધાનાનો સખ્ત વિરોધ થવો જોઈએ એમ મારૂં માનવું છે. આપણા અધ:પતનની પરાકાષ્ઠા
તા. ૮-૪-૬૫ના ‘મુંબઈ - સમાચાર’ ના અગ્રલેખમાંની ‘મધિનષેધ’ સાથે સંબંધ ધરાવતી નીચેની નોંધ આપણે કયાં જઈ રહ્યા છીએ તે અંગે આપણુ સચોટ ધ્યાન ખેંચે છે:
“આઝાદીની લડત દરમિયાન પ્રથમ ચૌદ અને પછીથી આઢાર મુદ્દાના કાર્યક્રમ ગાંધીજીએ આપ્યા હતા, એ રચનાત્મક કાર્યક્રમમાં દારૂબંધીને મહત્ત્વનું સ્થાન અપાયું હતું અને એ કાર્યક્રમ - દારૂબંધીના અમલ કરવા માટે સત્યાગ્રહ કરીને અનેક સ્ત્રીપુરુષોએ પોતાનાં માથાં ભંગાવ્યાં હતાં અને કારાવાસ પણ વેઠયા હતા. આઝાદી પછી દારૂબંધીને આપણા બંધારણમાં આદેશાત્મક સિદ્ધાંતામાં સ્થાન મળ્યું અને કેટલાંક રાજ્યોએ દારૂબંધીના કાર્યક્રમ અપનાવ્યો પણ ખરો.
“આ સંજોગામાં બીજાઓ! ગમે તેમ કરે પણ કોંગ્રેશજનાથી તા દારૂબંધીની નીતિની વિરૂદ્ધનું વર્તન થઈ જ ન શકે. કૉંગ્રેસજન માટે આવી ક્લ્પના પણ આવી ન શકે. છતાં પૂનામાં આ ગુડી પડવાના દિવસે જે કાંઈ બન્યું છે તે ‘વિવેક ભ્રષ્ટાનાં ભવતિ વિનિપાત: શતમુખ:' એ ઉકિતની યાદ તાજી કરાવે છે. કેંગ્રેસજને પણ વિવેકભ્રષ્ટ થઈને દારૂ વેચવાના ધંધા શરૂ કરવા લાગે એના જેવા બીજો વિનિપાત, એના જેવું બીજું પતન, ક્યું હોઈ શકે? પૂનાના સમાચાર જણાવે છે તેમ, ગુડી પડવા - મહારાષ્ટ્રમાં એ દિવસ નૂતનવર્ષારંભના દિવસ તરીકે ઊજવાય છે-એ પૂનાના આગેવાન કૉંગ્રેસી, ધારાસભ્ય અને માજી નગરપતિ શ્રી બાબુરાવ સણસના સૌથી મોટા પુત્રની માલિકીની દારૂની દુકાનનું ઠાઠમાઠથી ઉદ્ ઘાટન થયું. એને માટેના સમારંભમાં જૂના વિભાગના કમીશનર શ્રી. એસ. વી. ચવ્હાણે હાજરી આપી, જૂના જિલ્લા પરિષદના પ્રમુખ શ્રી શંકરરાવ ઉરસળ, વિધાન પરિષદના કાગ્રેસી સભ્ય શ્રી તેલંગ, પૂનાના માજી કેંગ્રેસ નગરપતિ શ્રી. શિવાજીરાવ બેહરે અને બીજા સંખ્યાબંધ કોંગ્રેસીઓએ પણ હાજરી આપી અને એક મરાઠી દૈનિક જણાવે છે તે જો સાચુ હાય તા છેવટે ચા પાનને બદલે મદ્યપાનના કાર્યક્રમ પછી સમારંભ પૂરો થયો'. આ વાંચતા કોઈને પણ ખેદ થયા વિના નહિ રહે. ‘નશાબંધીથી નવજીવન' ના પ્રજાને બોધ આપનારા કૉંગ્રેસીઓ જ દારૂની દુકાન માંડવા લાગે એના જેવા બીજો અધ:પતન ક્યો હાઈ શકે ???
આ નોંધમાં એટલું જ ઉમેરવાનું રહે છે કે, જ્યાં વાડ વેલાને ગળવા માંડે ત્યાં કોઈ પણ ક્ષેત્ર સુરક્ષિત રહી ન જ શકે, જેમના માથે રાજ્યબંધારણને એક યા બીજી રીતે ટેકવવાની જવાબદારી છે તે જ લોકો જો આમ મધનષેધના કાયદાની છડે ચોક અવમાનના કરે તે પછી મનિષેધનો કશો અર્થ નહિ રહે અને બંધારણ પણ ધીમે ધીમે હાંસીપાત્ર બનવાનું. ગાંધીજીનું ભારત આ દશાઓ પહેચશે એવી વીશ વર્ષ પહેલાં કોઈને ક્લ્પના પણ આવત ખરી?
પરમાનંદ
Page #85
--------------------------------------------------------------------------
________________
તા: ૧૬-૪-૬૫
પ્રબુદ્ધ જીવન
૨૭૭ '
અહિ સક પ્રતિકાર -
(ગતાંકથી ચાલુ) અહિંસામાં એક બીજી વસ્તુ પણ ગભિત છે. તે કહે છે કે વાતના એક પ્રબળ સામાજિક શકિત બની શકે છે અને હિંસક પ્રતિકાર પણ આ જ મુદ્દો આગળ ધરે છે. એ રીતે આ બન્ને પદ્ધત્તિઓમાં એક પ્રકારનું સામ્ય હોવાનું માલૂમ પડે છે. આ દષ્ટિબિંદુ પર યુદ્ધ અને હિંસાની શકિતએ અહિંસા સાથે સહમત થાય છે. હિંસા અને અહિંસા બંને એમ સૂચવે છે કે યાતના એક અમેઘ સામાજિક શકિત બની શકે છે. પરંતુ બંને વચ્ચે ભેદ એ છે કે હિંસા એમ કહે છે કે જયારે તમે બીજાને યાતનાને ભેગ બનાવો છે ત્યારે તે અમેધ સામાજિક શકિત બની શકે છે, ત્યારે અહિંસા એમ કહે છે કે જ્યારે તમે પોતાની જાત ઉપર યાતનાને નોતરો છે ત્યારે યાતના એક અમેઘ સામાજિક શકિત બની શકે. તે પાછળ એ પ્રતીતિ રહેલી છે કે Unmerited suffering is always redemptive – કોઈપણ દોષ કે અપકૃત્યના બદલારૂપે નહિ પણ કોઈ શુભ પરિણામના હેતુપૂર્વક સ્વેચ્છાએ નોતરેલી યાતના સમગના કલ્યાણમાં પરિણમે છે.
- આમ અહિંસાના અનુયાયી તેના પ્રતીપક્ષીને કહેશે: અમે અમારી યાતના સહન કરવાની શકિત વડે તમારી યાતના પહોંચાડવાની શકિતનો સામનો કરીશું. અમે તમારી ભૌતિક શકિતને અમારી આધ્યાત્મિક શકિત વડે સામને કરીશું. અમારી પ્રત્યે તમારે જે કરવું હોય તે કરો; એમ છતાં પણ અમે તમને ચાહીશું. અમે અમારા અત્તરથી તમારા અન્યાયી કાયદાનો અમલ કરી શકીએ એમ નથી, તેથી અમને જેલમાં પૂરો, અને એ ગમે તેટલી કઠિન હોય તો પણ અમે જેલમાં જઈશું અને છતાં અમે તમને ચાહીશું. અમે તમને - પ્રેમ જ કરીશું, પણ ખાત્રી રાખજો કે અમારી સહનશકિત વડે અમે તમને આખરે થકવી નાખીશું અને એક દિવસ અમે અમારી સ્વતંત્રતા મેળવીશું; અમે તમારા હૃદયને અને અંતરાત્માને અનુરોધ કરીશું, અપીલ કરીશું, વિનવીશું અને એ પ્રક્રિયા દ્વારા અમે તમને જીતીશું અને આ રીતે અમારી જીત બમણી જીત હશે.
આ છે અહિંસાને ઊંડો અર્થ અને એ જ એવું તત્ત્વ છે . જે પ્રતિપક્ષીને આખરે પરાસ્ત કરે છે. તે તેની નૈતિક દીવાલોને તોડી નાંખે છે, તેના સ્વત્વને પાંગળું બનાવે છે અને સાથે સાથ તેના અંતરાત્મા ઉપર ગંભીર અસર નીપજાવે છે, અને આને પ્રતિકાર કરવાનું તે જાણતા નથી.
જો તે તમને મારે નહિ તે તે વિસ્મયજનક છે. જે તમને જેલમાં ન પૂરે છે તે પણ આશ્ચર્યકારક છે. પરંતુ જો તે તમને જેલમાં પૂરે તે તમે તે જેલને સ્વતંત્રતા અને માનવ પ્રતિષ્ઠાનું સ્વર્ગ બનાવી શકો છો. જો તમને તે મારી નાખવાનો પ્રયત્ન કરે તે પણ તમે એટલું આંતરિક સમાધાન કેળવજો કે એવું કંઈક અમૂલ્ય, કંઈક પ્રિયતમ, કંઈક સનાતન સત્ય છે જેને માટે પ્રાણની આહુતિ અનિવાર્ય છે. જેને માટે જિંદગી ન્યોછાવર કરી શકાય એવું ધ્યેય જો માણસે ન મેળવ્યું હોય તે તે જીવવવાને લાયક જ નથી. જો ત્રીસ વરસની ઉંમરની વ્યકિતએ, જેને માટે તે મરવા તૈયાર હોય એવું કાઈક મહાન સત્ય, એવા કોઈક મહાન સિદ્ધોન, મહાન આદેશ ન શોધ્યા હોય તે તે જીવતો છતાં મૃતવત છે. જો તેને પડકાર આપવામાં આવે અને તે ડરીને, પિતાના ઘર પર બોંબ પડશે એવા ભયથી,
ભયથી, પિતાને ગોળી મારવામાં આવશે એવી બીકથી કે પોતે નેકરી ખાશે એવી આશંકાથી તે પડકારને સામનો નહિ કરે તો તે ભલેને ૮૦ વરસ સુધી જીવે, પણ તે ત્રીસ વરસની ઉંમરથી માંડીને ૮૦ વર્ષ સુધી જીવતાં છતાં મરી ગયેલે જ છે અને ૮૦ વરસની ઉંમરે તેના
શ્વાસનું બંધ થવું એ તો માત્ર એના આત્માના પૂર્વે થયેલ મૃત્યુની જાહેરાત માત્ર છે. અહિંસાની આ દષ્ટિ છે. અને તેને માલૂમ છે કે સ્વેચ્છાપ્રાપ્ત યાતના એક અમેધ સામાજિક શકિત છે.
બીજી પણ એક વસ્તુ હું અહીં રજૂ કરી દેવા માગું છું. અને તે એ કે અહિંસાની ફિલસૂફીમાં માનવસ્વભાવને વિષે આશાવાદી તત્ત્વ રહેલું છે. અહિંસા જણાવે છે કે માનવસ્વભાવમાં Goodness - સારાપણા – ની આશ્ચર્યજનક શકયતાઓ રહેલી છે. હવે હું આશા રાખું છું કે આ મુદ્દા અંગે ગેરસમજ નહીં થાય, કેમકે ઘણાખરા અહિંસાના અને શાંતિવાદના પૂજારીએ માનવસ્વભાવ વિશે વધુ પડતી છીછરી સમજણ ધરાવતા હોય છે અને સાથે સાથે વધારે પડતા લાગણીપ્રધાન હોય છે. તેઓ માનવસ્વભાવમાં રહેલ વૃત્તિઓના સ્વરૂપને સાચી રીતે પિછાની શકતા નથી. આપણે બધા જ એ વસ્તુ સ્વીકારીશું કે માનવસ્વભાવમાં પરસ્પરવિરોધી એવી વૃત્તિઓનું દ્વન્દ્ર રહેલું છે. આપણા સર્વેમાં એ દ્વિમુખી તત્ત્વ રહેલું છે, જે પ્લેટનું વચન પૂરવાર કરે છે કે માનવપ્રતિભા બે જોરાવર ઘોડાવાળા રથ જેવી છે, જે બંને ઘોડાઓ સામસામી દિશાએ જવા મથે છે. આપણામાં એવું કંઈક રહેલું છે કે જે આપપણને સંત ઓગસ્ટાઈન જે તેના ‘એકરાર” માં કહે છે તેની સાથે ઉદ્ગારવા પ્રેરે છે–“પ્રભુ મને પવિત્ર બનાવો – પણ હમણાં નહિ.” માનવસ્વભાવમાં ઉચ્ચ અને અવનત વચ્ચે – ધર્મ અને અધર્મ વચ્ચે આ સંઘર્ષ અને સંગ્રામ ચાલી રહ્યો હોય છે.
પણ આ વસ્તુ સમજી લીધા પછી અને આ વાસ્તવિક રૂપે વ્યકત કર્યા પછી, આપણે એ પણ સ્વીકારવું જ જોઈએ કે જેવી રીતે માણસમાં ખરાબ કરવાની વૃત્તિ છે તેમ સારું કરવા માટેની પણ વૃત્તિ છે જ. જો હિટલર માણસને અંધકાર તરફ અને ઊંડી ખીણ ભણી દોરી શકે છે તે એક ગાંધી માણસને અહિંસા અને કલ્યાણના ઊંચા શિખર ભણી લઈ જઈ શકે છે. આપણે માનવસ્વભાવની આ બંને શકયતાઓને પિછાનવી જોઈએ. અહિંસાની શિસ્ત આ જ માન્યતાના આધારે કહે છે કે દુષ્ટમાં દુષ્ટ મનુષ્ય – જાની પ્રથા સાથે પોતાની સર્વ શકિતથી જોડાયેલ મનુષ્ય પણ – બદલાઈ શકે છે.
વળી અહિંસા એક બીજી વસ્તુ પણ સૂચવે છે. એ કહે છે કે ખરાબ સાથે સહકાર કરવા પોતે તૈયાર છે એવી છાપ ઊભી થાય એ હદ સુધી માનવીએ પોતાની જાતને કદી જવા દેવી ન જોઈએ. આમાંથી સીધા પગલાંની છતાં અહિંસક ઐવી લડત ફલિત થાય છે. આ છે કાયદાના સવિનયભંગને પ્રશ્ન.
અંતિમ વિશ્લેષણના પરિણામે સવિનયભંગને અર્થ આ છે. ઈષ્ટ સાથે સહકાર કરવો એ જેટલો નૈતિક ધર્મ છે તેટલો જ અનિષ્ટ સાથે અસહકાર કરવો એ અનિવાર્ય ધર્મ બને છે. આ જ બાબત હેનરી ડેવિડ થોરાએ એના સભ્ય સવિનયભંગ ઉપરના નિબંધમાં સચોટ રીતે જણાવી છે.
હું જાણું છું કે આપણી લડતમાં આ જ મુદ્દાની સૌથી વધુ ટીકા થાય છે; અને હું એ ટીકા સમજી શકું છું, કારણ કે આપણે લોકોને કાયદો પાળવાનો અનુરોધ કરીએ છીએ અને છતાં કેટલીક બાબતમાં આપણે તેને ભંગ કરીએ છીએ. આખા દેશના સર્વ કોઈ લોકોને આપણે જણાવીએ છીએ કે દરેકે સુપ્રીમ કોર્ટના ૧૯૫૪ ના ચૂકાદાનું પાલન કરવું જોઈએ, અને એમ છતાં કેટલાક દિવસ અગાઉ જ આલ્બામામાંના બરમાંહામમાં આપણે સ્થાનિક કાયદાઓને ભંગ કર્યો હતો. અને પછી રાજ્યની કોર્ટે વચગાળાને એક
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૭.
પ્રભુપ્ત જીવન
વટહુકમ કાઢ્યો અને આપણે તેના ભંગ કર્યો. આ સર્વના મેળ તમે કેવી રીતે બેસાડશે?
આ બધા વ્યાજબી સવાલે છે, અને મને લાગે છે કે તેના ઉત્તર આપવા જ જોઈએ. જે લોકો આ સવાલો પૂછે છે તેમણે જાણવું જોઈએ કે કાયદાએ બે પ્રકારના હોય છે. ન્યાયી કાયદાઓ અને અન્યાયી કાયદાઓ. હું એમ કહેવામાં સૌથી માખરૂં છું કે માણસે ન્યાયી કાયદાએ પાળવા જ જોઈએ અને ન્યાયી કાયદાઓના અમલ કરવાની આપણી નાગરિક ફરજ ઉપરાંત નૈતિક ફરજ પણ છે.
די
અને હું એ પણ કહેતા જ રહીશ કે જો કાયદો અન્યાયી *હાય તા તેના ભંગ કરવા એ પણ આપણી નૈતિક અને આધ્યાત્મિક જવાબદારી છે.
હવે કોઈ પૂછશે કે આ બે વચ્ચે શું ભેદ છે? તે હું કહીશ કે એક તા અન્યાયી કાયદો વિશ્વના નૈતિક કાયદાના વિરોધી હોય છે. ઈશ્વરના કાયદા સાથે તે કાયદો વિસંવાદી હોય છે. જે કાયદા માનવપ્રતિભાને હીન બનાવે તેવા કોઈ પણ કાયદો અન્યાયી કાયદો છે. અને જે કાયદા માનવને ઊર્ધ્વગામી બનાવે છેતે ન્યાયી કાયદો છે. જાતિભેદ – અલગતાવાદ – અન્યાયી છે અને અલગતાવાદને ટેકો આપનાર કાયદાઓ અન્યાયી છે કેમકે જાતિભેદ – અલગતાવાદ પોતે જ અનૈતિક છે.
સંત થેામસ એકવીનારાના શબ્દોમાં કહીએ તે જાતિભેદઅલગતાવાદ – ખોટો છે, કારણ કે તે કુદરતી કાયદાની, સનાતન કાયદાની, વિશ્વના નૈતિક કાયદાની વિરુદ્ધમાં માણસે બનાવેલા કાયદાઓ પર આધારિત છે.
જાતિભેદ ખાટો છે, કેમકે તે અન્યાય અને અનીતિ વચ્ચેના અયોગ્ય સહયોગ દ્વારા ઊભી કરવામાં આવેલી પદ્ધતિમાંથી પેદા થયેલ છે.
જાતિભેદ ખરાબ પ્રથા છે અને તેથી જાતિભેદને ટેકો આપતા કાયદો તે જ ક્ષણે અન્યાય અને અનિષ્ટ કાયદો બને છે.
જ્યારે કોઈ મને કહે છે: “આ બધું મારે માટે અર્થવિનાનું છે. હું નૈતિક નિયમેા જેવી સૂક્ષ્મ વસ્તુઓમાં માનતા નથી અને હું ધાર્મિક નથી, ' ત્યારે હું તેમને મીસીસીપી રાજ્યમાંના કાયદાઓ વિષે કહું છું. અન્યાયી કાયદો એટલે એવા કાયદો કે જે બહુમતીએ લધુમતી પર ઠોકી બેસાડયા હોય; જ્યાં લઘુમતીને કાયદા ઘડવામાં કશે પણ અધિકાર ન હોય કેમકે તેને મત આપવાનો અધિકાર જ આપવામાં ન આવ્યા હોય. તે પછી મીસીસીપી રાજ્યમાંને કોઈપણ કાયદો ન્યાયી છે તેવી દલીલ કોણ કરી શકે તેમ છે?
૨૦,૦૦૦
પહેલું તેા એ કે એ જાતના કાયદા ઘડનાર અધિકારીઓ લોકશાહી રીતે ચૂંટાયા નહોતા. મીસીસીપીમાં માત્ર નિગ્રા (રાજ્યમાંના ૯,૮૬,૦૦૦ નિગ્રામાંથી )ને જ મત આપવાના અધિકાર છે. તેના અર્થ એ કે આમસભા જ લોકશાહીની રીતે ચૂંટાચેલી નથી, અને તેથી તેઓએ ઘડેલા કાયદા સ્વત: અન્યાયી પુરવાર થાય છે.
આમ કહેવામાં હું અંધાધૂંધીની તરફેણ નથી કરતો. હું કાયદાઓનો સામનો કરવાની કે કાયદાઓને બાજુ પર રાખીને ચાલવાની હિમાયત નથી કરતા. અપણામાંના ઘણાં – જાતિભેદને ટેકો આપનારા લોકો આવું કરે છે. આપણે એની તરફેણ કરતા જ નથી. આ જાતના વર્તનથી કોઈપણ પરિણામ નહિ આવે.
તા. ૧૬-૪-૬૫
સાથે કરવા જોઈએ. હું નમ્રતાપૂર્વક જણાવવા માગું છું કે કોઈ પણ વ્યકિત જેને અમુક એક કાયદો અન્યાયી છે એવું એને અંતરાત્મા કહે અને તે કાયદામાંના અન્યાય પ્રત્યે સમાજના અંતરાત્માને જાગૃત કરવા તે તે કાયદાનો ભંગ કરીને જરૂર પડયે જેલમાં રહીને સજા ભાગવવા તૈયાર હોય તો તે વ્યકિત તે જ ઘડીએ એમ કરીને કાનૂન પ્રત્યે – ચાલુ કાયદા પ્રત્યે ઊંચામાં ઊંચો આદર દાખવે છે.
હું એટલું જ જણાવવા માગું છું કે અહિંસાની આ પદ્ધતિમાં એક શકિત રહેલી છે. હું જાણુ' છું કે કેટલાક એ વિષે નિરાશ થયા છે અને એવું માનવા લાગ્યા છે કે આ પદ્ધતિમાં કશી જ અસરકારકતા નથી. કેટલાકો તાજેતરમાં બનેલ બનાવાથી ગુસ્સે થઈ ગયા છે એ પણ હું જાણું છું. તેઓ એવા નિર્ણય પર આવ્યાં છે કે આ અથડામણમાં—આ સંઘર્ષમાં અહિંસક શિસ્તની કોઈ અસર કે પ્રસ્તુતતાય હવે રહી નથી.
પરંતુ હું આ થોડા વર્ષોમાં આપણે મેળવેલા લાભા તરફ નજર કરવા આપને પ્રાર્થના કરું છું, અને એ મોટા લાભા અહિંસાની સીધા પગલાંની અસર દ્વ્રારા જ મળેલા છે. હું ચોક્કસપણે માનું છું કે જો આપણે મોટા પાયા પર હિંસાનો આશરો લીધા હોત તે આ લાભા આપણે મેળવી શકયા ન જ હોત.
અહિંસાની લડત દ્વારા જ આપણે દક્ષિણના ૩૦૦ થી વધુ શહેરોમાં વીશીઓમાંથી જાતિભેદ દૂર કરવામા સફળ થયા છોએ, અને આ બાબત એક પણ કોર્ટ – કેસ વગર આપણે સિદ્ધ કરી શકયા છીએ. અગાઉ ૧૯૫૫ અને ૧૯૫૬માં આલ્બામામાંના મેાન્ટગામેરીમાં કરવામાં આવેલ બસ – બહિષ્કાર અને Freedomridesને લીધે જાહેર વાહનવહેવારના સર્વ ક્ષેત્રમાં આપણે અલગતાવાદને નાબૂદ કરી શકયા છોએ.
પણ આપણા મોટામાં મોટો વિજય તો એ છે કે આપણે એક મેોટો પ્રશ્ન – નાગરિક અધિકારને લગતા પ્રશ્ન – ઊભા કરી શકયા છીએ. નાગરિક – અધિકારના પ્રશ્ન એક એવું રૂપ–આકાર—ધારણ કર્યો છે કે તેની કોઈ પણ ઉપેક્ષા કરી શકે નહિ. હવે તમે નાગરિક અધિકારોની બાબતમાં તટસ્થ રહી શકો એમ છેજ નહિ, કાં તા તમે એની તરફણમાં છે અથવા એનો વિરૂદ્ધમા છે. અને આ ખરેખર અર્થસૂચક છે.
નાગરિક અધિકાર હવે એક એવા પ્રશ્ન છે જેને કોઈ અવગણી શકે તેમ છે જ નહિ, અને એથી આપણને લાગવું જોઈએ કે આપણે પીછેહઠ નહિ પણ પ્રગતિ કરી રહ્યા છીએ. હા, આપણે આપણા પ્રતિપક્ષીઓ વિષે પહેલાં અજાણ હતા; પણ આ પ્રતિપક્ષીઓ સમગ્રપણે ત્યાં જ હતા અને આપણે હવે અમને ખુલ્લામાં લાવ્યા છીએ કે જ્યાં સર્વ કોઈ તેમને ઓળખી શકે અને આખા સમાજ તેનો સામનો કરી શકે અને તેમની પકડમાંથી મુકત બને.
આપણે એવું કહીએ છીએ કે કાયદાઓના ભંગ ખુલ્લી રીતે, હસતાં-હસતાં, પ્રેમથી અને સજા ભાગવવાની પૂરેપૂરી તૈયારી માલિક શ્રી મુંબઇ જૈન યુવક સંધઃ મુદ્રક, પ્રકાશક : શ્રી પરમાન મુખ–૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ
તા હું હજીયે એવી પ્રતીતિ ધરાવું છુ કે અહિંસામાં એક અમેઘ શકિત રહેલી છે અને આપણે જાતિભેદની કરુણતાનો અંત ન લાવીએ અને જેમાં અલગતાવાદ નાબૂદ થયો હોય અને સર્વ અંગાનું સંવાદી સંગઠન થયું હોય એવા સમાજના નિર્માણ તરફ પગલાં માંડતા ન થઈએ ત્યાં સુધી આ માર્ગ, આ પદ્ધતિ, આ ફિલસુફીને અનુસરવા, અમલી બનાવવા માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ.
સમાજૂ
અનુવદિકા : ડૉ. શારદાબહેન ગોરડિયા
મૂળ અંગ્રેજી : ડૉ. માર્ટીન લ્યુથર કીંગ
કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, પીપલ પ્રેસ, કાટ, મુંબઈ.
Page #87
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
અબુ જીવન
'પ્રબુદ્ધ જૈન'નું નવસરણુ વર્ષ ૨૭ : અંક ૧
મુંબઇ, મે ૧, ૧૯૬૫, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઇ જૈન યુવક સ`ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રી
પરમાનંદ કુંવરજી કાપડિયા
લાકમતને ઐતિહાસિક ચુકાદા
✩
[અમદાવાદ ખાતે ગયા મહિના દરમિયાન કરવામાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કૉંગ્રેસને જે અણધારી અને કલ્પી ન શકાય તેવી હાર મળી તે ઉપર કંઈક સ્વતંત્ર નોંધ લખવાને બદલે તા. ૧૦--૪-૬૫ના ‘સંદેશ’ના અગ્રલેખમાં આ પ્રશ્ન ઉપર જે, જોરદાર રજૂઆત કરવામાં આવી છે તેને અહિં ઉદ્ધૃત કરવી વધારે ઉચિત લાગે છે. આ અગ્રલેખના લેખક શ્રી. કપિલભાઈ મહેતાને આવી સચોટ રજુઆત કરવા માટે હાર્દિક ધન્યવાદ ઘટે છે. તંત્રી]
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીનાં અભૂતપૂર્વ પરિણામેાએ આ વખતે આ શહેરમાં વીસમી સદીનો નવો ઈતિહાસ સર્જ્યો છે. આ પરિણામા કોંગ્રેસ પક્ષ માટે, મજર મહાજન માટે અને કોંગ્રેસ સંસ્થાના અનુયાયીઓ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા સર્વ માટે અત્યંત તીવ્ર આંચકારૂપ જરૂર છે, પરંતુ એ ખરેખર લોકશાહીની પ્રક્રિયાનું પરિણામ છે અને પારાવાર યાતનાઓ વતી જનતાના આર્તનાદ સંભળાવતા અચૂક ચુકાદો છે એમાં કોઈ શંકા નથી. જનતાની લોક્શાહી ક્રાંતિ સિવાય એને બીજી કોઈ રીતે મૂલવવાની ભૂલ થઈ શકે જ નહિ. તેથી જનતાનાં ૩૭૬૦૦૦ થી વધુ મતપત્રકોમાંથી જંગી બહુમતી મેળવીને ચૂંટાનારા તમામ કલાક- પ્રતિનિધિઓને અમે અભિનંદન આપીએ છીએ અને મ્યુ. કોંગ્રેસ પક્ષના કશા જ વાંક વિના, તેમજ મ્યુનિસિપલ વહીવટના ખૂબ યશેાજજવલ ઈતિહાસ છતાં, ડેપ્યુટી મેયરશ્રી સુધ્ધાં કોંગ્રેસ પક્ષના મોવડીઓને પણ જે કારમા પરાજય સાંપડયા છે એમના પ્રત્યે, ગુજરાતની કોંગ્રેસના મોવડીઓનીહઠાગ્રહી અને લોકવિમુખ નીતિખા શહીદ બનવા માટે દિલસોજી વ્યકત કરીએ છીએ.
ગુજરાતના પાટનગર અમદાવાદમાં રેવ. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ પક્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ૧૯૨૧થી નવું જીવન પ્રગટાવ્યું હતું અને ૧૯૨૪માં બહુમતીમાં ચૂંટાઈ દેશભરમાં અપ્રતિમ પ્રતિષ્ઠા અપાવી હતી ત્યાં જ, ૪૧ વર્ષ કોંગ્રેસ પક્ષને અને તેના અંતર્ગત મજૂર મહાજનને પણ નામેાશીભર્યો જાકારો મળ્યો છે. તા. ૩૦મી જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે જે શહેરમાં ૩૮ ચૂંટાયેલી બેઠકોમાંથી ૩૪ બેઠકો કબજે કરીને સ્વ. સરદાર વલ્લભભાઈ પ્રમુખ બન્યા એ જ મ્યુનિસિપાલિટીની તે પછીની બધી જ ચૂંટણીઓમાં (૧૯૫૭ના અપવાદ બાદ કરતાં) કાંગ્રેસ પક્ષને જંગી બહુમતી મળતી જ આવી છે અને જનતાએ અમદાવાદ શહેરની સુખાકારી અને વિકાસ માટેના કોંગ્રેસના પ્રયારોને હંમેઢાં વધાવ્યા છે. છતાં આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ૭૮ બેઠકો માટે પૂરા ૭૮ ઉમેદવાર ઊભા કરનાર એકમાત્ર પક્ષ હાવા છતાં ભયંકર પાય વેઠીને મ્યુ. વહીવટના સત્તાસ્થાનેથી દૂર થશે એ અવશ્ય ઐતિહાસિક બનાવ છે. ભારતભરનાં મ્યુ. કોર્પોરેશનમાં ગુજરાતના પાટનગરમાં, મહાત્મા ગાંધીજીની અને સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિમાં જ કોંગ્રેસને લોકમતની અદાલતમાં આવી આકરી સજા થઈ છે. એ દુ વ છે. કોઈ પણ કોર્પોરેશનમાં નથી
એટલી નાની લઘુમતી કોંગ્રેસ પક્ષને અહીં પહેલી જ વાર મળી છે. જનતાના આ ચુકાદો છે, લેાકશાહી ચૂંટણીમાં મતપેટીઓ દ્વારા અપાયેલા છે, એટલે એ ચુકાદા સાર્વભામ લોકઅદાલતના હોઈને તેને માથે ચઢાવવાંની નમ્રતા કૉંગ્રેસે દેખાડવી જ જોઈશે. એ ચુકાદાનો આદર કરવો જોઈશે. પરંતુ લાકક્મત કોંગ્રેસ પ્રત્યે આટલા બધા કઠોર બનીને મ્યુ. વહીવટમાંથી કોંગ્રેસ પક્ષને ૪૧ વચ્ચે હાંકી કાઢવાની હદે કેમ પહેોંચ્યો એ પ્રશ્ન જ સહુથી મહત્ત્વનો છે. ચૂંટણીના સમસમતા તમાચે કોંગ્રેસ બોધપાઠ તરીકે સ્વીકારીને પ્રાયક્ષિત તરફ વળે એ જ ઉચિત છે.
લાક્મતને ઠોકરે મારવાની ઉદ્દંડતા કૉંગ્રેસે જે જે પ્રશ્નોમાં બતાવી, હાય. તેની આ સજા છે એ તે નિર્વિવાદ છે. લાશાહી એ સ્વરાજયના પ્રાણ છે અને લેાક્શાહીને વરેલી કોંગ્રેસ માટે લાક શાહી ચૂંટણીને નિર્ણય વિરૂધ્ધમાં ઊતરે ત્યારે જ એની લાશાહી નિષ્ઠાની સાટી થવાની છે. સ્વરાજની લડતના મહાન અને પ્રાત: સ્મરણીય નેતાઓએ જનતાના હૃદયસિંહાસન પર સ્થાન મેળવ્યું હતું, એટલે બીજા સત્તાનાં સિહાસનાને તેઓ જનતાના પ્રેમની તાકાતથી ડૉલાવી અને ઊખેડી શકયા હતા અને ભારતને સ્વરાજય મળ્યું હતું. જનતાના હૈયામાં છલકતા એ પ્રેમની તાકાતથી જ કોંગ્રેસ આજ સુધી સ્વરાજનું સંચાલન પણ કરતી રહી છે. એ જ રીતે સ્વરાજ્ય નહેાનું મળ્યું ત્યારે સ્થાનિક સ્વરાજ્યમાં પણ લાહિત માટે ઝૂઝનારા અને સતત પરિશ્રમ કરનારા કોંગ્રેસી આગેવાનોએ સતત વિશ્વાસ જીતીને મ્યુનિસિપલ વહીવટ ચલાવ્યો હતો. આજ સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનો વહીવટ યશસ્વી રીતે ચાલ્યો છે, શહેરની રોનક ખૂબ વધી છે, લોકોયોગી કામે ખૂબ થયાં છે, રસ્તા, દીવા--બત્તી, સફાઈ, કેળવણી, આરોગ્ય અને શહેરના વિકાસ બધાં કામા સુંદર રીતે થયાં છે. એની પાછળ કોંગ્રેસ પક્ષની એક ધારી સેવા જ મુખ્ય છે. આજે પણ મ્યુ. કોંગ્રેસ પક્ષ પ્રત્યે કોઈ રોષ નથી. મ્યુ. વહીવટમાં થોડીક ટીકાઓ સિવાય કોઈ મૂળભૂત ગંભીર ક્ષતિ કોઈએ દેખાડી નથી કે તેના પાયા પર ચૂંટણી લડાઈ નથી. જનતાએ કોંગ્રેસ પક્ષને મ્યુ. ચૂંટણીમાં આટલો સખ્ત પરાજય આપ્યો એ વ્યકિતગત રીતે કોઈ ઉમેદવારને નહિ,, પણ ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત ફ્રૉંગ્રેસના સકંજામાં રહેલી ગુજરાત સરકાર સામેના તીવ્ર રોષને કારણે સંસ્થાને જાકારો આપ્યો છે. એ હકીકતની અવગણના થઈ શકે તેમ નથી,
ગુજરાત સરકારની અંગ્રેજી શિક્ષણ અંગેની નીતિ સામેના લાકવિરોધની અવગણનાના આમાં સચોટ અને અચૂક જવા
↑
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
છે એમ કહી શકાય. પરંતુ પાંચમા–આઠમાનો પ્રશ્ન બીજા અનેક અસંતોષોમાં થયેલા છેલ્લા ઉમેરારૂપ ગણાય. જનતાને જીવનની જે પારાવાર યાતનાઓ વેઠવી પડે છે, મોંઘવારીની ભયંકર ભૂતાવળ નાચી રહી છે, તેથી જીવનનું હીર નિચેાવાઈ રહ્યુ છે, અનાજ, ગાળ, તેલ વગેરેની કૃત્રિમ તંગીને લીધે અને સરકારના અધૂરાં, અધકચરાં પગલાંને લીધે જે મુશ્કેલીઓ અને ત્રાસમાં ઉમેરો થયા છે તેથી જનતામાં જે ઊંડો અસંતોષ વ્યાપી રહ્યો છે એના ઉપર, ‘દાઝયા ઉપરના ડામ' જેવી મુખ્ય પ્રધાનની અંગ્રેજી અંગેની જાહેરાતે મ્યુ. કોંગ્રેસ પક્ષનું ભાવિ નક્કી કરી નાખ્યું એમ હવે લાગે છે. પાંચમા ધોરણથી અંગ્રેજી ભણાવવાની મરજિયાત છૂટ આપીને એસ. એસ. સી. પરીક્ષા એક જ કક્ષાએ લેવાની જાહેરાત અને તે સાથે જ ૫--૬--૭ ધારણાને પ્રાથમિક કક્ષાનાં ગણવાની નીતિની વિનાકારણ અત્યારે થયેલી જાહેરાતથી અમદાવાદ શહેરના મધ્યમવર્ગમાં જબરો રોષ ફાટી નીકળ્યો. “ભદ્રના કિલ્લા પાછળ બેઠેલાને ખ્યાલ ન આવે” એવી આ પ્રશ્ન અંગે અમે તે વખતે કરેલી ટકોર સાચી નીવડી છે. કોંગ્રેસના મ્યુ. વહીવટ સામે નહિ પણ કોંગ્રેસના લાકમતની દરકાર નહિ કરવાના અથવા ગોળગોળ જાહેરાતોથી ટંગડી ઊંચી રાખી લોકોને મૂર્ખ બનાવવાના પ્રયાસ લોકો ન સમજે એવા ભાટ હવે રહ્યા નથી એ જ આ મતપેટીઓએ દેખાડી આપ્યું છે !
અલબત્ત મેઘવારી, ઝેનબંધીને લીધે અનાજની મુશ્કેલી, તેલની નફાખોરી અને ગાળની તંગી વગેરે પ્રશ્નાને મ્યુનિસિપલ કોરર્પોરેશન સાથે કશી સીધી નિસ્બત નથી, તેમ એ એકલી ગુજરાત સરકારના હાથની વાત પણ નથી; છતાં લોકોને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરવાનું, વિશ્વાસમાં લેવાનું, બની શકતી રાહત મળે તેમ કરવાનું તો કોંગ્રેસના હાથમાં હતું જ. લાપ્રેમ ખાઈ બેઠેલી કોંગ્રેસ લોકોની વિશાળ સભા ભરી શકે નહિ, તે લોકો વચ્ચે જઈને તે કામ કરી જ શકે...છતાં તેમ થયું નહિ એને ડંખ જનતા કેમ ભૂલે ? અમદાવાદ શહેરમાંથી મજૂર મહાજનના અગ્રણી શ્રી. વસાવડાને હરાવીને શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિક લોકસભામાં ચૂંટાઈ આવ્યા હોવા છતાં ડૉ. જીવરાજ મહેતાના પ્રધાનમંડળના સમયમાં, ૧૯૬૧ની ચૂંટણીમાં મજૂર મહાજનના ગઢ સમા પાં વિસ્તારની ૩૧ બેઠકોમાંથી કોંગ્રેસ ૨૯ બેઠકો જીતી શકી હતી અને શહેર વિસ્તારમાં ૨૧ બેઠકો મેળવી હતી એ બતાવે છે કે કોંગ્રેસ મ્યુ. કારપેરેશનના વહીવટ કરે તે તો જનતાને મંજૂર હતું જ. ગઈ ચૂંટણીમાં ૭૨ માંથી ૫૦ બેઠકો કોંગ્રેસને મળી હતી અને જનતા સમિતિને ૯ તથા પ્રજા સમાજવાદીઓને ૮ બેઠકો મળી હતી. કુલ મતદાનમાંથી ૪૩.૮ ટકા મત કોંગ્રેસને મળ્યા હતા અને જનતા સિમિતને ૨૧.૪ ટકા અને પ્રજા સમાજવાદીઓને ૧૪.૩ ટકા મળ્યા હતા. પણ ૧૯૬૧ પછી જે જે બનાવા બન્યા, કોંગ્રે સની આંતરિક જૂથબંધીના ભવાડા જોવા મળ્યા, ડો. જીવરાજના પ્રધાનમંડળને એમના જ સાથીઓએ ઉથલાવી પાડયું. પ્રદેશ સમિતિ અને શહેર સિમિત વચ્ચેના મતભેદો અને અસહકાર, પ્રદેશ સમિ તિના દેખાવના નહિ પણ ખરા નેતાઓ અને મજૂર મહાજનના મેાવડીઓ વચ્ચેના અંદર ખાનગી- ખૂણે ચડભડતા ખટરાગ, પાંચમાઆઠમાના મતભેદો અને ગુલાંટો, એ વાટાઘાટો દરમ્યાન પ્રદેશ સમિતિની પકડ પાસે છતી થઈ ગયેલી મુખ્ય પ્રધાનની લાચાર સ્થિતિ—એ બધાની અસરોનો સરવાળો આ ચૂંટણીમાં કોંગ્રેસને અભૂતપૂર્વ અને નામોશીભર્યો પરાજ્ય અપાવનારો નીવડયો છે.
જનતા પરિષદને પોતાને જ ૪૨ બેઠકો જેટલી સ્પષ્ટ બહુમતી મળી ગઈ અને કૉંગ્રેસ ૭૮માંથી ૧૩ બેઠકો કરતાં વધુ આગળ વધી જ ન શકી, અને જનતા પરિષદના અજાણ્યા ઉમેદવારો મજૂર વિસ્તારમાં પણ પ્રચંડ મોટું મતદાન મેળવી કોંગ્રેસી
જીવન
તાં, ૧૫-૫
અને મજૂર મહાજનના મોવડીઓને હરાવી શકયા એ ચમત્કાર જનતાએ સર્જી બતાવ્યો છે; પણ સામ્યવાદી વર્ચસ્વવાળી જનતા પરિષદને સત્તામાં મૂકવાનો નિર્ણય જનતાએ કર્યો હતો. એવા ભ્રમમાં કોઈએ રહેવા જેવું નથી. સામ્યવાદીએ ચૂંટાયા છે, જેલમાં અટકાયતી તરીકે રહેલા ડાબેરી (પૅકિંગપંથી) સામ્યવાદી પણ મેખરે રહીને ચૂંટાઈ આવ્યા છે એ બધી હકીકત સાચી હોવા છતાં અમદાવાદ શહેર સામ્યવાદ પસંદ કરવા તરફ વળ્યું હોવાનો આક્ષેપ કરવામાં ગંભીર ભૂલ થશે. આ પરિણામમાં કેવળ કોંગ્રેસ તરફના રોષ જોવા જોઈએ. કોંગ્રેસને ઉથલાવી વહીવટ સંભાળી શકે તેટલા ઉમેદવારો એકલા જનતા પરિષદે જ ઊભા રાખ્યા હતા તેથી અને લોકનેતા શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિકના પ્રભાવને કારણે જનતા પરિષદને આટલી બહુમતી મળી છે. એ બધામાં ઘણાય સામ્યવાદીઓ નથી. ગૃહસ્થે વ્યવસાયીઓ છે, કોંગ્રેસ–વિરોધીઓ છે, સુશિક્ષિત ડોકટરો, વકીલો અને કારીગરો છે. લોકશાહીમાં મુખ્ય વિરોધ પક્ષ વિકલ્પ સરકાર રચી શકે તેવા શકિતશાળી હોય એ સ્થિતિ આદર્શ ગણાય, પરંતુ ભારતમાં હજી તે સ્થિતિ નથી. અમદાવાદમાં જનતા પરિષદને ચૂંટીને જનતાએ તેમને બેજવાબદાર ટીકાખોર પક્ષમાંથી એકાએક વહીવટ માટે જવાબદાર પક્ષ બનાવી મૂક્યો છે. શ્રી. યાજ્ઞિકના ઉદ્ગારોમાં એ જવાબદારીના ભાનના રણકો થોડો સંભળાયા છે. કોંગ્રેસ પક્ષ અને પ્રજાસમાજવાદી પક્ષ મળીને આ વખતે ગઈ મ્યુ. બોર્ડના વિરોધપક્ષની સંખ્યા જેટલી સંખ્યા કરી શકયા છતાં નવા વહીવટમાં તેએ સહકાર આપે, શહેરના એકંદર હિતમાં વર્તે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ જનતાના આ સજજડ તમાચાની કળ વળે ત્યારથી નમ્રતાપૂર્વક લોકશાહીમાંની નિષ્ઠા બતાવી લોકમતને અને લોકોના પ્રેમને લાયક બનવા ફરીથી સેવાભાવે લાકસંપર્ક સાધવાની દોરવણી આપે, કોઈ પણ જાતના કાવાદાવા, ઈર્ષ્યાભર્યા કે કિન્નાખોર વિરોધથી સહુ દૂર રહે, સરકાર પણ લોકોના ચૂંટાયેલા જ પ્રતિનિધિઓ આ નવા વહીટદારો છે એમ સમજીને યોગ્ય વર્તન રાખે તથા જનતા પરિષદના મેાવડીએ શહેરનું એકંદર હિત અને આજ સુધીની પ્રણાલિ લક્ષમાં રાખીને ખેલદિલીથી વહીવટ સંભાળે તે વાતાવરણને ઉશ્કેરાટ અને ગ્લાનિ ઓછાં થશે.
જનતા પરિષદ માટે વહીવટની જવાબદારી નવી છે, પણ એમનામાં શકિત નથી એવું માની લેવાય નહિ. લોકોએ તેમને ચૂંટીને તેમને પણ કસોટીએ ચઢાવ્યા છે. શહેરના આગેવાન નાગરિકોની સલાહમસલતથી તેએ વહીવટ કરે અને સરકાર સાથે પણ જાણી જોઈને અથડામણ ઊભી કરવાની ચળથી દૂર રહે તો તેમને પણ શહેરની સક્રિય સેવા કરવાની તક મળી છે તેને તેઓ પોતાના લાભમાં જ સદુપયોગ કરી શકશે. તંત્રી, સંદેશ. સમેતશિખર–કરારનામા અંગે શ્રી સેહનલાલજી
દુગડનું નિવેદન
કલકત્તા ખાતે પ્રગટ થતા તા. ૨૧-૩-૬૫ના દૈનિક ‘વિશ્વ મિત્ર'માં જૈનોના સમેતિશખર તીર્થ સંબંધે બિહાર સરકાર અને શ્વે. મૂ. જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાજીની પેઢી સાથે તાજેતરમાં થયેલા કરારનામા અંગે પોતાની પ્રતિક્રિયા રજા કરતું એક નિવેદન ભારત જૈન મહામંડળના અધ્યક્ષ કલકત્તા નિવાસી શેઠ સહનલાલજી દુગડ તરફથી પ્રગટ કરવામાં આવ્યું હતું. તે હિંદી નિવેદનના નીચે મુજબ અનુવાદ છે:
બિહાર સરકારે પ્રસ્તુત પવિત્ર જૈન તીર્થસ્થળ સંબંધમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ સાથે કરારનામું કરતી વખતે જૈન સમાજના અધિકારોને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ ઉપર છેડવાને બદલે બન્ને સમાજના પ્રતિનિધિઓ સાથે કરારનામું કરવું જોઈતું હતું. બિહાર સરકારના મુખ્ય મંત્રી તથા રેવન્યુ મંત્રી તરફથી દિગંબર જૈન સમાજના પ્રતિનિધિઓને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. બિહાર સરકારે એ ધ્યાનમાં રાખવું જોઈતું હતું કે ભારતવર્ષમાં જેટલી વસ્તી શ્વેતાંબર મૂર્તિપૂજકોની છે તેટલી વસ્તી દિગંબર જૈન સમાજની છે. આમ હોવાથી બન્ને સમાજ વચ્ચે સદ્ભાવના એટલે કે પ્રેમભાવ ટકી રહે એવા પ્રયત્ન બિહાર સરકારે કરવા જોઈએ.”
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫૬૫
પ્રબુદ્ધ જીવન -
“પ્રબુદ્ધ જીવનનો ૨૭મા વર્ષમાં પ્રવેશ “જવાહરલાલ અનિવાર્ય નથી.”
આ અંકથી પ્રબુદ્ધ જીવન ૨૭ માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગયા નવેમ્બર માસમાં ‘પ્રબુદ્ધ જીવન’ની રજત જયંતી ઉજવાઈ ગઈ
[ ૧૯૩૬માં પંડિત જવાહરલાલને ત્રીજી વાર કોંગ્રેસના પ્રમુખ તે પ્રસંગે “પ્રબુદ્ધ જીવન અંગે કહેવા 5 સર્વ કાંઈ કહેવાઈ બનાવવાની વાતો ચાલતી હતી. એ વખતે તે બાબતને વિરોધ કરતો ગયું છે. આ ઉપરાંત ‘પ્રબુદ્ધ જીવન” કેટલે બધે કાદર પ્રાપ્ત કર્યો એક લેખ “મેડન રીવ્યુમાં “ચાણક્ય'ના ઉપનામથી પ્રગટ થયું હતું. છે તેને પણ તે વખતના “પ્રબુદ્ધ જીવનના અંકોમાં પ્રગટ થયેલા
એ લેખમાં, જવાહરલાલને કોંગ્રેસની ગાદી ઉપર સતત સત્તારૂઢ શિષ્ટ - વિશિષ્ટ અનેક વ્યકિતના સંદેશાઓ ઉપરથી “પ્રબુદ્ધ જીવનના વાચકોને પુરતે ખ્યાલ અપાઈ ચુક્યો છે. આમ હોવાથી આ નૂતન વર્ષ
કર્યા કરવાથી દેશ માટે કેટલું જોખમ છે, તેને ખ્યાલ આપવામાં પ્રવેશ પ્રસંગે કંઈ ખાસ નવું–ખાસ વિશેષ-કહેવાનું પ્રાપ્ત થતું નથી. આવ્યો હતો. રખેને સતત સત્તાને ભોગ બનવાથી તેમનું મગજ બહેકી | ‘પ્રબુદ્ધ જીવન’ રજત જયંતી પ્રસંગ નિમિત્તે શ્રી મુંબઈ જૈન ન જાય, અને ભારતના સરમુખત્યાર બની બેસવા ન લલચાય–આવા યુવક સંઘના ફાળામાં રૂ. ૨૯૩૬૮-૫૧ની આવક થઈ અને સૌરાષ્ટ્ર ભયસ્થાન તરફ પ્રસ્તુત લેખ દ્વારા પ્રજાજનોને ચેતવવામાં આવ્યા હતા. ટ્રસ્ટે દર વર્ષે રૂ. ૧૫૦૦ ની મદદ આપવાની ઉદારતા દાખવી. આથી
આ લેખે અનેક લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું અને જે જવાહરલાલ પ્રબુદ્ધ જીવન’ અંગેની આર્થિક ચિતા ઠીક પ્રમાણમાં હળવી બની છે. આથી ઉત્તેજિત થઈને તા. ૨૦-૪-૬૫ ના રોજ મળેલી સંધની કાર્ય
એ દિવસેમાં લોકપ્રિયતાનાં એક પછી એક શિખર વટાવીને આગળ વાહક સમિતિએ આજ સુધી પ્રબુદ્ધ જીવન’ ન્યુસ પ્રીન્ટ પેપર ઉપર વધી રહ્યા હતા તેમના સામે–તેમને કેંગ્રેસના ત્રીજી વાર પ્રમુખ બનાછપાતું હતું તેના સ્થાને જેને વહાઈટ પ્રીન્ટીંગ પેપર કહે છે તેવા સફેદ વવા સામે-લખનાર આ ‘ચાણાકય” તે કોણ છે એ બાબતની ભારે સારા કાગળ ઉપર આ અંકથી પ્રબુદ્ધ જીવન છાપવાને નિર્ણય કર્યો
ચકચાર ઊભી થઈ હતી. કહેવાય છે કે ‘મોડર્ન રીવ્યુ' ના તંત્રીને છે. આના પરિણામે છાપણીના કાગળને દર વર્ષે જે ખર્ચ આવે છે તેમાં આશરે રૂ. ૬૦૦ નો ખર્ચ વધારે આવશે એવી ગણતરી છે.
પણ આ ચાણાકય કોણ છે તેની ખબર નહોતી. સમય જતાં ‘મહાપ્રસ્થાને ૨૫થપર’ એ મથાળા નીચે બદ્રીનાથ કેદાર
જાણીતા અમેરિકન લેખક શ્રી જોન મંથરે પહેલી વાર બહાર પાડયું નાથની યાત્રાના બંગાળી ભાષામાં લખાયેલા શ્રી પ્રબોધ સંન્યાલના કે આ લેખના લેખક અન્ય કોઈ નહિ, પણ પંડિત જવાહરલાલ વર્ણનને હિદી અનવાદ કેટલાક સમય પહેલાં મારા વાંચવામાં આવતાં પોતે જ હતા. આમ પોતાની ટીકા કરનાર જવાહરલાલ પોતે જ હું તે વડે અત્યંત મુગ્ધ થયો હતો અને મૂળ બંગાળીને કોઈ
હતા એ જાણીને લોકોના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. મિત્ર ગુજરાતી અનુવાદ કરી આપે તે કરાવીને ‘પ્રબુદ્ધ જીવનના વાચકોને તે પ્રસાદપૂર્ણ વર્ણનને લાભ આપવા એવી ઈચ્છા હું
આ લેખ આ રીતે ભારે મામિક છે. આ લેખમાં જવાહરલાલ મનમાં સેવી રહ્યો હતો. સદ્ભાગ્યે જાણીતા સાહિત્યકાર અધ્યાપક - પોતે પોતાને વિશે શું ધારતા હતા એને લગતું કોઈ અંગત વિવરણ શ્રી ચંદ્રકાન્ત મહેતાએ તે પુસ્તકનો અનુવાદ કરી આપ્યો છે. આ
નથી, પણ તેમને દૂરથી જોનારા વિવેચકો અને ટીકાકારો તેમના અનુવાદ મારી પાસે લગભગ દશ મહિનાથી પડેલ છે. પણ પ્રબુદ્ધ
વિશે કેવા ખ્યાલો ધરાવતા હતા, કેવા તર્કવિતર્કો કરતા હતા એ બાબતનું જીવનનાં બીજ રોકાણો અંગે તે હજુ સુધી હાથમાં લઈ શકાય નથી. આ નવા વર્ષના પહેલા અંકથી તે શરૂ કરવાનો વિચાર હતો, તેમને પૂરું ભાન હતું, એ વિષે તેઓ પૂરા સજાગ હતા એ બાબતનું પણ વચ્ચે કચ્છના પ્રવાસનું વર્ણન અણધાર્યું આવી પડ્યું. તે હજી આ લેખમાં ભારે માર્મિક સૂચન છે. આ દષ્ટિએ તેમનાં અન્ય લખાણો ત્રણેક હપ્તા સુધી ચાલશે એવી ગણતરી છે. તે પૂરું થયા બાદ ઉપર
કરતાં આ લખાણનું વિશિષ્ટ મહત્ત્વ છે. આ લેખ મૂળ અંગ્રેજીમાં જણાવેલ ભવ્ય અને અત્યંત હૃદયંગમ વર્ણન લેખમાળાના આકા-- ૨માં “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે.
હતો. તેને અનુવાદ “ગ્રંથના ગસ્ટ માસમાં પ્રગટ થયેલે તે છેલ્લા બારેક માસથી જૈન સમાજને લગતી બાબતો અંગે
અહીં સાભાર ઉધૂત કરવામાં આવે છે.
પરમાનંદ] - પ્રબુદ્ધ જીવનમાં છૂટા છવાયાં લખાણે પ્રગટ થઈ રહ્યાં છે, અને
“જવાહરલાલ અનિવાર્ય નથી.” આ લખાણોને લીધે, જણાવતાં આનંદ થાય છે કે, જૈન સમાજમાં તરેહ તરેહને લેભ અને વિચારસંઘર્ષ પેદા થઈ રહેલ છે અને તે લોકોના ટોળાએ પોકાર કર્યો: ‘જવાહરલાલ કી જય !' જવાતે રીતે “પ્રબુદ્ધ જીવનનું અસ્તિત્વ વધારે સાર્થક બની રહ્યાં છે. તેથી હરે ઝડપથી પસાર થતાં એક તરફ નજર ફેંકી, એમને હાથ જયઆ નીતિ હવે પછી પણ ચાલુ રાખવામાં આવશે. .
નાદને જવાબ વાળવા ઊંચે થયે, એમને ફિકકો ચહેરો સ્મિતથી “પ્રબુદ્ધ જીવન” જે સત્યનિષ્ઠાપૂર્વક ચલાવવામાં આવે છે તે
ચમકી ઊઠયો. સત્યનિષ્ઠાને વળગી રહેવા માટે અપેક્ષિત નિડરતા અને વિવેકદષ્ટિ એ સ્મિત અદશ્ય થઈ ગયું અને વળી પાછી એ ચહેરા પર - એકસરખી જળવાઈ રહે અને 'પ્રબુદ્ધ જીવન દ્વારા લોકજાગૃતિ કડકાઈ અને ગમગીની પથરાઈ રહી. એમણે કરેલાં સ્મિત અને સધાતી રહે એવી અંતરની પ્રાર્થના છે. મંત્રી, પ્રબુદ્ધ જીવન’. સ્મિત સાથે જોડાયેલો શિષ્ટાચાર બાહ્ય વિવેકમાંથી પ્રગર્યો હોય એવી પ્રબુદ્ધ જીવન રજતજયંતી સમારેહના સંદર્ભમાં લગભગ પ્રતીતિ થઈ હતી. જે ટોળાના તે લાડીલા નેતા બન્યા હતા થયેલી અર્થપ્રાપ્તિ '
તેને પલભર રીઝવવાની, તેની શુભેચ્છાઓ પામવાની આ વ્યાપારી ૨૯૨૦ ૦-૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ
તરકીબ તો નહિ હોય ? ૧૦૧-૦૦ શ્રી પાનાચંદ ડુંગરસીભાઈ તુરખી
એમના મુખને ફરી વાર નીરખે. એક લાંબુ સરઘસ છે, હજારો ૩6--૦૦ ,, મંગળજી ઝવેરચંદ મહેતા ,
લોકો તેમની મેટરની આસપાસ ટોળે વળ્યા છે અને ભાનસાન ૨૫-૦ ૦ , અંગરચંદજી નહાતા
ખાઈ હર્ષનાદો પોકારવામાં લીન થઈ ગયા છે. જવાહરલાલ સમતુલા ૧૧-૦૦ , શાંતિલાલ સી. શાહ
જાળવી મોટરની બેઠક પર ટટ્ટાર ઊભા છે. તેઓ ઊંચા લાગે છે. » ઈ-દુલાલ મણિલાલ શાહ,
દેવની જેમ તેઓ શાંત છે અને વિશાળ જનસમૂહથી અવિચલ ૨૯૩૬૮-૫૧
છે. એકાએક તેમના ચહેરા પર પૂર્વવત સ્મિત ફરકે છે, ઉલાસ
જનક હાસ્ય વિલસે છે, ગાંભીર્ય એાસરનું જણાય છે અને જનવિષયસૂચિ
પૃષ્ઠ
સમૂહ પણ હાસ્યનું કોઈ કારણ જાણ્યા વિનાં હાસ્ય ફરકાવે છે. લોકમતને ઐતિહાસિક ચુકાદો ત્રી, સંદેશ..
હવે તેઓ દેવતા સમાન નથી, બલ્ક માનવ બની જાય છે અને “પ્રબુદ્ધ જીવનને ૨૭મા વર્ષમાં પ્રવેશ મંત્રી, પ્રબુદ્ધ જીવન , ૩
આસપાસ વીંટી વળેલા હજારો લોકો સાથે આત્મીયતાને ભાવ જવાહરલાલ અનિવાર્ય નથી” ચાણાકય
૩
પ્રગટ કરે છે. જનસમૂહમાં આનંદ પ્રસરે છે, મિત્રભાવ પ્રગટે છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ચીમનલાલ ચકુભાઈ શાહ પ
લોકો તેમને હૃદયમાં સમાવી લે છે. પરંતુ સ્મિત લુપ્ત થાય છે રાજકારણ
અને ફરી પાછા ફિકકો અને ગંભીર ચહેરો દેખાય છે. હિમાલય સાથે જોડાયવી શાંતિલાલ ત્રિવેદી ૩ એમને ઉમળકો અંતરમાંથી ઉદભવેલો હતો કે જાહેર કાર્યકરે મારી જીવનયાત્રા”
વિચારપૂર્વક અપનાવેલી એ કોઈ યુકિત હતી ? કદાચ બન્ને હોઈ શકે. સુકી ધરતીના મીઠાં મરણ ચીમનલાલ જે. શાહ ૮ લાંબી આદતે હવે આવું સ્વરૂપ ધારણ કર્યું હોય. જેમાં અદાને આભાસ
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ન હોય એ અદા સૌથી વિશેષ પ્રભાવશાળી છે અને બહારના પાઉડર કે મેકઅપ વગર અભિનય શી રીતે કરવો એ જવાહર બહુ રસારી રીતે જાણે છે. કેળવાયેલી બેદરકારીથી એ જાહેર તખ્તા પર લોકો સમક્ષ ખોટ અભિનય કરીને એમનાં મન હરી જાય છે, પરંતુ એથી દેશનું શું ભલું થાય ? એમના આ અભિનય પાછળ કયો હેતુ, કઈ ભાવના છુપાયેલાં છે?
દરેક દષ્ટિએ આ પ્રશ્નો રસપ્રદ છે, કારણ કે જવાહરલાલનું વ્યકિતત્વ જ એવું છે કે તે આપણું ધ્યાન ખેંચ્યા વિના ન રહે. પરંતુ આપણા આ પ્રશ્નો મહત્ત્વના પણ છે, કારણ કે જવાહરલાલ વર્તમાન ભારત અને સંભવત: ભાવિ ભારત સાથે સંકળાયેલા છે. ભારતનું ઘણું ભલું કે ઘણું બૂરું કરવાની શકિત તેમનામાં છે, તેથી આપણે આ પ્રશ્નના ઉત્તર શોધવા જોઈએ.
બે વર્ષથી તેઓ કેંગ્રેસ પ્રમુખ છે. કેટલાક લોકો એમ માને છે કે તેઓ કાર્યવાહક-સમિતિના મવડી માત્ર છે અને બીજાએના દબાણને વશ વર્તી ચાલનારા છે. તેમ છતાં તેઓ પોતાની પ્રતિષ્ઠા અને વગ જનતામાં અને વિવિધ જુથમાં સતત વધારતા રહ્યા છે. તેઓ ખેડૂત અને કામદાર, મુસ્લિમ અને ખ્રિસ્તી, પારસી અને યહૂદી દરેક સાથે હળે ભળે છે. તેમની સાથે તેઓ કોઈ ભિન્ન વાણી ઉચ્ચારે છે અને તેમને પોતાનાં કરી લેવા સદાય પ્રયત્ન કરે છે. આ ઉંમરે પણ આશ્ચર્યજનક ફ તિથી તેમણે ભારતના વિશાળ પ્રદેશ પ્રવાસ ખેડયો છે અને પ્રત્યેક સ્થળે તેમને અસાધારણ આવકાર મળ્યો છે. દૂર ઉત્તરેથી તે છેક કન્યાકુમારી સુધી એ વિજેતા સીઝરની જેમ ઘુમી વળ્યા છે. અનેક દંતકથાઓ તેમની પાછળ પ્રસરી રહી છે. આમાં માત્ર એમના ચિત્તને આહલાદ આપતો કોઈ તરંગ હશે કે એની પાછળ સત્તા હાથ ધરવાની કશી આંકાક્ષા રહી હશે? ટોળાંઓમાં ઘૂમવાની તેમની મનોવૃત્તિને હેતુ શો હોઈ શકે ? તેમણે તેમની આત્મકથામાં જે સત્તાલાલસાને ઉલ્લેખ કર્યો છે તે જ તેમને એક જનસમૂહમાંથી બીજા જનસમૂહ વચ્ચે ફરવા પ્રેરતી નહીં હોય ? એ સત્તાલાલસા તેમને મનોમન બોલાવતી નહીં હોય કે ‘મેં મારા તરફ આ માનવસમુદાયને ખેંચ્યું છે અને આકાશના તારાઓમાં મારી સત્તાલાલસા અંકિત કરી દીધી છે.”
પરંતુ એ તરંગ સત્તાકાંક્ષામાં પલટાઈ જાય તો? જવાહરમાં મહાન અને કલ્યાણકારક પ્રવૃત્તિ કરવાની ગજબનાક શકિત ભલે હોય, છતાં એવા પુરુષે લેકશાસનમાં જોખમકારક ગણાય. એ પિતાની જાતને લોકશાહીના પુરસ્કર્તા કે સમાજવાદી તરીકે ઓળખાવે છે, અને અલબત્ત સાચેસાચ એ એવા છે પણ ખરા, તથાપિ એક સહજ વળ ચડતાં જ એ સરમુખત્યાર પણ થઈ બેસે, ધીમી ગતિએ ચાલતી લોકશાહીને એક બાજુ મૂકી દે અને છતાંય તેઓ લોકશાહી અને સમાજવાદનાં સૂત્રે ઉચ્ચારે, પરંતુ આપણે જાણીએ છીએ કે આમ જ ફાસીવાદ ફાલ્યો અને નકામો કચરાની જેમ ફેંકાઈ ગયો.
જવાહરલાલ ફાસિસ્ટ બની શકે તેમ નથી. ફાસીવાદની ખરબચડી, કઢંગી રીતરસમ એ ભાગ્યે જ જીરવી શકે. એમને ચહેરો અને એમની વાણી પણ એની સાખ પૂરે તેમ છે. એ જાણે કહે છે :
જાહેર સ્થળોમાં કૌટુંમ્બિક મુખાકૃતિઓ જેટલી સુંદર અને આકર્ષક લાગે છે તેટલી કૌટુંમ્બિક સ્થળોમાં જાહેર મુખાકૃતિઓ સુંદર અને આકર્ષક લાગતી નથી.”
ફાસીવાદી મુખાકૃતિ એ જાહેરમાં દેખાડવાનું મહોરું છે. પણ તે જાહેરમાં કે ખાનગીમાં કયાંય પ્રસન્નર જણાતું નથી. જવાહરલાલની મુખાકૃતિમાં તેમ જ તેમની વાણીમાં નિશ્ચિતપણે આત્મીયતાનું તત્ત્વ છે. લોક્સમૂહમાં અને જાહેર સભામાં પણ તેઓ આત્મીયતાપૂર્વક બોલે છે એમાં જરાય શંકા નથી. એમ જણાય છે કે જુદી જુદી વ્યકિતઓ સાથે જાણે વજનની જેમ તેઓ વાત કરે છે. આપણે તેમનો અવાજ સાંભળીએ છીએ અથવા તેમને લાગણીવશ ચહેરો જોઈએ છીએ ત્યારે આપણને પ્રશ્ન
થાય છે કે એ સ્વર પાછળ અને મુખાકૃતિ પાછળ શું શું છુપાયેલું હશે, કયા વિચારો અને કામનાઓ, ગ્રંથીઓ અને નિગ્રહો તેની પાછળ રહેલાં હશે અને કેવા આવેગેને નિગ્રહ કરીને તેમાંથી તેમણે શકિત પ્રાપ્ત કરી હશે? જાહેરમાં બેલતી વેળાએ વિચારને. ક્રમ તેમને પકડી રાખે છે, પરંતુ બીજા પ્રસંગોએ તેમને દેખાવ તેમને દગો દેતે હોય તેમ લાગે છે, કારણ કે તેમનું મન વિવિધ ક્ષેત્રોમાં અને વિવિધ તરંગમાં ભમે છે અને ઘડીભર તે પોતાની સામે બેઠેલા માણસને ભૂલીને પિતાના મન સાથે ગેષ્ઠિ કરે છે. પિતાની વિક્ટ અને ઝંઝાવાતભરી જીવનયાત્રામાં ખેઈ બેઠેલા માનવસંપર્કને તેઓ વિચાર કરી રહ્યા છે. શું તેઓ તેને માટે ઝંખી રહ્યા છે કે પછી તેઓ સ્વનિમિત ભવિષ્યનું અને સંધર્ષો તથા વિજયનું સ્વપ્ન નિહાળી રહ્યા છે? તેમણે જાણવું જોઈએ કે તેમણે પસંદ કરેલા માર્ગમાં વિશ્રાંતિ નથી અને તે માર્ગે વિજય મળે તે પણ ભાર વધવાને છે. લોરેન્સે આરબાને કહ્યું હતું તેમ “બળવાખારો માટે વિશ્રાંતિગૃહે ન હોઈ શકે, તેમને આનંદ ન મળી શકે.”
તેમના નસીબે આનંદ નહિ હોય, પણ નસીબ સાનુકૂળ હશે તે કદાચ એથીય મોટી વસ્તુ તેમને પ્રાપ્ત થઈ શકશે અને તે જીવનના ઉદ્દેશની સિદ્ધિ.
જવાહરલાલ ફાસીવાદી ન બની શકે અને તેમ છતાં તેમને સરમુખત્યાર બનાવે તેવાં ઘણાં લક્ષણે તેમનામાં છે. અતિશય લોકપ્રિયતા, સુદઢ મનોબળ, તાત, જુસે, ગર્વ, સંગઠનશક્તિ, ચોગ્યતા, કડકાઈ, સમૂહ પ્રત્યે તેમનો પ્રેમ હોવા છતાં બીજાઓ પ્રત્યેની તેમની થોડીક અસહિષ્ણુતા અને નિર્બળ તથા અણઘડ પ્રત્યે તેમને કંઈક તિરસ્કાર. એમના મિજાજના ચમકારા સુખ્યાત છે. ધાર્યું કરવા માટે, અણગમતું ફગાવી દેવા માટે અને નવું સર્જવા બાટે ઊછળતે તેમનો મનોભાવ લોકશાહીની ધીમી પ્રક્રિયાને લાંબા સમય ભાગ્યે જ સહી શકશે. તેઓ તેમની ઈચ્છા મુજબ કામ થાય છે કે નહીં તેની તકેદારી રાખશે. સામાન્ય સંજોગોમાં તેઓ કેવળ સફળ અને કાર્યક્ષમ વહીવટકર્તા બની રહેશે. પરંતુ આ ક્રાંતિકારી યુગમાં સીઝર હંમેશાં બારણાં ઠોકી રહ્યો હોય છે. જવાહરલાલ સીઝર બનવાની કલ્પના કરે એવી શક્યતા નથી શું ?
આમાં ભારત અને જવાહરલાલ માટે જોખમ રહેલું છે. કારણ, ભારત સીઝરવાદ દ્વારા સ્વાતંત્રય સિદ્ધ કરી શકશે નહીં. કલ્યાણકારી કાર્યક્ષમ એકહથ્થુ સત્તા હેઠળ તે સમૃદ્ધ થઈ શકશે, છતાં તે કુંઠિત રહેશે અને તેની પ્રજાની મુકિતમાં વિલંબ થશે. - બે વર્ષથી જવાહરલાલ પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને એમણે પિતાનું મહત્ત્વ એવું બતાવ્યું છે કે ઘણા એમને ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટવાની વાત કરે છે. પણ ત્રીજી વાર એ ચૂંટાયા તો તેના જેવી હિન્દની બીજી કસેવા થવાની નથી. એથી મહાસભાના ભેગે એક માણસની પૂજા થયા કરશે. એથી જવાહરની બુરાઈઓને આપણે માટે ઉત્તેજન આપીશું. એમની અભિમાનવૃત્તિ વધારીશું, એ એમ જ માનતા થઈ જશે કે ફકત એ જ હિન્દના પ્રશ્નોનો ઉકેલ લાવી શકે તેમ છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે એ. બહારથી મહાસભાના મોટા હોદ્દા તરફ નિલે ૫ વૃત્તિ દર્શાવતા હોય છતાં, છેલ્લાં સત્તર વર્ષથી એમણે મહાસભાના મહત્વના હોદ્દા પોતાની પાસે રાખ્યા છે. આપણે હવે બતાવી આપવું જોઈએ કે જવાહર લાલ અનિવાર્ય નથી, અને તેથી તેમને ત્રીજી વાર પ્રમુખ તરીકે ૨ટવાનું હિન્દને પરવડે તેમ નથી.
આ માટે એક વ્યકિતગત કારણ પણ છે. તેઓ ભલે હિંમતભરી વાતો કરે છે, છતાં સ્પષ્ટપણે શ્રમિત અને શિથિલ બની ગયા છે. જો તેઓ પ્રમુખ તરીકે ચાલુ રહેશે તે તેઓ વધુ શિથિલ થઈ જશે. તેઓ આરામ લઈ શકશે નહિ, કારણ એક વાર વાદ્ય પર સવારી કર્યા પછી તેના પરથી ઉતરી શકાતું નથી. ભારે બોજ અને જવાબદારીમાં તેમની માનસિક શકિતઓ ક્ષીણ થતી આપણે અટકાવીએ અને તેમને બહેકી જતા રોકીએ. ભવિષ્યમાં તેમની પાસેથી સારા કાર્યની અપેક્ષા રાખવાનો આપણે. અધિકાર છે. આપણે એ ભાવિને કાર્ષિત ન કરીએ અને વધુ પ્રસંશા કરીને કે વધુ મહત્તા આપીને તેમને પણ મોઢે ન ચડાવીએ. તેમની પતરાજી ખરેખાત. ભયંકર છે. તેને અંકુશમાં રાખવી જોઈશે. આપણે સીઝરો જોઇતા નથી.
ચાણક્ય
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રમુખ જીવન
રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય રાજકારણ
(તા. ૨૧-૧૧-૬૪ના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણની સમીક્ષા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં યોજવામાં આવેલી જાહેર સભામાં કરી હતી. ત્યાર બાદ આજે સુધીના ગાળાના રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય રાજકારણની, તા. ૧૦-૪૬૫ શનિવારના રોજ સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં યોજાયેલી જાહેર સભામાં, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સવિસ્તર સમીક્ષા કરી હતી, જેની સંક્ષિપ્ત નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી )
તા ૧૫૫
રાષ્ટ્રીય ક્ષેત્રે
પ્રથમ આપણે રાષ્ટ્રીય ક્ષેત્રે છેલ્લા પાંચ મહિના દરમિયાન બનેલી ઘટનાઓની આલોચના કરીએ. સમગ્રપણે જોતાં રાજકારણી પરિસ્થિતિ કથળતી રહી છે.
ભાષાકીય તાફાને
આમાં સૌથી વધારે ધ્યાન ખેંચે છે ગયા ફેબ્રુઆરી માસનાં પ્રારંભમાં મદ્રાસ બાજુએ તામીલનાડમાં હિંદી-અંગ્રેજીના પ્રશ્ન ઉપર થયેલાં તોફાના. આ તોફાના ગંભીર અને અત્યન્ત દુ:ખદ હતાં. આપણું નવું બંધારણ ઘડાયું ત્યારે ખરી રીતે તે દક્ષિણ ભારતના અભિપ્રાયને માન આપીને કડીભાષા તરીકે અંગ્રેજીનાં સ્થાને હિંદીને પ્રતિષ્ઠિત કરવા માટે ૧૫ વર્ષના લાંબા ગાળાની ગેાઠવણ કરવામાં આવી હતી. આ ગાળાના ભારત સરકારે હિંદીને વિકસાવવા અને વેગ આપવા પાછળ ઉપયોગ કર્યો હોત તો આજે આ સમસ્યા જ ઊભી થઈ. ન હોત. પરિણામે આજ સુધીમાં હિંદી અંગે જે વાતાવરણ પેદા થવું જોઈતું હતું તે થયું જ નહિં અને દક્ષિણ ભારતમાં હિંદી સામે અને ઉત્તર ભારતના લોકો સામે પ્રતિકુળ પ્રચાર વધતો જ રહ્યો. પરિણામે ૧૫ વર્ષ બાદ પણ હિંદી દક્ષિણ ભારતને સ્વીકાર્ય નહિ બને એવી આગાહી મળી ચૂકી હતી અને આ વાસ્તવિકતાના ખ્યાલ કરીને, અંગ્રેજી એક ‘Associate Language' તરીકે—સાથે ચાલતી વહીવટી ભાષા તરીકે—અનિશ્ચિત મુદત સુધી ચાલુ રહેશે એવી જાહેરાત પણ સ્વ. નહેરુએ કરી હતી. આ જોતાં મદ્રાસ બાજુનાં તોફાનોને કોઈ સંગીન કારણ હતું જ નહિ. અને ઝીણવટથી જોતાં વિચારતાં એમ લાગે છે કે આ તોફાનો 'ભાષાના કારણ કરતાં રાજકારણને લીધે વધુ હતાં. તેનું સ્વરૂપ પણ રાજકારણી હતું. આ તાફાનોમાં સામ્યવાદીઓએ ભાગ લીધો હતો, પણ કૉંગ્રેસીએ પણ કાંઈ ઓછા જવાબદાર નહોતા.
આપણા મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીએ પોતાના ફેબ્રુઆરી માસના વાયુપ્રવચનમાં નહેરુની બાંહ્યધરીનું વધુ મક્કમ રીતે, વધારે સ્પષ્ટ રીતે સમર્થન કર્યું હતું. આથી પણ પ્રજાને પૂરો સંતેષ થયા નથી એમ માલુમ પડતાં કોંગ્રેસ કારોબારીએ આ પ્રશ્ન અંગે મધ્યમ માર્ગ દાખવતા એક વિગતવાર ઠરાવ તૈયાર કરીને લોકો સમક્ષ મૂકયા છે અને તેને રાજ્યના મુખ્ય પ્રધાનોની પરિ પદે ટેકો આપ્યો છે. હવે તે કાનૂની આકારપૂર્વક પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યાં શું પરિણામ આવે છે તે જોવાનું છે. વહીવટી ભાષા અંગેના વિકલ્પે
આજે એક એવા અભિપ્રાય વ્યકત થઈ રહ્યો છેકે ‘English ever, Hindi never’- ‘અંગ્રેજી સદાને માટે, હિંદી કદિ પણ નહિ’. આ અભિપ્રાયના પુરસ્કર્તા રાજાજી છે. કોઇ વિદેશી ભાષા રાષ્ટ્રની હંમેશાને માટે વહીવટી ભાષા—કડી ભાષા—બની રહે એવું કોઈ પણ ઠેકાણે બન્યું નથી; કોઈ પણ દેશ માટે ઈષ્ટ નથી. આમ કરવાનું એક જ પરિણામ આવે કે દેશના ગણ્યાગાંઠયા અંગ્રેજી ભણેલા વર્ગના હાથમાં જ વહીવટી કારભાર સીમિત બની જાય અને સામાન્ય પ્રજા 'તે સાથે કદિ પણ એકરસ બની ન જ શકે. આમ અંગ્રેજીને હંમેશાને માટે Official Languge—વહીવટી ભાષા~બનાવવાની હિમાયત કરનાર રાજાજી માટે ‘દેશદ્રોહી’ શબ્દ આકરો લાગતા હોય તે તેઓ દેશહિતચિંતક તો નથી જ એમ મારે સ્પષ્ટપણે કહેવું
જોઈએ. કારણ કે આના જેવી સ્વત્વ-હાનિ, માનહાનિ, સંસ્કારહાનિ બીજી કોઈ હું કલ્પી શકતો નથી.
બીજો વિકલ્પ વહીવટને હંમેશાને માટે ટ્રભાષી-Bilingualબનાવવાની આગળ ધરવામાં આવે છે. આ પણ એટલા જ કમનસીબ વિકલ્પ મને લાગે છે. તે ખરચાળ છે, મુશ્કેલીભર્યો છે, અવ્યવહારૂ છે.
હળવામાં હળવા વિકલ્પ જે કદાચ સ્વીકારવામાં આવશે તે એ છે કે અહિંદીભાષી એટલે કે દક્ષિણ ભારતનાં રાજ્યોને સ્વીકાર્ય ન બને ત્યાં સુધી અંગ્રેજીને Associate Language-વહીવટ પૂરતી ઈતર ભાષા—તરીકે ચાલુ રાખવી.
અ'ગ્રેજીન' આકર્ષણ શા માટે?
આ આખા ભાષાપ્રકરણની ઉજળી બાજુ મહારાષ્ટ્ર અને ગુજરાતે હિંદીના સ્વીકાર કર્યો તે છે. શાસ્ત્રીજી હંમેશાને માટેદ્રિંભાપીપણું સ્વીકારશે એમ હું માનતો નથી. આજે અંગ્રેજીને મહત્ત્વ બે કારણે આપવામાં આવે છે. : (૧) આપણે અંગ્રેજી દ્વારા દુનિયાની જ્ઞાનસમુદ્ધિના ભાગીદાર બની શકીએ છીએ અને જગત સાથેના સંબંધ જાળવી શકીએ છીએ. પણ આ કારણને હું બહુ વજન આપી શકતો નથી. અંગ્રેજીનાં અભાવે ચીન, જાપાન, રશિયા દુનિયાની જ્ઞાનસમૃદ્ધિથી વંચિત રહ્યા હોય એમ હું માનતો નથી. આજે તો એક ભાષાનું સાહિત્ય અન્ય ભાષાઓમાં બહુ જદિથી સંક્રાન્ત થવા માંડયું છે. આપણે ત્યાંના કેટલાક સાહિત્યકારો દાખલા તરીકે ઉમાશંકર જેવા હિંદી કરતાં અંગ્રેજી ભાષા વધારે સારી અને વધારે પસંદ કરવા લાયક છે એવા અભિપ્રાય દર્શાવતા હોય છે. તે સાંભળીને મને દુ:ખ અને આશ્ચર્ય થાય છે. (૨) અંગ્રેજીનું બીજ આકર્ષણ જીવનમાં આગળ વધવા માટે, વ્યાપારધંધા માટે અંગ્રેજીની સવિશેષ ઉપયોગીતા છે. જ્યાં સુધી વહીવટ અને ધંધા ઉદ્યોગના ક્ષેત્રમાં અંગ્રેજીનું એકચક્રી રાજ્ય છે ત્યાં સુધી આ બીજું આકર્ષણ ઘટવાનું નથી. અંગ્રેજીને એ સ્થાનેથી હઠાવવી હોય તો તેને સૌ પ્રથમ વહીવટના ક્ષેત્રમાંથી હઠાવવી જોઈએ. તેમ થશે તો જ અંગ્રેજીના મેાહ અને પ્રતિષ્ઠા ઘટશે, અંગ્રેજી સાહિત્ય અલબત્ત અતિ સમૃદ્ધ છે. જેને તેના લાભ લેવા હાય તે જરૂર લાભ લે, પણ તે કારણે અંગ્રેજીને વધારે મહત્ત્વ આપવામાં આવે તે ખોટુ અને અહિતકર છે. Rs'દીનુ* સ્થાન
મારા અભિપ્રાય પ્રમાણે દેશના રાજ્યોની ભાષાકીય ધોરણે પુનરચના કરવામાં આવી એ નહેરુની ઘણી મોટી ભૂલ હતી. એવી જ અરાજકતા શૈક્ષણિક ક્ષેત્રે—ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે—પ્રાદેશિક ભાષાને શિક્ષણ માધ્યમ તરીકે સ્વીકારવાના કારણે પેદા થઈ રહી છે. આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે એક વાર જે સ્થાન અંગ્રેજીનું હતું તે સ્થાન હિંદીએ લેવું જોઈએ. આ માટે હિંદી પૂરી- વિકસિત ભાષા નથી એમ કહ્યા કરવું. એ ઉચિત નથી. આજે જે પ્રકારની હિંદી ભાષા પ્રચલિત છે તે અઘરી છે. તેને હળવી કરવી પડવાની. એમ છતાં કેટલાક અંગ્રેજીનાં હિંદી પર્યાય શબ્દ, આપણે તેથી ટેવાયેલા નહિં હોઈને, શરૂઆતમાં અઘરા લાગવાના જ. પણ તેથી દેવાતા તે શબ્દો આપેઆપ વહેતા થઈ જશે. સમગ્ર ભારતની દષ્ટિએ આપણે કદાચ નવી હિંદી ઊભી કરવી પડશે અથવા તો ગાંધીજી કહેતા હતા તે મુજબની હિંદુસ્તાની જીવતી કરવી પડશે.
રાજ્યની કક્ષાએ પ્રાદેશિક ભાષાના ઉપયોગ વ્યાપક અને તેને હું અયોગ્ય લેખતો નથી. પણ કંડીભાષા હિંદી હોવી જોઈએ અને
Page #92
--------------------------------------------------------------------------
________________
*
પ્રબુદ્ધ જીવન
મેાખરાના અધિકારીઓએ દ્વિભાષી બનવું જ પડશે. વળી બધા કાયદાઓના પ્રમાણભૂત શબ્દાકાર-authorised texts હિંદીમાં હોવા જોઈએ. અત્યારના બંધારણ મુજબ પાર્લામેન્ટ નક્કી ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની ભાષા અંગ્રેજી જ રહેવાની, પણ હાઈકોર્ટમાં પ્રેસીડેન્ટની સંમતિથી પ્રાદેશીક ભાષા દાખલ કરી શકાય, પણ હું આશા રાખું છું કે આવું કોઈ રાજયમાં નહિ બને અને હાઈકોર્ટમાં અંગ્રેજીને સ્થાને હિન્દી જ આવશે.
આ
ગુજરાતમાં પાંચમાથી અંગ્રેજી કે આઠમાથી અંગ્રેજીઆ પ્રશ્ન ઉપર જે વિવાદ ચાલ્યો તેને એક રીતે હું ભારે કમનસીબ લેખું છું. કોઈ મધ્યમ કે છેડાનો માર્ગ સ્વીકારીને વિવાદને આટલા બધા આગળ વધવા દેવા જોઈતા નહાતા. તાજેતરમાં પ્રજામતને વશ થઈને ગુજરાતની સરકારે થોડું નમતું મૂક્યું છે તે પૂરતું નથી અને એ નમતું મૂકતાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણની નવી ગુંચા પેદા કરી છે. આ વિવાદ મને તે અર્થહીન લાગ્યો છે. વળી આવા વિવાદનું વખતસર સમાધાન કરવામાં ન આવે તો પ્રજામત કેટલા બહેકી જાય છે તે આપણે તાજેતરમાં બહાર પડેલા ત્યાંની મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પરિણામમાં જોયું છે. જ્યાં કોંગ્રેસ વર્ષો સુધી સર્વોપરિ હતી ત્યાં કોંગ્રેસ કેટલી બધી નાની લઘુમતીમાં આવી ગઈ છે?
આપણી સરહદો
આપણા દેશની સરહદો અંગે જે સ્થિતિ હતી તે કેટલાક દરજજે વધારે કથળી છે, ચીન - પાર્કીસ્તાન વચ્ચે ભારત વિરુદ્ધ એક પ્રકારનું કાવતરું રચાઈ રહ્યું છે અને તેના પ્રધાન ઉદ્દેશ છે બધી સરહદો ઉપર નાના મેાાં છમકલાં કરતા રહીને તેને સળગતી રાખવી અને ભારતના સૈન્યને ચાતરફ રોકાયલું રાખવું, જેના પરિણામે ભારતને પારિવનાનો ખર્ચ થયા કરે અને વિકાસકાર્યોને ખૂબ ધક્કો લાગે, હું નથી માનતા કે તત્કાળ કોઈ મોટા પાયાનું કોઈ પણ બાજુએથી ભારત ઉપર આક્રમણ શરૂ થાય. કારણ કે પાકીસ્તાનને અમેરિકાની મદદ સિવાય ચાલે તેમ નથી અને અમેરિકાની અનુમતિ સિવાય પાકીસ્તાન ભારતને પ્રત્યક્ષ યુદ્ધ તરફ ઘસડી જતું પગલું ભરી શકે તેમ નથી અને આજના સંયોગમાં અમેરિકા આવી અનુમતિ કદિ આપે જ નહિ. આજના વિકસતા રાજકારણમાં જનરલ અયુબખાનનું સ્થાન વધારે આગળ આવતું જાય છે અને એશિયાના આગેવાન રાજ્બુરુષોમાં ઈજિપ્તના નાસરની જેમ અયુબખાન પણ વધારે ને વધારે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરતા જાય છે. આપણી આર્થિક પરિસ્થિતિ
આપણે ત્યાં મોંઘવારીનો આંક વધતા જ જાય છે, અનાજના ભાવા કંઈક ઊતર્યા છે, અને પાક બહુ સારો થયા છે, એમ છતાં પણ પરિસ્થિતિ વિષમ બનતી જાય છે; ખેતીના વિકાસ ઉપર જોઈએ તેટલું ધ્યાન અપાતું નથી. કેન્દ્રને રાજ્યોના પૂરતા સહકાર નથી અને રાજ્યામાં પરસ્પર સહકાર છે જ નહિ,
આ વખતનું બજેટ ઈન્ફ ુલેશનને ફુગાવાને – હળવા કરે તેવું હતું. પૂર્વના બજેટ કરતાં વધારે સારું હતું. નવા કરી નાખવામાં આવ્યા નથી. અંગત કરવેરામાં પણ ઠીક ઠીક રાહત આપવામાં આવી છે. આમ છતાં પણ તેની અસર ફુગાવા ઉપર, તેમ જ મોંઘવારી ઉપર જોઈએ તેટલી થઈ નથી. સંભવ છે કે બીજાં પગલાંઓ પણ લેવામાં આવે—જેથી ફં ગાવાનું દબાણ ઓછું થાય, મધ્યસ્થ પ્રધાનમંડળમાં એકતા aunity of purpose—દેખાતી નથી. લાલબહાદુર શાસ્ત્રી કેટલાંક નિર્ણયાત્મક પગલાં લઈ શકતા નથી. આમ વહીવટી ક્ષેત્રે પરિસ્થિતિ સંતોષજનક નથી.
તા. ૧૫
અન્ય દેશોમાં જે પ્રવચનો કર્યાં તે અણધાર્યાં નહતાં. કાશ્મીર પ્રશ્ન
ઉપર તેનાં પ્રવચનોની કોઈ ગંભીર અસર પડે એમ હું માન્ તા નથી,
કારણ કે કાશ્મીરના પ્રશ્ન અંગે દરેક દેશની નીતિ અને વલણ ઠીક ઠીક સમયથી ઘડાઈ ચૂકેલ છે—નક્કી થઈ ગયેલ છે. મને લાગે છે કે શેખ અબદુલ્લાએ જે કાંઈ ઠીક - અઠીક કર્યું તેને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવ્યું છે.
શેખ અમદુલ્લા
મારી દષ્ટિએ શેખ અબદુલ્લાને પાસપોર્ટ આપ્યો તેમાં કાંઈ અયોગ્ય ન હતું. પણ તેમણે પાસપોર્ટની અરજીમાં ‘Indian’ ન લખતાં ‘કાશ્મીરી મુસ્લીમ ' લખ્યું અને એ બાબતનું દુર્લક્ષ કરવામાં આવ્યું તે ખરેખર એક ગંભીર ભૂલ ગણાય. એમણે
ઉપસ હાર
રાષ્ટ્રીય રાજકારણનો ઉપસંહાર કરતાં જણાવવાનું કે બીજા દેશાની અંદર જેવી પરિસ્થિતિ અને જેવા રાજકીય નેતાઓ છે તેવી જ સ્થિતિ આપણી છે. હાલ તુરત બીજા જવાહરલાલ ક્ષિતિજ ઉપર દેખાતા નથી. આપણે આથી ટેવાઈ જવું પડશે. કોંગ્રેસની કેન્દ્રમાં છે તેના કરતા રાજ્યોમાં વધારે વિષમ પરિસ્થિતિ છે. એક જ પક્ષ, બહુ લાબાં સમય સુધી સત્તાસ્થાન ઉપર રહે એમ હું ન ઈચ્છું. તેનાં જ માંઠાં પરિણામે આપણે ભાળવી રહ્યા છીએઅહિં હું અમદાવાદની સુધરાઈના વિચાર કરું છું. સતત ૩૦ વર્ષ સુધી કોંગ્રેસે સત્તા ભાગવી. આજે એકદમ ફેંકાઈ ગઈ. આવતાં વર્ષો કોંગ્રેસ તેમ જ દેશ માટે ભારે કટોકટીનાં હશે. પ્રજામાનસ આજે grumbling posturesથી ઘેરાઈ ગયું છે – દરેક બાબતમાં ફરિયાદ, ગણગણાટ અને પાર વિનાના ઉકળાટ–આમાંથી, જો પ્રજાએ આગળ વધવું હોય તે ઊંચા યે જ છૂટકો છે. આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે
‘વિયેટ નામ ’અંગે અમેરિકાએ જે નીતિ ધારણ કરી છે તે કોઈ રીતે યોગ્ય નથી. આના બળજબરી અને બાંબવર્ષાથી નહિ, પણ સુલેહશાંતિભરી વાટાઘાટો વડે જ નિકાલ થવો જોઈએ, દક્ષિણ વિયેટ નામને સામ્યવાદથી બચાવવા માટે અમેરિકા આ બધું કરી રહેલ છે એવા અમેરિકાને દાવા છે. આ રીતે વિચારતાં સામ્યવાદ પ્રભાવિત ઉત્તર વિયેટ નામ દક્ષિણ વિયેટ નામ ઉપર આક્રમણ કરતું હોય અને અમેરિકા દક્ષિણ. વિયેટ નામની સરકારના નિમંત્રણથી તેની મદદે જતું હોય તો તે સમજી શકાય તેમ છે. પણ અહિં તો દક્ષિણ. વિયેટ નામમાં સિવિલ વોર - અતર્ગત યુદ્ધ—જેવી પરિસ્થિતિ છે અને દક્ષિણવિયેટ નામની રાજધાની સાઈગાનમાં છાશવારે સત્તાધીશે બદલાતા રહે છે. આવી પરિસ્થિતિમાં વણમાગ્યું અમેરિકા સાઈગાનને મદદ કરવાના નામે દખલગીરી કરતું હોય અને પ્રજાના એક વિભાગને બીજા વિભાગની સામે લડવાની ફરજ પાડતું હોય તો આવી અમેરિકન નીતિના કાઈ બચાવ થઈ શકે તેમ નથી. અત્યારે પરસ્પર વાટાઘાટોની વાત ચાલે છે, પણ એકમેકના વલણ ઉપરથી પતાવટની હજુ કાઈ આશા દેખાતી નથી.
સાઉથ - ઈસ્ટ એશિયામાં આપણું વર્ચસ પહેલાં જેવું હાલ રહ્યું નથી. હાલ ચીનથી આ બધા દેશો ખૂબ પ્રભાવિત હાય એમ લાગે છે.
સીલેનમાં જે નવી સરકાર આવી તે ભારતવિરોધી નથી એ રીતે ત્યાંના પ્રશ્ન કાંઈક હળવા થયો ગણાય. નાગાલેન્ડમાં કંઈ સમાધાન થવાની આશા હોય એમ દેખાતું નથી. પીસ મિશને કામ તે બહુ સારું કર્યું છે, પણ પરિસ્થિતિમાં કશું સુધારો દેખાતા નથી. આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે એકંદરે તંગદિલી હાલ ઠીક પ્રમાણમાં હળવી બની હોય એમ લાગે છે, જે દેશાના ભાગલા પડયા છે – જેમકે પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મની, ઉત્તર દક્ષિણ કોરિયા, સાઉથ વિયેટનામ~ અને નાર્થ વિયેટનામ – આ બધા દેશો સંધાય – એક થાય એવાં કોઈ ચિહ્નો દેખાતાં નથી, નાસર ખરેખર ઘણા સમર્થ રાજપુરુષ છે. તેને લીધે ઈજિપ્ત ઘણું ઊંચે આવ્યું છે.આતરરાષ્ટ્રીય ક્ષેત્રેટીટો અને નાસર - આ બે સમર્થ રાજ્યરધરો આપણા મિત્રો રહ્યા છે. તે સિવાય આપણી પ્રતિષ્ઠા અને વર્ચસ્વ ઘટતા રહ્યાં છે. રશિયાનું વલણ એકંદર મદદરૂપ છે.
સંપાદક : પરમાનંદ
ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #93
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૧૫
પ્રબુદ્ધ જીવન -
“હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા (“આમોરાનિવાસી શ્રી શાંતિલાલ ત્રિવેદીનું મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૩-૨-૬૫ ના રોજ સંઘના કાર્યાલયમાં ઉપર આપેલા વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવેલું. તેની ટૂંકી નોંધ તા. ૧-૩-૬૫ ના પ્રબુદ્ધ જીવનમાં આપી હતી. વ્યાખ્યાતાએ એ જ વિષય ઉપર જરા વિસ્તૃત નોંધ લખી મોકલી છે, જે નીચે આપવામાં આવે છે. એ વીરકથા વાંચીને આરા જેવા એક દૂરના ખૂણે વર્ષોથી વસીને આપણા એક ગુજરાતી બંધુએ આઝાદીલક્ષી કેવાં પરાક્રમ કર્યા છે તેને ખ્યાલ આવશે. તંત્રી)
TarurrF fમ7 :” શ્રી કૃષ્ણ ગીતામાં ગાયું છે. એવા આનંદથી યાત્રા થઈ. એ સિવાય પહાડોમાં રચનાત્મક કાર્યોમાં હિમાલય પ્રતિ હર ભારતવાસીનું હૃદય સ્વાભાવિક રીતે આકર્ષિત
સંસ્થાના કાર્ય તથા રાષ્ટ્રીય કાર્ય અર્થે પંદર હજાર માઈલથી થાય છે. બાળપણથી જ હિમાલય-દર્શનની અભિલાષા રહી હતી. સન
વધારે પૈદલ પર્યટન કરવાનું સૌભાગ્ય મને સાંપડયું એ ઈશ્વરકૃપા.
સ્વરાજ્યનું લક્ષ રાખતાં રાષ્ટ્રીય તથા રચનાત્મક કાર્ય - નિષ્કામ ૨૧માં સાબરમતી સત્યાગ્રહ આશ્રમમાં સંમીલિત થયા પછી એ
કર્મયોગ-સતત થતો રહ્યો. પૈદલ પર્યટન ઉપરાંત લગભગ પચ્ચીસ ભાવના દિન પ્રતિ દિન ઉક્ટ થતી ગઈ.
વિવિધ સંસ્થાઓ જનસેવા અર્થે સ્થાપિત કરી. તેમાં આંશિક વિશ્વવંદ રાષ્ટ્રપિતા બાપુ એ સમયે સીમિત ક્ષેત્રમાં ‘બાપુ’
અથવા પૂર્ણત: સક્રિય સહયોગ આપતો રહ્યો. આ સંસ્થાઓ માટે કહેવાતા. એમને ખબર હતી કે મને હિમાલય પ્રતિ આકર્ષણ છે. લગભગ દશ લાખ રૂપીયાનું દાન (કુંડ) એકત્ર કર્યું. આ બધું કારણ કે ગુજરાત- સૌરાષ્ટ્રમાં રહેતાં ગિરનાર - શેત્રુંજય - આબુ આદિ ભારતમાતાની-જનતાની સેવા અર્થે-જીવનસાધના કરતાં આત્મસંતોષ પર્વતની યાત્રા હર સમય થતી રહેતી. બાપુની પ્રેરણા અને આશી
પ્રાપ્ત કરતો રહ્યો. ર્વાદથી સન ૨૮ ઓગસ્ટમાં અલ્મોડા આવ્યા. હિમાલયમાં આવતાં
સ્વતંત્રતા આંદોલન સન ૪૨માં શરૂ થતાં કૌસાની પાસેના વને પવિત્ર સંકલ્પ સિદ્ધ થયો.
શ્રી ગાંધી આશ્રમ ચનૌદા ઉપર બ્રિટીશ સરકારને ખુની પંજો પડયો.
એકી સાથે બધા કાર્યકર્તાઓ ગિરફતાર થયા. સરકારે લગભગ અખિલ ભારતીય દરિદ્રનારાયણ–ખાદીકાર્ય અર્થસંગ્રહ માટે
એક લાખ રૂપિયાનો માલ જપ્ત કરી હરરાજ કરી દીધું. અને બાપુએ સન ૨૯માં ભારતની યાત્રા કરી ત્યારે તેમના માટે અમેડામાં
મારા માટે ફાંસીની સજા પણ નિશ્ચિત થયેલી, પરંતુ રામ રાખે યાત્રા અને આરામને કાર્યક્રમ મેં બનાવ્યો હતે. નૈનીતાલ-ભવાલી
એને કોણ ચાખે? ફાંસીથી બચ્યો, પણ પંદર મહિના બરેલી સેન્ટ્રલ રાણીખેત-તાડી ખેત-અલ્મોડા આદિ સ્થાનમાં જઈ કૌશાની ડાકબંગલે
જેલમાં નજરબંધ રહ્યો, પછી મુકત થયો. અભેડા જીલ્લામાં સ્વરાજ્યલગભગ પંદર દિવસને પ્રોગ્રામ ગોઠવ્યો હતો.
સંદેશ આપતાં બીજી વાર પચાસ દિવસની જેલ ભેળવી, કૌશાનીથી હિમાલયનું અદ્ભુત અને દિવ્ય દર્શન થાય છે. ફરી છૂટયે, ત્યાં અંગ્રેજ કલેક્ટરે જીલ્લાથી હદપારને ઓર્ડર બાપુએ એ વખતે ગીતાના અનાસકિત યોગના પુસ્તકની ભૂમિકા આપ્યું. એટલે કાશ્મીર ગયા. રાષ્ટ્રીય સેવાને અવસર નહિ લખી પૂર્ણાહુતિ કરી પૂર્ણત: સંપન્ન કરેલું, તેમાં, નિમ્ન પ્રકારના મળે એમ મિત્રોના આગ્રહથી કાશમીર પાંચ મહિના રહી પાછા અંતિમ શબ્દો છે.
એજ જીલ્લામાં હદપારને ઓર્ડર રહેવા છતાં પ્રવેશ કર્યો. પરંતુ હવે “તા. ૨૪ જુન ૨૯-કૌસાની, હિમાલય, જેઠ વદી ૨, ૧૯૮૬ બ્રિટીશ સરકારના વર્તાવમાં નરમી આવી હતી. રાષ્ટ્રીય જનતાને
સ્વતંત્રતા આપવાને અંદરની વિચાર હોવાથી સમાધાનની વાતો મોહનદાસ કરમચંદ ગાંધી
ચાલતી હતી. એ સમયે ઉત્તર પ્રદેશના ગવર્નર, યુ.પી. સરકાર તથા કૌસાનીના દ્રષ્ય વિષે બાપુએ લખ્યું છે કે, “સ્વીટઝર્લીડથી સો
અડાના કલેકટર ઉપર રૂ.૯૯,૯૯૯-૯-૯ને દાવો કોર્ટમાં દાખલ ગણું સૌંદર્ય અહિં ભર્યું છે, તે પણ ભારતવાસી વિદેશના પહાડોમાં
કરી દીધું. તેના ઉપર રૂા. ૨૬૬૦-૬-૦નાં સ્ટેમ્પ–કોર્ટફી લાગેલી. ખાવા માટે જાય છે?”
ચનૌદા ગાંધીઆશ્રમને માલ તો સરકારે હરરાજ કરેલે જ, એટલે હવે બાપુને બાગેશ્વર નામક પ્રાચીન તીર્થસ્થાન સરયુ-ગોમતીના રૂપિયા લેવાની વાત થઈ. અંતે રાજ્ય સરકાર સ્થાપિત થઇ. સંગમ સ્થળ પર લઈ જઈ “સ્વરાજ્યમંદિર” નો શિલાન્યાસ તેમના શ્રી ગોવિંદવલ્લભ પંત મુખ્યમંત્રી, શ્રી કીડવાઈ હોમ મિનિસ્ટર, તથા હસ્તક કરાવ્યું.
ડૉ. કાટજુ લૉ-મિનિસ્ટર બન્યા. પંચાયતનામું થતાં એક લાખ સ્વતંત્રતા સંગ્રામ સન ૩૦માં બાપુએ શરૂ કર્યો. હિમાલયનાં રૂપિયા મળી ગયા. ફરી શ્રી ગાંધી આશ્રમ ઉપર તિરંગે રાષ્ટ્રધ્વજ પહાડોમાં પણ પડઘો પડયો. દાંડી માર્ચ શરૂ કર્યા પછી દિલમાં અશાન્તિ
ફરકાવી સ્વરાજયનું કાર્ય જોરશોરથી શરૂ કર્યું. થઈ કે “બાપુએ મને કેમ ન બોલાવ્યો?” પત્ર લખ્યો. ઉત્તરમાં ગિર
ભારત રાષ્ટ્ર તા. ૧૫ ઓગસ્ટ સન ૪૭માં સ્વતંત્ર થયો. એમાં
અજ્ઞાત-જ્ઞાત એવા અનેક નિ:સ્વાર્થ દેશભકિનાં ત્યાગ અને ફતાર થતાં પહેલાં જ થોડીવારે તા. ૫મી મે ૧૯૩૦માં કરાડી ગામથી
બલિદાનની તપશ્ચર્યા છે. આમ સ્વરાજ્ય પ્રા” ન થયું. બાપુનાં લખ્યું, “ત્યાં પણ સ્વરાજનું કાર્ય થાય છે. શું કાઠિયાવાડ કે શું આશીર્વાદ સફળ થયાં. પહાડ–બધું ભારતવર્ષ છે.” - આમ બાપુના આશીર્વાદ મળી ગયા, હિમાલયમાં આવીને જીવનમાં સંક્ષિપ્ત પણ ઉજજવળ ઈતિઅને ભારતમાતાની પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અમેડા લીસ- સર્જન થયું. એમાં ઈશ્વરની કૃપા, એક સાધારણ માનવ મ્યુ. બોર્ડે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો, પરંતુ સરકારના
સ્વયંસેવક રીતે પવિત્ર ભાવનાનાં બળે, આત્મબળ - અને આત્મઅવરોધથી મુ. સદસ્યો તેનું પાલન ન કરી શકયા, ત્યારે રાષ્ટ્રધ્વજના શાન્તિને અનુભવ સતત થયા કરે છે. સ્વરાજ્ય પછી તેને સ્વાર્થ સન્માન અર્થે મેં સત્યાગ્રહ કર્યો. જીલ્લાને ડિકટેટર હોવાથી સંચાલન માટે ઉપયોગ ન કરવાનું આત્મબળ પરમાત્માએ આપ્યું છે. તેનું રહસ્ય મારે કરવું પડેલું. ૮૦ મીલીટરી ગુરખા સીપાહી મશીનગન
એ છે કે મારા જીવનમાં આધ્યાત્મિક ધાર્મિક ભાવના પ્રથમથી સંચિત લઈને આવી પહોંચ્યા. અંગ્રેજ કલેકટર બે મિનિટમાં વિખરાઈ
થયેલી; રાષ્ટ્રીયતા તે પછી જ આવી. હિમાલયમાં અનેક સંત, મહાત્મા– જવાને હુકમ આપ્યું. ૧૫૦ સ્વયંસેવકોમાંથી પાંચ સાત રહ્યા. કારણ બંદુકની ગોળી ચલાવવાનો હુકમ આપવામાં આવ્યો હતો. અંતે ગોળી
પવિત્રાત્માઓનાં દર્શન - સત્સંગ-તથા આશીર્વાદ મેળવવાનો અવસર ન ચાલી, પણ મીલીટરીના લાઠીચાર્જથી બે હાડકાં તૂટ્યા. એ પછી મળ્યા કર્યા છે. સતત નિષ્કામ કર્મયોગ દ્વારા આત્મશુદ્ધિ થતાં આત્મસત્યાગ્રહનાં વિજ માટે અલ્ટીમેટમ એક મહીના બાદ અપાયું. અને શાન્તિનો અનુભવ થાય એમાં જ જીવન જીવવાની સફળતા સમજું છું. અંતે મ્યુનિસિપલ ઑફિસ પર રાષ્ટ્રધ્વજ લહેરાવા માંડશે. રાષ્ટ્રધ્વજને વિજ્ય થયો. અહિંસાત્મક સત્યાગ્રહ સફળ થયો. “અમર રહે
“સ્વરાજ્ય” તે પ્રાપ્ત થયું. એને “સુરાજ્ય” બનાવવા તથા રસ્વતંત્ર ભારતનું રાષ્ટ્રધ્વજ !”
“સર્વોદય” સિદ્ધ કરવાનો હવે તે અનાસકત રીતે શાન્ત પ્રયત્ન “G[ પ frદમ્”ને સ્વયં અનુભવ સન ૩૧માં થયો.
કરતો રહું છું. સેવા શોધવા ન જતાં જે કંઈ યત કિંચિત કાર્ય છાતીનું તથા પગનું હાડકું તૂટયું તે સન ૩૦ના સત્યાગ્રહમાં; પણ
સ્વાભાવિક પ્રવાહપતિત રીતે આવી પડે તે કાર્ય અનાસકતપછી બીજે જ વરસે કૈલાસયાત્રાએ પ્રસ્થાન કર્યું. કલાસ માનસરોવર- નિષ્કામ ભાવનાથી કરતા રહેવું એવી વૃત્તિ હું અનુભવું છું. અને નાં દર્શન તિબેટમાં કર્યા. સેંકડો માઈલની યાત્રા - દશ - પંદર - અને એ રીતે જીવનને શાન્ત બનાવી લીધું છે. વીસ હજાર ફૂટની ઊંચાઈ પરનાં હિમાલય પહાડોમાં
શાન્તિલાલ
Page #94
--------------------------------------------------------------------------
________________
✩
મુદ્ધ જીવન
સૂકી ધરતીનાં મીઠાં સ્મરણા
બુધવાર, તા. ૧૦-૨-૬૫
મિલન સમારંભ
‘કચ્છ મિત્ર ' ના કાર્યાલયમાં રાત્રિના આઠ વાગ્યે અમારા શ્રી પરમાનંદભાઈનું‘કચ્છ મિત્ર' ના કાર્યકરો સાથે મિલન ગોઠવવામાં આવ્યું હતું. શ્રી પરમાનંદભાઈ મુંબઈના સૌરાષ્ટ્ર ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે અને ‘કચ્છ મિત્ર’સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવતા સામયિકોમાંનું કચ્છ-ભુજમાંથી પ્રગટ થતું એક દૈનિક પત્ર છે. તે કાર્યાલયના મેનેજર શ્રી જમનાદાસ પી. શાહ છે, અને જો કે કચ્છ મિત્રના તંત્રી કચ્છતા જાણીતા કૉંગ્રેસી આગેવાન શ્રી ઝુમખલાલ મહેતા છે, પણ કચ્છમિત્રનું સંપાદનકાર્યમોટા ભાગે ભાઈ નવીન અંજારિયા સંભાળે છે. ઉપર જણાવેલ મિલન પ્રસંગે આ બન્ને ભાઈઓએ તેમ જ અન્ય કાર્યકરોએ, અમે કચ્છ મિત્રના કાર્યાલય ઉપર પહોંચ્યા એટલે, અમને આવકાર આપ્યો. આ પ્રસંગે, મુંબઈનું દ્વિભાષી રાજ્ય હતું ત્યારે જે નાયબપ્રધાન હતા એવા કચ્છના કૉંગ્રેસી પ્રમુખ આગેવાન શ્રી પ્રેમજી ભવાનજી ઠક્કર પણ ઉપસ્થિત થતા હતા. પ્રારંભમાં શ્રી જમનાદાસભાઈએ પરમાનંદભાઈનું પુષ્પહારથી સ્વાગત કર્યું અને તેમના ઉપસ્થિત કાર્યકરોને પરિચય આપ્યો. ત્યાર બાદ શ્રી પરમાનંદભાઈએ કચ્છ મિત્રના સંપાદક તેમજ અન્ય કાર્યકરોને ઉદ્દેશીને બોલતાં જણાવ્યું કે “આ નિમિત્તે તમા બધા ભાઈઓની વચ્ચે આવવાનું બનતાં અમે ઘણા આનંદ અનુભવીએ છીએ. આ કચ્છનો પ્રવાસ યોજવા પાછળ કચ્છની રિળયામણી ભૂમિનાં દર્શન કરવા અને સાથે સાથે જ્યાં જ્યાં શકય હોય ત્યાં ત્યાં ક્ચ્છના ભાઈઓને મળવું, તેમને નજીકથી જોવા - જાણવા, અને એ રીતે કચ્છી પ્રજા અને મુંબઈ બાજુએ વસતા અમે લોકો વચ્ચે જે કાંઈક અલાયદાપણાનો ભાવ વર્તે છે તે દૂર કરવા, અને તેમની સાથે આત્મીયતા અનુભવતા થવું—આવા અમારો ઉદ્દેશ છે. અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અમારા જે આદરસત્કાર થતો રહ્યો છે અને અમે જે ઉમળકાનો અનુભવ કર્યો છે તેના પરિણામે અમારો ઉદ્દેશ સારા પ્રમાણમાં સફળ થઈ રહ્યો છે એમ અમને લાગે છે.
ત્યાર બાદ ‘કચ્છ મિત્ર' જેવા કૉંગ્રેસતરફી સામયિકનું આજની લાકશાહીને વરેલા ભારતમાં શું કર્તવ્ય હોવું જાઈએ એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી પરમાનંદભાઈ.ને જણાવ્યું કે “અલબત્ત, કોઈ પણ પક્ષની તરફેણ કરવાના કોઈ પણ વર્તમાનપત્રને અધિકાર છે, પરંતુ તેવી તરફેણ કરતાં સત્યની રક્ષા કરવાની તેણે પૂરી કાળજી રાખવી ઘટે. પક્ષના હિત ખાતર પક્ષના સ્વજને સત્યને સન્મુખ રાખીને પક્ષના કાર્યની અને પ્રવૃત્તિની જ્યારે પણ જરૂર જણાય ત્યારે ટીકા કરતા રહેવું જોઈએ. ‘કચ્છ મિત્ર’કે અન્ય વર્તમાનપત્ર તાજ લોકોના સાચા મિત્ર તરીકેની ફરજ બજાવી શકે. ”
તેમણે ઉમેર્યું કે “કચ્છ મિત્ર જેવા સામયિક પત્રો પક્ષ નિરપેક્ષ બનીને પાતાનું કાર્ય લાવે એવી આશા વધારે પડતી ગણાય. આવા પાત્રાને આજના રાજ કારણી પક્ષેામાંના કોઈ એક પક્ષ સાથે સંબંધ હેય અને તેનું વલણ એ રીતે પક્ષતરફી હોય એમાં કશું ખોટું નથી. પણ
તેનો અર્થ એમ ન જ થઈ શકે કે
પક્ષના દરેકકાર્યનું તેણે સમર્થન જ કરવું જોઈએ. પક્ષના હિત ખાતર પણ જ્યાં જ્યાં પક્ષની ભૂલ થતી દેખાય. લેાક-કલ્યાણની હાનિ થતી જણાય, ત્યાં ત્યાં આવા સામયિકની ફરજ છે કે તેણે લોકોને તેમ જ પક્ષને પણ સ્પષ્ટ માર્ગદર્શન કરાવવું જોઈએ, યોગ્ય વિવેક અને સંયમપૂર્વક અને એમ છતાં નિડરપણે પેાતાના અભિપ્રાયો દર્શાવતા રહેવું જોઈએ. જો પક્ષ નિષ્ટા સત્યના ભાગે દાખવવામાં આવે તે તે પત્ર લેકોનું મટી જાય. છે અને પક્ષ′′નું દાસ બની જાય છે. આ બાબત આવા પત્રના સંચા લકોએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. અમારા સૌરાષ્ટ્ર ટ્રસ્ટની આ જ નીતિ છે એમ હું માનું છું.”
ત્યાર બાદ શ્રી પ્રેમજીભાઈએ પરમાનંદભાઈ જોડે અમે સૌ કચ્છ દર્શને આવ્યા છીએ એ જાણીને પાતાનો આનંદ વ્યક્ત કર્યાં અને જણાવ્યું કે, “ અમારા દેશમાં પ્રવાસજૂથે આવે છે ત્યારે ચોક્કસ પૂર્વગ્રહપૂર્વક આવે છે. કેટલાકના તો માત્ર એવો જ ખ્યાલ હોય છે કે કચ્છ એટલે રણ, પણ આપ ભાઈએ આટલું ફર્યા છે. અને હજુ કેટલાક ભાગ ફરવાના છે એ ઉપરથી આપને પ્રતીતિ થશે કે નહિ કેવળ રેતી છે, ન અહિં કેવળ અહિથી તહીં ઊંટ ફર્યા કરે છે. અહિં આવનારાઓના મનમાંથી પહેલાં તે! આ ખ્યાલ દૂર થવો જોઈએ. અમારી ભૂમિમાં તમને વિવિધતા દેખાશે, સપાટ પ્રદેશ, ટેકરાળ પ્રદેશ, નદી, નાળાં અને સરોવર અને ત્રણે બાજુએ વીંટળાઈ વળેલા મહાસાગર.. અહિંના બન્ની પ્રદેશ Pure pasture land ૬૩૪ માઈલનો છે. હું એક વખત શ્રીમતી પુષ્પાબહેન મહેતા આવેલાં અને આ પ્રદેશ જ્યારે એમને મે' બતાવ્યા ત્યારે તેમણે કહ્યું કે,” “અમારે ત્યાં એક ગોકુલ છે, જ્યારે તમારે ત્યાં પાંચ-સાત ગાકુલો એક સાથે છે. આ પ્રદેશમાં મોટે ભાગે માલધારીએ તમે જોશો. તેમના ધંધા પશુ - ઉત્પાદન અને પશુધનનો છે, આ દેશ ઈન્સાનિયત અને મહાબ્બતનો દેશ છે. અહિનું આશ્ચર્ય એ છે કે અહિની વસ્તી વધતી જ નથી. પાંચ લાખ સ્થાનિક છે જ્યારે આઠ લાખ મુંબઈ વિગેરે મોટા શહેરોમાં વસે છે. અમારે ત્યાં પશુ પાલન વ્યવસાય ખેતી કરતા મોટો હાઈ બાજરી કરતાં દૂધના ફાળે મોટો છે. ગામડામાં આજીવિકાનાં કોઈ સાધન નથી.”
ctl. 2-4-84
ત્યાર પછી કેટલીક પ્રશ્નોત્તરી થઈ જેના જવાબમાં તેઓએ કહ્યું:
.......
“કંડલા - ડીસા રેલવેનું ૧૯૫૨માં સંધાણ થયું. પહેલાં ૨૩૦ માઈલનાં રસ્તા હતા તે આજે ૧૨૩૦ માઈલનાં રસ્તાઓ થયા છે. Better roads કરતાં અમે More roads.. ના ખ્યાલ રાખ્યો છે-અને આ ન કર્યું હોત તા તમે નારાયણસરોવર પર એક જ દિવસે ન પહોંચત.
૧૦૮ નાના ડેમે બંધાઈ રહ્યા છે. ૧૫૦ પાતાલિક કૂવાનો કાર્યક્રમ છે. ૧૯૪૮માં અમારે ત્યાં ૩ હાઈસ્કૂલા હતી, આજે ૨૩ થી ૨૪ હાઈસ્કૂલો છે. અમારું કચ્છ આમ ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે. મીઠું એ અમારી Basic Industry છે ખનીજનું સંશોધન ચાલે છે ગાંધીધામમાં જે ઉઘોગા છે તેમાં free trade zone છે. અને અહિંનું ઉત્પાદન પરદેશમાં જ મોકલવામાં આવે છે જેની સામે એમને લાઈસેન્સ મળે છે.”
• કચ્છમિત્ર' કાર્યાલયના મેનેજર શ્રી જમનાદાસ પી. રાહુ શ્રી પરમાન ંદભાઇનુ પુષ્પહારથી સન્માન કરે છે.
આ તો પ્રેમજીભાઈના વકતવ્યની ટૂંકી નોંધ છે, પણ તેમણે કચ્છની અનેક વિશેષતા અને લાક્ષણિકતાઓનો અમો પૂરા વિસ્તારથી પરિચય કરાવ્યો અને બે દિવસ પહેલાં નલિયા ખાતે શ્રી. વિનાદરાય વોરાએ અમારી સમક્ષ કચ્છ સંબંધે જે
Page #95
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૧૫
પ્રબુદ્ધ જીવન
માહિતીપૂર્ણ વિવરણ કર્યું હતું તેમાં પ્રેમજીભાઈના વિવેચને મહત્ત્વપૂર્ણ પુરવણી કરી અને તેથી અમે સૌ ખૂબ પ્રભાવિત બન્યા. તેમને તેમ જ કચ્છમિત્રના કાર્યકરોને હાર્દિક આભાર માનતાં કચ્છના તૂટતા જતાં ગામડા તરફ મેં તેમનું ધ્યાન ખેંચ્યું અને તેમને નાના ઉદ્યોગો દ્વારા સજીવન કરવા અનુરોધ કર્યો.
કલમમંડળની સભામાં ત્યાર બાદ એ જ મકાનમાં બીજે માળે શી પરમાનંદભાઈને અનુલક્ષીને સ્થાનિક કલમ મંડળ તરફથી એક સભા યોજવામાં આવી હતી ત્યાં અમે ગયા. પ્રારંભમાં શ્રી પ્રાણગિરિ ગૌસ્વામીએ કચ્છની શૌર્યગાથાઓને વણી લેવું સ્વરચિત કચ્છી કાવ્ય સંભળાવીને સૌનાં દિલનું રંજન કર્યું. ત્યાર બાદ કલમ મંડળના પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર શ્રી રસિકલાલ જોષીએ હાથે કાંતેલા સુતરની આંટીથી શ્રી પરમાનંદભાઈનું સ્વાગત કર્યું અને તેમની ઉજજવળ સાહિત્યસેવા અને કારકિર્દીનો આછો પરિચય આપ્યો.
ત્યાર બાદ શ્રી પરમાનંદભાઈએ એકત્ર થયેલા સાહિત્ય રસિક મિત્રોને ઉદેશીને સાહિત્ય સર્જન અંગેના પિતાના વિચારો રજુ કર્યા. તેમણે જણાવ્યું કે “મારે મન લેખન અક શિલ્પનું નિર્માણ છે. એક શિલ્પકાર ટાંકણાં મારી મારીને અથાગ પરિશ્રમ પછી જેમ એક સુંદર કળામૂર્તિ તૈયાર કરે છે તેમ સાહિત્યકારે પણ ઊંડા ચિંતન અને પૂરેપૂરી સાધના કરીને સાહિત્ય સર્જન કરવું જોઈએ અને એ રીતે સર્જાયેલું સાહિત્ય જ ચિરંજીવ સાહિત્ય બની શકે છે.”
પોતે કઈ રીતે લખે છે તેને ખ્યાલ આપતાં તેમણે જણાવ્યું કે, “અક્ષરની ઉપાસના સાથે મારું જીવન જોડાયેલું છે, પરંતુ હું મને પોતાને સાહિત્યકાર માનતો નથી. પ્રબુદ્ધ જીવનના સંપાદન સાથે હું ૨૬ વર્ષથી જોડાયેલ છું, છતાં હું હંમેશા મને પિતાને વિદ્યાર્થી જ લેખું છું. નવું નવું જાણવાની, સમજવાની તીવ્ર આકાંક્ષા હું હંમેશાં સેવતો રહ્યો છું. જીવનને સીધું સ્વત: સમજવાનો મારો પ્રયત્ન રહ્યો છે. વિચારને મનની અંદર પૂરેપૂરો આકાર મળે પછી જ તેને શબ્દબદ્ધ કરવો એવો મેં આગ્રહ સેવ્યો છે. જે વિષય કે વસ્તુ પરત્વે મનમાં urge-અન્ત:પ્રેરણા - અનુભિવાય નહિ તે વિષય ઉપર હું કદાપિ લખતા નથી. જે કોઈ વસ્તુ મનમાં આવે છે તે ઘણી વખત લાંબા સમય સુધી મનમાં ઘોળાયા કરે છે અને પછી જ્યારે વસ્તુવિચારને સ્પષ્ટ આકાર મળે છે ત્યારે લેખિની કાગળ ઉપર આપોઆપ સરકવા લાગે છે અને પછી તો .જ્યાં સુધી તે વિચારને પૂરો શબ્દાકાર અપાય નહિ ત્યાં સુધી હું એક પ્રકારની બેચેની અનુભવું છું. પહેલાં વિચાર પાછળ મન દોડે છે; પછી વિચાર મનને મજબૂતપણે પકડે છે અને જ્યાં સુધી તે પૂરેપૂરો શબ્દમૂર્ત ન થાય ત્યાં સુધી તેની પકડ છુટતી નથી. કોઈ પણ લખાણ તૈયાર કરવા પાછળ કેટલો સમય જાય છે તેનો કોઈ હિસાબ રહેતો નથી, પણ વિચારને અપાયેલ શબ્દાકાર મનને પૂરો સંતોષ ન આપે ત્યાં સુધી તેને મઠારવાનું ચાલ્યા જ કરે છે. આ લેખનપ્રવૃત્તિ મારા માટે 'સ્વાન્તઃ સુખાય’ રહી છે. તે દ્વારા આત્માની અભિવ્યકિતને આનંદ હું અનુભવું છું.”
એમણે વિશેષમાં જણાવ્યું કે “જેને સાર લેખક બનવું હોય, જેને ઉચ્ચ કક્ષાનું સાહિત્યસર્જન કરવું હોય, તેણે સાહિત્યની પૂરેપૂરી ઉપાસના કરવી જોઈએ. સાહિત્યના ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અખંડ ચિંતન, વાચન અને પરિશ્રમ સિવાય કોઈ સાદો સીધે રાજમાર્ગ છે જ નહિ.”
આજના સાહિત્યક્ષેત્રે જે કેટલાક છીછરા પ્રવાહો વહેતા થયા છે તેને ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે “સમાજમાં ભેગવિલાસ અને ભૌતિકવાદ તરફ વધતા જતા મેહનું પણ કદાચ એ પરિણામ હોઈ શકે છે. એમ છતાં લોકોને હલકી કોટિનું સાહિત્ય જોઈએ છીએ એટલે એ પ્રકારનું સાહિત્ય પીરસતા રહેવું એ તે સાહિત્યશકિતને કેવળ વ્યભિચાર છે. આવી વૃત્તિ અને પ્રવૃત્તિ સાચા સાહિત્યકારને ન શોભે. ઊંચી કક્ષાનું અને સાત્વિક સાહિત્યનું નિર્માણ કરવું એ જ સાચા સાહિત્યકારનો ધર્મ છે.”
આભારનિવેદન સાથે આ સભા પૂરી થઈ અને રાત્રીના ૧૧
વાગ્યા લગભગ અમે સૌ અમારા નિવાસસ્થાને આવ્યાં અને રાત્રી સુખરૂપ નિદ્રામાં પસાર કરી.
ગુરૂવાર, તા, ૧૧-૨-૫
ખાવડા સવારે સૌને નાસ્તામાં ભૂજના પ્રખ્યાત પકવાને ચાહની સાથે આપવામાં આવ્યા. તે પતાવીને સૌએ બસમાં સ્થાન લીધું. શ્રી મગનભાઈએ આગલી રાતે જ સૂચના આપી હતી “કોઈએ નાવાનું નથી. કેમકે તમે પાછા ફરશો ત્યારે ધૂળ ધૂળથી ભરાઈ ગયા હશે અને આવીને નાવું જ પડશે.” એટલે અમે ફકત નાસ્તો કરીને જ બસમાં બેઠા. આજે અમારે ભુજની ઉત્તરે આવેલા બન્ની - ખાવડા તરફ જવાનું હતું. અમારી સાથે “
કચ્છમિત્રવાળા જમનાદાસભાઈ અને ‘જન્મભૂમિ'ના ખબરપત્રી નરભેરામ સદાવ્રતી પણ જોડાયા હતા. ખાવડા એ બન્ની પ્રદેશનું છેલ્લું ગામ છે. અહિંથી પાંચ સાત માઈલ છોડીને રણ શરૂ થાય છે. રણ અમને દેખાતું હતું. આઘેથી બરફનો પર્વત અમે જોતા હોઈએ એવું લાગતું હતું. આજે તાપ અનુભવાતો હતો. ‘ખાવડા” ના લુહાણા ભાઈઓએ અમારું સ્વાગત કર્યું. ખાવડા ૧૭૦૦ ની વસ્તીવાળું ગામ છે. લુહાણા ભાઈઓ શેડો ઘણે વેપાર કરે છે. જીવનની જરૂરિયાતો મોટે ભાગે ભુજથી લાવે છે. ભણતર સાત ધોરણ સુધીનું છે. ગ્રામસેવક શ્રી હિમાંશુ જોષીએ અહિની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. અહિં પાણીનું એક મોટું ટાંકે બાંધવામાં આવ્યું છે જે ૧૫૦૦ ફટ દૂરના કુવામાંથી મીઠું પાણી ખેંચી લાવે છે અને આ પાણી સ્થાનિક લોકોને મળે છે. અહિથી થોડે જ દૂર છાડબેટ છે જ્યાં આપણું સૈન્ય - સરહદનું રક્ષણ કરે છે. છાડબેટ ૧૯૫૬માં પાકિસ્તાને લઈ લીધેલા પણ પાછળથી આપણે મેળવી લીધેલ. અહિં અમે ગામમાંથી મેસુબ લીધો. મેસુબ અહિનો વખણાય છે.
અહિંથી ઉપડવાની તૈયારી કરતા હતા એવામાં કેટલાક ઊંટવાળા આવી ચઢયા. આ ઊંટો ઉપર શણગારેલી બેઠકો હતી. આ ઊંટવાળા
એ અમને ઊંટની સવારી માણવા નિમંત્રણ આપ્યું. એટલે અમારામાંના ઘણા ખરાં ભાઈ-બહેનએ કદાચ જીંદગીમાં પહેલીવાર પાંચ પાંચ દશદશ મીનીટ માટે આ ઊંટોની સવારીને લાભ લીધે. લગભગ મધ્યાહૂનો સમય હતો. અહિંથી હજુ ૧૪ માઈલ પાછા જઈને અમારે ભાજન કરવાનું હતું, એમ છતાં અમે ન ઊંટોને છોડીએ; ન અમને ઊંટ છોડે. માંડ માંડ બૂમો પાડીને બધાંને બસમાં બેસાડયાં. આ રીતે આ ઊંટોની સવારી અમારા મનમાં મધર સ્મરણ રૂપે જડાઈ ગઈ.
બન્ની પ્રદેશ: ભિન્ડીયાર જો કે અમે ભૂજથી નીકળ્યા ત્યારે બન્ની પ્રદેશમાં થઈને કચ્છના ઉત્તર સીમાડા પર આવેલા ખાવડા ગામે ગયા હતા, પણ અમારે કાર્યક્રમ આ બન્ની પ્રદેશમાં આવેલા ભિન્ડીયારા ગામમાં પાછા ફરતાં રોકાવાને હતો. આ ભિન્ડીયારા, ખાવડાથી ૧૪ માઈલ લગભગ એના એ જ માર્ગ ઉપર પણ જરાક બાજુએ આવેલું છે. અહિં વસતા માલધારી લોકો જેઓ જાતના મુસલમાન છે, તેમને મળવાનું પ્રેમજીભાઈએ અમારા માટે ગોઠવ્યું હતું. અહિ અમારા માટે વન ભજનને પ્રબંધ કરવામાં આવ્યો હતો.
શ્રી પ્રેમજીભાઈએ એમના વકતવ્યમાં જણાવ્યું હતું તેમ આ બન્ની પ્રદેશ કચ્છના ઉત્તર ભાગમાં આવ્યો છે. તેને અડકીને કચ્છનું રણ પથરાયેલું છે. આ પ્રદેશ ૬૨૪ ચોરસ માઈલનું ક્ષેત્રફળ ધરાવે છે અને આ આખે ચરિયાણ પ્રદેશ છે. ભારતભરમાં આવડો મોટો ચરિયાણ પ્રદેશ અન્ય કોઈપણ રાજ્યમાં નથી. અહિં મોટા ભાગે માલધારીઓ વસે છે, અને કેવળ પશુઉછેરને તેમને વ્યવસાય છે. આ પ્રદેશમાં વૃક્ષો બહુ જ ઓછાં છે અને જમીન ઉપર મોટા ભાગે ઘાસ ઉગે છે જેના ઉપર અહિં વસતા ઢોરોનું પોષણ થાય છે. " અમે ભિન્ડીયારા પહોંરયા એટલે ત્યાં એકઠા થયેલા માલધારી લોકોએ અમારું સ્વાગત કર્યું અને ઝાડના છાંયડા નીચે અમારા માટે બીછાવેલા ખાટલા નાંખી રાખ્યા હતા જ્યાં તેમણે અમને બહુ ભાવપૂર્વક બેસાડ્યા અને પછી તેઓ અમારી સામે ટોળું મળીને જમીન ઉપરબેઠા. આ માલધારી ભાઈઓને પોશાક રંગીન અને વૈવિધ્યથી સુન્દર લાગતો હતો. માથે મોટી પાઘડીઓ, મોઢા ઉપર મોટી મોટી દાઢી અને
નાક ઘ
મ
- કમ
— -
- - - - -
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫૬૫
i
| મેદાનગીનું પ્રદર્શન કરાવતી હતી. તેમના અનુભવી. તેમાંના એક ભાઈએ આગળ આવીને માં ઉપર ભવ્યતા હતી, પ્રસન્નતા હતી, પણ સાથે સાથે આજે ભેગવવી પડતી તરહ તરહની હાડમારીઓ – અનાજની અછત અને
અમને કહ્યું કે, “અમારે ત્યાં અનાજ પાકતું નથી, આપણી ચીજવસ્તુની મોંઘવારીના કારણે તેમના મોં ઉપર મુંઝવણ અને
સરકારે અમને ખાવાનું તે પૂરું પાડવું જોઈએને?” આ તેના ઉદ્ વેદનાની રેખાઓ પણ દષ્ટિગોચર થતી હતી.
ગારમાં ઊંડી રૂંધામણ, આંતરડી કકળાટ અમે અનુભવ્યું. ગુજરાત આ માલધારીઓને નાયક .Spokesman - થોડુંક ભણેલો.
સરકારે આ બાબતને જરૂર વિચાર કરવો જોઈએ એમ અમને લાગે. એ બધાંની કાંઈક એવી સમજણ લાગી કે અમે કોંગ્રેસવાળા
લાગ્યું. આ આખી કેમ મુસલમાન હોવા છતાં તેમની વફાદારી એટલે કે સત્તાવાળા છીએ એટલે તે બધાની વતી તેમના
ભારત પ્રત્યે છે એમ તેમણે ફરી ફરીને જણાવ્યું. આ વફાદારીની એ નાયકે તેમની અગવડોની – તેમની ફરિયાદોની–એક યાદી કરી
વધારે પડતી કસોટી કરવી ન ઘટે . ખાસ કરીને આજના સંયોરાખી હતી જે તેણે વાંચવા અને અમને સમજાવવા માંડી. આ
ગોમાં-આવું સંવેદન અમે અનુભવ્યું. યાદી નીચે મુજબ હતી. (૧) અમને એક અઠવાડીઆમાં ૧ જણ દીઠ બે કીલો ઘઉં
અમારી બાજુએ જ તેમના નિવાસસ્થાને હતાં. આને ઘાટ ઓછા પડે છે તે તેમાં વ્યાજબી વધારે કરાવી આપે.
અમુક અંશે કુબા જેવા હોય છે. તેને અહિં “ભુંગા' કહે છે. આ (૨) અમને ધંધા રોજગારી નહિ જેવા છે તો તે માટે સરકારે બહારથી માટીનાં બનાવેલાં હોય છે. અંદર જાણે કે એક નાનું મંદિર કાંઈક ગોઠવણ કરવી જોઈએ.
કે ચર્ચ હોય એવી તેની સજાવટ હોય છે. ખાસ કરીને તેને ઘુમ્મટ (૩) ભુજથી ખાવડા જતી આવતી બસ સવીસ ફરી ફરીને
વિભાગ બહુ શણગારેલા હોય છે. આવા બે ભુંગામાં અમારા માટે આ બાજુએ આવે છે તે તે સીધી કરાવી આપે કે જેથી અમને
જમવા બેસવાની સગવડ વિચારવામાં આવી હતી. ઉપર જણાવેલ ભુજ જવું–આવવું સહેલું પડે.
માલધારી ભાઈઓ સાથે અમારી લગભગ એક કલાક ચર્ચા ચાલી. T (૪) રૌત્ર-વૈશાખ માટે અમારા ઢોરને દાણાદૂણી મળે એ
ત્યાર બાદ અમે સૌ ભોજન માટે બે ભંગામાં ગોઠવાઈ ગયા. એક પ્રબંધ કરાવી આપે, કારણ કે તે દિવસમાં કોઈ ઠેકાણે ઘારણ હોતું નથી.
ભેગું તે અંદરથી નવરંગથી કલાત્મક રીતે ચિત્રેલું હતું–અંદર - (૫) આ બાજુ કોઈ દવાખાનું નથી. આ ગામ નાકનું છે તે અહિં એક દવાખાનાની ખાસ ગોઠવણ થવી જોઈએ. ફરતું દવા
ભરતકામનાં ગાલીચા અને ચંદરવા પણ હતા. ભૂજથી બંધાવેલ પુરી-શાક ખાનું અઠવાડિયામાં બે વાર આવે છે, તેથી અમને બહુ જ ઓછી
અને ખાવડાને મેસુબ, એ ભેજનથી અમે તૃપ્તિ અનુભવી. સૌ હસતા રાહત મળે છે.
જાય, વાત કરતા જાય અને જમતા જાય...આજનું અહિનું વાતા(૬) આ વરસે આ બાજુ દુષ્કાળ છે, તેથી આ વરસને વરણ કોઈ અનેખું જ હતું. ભૂંગામાંથી બહાર નીકળ્યા તે એક સીઝનને ગોચર ટેકસ માફ થવું જોઈએ.
માલધારી શરણાઈ વગાડતો હતો અને એ એટલી સુંદર વગાડતે (૭) આ બાજુને રસ્તો પાકો કરાવી આપે.
હતો કે તે સાંભળીને બીસ્મીલાં ખાનની યાદ આવતી હતી. બધા રંગમાં
આવી ગયા, તાનમાં આવી ગયા, અને શરણાઈના સુર સાથે સૌ (૮) સૌરાષ્ટ્ર બાજુના રબારી લોકો હજારોની સંખ્યામાં ગાડર
તાલ દેવા માંડયા. પછી તે ઝાડને છાંયડે ગરબે શરૂ થયો. ગરબામાં અને ઢોરને લઈને આ બાજુએ આવે છે અને અમારાં ઢોરો માટે
બહેનોની સાથે ભાઈઓ પણ જોડાયા - આવડે કે ન આવડે - નાચવું ચારો ચરી જાય છે અને અમારા ઢોરોને ઘાસચારાની ભારે તંગી એ જ આનંદની મસ્તી હતી. સ્થલકાય ભગુભાઈ અને તનસુખઅનુભવવી પડે છે તે કઈ પણ રીતે આની અટકાયત કરાવે. ભાઈ પણ ગરબામાં જોડાયા. પરમાનંદભાઈ અને દામજીભાઈને તે
(૯) વરૂઓ અમારાં જાનવરને મારી નાંખે છે તે તેને ઉપાય કરાવે. છોડાય જ કેમ? સૌના સ્મિતભર્યા મુખે અને નાચગાન જોઈ સુશીલા
તેમની આ બધી વાતોને અમે પૂરી શાન્તિ અને સહાનુભૂતિથી બહેન બોલી ઊઠયાં “આજના જે આનંદ કદિ આવ્યો નથી ! સાંભળી. અમે કોઈ સરકારી માણસે નથી એમ અમે તેમને જણાવ્યું. આમ છતાં તેમના માટે અમારાથી બનતું કરવા તેમને ભિન્ડીયારાથી સાંજે ૪-૦૦ વાગે ચાહ પીને મુસ્લીમભાઈઅમે આશા આપી.
એની વિદાય તેમના કદાવર શરીરો
' લીધી. રસ્તામાં
‘ડેમ” આવ્ય-રુદ્રજોતાં તેમને જણ
માતાને બંધ-તે દીઠ મળતા અઠવા
જોવા અમે ઉતર્યા. ડિયાના બે કીલો
Landscape સુંઘઉં જરૂર ઓછા
દર હતો, પણ પાણી.
બહુ ઓછું હતું. પડતા હશે. એ
કચ્છમાં કોઈ પણ તેમની ફરિયાદમાં,
પ્રશ્ન હોય તો તે અમને ઘણું વજુદી
પાણીને જ છે. લાગ્યું અને એમ
સાંજે ૫-૩૦ છતાં ‘નિયમ એ- એક
વાગે ભૂજ પહોંચી નિયમ એવી જડ
ગયા-નાઘા-ધોયા
અને ભજનતાને વરેલી આપણી
શાળાએ ભાજન સરકાર અથવા તે
લેવા પહોંચી ગયા. આપણું સ્થાનિક
ભાજન બાદ બજા
રમાં ચક્કર મારી. ખેરાકી ખા તું
ઉતારે આવી સૂઈ તેમને કશો જ,
ગયા. વિચાર નહિ કરતું
અપૂર્ણ હોય એ વિચારથી ખાવડામાં પરમાનંદભાઈ ઊંટ ઉપર બેઠા છે અને
ચીમનલાલ જેઠાલાલ ઊંડી ખિન્નતા ઉપડવાદી તૈયારી કરે છે તેનું દૃ5.
શાહ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુબઈ-૩, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ કસ કેટ, મુબe'.
Page #97
--------------------------------------------------------------------------
________________
'
REGD. No. B-1866
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૨
મુંબઇ, મે ૧૬, ૧૯૯૫, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
પ્રબુદ્ધ જીવન
શ્રી મુબઇ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
ભગવાન
મહાવીરને
મહાવીર પર બે શબ્દો બોલવાના છે એ જાણીને મને આનંદ થયો. મહાવીર વર્ષો પહેલાં થઈ ગયા હોવા છતાં એમના સંદેશ હજી એટલા જ નિત્યનૂતન છે. જે સત્ય હોય છે તે સનાતન જ હોય છે. સત્ય હંમેશા અપરિવર્તનશીલ અને શાશ્વત હોય છે. એવા સત્યને જેઓ જાણે છે અને જે સત્યમય જીવન જીવે છે તે વ્યકિત પણ સનાતન બની જાય છે. એનું મૃત્યુ થવા છતાં તેઓ મરી જતા નથી, પણ તેઓ મૃત્યુ પછી પણ હમેશાં આપણી વચ્ચે જ વસ્યા કરે છે.
જીવનના દીવા જલે છે અને બુઝાય છે. કાળની રેતી પર કેટલાક અક્ષરો ઊઠયા પહેલાં જ વિલીન થઈ જતા હોય છે. પરંતુ કેટલીક જ્યોતિર્મય વ્યકિતએ માનવચિત્ત પર પોતાના ચિહનો સદાને માટે અંકિત કરી જતી હેાય છે. એવી અમર વ્યકિતઓની પરંપરામાં મહાવીરનું નામ ખૂબ જ અગ્રસ્થાને છે. એમણે જે મેળવ્યું તે આજે પણ આપણને માર્ગદર્શન આપે છે; અને ચેતનાની જે ઊંચાઈએ એમણે એમના આવાસ બનાવ્યો તે આજે પણ આપણને સાદ કરી રહી છે.
મનુષ્ય એક સેતુ સમાન છે. તે પડાવ નહીં પણ યાત્રા છે. પશુમાંથી પ્રભુ બનવાની અભીપ્સાનું નામ જ મનુષ્ય છે, જે વ્યકિત આ અભીપ્સાથી આંદોલિત નથી થતી, તે માત્ર કહેવા પૂરતો જ મનુષ્ય છે, એના વાસ્તવિક મનુષ્ય જન્મ તા હજી થયો જ નથી, તે હજી સુધી ગર્ભમાં જ છે. જ્યારે તેનામાં દિવ્યની તૃષા જાગશે ત્યારે જ તેના જન્મ થશે અને ત્યારે જ તે ઉત્તરદાયિત્વ તેનામાં ઉપર આવશે, જે એક મનુષ્યનું અને માત્ર મનુષ્યનું જ સૌભાગ્ય છે. એ ઉત્તરદાયિત્વ છે સત્યને જાણવું અને પ્રાપ્ત કરવું.
મહાવીરે એક દિવસ પોતાની જાતને એવા ઉત્તરદાયિત્વથી અત્યન્ત પ્રભાવિત થયેલી નિહાળી. એમના પ્રાણે જીવનસત્ય જાણવાને માટે વ્યાકુળ બની ગયા અને એમણે પોતાની સમગ્ર શકિત અને સંકલ્પને એકઠા કરીને અજ્ઞાત દિશામાં પગરણ માંડ્યાં. તેમને માત્ર કોરા વિચારથી સંતોષ ન થયો, અને જેને સંતોષ થઈ જાય એની તરસ જ મિથ્યા છે એમ સમજી લેવું. વાસ્તવિક તૃષા તો સરોવરને પ્રાપ્ત કરીને જ તૃપ્ત થાય છે. સત્યના વિચાર નહીં પણ સાક્ષાત્કાર જ એવી તૃપ્તિ આપી શકે છે. સત્ય વિચારવા માટે નહીં પણ જાણવા અને જીવવા માટે છે. પ્રાણના પ્રાણની જેમ સત્યને મેળવવાનું છે. તત્ત્વન્તિ અને તત્ત્વદર્શનમાં આ જ ફરક છે. એક માત્ર વિચાર જ કરે છે, જ્યારે બીજો દર્શન કરે છે. એક ચક્ષુહીન વ્યકિત પ્રકાશ' વિષે વિચાર કર્યા કરે તો તેથી શું મેળવશે? તેને બદલે તે આંખાના ઉપચાર કરાવે એ જ બહેતર છે. આંખ હશે તો પ્રકાશનું દર્શન કરશે. જે પ્રકાશાનુભવ વિષે સત્ય છે તે જ સત્યાનુભૂતિ વિષે પણ છે.
મહાવીર માત્ર વિચારક નહાતા, દષ્ટા હતા. એમણે સત્યના માત્ર વિચાર ન કર્યો, પણ એનાં દર્શન કર્યાં. વિચારવામાં તો માત્ર
સાધના – પથ
મસ્તક જ એકાગ્રતા સાથે છે. જ્યારે સત્યના દર્શન માટે તો સંપૂર્ણ ચેતનાની કાંતિ કરવી આવશ્યક છે, એને માટે તો સમગ્ર વ્યકિતત્વને જ બદલાવવું પડે છે. એ જ આમૂલ પરિવર્તન છે. એવી જ સમગ્ર અને ઊંડા પરિવર્તનથી વ્યકિત સ્વયંને અને સ્વયં સમસ્ત સત્તાને જાણવામાં સફળ બને છે.
સામાન્ય રીતે આપણે સંપૂર્ણપણે સજાગ નથી હોતા અને આપણને આપણી પૂરી સત્તા અને ચેતનાનું ભાન નથી હોતું. આપણે ચેતનાના એક અતિ અલ્પાંશથી જ પરિચિત છીએ અને બાકીની ચેતના અંધકારમય છે. આપણી ચેતનાના જે મોટો અંશ અચેતન અને અંધકારમય છે તેને સચેતન અને પ્રકાશિત બનાવવાથી જ. તે ચક્ષુ માટે દર્શનગમ્ય બને છે, જેનાથી સત્યનો સાક્ષાત્કાર થાય છે. વ્યકિત સ્વયં જ પૂર્ણ ચેતનમય અને અપ્રમત્ત બનીને આંતરચક્ષુ પ્રાપ્ત કરે છે જેના વડે સત્યનું દ્વાર ખૂલે છે..
મહાવીર સ્વયંને જ જાણવા માગતા હતા, કેમકે પ્રજ્ઞાની એ જાગૃતાવસ્થા દ્વારા જ દુ:ખ અને જીવનના બંધનામાંથી છૂટકારો મળવાનો સંભવ હતા. એમણે એ જ્ઞાનને માટે ખૂબ જ શ્રમ લીધે અને સાધના કરી. બાહ્ય સર્વ એમણે છોડી દીધું, જેથી તેઓ સ્વયંને પ્રાપ્ત કરી શકે. તેઓ ઉત્કટ તપશ્ચર્યામાંથી પસાર થયાં અને જ્યાં સુધી એમને પરમ જીવનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી તેઓ થાકયા વગર સ્વયં અજ્ઞાન અને અંધકારની સામે ઝૂઝયા. એમના જેવો મહાતપસ્વી મેળવવા બહુ જ મુશ્કેલ છે.
મહાવીરની સાધનાનો મૂળ આધાર શું હતો?
એમણે પોતાની સત્યની ખામાં કોઈ સત્યને પ્રથમથી જ માની લીધું નહોતું. એમની દૃષ્ટિ એક અંધવિશ્વાસીની નહોતી. તેઓ તે વૈજ્ઞાનિક શોધક હતા. તેઓ પોતાનું કાર્ય એક માત્ર સત્ય, કે જે અસંદિગ્ધ છે, તેના આધાર પર જ કરે એ સ્વાભાભાવિક છે. એટલું સાચું છે કે સ્વયંની સત્તા “હું છું” અસંદિગ્ધ છે. એના અસ્વીકાર કરવા અશકય છે, કારણ કે તેના અસ્વીકારમાં પણ એની ઉપસ્થિતિ નિશ્ચિત થઈ જાય છે. “હું નથી” એમ કહેવામાં પણ ‘મારું હોવું’ જ સિદ્ધ થાય છે, કેમકે જો હું નથી તે આમ કહેશે પણ કોણ ?
આમ “હું છું ”એ સિદ્ધ છે. ‘હું કોણ છું' એ જ સિદ્ધ કરવાનું છે.
‘હું કોણ છું” એ જાણવા માટે મહાવીરે ત્રણ મિથ્યા તાદાત્મ્ય તાડવાનું કહ્યું છે. ‘હું કોણ છું’ અને ‘હું શું છું' એ જાણતાં પહેલાં મારે એ જાણવું જરૂરી છે કે ‘હું શું નથી.’ આપણુ પહેલું તાદાત્મ્ય આ શરીરની સાથે છે, બીજું વિચારની સાથે અને ત્રીજું ભાવની સાથે છે. . આ ત્રણેને તોડવા એ જ તપશ્ચર્યા છે. જેમ જેમ આ તાદાત્મ્ય તૂટે છે તેમ તેમ આપણા ચિત્તની અચેતન કક્ષા ચેતનમય બનતી જાય છે અને આપણી ભીતર અંધકારની જગ્યાએ પ્રકાશનો જન્મ થાય છે.
શરીરની પ્રત્યેક ક્રિયા અને હું શરીર નથી, તો આ સ્મરણ ક્રમશ: વિચારના સતત પ્રવાહમાં
સ્થિતિમાં એવું યાદ રાખવું કે ચેતનાને શરીરથી મુકત કરે છે. એવું યાદ રાખવું કે હું વિચાર
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન નથી, તે તે ક્રમશ: ચેતનાને વિચારથી મુકત કરે છે.
વાસ્તવિકતાની નિખાલસતાથી જો પ્રજાને યથાર્થ ખ્યાલ અપાતો હોત ભાવના સૂક્ષ્મ તરંગ વચ્ચે એવું સ્મરણ કરવું કે હું ભાવે છે તે તે પ્રજાનું નૈતિક ખમીર અને દૌર્ય ટકાવવામાં કરાગત નીવડત. નથી, તો તે ક્રમશેચેતનાને ભાવથી મુકત બનાવે છે. એ " : { " પરંતુ આને બદલે આપણે ત્યાં તે સાવ અવાસ્તવિક ને કંઈક
શી. વિચાર અને ભાવનું તટસ્થ મિરીક્ષણ અને જાણકારી છે. બાલિશ ભૂમિકા જ અપનાવાય છે. જેવી આવી કોઈ પરિસ્થિતિ ચેતનાને એમના પરના વિજર્યમાં સફળ બનાવે છે. ચેતના જયારે . એમનાથી મુકત બને ત્યાં જ આ અવસ્થા વયમાં પ્રતિષ્ઠિત
ર - ઊભી થાય કે પેલું ‘તસુએ તસુ ભીન.’નું રાષ્ટ્રગીત ઘાંટા પડી “T 1]
- - થાય છે, જેને સમાધિ કો માં આવે છે. સમાધિમાં સત્યનું દર્શન પાડીને ગવાવા માંડે છે. યુદ્ધમેરિચાના પણ એકપક્ષી ને અંધારપટથાય છે. સત્ય સંપૂર્ણ જીવનને જ બદલી નાખે છે અને વ્યકિતનો ભર્યા અહેવાલ આપવામાં આવે છે. જાહેર હિતમાં બધું ગુપ્ત રાખબીજો જ જન્મ થાય છે. એ જ ભાગવત જન્મની શરૂઆત છે.
વાને હાઉ પણ વધુપડતો સવાર થઈ બેસે છે. એટલે પછી અમુક વાસનામાંથી મુકિત અને કરણામાં પ્રતિષ્ઠિા એ જ સત્યાનુભવ છે. મહાવીરે એને અહિંસા કહી છે. અહિંસા એટલે પ્રેમ, અહિંસા એટલે
પ્રદેશ છોડવાની નક્કર વાસ્તવિકતા જ્યારે આપણી સામે આવી પડે સ્વયં અને સમસ્તની વચ્ચેને એકાત્મભાવ. જે સ્વયને જાણી લે છે છે, ત્યારે તેને પચાવવી જરી અઘરી પડે છે. તે એ પણ જાણી લે છે કે જે આત્મા એનામાં છે એ જ સમ
આવું જ આવી પરિસ્થિતિ તરફ જોવાના દષ્ટિકોણ તેમ જ સ્તમાં છે. આથી સ્વાભાવિક રીતે જ એનામાંથી સર્વ તરફ પ્રેમ તેના આકલન બાબત થાય છે. જાણે સંપૂર્ણ યુદ્ધ જાહેર થઈ ગયું અને કરુણાને પ્રવાહ વહેવા લાગે છે. આ સ્થિતિએ જીવન પોતા હોય એવા માનસિક જવરમાં આપણે સપડાઈ જઈએ છીએ અને માટે નહિ પણ બધાને ખાતર બની જાય છે. વ્યકિત સ્વયંને જાણીને તેથી પરિસ્થિતિનું તેના યથાર્થ સ્વરૂપમાં આકલન કરી શકતા નથી. સ્વથી મુકત બની જાય છે.
મૂળ વાત સમજવાની એ છે કે આવાં છમકલાં આજે રાજનીતિની જ્ઞાન અહંને ઓગાળી નાંખે છે અને નિરહંકારિતા ફલિત વ્યુહરચનાના એક અંગરૂપ બની ગયાં છે. આવા સંઘ આજે ઊભા થાય છે. આ પ્રકારની ચર્યા જ બ્રહ્મચર્ય છે. મનુષ્યમાં ભાગવતગૅતનાને કરાય છે તે યુદ્ધ લડવા માટે પ્રદેશ સર કરવા માટે નહીં, પણ અનુભવ થાય છે અને આત્મા જ પરમાત્મારૂપ બની જાય છે. પર- મુખ્યત્વે રાજકીય શેતરંજના એક પાસા તરીકે. એટલે આપણે તેને માત્મા બનવું એ જ પ્રત્યેકની અંતનિહિત સંભાવના હોય છે. આ યથાર્થ સ્વરૂપમાં જોઈને તેને યોગ્ય જવાબ વાળવાને બદલે આ જાગૃતિને પરિણામે અપરિગ્રહ, અનેકાંત, અચૌર્ય, અહિંસા,
યુદ્ધજવરમાં સપડાઈ જઈએ તે નાહકને ખટાટોપ વહોરી લઈએ અકામ અને વીતરાગત્વ પ્રાપ્ત થાય છે. સમાધિની કંપળ પર અને પ્રશ્નને આંટીમાં નાંખી દઈએ. આ ફ_લે સહજપણે જ ઊગી નીકળે છે. જે સમાધિ મેળવે છે
આ સંઘર્ષ ઊભું કરવામાં ચીનની જેમ પાકિસ્તાનને આશય તેને આ સર્વ પણ પ્રાપ્ત થાય છે.
પણ મુખ્યત્વે દુનિયાની નજરમાં આપણને હીણા દેખાડવાને, મહાવીરે આ સમાધિયોગ સાધીને સ્વયં અમૃત સત્ય પ્રાપ્ત એશિયા-આફ્રિકાના દેશોમાં મોટાભાઈ” ના સ્થાનેથી આપણને કર્યું. સ્વયં તે પ્રાપ્ત કરીને એમણે એ સંદેશ બીજાને આપ્યો. પદભ્રષ્ટ કરવાને, આપણી શાંતિ ને પ્રગતિમાં વિદન નાખવાને, આ રીતે તેઓ તીર્થકર બન્યા. પછી એમના તીથી અનેક તથા તેની સાથેના આપણા પ્રશ્નના રાજકીય ઉકેલ માટે આપણાં આત્માઓએ યાત્રા કરી અને અનંત જીવન પ્રાપ્ત કર્યું. એમની પર દબાણ લાવવાનો છે. આ આશય સમજીને કુનેહપૂર્વક આ આ મહાકરુણાને માટે વિશ્વ હંમેશાં એમનું ત્રણી રહેશે, કારણ પ્રશ્ન હાથ ધરીએ, તે જ તેમાં ફાવીએ. કે આ જ કરુણાથી પ્રેરાઈને એમણે આ સત્યપથનું માર્ગદર્શન કરાવ્યું.
આવી કુનેહ ને દૂરંદેશીની આજે અત્યંત જરૂરી છે. નહીં તે. એમના પ્રેમથી નિમાયેલો એ પથ આજે પણ અંધકારમાં ભટકતા યાત્રીઓને માટે તારણહાર છે.
ચીન - પાકિસ્તાન સાથેના આપણા સંબંધો એટલા બધા ગૂંચવાઈ આપણે અને આપણી સદીએ શ્રદ્રમાં વિરાટને ખોઈ નાંખ્યો જશે કે તે આપણા માટે કાયમનું એક શિરદર્દ બની રહેશે અને છે. આપણે સામાયિકમાં શાશ્વતને ભૂલી ગયા છીએ. મહાવીર આપણું રાષ્ટ્રજીવન સાવ ખેરવાઈ જશે. વળી, પાકિસ્તાન સાથેના જેવા સન્દુરુષના સ્મરણથી જ્યાં સુધી જીવનને પરમ અર્થ અને
સંબંધ વધુ વણસશે તે બંને દેશોમાં હિંદુ-મુસ્લિમ લઘુમતીને પ્રશ્ન અભિપ્રાય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેન ન લેવા દે તેવી તૃષા
પણ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, એ ન ભૂલવું જોઈએ. આપણામાં ફરી જાગે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. સત્ય અને
એટલે મક્કમ જરૂર રહીએ પણ સાથે સાથે કુનેહપૂર્વક ગાડાને ઘોંચમાં સ્વયને જાણવાને અને જીવવાને સંકલ્પ આપનામાં જાગે એવી
પડી જતું અટકાવીએ, તથા કંઈક Sweet resonableness વાપરી મારી કામનાં છે.
આપણા પડોશીઓ સાથે રાજકીય સમજૂતી પર આવવું છે એવી (ભોપાલથી પ્રસારિત રેડીઓ વાર્તાલાપને ગુજરાતી અનુવાદ)
સ્પષ્ટ સમજણ સાથે પગલાં ભરીએ. અનુવાદિકા :
મૂળ હિંદી :
વળી, આ આક્રમણના સંદર્ભમાં એક બીજી બાબત તરફ પણ ફૂ. શારદાબહેન ગોરડિયા,
આચાર્ય રજનીશજી
આપણું ધ્યાન જવું જોઈએ, અને તે એ કે આપણે દેશના ઘણા પી એચ. ડી.
વિસ્તારો પ્રત્યે સાવ બેકાળજી રહીએ છીએ. આવું કાંઈ થાય નહીં ત્યાં સુધી એ પ્રદેશ તરફ બિલકુલ આપણું ધ્યાન જતું જ નથી.
આ આપણા આળસની અને પરાક્રમહીનતાની નિશાની છે. આજે બિરબેટ આપણે છોડવું પડ્યું. લડાઈ થોડી વધુ લાંબાય
તો દુનિયામાં કેવા કેવા દુર્ગમ પ્રદેશને માણસ પોતાના ભગીરથ તે છાડબેટ, વિચાકોટ, સરદારકી ને કરીમશાહી પણ કદાચ છાડવાં
પુરુષાર્થ વડે પળાટી - પલાણીને વસવાટલાયક બનાવે છે! ત્યારે આપ
ણને આળસમાં ને આળસમાં આવું કાંઈ સૂઝતું જ નથી. હવે આજે પડે. પણ આમાં આશ્ચર્ય પામવા જેવું કે આઘાત લગાડવા જેવું કાંઈ નથી. ખરું જોતાં તે પરિસ્થિતિને કુનેહપૂર્વક હાથ ધરી હોત તો કાંઈ
વાત થાય છે કે પાકિસ્તાનને આ રણમાં રસ છે, કેમકે તેમાંથી તેલ આઘાત કે આશ્ચર્ય બહુ લાગત પણ નહીં. પરંતુ આપણે તેમ કરી
નીકળવાની શકયતા છે. પણ તે આટલે વખત આપણે કાં સૂતા શકતા નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે તેને પલાણવાને
રહ્યા? આપણે એ ન ભૂલવું જોઈએ કે હવે મેડોવહેલો જમાને એવો બદલ એ પરિસ્થિતિને આપણા માથે ચઢી જવા દઈએ છીએ. જો .
આવી રહ્યો છે, જ્યારે રાષ્ટ્રીય સીમાડાઓનું મહત્ત્વ દિનપ્રતિદિન ઘટતું આવે વખતે કંઈક વાસ્તવવાદી બનીને જરા દક્ષતાપૂર્વક વર્તતા
જશે તથા એ પ્રદેશ તેમ જ એ પ્રજા જ પોતાના ગણાશે, જેમને
પિતાના કરવા માટે આપણે કાંઈક ત્યાગ ને પુરુષાર્થ કર્યો હશે. હોત તે થોડો પ્રદેશ ગુમાવવાની સાથોસાથ માનસિક હતાશા ને
એટલે ને ને કચ્છના બોધપાઠ પછી આપણે દેશમાંના આવા પ્રદેશો ખમવી પડત.
ને પ્રજા પ્રત્યેની આપણી ઉપેક્ષા છોડીએ તો ઘણું ! - વાસ્તવિક હકીકત દીવા જેવી સ્પષ્ટ છે. સામાન્ય રીતે યુદ્ધની
આ બધી બાબતો અંગે આજે આપણું ચિંતન ચાલવું જોઈએ. પરિસ્થિતિ ન પ્રવર્તતી હોય ત્યારે સરહદ પર લશ્કર હોતું નથી. માત્ર નાનાં નાનાં પોલીસ થાણાં મારફત સરહદની સામાન્ય દેખભાળ
આમાં રોષ, રીસ, હતાશા, પોપટિયું દેશાભિમાન કે યુદ્ધજવર રખાતી હોય છે. વળી નેફાના પહાડો ને કચ્છના રણ જેવા વિકટ
કામના નથી. ઊલટાનું એ બધું નિવારી શકીશું તો જ કંઈક સ્વસ્થ
ચિંતન કરી શકીશું. અને પરિસ્થિતિને પહોંચીવળવા દઢ પગલાં પ્રદેશમાં ઝડપથી લશ્કર અને લશ્કરી સામગ્રી પહોંચાડવાનું શકય નથી
ભરી શકીશું અને તે જ પરિસ્થિતિ આપણા માથે નહીં ચઢી બેસે, બનતું. એટલે સામેથી જ્યારે એકાએક છાપે આવી પડે, ત્યારે બહાદરીપૂર્વક તેને સામને કરીને આક્રમણના ધસારાને બને તેટલો ખાળતાં
પણ આપણે પરિસ્થિતિને પલાણીશું.
અભિપ્રેત ખાળતાં પાછળ હઠવા સિવાય બીજો કોઈ ઉપાય નથી રહેતો. આ ‘ભૂમિપુત્ર'માંથી સાભાર ઉદ્ભૂત
આપણે વાસ્તવવાદી બનીએ!.
Page #99
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૧૫
પ્રકી
નવા બે જે. પી. સભ્યોને અભિનંદન, ધન્યવાદ!
પ્રમુખ જીવન
નોંધ
પહેલી મે ૧૯૬૫ના મહારાષ્ટ્ર દિનનિમિત્તે મુંબઈ રાજ્ય તરફથી નવાજે. પી.ની જે યાદી તાજેતરમાં બહાર પાડવામાં આવી છે. તેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના બે સભ્યોનો સમાવેશ થાય છે: (૧) શ્રી દામજી વેલજી શાહ તથા (૨) શ્રી ધીરૂભાઈ ગુલાબચંદ કાપડિયા. શ્રી દામજીભાઈ સંધની કાર્યવાહક
સમિતિના વર્ષો—જૂના સભ્ય છે, વીશા પ્રીન્ટરીના તથા મુકેશ મેડીકલ સ્ટોર્સના ભાગી દાર, કાગદી મરચન્ટસ એસાસીએશનના ઉપપ્રમુખ તથા શ્રી. દામજી વેલજી શાહ એક જાહેર સામાજિક કાર્યકર છે.
સંઘદ્રારા ગયા ફેબ્રુઆરી માસમાં યોજાયલા કચ્છનો પ્રવાસ, જેનું વર્ણન કટકે કટકે પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થઈ રહ્યું
છે તેની સફળતા શ્રી દામજી ભાઈના અસાધારણ ઉત્સાહ, ઉમળકા અને અણીશુદ્ધ એવા આયોજનને આભારી છે.
અને બીજા જે, પી. શ્રી ધીરૂભાઈ મુંબઈના પ્રોગ્રેસીવ ગ્રુપના બહુ જૂના કાર્યકર્તા, ભૂતપૂર્વ મંત્રી અને ત્યાર બાદ પ્રમુખ, ઈન્ડિયન મરચસ ચેંબર એન્ડ બૂરોની કમીટીના સભ્ય, અને ઈમસ ઈન્ડિયા કોર્પોરેશનના માલિક છે, મુંબઈ શહેરના તેઓ એક અગ્રગણ્ય નાગરિક છે. આ બન્ને શ્રી ધીરૂભાઈ ગુલાબચંદ કાપડીઆ સભ્યાનું મુંબઈ સરકારે આ રીતે બહુમાન કર્યું અને એક નાગરિક તરીકેની તેમને નવી જ જવાબદારી સોંપી તે માટે મુંબઈ જૈન યુવક સંધના તેમને હાર્દિક અભિનંદન છે. આ કારણે તેમના હાથે મુંબઈ શહેરની તથા સમાજની વધારે ને વધારે સેવા થતી રહેશે એવી આશા પ્રદર્શિત કરવામાં આવે છે. જયોતિષશાસ્ત્ર અને મારારજીભાઈ
તાજેતરમાં પ્રગટ થયેલા માન્યવર શ્રી મારારજીભાઈના એક લેખમાં જયોતિષશાસ્ત્ર અંગે પાતાનું શું વલણ છે એ બાબતનું વિવરણ કરતાં તેઓ જણાવે કે :–
“જ્યોતિષ વિષે મારી કમજોરી હોવાની પાયા વગરની વાતની ચર્ચા કરીએ. કર્મ બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે એ વાતમાં મને ઊંડી શ્રદ્ધા છે અને આથી જ્યોતિષને એક વિજ્ઞાન તરીકે હું માનું છું. પરંતુ હું એટલી હદ સુધી દાવા કરવા માગતો નથી કે જ્યોતિષને વ્યવસાય કરતા લોકો સંપૂર્ણ સાચી ભવિષ્યવાણી કરી શકે છે. ચોક્કસ આગાહી કરવી ખરેખર શકય છે, પરંતુ વિસ્મય પમાડે તેવા મનોરંજન સિવાય તેની કોઈ કિંમત હશે કે કેમ તે વિષે મને શંકા છે.
“વ્યકિતનું પ્રારબ્ધ એ તેણે ગતજન્મમાં કરેલા કર્મોનો કુલ સરવાળા છે. કર્મના આ ગતિશીલ કાનૂનમાં જો તમે માનતા હો તો તમારે એ વાતના સ્વીકાર કરવા પડશે કે માનવીનું ભાવિ પરિવર્તનશીલ અને અનિવાર્ય છે. આધુનિક પદાર્થવિજ્ઞાન પણ જણાવે છે કે આઘાત અને પ્રત્યાઘાતો સરખા અને પરસ્પરવરોધી છે. દુનિયામાં કોઈ વસ્તુનો નાશ થતો નથી પરંતુ એના સ્વરૂપમાં કે મૂલ્યમાં જ પરિવર્તન થાય છે, આથી કોઈ સમર્થ જ્યોતિષી પણ કોઈ વ્યકિતનું ભાવિ અગાઉથી ભાખી શકે એ વાત તાર્કિક લાગે છે.
“આમ છતાં પ્રશ્ન એ છે કે આવતી કાલે શું બનવાનું છે તેનું અગાઉથી જ્ઞાન હોવાનો કોઈ અર્થ છે ખરો? અનિષ્ટની આગાહીથી વ્યકિતમાં માત્ર અકારણ ભય જ ઊભા થાય છે, અને તેની શકિતઓ શિથિલ થઈ જાય છે. ખ્યાલમાં રાખો કે આ વ્યવસાયમાં રહેલા ટીડા જોષી વારંવાર ખોટી આગાહીઓ કરે છે અને વહેમ પેદા કરે છે.
આથી આ બાબતમાં મે` મારે માટે એક સખ્ત નિયમ બનાવ્યો છે કે ભાવિ વિષે કોઈ જ્યોતિષીને મારે કોઈ પણ પ્રશ્ન પૂછવા નહીં કે મારા વિષે કોઈ આગાહી કરવા કહેવું નહીં અને ગમે તે સંજોગામાં પૈસા કે પ્રમાણપત્ર જેવી દાન-દક્ષિણા આપવી નહીં.
“અલબત્ત, જ્યોતિષનું જ્ઞાન ધરાવવાના દાવા કરતી કોઈ પણ વ્યકિતને મળવાનો હું ઈન્કાર કરતો નથી, પરંતુ જ્યારે તેઓ જે કહેતા હોય તે સાંભળતી વખતે હું તેમની પાસેથી કોઈ મુહૂર્તોની માગણી કરતા નથી. અનિષ્ટોને નિવારવા માટે હું તેમની પાસેથી ‘ઈલાજો’ માગતો નથી. હકીકતમાં મારાં આચરણો નક્કી કરવા માટે હું તેમની આગાહીની મારી જાત પર જરા સરખી પણ અસર પડવા દેતો નથી. મારી દષ્ટિએ જ્યોતિષમાં શ્રદ્ધા ધરાવતા કોઈને માટે પણ આ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.
“આમ છતાં, જ્યોતિષીઓને હું મારા અંગત સંલાહકારો તરીકે રાખું છું તે નિંદનીય અફવાના હું દઢતાથી ઈન્કાર કરવા માગું છું.”
આ નિવેદનમાં શ્રી મારારજીભાઈ જે કાંઈ જણાવે છે તેની પ્રામાણિકતા વિષે આપણે જરૂર અન્યથા ન વિચારીએ, એમ છતાં મેરારજીભાઈ આપણા દેશના એક અગ્રગણ્ય રાજપુરુષ છે; તેઓ શું કરે છે, અને કેમ વર્તે છે તે ઉપરથી અનૅકલાકો માર્ગદર્શનજીવનદર્શન- મેળવે છે અને શ્રી મારારજીભાઈને ત્યાં અવારનવાર જોષીએ આવે જાય છે અને તેમની હસ્તરેખા અને કુંડલી ઉપરથી તેમની સાથે ચર્ચાવાર્તા કરે છે એ હકીકત છે. એ સાથે એ પણ હકીકત છે કે જોષીઓનું કોઈને પણ ત્યાં જવું આવવું તે તેના ભૂતકાળની કે વર્તમાનકાળની જાણકારી આપવા માટે નથી હોતું, કારણ કે તે તો સૌ કોઈ જાણતું જ હોય છે, પણ ભવિષ્ય કે જે વિષે આપણે સૌ અંધારામાં છીએ તે વિષે પ્રકાશ પાડવાના હેતુથી જ જોષીઓનું તેને ત્યાં આવવું જવું થતું હોય છે. જ્યોતિષશાસ્ત્ર પણ એક સાયન્સ છે, વિજ્ઞાન છે આમ કહેવા—વિચારવાની આજે ફેશન ચાલે છે, પણ જ્યોતિષશાસ્ત્ર ખરેખર એક વિજ્ઞાન છે, સાયન્સ છે, ← Pseudo Religion માફક Pseudo Science—અધકચરું વિજ્ઞાન છે એ એક સવાલ છે. વળી જ્યોતિષશાસ્ત્ર વૈજ્ઞાનિક દષ્ટિએ કેટલું આધાર રાખવા લાયક છે એ પ્રશ્નની તાત્ત્વિક ચર્ચા જોષીઓ અને આવા મહાનુભાવાના મીલન વખતે થતી હાય એવું મેં તો ભાગ્યે જ જાણ્યું છે. જેમ કોઈ હજામ પોતાના વ્યવસાય અંગે આપણા ઘરમાં પ્રવેશ કરે એટલે તેણે હજામત કરવા માટે અને આપણે હજામત કરાવવા માટે તૈયાર થવાનું હાય છે, તેમ જોશી આવે એટલે ઉપલબ્ધ સામગ્રી દ્વારા કર્યાગ્રહ કયા ઘરમાં છે અને ક્યા ગ્રહના કયા ઘરમાંથી ઉદય યા અસ્ત સંભવિત છે અને તેની આપણા ભાવિ જીવન ઉપર શી અસર સંભવે છે તે જ વિષય
5
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૧૫.
જોશી અને તેને ‘પેટોનેજ' આપતા મહાનુભાવ વચ્ચે પ્રસ્તુત મોટા યાંત્રિક કતલખાનાં દેશના જુદા જુદા ભાગમાં ઉભાં કરીને બને છે. ભવિષ્ય અંગે તે જે કાંઈ કહે તેની પોતાના મન ઉપર કશી પશુઓનું નિર્દય શેષણ કરતી યોજના હાથ ધરી રહી છે એવી અસર થતી નથી એમ કહેવામાં આવે છે, તેમ છતાં પણ આમ બનવું
ભારત સરકારની નીતિ અને યોજના સામે વિરોધ દાખવવા માટે
આ સંમેલન ખાસ કરીને યોજવામાં આવ્યું હતું. માનસશાસ્ત્રની દષ્ટિએ અશકય જેવું લાગે છે. વળી જેમ ગંજીપ રમવું,
આ સંમેલનમાં મુનિશ્રી ચિત્રભાનુ, પૂજ્યશ્રી એંકારાનંદ મહારમતગમતમાં ભાગ લે, નાટક જોવા જવું –એ કેવળ મનોરંજન અર્થે
રાજ, પૂજ્ય શ્રી દીક્ષિતજી મહારાજ, રેવન્ડ ફાધર વીલિયમ્સ, મહાહોય છે તેમ જ્યોતિષ આપણા જીવનના મર્મભાગને સ્પર્શતું હેઈને,
સતી રાંદનકુંવરજી, શ્રી જી. ડી. સેમાણી, મેજર એસ. આર. બામજી, જોષીનું આપણે ત્યાં આવવું જવું કેવળ મનોરંજન અર્થે
તેમ જ અન્ય વક્તાઓએ પ્રસંગોચિત પ્રવચન કરીને ઉપર જણાવેલ હોઈ ન જ શકે. શરૂઆતમાં એ પ્રકારનું હોય તે પણ સમય
યોજનાઓને અમલમાં મૂકવાના પરિણામે થનાર એક મેટા ભયંકર જતાં એ ગંભીર રૂપ ધારણ કર્યા વિના રહેતું નથી. અલબત્ત,
આર્થિક અનઈ તરફ ભારત સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રવજ્યોતિષ અંગેની નબળાઈથી આપણા દેશના બહુ ઓછા
ચને બાદ નીચે મુજબને પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં લોકો મુકત હોય છે. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી આવ્યો હતો :એટલા જ જ્યોતિષપ્રિય અને જોષીપ્રિય છે. શ્રી ગુલઝારીલાલ નંદા
સંમેલને પસાર કરેલ પ્રસ્તાવ પણ આ નબળાઈથી તેમ જ મંતરજંતર-હોમહવાનથી મુકત નથી. પૂજ્ય મુનિશ્રી ચિત્રભાનુ મહારાજની પ્રેરણા નીચે યોજવામાં અને જ્યાં એક યા બીજા પ્રકારના ઐશ્વર્યની આકાંક્ષા છે ત્યાં . આવેલ અને ભિન્ન ભિન્ન ધર્મના આગેવાન ધર્માચાર્યોની શુભ જયોતિષને અલભ પ્રવેશ હોય જ છે. આ જયોતિષમાં અમુક અંશે હાજરી નીચે ભરવામાં આવેલ આ સર્વ ધર્મ અહિંસા સંમેલન તથ્ય હોય તે પણ આ જ્યોતિષ અંગેની નબળાઈએ આપણા ' સર્વાનુમતે ઠરાવ કરે છે કે :દેશને પારાવાર નુકસાન કર્યું છે, તેણે પ્રજાજીવનમાં વહેમોની જડ “ભારતની સંસ્કૃતિ અધ્યાત્મલક્ષી તેમ જ અહિસાપરાયણ Gડી નાખી છે. અને પુરુષાર્થને હણે છે. કહેવાય છે કે છેલ્લા ઈને, આ દેશના લોકોને અહિંસા અને સત્યને પિતાના આદર્શ પાણીપતના યુદ્ધ વખતે મુહૂર્ત મેડું આવતું હતું એ કારણે સમય- તરીકે કંઈ કાળથી સ્વીકારેલ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સત્ય સર હુમલો કરવામાં પેશ્વાએ ઢીલ કરી અને પાણીપતનું યુદ્ધ હારી અને અહિંસા વડે જ સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં સફળ બન્યા છે. બેઠા. આ અનર્થ જેનાથી થઈ રહ્યો છે, આવાં અનેક પાણીપતે ભારતના શાસક પક્ષ કેંગ્રેસે આ માન્યતાને અનુસરીને રાષ્ટ્રજે જ્યોતિષ ઉપરની અંધશ્રદ્ધાના કારણે આપણી ભેળી જનતા ધ્વજ ઉપર અહિંસાના પ્રતીક તરીકે અશોક ચક્રને અંક્તિ કર્યો છે, જીવનના અનેક ક્ષેત્રમાં હારતી આવી છે તે જ્યોતિષની પકડમાંથી
અને એકતા અને વિશ્વશાન્તિના નિશ્ચિત ઉપાય તરીકે દુનિયાજેમ બને તેમ જલદથી આપણા દેશ છૂટે અને આત્મશકિત ઉપર
ભરના રાષ્ટ્રોમાં પંચશિલ અને અહિસાવિચારને પ્રચાર કરી રહી છે. નિર્ભર બનીને જીવનના સર્વ ક્ષેત્રોમાં વીરચિત પુસ્માર્થ ખેડત
એ બધું હોવા છતાં, ભારત સરકારે છેલ્લાં ૧૭ વર્ષ દરમિયાન થાય એવી આપણી અપેક્ષા છે. પણ જ્યાં સુધી મોરારજીભાઈ જેવા
પરદેશી હૂંડિયામણ કમાવાના ખ્યાલથી ઔદ્યોગિક હેતુસર પશુ
એનું ઘાતકી શેષણ કરતી અનેક યોજનાઓ હાથ ધરી છે અને સઅસ વિવેકને દાવ ધરાવતા મહાનુભાવોના દરવાજા જોષીએ
‘ફડ એન્ડ એગ્રીકલ્ચરલ ઑર્ગેનીઝેશન” તથા “વર્લ્ડ હેલ્થ ઑર્ગે. માટે ખુલ્લા છે અને તેમના તરફથી તેમને પ્રતિષ્ઠા મળતી રહે છે,
નીકેશન’ની સલાહ અને સહમંત્રણા નીચે ૧૦૦થી વધારે જંગી ત્યાં સુધી આવી અપેક્ષા-આવી આશા- આપણે ત્યાં પાંગરવી મુશ્કેલ છે.
યાંત્રિક કતલખાનાંની યોજનાને તાજેતરમાં નક્કર આકાર આપીને . વિશેષમાં શ્રી મેરારજીભાઈ કર્મના સિદ્ધાન્તમાં શ્રદ્ધા હોવાને આ અસંતોષમાં ખૂબ જ વધારો કર્યો છે. આ પેજનાના પરિણામે દા કરે છે તે પ્રશ્ન થાય છે કે કર્મના સિદ્ધાન્તમાં શ્રદ્ધા હોવાને મારેલાં પશુઓનું માંસ, જીભ, આંતરડાં અને બીજી પેદાશની નીકાદા કરનારને જ્યોતિષ પ્રત્યે કે જોષી પ્રત્યે આકર્ષણ શી રીતે હોઈ
સને વધારે વેગ આપવા માટે ઘણા મોટા પાયા ઉપર પશુઓની
તલ કરવાનું જરૂરી બનવાનું છે. શકે? એક વખત આપણે એમ માની લીધું કે આપણા વર્તમાન
ભારત સરકારની આ હિંસા-પ્રચુર નીતિ અને યોજના ભારતીય સર્વ સુખ દુ:ખ, ઈષ્ટ અનિષ્ટ, ઉત્કર્ષ અપકર્ષ- જીવન સાથે જોડા
સંસ્કૃતિની વિરુદ્ધ હોઈને તેમ જ આ દેશના લોકોના ઘણા મોટા થલી સર્વ બાબતન-આધાર આ જન્મનાં તેમ જ પૂર્વજન્મનાં ભાગની રાષ્ટ્રીય તેમ જ આધ્યાત્મિક ભાવનાને તીવ્ર ઘાત પહોંકર્મો જ છે અને આપણું ભાવી પણ તે ભૂતકાળનાં કર્મો ચાડનારી હૈઈને, આ સંમેલન આ નવા આયોજન અંગે ઊંડા
દુ:ખ અને દર્દની લાગણી અનુભવે છે અને ભારત સરકાર તથા અને વર્તમાન પુરુષાર્થ ઉપર જ આધારિત છે, તેને કઈ બાહ્ય શકિત
રાજય સરકારને અનુરોધ કરે છે કે (૧) યાંત્રિક અને ધોગિક કે અમુક રાશિમાં અમુક ગ્રહોની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિ સાથે
ધોરણે જવા ધારેલ કતલ ખાનાં ઉભા થતાં એકદમ અટકાવવામાં સંબંધ નથી ત્યાર પછી જ્યોતિષને આપણા જીવનમાં અવકાશ જ
આવે, (૨) અન્યત્ર કતલ કરવા માટે મોકલવામાં આવતાં પશુકયાં રહે છે? જન્મકંડલીના વિશ્લેષણની જરૂર જ કયાં રહે છે? આની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, (૩) મારેલા જાનપોતાના ભાવિને ઘડનાર પિતે જ છે, ગ્રહોના અહીં તહીં હોવા વરનું માંસ, જીભ, આંતરડા અને બીજી પેદાશની નિહાર બંધ સાથે આપણા ભાવિને કોઈ સંબંધ જ નથી-કર્મસિદ્ધાતનાં આ કરવામાં આવે, (૪) અને દેશમાં ગૌવધને સદર પ્રતિબંધ ફરમાવિચારને જ્યોતિષ સાથે શ્રી મોરારજીભાઈ શી રીતે મેળ બેસાડે વવામાં આવે, કારણ કે આવી ઘાતકી હિંસક જનાઓ નૈતિક છે તે સમજાતું નથી.
દષ્ટિએ અધર્મમય છે, રાજકારણી દષ્ટિએ ગેરડહાપણભરી છે,
આર્થિક દૃષ્ટિએ ઘાતક છે, વૈજ્ઞાનિક દષ્ટિએ પ્રત્યાઘાતી છે અને સર્વધર્મ અહિંસા સંમેલન
રાષ્ટ્રીય દષ્ટિએ શરમજનક છે. મુનિશ્રી ચિત્રભાનુની પ્રેરણાથી જવામાં આવેલ સર્વધર્મ
આ અંગે જાહેર મત કેળવવા માટે, તથા દેશનાં આધ્યાત્મિક અહિસા સંમેલન મુંબઈ-ચોપાટી ખાતે ગયા એપ્રિલ માસની ૨૫મી તેમ જ કરૂણાપરાયણ બળોને સંગઠિત કરવાના હેતુથી, આ સંમેલન તારીખે ભરવામાં આવ્યું હતું, જેમાં અનેક ધર્મોની આગેવાન વ્યક્તિ- આ પ્રસ્તાવને હેતુ સિદ્ધ કરવાની દિશાએ જરૂરી પગલાં ભરવા એએ સંમેલનને ઉોધન કર્યું હતું. આ સંમેલનમાં ૨૦૦૦૦
માટે ભિન્ન ભિન્ન ધર્મના આગેવાન ધર્માધિકારીઓ, તત્વચિંતકો
તથા વૈચારિક નેતાઓની બનેલી ‘સર્વધર્મ અહિંસા સમિતિ” ઉભી ભાઈ–બહેનોએ ભાગ લીધો હતે. '
કરવા મુનિશ્રી ચિત્રભાનુને વિનંતિ કરે છે. આ સંમેલન આ સમિ* જે ભારત સરકાર તેના અહિંસાના ધ્યેય માટે જાણીતી છે અને
તિને શકય તેટલે સહકાર આપવા વિવિધ ધર્મોના આગેવાનોને એમ છતાં સ્વરાજ્યપ્રાપ્તિ બાદ એ ધ્યેયથી ધીમે ધીમે જે સરકાર અને આમજનતાને આગ્રહપૂર્વક અનુરોધ કરે છે.” દર જતી રહી છે અને જે સરકાર ૧૦૦થી વધારે સંખ્યામાં
પરમાનંદ
Page #101
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬૫ પ
પ્રમુખ જીવન હું
ભાષાનું કાકડુ
[પ્રબુદ્ધ જીવન’માં ભાષાની સમસ્યાને અંગે આજ સુધી પ્રગટ થયેલા લખાણ કરતાં આ લખાણના ઝોક એકદમ જુદો છે, ‘પ્રબુદ્ધ જીવન’કોઈ એક જ વિચારણાને વરેલું પત્ર નથી. ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકો એક વિષયની જદી જુદી બાજુઓ સમજે અને એક જ પ્રશ્નને જુદા જુદા દષ્ટિકોણથી જોતા તપાસતા શિખે એ હેતુ ‘પ્રબુદ્ધ જીવન'ના સંપાદન પાછળ રહેલા છે અને આ દષ્ટિને લક્ષમાં 'ગખીને આ લખાણનેં પ્રબુદ્ધ જીવનમાં આપવામાં આવ્યું છે. સારાસારગ્રાહી વાચકો ક્ષૌનીરવિવેકપૂર્વક આ લેખમાં જે સારરૂપ હશે એ તાવી લેશે એવી અપેક્ષા રાખીને આ લખાણના વિવાદાસ્પદ મુદ્દા ઉપર કશું ટીકાટિપ્પણ કરવાની જરૂર વિચારી નથી. તંત્રી.]
સ્થાન
પ્રબુદ્ધ જીવનના તા. ૧લી ફેબ્રુઆરી ૧૯૬૫ના અંકની પ્રકીર્ણ નોંધમાં હિન્દી ભાષા સામેના તોફાનોનો ઉલ્લેખ છે. દક્ષિણ ભારતના હિન્દી સામેના વિરોધ તે જાણીતા જ હતા અને પંડિત જવાહરલાલ નહેરુએ ખાતરી આપી હતી કે કોઈ પણ પ્રાન્ત ઉપર એની મરજી વિરુદ્ધ હિન્દી નહિં લાદવામાં આવે, છતાં એ ખાતરીને કોરે મૂકી દેવામાં આવી. ત્યાર પછી દક્ષિણ હિન્દમાં એની વિરુદ્ધ આન્દોલનો થયાં. એમાંથી જે તાફાનો થયાં એ શોચનીય છે. એક તેાફાની તત્ત્વ દેશમાં એવું છે કે કોઈ પણ ચળવળના લાભ લઈ દેશમાં અંધાધુંધી ફેલાવવાના પ્રયત્ન કરે છે. એવું ન હોય તે શ્રી અરવિન્દ આશ્રમને આ આન્દોલન સાથે કશી પણ નિસબત ન હોવા છતાં એની ઉપર શા માટે હુમલા થાય! પણ એ સુખની વાત છે કે હાલ સરકાર એ તત્વથી સારી રીતે સજાગ બની છે.
એક પ્રકીર્ણ નોંધમાં હિન્દીના ભિષ્મપિતામહ શ્રી રાજગાપાલાચારીને આ આન્દોલનમાં ટેકો છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે એ ભિષ્મપિતામહની કોણ વાત સાંભળે છે? કેટલા પત્રકારો એમના લખાણો વાંચે છે? કેટલીવાર એમની વાતા પહેલા નથી સાંભળી પણ પછી ન છૂટકે સ્વીકારી છે? આ ભીષ્મ પિતામહ હાથ ઊંચા કરી કરીને કહે છે પણ કોઈ એની વાત સાંભળતું નથી કે ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે છતાં આ ધર્મને આપણે ભૂલી જઈએ છીએ.” આ ધર્મ તે લેબલવાળા ધર્મ નથી. પણ વિશુદ્ધ સત્યનો ધર્મ છે. ગર્ભસ્ય પુરુષવાસ: એ ઉક્તિ આ ભિષ્મપિતામહને લાગુ પડતી નથી.
શ્રી મુનશીના ભાષા પરના વિચારો સાથે પણ પ્રબુદ્ધ જીવનના તંત્રીલેખા એકમત નથી. આજે દેશને એકતાની જરૂર છે. અંગ્રેજી રાજ્ય દરમિયાન દેશમાં જે એકતા સ્થપાઈ હતી તે આજે છિન્નભિન્ન થવા માંડી છે. આ પરિણામ અંગ્રેજી ભાષાના શિક્ષણથી તા નથી જ આવ્યું. પણ એ આપણી સંકુચિત વૃત્તિનું પરિણામ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પ્રાન્તા થયા ત્યારે બે રાષ્ટ્રો સ્વતંત્ર થયા એ ભાવના ઉત્પન્ન થઈ. એ દિવસને અહીં ‘મહારાષ્ટ્ર દિન’તરીકે ઉજવાય છે. અમેરિકા અને ઓસ્ટ્રેલી આપણને ઘઉં મેક્લે અને એને માટે કેટલીક સગવડતા આપે પણ પંજાબ કે મધ્યપ્રદેશ ઘઉં અને ચાખા દેશના અછતવાળા પ્રાન્તોને ન મેાકલાવે. આ વૃત્તિ શું અંગ્રેજી ભાષાના ઉપયોગથી થઈ છે? અથવા સૌ હિન્દી બોલવા માંડશે તે આ વૃત્તિ આપોઆપ નષ્ટ થશે ? આપણી મુશ્કેલી તો એ છે કે દરેક પ્રાન્ત પોતપોતાની પ્રાદેશિક ભાષાદ્રારા જ પૂરી કેળવણી એટલે કોલેજની કેળવણી સુધાં આપવાનાં આગ્રહી છે. એનું પરિણામ તો એ આવે કે ઉચ્ચ કક્ષાની કેળવણીમાં જુદા જુદા પ્રાન્તોના વિદ્રાન ' આચાર્યોના સંપર્ક પ્રાન્તઃ પ્રાન્ત વચ્ચે · શક્ય નહિ બને. એનો અર્થ એ તે સ્પષ્ટ છે કે જેટલા પ્રાન્ત એટલી ભાષાએ અને એટલા દેશના ભાગલા.
ઉર્દુ એ ઉત્તરપ્રદેશમાં આશરે બે કરોડ લોકોની માતૃભાષા છે. એ ઉર્દુ ને ઉત્તરપ્રદેશની વિધાન સભામાં સ્થાન નથી: કારણ એ આપવામાં આવે છે કે ઉર્દુ તા માત્ર હિન્દીના જ એક પ્રકાર છે,
તેથી એને માન્ય રાખવી જરૂર નથી, ઉર્દુ બંધારણમાં માન્ય રાખેલી ચૌદ ભાષામાંની એક છે. આન્ધ્ર પ્રદેશની વિધાન સભામાં તેલુગુ સાથે ઉર્દૂને માન્ય રાખવામાં આવેલ છે. આન્ધ્રમાં ઉર્દૂ બાલનારાઓ ઉત્તર પ્રદેશમાં છે એના કરતાં ઓછા છે. ઉર્દુ જો હિન્દીના એક પ્રકાર જ હોય તો એને દેશના બંધારણમાં શા માટે સ્થાન આપવામાં આવ્યું છે એ સહેજે પ્રશ્ન ઊભા થાય.
ડૉ. ફરીદ ઉત્તર પ્રદેશની વિધાન સભાના એક સભ્ય છે. વિધાન સભામાં એને ઉર્દુમાં બાલવા દેવામાં આવતા નથી માટે જયાં સુધી ઉંદુ ને ત્યાંની વિધાન સભામાં સ્થાન ન મળે ત્યાં સુધી વિધાન સભામાંથી ગેરહાજર રહેવાનું એમણે નકકી કર્યું છે.
હિન્દી એટલે સંસ્કૃતપ્રચુર ભાષા. એમાં કોઈ ફારસી શબ્દ ન આવે એવો આગ્રહ હાય છે.‘ફના’ જેવા શબ્દ હિન્દીમાં ૧૫રાય એ પસંદ કરવામાં નથી આવતું. ગુજરાતીમાં ‘ફના’ શબ્દ ભાષામાં જોમ લાવવાને માટે વપરાય છે, પણ હિન્દીમાં નહિ, ઉર્દુ બોલનારા ઘણાય હિન્દી સમજી શકતા નથી.
આવી અસહિષ્ણુતા જ્યાં છે ત્યાં બીજા પ્રાદેશિકોને વિશ્વાસ ન રહે અને હિન્દીભાષીઓ આખા હિન્દુસ્તાન ઉપર ભાષાના ઓઠા નીચે પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયાસ કરે એવી શંકા થાય તો એમાં નવાઈ નથી. એવી શંકા માટે બીજા કારણો પણ મળ્યા હોય એવા સંભવ છે.
હિન્દી ભાષા ખરું જોતાં એવી રીતે વિકાસ પામવી જોઈએ કે એ લોકપ્રય થાય અને હિન્દુસ્તાની કહેવાય. હિન્દીના આગ્રહ જે આજે છેાડી દેવાયા હોત તો સર્વમાન્ય થાય એવી ભાષા આપોઆપ વિકાસ પામી હોત. સીનેમા દ્વારા એ કાર્ય થઈ જ રહ્યું હતું. પણ આજે જેવી હિન્દીનો આગ્રહ છે તે સર્વમાન્ય થવી મુશ્કેલ લાગે છે.
મહારાષ્ટ્રમાં રહેનાર ગુજરાતીને પોતાની સ્વભાષા ગુજરાતી, પ્રાન્તની ભાષા મરાઠી, હિન્દી માન્ય થાય તા કડી ભાષા, હિન્દુસ્તાનની બધી ભાષાઓનું ઉત્પત્તિ સ્થાન છે માટે સંસ્કૃત, અને આ પૃથ્વી ઉપર લગભગ સર્વમાન્ય થઈ છે . તે અંગ્રેજી એમ પાંચ ભાષા શીખવી પડે. એટલે ભવિષ્યની પ્રજા ભાષાશાસ્ત્રીઓની થાય એવા સંભવ ખરો. પણ આપણને શું જોઈએ છે ? ભાષાશાસ્ત્રીઓ કે વિજ્ઞાનીઓ, ટેકનીશીયના ને અર્થશાસ્ત્રીઓ ? આ બધું શીખવાને આપણી જુદી જુદી ભાષામાં કેટલી સગવડતા છે? પ્રદેશમાં જુદા જુદા વિષયો શિખવા જવા માટે કઈ ભાષા કામ લાગવાની છે? આજે આ પૃથ્વી ઉપર અંગ્રેજી લગભગ સર્વમાન્ય ભાષા જેવી બની છે, તે કોઈએ બળજબરીથી ઠોકી બેસાડી નથી. પણ એ એની અંદરના રહેલા ગુણોને લીધે એણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. . આજે પણ એ ભાષામાં સરસ સાહિત્ય બહાર પડે છે. વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, એનજીનીયરીંગ તેમજ તત્ત્વજ્ઞાનના પુસ્તકો એ ભાષામાં બહાર પડયે જ જાય છે.
આ લોકશાહીના જમાનામાં 'એ કહેવું ચાલે એમ નથી કે થોડાએ જ વિજ્ઞાન વિગેરેમાં ઊંચી કેળવણી લેવી જોઈએ. .સૌને પોતાનો દીકરો પરદેશ જાય અને ત્યાંથી ભૌતિક વિદ્યાઓનું જ્ઞાન મેળવી લાવે એવી આકાંક્ષા રહી છે. એમાં કોણ જાય અને કોણ ન જાય એવી પસંદગીને સ્થાન કોઈ આપી શકે એમ નથી. દુનિયા અત્યંત ઝડÜ વાહનોને લીધે ટૂંકી થતી જાય છે અને દેશદેશ વચ્ચેને સંપર્ક વધતા જાય છે. એ સંપર્કથી ન વઢેત્ ચાવની માળા કહીને અંગ્રેજીથી વંચિત રહેવું પાલવે એમ નથી.
ભાષાનો પ્રશ્ન જટીલ બન્યો છે. એના ઉકેલ આજે કરવાની જરૂર લાગતી નથી અને અંગ્રેજી ભાષા, મુનશીજી કહે છે તેમ વહીવટી ભાષા તરીકે રહે એમાં વાંધા જેવું નથી. આપણે કઈ ભાષા બોલીએ છીએ એ અગત્યનું નથી, પણ દેશ સમસ્ત તરફ વફાદારીની તથા એકતાની ભાષા બાલાય એ જરૂરી છે. બધાનાં દિલ ઉદાર હોય એ જરૂરી છે. એ કંઈ અંગ્રેજી ભાષા ભૂલી જવાથી આવશે એવું તો નથી જ, ભાષામાં લાગણીવશતા ઉપયોગી નથી પણ ખડતલ સમજશકિતની જરૂર છે.
વિઠ્ઠલદાસ પુરષોત્તમ દેસાઈ
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ત, ૧૬-૫-૬૫
પ્રકૃતિની વિકૃતિ જ્યારે આપણે અંધારી રાત્રે આકાશમાં ટમટમતા લાખે એની ગભરામણ આપણાથી સંપૂર્ણપણે સમજી શકાય તેવી નહોતી. અસંખ્ય તારા અને આકાશગંગા જોઈને સૃષ્ટિની અદ્ભુત લીલાને કોઈ પણ વ્યકિતનું આવું પરિવર્તન થતું હશે તેને એને વિચાર કરીએ છીએ ત્યારે આ કુદરત (ઈશ્વર)ની કરામતથી મુગ્ધ ખ્યાલ સરખે નહોતે. આવાં પરિવર્તન વિશે સામાન્ય માણસે થઈ જવાય છે.
સાંભળે છે કે વાંચે છે તેના કરતાં વધારે થાય છે, પણ લાજ . તેવી જ રીતે આપણે જ્યારે આ પૃથ્વી પર સરજાયેલાં અસંખ્ય તથા બીકના કારણે આવી હકીકત છૂપી રાખવામાં આવે છે. પ્રાણીઓનાં જુદાં જુદાં અંગે જેનાથી એ પ્રાણીઓ ખાય છે, પચાવે બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે અમેરિકાએ ઝંપલાવ્યું ત્યારે છે, શ્વાસ લે છે, પોતાના શરીરમાં એકઠા થતા કચરાને ત્યાગ કરે યુદ્ધમાં મેકલવા લાયક પુરુષની વૈદ્યકીય તપાસ કરવામાં આવી. છે, જુએ છે, સાંભળે છે અને તેવી જ રીતે બીજી અનેક યાએ એ સૈનિક થવા માટે તદન નાલાયક છે એવું સર્ટિફિકેટ લશ્કરી દાકતરે કરે છે, અને અમુક પ્રકારની ક્રિયાઓ વડે પ્રજનન કરે છે, ત્યારે એને આપ્યું. આવી રીતે એ દાકતરોની વિગતવાર તપાસમાંથી બચી પણ કુદરતની કરામત જોઈ જાણીને આશ્ચર્યચકિત થઈ જવાય છે. ગયો. જો આમ ન થયું હતું તે એની વિચિત્ર અને કઢંગી
આ સૃષ્ટિ કે કુદરતનું સંચાલન અનેક નિયમોને અનુસરીને સ્થિતિની જાહેરાત થઈ જાત. નિયમિત રીતે ચાલ્યા જ કરે છે એ વાત સાચી, પણ કોડો મનુષ્ય આ પ્રસંગ ઉભો થયો અને એના જાતીય અંગોમાં પરિએ હકીકત જાણતા નથી કે આકાશમાં પણ તારાઓ કે ગ્રહે કવચિત વર્તને થવા લાગ્યાં ત્યાર પહેલાં, રિચર્ડઝ લોન વિલ્કોકસ નામની અફળાઈ પડે છે અને આપણે તારાઓને ખરતા જોઇએ છીએ. એક યુવતીની સાથે પરણ્ય હતે. આ લગ્ન પ્રસંગે એના શરીર
એવી જ રીતે અનેક જાતના માણસેના ઘડતરમાં કુદરતની તથા મન પર જે ભારે અસર થઈ તેના કારણે જ એના આખા ભૂલ થાય છે અને કોઈ કોઈ વાર બે માથાંના પશુઓ કે ચાર ને શરીરમાં ઝડપી ફેરફારો થયા અને તેની જાતીય ઈન્દ્રિય સંકોચાઈને બદલે વધારે પગનાં પ્રાણીઓ જન્મે છે, આવા પ્રાણીઓને અંગ્રેજી અદશ્ય થઈ ગઈ! આ પરિવર્તન થયું હતું ત્યારે રિચઝને ઘણી જ ભાષામાં (રાક્ષસ) કહે છે. કોઈ છોકરું જન્મે છે તેને ઉપલે હોઠ મુંઝવણ થતી હતી, અને તે લગભગ ગાંડા જેવું થઈ ગયું હતું. અને કવચિત છેક તાળવું પણ ફાટેલું હોય છે. કેટલાંક છોકરાંઓ એના સારા નસીબે જે સ્ત્રીની (લેરેઈન) જોડે એ પર બન્ને હાથ અગર પગ વિનાનાં જન્મે છે. દરેક હાથે કે પગે પાંચ હતોતેણે એના તરફ અડગ સહાનુભૂતિ બતાવી અને એને પાંચ આંગળાને બદલે છ આંગળીઓ હોય છે. આવી અનેક પ્રકારની મદદ કરવાનું સતત ચાલુ રાખ્યું. વિચિત્રતા આપણા જોવામાં આવે છે. અર્થાત કુદરતના અદ્ભૂત દાકતરી તપાસ વખતે એવી હકીકત જણાઈ આવી કે એ નિયમન તથા સંચાલનમાં કોઈ વાર કવચિત્ ભૂલ થઈ જાય છે. જયારે પાંચેક વર્ષને છોકરો હતો ત્યારે એને સ્પાઈનલ મેનેન્જાઈટીસ આપણે એ હકીકત જાણીએ છીએ કે અમુક મનુષ્ય (સ્ત્રી
(એટલે કરોડરજજુની અંદરના જંતુને રોગ) લાગુ પડ હતે. કે પુરુષ) જન્મથી જ નપુંસક હોય છે અને કેટલીક વ્યકિતઓની દાકતરોનું એવું અનુમાન હવે છે કે વખતે એ માંદગીને લીધે શરીજનનેન્દ્રિો ખીલી હોતી નથી. બીજા કેટલાક મનુષ્ય એવા હોય જેમાં પુરુષ તથા સ્ત્રીનાં જે જાતીય તત્ત્વો (હરમેન્સ) દરેક સ્ત્રી છે કે જે પુરષ છે કે સ્ત્રી તેને સ્પષ્ટ નિર્ણય કદરતે કર્યો હતો. પુરુષમાં હોય છે તેનું પ્રમાણ એનામાંથી છટકી ગયું હશે અને નથી, અને જન્મે છોકરો જન્મેલું બાળક મેટું થઈને છોકરી થઈ
રિચર્ડઝના શરીરમાં સ્ત્રી હૈરમોન્સનું બળ વધી ગયું હશે, અને એના જાય છે, અગર જન્મે છોકરી જન્મેલું બાળક વર્ષો પછી પુરુષ તરીકે
શરીરમાં પરિવર્તનની આછી શરૂઆત થવા લાગી હશે. પછી જયારે વિકસે છે. આવા બનાવો અગર કિસ્સાઓને વિષે આ લેખ વિજ્ઞા
એને લોરેઈન સાથે પરણીને જે વિચિત્ર અને કડવા અનુભવો થયા નની દષ્ટિએ લખાયો છે.
- હશે, ત્યારથી એ પરિવર્તન વધારે ઝડપી બન્યું અને એના શારીરિક પુરૂષની સ્ત્રી
અંગો સ્ત્રીના જેવા બનવા લાગ્યા. હવે આપણે જાતીય વિકૃતિનાં દષ્ટાંતો જોઈએ. એક અમે
ઉપર જણાવ્યું છે તે પ્રમાણે રેઈન વિલ્કોકસ ને રિચર્ડઝ રિકન જુવાનિયાની આ સત્ય કથા ઘણી વિચિત્ર અને જાણવા
પરસ્પર પ્રેમમાં પડયાં હતા અને જ્યારે રેઈનને સમજ જેવી છે. અમેરિકાના પશ્ચિમ સમુદ્રકાંઠાના જાણીતા પ્રાંત કેલિ
પડી કે રિચર્ડઝ પિતાને જાતીય સંતોષ આપી શકે એ પુરુષ નથી ફેનિયાને એ વતની હતા. એનું નામ હતું એડવર્ડ પ્રાઈસ રિચર્ડસ.
ત્યારે તેને માનસિક આઘાત ખરેખર ભયંકર હતો. હવે એણ એનું વજન ૧૧૮ રતલ હતું, જે ૨૯ વર્ષના અમેરિકન જુવાન માટે
તોફાન કરવું કે ગાળો દેવી કે રડારોળ કરવી કે શું કરવું તેની જરા ઓછું કહેવાય. છાતીની પહોળાઈ સરેરાશ ૩૦ ઈંચ હતી.
સમજણ પડી નહીં. પણ છેવટે તેણે નિર્ણય કરી લી કે રિચ
ઝે એને છેતરી નથી, પણ ખરી સ્થિતિનું તેને પોતાને જ એ પણ ઓછી કહેવાય. થાપાની પહોળાઈ જુવાનના કરતાં જરા વધારે હતી. દરેક જુવાનની જેમ એ દરરોજ મૂછ દાઢી મૂંડ
બરાબર ભાન નહોતું અને ઘણી ઘણી પીડા અને મસલતે તથા હતે. આ યુગના ઘણા અમેરિકનોની જેમ એના વાળ ખરવા લાગ્યા
ચિતન પછી લેરેઈને નક્કી કર્યું કે “પડયું પાનું નિભાવી લેવું ” હતા અને એને માથે ટાલ પડવાની શરૂઆત થઈ હતી. એ પિતાના
એ જ સુખશાંતિને ઉત્તમ માર્ગ છે. એટલે એ બન્નેએ પતિ-પત્ની
તરીકે જ રહેવાનું ચાલુ રાખ્યું. ધંધામાં રોકાયેલા રહેતા હતા.
આ હકીકત પ્રસિદ્ધ થઈ અને છપાઈ તેના બે વર્ષ પહેલાં આશરે બે વર્ષ પહેલાં એણે પિતાના શરીરમાં તેમજ પિતાના એડવર્ડ પ્રાઈસ રિચર્ડઝે લસ-એન્જલસની કોર્ટમાં મેજીસ્ટ્રેટની માનસમાં સમજી ન શકાય તેવું પરિવર્તન થતું જોયું. અનેક સ્ત્રીએ જરા પાસે લેખિત એકરાર કરીને પિતાનું નામ, પહેરવેશ તથા પિતે સ્ત્રી મરદાની દેખાય છે તેના જેવો એ બની ગયે. આવી મરદાની સ્ત્રી- છે તેવું જાહેર કરવાની પરવાનગી માગી. આ કેસ રજૂ કરવા માટે એનાં હાડકાં કાંઈક મેટાં હોય છે, થાપાને ભાગ બીજી સ્ત્રીઓના તેણે અને રેઈને સારો વકીલ રાખ્યો હતો. કરતાં સાંકડો હોય છે, અને તેની ચાલ પણ જરા મરદાની હોય રિચર્ડઝની વૈદ્યકીય પરીક્ષા અનેક દાકતરોએ કર્યા પછી દાકત' છે. તેના જે આ જુવાન રિચર્ડ સ બની ગયો.
રોનું સર્ટિફિકેટ પણ રજુ કરેલું. ન્યાયાધીશે આ બધી ટૂંકમાં આ એડવર્ડ પ્રાઈસ રિચર્ડઝ સ્ત્રી જેવો થઈ જતો હતે. હકીકતે કાળજીપૂર્વક સાંભળ્યા પછી એ ચૂકાદો આપ્યો કે રિચ
Page #103
--------------------------------------------------------------------------
________________
તા.૧૬-૫-૧૫
પ્રભુ
પણ
સના શરીરમાં પરિવર્તન થયું છે. તે પુરવાર થઈ ગયું છે, આ પરિવર્તન કાયમી છે એવી ખાતરી કોર્ટને થતી નથી, તેથી તેને બાર્બરાનું નામ ધારણ કરવાની કે સ્રીના કપડાં પહેરવાની કે એનું સ્ટેટસ એટલે પુરુષને બદલે સ્ત્રી તરીકે નોંધાવવાની કોર્ટે પરવાનગી આપી નહીં.
અમેરિકામાં કોઈ પણ પુરુષ સ્ત્રીનાં કપડાં પહેરીને જાહેરમાં ફરે તે તેને ગુનાહિત કૃત્ય ગણવામાં આવે છે, અને તે માટે સજા ફટકારવામાં આવે છે. રિચર્ડ્ઝને હવે પુરુષનાં કપડાં પહેરવાં ગમતાં નહોતાં અને જો સ્ત્રીનાં કપડાં પહેરે તે પેાલીસ એને પકડે તેવી બીક હતી. જ્યારે વસતીગણતરી (સેન્સસ) થાય ત્યારે એણે કઈ જાતિ લખાવવી એ બીજો પ્રશ્ન હતા. આખા કેસ ચાલ્યો તેમાં એની પત્ની લોરેઈન તરફથી એને સંપૂર્ણ મદદ મળી હતી. આ હકીકત છપાઈ ત્યાં સુધી એ બન્ને પતિ પત્ની તરીકે રહેતાં હતાં.
(આ હકીકત 'એશિયાટિક ડાઈજેસ્ટ' નામના માસિકના ૧૯૪૨ના મે મહિનાના અંકમાં પ્રસિદ્ધ થઈ છે.) સ્ત્રી. પુરુષ
હવે આપણે ઉપલા કેસથી તદૃન જુદા પ્રકારના પરિવર્તનની હકીકતો જોઈએ.
સ્કોટલેન્ડના એક બૅરન-મોટા જમીનદાર-લોર્ડ ફાર્બસ સેમ્પીલની બહેન એલિઝાબેથ જન્મથી “છેકરી ” જન્મી હતી. યુવાવસ્થામાં પ્રવેશી ત્યારે તેનું કદ બૅઠું અને કાંઈક ટૂંકું હતું. ભુખરા (ગ્રે) રંગના વાળ હતા. અને જરા ભુંરાશ પડતી આંખા, છેક નાનપણથી જ એને કસરત તથા મૈદાની રમતાના શેાખ હતા. એ ઘોડેસ્વારી કરતી, માછલાં પકડતી અને એને સારી નિશાનબાજીથી શિકાર કરવાનો શોખ હતો. એને છેકરીનાં કપડાં પહેરવાના સખત અણગમા હતા.
જન્મ વખતે એ છેકરી જેવી હશે, પણ એને વિકાસ દેકરા જેવા જ થયો. કદ જરા ઓછું હતું. હાથ મરદના જેવા હતા, પણ નાના નાજુક હતા. એને ખાત્રી થઈ હતી કે એ સ્ત્રી નથી, પણ પુરુષ છે. એની બધી વૃત્તિઓ-લાગણીએ પુરુષના જેવી હતી, પણ એણે લોકલાજના કારણે પુરુષ હોવાનું જાહેર કર્યું હતું નહીં.
માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી એણે એબીન યુનિવર્સિટીમાં વૈદ્યકિય અભ્યાસ કરીને ડાકટરની પદવી મેળવી અને એ શહેરમાં જ પ્રેકટિસ શરૂ કરી. અને તેની સાથે જ એણે પોતાના પહેરવેશ તથા નામ બદલી નાખ્યાં. હવે એનું નામ ઈવેન સેમ્પીલ છે. આ બધા ફેરફાર કરવાનું મુખ્ય કારણ તો એ છે કે તે એક યુવતી સાથે પ્રેમમાં પડયા હતા.
એને પુરુષ ઈન્દ્રિયને બહાર કાઢવા માટે ઑપરેશન કરાવવું પડયું નહોતું, પણ એણે પુરુષત્વ વધારવા માટેની હારમેાનની દવા લીધેલી ખરી. હવે એ સંપૂર્ણપૂણે પુરુષ થઈ ગયા છે અને જે હેવાલ મારી પાસે છે તે વખતે એ પોતાના લગ્નના ઉત્સાહમાં હતા. પેાતાના મોટા ભાઈ લોર્ડ સેમ્પીલને છેકરા નથી, એટલે સ્કોટલેન્ડના કાયદા પ્રમાણે એના ભાઈના અવસાન પછી એ લાર્ડ બનશે અને બધી જમીનદારી તથા મહેલ (કેસલ) ના માલિક બનશે. (મારી પાસે એની છબી છે.) વખતે એને કોર્ટમાં જઈને હુકમ તા મેળવવાના રહેશે જ.
ત્રીજો કિસ્સા
જ્યોર્જ જૉર્ગન્સન નામના એક અમેરિકન જુવાન હતા. એને બાપ ન્યુયાર્કમાં સુથારના ધંધા કરતો હતો. જયાએઁ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું તે અરસામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને અમેરિકાએ તેમાં ઝંપલાવ્યું. જ્યાર્જ પણ લશ્કરમાં જોડાયો અને બે વર્ષ પછી એ છૂટો થઈ ગયો. જ્યારે એ સૈન્યમાં સર્વ કોઈ સૈનિકની જેમ રોજ-બ-રોજનું કામ કરતા હતા ત્યારે એણે જોયું કે એની જાતીય ઈન્દ્રિયોમાં સમજાય નહીં એવા ફેરફાર થયા કરે છે. યુદ્ધ પૂ થયું હતું, તેથી જ્યાજે ન્યુયાર્કની એક મૅડિકલ કાલેજમાં દાકતરી અભ્યાસ શરૂ કર્યો અને એણે મનુષ્યની (સ્રી પુરુષના) જાતીય ગ્રન્થિના અને હારમાનના ખાસ અભ્યાસ કર્યો,
જીવન
૧૭
એક પ્રસંગે એ કૅલિફોર્નિયાની મુસાફરીએ ગયા હતા. ત્યાં એક દાકતરે એને માહિતી આપી કે ડેન્માર્કના પાટનગર કોપન— હેગનમાં એક ‘સીરમ ' (રસી) ઈન્સ્ટીટયૂટ છે, અને તેને ડૉકટર હામ્બુર્રર આ વિષયના કાબેલ નિષ્ણાત ગણાય છે. સારા નસીબે કેલિફોર્નિયામાં જ એને એક સન્નારી મળી, જેણે એને ડેન્માર્ક લઈ જવાની તૈયારી બતાવી. જ્યાર્જ ત્યાં ગયા.
એને બે હજાર જેટલાં ઈન્જેકશના હારમાનનાં આપ્યાં અને એના પર પાંચ છ મોટાં ઑપરેશન થયાં. ડેન્માર્કથી જ એણે પોતાનાં મા બાપને જણાવી દીધું કે એની ચિકિત્સા સફળ નીવડી છે, અને કુદરતે ભૂલ કરીને એને પુરુષ ગણાવ્યા હતા પણ હવે એ સ્ત્રી બની ગયો છે અને પોતાનું નામ બદલીને ક્રિસ્ટિન રાખ્યું છે. વયે એ ૨૬ - ૨૮ વર્ષની છે અને ગારી તથા દેખાવડી જણાય છે. (સ્ત્રી તરીકે અને પુરુષ તરીકેની એની છબી મારી પાસે છે).
આવા બનાવા ઘણા ઓછા જાણવામાં આવે છે. મારા પેાતાના અનુભવામાં મે' થોડી સ્રીઓને તપાસી છે, કે જેનામાં કાંઈ ને કાંઈ વિકૃતિ પકડાઈ આવી છે. કોઈને ગર્ભસ્થાન લગભગ હાય જ નહીં અને એક બ્રાહ્મણની રૂપાળી (૧૬ વર્ષની) છોકરીને યોનિની ઉપરનાં બીજા જાતીય અવયવો (ગર્ભસ્થાન ) હતા જ નહીં. મે તેને મુંબઈની હાસ્પિટલમાં તપાસ માટે મેાકલેલી, અને મારી પરીક્ષા સાચી નીકળી હતી.
થોડા વખત પહેલાં એક સારા કુટુંબની સુંદર દેખાતી બ્રાહ્મણ શ્રી અમને મળવા આવેલી. એ યુરોપમાં રહેતી હતી અને ત્યાં પેાતાના પતિ સાથે રહીને સાથે સાથે નોકરી પણ કરતી હતી. ઠીક સારું ભણેલી ચબરાક અને ચાલાક હતી: જે રીતે એ મારા મકાનનાં પગથિયાં ચઢી તે જોઈને તથા તેની વાતો અને વર્તનથી તરત મને વિચાર આવ્યો કે આ એક સામાન્ય સ્ત્રી નથી. પછી મે તેના વિશે માહિતી કાઢતાં એટલું જાણવા મળ્યું કે એને કદી ઋતુસ્રાવ થયો નહાતા અને છોકરાં તો થાય જ શી રીતે ? એની વૃત્તિઓ પુરુષોના જેવી જ હતી. આ સિવાય .વિશેષ માહિતી મળી નહીં,
ઉપર લખેલી બધી વિકૃતિઓને માટે એટલી મહત્ત્વની બાબત સમજી લેવાની જરૂર છે કે દરેક મનુષ્યમાં મૂળભૂત અંગેા અને અવથવા લગભગ એક સરખાં હોય છે. પુરુષોમાં સ્રીઓની જેવાં અંગા વિકાસ ન પામતાં નાનાં અને ખીલ્યાં વિનાના (પુરુષોમાં સ્તન અને તેની ડિંટડીના જેવાં) રહી જાય છે. તેવી જ રીતે સ્ત્રીઓમાં પણ પુરુષોના જેવા અંગો હોય છે કે જે વિકાસ ન પામતા. અવિકસિત રહી જાય છે.
સ્ત્રી તેમ જ પુરુષ બન્નેનાં જાતીય અંગે!માંથી અંતસ્રાવ ઉત્પન્ન થાય છે. ગુરુપેાના અને સ્ત્રીઓના જનનાંગ વૃષણ અને અંડપિંડ (ઓવરી) એ બન્ને અંગામાં ગર્ભ રહેવા માટે જે પદાર્થ ઉત્પન્ન થાય છે તે ઉપરાંત તેમાંથી અંતસ્ત્રાવ (હારમાન) પણ પેદા થાય છે. પુરુષોના અંતઃસ્ત્રાવને એન્ડ્રોજન ( androgen) અને સ્ત્રીઓના . અંતઃસ્ત્રાવને એસ્ટ્રોજન (estrogen ) કહે છે. સ્ત્રી પુરુષોના શરીરના વિશેષ (સેકન્ડરી) ચિહ્નો વિકસાવવા માટે આ અંતસ્ત્રાવ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. (પુરુષને મૂછ, દાઢીના વાળ વગેરે. અને સ્ત્રીઓને સ્તન વગેરે માટે) જ્યારે કોઈ રોગ કે માનસિક આઘાતને લીધે અંતસ્ત્રાવમાં વધઘટ થઈ જાય છે ત્યારે સ્ત્રી–પુરુષાનાં અંગામાં ફેરફાર થઈ જાય છે. એક વિદ્રાન નિષ્ણાતની નોંધ
ઉપર લખેલાં કારણો વિશે મને પેાતાને શંકા ઉત્પન્ન થવાના કારણે મેં ગુજરાત કોલેજના બાયાલાજી એટલે જીવવિઘાના પ્રોફેસર શ્રી ગિરીન્દ્ર પંડયાને (ઓળખાણ વિના) પુછાવ્યું અને એમણે મને જે નોંધ લખી મોકલી છે તે અક્ષરશ: અહીં રજૂ કરું છું:--
“આવા જણાવેલા કિસ્સાની બાબતમાં વૈજ્ઞાનિક દષ્ટિએ જોતાં જણાશે કે તેમાં જાતિનું પરિવર્તન ખરી રીતે થતું નથી. આના કારણમાં એમ જણાવી શકાય કે મનુષ્યમાં લિંગભેદ તો ગર્ભવિકાસના ત્રીજા તબક્કામાં એટલે સ્ત્રીના અંડકોષ (egg-cell) અને
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૬૫
શુક્રકોષના (Sperm-cell) મિલન વખતે જ નક્કી થઈ જાય છે.
અંડકોષના ફલનમાં જો બે એકસ લિંગસૂત્ર (2x-sex chromosomes) સાથે આવે તે ગર્ભને વિકાસ સ્ત્રીમાં પરિણમે છે; અને એકસ વાઈ લિંગસૂત્રો (X-y-sex-chromosomes) સાથે આવે તો ગર્ભને વિકાસ પુરુષમાં પરિણમે છે. જો કોઈ પણ કારણસર ઉપર જણાવેલાં લિંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો શરીરની અંદર આવેલી જનનેન્દ્રિયનું નિર્માણ થવામાં ફેરફાર થઈ શકે અને ગર્ભમાં કદાચ બન્ને પ્રકારની અંદરની જનનેન્દ્રિયો એટલે કે વૃષણ (testis) અને અંડપિંડ (બીજાશયovary) નું એકી સાથે નિર્માણ થવા પામે છે. બન્ને પ્રકારની જનનેન્દ્રિયો ધરાવતી આવી વ્યકિતને ટ્રિલિંગી (hermaphrodite) કહેવામાં આવે છે. વળી આવી ટ્રિલિંગ વ્યકિતઓ કાર્યક્ષમ શુક્રકોષે અને અંડકોષોને ઉત્પન્ન કરી શકે છે. પણ આવા પ્રકારનું પ્રિલિંગીપણું મનુષ્યની બાબતમાં ભાગ્યે જ જોવા મળે છે.
શરૂઆતમાં વર્ણવેલા કિસ્સાઓમાં શરીરની અંદર આવેલી જનનેન્દ્રિય (એટલે કે વૃષણ અથવા અંડપિંડ) અપૂર્ણ વિકાસ પામેલી છે; જ્યારે બન્ને પ્રકારની સ્ત્રી અને પુરુષની બાહ્ય જનનેન્દ્રિયો (પુરુષમાં શિશ્ન અને વૃષણ કોથળી અને સ્ત્રીમાં યોનિહાષ્ટો અને એનિમાર્ગ) બન્ને દેખાય છે. અને તે પણ સામાન્ય હોય તેના કરતાં કદમાં નાની હોય છે, વળી આવા દાખલાઓમાં તેમના દ્રિતીય જાતીય લક્ષણો (સેકંડરી-sexual characters) જેવાં કે દાઢી, મૂછ, સ્તન, અવાજ વગેરે પણ વચલા વળનાં (ન તે પુરેપૂરાં પુરુષનાં કે ન તે પૂરેપૂરાં સ્ત્રીનાં) હોય છે. આ પહેલા કિસ્સામાં રિચઝની શરૂઆતની જિંદગીમાં તેને અલ્પ વિકસિત પુરુષની બાહ્ય જનનેન્દ્રિો સ્પષ્ટ રીતે હતી. એટલે તેની ગણના પુરુષમાં કરવામાં આવી. કદાચ તેના અંડપિંડ (ovary) પણ અસલની જગ્યાએથી સ્થાનભ્રષ્ટ થઈ નીચે ઊતરી આવ્યા હોય તે તેઓ વૃષણ તરીકે ગણાવાને સંભવ છે.
“આવી જાતનાં લક્ષણો હોવાનું કારણ તેને પાંચ વર્ષની વયે થયેલા સ્પાઈનલ મેનેજાઈટીસને લીધે હોર્મોન્સના પ્રમાણમાં થયેલ ફેરફાર હતે. અમુક ઉંમર પછાં તેનામાં જાતીય પરિવર્તન થતું જોવામાં આવ્યું એનું કારણ માત્ર એ છે કે તે વખતે તેના અંડપિંડમાંથી અને શરીરમાં આવેલી બીજી અંતઃસ્ત્રાવી ગ્રન્થિઓ (ductless glands)માંથી એસ્ટ્રોજન હોર્મોન્સ (estrogen hormones) ને સ્ત્રાવ વિશેષ પ્રમાણમાં થવાથી તેનામાં પુરુષનાં બાહ્ય જાતીય લક્ષણે દબાઈ ગયાં અને સ્ત્રીનાં સર્વ જાતીય લક્ષણે વધારે સ્પષ્ટ થવા માંડ્યાં, જેથી તે પુરુષમાંથી સ્ત્રીના સ્વરૂપમાં ફેરવાતા હોય એવું જણાયું.
બીજો એલિઝાબેથને સ્ત્રીમાંથી પુરુષમાં પરિવર્તન પામવાને પહેલાં કરતાં વિરુદ્ધનો કિસ્સો છે, જ્યારે ત્રીજો કિસ્સો પહેલા જેવો જ છે; જેનાં કારણે પણ ઉપર જણાવ્યા પ્રમાણે છે.”
અંતમાં ફરીથી સ્પષ્ટ કરવાની જરૂર છે કે મનુષ્યમાં એક વખત જાતિનું નિર્માણ થયા પછી તેને કોઈ પણ કાળે વિરુદ્ધ જાતિમાં ફેરવી શકાતી નથી પણ રોગિષ્ટ સ્થિતિમાં અથવા બીજાં કોઈ પણ જનીની કારણો (jenetic-reasons)ને લીધે માત્ર તેની જાતિનાં બાહ્ય લક્ષણોમાં જો કાંઈ વિરુદ્ધપણું જણાતું હોય તે ફકત તેમાં જ (gonadotrophic hormones) Sulaj 404 YHUSU જાળવવાથી પરિવર્તન થઈ શકે છે. વળી સ્ત્રીમાં સ્તનને અને ગર્ભાશયને વિકાસ એવા વિશિષ્ટ પ્રકારની છે કે તેને લીધે પણ જાતીય પરિવર્તન અશકય બને છે. લેખનાં પ્રારંભમાં જણાવ્યું છે તે પ્રમાણે, કુદરતની યોજના અને નિયમોમાં કવચિત કોઈ વાર ભૂલ થઈ જાય છે. તે હકીકત ઉપરના કિસ્સાઓમાં પુરવાર થઈ ગઈ છે. ૪૦૦ - ૫૦૦ વર્ષ પહેલાં એક ફારસી કવિ ઉમ્મર ખય્યામે માટલાંની એક દુકાનમાં એક બેડોળ માટલાને કહેતા સાંભળેલું કે ‘શું - ઈશ્વરને હાથ. હાલી ગયો હશે?’
આ પ્રશ્નનો ઉત્તર હકારમાં છે. (“સમાજદર્પણ” માંથી સાભાર ઉદ્દધૃત) . સુમન્ત મહેતા
સુકી ધરતીનાં મીઠાં સ્મરણ-૫
- શુક્રવાર, તા. ૧૨-૨–૬૫
ગાંધીધામ ભણી આજે સવારે અમને અહિના ‘કચ્છ મિત્ર’ કાર્યાલયના મેનેજર શ્રી જમનાદાસ પ્રેમચંદ શાહને ત્યાં ચાહ - નાસ્તા માટે નિમંત્રણ હતું. એટલે સવારનું નિત્યકર્મ પતાવીને અમારી નજીકમાં આવેલા તેમના નિવાસસ્થાન ઉપર અમે સૌ ગયા અને તેમના મકાનની અગાસીમાં બધાં એકઠાં થયાં. આકાશમાં સૂર્ય ઊંચે ચઢી રહ્યો હતો અને તેને તડકો તથા પ્રકાશ ચોતરફ ફેલાઈ રહ્યો હતો. આમ છતાં શિયાળાની ઠંડી હજુ ચાલુ હતી અને તેથી આ તડકો મધુર લાગતો હતો. જમનાદાસભાઈ સાથે અમારો તે કશો સંબંધ હતો જ નહિ. પરમાનંદભાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના, એક ટ્રસ્ટી અને અહિનું ‘કચ્છ મિત્ર' સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત એક દૈનિક પત્ર એ નાતે પરમાનંદભાઈને તેમની સાથે અમુક સંબંધ ગણાય. એમ છતાં તેમણે અમને બધાને ખૂબ ભાવથી પિતાને ત્યાં બોલાવ્યા અને તાજા જલેબી, ગાંઠિયાને અમને નાસ્તો કરાવ્યો જે અમો સર્વ પ્રત્યેના તેમના દિલના ઉમળકાનું સૂચક હતું. આ પ્રસંગ ઉપર ‘કચ્છ મિત્ર' સાથે જોડાયેલા ફોટોગ્રાફરને પણ તેમણે બોલાવેલા અને અમારી આખી મંડળીની છબી લેવડાવેલી, જેને બ્લોક આ લેખના છેડે છપાયેલ છે. તેમનાં વૃદ્ધ માતુશ્રી આશરે ૮૦ વર્ષનાં તે ભાવનગરનાં હોઈને પરમાનંદભાઈના પિતાશ્રીને અને તેમના કુટુંબને સારી રીતે જાણતાં હતાં. તેમણે પણ અમને બહુ વાત્સલ્યથી આવકાર્યા અને એક કુટુંબ જેવો સૌને અનુભવે થયે.
અહીં ચાહ - નાસ્તો પતાવતાં લગભગ આઠ વાગવા આવ્યા હતા. અગિયાર વાગ્યા લગભગ અમારે ગાંધીધામ તરફ રવાના થવાનું હતું. ભુજમાં રાત તે બે ગાળી, પણ ભુજ તળમાં તો અમે કાંઈ જોયું જ નહોતું. અને ભુજમાં ખરીદી કરવા જેવું પણ ઘણું હતું. સૂડી, ચપ્પ, કાંસાનાં વાસણો, બાંધણી વગેરે. આ માટે સમય બહુ ઓછા હતા. એમ છતાં મારી જેવા કેટલાંક ભાઈ - બહેને ભૂજની બજારમાં ખરીદી કરવા ઉપડયા. બીજા કેટલાક ભૂજમાં જોવા લાયક સ્થળો જોવા ઉપડયા. આમ બે ત્રણ કલાક જોતજોતામાં પસાર થઈ ગયા પણ ખરીદનારા ખરીદીથી ધરાયા નહિ અને જોવા લાયક સ્થળ જોનારાને કેટલુંય બાકી રહી ગયું. આખરે નક્કી કરેલા કાર્યકમ મુજબ અમારી સવારી લગભગ ૧૧-૩૦ વાગ્યે ભુજથી ગાંધીધામ તરફ રવાના થઈ.
ભુજથી ગાંધીધામ ૩૮ માઈલ દૂર હતું. રસ્તામાં અંજાર આવ્યું. અમારા કાર્યક્રમમાં અહિ રોકાવાનું નહોતું. એ બાબતનું અમારા મનમાં જરા દુ:ખ રહી ગયું. કારણ કે અંજાર કચ્છનું એક મુખ્ય નગર છે, વળી થોડાં વર્ષ પહેલાં ત્યાં ધરતીકંપ થયેલ તે કારણે અંજાર તારાજ થઈ ગયેલું અને પાછું ભારત સરકારની વિપુલ મદદ વડે, નવું રૂપ ધારણ કરેલ અંજાર અમે જોયું. આ અંજારમાંથી પસાર થતાં
જ્યાં ત્યાં નવા મકાને નજરે પડે છે અને કેટલાક મકાનમાં ધરતીકંપની ચીરાડો પણ દેખાય છે. આ રીતે અંજાર શહેર જુના-નવાના વિચિત્ર મિશ્રિણ જેવું લાગે છે. અંજાર બીજી રીતે પણ જાણીતું છે. * અહિ દંતકથા પ્રસિદ્ધ જેસલ – તોરલની સમાધિ છે. આ સમાધિનજરે
જોવાની અમારામાંના ઘણાના મનમાં તીવ્ર ઈચ્છા હતી પણ તે ઈચ્છા મનની મનમાં રહી ગઈ. ધીમે ધીમે ચાલતી બસમાં બેઠાં બેઠાં અમે અંજાર પસાર કર્યું અને બસની બારીમાંથી જોવાય તેટલું જોઈને સંતોષ માન્ય.
અંજાર વટાવ્યા બાદ રતનાલ નામનું રેલ્વે સ્ટેશન આવ્યું. આ અંગે અમને એમ જણાવવામાં આવ્યું કે આ સ્ટેશનથી સ્વ. પંડિત નેહરને નવું વસાવવામાં આવેલ ગામ ‘જવાહરનગર’ નું ઉદ્દઘાટન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જતાં રસ્તામાં પંડિતજી જીપ ગાડીમાંથી ઉથલી પડયા હતા અને તે
જયાં પડેલા તે જગ્યા ઉપર એમની સ્મૃતિ કાયમ કરવા માટે એક નાનું સ્મારક ઊભું કરવામાં આવ્યું છે અને એ સ્મારકમાં માત્ર બે જ
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૧૫
અક્ષરો કોતરવામાં આવ્યા છે. આ અક્ષરો છે ‘ ખમ્મા ’. ખરેખર આ બે અક્ષરોમાં પંડિતજી પ્રત્યેની પ્રજાજનોની ઊંડા સ્નેહની લાગણી વ્યકત થાય છે.
ગાંધીધામ
અમે આદિપુર વટાવીને ગાંધીધામ પહોંચ્યા ત્યારે લગભગ એક વાગવા આવ્યો હતો. કચ્છની આ વિશાળ વસાહત તદ્દન નવી છે અને તે ત્રણ વિભાગમાં વહેંચાયલી છે અને ઘણા મોટા ક્ષેત્રફળને આવરે છે: (૧) કોઈ પણ શહેરના પરા જેવું આદિપુર જે ખાનગી રહેઠાણાનું મથક છે, (૨) ગાંધીધામ જે વ્યાપાર વ્યવસાયનું મથક છે, (૩) કંડલા બંદર અને કંડલા ફ્રી ટ્રેડ ઝોન જ્યાં નવું બંદર ઊભું કરવામાં આવ્યું છે અને તેની નજીકના પ્રદેશ નવા ઉદ્યોગો અંગે કારખાનાંઓ ઊભા કરવા માટે અલાયદા નક્કી કરવામાં આવ્યા છે.
અમારા ઉતરવાની વ્યવસ્થા ગાંધીધામમાં આવેલા ચેમ્બર ઓફ કોમર્સના મકાનમાં – ખાસ કરીને તાડપત્રી અને ચંદરવાથી ઢાંકેલી અગાસીમાં—કરવામાં આવી હતી. આજ સુધી અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અમારા રહેવા ખાવા વગેરેની વ્યવસ્થા જાણે કે બાદશાહી આકારની હતી. અહિં એવી કોઈ સગવડ સુલભ નહોતી. ગાંધીધામમાં થોડાંક જૈન કુટુંબો વસેલાં છે. તેમના આગેવાન શ્રી નાગશી ધારશી શેઠિયા અને અન્ય જૈન બંધુઓએ અમે ચેમ્બર ઑફ કોમર્સના મકાન પાસે પહોંચ્યા એટલે, અમને આવકાર આપ્યો. ત્યાર બાદ અગાસી ઉપર સામાન ચઢાવીને અમે જરાક સ્થિર થયા અને પછી થોડે દૂર આવેલી એક મારવાડીની લાજમાં જઈને ભાજનકાર્ય પતાવ્યું અને પાછા અમારા નિવાસસ્થાને આવીને થાડો સમય આરામ કર્યો.
ગાંધીધામની રચના એક અદ્યતન નગર જેવી છે. મોટા પહેાળા રસ્તાઓ, દુકાન અને એકસપોર્ટ - ઈમ્પોર્ટની આફિસા, હાર્ટેલા અને સિનેમાઓ. આ શહેર પચરંગી દેખાય છે. આ શહેર સિંધના નિર્વાસિતાને વસાવવાના હેતુથી ઊભું કરવામાં આવ્યું છે પણ કંડલાને ફ્રી ટ્રેડ પોર્ટ બનાવવામાં આવેલું હોઈને તે બંદરના વિકાસ સાથે ગાંધીધામના પણ વિકાસ થવાના એ આશાએ ભારતના અન્ય ભાગની અનેક પેઢીઓએ અહિં થાણાં નાંખ્યાં છે અને એ રીતે ગાંધીધામ જીવતું, જાગતું અને નવા પ્રાણથી ધબકતું નગર લાગે છે. કચ્છના આજ સુધી જોયેલાં શહેરો અને ગામડાંથી ગાંધીધામની ભાત જુદા જ પ્રકારની માલૂમ પડે છે.
ગાંધીધામ અંગે અમને જણાવવામાં આવ્યું કે ગાંધીધામના વિકાસમાં ભાઈ પ્રતાપ દયાળના સૌથી વધારે ફાળા છે. અમીર કુટુંબમાં ઉછરેલા આ ગૃહસ્થે રાત-દિવસ સતત મહેનત કરીને ગાંધીધામના બાંધકામમાં વિકાસમાં પોતાના પ્રાણ પૂર્યો હતા. ગાંધીધામની વસ્તી તેમને ‘અજો' અને ‘અદા' તરીકે બીરદાવતી હતી. પણ ગ્રહોના કોઈ ક્રૂર બળાના ભાઈ પ્રતાપ આજે ભાગ બની ગયા છે; અને શારીરિક યાતના ભાગવી રહ્યા છે. આમ છતાં ગાંધીધામ માટે કંડલા માટે, કચ્છ માટે તેમણે જે કાંઈ કર્યું છે તે કદિ કોઈ ભૂલી શકે
તેમ નથી.
આ ગાંધીધામમાં રાત્રિ ગાળીને બીજે દિવસે સવારે ભદ્રેશ્વર જવું—આવા કાર્યક્રમ અમે વિચારેલા હતા. પણ અહિંની ટાંચી સગવડ જોતાં ભદ્રેશ્વર જેઅહીંથી ૨૦ માઈલ દૂર હતું ત્યાં રાત્રે જ પહોંચી જવું એવા અમે નિર્ણય કર્યો અને તે અંગેની ગાઠવણ કરવા માટે અમારા કચ્છના આખા પ્રવાસના જેમણે પ્રબંધ કર્યો હતો તે શ્રી મગનભાઈને અમારી સાથેની મોટરમાં ભદ્રેશ્વર ભણી રવાના કર્યા.
કંડલા
બપારના ત્રણ વાગવા આવ્યા હતા. હવે અમારે કંડલા બંદર જોવા જવાનું હતું. આ અંગે આગળથી કરેલી ગોઠવણ મુજબ ગાંધીધામમાં રહેતા ભાઈશ્રી પ્રભુલાલ સંઘવી અમને કંડલા બંદર દેખાડવા માટે તથા ફી ટ્રેડ ઝોનના ખ્યાલ આપવા માટે આવી. પહોંચ્યા હતા. બંદર ઉપર પહોંચ્યા એટલે અમારી રાહ જોતા પાર્ટ ઑફિસર શ્રી ગુપ્તા અમને મળ્યા અને એક મોટા હાલમાં લઈ ગયા અને ત્યાં મૂકેલા ચાર્ટસ - નકશાઓ—તથા કંડલાની બહુ નાના સ્કેલ
૧૯
ઉપરની રચના દાખવતા એક પટ દ્વારા તેમણે એમને કંડલા બંદરની · ભવ્ય રચનાનો ખ્યાલ આપ્યો.
ત્યાર બાદ ત્રણ કે ચાર માળ ઉપર જ્યાં રડારની ગોઠવણ છે ત્યાં અમને લઈ જવામાં આવ્યા અને રડારની રચના અમને પ્રત્યક્ષ દેખાડી તથા સમજાવી. આ અમારામાંના લગભગ સર્વ કોઈ માટે પહેલા જ અનુભવ હતો. રડાર વિષે કાંઈક વાંચેલું ખરૂં, પણ તેના રહસ્યના આજે જ ખરો ખ્યાલ આવ્યો. આ રડારની કેબીનમાં ટેલિવિઝનના ધારણે આસપાસના અમુક વિસ્તારમાં કઈ સ્ટીમર કર્યાં ઊભી છે અને કઈ દિશાએ જઈ રહી છે તેનો ખ્યાલ આવે છે. આ જાતે જૉવાથી જ બરોબર સમજી શકાય તેમ છે.
ત્યાર બાદ તેઓ અમને કંડલા બંદરમાં જે ડૉકસ ઉપર સ્ટીમરોલાંગરે છે તે વિભાગ તરફ લઈ ગયા. કચ્છના અખાતમાં કંડલાની ખાડીના પશ્ચિમ કિનારા ઉપર આ બંદર આવ્યું છે. આજે અહિં ચાર બર્થ ઉભા કરવામાં આવ્યા છે. બર્થ એટલે એક સ્ટીમરને ઉભી રહેવા પૂરતા બાંધેલા કીનારો. અહિં મોટી મોટી સ્ટીમરો ભરતીના વખતે આવીને ઉભી રહે એટલું પાણીનું ઊંડાણ છે. આ બંદરના માસ્ટર પ્લાનમાં આવા કુલ ૩૦ બર્થ ઉભા કરવાનું વિચારાયું છે. જેમ વ્યાપાર અને સ્ટીમરોની અવરજવર વધતી જશે તેમ નવા નવા બર્થ ઉભા કરવામાં આવશે. આજે ૧૫ લાખ ટન માલની વાર્ષિક હેરફેર થાય છે, અને મોટા ભાગે અહિં સરકારી માલની આયાતનિકાસ થાય છે. સામાન્ય વ્યાપારીઓના માલ હજુ અહિં બહુ ઓછા ઊતરે છે. આજે કંડલાને ભારતના બીજા ભાગ સાથે પાલણપુર મારફત જોડતી મીટરગેજ રેલ્વેલાઈન છે. વિરમગામ ધ્રાંગધ્રા મારફત કંડલાને જોડનારી બ્રૅ ડગ જની લાઈન નાંખવાનુ શરૂ થયું છે, પણ તેની પ્રગતિ બહુ ધીમી છે. આ લાઈન નંખાયા બાદ કંડલાનું આખા ભારત સાથે જોડાણ થશે અને પરિણામે કંડલા ના વ્યાપાર વ્યવહાર બહોળા પ્રમાણમાં વધશે એવી આશા રાખવામાં આવે છે. અમે આ બર્થની બાજુએ પસાર થતાં એક મોટી સ્ટીમરમાંથી કીનારા ઉપર જળપ્રવાહની માફક ઠલવાતા ઘઉંના મેટો ટેકરો જોયો. સ્ટીમરમાંથી ઘઉં કીનારા ઉપર ઠલવાતા હતા અને ઑટોમેટીક યંત્રથી કોથળામાં ભરાતા જતા હતા અને કોથળા પણ એ જ પ્રમાણે શિવાતા જતા હતા. આવી જ રીતે અહિં કેરોસીન, પેટ્રોલ વગેરે પણ મોટા પ્રમાણમાં ઉતારવામાં તેમ જ સંગ્રહવામાં આવે છે. આમ કંડલા બંદરનું નિર્માણ ભારત સરકારની એક મોટી સિદ્ધિ છે. જે જોઈને અમે સૌ ગૌરવાન્વિત બન્યા.
:
કંડલા ફ્રી ટ્રેડ ઝોન'
આ કંડલા બંદરની વિશેષતા તે સાથે જોડાયલા ફી ટ્રેડ ઝોનના કારણે છે. આ ફ઼ી ટ્રેડ ઝોન આપણા દેશ માટે તદૃન નવા વિચાર અને નવું સાહસ છે. ફ્રી ટ્રેડ ઝોન એટલે બંદર પાસેના એક એવા વિસ્તાર કે જેને કસ્ટમની જગાત કે આયાત - નિકાસનાં બંધનો લાગુ પડતાં નથી. અહિં જે કાંઈ કાચા માલ ઉતરે તે ઉપર કોઈ જગાત લેવામાં ન આવે અને એ જ કાચા માલ અહિં જ સ્ટોર થાય, તેમાંથી નવા માલ પેદા થાય, તે પાછે પેક થાય અને પરદેશ પાછા ચઢે તેને કોઈ એકસાઈઝ ડયુટી કે નિકાસને લગતી જગાત લાગુ ન પડે. આ રીતે સાંધી પડતરના પરદેશ જતો માલ દુનિયાની બજારોની હરીફાઈમાં ઊભા રહી શકે. - આ છે ક઼ી ટ્રેડ ઝોન પાછળનો આશય. આ ઝાનમાં નખાતા ઉદ્યોગ અંગે બે શરત બંધનકર્તા છે. (૧) અહિં બનાવવામાં આવતી વસ્તુની દેશમાં અન્યત્ર ઉત્પન્ન થતી એ જ વસ્તુ સાથે અઘટિત હરિફાઈ—unfair competitionથવી ન જોઈએ. (૨) અહિં ઉદ્યોગનું સાહસ ખેડનારે પોતાની પેદાશની એછામાં ઓછી ૫૦ ટકા ભારત બહાર નિકાસ કરવાની બાંહ્યધરી આપવી જોઈએ. આ વ્યવસાય અંગે દેશમાં જાતજાતના કાગળિયા કરવા પડે છે—આ કાગળિયા કરવાપણું-documentationઅહિં ઓછામાં ઓછું કરવું પડે એવા પ્રબંધ કરવામાં આવ્યો
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૬૫.
છે. અહિં એક જ બાબતની ચોકી કરવાની–જાપ્તો રાખવાની રહેશે અને તે એ કે પરદેશમાં નિકાસ કરવા માટે પેદા કરવામાં આવેલે માલ ચોરી છુપીથી દેશમાં દાખલ થવા ન પામે. આ પ્રકા- રન ફ્રી ટ્રેડ ઝોન કંડલા બંદર અને ગાંધી ધામ વચ્ચે ૩ર૦ એકરને નક્કી કરવામાં આવ્યો છે. ચીનના કિનારે હોંગકોંગ આવું ફ્રી પોર્ટ છે. ઘણું ખરું સેંઘાઈ અને સિંગાપોર પણ આવા ફ્રી પાર્ટ છે. અમે આ ફ્રી ટ્રેડ ઝેન જે. આ ૩૨૦ એકરના ઝોનના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે. (૧) નાના કદના ઉદ્યોગો માટેના વિભાગના ૧૦૩ પ્લટ કરવામાં આવ્યા છે, જેમાંના ૨૨ પ્લોટ આ ઝોનના ઉદ્ઘાટન સમયે જ નોંધાઈ ગયા છે. (૨) મધ્યમ કદના ઉદ્યોગો માટેના વિભાગના ૮૬ પ્લેટમાંથી ર૬ પ્લેટ નોંધાઈ ચૂક્યા છે. (૩) મેટા ઉદ્યોગ માટેના વિભાગના પ્લોટમાં હજાર સુધી એક પ્લોટ નોંધાયા નથી. પણ સમય જતાં અને સરકારની નીતિ વધારે ચોક્કસ થતાં આ પ્લોટો પણ ધીમે ધીમે નોંધાઈ જશે એવી આશા રહે છે. આ કંડલા પટને પૂરો ઉપયોગ થાય એટલા માટે આ ફી ટ્રેડ ઝોન ઉભે. કરવામાં આવ્યા છે. આ ઝોન ઉપર આવતાં પહેલાં અમે થર્મલ સ્ટીમ પાવર સ્ટેશન પણ જોયું કે જ્યાંથી આખા કરછને વીજળી પુરી પાડવામાં આવે છે. આ ફ્રી ટ્રેડ ઝોન ઉપર હજુ બહુ ઓછા કારખાનાં ઉભા કરવામાં આવ્યા છે, પણ આવતા દશ વર્ષમાં બ્રેડ ગેજ રેલ્વેલાઈનની સગવડ ઉભી થવા બાદ આ વિભાગ પૂર બહારમાં ખીલી ઉઠશે અને ચીનના કિનારે હોંગ કોંગનું જે સ્થાન છે તેમ ભારતના કિનારે કંડલા આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગનું એક મેટું મથક બની જશે અને કચ્છ પણ કંડલા બંદર તથા ફ્રી ટ્રેડ ઝેનનું નિર્માણ થવાને કારણે ખુબ આબાદ થશે એવી આશા સેવવામાં આવે છે. ફી ટ્રેડ ઝોનની આ વિગતો અહિંના અધિકારી સાથે વાત કરતાં અમારા જાણવામાં આવી.
પાછા ગાંધીધામ અને ભદ્રશ્વર તરફ પ્રયાણ આમ કંડલા ફ્રી ટ્રેઈડ ઝોનમાં ભવિષ્યમાં એક મોટા ધાગિક
શહેર જોવાના સ્વપ્ન સાથે અમે ગાંધીધામ તરફ પાછા ફર્યા ત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને હવે દિવસને ઉકળાટ શમી ગયો હતો તથા ઠંડો પવન આહૂલાદક લાગતો હતો. પાછા અમે ગાંધીધામ અમારા ઊતારે પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી, ખૂબ થાક લાગ્યો હતો. થાકની સાથે ભૂખ પણ લાગી હતી એટલે સવારવાળી મારવાડી લૉજમાં સૌ ખીચડી ભેગા થયા. રાતને અમારો મુકામ ભદ્રેશ્વરમાં હતો એટલે ગાંધીધામનાં નવા મિત્રોની અમે વિદાય લીધી – પણ તે પહેલાં તેમની સાથે અગાશીમાં એક મિલન ગોઠવવામાં આવ્યું અને ચર્ચા કરતાં અમે જાણી શકયા કે ગાંધીધામમાં એક જૈન મિત્રમંડળ ચાલે છે અને અહીં જૈનેની વસ્તી લગભગ પાંચસેની છે. ગાંધીધામની વસ્તી પચાસ હજારની છે. પ્રજા પંચરંગી છે. અહિના જેમાં સંપ્રદાયનાં કોઈ ભેદભાવ નથી. અહિ એક દેરાસર અને ઉપાશ્રય પણ છે. અહિના જેને સ્થાનકવાસી સાધુ આવ્યા હોય તો તેમનું વ્યાખ્યાન સાંભળવા જાય અને દેરાવાસી સાધુ આવ્યા હોય તે તેમનું ય વ્યાખ્યાન સાંભળવા જાય – સમારંભે પણ સાથે જ ઉજવાય. મિત્રમંડળ એક પુસ્તકાલય પણ ચલાવે છે. - ઠંડા પીણાને ન્યાય આપી, અમે અગાશીમાંથી અમારા બીસ્તર પાટલા ઉતાર્યા અને બસના છાપરામાં ચઢાવ્યા ત્યારે અમે સૈનિકની અદાથી કામ કરતા હોઈએ એવું અભિમાન લીધું – અને જાણે કોઈ ગઢ જીતીને જતા હોઈએ એ રીતે બસમાં અમે અમારું સ્થાન લીધું. ભદ્રવરની ક૯૫ના કરતાં, ઝોકા ખાતાં, ચારેય બાજુ ઘોર અંધારાનું દર્શન કરતાં - ભદ્રેશ્વર તીર્થનાં દરવાજામાં પ્રવેશ્યા ત્યારે રાતના ૧૧ વાગી ગયા હતાં. સારું હતું કે સુંદર ગાદલા - તકીઆ - રજાઈ પાથરીને અમારા માટે તૈયાર રાખવામાં આવ્યા હતા, એટલે જતાં વેંત અમે નિદ્રાદેવીને શરણે થઈ ગયા. આકાશમાં શુદ નવમીને ચંદ્ર ભૂતળ ઉપર પોતાનું ધવલ તેજ વરસાવી રહ્યો હતો પણ તે જોવા-માણવાનો કોઈનામાં અત્યારે ઉત્સાહ નહોતો. અપૂર્ણ
ચીમનલાલ જેઠાલાલ શાહ
ST TT
TE
શ્રી જમનાદાસભાઈનાં મકાનની અગાસીમાં પર્યટક-મંડળીના સભ્ય
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબ—૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ. મુંબઈ.
Page #107
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
બિલજીવન
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ - વર્ષ ૨૭ : અંક ૩
મુંબઈ, જુન ૧, ૧૯૯૫, મંગળવાર * આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પયગમ્બર જરથુત્ર પારસીઓને જરથુત્રી ધર્મ હજારો વર્ષ જ છે. ભગવાન પામે છે અને અધર્મનું જોર વધે છે ત્યારે ધર્મની સંસ્થાપના માટે ઈસા મસીહ અને ભગવાન બુદ્ધની પણ પહેલાં ઈરાનમાં અશે યુગે યુગે હું જન્મ લઉં છું.” જરથુન્ન થઈ ગયા જેમણે માજદેયની ધર્મને પ્રચાર કર્યો. એ જ અરબસ્તાનમાં જ્યારે સમાજનું નૈતિક સંગઠન ઢીલું થઈ ધર્મને જરથુત્રના નામ ઉપરથી જરથુસ્ત્રી ધર્મ કહે છે. જેમ આર્યોના ગયું હતું અને અનાચાર વધી ગયો હતો ત્યારે હજરત મેહમ્મદ વૈદિક ધર્મની મૂળ ભાષા વૈદિક સંસ્કૃત છે, તેમ પારસીઓના જર- પેગંબર ત્યાં જન્મ્યા. જેરૂસલમની આસપાસ પણ યહૂદીઓની શુત્રી ધર્મની મૂળ ભાષા અવસ્યા છે. આ અવસ્તા અને વૈદિક જ્યારે એવી હાલત હતી ત્યારે ત્યાં ભગવાન ઈશુએ જન્મ લીધો. સંસ્કૃત ભાષા બંને એકબીજીને એટલી બધી મળતી આવે છે અને ભારતમાં ધર્મના નામે જ્યારે યજ્ઞયાગાદિમાં પશુહિંસા વધી ગઈ અને બન્નેના અગ્નિ આદિ પૂજ્ય દેવમાં એટલું બધું સામ્ય છે કે સમાજમાં શિથિલતા આવી ગઈ ત્યારે ભગવાન મહાવીર, ભગવાન તેથી એમ માનવામાં આવે છે કે કોઈ એક કાળે હિન્દુસ્તાનના બુદ્ધ, અને શંકરાચાર્યે જન્મ લીધો. ઈરાનમાં જાદુમંતર અને મેલી આર્યો અને ઈરાનના આર્યો ઉત્તર અને મધ્ય એશિયામાં કોઈ સ્થાન વિદ્યાનું જોર વધી ગયું અને શુદ્ધ ધર્મને લોક ભૂલવા લાગ્યા ત્યારે પર એક સાથે રહેતા હોવા જોઈએ.
પયગમ્બર જરથુત્રે જન્મ લીધે. વૈદિક સંસ્કૃત ભાષામાંથી વૈદિક પ્રાકૃત, તેમાંથી આધુનિક આ વિભૂતિઓ દુનિયામાં આવી અને તેમણે પોતાનું કાર્ય સંસ્કૃત, તેમાંથી પ્રાકૃત, અપભ્રંશ, પાલી, માગધી, શૌરસેની, હિન્દી,
પણ કર્યું. પણ એમનાં કાર્યો સરળતાથી પાર નથી પડયાં. એમને ગુજરાતી, મરાઠી, બંગલા વગેરે ભાષાઓ જન્મી. વિસ્તા પછી,
અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. જેમની સેવા કરવા પહેલવી અને તેમાંથી આધુનિક ફારસી ભાષા નીકળી છે, જેના
તેઓ આવ્યા તેઓએ જ તેમને વધારે મુશ્કેલીમાં મૂક્યા. મોહમ્મદ ઉપર અરબીની પણ અસર પડી છે. પાશ્નન્દ એ તે ભાષા છે કે પૈગમ્બરને મક્કાથી મદિના હિજરત કરવી પડી. ઈસામસીહને જેમાંથી અરબી વગેરે ભાષાઓના શબ્દો ચૂંટી અવરસ્તાના શબ્દોમાં કોસ ઉપર ચઢાવ્યા. મહાત્મા ગાંધીજીનો દાખલ તાજો જ છે, એમને લીધા છે. '
ગોળી મારવામાં આવી. અશે જરથુત્ર પણ જયારે પ્રાર્થનામાં બેઠા અશે જરથુત્રને મુખ્ય ઉપદેશ “ ગાથા” (ગાથાને અર્થ હતા ત્યારે એમની પીઠમાં છુરી ભેંકવામાં આવી અને એ શહીદ થયા. ગીત) અવસ્તા ભાષામાં છે. જરથુત્રી ધર્મના આચાર અને ક્રિયા- અશે જરથુત્ર છે એવા જમાનામાં જન્મ્યા હતા કે જ્યારે કાંડના શાસ્ત્ર વંદીદાદ વગેરે પણ અવસ્તી ભાષામાં છે. આ જર- ઈરાનને રાજા અને પ્રજા બને શુદ્ધ ધર્મને ભૂલી અથવા તજી શુત્રી ધર્મ ઈસ્વીસનની સાતમી સદી સુધી ઈરાન અને તેની દઈ જાદુમંતર " અને ઝાડફ કની પાછળ પડયા હતા. અનેક દેવઆસપાસના પ્રદેશમાં સારી રીતે પ્રચારમાં હતે.
' ૧. યા થા. fહું ઘર્ષશ્ય જાનિર્મવતિ મારત. I બીજી બાજુ અરબસ્તાનમાં ઈસ્વીસનની સાતમી સદીમાં ... અમ્યુરથાનમથ0 તવંત્માન સુનાખ્યમ્ હઝરત મહમ્મદ પૈગંબરના ઈસ્લામ ધર્મને ફેલાવો વધ્યા. આ
ત્રાદય સાધૂનામ્ વિનાશાય જ દુcqતામ્ | પ્રચારે આગળ ચાલતાં રાજકીય અને ધાર્મિક આક્રમણનું રૂપ . ધર્મસંસ્થાનાય સંમવાર અને પુજે છે લીધું. પરિણામ એ આવ્યું કે જ્યારે ઈસ્લામના પ્રચારકોએ ઈરાન ૨. “શ” શબ્દ મૂળ અવસ્તી ભાષાને “અ” શબ્દ છે. ઉપર આક્રમણ કર્યું અને ઈરાનને જીતી લીધું ત્યારે કેટલાંક જરથુડ્ઝ આ “અ” શબ્દ શું અથવા મૃત પરથી અ# ની સંધી થઈને ધર્માવલંબી કુટુંબ પોતાના બચેલા ધર્મપુસ્તકો સાથે લઈ નાવમાં
‘મા’ બન્યું છે. મુકવી જેને અર્થ upright નેક, સાચું, પવિત્ર
એવો થાય છે. બેસી દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના પશ્ચિમ કિનારે અરબી
આ
* જેમ હરિશ્ચન્દ્રની આગળ “સત્યવાદી” શબ્દ મૂકવામાં આવે સમુદ્રના સંજાણ બંદરે ઈસ્વીસનની આઠમી શતાબ્દીમાં આવ્યાં અને
છે તેમ જરથુáની આગળ અશે (અ) શબ્દ મૂકવામાં આવે છે. ત્યાંના રાજા યાદવરાણાને આકાય, સ્વીકાર્યો. તેઓએ ગુજરાતની
' ' જરથુત્ર શબ્દના અર્થ બાબતમાં જુદા જુદા અભિપ્રાયો ગુજરાતી ભાષા અપનાવી અને સ્વાભાવિક છે કે ગુજરાતના સામા- છે. એક વિચાર એ છે કે જર=સોનેરી-+થ્વિશ =પ્રકાશમાનસ્તર= જિક રીતરીવાજો પણ તેઓએ અપનાવ્યા. આ લોકો ઈરાનના તારા, એટલે જરથુત્ર સોનેરી પ્રકાશમય તારે. ' પર્શ-પારસ પ્રાંતના હતા એટલે તેઓ પારસી કહેવાયા. પારસમાં . બીજો અભિપ્રાય' એવા છે કે જરથ=પીળુઉટ્ટ=ઊંટ એટલે એમની મૂળ ભાષા પશિયન-ફારશિ હતી. આ પારસી કોમ માટે જરથુરત્ર પીળું ઊંટ..પૌરૂશસ્વ=પૌરૂષ+અસ્પ,' પૌરૂષ= અનેક, ભાગે દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં જોવા મળે છે.
અસ્પ=અશ્વ. જેની પાસે અનેક પીળા ઊંટ છે તે જરથુત્ર, અને જેની '
પાસે અનેક ઘોડા છે તે પૌરૂષસ્પ. પ્રાચીનકાળમાં જેની પાસે ગાય, ઊંટ, . ગીતાજીમાં શ્રીકૃણે કહ્યું છે કે “જ્યારે જયારે ધર્મ ગ્લાનિ ઘડા વધારે હોય તે વધારે ધનવાન ગણાતું. ગોપાળકૃષ્ણ સુપ્રસિદ્ધ જ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૨
દેવીઓની પૂજા થતી હતી. જરથુત્રનો જન્મ ઈરાની પંચાંગના પહેલો મહિના ફરવરદીનના છઠ્ઠા દિવસે ખારદાદ ૩ ના દિવસે થયો હતો. તે દિવસે તું ખુશનુમા હતી. એના પિતાનું નામ પૌરૂશલ્પ અને માતાનું નામ દુગ્ધા હતું. કહેવાય છે કે એમની માતા દુગ્ધા જ્યારે પંદર વર્ષની કુમારી હતી ત્યારે એના શરીર
માંથી એક પ્રકારની તેજસ્વી જ્યોતિ નીકળવા લાગી. વહેમી લોકો અને મેલીવિદ્યાના ધર્મગુરુઓએ માની લીધું કે આ તે અપશુક્ત છે. એમણે દુગ્ધાના પિતા હિમઉને સલાહ આપી કે તેના કટુંબ અને દેશ ઉપર પડનારી આફતમાંથી બચવા માટે દુગ્ધાને મારી નાખવી. હિમઉર્જા ઈરાનમાં તહેરાનના અગ્નિખૂણામાં આવેલા ‘રઘ” (જેને “રએ” પણ કહે છે) શહેરમાં રહેતા હતા. એ શહેર આજે તો ખંડેરની હાલતમાં છે. હિમવે પોતાની દિકરીને મારી ન નાંખતાં દૂર અરાક ભૂમિ ઉપર મોકલી દીધી. એ જમીનનો માલિક ઉમરાવ પઈતિરસ્પ હતા, અને તેનું ઘર પહાડમાંથી નીકળતી દરેંજી નદીના કિનારા ઉપર હતું. પઈતિરક્ષ્પના પુત્ર પૌરૂષસ્પ સાથે દુગ્ધોના વિવાહ થયા અને એનાથી જથ્થુત્રનો જન્મ થયો. (મર્હુમ પારસી વિદ્રાન ડા. સર જીવણજી મોદીના અભિપ્રાય પ્રમાણે ઈસ્વીસન પૂર્વે સાતમી શતાબ્દીમાં આજરબૈજાનમાં ઉમિયા સરોવરના કિનારા ઉપર આવેલા ઉરૂમિયા શહેરથી બાર માઈલ દૂર આવેલા આમવી ગામમાં જરથ્થુત્રનો જન્મ થયો હતા. પરન્તુ પારસીઓમાં સર્વસાધારણ અભિપ્રાય એ છે કે ઈસ્વીસન પૂર્વે છ હજારની સાલમાં રએ શહેરમાં જરથ્રુસ્રનો જન્મ થયો હતો. ગ્રીક સાહિત્યમાં પણ એ જ હકીકત આપેલી છે. જરભુત્રના પછી જથુત્રી ધર્મના જે સર્વોચ્ચ ધર્મોપદેશક હોય તે જરભુત્રં તેમ કહેવાતો. પાછળથી તેમ” શબ્દ ઊડી ગયો અને માત્ર જથ્થુત્ર રહી ગયો, જેમ આદ્ય શંકાચાર્યની ગાદી ઉપર જે આવે તે શંકરાચાર્ય કહેવાય છે, તેવી રીતે અનેક જરથ્થુત્ર થઈ ગયા એવા પણ એક અભિપ્રાય છે.)
પ્રમુદ્ધ જીવન
સામાન્ય રીતે બાળક જન્મે છે કે તરત રડવાનું શરૂ કરે છે, પણ કહેવાય છે કે જરભુત્ર જન્મ્યા ત્યારે તે હસતા હતા.
જેમ શ્રીકૃષ્ણની બાળલીલાઓની અનેક ચમત્કારી દંતકથાઓ પ્રચલિત છે તેમ જરભુત્રની બાબતમાં પણ છે. જરથુત્રનો જન્મ થતાં જ દુષ્ટજના ડરી ગયા. એમના ધર્મગુરુ જાદુગર દરાસરાબ હતા.
(૧) દુષ્ટનાએ લાકડાં સળગાવ્યા અને તેમાં બાળ જરશુશ્ર્વને સુવડાવી દીધો. પણ જેમ પ્રલ્હાદને લાલચોળ તપાવેલા લાહાંભ સાથે ભેટાડયા પણ તેના એક વાળ પણ વાંકો નહોતો થયો તેમ બાળક જરભુત્ત્ર પણ આગમાં લાટવા લાગ્યા, જાણે ગુલાબની. શય્યા.
(૨) વળી એક વખત દુષ્ટો બાળ જરથ્રુસ્ત્રને તેની મા પાસેથી ચોરીછૂપીથી ઉઠાવી ગયા અને ગેરજ સમયે ગાયોને પાછા વળવા ટાણે રસ્તા ઉપર મૂકી દીધો, જેથી ગાયોના પગ નીચે ડાઈ તે મરી જાય. પણ એક સફેદ ગાયે એ બાળકની રક્ષા કરી. એણે પોતાના ચાર પગા વચ્ચે એ બાળકને સુરક્ષિત રાખ્યું અને બધી ગાયો ચાલી ગઈ ત્યાં સુધી તે એ પ્રમાણે જ ઊભી રહી. દુગ્ધા બશે શોધતી ત્યાં આવી પહોંચી અને તેણે બાળકને ઉઠાવી લીધું.
(૩) એ જ પ્રમાણે એક વખત દુષ્ટોએ બાળક જરશુશ્ત્રને ઘોડાઓને આવવા જવાના માર્ગમાં વચ્ચે મૂકી દીધા. ત્યારે ગાયની જેમ એક ઘેાડાએ એનું રક્ષણ કર્યું.
(૪) વળી એકવાર બાળક જરભુશ્ર્વને જંગલમાં લઈ ગયા, અને ત્યાં જંગલી પશુઓના બચ્ચાંઓને મારી નાખી તેની વચમાં તેને સુવડાવી દીધા. એવી મતલબથી કે જ્યારે એ પશુએ આવશે
૩. ખોરદાદને માટે અવસ્તાની શબ્દ હઉર્વતાત છે. ઉર્વ= સર્વ + તાત = ત્વ, અથવા સર્વત્વ, સંપૂર્ણત્વ, સર્વોચ્ચ શિખરે પહોંચેલું.
તા. ૧ ૧૯૫
ત્યારે પાતાનાં બચ્ચાંઓને મારી નાંખેલા જોઈ ગુસ્સે થઈ બાળક જરભુત્રને પણ મારી નાખશે. પણ એ પશુઓના પગ ત્યાંથી થોડે જ દૂર જમીન ઉપર ચોંટી ગયા, આગળ વધી ન શક્યા. જરમુત્રના માતાપિતા તેને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા અને બાળકને ઉઠાવી લીધું. આ સમય દરમિયાન બે બકરીઓએ પેાતાનું દૂધ એ બાળકને પીવડાવ્યું હતું.
(૫) એક વખત દરાસરોબ સીધા જરથુશ્ત્રના પારણા પાસે પહેોંચ્યા અને તેને મારી નાખવા માટે ખંજર લઈ હાથ ઊંચા કર્યાં, પરંતુ એના હાથ કાયમને માટે એમ અક્કડ જ રહી ગયો. લીધે તે પછી તે જમતા ત્યારે બકરાંની જેમ ખાતો હતો.
ના
(૬) એક વખત બાળક જરશુશ્ત્ર માંદો પડયો તો માતાપિતાએ મુખ્ય ધર્મગુરુની સલાહ લીધી. ધર્મગુરુને થયું આ સારો મોકો મળી ગયો છે, અને તેને અંત લાવવાની ઈચ્છાથી તે દવા તૈયાર કરી જરથ્થુત્રની પાસે ગયો. જરથુશ્ત્ર દવામાં ભેળવેલું ઝેર પારખી લીધું અને દવા ફગાવી દીધી. ( જરથ્રુથ્વી ધર્મના કેટલાક વિદ્વાનો આ બધી ચમત્કારકથાઆને રૂપક કથાઓ માને છે અને તેની પાછળ રહેલા ગૂઢ રહસ્યને સમજાવવાની કોશીષ કરે છે. એમના કહેવાનો સાર એ છે કે જથ્થુત્રં દૈવી સંપદનું પ્રતિક છે અને વિરોધીઓ આસુરીસંપદના પ્રતિક છે. દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિઓ વચ્ચે હમેશાં ઝઘડા ચાલ્યા કરે છે અને તે દૈવી વૃત્તિના વિજય થાય છે. ગૌ-ગાયનો અર્થ પૃથ્વી પણ થાય છે. પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરી ભગવાન પાસે મદદ માટે જાય છે. બીજા પણ ગૌ ના અનેક અર્થ થાય છે. ગૌ રૂપી પૃથ્વી માતા બધાનું રક્ષણ કરે છે, બધાંને પાળે પોષે છે. જંગલી પશુ એ કામ, ક્રોધ, લાભ વગેરે દુષ્ટ વૃત્તિઓનું પ્રતીક છે. )
જરભુત્રના જીવનની બીજી પણ અનેક ચમત્કારી ઘટનાઓ વર્ણવવામાં આવે છે.
જ્યારે જથ્થુત્ર સાત વર્ષના થયા ત્યારે તેમને બુરજીન કુસ નામે એક વિદ્રાન પાસે ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું. જ્યારે તે પંદર વર્ષના થયા ત્યારે તેમના પિતા પૌરૂષસ્તે પોતાની મિલકત બધા બાળકોને વહેંચી દેવાનો નિર્ણય કર્યો. જ્યારે જરભુત્રને પોતાની પસંદગી જણાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ઘરમાં જે એક પવિત્ર કમરબંધ હતા તેને જ પસંદ કર્યો અને બીજી બધી
વસ્તુઓનો ઈન્કાર કર્યો. એને એમ લાગ્યું કે આ કમરબંધ પોતાની પાસે હશે તો પોતાને ખુદાનું કામ કરવાની શકિત પ્રાપ્ત થશે.૪
પંદર વરસની ઉંમર સુધી જરથ્થુત્ર પિતાના ઘરમાં રહ્યા. ત્યાં સુધીમાં એમના જે અભ્યાસ થવાનો હતો તે થઈ ગયો. પછી તો જેમ બુદ્ધ, ઈશુ, મોહમ્મદ વગેરેના જીવનમાં બન્યુ હતું તેમ એમના જીવનમાં પણ થયું. વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા અને ભગવાનના સાક્ષાત્કાર કરવાની ઈચ્છાથી એમણે પિતાનું ઘર તજ્યું અને મહાન તત્વજ્ઞ માગી (મધવન) પાસે વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પંદર વર્ષ તે રહ્યા. ત્રીસ વરસની ઉંમર પછી ઉદરન પહાડ ઉપર એકાન્તમાં મનન કરવા માટે તેઓ ગયા. ત્યાં ધ્યાન મનનાદિમાં એમણે દસ વર્ષ ગાળ્યા અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. ચાલીસ વર્ષની ઉમરે તે ત્યાંથી પાછા ફર્યા. ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે “વિળ વામિ તે વતુ: વશ્ય મેચોમૈશ્વરમ્ ।”
૪. આ ધ્યાનમાં રાખવાની વાત છે કે પારસીઓમાં નવજાતની એટલે કે જનોઈની જેમ કમર પર કસ્તી પહેરવાના સંસ્કાર થાય છે. કુરતીના સંસ્કાર કરવાની ઉમર સાતથી પંદર વર્ષ સુધીની કહેવામાં આવી છે. પંદર વર્ષ પહેલાં આ સંસ્કાર થઈ જવા જોઈએ. આ કમરબંધ-કસ્તી-નો રિવાજ જરથ્થુત્રની પણ પહેલાંથી ચાલ્યો આવે છે. જરથુથ્વી ધર્મમાં જીવનને યુદ્ધની ઉપમા આપ વામાં આવી છે, એટલે આ કમરબંધ એ એક યોદ્ધાનું પ્રતિક છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
અને થોડા
તા. ૧-૬-૬૫
પ્રબુદ્ધ જીવન ઈશ્વરનાં વિરાટ સ્વરૂપનું, મહાન વિભૂતિનું દર્શન સામાન્ય ચર્મ- જરથુત્ર પિતાની સાથે આતશ અને અવસ્તા ભાષાના પુસ્તકો લઈ ચક્ષુથી નથી થતું. તેને માટે દિવ્ય ચક્ષુની આવશ્યકતા છે.
ગયા હતા. જરથુષ્યને માનમર્તબા વધતા જતે દેખી બીજા જાદુમંતર અશે જરથુત્રે પણ ઈશ્વરદર્શન દિવ્યદષ્ટિ-અન્તરદષ્ટિથી કરવાવાળા દરબારીઓના દિલમાં અદેખાઈ ઉત્પન્ન થઈ. તેઓ કોઈ કર્યું. એટલે કે તે જ્યારે અંતર્મુખ થયા ત્યારે તેને ઈશ્વર અને આ પણ રીતે રાજદરબારમાંથી જરથુત્રને પગ કાઢવાના ઉપાયો શોધવા સૃષ્ટિનું ખરૂં રહસ્ય સમજાયું.
લાગ્યા. જરથુત્રના ઘરની કુંચી ચોકીદાર પાસે રહેતી હતી. એક એક દંતકથા છે કે જરથુત્રના પિતા પૌરૂશએ તે સમયના વખત જરથુત્રની ગેરહાજરીમાં તેદુરે તેને ઘેર ગયા, ચાવી માંગીને રિવાજ પ્રમાણે એક વખત ધર્મગુરુઓને જમવા નોતર્યા. દુરાસરોબ ઘર ખેલાં અને તેના સામાનમાં મરણ પામેલા મનુષ્યોના વાળ, હાડકાં, અને બરાકેશ એ બે વડા ધર્મગુરુ કહેવાતા હતા તે પણ આવ્યા
વગેરે છુપાવીને મૂકી દીધાં, અને ચાવી ચેકીદારને પાછી આપી ચાલી હતા. બધાએ ભજન કર્યું. તે પછી પૌરૂપે બીરાત્રકેશને પોતાની જાદુઈ કરામતે બતાવવાની પ્રાર્થના કરી. જરથુત્ર પણ તે વખતે
ગયા. ચોકીદારને એ વાત કોઈને પણ કહેવાની સખ્ત મનાઈ કરવામાં ત્યાં હાજર હતા. તેમને આ સાંભળીને ઘણું દુ:ખ થયું. તે આવી. પછી એ દુષ્ટ દરબારીઓએ રાજા ગુસ્તારૂને જઈને કહ્યું તરત જ ઉભા થઈ ગયા અને ઉચ્ચ સ્વરે પોતાના પિતાને કહ્યું, કે જરથુત્ર તે મેલી વિદ્યા સાધે છે અને રાપને પોતાના વશમાં “આ દુષ્ટોના જાદુઈ ખેલ દેખાડવાની કોઈ આવશ્યકતા નથી. સ૬
રાખવાના એ બધા તેના પ્રયત્ન છે. રાજાએ એ વાત માનવાની ગુણ, પવિત્રતા અને સદાચારથી જ મનુષ્ય સાચું સુખ પામી
ના પાડી. પણ જ્યારે દરબારીઓએ જરથુસ્ત્રના ઘરની તપાસ કરઆ સાંભળીને બે રાત્રોકેશ એકદમ ક્રોધાયમાન થઈ ગયા,
વાનું કહ્યું ત્યારે લાચારીથી રાજાને તેમ કરવું પડયું. અને તપાસમાં કેમકે એમાં તેને પોતાનું અપમાન લાગ્યું. તેણે જરથુત્રને સારી જ્યારે વાળ, હાડકાં, ખોપરી વગેરે નીકળ્યું ત્યારે રાજાને ગુસે આવી રીતે ધમકાવ્યા. પણ જરથુત્ર આ ઢોંગી ગુરુઓને બરાબર જાણતા ગયો. જરથુત્ર ઉપર મેલી વિદ્યા સાધવાને આરેપ મૂકવામાં આવ્યો હતા. એટલે તેમણે કહ્યું: “તમારું જીવન દંભી વ્યવહારથી ભરેલું
અને તેમને કેદ કર્યા. આ પછી રાજાને કાળો ઘોડો (અસ્પે સિયાહ) છે અને મારા ઉપર તમારી કંઈ અસર પડવાની નથી. આપના વિષયમાં હું તે હંમેશાં જે સાચું હશે તે જ કહીશ. અને ઈશ્વર
બિમાર પડી ગયે, અને તેના પગ જાણે પેટમાં પેસી ગયા હોય એ કૃપાથી તમારો સામનો કરીશ, તમને હરાવીશ.”
થઈ ગયું. રાજાને આ ઘોડો બહુ વહાલો હતો અને તેના ઉપર સ્વારી જરથુસ્ત્રના આવા નીડર વચનથી આખી સભા સ્તબ્ધ થઈ કરીને તે હંમેશાં લડાઈ જીતતો હતે. ઘોડાની બીમારીના સમાચાર ગઈ. ઢોંગી ગુરુ ઊઠીને ચાલ્યા ગયા.
રાજ્યમાં ફેલાઈ ગયા પણ કોઈ તેને સારો કરી શકયું નહિ. રાજા જરથુત્ર બ્રહ્મચારી હતા કે તેમણે લગ્ન કર્યા હતા તે બાબતમાં બહુ ચિંતાતુર રહેવા લાગ્યા. જરથુત્રને કાને આ વાત આવી. તેણે એક ચોક્કસ અભિપ્રાય નથી. એમણે કયારે વિવાહ કર્યા તેની પણ રાજાને કહેવડાવ્યું કે જે ધર્મના પ્રચાર હું કરું છું તે ધર્મને પ્રચાર કોઈ ચોક્કસ જાણકારી નથી. ઉપર કહેવાઈ ગયું છે તેમ જરથુત્ર
કરવાનું વચન જો તું આપે તે ઘોડો સારો થઈ જાય. રાજાએ વચન નામના અનેક સાધુઓ થઈ ગયા. એટલે કેટલાક લેક એમ માને છે કે આદ્ય જરથુત્ર તો માગી સંપ્રદાયના હતા. અને માગી
આપ્યું અને ઘોડાને એક પગ સારો થઈ ગયો. જરથુને પાછું કહેતે હંમેશા બ્રહ્મચારી હોય એટલે આદ્ય જરથુત્ર બ્રહ્મચારી હતા. વડાવ્યું કે જો તારો પુત્ર સાદિયાર મારા ધર્મને પ્રચાર કરવાનું વચન જે લોકો જરથુષ્ટ્રે વિવાહ કર્યો હતો એમ માને છે તેમના આપે તો બીજો પગ સારો થાય. દિકરાએ વચન આપ્યું અને બીજો અભિપ્રાય પ્રમાણે અને અવસ્તા ગ્રંથોમાં આવતા ઉલ્લેખ અનુ- પગ સારો થશે. ફરીને તેણે કહેવડાવ્યું કે જો તારી રાણી પણ મારા સાર જરથુત્રે લગ્ન કર્યા હતા અને એમની પત્નીનું નામ હોવી
ધર્મને પ્રચાર કરવાનું વચન આપે તે ત્રીજો પગ સારો થાય. રાણીએ હતું. એને ત્રણ પુત્રીઓ હતી. ટ્રેની, થરીતી અને પૌચિતી.
વચન આપ્યું અને ત્રીજો પગ સારો થયો. અંતમાં જરથુ કહેવડાવ્યું ઈશર્વસ્ત્ર, ઉર્વતદનર અને ખેરશેદચર આ ત્રણને અવસ્તા સાહિત્યમાં
કે જો મારા ઘરને ચોકીદાર સાચી વાત બતાવશે કે મારા ઘરમાં હાડકાં, જરથુત્રી પુત્ર કહેવામાં આવે છે. કેટલાક લોકોનું અનુમાન છે કે
વાળ, ખાપરી વગેરે કયાંથી આવ્યું તે ચે પગ સારો થઈ જશે. એ ત્રણે જરથુત્રના જ પુત્ર હતા, જ્યારે કેટલાક લોકોનું એમ
રાજાએ ચોકીદારને તે સાચી વાત કહી દે તે ગુન્હ માફ કરવાનું માનવું છે કે તેઓ જરથુસ્ત્રી ગુરુપુત્ર એટલે જરથુત્રી ધર્મા
વચન આપ્યું. એટલે ચોકીદારે સાચી વાત કહેતાં જણાવ્યું કે, “આપના વલંબી હશે.
દુષ્ટ દરબારીઓએ મારી પાસેથી ચાવી લઈને એ બધી ચીજો જરથુષ્ય પોતાની તૈયારી માટે પિતાનું ઘર છાડયું હતું. પહા- મૂકી હતી.” અને ઘોડાને ચોથે પગ સાફ થઈ ગયા. [ બીજા ચમડના એકાંતવાસના વસવાટથી પાછા ફર્યા પછી એમણે પોતાના વિચા- ત્કારોની જેમ આ બનાવને પણ કેટલાક વિદ્વાનો એક રૂપક તરીકે જ રોને પ્રચાર શરૂ કર્યો. સાથે તેના કેટલાક અનુયાયીઓ પણ હતા.
ઘટાવે છે. ગુસ્તાસ્પને મન રૂપી ઘોડો ચાર ગુણ વોટુમન, (ભલાઈ)
અષવાહિસ્ત, (પવિત્રતા) સથ્રવીર્ય, (પુરુષાર્થ) સ્પેના, અર્મઈતિ બાર વર્ષ સુધી એમણે ઘેર ઘેર જઈ દેશ વિદેશમાં ઘૂમી નવા ધર્મને
(સએસ વિવેકજ્ઞાનમાં નબળા પડી ગયા હતા તે જરભુત્રના પ્રચાર કર્યો. એમને પહેલે શિષ્ય એમનો ભત્રીજો મઈદિમાહ થયા. ઉપદેશથી ફરીને દઢ થઈ ગયા. રાજા અને બીજા પ્રજાજનોને સાચી પ્રચારકાર્યમાં એમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વર્ષો વાતને ખુલાસે મળી ગયો એટલે પયગમ્બર જરથુત્ર ઉપરને અંદર સુધી મહેનત કરવા છતાં ધારેલી સફળતા મળતી ન લાગી ત્યારે એમને
ધણા વધી ગયો. દુષ્ટ દરબારીઓને શિક્ષા કરવામાં આવી. વિચાર આવ્યો કે જો કોઈ રાજા જરથુત્રી ધર્મ સ્વીકારે છે એના
આમ માજદેયસ્ની જરથુ ધર્મના પ્રચાર ખૂબ વધી ગયો.
પણ રાજા ગુસ્તાલ્પના શત્રુએ પણ જારી કરવા લાગ્યા. તેના ઉપર નિમિત્તે પ્રજામાં પણ પ્રચાર કરવો સહેલો પડે. આને માટે બખ–
તુરાની લોકોનું આક્રમણ થવા લાગ્યું અને અંતમાં ગુસ્તાપની ગેરબેકટ્રીયામાં રાજા ગુસ્તા૫ ૫ રાજ્ય કરતો હતો ત્યાં તે પહોંચ્યા. હાજરીમાં તેના રાજ્ય ઉપર આક્રમણ થયું જેમાં તેના કેટલાએ કટુંગુસ્તાપે રાજસભામાં સારું સ્વાગત કર્યું. જરથુષ્ય એને આશિર્વાદ બીઓ મૃત્યુ પામ્યા. રઘુત્ર આતશબહરામમાં પ્રાર્થના કરી રહ્યા આપ્યા અને જ્ઞાનચર્ચા કરી, પ્રશ્નના સંતોષકારક ઉત્તર આપ્યા. ત્રણ
હતા ત્યારે તૂર બરાજૂર નામના એક માણસે એમની પીઠમાં પ્રાણઘાતક
ઘાવ કર્યા. પયગમ્બર સાહેબે આ નશ્વર દેહ છોડયો. કહેવાય છે કે તે દિવસ સુધી પ્રશ્નોત્તરી થઈ. સંભાના બધા વિદ્વાનોના સવાલના સંતાપ
વખતે એમના હાથમાં જપમાલા હતી કે, તે હત્યારા ઉપર જઈ પડી કારક ખુલાસા મેળવ્યા પછી ગુસ્તાપે જરથુસ્ત્ર ધર્મ અંગીકાર અને તેને પણ દેહાન્ત થયા. પયગમ્બર સાહેબને દેહાન્ત થયો ત્યારે કર્યો, અને તેને પયગમ્બર માન્યા. પિતાના મહેલની પાસે જ જર- એમની ઉંમર ૭૭ વર્ષ અને ૪૦ દિવસની હતી. પયગમ્બર અશો ભુત્રને રહેવાને મકાન આપ્યું. ગુસ્તારપની પ્રજાએ પણ જરથુત્રી
જરથુત્રના જીવનની સંપૂર્ણ હકીકત વર્ણવવાને આ પુસ્તકને વિષય
નથી. અહીં તે એમના જીવનની થોડી ઝાંખી જ કરાવી છે. ધર્મ સ્વીકાર્યો. આ ફરવરદીન મહિનાનું પહેલું સપ્તાહ એટલે કે
અમૃતલાલ નાણાવટી નવા વરસનું પહેલું સપ્તાહ હતું, નવા વરસને પ્રથમ દિવસ હતો. •
(સભા તરફથી પ્રસિદ્ધ થનાર “પારસીઓના તહેવાર અને ૫. ગુસ્તાસ્પને અવસ્તા શબ્દ વિસ્તા૫ છે.
સંસ્કાર ” નામના પુસ્તકનું એક પ્રકરણ.)
દિયારામ
વચન આ
ચાર જ
પણ મારા
ણ
બારીક રવા કોક કાનું મન
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૬૫
-
સવાર રોજ ઊઠું ને નવી સવાર અહો કશે નિત નવ સંચાર !
રોજ. એ જ પૃથ્વીની ગતિ એ જ ને
એ જ દિશ ઊગમણી, પ્રભાતના આ છલકાયે
એ જ રંગ - ઊજવણી; પણ ઝીલનારે અંતર જાગે નિત કે અભિનવ ઉદ્ગાર
..રોજ, શિશુ - સુકોમળ હાસ્ય સરીખ
પીઉં પ્રથમ પ્રકાશ, પંખીગણને સૂરે સૂરે
ઊંડે ઉર - ઉલ્લાસ; ઝાકળને જળ નાહી નવશે - નિત્ય ધરતી અવતાર રોજ ઊઠું ને નવી સવાર, નવ - પરિચિતશી એ જ જીંદગી
પ્રભાતને ઉષ્મા અણસાર
તમય પંથે પડેલે માન. ઈંદ્રિયયુકત સુખભેગને અંતે માનવીને આત્મા, અગર કહો તે એનાં અંગોપાંગ, રોજ રોજ નવું જીવન પામ્યા જ કરે છે, નવી તાકાત મેળવ્યા જ કરે છે, અને એની પ્રજ્ઞા જીવનને ઊર્ધ્વગામી બનાવવા મથ્યા જ કરે છે. બધા જ સ્મરણીય બનાવો, મળસ્કે અને પ્રભાતની હવામાં જ બને છે એમ પણ હું તે કહી નાખું. વેદમાં કહ્યું છે: “પ્રજ્ઞા જાગે રોજ પ્રભાતે, જાગે સૌ ચતુરાઈ.” શું કલા, કે શું કવિતા, કે માનવીની પ્રત્યેક ઊર્ધ્વગામી, સ્મરણીય, સુંદર પ્રવૃત્તિા એ ટાણે જ જન્મ ધરે છે. બધા જ કવિઓ ને બધા જ સુભટ્ટો, મેગ્નનની પેઠે, પ્રભામંડળનાં જ સંતાન છે અને સૂર્યોદયકાળે જ પોતાની સુરાવલિ રેલે છે. અને જેની પ્રવૃત્તિ સૂર્યની હોડે ગતિ કર્યા કરે છે, તેને તે સમગ્ર દિવસ બ્રાહ્મકાળ જેવો જ બની રહે છે. ઘડિયાળે ભલેને ગમે તેવી ટક ટક કરે, માણસે ભલેને ગમે તે રીતે વર્તે કે બેલે - બધું ગૌણ છે. હું જાગી જાઉંમારા અંતરમાં અજવાળાં થાય એટલે સવાર પડી ગયેલી સમજવાની. નિદ્રાને નિવારવ.ને યત્ન એનું નામ જ નૈતિક સુધારણા. કોઈ પણ માણસ દિવસભરની પ્રવૃત્તિને બરાબર હિસાબ કે અહેવાલ આપી. નથી શકો, તેનું કારણ જ એ, કે માળે આખો દિ ઉદયા કરતે હોય છે. એમ તે, ગણતરીબાજ તો પાકો હોય. નિદ્રાને ગલબે ને હોત, તો તો કંઈક કરી પણ બતાવ્યું હોત. એમ તો લાખે માણસે, સ્થૂળ કામ કરવાજોગા તે જાગ્રત જ હોય છે. પણ લાખમાં એકાદ જ સાચી, જ્ઞાનમય પ્રવૃત્તિ કરવાગે સજાગ હોય, અને કરોડમાં એકાદ એટલે જાગ્રત હોય કે સાચી કવિત્વમય, દૈવી પ્રવૃત્તિને આત્મસાત કરે. જાગવું” એટલે જ ચેતના. ને સાચું કહું? હજુ મેં ખરેખર જાગતું હોય એવો એક માણસ દીઠો નથી. તેને મળે પણ હોત, તો હું તેને શી રીતે માં બતાવી શકત? તેની સાથે મારાથી આંખે આંખ મેળવાત કેમ કરીને?
જાગતા રહેવાની અને ફરી ફરીને જાગ્યા કરવાની કળા આપણે શીખવી ઘટે; અને તે સ્થળ સાધન વડે નહિ, પણ પ્રભાતની ચિરતન અપેક્ષા વડે. રાતના ઘેર અંધારામાં, અને પૂરેપૂરી સુષુપ્તિમાં પણ
એ પ્રભાત આપણે સંગાથ નથી તજનું. માનવી માત્ર ખરેખર પુરૂષ પ્રયત્ન વડે જીવનને ઉન્નત બનાવી જ શકે છે એ હું જાણું છું, અને એ ભાન જ મને સતત સંકે કરે છે–નિરંતર ચેતન આપ્યા કરે એવી સમજદારી એ એક જ છે. એકાદું ચિત્ર દોરવું, કે એકાદ પ્રતિમાં કંડારવી એ રીતે સૌંદર્યની સાધના કરવી એ સિદ્ધિ ઠીક છે, સારી છે. પણ જે વાતાવરણ અને સુષ્ટિ આપણે આસપાસ નિહાળીએ છીએ તેનું નકશીકામ, તેનું ચિત્રકામ સિદ્ધ કરવાની આવડત એ તે અતિ મહાન ઋદ્ધિ છે; અને બરાબર વિચારીએ, તો એ તાકાત આપસામાં રહેલી જ છે. ‘દિવસને ય, ઉજાળવે એ જ સર્વોત્તમ કામ છે. સર્વોચ્ચ આત્મનિરીક્ષણ અને ઝીણવટભરી ચકાસણી, આત્માની ઉચ્ચ કક્ષાની કસોટીમાં પાર ઉતરે • એ પ્રકારે માનવીએ પોતાનું જીવન ગોઠવવું ઘટે - જીવનની નાનામાં નાની ઘટના પણ એ જ ધરણે રચવી ઘટે. એમ આપણે ન કરીએ અગર નીચી પાયરીએ ઊતરીએ, તો આત્માને અવાજ આપણને કર્તવ્યશીલતાને સીધા મારગ બતાવી શકે.
યા નિશા સર્વ ભૂતાનામ્ તસ્યામ્ જાગ્રતિ સંચમી યસ્યામ્ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્ય મુને : //
આ ગીતાક (બીજો અધ્યાય) જ અહીં વિગતવાર, પવિમાં માનસ સમજે એ પ્રકારે આપેલ છે. અનુવાદક.
ગીતા પરીખ સવાર પડે ને કુદરત હસતી મલકતી જાણે હાક મારતી લાગે - જીવન જીવે તે મારા જેવું જીવ, સાદાઈનું, નિર્દોષતાનું, રાવ નિસર્ગીય. અસલી ગ્રીકોને હતી તેટલી મુગ્ધતા મને પ્રભામંડળ પરત્વે છે. સવારે વહેલે ઊઠી જાઉં, સરોવરમાં કાયા બળી કાઢ્યું. એક પ્રકારે તારાસ્નાન જ, ધર્માજ્ઞા અનુસારનું. અને સાચ્ચે, એના જેવી ઉત્તમ બીજી તે કઈ ચીજ હોય? કહે છે કે ચીનના ચીંગથાંગ રાજાની સ્નાનકૂંડી પર નીચેનું સૂત્ર કોતરેલું હતું: “જેરોજ નવા અવતાર ધારણ કરતો જા. આજે કર, કાલે કર, રોજ કર, હંમેશાં કર.” મને તો આ વાત, બરાબર સમજાય છે. સવાર પડે કે હંમેશ જૂના જમાનાનું સ્મરણ નવેસર તાજું થાય છે. મળસ્કે, બ્રહ્મમુહુ એક મચ્છર મારા ખંડમાં આમતેમ ફરે, જાણે ગેબી રીતે, અગમ્ય રીતે, અદશ્ય ભાવે ફરે અને ગુણગુણ ગુણગુણ કરે, તે જાણે અસલના યુગનું એકાદું રણશિગું કોઈ મહાવીરના ગુણગાનની સુરાવલિ કાઢી રહ્યું હોય તેવા ભાસ આપે. જાણે હોમરના આત્માની શાંતિ અર્થે શ્લેકો ભણાતા હોય તેવી સુરાવલિ, હેમરનાં બંને મહાકાવ્ય ઈલિયડ ને ઓડીસીના સંમિશ્રણ સમી, પિતાના હર્ષશાકને વાચા આપતી ! એમાં કંઈક દૈવી નાદ ગુંજ લાગતે અને તે બહુરત્ના વસુંધરા - બહુફલા વસુંધરા - એવી સતત યાદ આપ્યા જ કરતે હોય, મનાઈહુકમ મળે ત્યાં સુધી અવિરત ! દિવસભર સર્વોત્તમ કાળ તે બ્રાહ્યપ્રહર - મળસ્કે. જાગી જવાને ખરે કાળ જ એ, એ વેળા આપણામાં ઓછામાં ઓછું ઘેન હોય, ઓછામાં ઓછું ઊંઘરેટાપણું હોય. આપણી કાયામાનું કઈક તત્ત્વ રાતને દહાડો - સમગ્રભાવે ઘેર્યા કરતું હોય છે તે એ વેળા જાગતું હોય છે. જે દિવસે આપણને આપણા આત્મા નિદ્રામુકત ન કરે, આપણા નેકર જ આપણને ઢંઢેળીને જગાડે, એ દિવસ નકામે નિરૂપયોગી, એળે ગયો સમજ. અંદરના અવાજે પ્રગટાવેલી આગલા દિવસ કરતાં નવી જ તાકાતને નવી જ મહેચ્છા , અને સાથે સાથે કોઈક સ્વર્ગીય સંગીતની તરંગલીલાઓ આપણને ન જગાડે, કોઈક નવી, અપૂર્વ પરિમલ હવાને ભરી દેતી આપણને ન ઢ ઢોળે - તો તે ખલાસ ! અને એ જ છે અંધકારનું સાર્થકત્ત્વએની વરદ મહત્ત, એનું પ્રાબલ્ય - પ્રકાશ જેવું જ, જરાય ઊતરતું નહિ. આગલા, ને બગાડેલા દિવસ કરતાં પછીના દિવસ ખરેખર વધારે પવિત્ર, વધારે ચેતનભર્યો, વધારે પ્રકાશમય ઊગે જ છે - એવું ન માનનારો માનવી જીવનથી હારેલે સમજવે, અધોગામી અને
૨૧
અમૃતલાલ નાણાવટી ગીતા પરીખ અને થેરે.
વિષયસૂચિ પયગમ્બર જરથુત્ર સવાર આચાર્યશ્રી રજનીશજીના સાન્નિધ્યમાં વિલાયતમાં દયધર્મ સમેતશિખરને પ્રશ્ન બે અવલોકન સુકી ધરતીનાં મીઠાં સ્મરણો
શ્રી ક્રાંતિદેવી વાલજી ગોવિદજી દેસાઈ પરમાનંદ
ચીમનલાલ જેઠાલાલ શાહ
૨૮
Page #111
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૫
પ્રભુ જીવન
આચાયશ્રી રજનીશજીના સાન્નિધ્યમાં
રાત ખૂબ અંધારી છે. અમે બધા ચૂપ બેઠા છીએ. આચાર્યશ્રીની સાથે ચૂપચાપ બેસવામાં પણ એક અનુભવ અને આનંદ સમાયેલા છે. એમની સમીપમાં ઘણી યે વાર એવા અનુભવ થાય છે કે જાણે માનમાં પણ તેઓ કંઈક કહે છે. એમને આ વિષે પૂછ્યું પણ હતું—તેઓ હસવા લાગ્યા અને પછી બાલ્યા, “સત્યને ઉચ્ચારવા માટે કોઈપણ શબ્દ સમર્થ નથી. એ તો માન દ્વારા જ કહી શકાય છે. કદાચ સૈાન થવાની આપણને સમજણ પ્રાપ્ત થાય તો રહસ્યના અનંત દ્વાર ખૂલી જાય છે. મનુષ્યની એ જ માટી પીડા છે કે તે માન રહેવાનું—બનવાનું—ભૂલી ગયો છે. આ ભૂલને કારણે જ પ્રકૃતિ સાથેના એના સમસ્ત સંબંધ વિચ્છિન્ન થઈ ગયો છે. પ્રકૃતિની પાસે તો મૈાન સિવાય અન્ય કોઈ ભાષા નથી અને જે એ ભાષાને ભૂલી જાય તે સ્વાભાવિક રીતે પ્રકૃતિથી દૂર થઈ જવાના. અને પ્રકૃતિથી દૂર થઈ જવું એ જ તો મોટી પીડા છે.
પછી તે ચૂપ થઈ ગયા. એમની સાથે અમે પણ ચૂપ બની ગયા. રાત્રીના પ્રભાવથી અમે પ્રભાવિત બનવા લાગ્યા. હવા બારીબારણાને હલાવી રહી છે અને તમરાંનું સંગીત સંભળાઈ રહ્યું છે. અમે સજાગ છીએ અને માન છીએ. અમે એ માનમાં પોતાને પીગળી જતા અનુભવીએ છીએ. ભીતરમાં કંઈક વિલીન થઈ જતું લાગે છે. એ માન અમને બાષ્પીભૂત કરી રહ્યુ છે. ત્યાં તે રા બાલ્યા, “હુંપણાના ભાવ જયારે ગલિત થાય છે ત્યારે જ માન પ્રાપ્ત થાય છે. એ વિલીન થાય પછી જ પ્રકૃતિ સાથે મિલન અને સંવાદ શક્ય બને છે."
કોઈએ પૂછ્યું.-- “માન કેવી રીતે થવાય ?” એમણે ઉત્તરમાં કહ્યું : “બસ થઈ જાઓ. બહુ મોટી વિધિ અને નિયમોની જરૂર નથી. ચારે તરફ જે થઈ રહ્યું છે તે સજાગ બનીને જુઓ, જે સંભળાઈ રહ્ય છે તે સાક્ષીભાવથી સાંભળેા. સંવેદના પ્રતિ પૂરતા સભાન થાઓ, પરન્તુ પ્રતિક્રિયા ન થવા દો. પ્રતિક્રિયાવિહીન શૂન્ય જાગૃતિથી માન સહજપણે નિષ્પન્ન થાય છે.'
થોડીવાર પછી તે કહેવા લાગ્યા, “માત્ર વાણીના વણઉપયોગને જ હું માન નથી કહેતા. વાણીના નહિ પણ વિચારના સવાલ છે. વાણી તો ગાણ છે, તેનું મૂળ કેન્દ્ર તે વિચાર છે. મનમાં વિચ ૨ ચાલતા હોય અને વાણી બંધ હોય તો પણ એ માન નથી. જયારે મનમાં વિચારોની તાંત્રિક પરંપરા ન હોય તો ભલેને વાણીથી પ્રયુકત હોય તો પણ તે માન છે. જેવી રીતે કોઈ ભાજન ન કરે પણ ભાજનના ભાગને જ વિચાર કર્યા કરે તો તેને હું ઉપવાસ નહીં કહ્યું. અને એવું પણ બને કે કોઈ ભાજન લે પણ એમાં ભાગવૃત્તિ કે ભાગેચ્છા ન હોય તે। . તે ઉપવાસ જ છે. આમ અસલ વાત હમેશાં આંતરિક જ છે ઔપચારિક નહીં."
હું સાંભળું છુંકે ‘મૂળ વસ્તુ તો હમેશાં આંતરિક જ છે, આપચારિક નહીં, અને મને એમની અનેક આંતરસૂઝાનું સ્મરણ થઈ આવે છે. એમના જીવનદર્શનમાં આ સૂઝ ખૂબ જ આધારભૂત થઈ છે. એમના ભાર હંમેશા વૃત્તિઓ પર જ હોય છે, બાહ્યાંગ નહીં. વળી બાહ્ય વર્તન-પરિવર્તનને બદલે એમનો આગ્રહ હંમેશા અંતરની ક્રાંતિને વિષે જ હોય છે. ઔપચારિકતા વધી જતાં સમસ્ત ધર્માં નષ્ટ થઈ ગયા છે. સારની એ ભીડમાં જ સારતત્ત્વ ખાવાઈ જાય છે અને એક દિવસ આપણને ભાન થાય છે કે આપણા હાથમાં કેવળ રાખ જ રહી છે, જયારે અગ્નિ તે કયારના ય તિરોહિત થઈ ગયો છે.
એક પરિચિત વ્યકિત આવી. એમણે કેટલાંક ફ્ લા આચાર્યશીને ભેટ આપ્યા. તે ફ્ લા સુંદર છે. આચાર્યશ્રીએ કહ્યુ કે, “ફ લા કેટલાં સુંદર છે? પરંતુ મિત્ર, તમે એને તોડીને સારું કામ નથી કર્યું. જે સૈાદર્યને પ્રેમ કરે તે ફલાને ડાળીઓ પરથી તાડવામાં અસમર્થ બને. તોડવાથી જીવંત મૃત થઈ ગયા અને જીવંતને મૃત કરવાથી વધુ સુંદર બીજું કંઈ જ નથી. હિંસા મોટામાં મેટી કુરુપતા છે, અને અહિંસા સર્વથી મોટું સૌંદર્ય છે.” કોઈએ પૂછ્યું, “આપણે ક્ લે ને પ્રેમ કરીએ છીએ, એટલા માટે તે તેને તોડીએ છીએ.”
તેઓ બાલ્યા, “ પ્રેમ અને ફલાને તોડવાની ક્રિયામાં વિરોધ છે. ફ્ લા વિષે પ્રેમ હોય તો કોઈ એને તોડી જ કેમ શકે? એને તોડ
(all
૨૫
✩
વાની ક્રિયા પ્રેમનું નહિ પણ ક્રૂરતાનું પ્રતિક છે. એ તે આપણી અધિકારલિપ્સા છે. જે કંઈ આપણને સુંદર લાગે છે એના માલિક બનવાની આપણે ઈચ્છા રાખીએ છીએ. પછી ભલેને એ અધિકાર પ્રાપ્ત કરવામાં એ અભિપ્સિત વસ્તુ જ નષ્ટ થઈ જાય. આ વસ્તુ માત્ર ક્લાની બાબતમાં જ નહીં, પણ આપણા સમસ્ત જીવનવ્યવહારમાં પણ એટલી જ સત્ય છે. માનવીય સંબંધમાં પણ આપણે એમ જ કરીએ છીએ. જેમને આપણે પ્રેમ કરીએ છીએ એમની સાથે પણ આપણે આવી જ ક્રૂરતા આચરીએ છીએ. ત્યાં પણ ધિકાર મેળવવાના અને એનું આરોપણ કરવાને જ પ્રયાસ થાય છે. ત્યાં પણ ફ્ લો તોડી નાખવામાં આવે છે અને જીવનની ડાળીઓ આ લેવા—ઝાપટવામાં જ અકાળે નષ્ટ થઈ જાય છે.'
કેટલાક સમય વ્યતીત થયા પછી એમણે કહ્યું, “જયાં પ્રેમ છે ત્યાં અધિકાર અને બંધન નથી હોતાં. પ્રેમ તોડતો નથી પણ જોડે છે. પ્રેમ મારતા નથી, પણ જીવાડે છે. વળી પ્રેમ બાંધતો નથી, પણ મુકત કરે છે. ફ્ લા માટે જો પ્રેમ હોય તો સ્વયં ફ્ લા જેવા બની જાઓ. પરંતુ એમને તોડીને એમના માલિક ન બનો. પ્રેમ માત્ર આપવાનું જ જાણે છે. માંગવાની ભાષા એને અપરિચિત છે. છીનવી લેવાની ભાષાને તે ત્યાં સવાલ જ કયાં રહ્યો? અને યાદ રાખા કે આ બધું હું સંપૂર્ણ જીવન વિષે કહી રહ્યો છું. જે આ સત્યને નથી પિછાન તે પ્રેમના ઓઠા હેઠળ પોતાની ક્રૂરતા અને હિંસાને જ પોષતો હોય છે. એના એ કહેવાતા પ્રેમમાં એની ઘૃણા જ છૂપાયેલી હોય છે અને એમના સાંદર્યની વ્યાખ્યામાં ઊંડે ઊંડે કુરુપતા જ સમાયેલી હોય છે.”
આ સાંભળીને અમે વિચારમાં પડી ગયા. એમણે અમારા કેટલાક ઊંડા ઘાને સ્પર્શ કર્યો.
તેઓ હસ્યા અને બોલ્યા, “વિચારો નહીં; જુઓ. વિચારવાથી મનુષ્ય સચ્ચાઈથી દૂર ચાલ્યા જાય છે. વિચાર એ તો પોતાનાથી જ દૂર થવાની, પોતાની જાતથી જ બચવાની તરકીબ છે. સારું ! એ જ છે કે હું જે કહી રહ્યો છું એની સચ્ચાઈના જાતે જ અનુભવ કરો. પોતાના પ્રેમને ઉઘાડો અને જુઓ કે મેં જે કહ્યુ તે સાચું છે કે નહિ ?”
એકવાર અમે સાથે મુસાફરી કરતા હતા. જે મુસાફરોનું સ્ટેશન આવતું તેઓ પોતાના ઊતરવાના સ્થાન પહેલાં જ ગાડીમાંથી ઊતરવા માટે પોતાના સામાન તૈયાર કરી લેતા હતા. આચાર્યશ્રીએ કહ્યુ, “જુઓ, આ સાધારણ યાત્રામાં પણ યાત્રીએ કેટલા સજાગ છે? પરંતુ જીવનની મહાયાત્રામાં આપણી સજાગતા જરા પણ હોતી નથી. ન તો ગન્તવ્ય સ્થાનની ખબર હોય છે કે ન કોઈ પૂર્વતૈયારીની ! મૃત્યુ જયારે આપણને જીવનથી અલગ કરે છે ત્યારે આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. એ વખતે આપણને ભાન થાય છે કે મૃત્યુ પણ છે અને એને માટે આપણે પૂર્વતૈયારી કરવાની આવશ્યકતા હતી.” મેં પૂછ્યું, “ અમે પૂર્વતૈયારીરૂપે શું કરીએ ?’
$
તેઓ બાલ્યા, “પ્રથમ તો એ જ જાણવાની અને યાદ રાખવાની જરૂર છે કે જીવન એક યાત્રા છે. આપણે કોઈક બિંદુથી ચાલી રહ્યા છીએ અને કોઈક અમુક બિંદુએ પહોંચવાનું છે. આપણું હોવું એ જ તો વિકાસ છે, આપણે પૂર્ણ છીએ નહિ પણ પૂર્ણ થવાનું છે. પૂર્ણતાને માટે ન તો કોઈ વિકાસ છે ન તો કોઈ યાત્રા છે. બધા જ વિકાસ અને બધી જ યાત્રા સંપૂર્ણતાને માટે છે. આપણે યાત્રામાં છીએ એ જાણકારીનો અર્થ જ એ છે કે આપણે અપૂર્ણ છીએ. આપણી આ અપૂર્ણતાને ધ્યાનમાં રાખીએ. આપણી આ અપૂર્ણતાઓના વિચાર કરવાથી અપૂર્ણતાનું ભાન જાગ્રત થાય છે અને અપૂર્ણતાનું એ ભાન પૂર્ણતાની અભીપ્સાને ઉત્પન્ન કરે છે, જે જાણે છે કે તે અપૂર્ણ છે તે પૂર્ણ થવાની આકાંક્ષાથી વ્યાકુળ બને છે, જે અનુભવ કરે છે કે તે અસ્વસ્થ છે, તે સ્વાભાવિકપણે જ
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૬
પ્રભુ જીવન
સ્વસ્થતા મેળવવા માટે કામના કરવા લાગે છે. અંધકારનો અનુભવ “ થતાં જ પ્રકાશની તૃષા જન્મે છે.”
એક સહયાત્રીએ પૂછ્યું, “જો અપૂર્ણતાના અનુભવ થવા લાગે તો એથી શું થાય ?
એમણે એ યાત્રીની સામે જોયું અને કહ્યું કે, “જ્યારે કોઈને તૃષાનો અનુભવ થાય છે ત્યારે શું થાય છે? શું તરત જ પાણીની શોધ નથી બની જતી ? એવી જ રીતે અપૂર્ણતાના અનુભવ પૂર્ણતાની તૃષા અને ખાજ બની જાય છે. તે સમયે જીવનમાં ગન્તવ્ય આવે છે અને આપણે નિશ્ચિત જગ્યાએ પહોંચવાના પ્રારંભ કરીએ ર્કોએ. ગન્તવ્યશૂન્ય જીવન ભાગ છે, જયારે ગન્તવ્યયુકત જીવન યોગ બની જાય છે. ભાગનું જીવન એ સરોવરનું જીવન છે. તે કયાંય જતું નથી. તે માત્ર સૂકાઈ જાય છે અને સમાપ્ત થઈ જાય છે. યોગમય જીવન સરિતાનું જીવન છે. તે સાગરની તરફ સતત ગતિ કરે છે. સરિતા બનો અને સાગરની તરફ પ્રયાણ કરો. કેવળ એ જ રીતે સાર્થકતા પ્રાપ્ત થશે. સરોવર પેાતાનામાં જ જીવે છે. તે યાત્રા નથી. એને ક્યાંય પહોંચવાનું કે કંઈ જ બનવાનું નથી. સરિતા પોતાનામાં જ નથી જીવતી. એ તે પોતાના અતિક્રમણને માટે જીવે છે, તે પોતાનાથી પાર જવા માટે જીવે છે, તે પેાતાનાથી અતૃપ્ત છે, અને પોતાની સીમાઓની પાર જઈ અસીમ બનવાની એને આકાંક્ષા છે. એવી જ આકાંક્ષા મનુષ્યમાં સ્વયંની અખૂર્ણતાની જાણકારીમાંથી ઉત્પન્ન થાય છે. અપૂર્ણતાનો અનુભવ કરવા એ મનુષ્યનું સૌથી મોટું સાભાગ્ય છે, કેમકે એની દ્વારા જ પૂર્ણતાની તરફ પ્રથમ પગલું ભરી શકાય છે.”
સવાર થઈ ગઈ છે. અમે એક નદી કિનારા પર છીએ. માછીમારો માછલીઓ પકડી રહ્યા છે. કેટલીક પકડાઈ ગયેલી માછલીએ જમીન પર તરફડે છે. આચાર્યશ્રીએ કહ્યું કે, “જેવી રીતે પાણીની બહાર માછલીઓ તરફડિયાં મારે છે તેવી જ રીતે મનુષ્ય પરમાત્માને માટે બહાર તરફડિયાં મારે છે.
33
પછી અમે પાછા ફરતા હતા. કોઈએ પૂછ્યું, “આપણાં દુ:ખોનું કારણ શું છે ? તેઓ બોલ્યા, “ ‘દુ:ખા’ ન કહો, ‘દુ:ખ’ નું બાલા. કેમકે વસ્તુત: અનેક દુ:ખ નથી, પણ એક જ દુ:ખ છે. પરમાત્માની બહાર હોવું એ જ આપણા એક માત્ર સંતાપ છે. આ વસ્તુનું આપણને ધ્યાન નથી રહેતું. દુ:ખોની ભીડમાં આપણે મૂળ ‘દુ:ખ’ને ભૂલી જઈએ છીએ. અને પછી ‘દુ:ખ’માંથી જ અનેક દુ:ખો ઉત્પન્ન થાય છે. પરમાત્માથી દૂર હોવું એ જ મૂળ દુ:ખ છે. બાકીના બધા દુ:ખા તો એની જ સંતિત છે. જેમ કોઈ મનુષ્ય વૃક્ષના મૂળને કાપ્યા વગર માત્ર એની શાખાપ્રશાખાઓને જ કાપતો રહે અને આશા રાખે કે વૃક્ષ નાશ પામી જશે, એવી જ ભૂલ દુ:ખને ભૂલીને દુ:ખાને દૂર કરવાનો પ્રયાસ વ્યકિત પણ કરે છે."
કરનાર
હું સાંભળતી હતી. મને લાગ્યું કે આ નાના નાના વાકયસમુચ્ચયામાં પણ કેટલું તથ્ય સમાયું છે! શું સાચે જ આપણે પાણીની બહાર પડેલ માછલીઓની જેમ તરફડિયાં મારી રહ્યા નથી? અને આ વિચારની એ જ ક્ષણે મેં આખા જગતને માછલીની માફક તરફડિયા મારતું જોયું.
તેઓ મને વિચારમાં પડેલી જોઈ બોલ્યા, “વિચાર શું કરવાના છે? મનુષ્ય એવી માછલી છે જે સાગરના જળથી વિયુકત બનીને બહાર રેતી પર તરફડે છે તે એ માછીમાર પણ એ જ છે કે જે એને આ રીતે તરફડાવે છે. માણસ માછલી પણ છે અને માછીમાર પણ છે. આપણે જ આપણાં દુ:ખ અને બંધનનું કારણ છીએ. આ જ આપણી સ્વતંત્રતા અને મુકિતની આશા અને સંભાવના છે. આપણે જે દિવસે નિશ્ચય કરીએ તે જ દિવસે પરમાત્મા સાથે ફરી જોડાઈ શકીએ છીએ. આપણે જ સંકલ્પથી દૂર છીએ અને આપણે જ સંકલ્પની નિકટ જઈ શકીએ છીએ. મનુષ્યની પરતંત્રતામાં જ એની સ્વતંત્રતા છૂપાયેલી પડી છે.
મૂળ હિંદી: સુ. શ્રી કાંતિદેવી
અનુવાદક :
કુ. શારદાબહેન ગોરડિયા,
પી. એચ. ડી.
(‘જૈન જગત માંથી સાભાર ઉષ્કૃત અને અનુવાદિત )
તા. ૧-૬-૬૫
વિલાયતમાં વ્યાધમ
આ શીર્ષક વાંચીને કેટલાકને એમ થાય કે વિલાયત કેવું ને દયાધર્મ કેવા. પણ વાત એમ છે કે વિલાયતમાં જેટલા ધર્મ પળાય છે તેટલા ચેતનવંત છે, એટલે તેમાંથી નવી ડાળી ફ ટતી જાય છે, પણ આપણા જૈનના દયાધર્મ મુવા વાંકે જીવે છે, એટલે છેલ્લાં સે - બસા વર્ષમાં કોઈ જૈને દયાધર્મ વિષે કાંઈ નવા વિચાર કે નવી પ્રવૃત્તિ કરી હોય એમ જણાતું નથી.
વંશપરંપરાએ જે લોકો શાકાહારી છે એવા જૈન તથા હિન્દુના ઘરમાં માંસાહાર પ્રવેશ કર્યો છે એ સૌ જાણે છે, પણ આને લીધે કોઈ સાધુ કે શ્રાવકના જીવ બળ્યો હોય, ને એણે આ અવળા પ્રવાહને રોકવાના પ્રયત્ન કર્યો હોય તો આપણને ખબર નથી.
એક મુંબઈની જીવદયામંડળી‘શાકાહાર વિ. માંસાહાર, વિષે વિદ્યાર્થી ઓ પાસે નિબંધ લખાવે છે ને એને ઈનામ આપે છે તે બહુ સારી વાત છે, પણ એને પ્રેરણા વિલાયતથી મળેલ છે.
જનાવર ઉપર કંઈક જાતના જુલમ થાય છે, પણ એ જુલમ કરનારાને રોકવા પ્રયત્ન કરવા જોઈએ ને એવા પ્રયત્ન ન કરીએ તો એ જુલમને રૂડો જાણ્યો ગણાય એનું આપણને ભાન નથી. પણ વિલાયતમાં જનાવર પ્રત્યેની ક્રૂરતા રોકનારી રોયલ સોસાયટી (આર. એસ. પી. સી. એ. )ની સ્થાપના ૧૮૨૪માં જૂનની સોળમીએ થઈ એને આજ લગભગ દેઢસો વર્ષ થઈ ગયાં.
આ સાસાયટીને દેણાં બહુ થઈ ગયાં, એટલે એના સ્થાપક તથા માનધની મંત્રી રેવરંડ આર્થર બ્રૂ મને જેઈલમાં લઈ ગયા અને બીજા જણને મંત્રીપદ આપ્યું હતું.
સોસાયટીમાં એક લેાર્ડ અસ્કિન હતા એણે એક દિવસ જોયું તો એક દુષ્ટ માણસ ઘેાડાને મારતો હતો, તેને એ કહે, ‘કેમ ઘેાડાને મારો છે?’
‘ઘોડો મારો છે, એને મારે જે કરવું હોય તે કરું, દુષ્ટ બોલ્યો, ‘ઠીક છે,’ લાર્ડ અસ્કિન કહે, ‘અને મારું જે હોય તેને મારે જે કરવું હોય તે કરું. આ સેાટી મારી છે.'
એમ કહીને અસ્કિને દુષ્ટને સાટી મારી.
લગભગ નેવું વર્ષ પહેલાં અમેરિકામાં ન્યૂયૉર્ક શહેરમાં બે ગલઢા ધાડા ટ્રામગાડી ખેંચતા હતા, પણ ગાડી કેમે ય હાલે નહિ, કેમ કે તેમાં છડિયાં બહુ ભર્યાં હતાં. ગાડીવાળાએ ઘોડાને ચાબૂક માર્યા. ઘોડાએ જોર કર્યું પણ તોય ગાડી ચસી નહિ. ઘેાડા ઉપર પાછા ચાબુક પડ્યા ત્યાં તો એક ઊંચા પડછંદ પુરુષ ત્યાં આવી ચડ્યો. એને ગડી ઉપર ચડવું નહોતું, પણ એ કહે, ‘ વધારાનાં છડિયાં ગાડી ઉપરથી ઉતરી જાય, આટલા ભાર ઘેાડા ન તાણી શકે.
ગાડીવાળા કે છડિયાં કેઈએ એની વાત માની નહિ. એટલે
” એ એક એક છડિયાને ઝાલીને નીચે ઉતારવા મંડયો. એક જણે ગાળ કાઢી ને હાથ ઉગામ્યો અને આ પુરુષે ઉપાડીને બરફ ઉપર ફગવી દીધા. એટલે લોકોએ હેનરી બર્ગ, ગાંડા બર્ગ, ‘અદકપાંસળિયા ’ બર્ગને ધન્યવાદ આપતાં ત્રણવાર મુક્તકંઠે હિપ હિપ હુરે
જયઘોષ કર્યાં.
હેનરી બર્ગને અબ્રાહમ લિંકને રશિયા એલચી લેખે મેલ્યા હતા. ત્યાં એણે એક જણને ગધેડાને ફટકારતા જોયા, એટલે એણે તરત વાંધા લીધા. તે દિવસે એને પેાતાના કર્તવ્યની કલ્પના આવી, અને અમેરિકા પાછા ગયા પછી એણે જનાવર પ્રત્યે ક્રૂરતા - નિવારિણી અમેરિકન સેાસાયટીની સ્થાપના કરી. આમાં જૉન જેકબ એસ્ટર, જેઈમ્સ. જે. રૂઝવેલ્ટ, સી. વી. એસ. રૂઝવેલ્ટ વગેરે એના સાથી હતા; એની સહાયતાથી હેનરી બર્ગે ક્રૂરતા - નિવારણનો કાયદો ન્યૂયોર્ક રાજ્યની વિધાનસભા આગળ મંજૂર કરાવ્યો. ( ક્રમશ ) દેસાઇ વાલજી ગાવિન્દ
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૧૫
પ્રભુપ્ત જીવન
સમેતશિખરના પ્રશ્ન
✩
તા. ૧૨-૫-૬૫ના સંદેશમાં નીચે મુજબ સમાચાર પ્રગટ થયાછે:શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અગ્રણી શેઠશ્રી કસ્તુરભાઈએ આજે સમેતશીખરજી અંગે દિગંબર જૈન ભાઈઓ તરફથી જે આંદાલન અને દેખાવા નવી દિલ્હીમાં થઈ રહ્યા છે તે અંગે આણંદજી કલ્યાણજીની પેઢીનું મંતવ્ય વ્યકત કરતા અખબારી પરિષદમાં નીચે મુજબ જણાવ્યું હતું :
“આ કરાર અંગે દિગંબર જૈનાના વિરોધ શે! છે તેની અમને જાણ નથી, જો તેઓ આ અંગે કોઈ વાતચીત કે ચર્ચા કરવા માંગતા હાયતા તેમ કરવા અમે તૈયાર છીએ પણ અમને એવું કાંઈ જણાવ્યું નથી. બિહાર સરકારને જણાવ્યું હોય તો તેની માહિતી નથી, ઉલટું આ કરાર થયા ત્યારે કેટલાક દિગંબર જૈન ભાઈઓએ અભિનંદનના તાર કરેલા હતા.
"
આ વિરોધ કરી દેવસ્થાનાની આવક મેળવવાના દિગંબરોના હેતુ હોઈ શકે ખરો? એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “હરગીઝ નહિ, આવા તેમનો હેતુ હોઈ શકે જ નહિ. ’
તેમણે એમ પણ જણાવ્યું કે, “જે સમિતિ નિમાઈ છે તેમાં પાંચ સભ્યો છે. ૩ સભ્યો આણંદજી કલ્યાણજીની પેઢીના અને ૨ સભ્યો બિહાર સરકારના. એ બે સભ્યામાં બિહાર સરકાર દિગંબર જૈનોના પ્રતિનિધિ નીમે એવી વાત હતી.”
તેમણે સમેતશિખર અંગેના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે, “આ પહાડ આણંદજી કલ્યાણજીની પેઢીએ રૂા. ૩ગા લાખમાં ખરીદ્યો હતા અને માસિક રૂા. ૫૦૦ ભાડું પણ આપતા હતા. આથી ફોરેસ્ટ એક્ટ પસાર થતાં બિહાર સરકારે જંગલની જમીન કબજે કરી, પણ પારસનાથ ટેકરીના જંગલો જરૂરી હતા. કેમકે એ સ્થળની પવિત્રતા જાળવવા પેઢીએ આ જગ્યા ખરીદી હતી. આ જંગલની વ્યવસ્થા માટે પાંચ સભ્યોની કમિટિ નિમાઈ છે. આવકના ૬૦ ટકા પેઢીને અને ૪૦ ટકા બિહાર સરકારને મળનાર છે.”
અંતમાં તેમણે જણાવ્યું કે, “આ નવા કરાર દિગંબર ભાઈઓના કોઈ હક્ક ઉપર તરાપ મારતા નથી, અને તેના કોઈ પણ હક્ક આ કરારડી ઓછા થતા નથી.
સમેતિશખર અંગેના એકરારનામાના પ્રશ્ન એવા કોઈ વિચિત્ર છે કે તે અંગે શ્વેતાંબર વિભાગના લાકોને એમ લાગે છે કે સમેતશિખરના પ્રશ્ન બિહાર સરકાર અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયનું પ્રતિનિધિત્ત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચેના - કેવળ પહાડની જમીનદારીને જ છે અને તેમાં દિગંબર જૈન સમુદાયને દખલગીરી કરવાને કોઈ સ્થાન કે આવકાશ જ નથી, જ્યારે દિગંબર જૈન સમુદાયને એમ લાગે છે કે સમેતશિખર તીર્થ એ ઉભયમાન્ય તીર્થ છે અને તેથી તે તીર્થને લગતા હુંકકોના જયાં જયાં ઉલ્લેખ કરવાના હોય ત્યાં ત્યાં માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક જ નહિ પણ દિગંબર સમુદાયના પણ સાથે સાથે ઉલ્લેખ થવા જ જોઈએ, જ્યારે પ્રસ્તુત એકરારનામામાં, જાણે કે દિગંબર સમાજને આ તીર્થ સાથે કશી લેવાદેવા ન હોય એ રીતે, દિગંબર સમુદાયને કશા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, અને આ રીતે તીર્થ અંગેના દિગંબર સમુદાયના હકકોનો આડકતરો ઈનકાર કરવામાં આવ્યા છે. આ હકીકતને દિગંબર સમાજ પેાતાને એક મહાન અન્યાય સમાન લેખે છે. અને આવું એકરારનામું એના એ રૂપમાં ચાલુ રહે તો ભવિષ્યમાં કોઈ પણ સમયે દિગંબરોના તીર્થને લગતા હકકોના શ્વેતાંબર સમુદાય સદન્તર ઈનકાર કરી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય એવા તેઓ ભય સેવે છે. આના જવાબમાં શેઠ કસ્તુરભાઈ જણાવે છે કે તેમને આજ સુધીમાં જે કાંઈ હકકો મળ્યા હોય તે અબાધિત રહે છે અને એમ જણાવીને
૨૭
✩
તેઓ એમ સૂચવે છે કે, આ બાબત અંગે દિગંબર પક્ષે કશું કરવા વિચારવાપણુ' રહેતું નથી. અને સાથે સાથે એમ આશ્વાસન આપે છે કે તેમને આ સંબંધમાં જે કાંઈ કહેવાનું હાય તે તેઓ જણાવે અને તે ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવશે.
શ્રી કસ્તુરભાઈના નિવેદનનાં જવાબમાં ભારતવર્ષીય દિગમ્બર જૈન તીર્થક્ષેત્ર સમિતિના મંત્રી શ્રી ચંદુલાલ કસ્તુરચંદે એક નિવેદન બહાર પાડયું છે જે નીચે મુજબ છે:–
“પાર્શ્વનાથ ટેકરીઓના સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજી અને બિહાર સરકાર વચ્ચે થયેલા કરાર સંબંધમાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ બોલાવેલી પત્રકાર પરિષદને અહેવાલ મે જોયા છે.
“અનાદિ કાળથી દિગંબર જૈનો આ પવિત્ર તીર્થ ઉપર સમાન હક્ક અને પૂજા કરવાના ખાસ અધિકારો ભોગવતા આવ્યા છે, જેના ઉપર પ્રીવિ કાઉન્સીલના ચૂકાદાઓની પણ મહાર મળી છે. શેઠ આણંદજી કલ્યાણજીએ હમણા કરેલા કરાર આ હક્કની સંપૂર્ણ અવગણના કરેછે,અને આ તીર્થ ઉપર જાણે માત્ર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈનોનો જ હકક હોય એ પાયા ઉપર એ કરારો ઘડવામાં આવ્યા છે. બિહાર સરકારે દિગંબર જૈનાને ખાત્રી આપેલી કે દિગંબર જૈનોની સંમતિ મેળવ્યા વિના કોઈ કરારો કરવામાં નહિ આવે, આમ છતાં બિહાર સરકારે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈના સાથે એકપક્ષી કરાર કર્યા છે. આ જાણીને દિગંબર જૈને આશ્ચર્યમાં ડૂબી ગયા છે અને તેમને સખત આઘાત થયો છે.
“દિગંબર જૈનાને મુંબઈ અને કલકત્તાના આગેવાન કાયદાના નિષ્ણાત સલાહકારો તરફથી સલાહ મળી છે કે આ કરાર દિગંબર જૈનોના હક્કો ઉપર ગંભીર તરાપ મારે છે, અને જો આ કરારને એના એ સ્વરૂપમાં કાયમ રહેવા દેવામાં આવે તો ભવિષ્યમાં કદાચ એવી પરિસ્થિતિ સર્જાય કે ન્યાયાલયોના અનેક ચૂકાદાઓથી સ્થાપિત અને પ્રમાણભુત થયેલા દિગંબરોના હક્કો ભયમાં મૂકાઈ જશે. “ દિગંબર જૈનામાં ઉહાપોહ જાગ્યો છે તેનાં કારણો સ્પષ્ટ હોવા છતાં શેઠ કસ્તુરભાઈ તે કેમ નથી સમજી શકતા એ એક આશ્ચર્ય છે. શેઠ કસ્તુરભાઈ કહે છે કે, “આમાં દિગંબર જૈનાના હકક કર્યાં. જોખમાયા છે તે તેઓ મને સમજાવે, અવિધિસર (lnformaly) અમેએ આ બાબત તેમને જણાવી છે અને તેમના પ્રત્યાઘાતની રાહ જોઈએ છીએ. દિગંબર જૈને ન્યાયી અને વ્યાજબી સમાધાન માટે હ ંમેશા આતુર રહ્યા છે. આમ છતાં મારે કહેવું જોઈએ કે જો આ પ્રશ્નના યોગ્ય અને ન્યાયી નિવેડો લાવવામાં નહિં આવે તો જે હકકો અમે આદિકાળથી ભાગવતા આવ્યા છીએ તે હકકો જાળવી રાખવા અને તેના રક્ષણ માટે જે કઈ શકય પગલાં લેવાની જરૂર જણાશે તે લીધા સિવાય બીજો કોઈ અમારે માટે માર્ગ રહેશે નહિ.”
આ નિવેદન ઉપરથી જણાય છે કે, દિગમ્બરભાઈ તરફથી તેઓ શું માગે છે તેની જાણ શેઠશ્રી કસ્તુરભાઈને કરવામાં આવી છે અને તેમના જવાબની રાહ જોવાય છે. અને તેઓ ન્યૂયી અને વ્યાજબી સમાધાન માટે આતુર છે.
આપણે આશા રાખીએ કે સમેતિશખર તીર્થ અંગે ઊભયપક્ષની માન્યતાને અને તેમાંથી ફલિત થતા ઊભયના સમાન હકકોનો પ્રમાણિકપણે સ્વીકાર કરવામાં આવે અને શ્વેતાંબર કે દિગંબરોના અલગ અલગ હકકો ઉપર નહિ પણ જૈન સમાજની એકતા અને સંગઠ્ઠન ઉપર ખરો ભાર મૂકવામાં આવે અને તે ખાતર જરૂરી હોય તેટલું જતું કરવાની પ્રત્યેક પક્ષ તૈયારી દાખવે. આપણે આશા રાખીએ કે આવી ઉદારતાપૂર્વક આ પ્રશ્નને હાથ ધરવામાં આવે કે જેથી સર્વ સંધર્ષ ટળી જાય અને સમાધાન સહજ શક્ય બને. પરમાનંદ
Page #114
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રબુદ્ધ જીવન
એ અવલાકન
“ સમાજ દર્પણ 7
(લેખક : ડૉ. સુમન્ત મહેતા, સંપાદક બહેન રત્ના પ્રભુદાસ પટવારી, પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ, કિંમત રૂ. ૮)
ગુજરાતના ચિન્તક, લેખક તેમજ એક અગ્રગણ્ય સમાજસેવક ડૉ. સુમન્ત મહેતાને આજેકોણ નથી જાણતું? તેમનો જન્મ ૧૮૭૬ની સાલમાં થયો એ હિસાબે આજે તેમની ઉંમર ૮૯ વર્ષની થવા આવી. તેમણે ૪૪ વર્ષની ઉંમરે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયક્વાડની નોકરી છોડી ત્યાર પછી તા આજ સુધીના જીવનનો ઘણા મોટો ભાગ એકધારી સમાજસેવા પાછળ જ તેમણે વ્યતીત કર્યો. વૃદ્ધાવસ્થાનું સવિશેષ આક્રમણ થતાં પાછળનાં વર્ષો તેમણે લગભગ નિવૃત્ત બનીને અમદાવાદમાં ગાળેલાં. છેલ્લાં બે ત્રણ વર્ષથી ડા. સુમત તથા સૌ. શારદાબહેન અમદાવાદનું ઘર સંકેલીને પોતાના એક યા બીજા પુત્ર સાથે નાગપુર અથવા તો મુંબઈ રહે છે.
‘સમાજદર્પણ’, છેલ્લા ૬૦ વર્ષ દરમિયાન ભિન્ન ભિન્ન વિષયો ઉપર ડૉ. સુમન્તે લખેલાં સંખ્યાબંધ લેખા અને ટીપણામાંથી બહેન રત્નાબહેન પ્રભુદાસ પટવારીએ તારવેલા અને સરખા ક્વેલા લેખોનો સંગ્રહ છે. આ લેખસંગ્રહ દ્વારા કેટલીક અવનવી ઐતિહાસિક વિગતો અને અનેક વિશિષ્ટ વ્યકિતઓનાં રેખાચિત્રો તેમ જ અંગત જીવનના ચિત્રવિચિત્ર અનુભવ આપણને જાણવા મળે છે. પરદેશમાં રહીને જેમણે ભારતની આઝાદીને લક્ષમાં રાખીને પ્રચારલક્ષી કાર્ય કર્યું હતું પણ આજે જેમનું સ્મરણ ૬રના ભૂતકાળમાં લુપ્તપ્રાય બની ગયું છે. તેવા વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, સરદારસિંહજી રાણા, શામજી કૃષ્ણવર્મા, માદામ કામા જેવી વ્યકિતઓ, તે તે વ્યકિતઓને લગતા લેખા દ્રારા જાણે કે, આપણી સામે ફરીને જીવતી થાય છે અને આધુનિક કાળ દરમિયાન લુપ્ત થયેલી વ્યકિતએ રામનારાયણ પાઠક, કે. ટી. શાહ, બળવન્તરાય ક્લ્યાણજી ઠાકોર અને એવી બીજી અનેક વ્યક્તિઓનાં સ્મરણો એકદમ તાજાં થાય છે. આ લેખ દ્વારા લેખકના લાંબા અર્થસભર જીવનની પણ ઝાંખી થાય છે અને તેમના વિષે આપણું દિલ આદરપ્રભાવિત બને છે. આવા ઉપયોગી લેખસંગ્રહ ગુજરાતી સમાજ આગળ રજુ કરવા માટે બહેન રત્નાને હાર્દિક ધન્યવાદ ઘટે છે.
16
**
જીવન–સંભારણા
(લેખિકા : શ્રી શારદાબહેન મહેતા; પ્રાપ્તિસ્થાન : પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. વડોદર, કિંમત રૂ, ૨-૫૦)
સ્વ. ગોકુલદાસ રાયચુરાના તંત્રીપણા નીચે પ્રગટ થતા ગુજરાતી માસિક ‘શારદા’ માં આજથી લંગભગ ૩૦ વર્ષ પહેલાં સૌ. શારદા" બહેને લખેલાં પોતાનાં બાલ્યકાળથી માંડીને લગભગ ૧૯૩૩-૩૪ સુધીના આત્મજીવનનાં સ્મરણેા ક્રમશ: પ્રગટ થયાં હતાં. તે સ્મરણપ્રકરણેને આ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતના સામાજિક તેમ જ શૈક્ષણિક જીવનના ઘડતરમાં તેમને. અતિ મહત્ત્વનો ફાળો છે તેવાં શ્રી શારદાબહેનની જીવનકથા—અનુભવથા આ પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે.
શારદાબહેનનો જન્મ ૧૮૮૨ની સાલમાં થયો. આજે તેમની ઉમ્મર ૮૩ વર્ષની છે. તેમનાં મોટાં બહેન વિદ્યાબહેન ૧૮૯૩-ની સાલમાં ગુજરાતી બેનેમાં સૌથી પહેલાં મેટ્રીક થયાં હતાં. તે પહેલાં તેમનું જાણીતા સમાજસુધારક અને સાક્ષર શ્રી રમણભાઈ મહીપતરામ સાથે લગ્ન થયું હતું. શારદાબહેન ૧૮૯૭માં મેટ્રીક થયાં હતાં અને ૧૮૯૮માં તેમનું ડૉ. સુમત મહેતા સાથે લગ્ન થયું હતું. વિદ્યાબહેનનું વિદ્યાર્થીજીવન ગૃહસ્થાશ્રમ અને બાળઉછેરનાં અનિવાર્ય
તા. ૧૬૯૫
રોકાણના કારણે ચુંથાતું રહ્યું હતું અને પરિણામે વિદ્યાબહેન તથા શારદાબહેન એક સાથે ૧૯૦૧ની સાલમાં ગુજરાતી બહેનોમાં સૌથી પહેલાં મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયાં હતાં અને એ કારણે આ બહેન ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પારવિનાનાં અભિનંદનો અને ધન્યવાદનો વરસાદ વરસ્યો હતા.
આ પુસ્તકમાં, જ્યારે આપણા દેશમાં કન્યાકેળવણીનો પ્રારંભ થયો હતો અને કન્યાઓને આગળ ભણાવવા સામે ભારે વિરોધ પ્રવર્તતા હતા એ દિવસોની સામાજિક પરિસ્થિતિનું તેમ જ ત્યાર બાદ બનતી આવેલી અનેક સામાજિક ઘટનાઓનું તેમ જ તેના ઘડતરમાં ડૉ. સુમન્તના સહયોગમાં શારદાબહેને જે મહત્ત્વનો ભાગ ભજવ્યા હતા તેનું ભારે પ્રેરક વર્ણન વાંચવા મળે છે. આ રીતે આ પુસ્તકમાંથી બન્નેના સહજીવનની પણ અનેક રસપ્રદ વિગતો આપણને સુલભ બને છે. આખું પુસ્તક વાંચતાં આપણી સામે એક ભવ્ય સન્નારીનું અત્યંત સુભગ અને પ્રભાવશાળી ચિત્ર ખડું થાય છે. આજની અને હવે પછીની પેઢીને સતત પ્રેરણા મળ્યા કરે એવા તેમના પૂર્વ સેવાયોગ અને વિરલ તપશ્ચર્યા છે.
આ પુસ્તક ઈ. સ. ૧૯૩૮ની સાલનું પ્રકાશન છે અને તેમાં લગભગ ૧૯૩૩ ની સાલ સુધીની જીવના નિરુપાયલી છે. ત્યાર પછીનાં વર્ષા ભારતના ઈતિહાસમાં એટલા જ બલકે વધારે મહત્ત્વનાં પસાર થયાં છે અને તે ઈતિહાસના આ બન્ને-શારદાબહેન અને ડૉ. સુમન્ત—સાક્ષી છે. આ ગાળાનાં સ્મરણો પણ તેમના હાથે લખાયાં હોત તો કેવું સારું થાત એવા વિચાર સહજપણે મનમાં આવે છે, પણ હવે તે એટલાં બધાં જર્જરિત થઈ ગયા છે કે, તેમના વિષે આવી આશાને બહુ સ્થાન નથી. સંસ્કારતી જેવાં આ વયોવૃદ્ધ યુગલને આપણા વંદન હો, તેમનું અવશેષ જીવન આતંક વિનાનું નિરામય સુખશાન્તિભર્યું બની રહો એવી આપણી પ્રાર્થના હા જેમને સૌરાષ્ટ્ર ગુજરાતના આજ સુધીના સામાજિક ઈતિહાસમાં સ છે તેમના માટે આ પુરતક અતિ ઉપયોગી અને માર્ગદર્શક છે.
સુકી ધરતીનાં મીઠાં સ્મરણા-૬
શનિવાર, તા. ૧૩-૨-૬૫
ભદ્રેશ્વર,
(સુકી ધરતીનાં મીઠાં સ્મરણા' ની લેખમાળાના છેલ્લા હફનાની છેવટની પંકિતઓમાં ‘શુદ નવમીના ચંદ્ર’એમ છપાયું છે તેના સ્થાને ‘શુદ બારસનો ચંદ્ર એમ વાંચવું. તંત્રી)
ગઈ કાલે રાત્રે ૧૧ વાગ્યા લગભગ અમે ભદ્રેશ્વરના તીર્થમાં • પ્રવેશ કર્યો ત્યારે એક તો અમે ખૂબ થાકેલા હતા અને બીજું રાત્રીના અંધકાર ચેતરફ પથરાયલા હતા. એટલે પ્રવેશદ્રાર આગળ મુકાયલી પેટ્રે મેકસના અજવાળા દ્વારા એટલું જ જોઈ શક્યા હતા કે અમેં કોઈ ભવ્ય સ્થાનમાં દાખલ થયા છીએ. પણ જ્યારે સવારે ઊઠયા અને જે મેડીબંધ મકાનમાં અમને ઉતારો આપવામાં આવ્યો હતો તેમાંથી બહાર ચોગાનમાં આવ્યા અને દેવવિમાન જેવા ભવ્ય મંદિર સમક્ષ અમે આવીને ઊભા રહ્યા ત્યારે આ તીર્થની આ ભવ્ય જિનાલયની—અલૌકિકતાના અમને ખ્યાલ આવ્યો અને આ પ્રાચીન તીર્થના આ રીતે દર્શન થવા બદલ અમે જીવનની ધન્યતા અનુભવી.
ખરી રીતે ભદ્રે શ્વર નામ બાજુએ આવેલા એક નાના સરખા ગામડાનું છે અને આ તીર્થનું નામ ‘વસહી’ છે. પણ બહારના લોકો આ તીર્થને મોટા ભાગે ભદ્રેશ્વર નામથી ઓળખે છે એટલે આપણે પણ આ તીર્થના ‘ભદ્રેશ્વર’ નામથી ઉલ્લેખ કરીશું.
આ ભદ્રે શ્વર કચ્છના મુદ્રા તાલુકાની સરહદ ઉપર અને દરિયા કિનારેથી બે માઈલ દૂર આવ્યું છે. આ તીર્થના ઈતિહાસ ઘણા જૂના છે અને દ તકથા તો એમ કહે છે કે વિક્રમ સંવત પહેલાં લગભગ પાંચ સદી પૂર્વે અને ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણ પછી તેર વર્ષે ભદ્રાવતી નગરીના તે વખતતા રાજા સિદ્ધસેનની સહાનુભૂતિ અને સહાયથી ભદ્રાવતીના શ્રી દેવચંદ્ર શ્રાવકે ભૂમિશાધન કરી આ તીર્થનું શિલારોપણ કર્યું હતું. અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૪૫ વર્ષે કપિલ કેવળીએ ભગવાન પાર્શ્વનાથની મૂર્તિની અહિં પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિષ્ઠામહોત્સવ
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૧
-૧૫
પ્રબુદ્ધ જીવન
વખતે જ ન કથાઓમાં જેમનું નામ અગ્રસ્થાને છે એવા આજન્મ બ્રહ્મચારી વિજ્ય શેઠ અને વિજય શેઠાણીએ અહિ દીક્ષાવ્રત અંગીકાર કર્યું હતું. આ કેવળ દંતકથા છે. તેને ઐતિહાસિક આધાર નથી. એમ છતાં આ તીર્થના ગૌરવમાં તીર્થ સાથે જોડાયેલી આ દંતકથા ખૂબ વધારો કરે છે.
- ભદ્રેશ્વરનું પહેલાનું નામ ભદ્રાવતી હતું. સંવત ૭૯૮ની સાલમાં તે નામ ફેરવીને ભદ્રેશ્વર કરવામાં આવ્યું. આ પહેલાની ભદ્રાવતી અને પછીનું ભદ્રેશ્વર બહુ પુરાણી નગરી છે અને તે અંગે ઉપર જણાવેલ દંતકથાના કાળથી માંડીને આજ સુધીના ઈતિહાસકાળમાં છુટાછવાયા જ્યાં ત્યાં ઉલ્લેખ જોવામાં આવે છે, પણ સમયાન્તરે તેરમી સદીમાં થયેલા મહાન પરોપકારી જગડુશાહના સમયથી ભદ્ર
શ્વર વસતિના મંદિરનો કડિબંધ ઈતિહાસ ઉપલબ્ધ છે. તેમણે સંવત ૧૩૧૫માં જે ભયંકર દુષ્કાળ પડયે ત્યારે રાજા તથા તેના સારાયે મુલકને અન્નવસ્ત્ર પૂરાં પાડયાં હતાં. વાઘેલાઓ પાસેથી જગડુશાહે વેરાવટને લીધે ભદ્રેશ્વર પોતાને કબજે રાખ્યું એ સમયે તેમણે આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો એમ કહેવાય છે અને તે સમયથી “જગડુશાહના વસતિનાં દહેરા” એ નામથી જાણીતાં છે. શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરનાર પણ આ જગડુશાહ જ છે. - સમય જતાં આ તીર્થને અવારનવાર જીર્ણોદ્ધાર અને રીપેરકામ થતું રહ્યું છે અને તેમાં સુધારાવધારા પણ થતા રહ્યા છે. માંડવીના યતિ ખેતવિજયજી, ભુજપુરના યતિ સુમતિસાગરજી, કચ્છના મહારાવ દેશળજી બાવા તથા માંડવીનાં મીઠીબહેનનાં નામ વિ. સં. ૧૯૨૧ થી ૧૯૫૦ દરમિયાન કરવામાં આવેલા નવમા જિર્ણોદ્ધાર સાથે જોડાયેલાં છે.
આ તીર્થ અઢી લાખ ચોરસ ફીટ જેટલી જગ્યા રોકે છે. આને બાવન જિનાલય તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વચ્ચે મુખ્ય મંદિર છે જેમાં મૂળનાયકના સ્થાને ભગવાન મહાવીર સ્વામીની ભાવવાહી પ્રતિમા છે અને તેની આસપાસ બાવન દેરીઓ છે. આમાંની પચ્ચીસમી દેરી અથવા જિનાલયમાં ઉપર જણાવેલ ભગવાન પાર્શ્વનાથની શ્યામ આરસની ભવ્ય પ્રતિમા બિરાજે છે. આ સમગ્ર જિનાલયમાં રંગમંડપ, પૂજામંડપ તથા પ્રાર્થનામંડપ છે. દર વર્ષે ફાગણ સુદ ૩-૪-૫ ના દિવસે અહીં તીર્થની વર્ષગાંઠ નિમિત્તે મોટો મેળો ભરાય છે. - આ ભદ્રેશ્વર અથવા વસહી તીર્થના મંદિરનું સ્વ. રામસિંહજી કા. રાઠોડ રચિત “કચ્છનું સંસ્કૃતિદર્શન’ એ ગ્રંથમાં આપેલું વર્ણન મંદિરની ભવ્ય રચના સમજવામાં ઉપયોગી થશે એમ સમજીને નીચે ઉધૂત કરવું ઉચિત ધાર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે –
વસહીના દેરાસરમાં મૂળ દરવાજામાંથી પ્રવેશતાં સામે જ ચેકમાં મંદિરને ફરતી ‘નવી ફેશનની આંખ આંજી નાખે એવા આકરા રંગમાં રંગેલા પ્રવેશ દ્વારો સહિતની નાની દિવાલ દેખાય છે. આ પ્રવેશદ્વાર પરનાં, વિવિધ વાજિત્રે વગાડતા જૂથનાં પૂતળાં અને ત્યાંથી આગળ આરસના સુન્દર શિલાતળ પરથી ચાલતાં મુખ્ય મંદિર પરના દ્વાર પર બેસાડેલાં એવાં જ બસ્ટો (અર્ધ-પ્રતિમાઓ) તેમ જ ચિનાઈ માટીની આધુનિક લાદીઓ-ટાઈલ્સ જેના ઉપર ચડવામાં એવી છે એવી ભીતિ જોતાં એક પ્રકારની સૂગ ચડે છે અને અક્ષમ્ય અવી વર્ણસંકરતા જોતાં ગ્લાનિ થાય છે તથા આપણી રસવૃત્તિને આઘાત પહોંચે છે. (આ સંબંધમાં એમ જણાવવામાં આવે છે કે, તે સમયના ત્યાંના કાર્યકરોના તથા સહાનુભૂતિ દેખાડીને મંદિરને જેવા આવેલા કેપ્ટન મેકમડે અને મિસિસ મેકમેન્ડેનાં બો–અર્ધપ્રતિમાઓ છે.) અને હવે આવ્યા તે મંદિરને અંદર ભાગ પણ જરા જોઈ ત્યાંથી પાછા વળવાની ઈચ્છા થાય છે. પણ મુખ્ય મંદિરના પ્રવેશદ્વારમાં આવતાં સ્તબ્ધ થઈ આપણે થોભી જઈએ છીએ. અહિ જ આપણને મંદિરની ભવ્યતા અને ઉત્તમ માંડણીનું ભાન થાય છે. અહીંથી નાની દેરીઓની ભમતી અને પછીના ખુલ્લા ચેકની વચ્ચે આવેલા મુખ્ય જિનમંદિરના ગભારામાંની, સ્થંભની એકની અંદર એક એમ ગોઠવાઈ રહેલી બનતી દેખાતી બારીઓ ( Arches - કમાના) વચ્ચે, ઉપરના ઊંડાણમાં, ચાવીશમાં તીર્થંકર મહાતીર્થ મહાવીર સ્વામીની કરુણાળુ મૂર્તિ જણાય છે. જેમનામાં શ્રદ્ધા છે, ભકિત છે, તેમને ઉન્નત ભાવમય બનાવી, અને બીજાઓને પણ મલીનતામાંથી જીવનની ઉચ્ચ ભૂમિકા પર જવા માર્મિક સૂચન કરતી, એ સોપાનોણી પર થઈ ઊંચે ચડવા પ્રેરતી મહાપ્રભુની પ્રતિમા અજબ આકર્ષણ કરે છે.
તાપભની પ્રતિમા અજબ આકર્ષત કરે છે. અહીંથી સડસડાટ ઊંચે ચડી મુખ્ય મંદિરમાં આપણે પહોંચીએ છીએ એટલે ત્યાંનું નિર્મળ વાતાવરણ આહાદક લાગે છે; અને ત્યાંની શોભા તથા આકર્ષણ સાત્વિક ભાવો પ્રેરે છે. મંદિરની પ્રદક્ષિણા કરતાં “નવી ફેશન”ના “રીપેરથી બચેલા ઘેડા સ્તંભ પરની
અસ્તવ્યસ્ત રહેલી કોતરણી અને મંદિરની ફરતી થેડી શિલ્પસમૃદ્ધિમાંની યક્ષિણીઓ અને પુતળીઓ, તથા કંદોરા પરની કિનારીઓ પરની માનવી અને પ્રાણીની આકૃતિઓ ભાવમય તથા પ્રેરક લાગે છે. સ્તંભની હારમાળાની યોજના, મુખ્ય મંદિરની ફરતા થોડો ખુલ્લો ચેક, નાની દેરીઓ અને તેની પડાળીઓ તથા મુખ્ય મંદિર સામેના પ્રવેશદ્વાર પરને પ્રાર્થનામંડપ– સર્વ દ્રારા મંદિરના આયોજનની ઉત્કૃષ્ટતા સમજાય છે. બીજા માળના આ પ્રાર્થનામંડપમાંથી, સામે ગભારામાં સપ્રમાણ ગોઠવાઈ સંપૂર્ણપણે દેખાતી મુખ્ય મંદિરમાંની મૃતિનાં દર્શન જેવી રીતે તળિયેથી જ થાય છે તેવી જ રીતે અહિ પ્રવેશદ્વાર પરના બીજા માળ ઉપરથી પણ થાય છે. અહીંના સ્થાપત્યની આ વિશિષ્ટતા છે.
આ મંદિરની માંડણી આબુ ઉપરનાં દેલવાડાનાં જૈન મંદિરો સાથે સરખાવાય છે. આ મંદિરમાં જુદે જુદે સ્થળે સ્તંભે વગેરે પર સંવત ૧૨૨૩-૩૨-૩૫ તથા સંવત ૧૩૨૩ અને ૧૩૫૮ ના શિલાલેખો આવેલા છે. એ ઘણા ખરા ઘસાઈ ગયેલા છે, અને તેમને અ બરાબર કળી શકાતું નથી. પણ જુદી જુદી વ્યકિતઓએ અર્પણ કરેલા ભાગના એ સ્મરણલેખ હોય એવું જણાય છે. દહેરાની પાછલી પરસાળમાં એક લાંબો શિલાલેખ છે. તેમાંથી ‘સંવત ૧૧૩૪ના વૈશાખ સુદી પૂર્ણિમા” એટલું ઉકેલી શકાય છે અને બીજું એવું થોડું વંચાય છે કે, શ્રીમાળ ગચ્છના કોઈ જૈને દહેરૂં સમરાવ્યું તથા કંઈ ભેટ કરી હતી. મંદિરમાંની પાર્શ્વનાથ અને શાંતિનાથની મૂર્તિઓ ઉપર સં. ૧૨૩૨ ની સાલે નધેિલી છે.” ભદ્રેશ્વર તીર્થને લગતી આ વિગતે તેની પ્રાચીનતા, ભવ્યતા તથા ઐતિહાસિકતા સમજવા માટે ઉપયોગી થશે એમ સમજીને આ વર્ણનમાં અન્તર્ગત કરી છે.
અહિ અમારે આખો દિવસ અને રાત રહેવાનું હતું. એટલે પ્રાત:કાર્ય અમે શાન્તિથી પતાવ્યું, ચા નાસ્તો કર્યો, સ્નાનાદિ કિયા પતાવીને અમે મંદિરમાં દર્શન કરવા માટે ગયા. કેટલાંક ભાઈબહેને પૂજા કરવામાં જોડાયા. આ મંદિરના ખૂણે ખૂણે અમે ફરીવળ્યા અને તેની સમગ્ર રચના જોઈને અમે આનંદમગ્ન બન્યા. મુખ્ય મંદિરના ઘુમ્મટમાં નેમનાથનું ચરિત્ર અજંટાની શૈલીથી આલેખવામાં આવ્યું છે. મંદિરમાં પ્રવેશતાં બન્ને બાજુએ તેમ જ પ્રાર્થનામંડપમાં ભગવાન મહાવીરના જીવનપ્રસંગે અને શત્રુંજ્ય, ગીરનાર, પાવાપુરી, સમેતશિખર, હસ્તિનાપુર, તાલધ્વજગિરિ, રાણકપુર, તારંગા, વગેરે તીર્થોના આરસ ઉપર ઉપસાવેલા સચિન પટી નિહાળતાં અમે અત્યન્ત આનંદપ્રભાવિત બન્યા. આમ બે અઢી કલાક અમે આ મંદિરને બારીકાઈથી નિહાળવા પાછળ ગાયા. - આ તીર્થને વહીવટ કરનાર પેઢીનું નામ શેઠ વર્ધમાન કલ્યાણજી છે. અહીં કચ્છના જુદા જુદા ગામના સંદેની તેમ જ જૈન સમાજની સામુદાયિક ધર્મશાળાઓ છે. અહિં એક મોટો સુવ્યવસ્થિત ભજનશાળા ચાલે છે. અહિં વાચનાલય તેમ જ પુસ્તકાલય પણ છે.
અમે દેવદર્શન કરી ભેજનશાળામાં જન્મ્યા અને પછી થોડીવાર આરામ કર્યો. પછી સાંજના ભદ્રેશ્વરને આજુબાજને વિસ્તાર જેવા ગયા. તીર્થના વ્યવસ્થાપક શ્રી શશિકાંતભાઈ અમારી સાથે હતા એટલે તેમની પાસેથી અમને ભદ્રશ્વરને ઈતિહાસ જાણવા મળ્યા.
મંદિરથી થોડે જ દૂર ૬,૫૦૦ ગેરન પાણી રહી શકે એવી ટાંકી જોઈ. આ ટાંકી રૂ. ૪૦ હજારને ખર્ચે કરાવવામાં આવી છે. ટાંકી નીચે કુવે છે. અને મશીનથી પાણીને ટાંકીમાં ચઢાવવામાં આવે છે. આ ટાંકી સ્વ. વોરા લક્ષ્મીચંદ માણેકચંદ મંદ્રાવાલાના મરણાર્થે તેમનાં ધર્મપત્નીએ યાત્રાળુઓની પાણીની સગવડ માટે બનાવરાવી છે.
આ કુવાની થોડે જ દૂર જગડુશાહે બંધાવેલ કુવે નજરે પડે છે. કુવાના અવશેષો આજે ય દેખાય છે. ૨૦ ફ ટી સળંગ પત્થરની શીલાએ આજે પણ જોવા મળે છે.
ભદ્રેશ્વર તીર્થની ડાબી બાજુએ એક જનું ખંડેર જોયું. ખંડેર અંદર ઘણું ઉતરી ગયું છે. આ ખંડેરને આપણા આચાર્યો મંદિર તરીકે ઓળખાવે છે. જ્યારે ઘણા લોકો આને જગડુશાહને મહેલ પણ કહે છે. ખંડેરની પડખે એક પ્રાચીન દુદાવાવ પણ જોઈ.
ભદ્રેશ્વરમાં સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લેવાનું હોય છે. એટલે નિયમને આધિન થઈ સાયંભૂજન કર્યું. ફરવાનું તો હજુ ચાલુ જ હતું એટલે અમે કેટલાક ભદ્ર સ્વર ગામ જોવા ગયા. ગામ નાનું હતું. કેટલાંય મકાન બીસ્માર હાલતમાં હતાં. ગામમાં બે મોટા મકાને ધ્યાન ખેંચતા હતા. આમાંનું એક કઈ ભાટીયા ગૃહસ્થનું છે, જ્યારે બીજું નામદાર આગાખાને તેમના
Page #116
--------------------------------------------------------------------------
________________
Qo
૩૦
અનુયાયીઓ માટે બંધાવેલ છે.
આજે આ ગામમાં મુસ્લિમ કોમમાં એક લગ્ન હતાં. નવદંપતીને વળાવવામાં આવતા હતા. અમે એ જોવા ઊભા રહ્યા. કન્યાએ લાજ કાઢી હતી અને એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી હતી. વરરાજાએ માથે પાઘડી અને હાથમાં તલવાર ધારણ કરી હતી. જાણે કોઈ રજપુતનાં લગ્ન ન હોય એવા વેશપરિધાન આ મુસ્લિમ વરરાજાનો હતો. વરઘોડાની આગળ એક છોકરો આજુબાજુ લાઈનમાં ઊભા રહેલા સૌને બીડી વહેંચતો હતો. આપણે ત્યાં સત્કારસમારંભ પ્રસંગે જેમ આઈસક્રીમ આપી આપણે સંતાષ અનુભવીએ—આનંદ અનુભવીએ એટલે જ સંતોષ અને આનંદ આ છેકરાના મોઢા ઉપર દેખાતા હતા. આમ અમે ભદ્રેશ્વર ગામમાં એક મુસ્લિમ યુગલના લગ્ન—સત્કાર-સમારંભમાં જઈ આવ્યાનાં આનંદ સાથે અમારા ઉતારા ભણી પાછા ફર્યા.
અમે પાછા ફર્યા એ દરમિયાન સૂર્યાસ્ત થઈ ચૂક્યા હતા અને રાત્રીનું સામ્રાજ્ય ચોતરફ સ્થપાઈ ચૂક્યું હતું. આકાશમાં શુદ તેરસના ચંદ્રમા ચોતરફ પોતાનું વિપુલ તેજ પૃથ્વી ઉપર પાથરી રહ્યો હતો. મંદિરમાં ખુણેખુણે હાંડીઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને તેના શીતલ પ્રકાશમાં મંદિરે કોઈ નવું જરૂપ ધારણ કર્યું હતું. પ્રાર્થનામંડપમાં ભાવના શરૂ થઈ ચૂકી હતી. અમે બધાં મંદિરમાં ગયાં અને સમૂહભાવનામાં જોડાયાં. અમે પહોંચ્યા ત્યારે મંદિરના ભાજક હારમેનિયમ વગાડી રહ્યો હતો તથા અન્ય કોઈ ભાઈ તબલા ઉપર પોતાના હાથ અજમાવી રહ્યા હતા અને ભદ્રેશ્વરના મેનેજર શશિકાન્તભાઈનાં પત્ની, ચાલુ નિયમ મુજબ, મધુર કંઠ વડે ભજન ગાઈ રહ્યાં હતાં. અમારી મંડળીના કસ્તુરભાઈ આ ગાયકમંડળીમાં જોડાયા અને તેમણે પણગાવા—ગવરાવવાનું શરૂ કર્યું. યાત્રાળુ ભાઈ-બહેનો પ્રાર્થનામંડપમાં ઊભરાતા ગયા અને ગાનતાન અને તબલાથી પ્રાર્થનામંડપ ગાજવા લાગ્યા, કોઈ પદ્, ભજન, કે સ્તવન પુરુ થાય અને ઝાંઝ-કલબલિયા વગાડવાનું શરૂ થાય અને તબલાના તાલ સાથે તેની હરીફાઈ ચાલે અને તેની રમઝટમાં બધાં ડોલવાઝુલવા લાગે, અમારા કસ્તુરભાઈ પણ પુરા તાનમાં આવી ગયા. પહેલાં તેમણે તબલા ઉપરની અને પછી હારમેનિયમ ઉપરની પોતાની કુશળતાના ખ્યાલ આપ્યો. સાથે સાથે તેઓ એક પછી એક ભજન ગાતા જાય અને ગવરાવતા જાય, અને પાછી કલબલિયાની રમઝટ ચાલે, ગાવામાં અમારામાંના નીરૂબહેન અને બીજી બહેનો પણ જોડાઈ. વાતાવરણ, ભકિત અને સંગીત વડે તરબાળ બની ગયું. સમય સડસડાટ વહેવા લાગ્યો. રાત્રીના આઠ, સાડા આઠ, નવ વાગ્યા, નવથી પણ આગળ
ચાલ્યું, એટલે
ત્યાંના નિયામક
જે હોઈ હશે.
તેણે ‘હવે આર
તીના સમય થઈ
ગયા છે’એમ
જાહેર કરીને આ
જામેલા જલસા
હવે બંધ કરવાનું સૂચન કર્યું. ગાનતાન બંધ
થયાં. આરતી
અને
મંગળ
દીવાના ઘીની
બાલી શરૂ થઈ.
ભકિત રસ ના
મત વાતા
પ્રબુદ્ધ જીવન
વરણમાં આ ઘાન બોલી
ખૂબ બેસુરી
તા. ૧૬-૫
લાગી. પણ આ તો હ ંમેશના વ્યવહાર રહ્યો. ઘીની બોલી એ મંદિરની આવકનું મોટું સાધન—એ તે બોલાવી જ જોઈએ. સૌથી વધારે ઘી બાલના આરતી અને મંગળ દીવા ઉતાર્યાં. મંદિરના દીવા ઓલવાવા લાગ્યાં. અમે બધાં મંદિરમાંથી બહાર નીકળ્યાં અને અમારા નિવાસસ્થાનના મેટા. હાલમાં એકઠાં થયાં. ભાવનાની આટલી બધી મસ્તી અનુભવ્યા બાદ તરતજ આરામ કરવાનું સુવાનું બને જ કેમ ? અમારી મંડળી એક ભાઈઓનાં અને બીજા બહેનોનાં એમ બે જૂથમાં વહેંચાઈ ગઈ, અને અન્તકડીની રમત શરૂ થઈ. ભાઈઓ-બહેનો વચ્ચે ભારે હરીફાઈ મંડાણી. એકની સામે બીજી, બીજી સામે ત્રીજી એમ કાવ્યપંકિતઓની અતૂટ ધારા વહેવા લાગી. એમાં વળી કોઈ તો લલકારીને ગાવા માંડે, કોઈ સીનેમાનાં ગીતો સંભળાવે, મીરાનાં પદો અને કબીરના દુહાઓ પણ રજુ થાય. સારઠી દુહાઓ પણ ટપકી પડે. આમ કોઈ કોઈથી ગાંજે નહિ. હવે તો બાર બાગ્યા. સવારે વહેલા ઊઠી તૈયાર થઈને આગળ ચાલવાનું હતું, એટલે હવે આ રમતને ‘ડ્રામાં લઈ જવા સિવાય બીજો વિકલ્પ ન રહ્યો. રાત્રીના બાકીના સમય અમે ગાઢ નિદ્રામાં પસાર કર્યો.
સવારના ઊઠયા. નિત્યકર્મ તથા નાસ્તો પતાવ્યા. કેટલાંક સ્નાન કરીને મંદિરમાં પૂજા કરવા ગયાં. બાકીના પણ બધાં મંદિરમાં ગયાં અને સૌએ મંદિરને ફરી ફરીને નિહાળી લીધું. મંદિરની રચના-સ્થાપત્ય એટલું બધું મનોહર છે કે તેને ફરી ફરીને જોતાં, નિહાળતાં આંખો થાકતી નહોતી અને મન કંટાળતું નહોતું.
નીકળતી વખતે, અહિંની ભાજનશાળાના અમે પૂરો લાભ લીધા હતા તેથી, તે ખાતામાં અમારી મંડળી તરફથી અમારે ઠીક ઠીક રકમ ભરવી જોઈએ એમ અમને લાગ્યું. અહીં જણાવવું જરૂરી છે કે, આ પ્રવાસ દરમિયાન જે જે સંસ્થાઓના અમે લાભ લીધે હોય ત્યાં ત્યાં અમારે કાંઈને કાંઈ કમ આપવી જોઈએ, એમ વિચારીને અમારી અંદર અંદર આશરે રૂ. ૧૧૨૧ના ફાળા અમે એકઠો કર્યો હતો. આ ફાળામાંથી અન્યત્ર અમે કાંઈ ને કાંઈ રકમ આપતા આવ્યા હતા અને અહિં પણ અમે ૨૫૧ ભાજનશાળામાં અને ૫૧ સ્ટાફ ફંડમાં નોંધાવ્યા.
આ રીતે ભદ્રેશ્વર તીર્થમાં બે રાત અને એક દિવસ ગાળીને તા. ૧૪મીને સવારે આશરે નવ વાગ્યે ભુજપુર તરફ આગળ ચાલ્યા. આખા પ્રવાસ દરમિયાન ભદ્રેશ્વર તીર્થમાં અમે સૌથી વધારે આનંદ, પ્રસન્નતા અનુભવી અને તેમાં પણ આગળની રાત્રે મંદિરની
અંદર ભાવ
નામાં જે સમય
ગાળ્યા તેની
અમે સર્વના ચિત્ત ૫ ૨ જ દિ ભૂંસાય એવી
ન
છા પ ૫ ડી
ગઈ. આ રીતે
ભદ્રેશ્વ ૨
તીર્થની યાત્રા
અમારા માટે
ચિ ૨ સ્મ રણીય
બની ગ ઈ.
ભદ્ર શ્વર તીર્થને
પુન:પુ ન પ્રણામ કરીને અમે આગળ પ્રયાણ કર્યું.
* અપૂર્ણ ચીમનલાલ જેઠાલાલ શાહ
ભદ્રેશ્વર તીર્થનું ભવ્ય જિનાલય
માલક! શ્રી મુંબઇ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક:,શ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, સુખ—૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,
Page #117
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
- -
જ બધુ જીવને
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૪
મુંબઇ, જુન ૧૬, ૧૯૦૫, બુધવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
નાગપ્રદેશની સમસ્યા (તા. ૧૯-૨-૬૫ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં શ્રી એમ. આર. મસાણીને ઉપર જણાવેલ વિષય ઉપર વેધક પ્રકાશ પાડતો એક લેખ પ્રગટ થયો હતો. ત્યાર બાદ આજે પણ ત્યાં એની એ પરિસ્થિતિ પ્રવર્તે છે અને ત્યાંના ભુગર્ભ આગેવાનો સાથેની વાટાઘાટો હજુ પણ . ચાલી રહી છે. વાસ્તવિકતાથી અજાણ લોકોને આ લાંબી વાટાઘાટો સમજાતી નથી અને લશ્કરી ઉપાય વડે ત્યાં ચાલતી બળવાખોરીને દબાવી દેવામાં કેમ આવતી નથી એવો પ્રશ્ન તેઓ પૂછતા હોય છે. તેવા લોકોને આ આખી સમસ્યા કેટલી નાજુક છે તેને ખ્યાલ આવે અને નાગપ્રદેશની વાસ્તવિક પરિસ્થિતિની કાંઈક ઝાંખી થાય એ હેતુથી પ્રસ્તુત લેખને ટૂંકાવીને તેને સારી નીચે આપવામાં આવે છે. તંત્રી.)
સત્ય અને અસત્ય વચ્ચેના સંઘર્ષ કરતાં એક સત્યને અન્ય ભારતના ટેકાની છે. ગત કમનસીબ દસ વર્ષો દરમિયાન બંને પક્ષે સત્ય સાથે સંઘર્ષ વધુ કરુણ હોય છે. નાગપ્રદેશની સમસ્યા છે જે કંઈ બન્યું છે તે બદલ અમે દિલગીર છીએ. આપણે બંને સત્ય વચ્ચેના સંઘર્ષ જેવી છે.
વેરઝેર ભૂલી જઈને એકબીજાને માફ કરીએ. આપણે હવે ભવિષ્ય એક તરફ “નાગ ફેડરલ રિપબ્લિક” તરીકે પોતાને ઓળખાવતા તરફ મીટ માંડીએ, ભૂતકાળ તરફ નહિ.” ભૂગર્ભવાસીઓ દ્વારા સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરવામાં આવે છે. સને ૧૯૬૪ ની ૬ઠ્ઠી સપ્ટેમ્બરના રોજથી બંને પક્ષે અમલમાં તેઓ જણાવે છે કે તેમને પ્રદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેઓ ભારતની આવેલ સંધિવિરામને પરિણામે ભિન્ન ભિન્ન રાજકીય પક્ષોના અને નજીક રહેવા માગે છે, પણ ભારતનો ભાગ બનવા તૈયાર નથી. તેઓ નિરનિરાળી વિચારધારા ધરાવનારા પાર્લામેન્ટના સભ્યોમાંના પંદર કહે છે કે બ્રિટનથી આયર્લેન્ડ સ્વતંત્ર રાષ્ટ્રરૂપે રહી શકે છે તે ભારતથી સભ્યનું એક જૂથ નાગપ્રદેશની મુલાકાત લે એવો સંભવ ઊભે થયો. તેઓ સ્વતંત્ર શા માટે ન રહી શકે? વળી તેઓ એ દાવે અને શ્રી યંપ્રકાશ નારાયણના આ સૂચનને છે. રંગાએ નક્કર સ્વરૂપ કરે છે કે જો જ્યારે અંગ્રેજો ભારત છોડી ગયા ત્યારે નાગપ્રદેશ ભારતને આપ્યું જેને વડા પ્રધાને સ્વીકાર કર્યો અને એ સૂચન અનુસાર ભાગ નહોતે, પણ સીધે બ્રિટિશ શાસન તળે હતા અને ૧૯૪૭ની કેટલાક સભ્યએ ફેબ્રુઆરીની પમીથી ૧૧મી સુધી નાગપ્રદેશની સત્તાબદલીની સાંજે ગાંધીજીએ તેમને ખાતરી આપી હતી કે ભારત મુલાકાત લીધી. તેમને સ્વતંત્ર રહેવા દેવામાં જ સંતોષ માનશે. વળી તે કેટલીક આપણામાંના ઘણાને નાગલોકો બાબતમાં ખૂબ જ ભૂલભરેલા વાર અતિશયોકિત કરીને પણ કટુતાપૂર્વક જણાવે છે કે, “થોડાક ખ્યાલે છે. નાગલોકો આદિવાસીઓ છે જ નહિ. આસામ અને નાગસુખશાતિના ગાળા બાદ કરતાં છેલ્લાં દસ વર્ષ દરમિયાન ભારતીય પ્રદેશના શકિતશાળી છતાં નમ્ર ગર્વનર શ્રી વિષ્ણુસહાય તેમને પ્રેમાળ સશસ્ત્ર દળોએ ગેરિલા યુદ્ધપદ્ધતિ સાથે સંકળાયેલ ક્રૂરતાથી તેમની લોકો” રૂપે ઓળખાવે છે. તેમની ગ્રામ વ્યવસ્થા ઉચ્ચ કોટિની પ્રજાને હેરાન પરેશાન કરી નાંખી છે, અને તેમના ગામે અને દેવળને લેકશાહી છે. નાગલકોમાંને દસ ટકા ભાગ અંગ્રેજી બોલે છે. તેઓ નાશ કર્યો છે. તેઓ ભારતના મિત્ર બનવા તૈયાર છે, પણ ભારતના શિસ્તપ્રિય પ્રજા છે. તેમના મુખ્ય પ્રધાન શ્રી શિલુ આઉ અને તેમના આશ્રિત બનવા તૈયાર નથી.”
અનુયાયીઓ સમર્થ અને દેશદાઝવાળા માણસ છે. ‘નાગા ફીડરલ આપણે આપણા પક્ષે એવી દલીલ કરીએ છીએ કે “ભારત એક ગવર્મેન્ટ’ ના આગેવાને કે જેમને અમે મળ્યા તેઓ પણ એટલા જ વિશાળ કુટુંબ સમાન છે, જેમાં ભિન્ન ભિન્ન જાતિઓ, ધર્મો અને
કુશળ છે. સૌ કોઈ કબુલ કરે છે કે, ભારત જેવા વિશાળ કુટુંબમાં સંસ્કૃતિના લોકો એકબીજા સાથે ખભેખભા મિલાવીને ભારતીય એક
નાગાલેક જરૂર ખૂબ ઉપયોગી સભ્યો બનશે. તેમને ભારતના રાજ્ય મના સ્વતંત્ર નાગરિક તરીકે જીવે છે, અને ભારતીય બંધારણ તેના સંઘમાં-યુનિયનમાં જોડાયેલા રાખવા માટે જે કાંઈ જરૂરનું હશે તે સર્વ ભારતીય નાગરિકોને તેમના મૂળભૂત હકકોના રક્ષણની ખાતરી 'સર્વ કાંઈ કરવામાં આવશે, પણ રાષ્ટ્રીય અસ્મિતા, કૌટુંબિક અસ્મિતા આપે છે. વળી નાગપ્રદેશની બાબતમાં તે ભારતનું બંધારણ મહારાષ્ટ્ર, માફક, અંદરથી ઉગવી જોઈએ; બહારથી લાદી શકાતી નથી. ' ગુજરાત કે બિહાર ભેગવે છે તેથી ઘણી વધારે માત્રામાં સ્વશાસનને નાગપ્રદેશમાંના ટૂંકા વસવાટ દરમિયાન અમે તે રાજ્યમાંના અધિકાર આપે છે. તેમને પ્રદેશ આર્થિક દષ્ટિએ સ્વાવલંબી દરેક પક્ષને સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. અમે ત્યાંના ગવર્નર અને રાજ્ય નથી, તેને ઘણા વધારે પ્રમાણમાં ભારતીય છૂટછાટે પર નાગાલેન્ડ સ્ટેટ કેબીનેટના સભ્યોને મળ્યા તેમ જ નાગ ફેડરલ ગવઆધાર રાખવો પડે છે. તે ઉપરાંત તેઓ એવા પડોશી દેશો વડે મેંન્ટના નેતાઓને પણ મળ્યા, ત્યાંના સ્થાનિક અધિકારીઓને તેમ જ ઘેરાયેલા છે, જેમાંના ઘણા-ખાસ કરીને સામ્યવાદી ચીન–તેમની ભારતીય લશ્કરી અધિકારીઓને અને બાર્ટીસ્ટ ચર્ચના આગેવાનોને
સ્વતંત્રતાને માન આપે એવા વિશ્વસનીય નથી. આમ ભારતને પણ મળ્યો. અમે કશી જ્યપ્રકાશ નારાયણને અને રેવન્ડ સ્કેટને. પિતાની સલામતી અને સંરક્ષણ ખાતર નાગપ્રદેશની આવશ્યકતા તેમ જ નાગાલૅન્ડના પ્રધાન અને નાગ ફેડરલ રિપબ્લિકના લશ્કરી છે તો નાગપ્રદેશને પણ એટલી જ જરૂર તેના પોતાના જીવન માટે નેતાઓને પણ સંપર્ક સાધ્યો. ત્યાંના મુખ્ય વિરોધ–પક્ષ ડેમોક્રેટીક
Page #118
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રબુદ્ધ જીવન
પાર્ટીના આગેવાનોને પણ અમે મળ્યા અને તેમને જે કહેવું હતું તે પૂર્ણ સહાનુભૂતિથી સાંભળ્યું.
હું માનું છું કે, અમારી આ મુલાકાતે ઉપયોગી હેતુ સિદ્ધ કર્યો છે. ખરી રીતે તે આ પ્રકારની મુલાકાત ઘણા સમય અગાઉ યોજાવી જોઈતી હતી. અમારામાંની દરેક વ્યકિત આ સમસ્યા વિષે ઊંડી સમજદારી અને સ્પષ્ટ ચિત્ર સાથે પાછી ફરી છે. દેશના આ ભાગે અત્યાર સુધી ભાગવેલ અટુલાપણું અને ઉપેક્ષા પછી પણ આપણામાંના થોડા લોકોએ પણ તેમની મુલાકાત લેવાની તસ્દી લીધી અને તેમની વચ્ચે જઈને રહ્યા એથી ત્યાંની આમજનતા તેમ જ ભુગર્ભવાસીઓ પર સારો એવો પ્રભાવ પડયો છે. એટલું ચોક્કસ છે કે, આ રીતે ભારતીયજના નાગપ્રદેશની વારંવાર મુલાકાત લે અને તેમના જીવનવ્યવહારમાં રસ લે એ ખૂબ જ આવશ્યક છે. એ જ પ્રમાણે નાગાલાકો પણ ભારતીય જીવનના કેદ્રામા સ્થાનોની મુલાકાત લે અને જેની સાથે તેઓ જોડાયેલા છે એનાથી થોડા વધુ પરિચિત બને—એ પણ એટલું જ આવશ્યક છે.
એ હકીકત છે કે, આ દસ વર્ષ બાદ પહેલી જ વાર નાગપ્રદેશની એ રમણીય ટેકરીઓ પર શાંતિ સ્થપાઈ છે. લોકો છૂટથી હરીફરી શકે છે, મુકત મને બોલી શકે છે અને મુકત હવાને આસ્વાદ માણી શકે છે. વસ્તીના ઘણાં મોટા ભાગને તેમના ગામ પર એક યા બીજા પક્ષ તરફથી આક્રમણ કરવામાં આવશે એવા ભય કે આશંકા સુદ્ધાં રહ્યાં નથી, જેને જેને અમે મળ્યા તે દરેક વ્યકિત આ શાંતિને આશીર્વાદરૂપ માને છે અને દરેક એવું ઈચ્છે છે કે, આ શાંતિના ઉચ્છેદ થાય એવું કંઈ ન બને.
જેમ જેમ અઠવાડિયાઓ અને મહિનાઓ પસાર થાય છે તેમ તેમ ત્યાં સ્થપાયલી શાંતિ રાહતની લાગણી ફેલાવે છે. આથી ગ્રામવસ્તીના અભિપ્રાયની સ્પષ્ટ રજૂઆત થઈ રહી છે અને ‘નાગ ફેડરલ ગવર્મેન્ટ' ની માગણીઓ અને તકાદાની વિરુદ્ધનું તેમનું વલણ સ્પષ્ટ આકારમાં પ્રગટ થઈ રહ્યું છે. અત્યારે જ્યારે ભારતીય લશ્કર કઈ જ કામગીરી બજાવતું નથી ત્યારે ગામડાંઓ રાજ્યવહીવટ તરફ ઢળે છે અને ભૂગર્ભવારીઓ સામે રક્ષણ મેળવવા માટે ભારતીય લશ્કર પ્રત્યે નજર નાખી રહ્યા છે. આમ ભૂગર્ભવાસીઓના પ્રભાવ ઓછ થઈ રહ્યો છે. સ્વતંત્રતાની વિરુદ્ધમાં શાંતિની તરફેણ થવા લાગી છે. ઘણી જગ્યાએ જાહેર સભાઓ યોજીને શાંતિ–મિશનની સૂચનાઓને ટેકો આપતા અને શાંતિ ચાલુ રાખવાની અરજ કરતા ઠરાવા પસાર કરવામાં આવ્યાં છે,
., ૧૬૬૬
નથી કર્યો એ પણ સૂચક છે. તેમણે મતાધિકારની માગણી આગળ ધરી છે. પરંતુ પોતે કયે માર્ગે જવું એ લોકોએ જ નકકી કરવું જોઈએ એ હકીકતના સ્વીકારથી તેમનું ભારતવિરોધી મક્કમ વલણ કંઈક અંશે હવે સમાધાનતરફી વલણ દર્શાવતું થયું છે. એવું પણ બને કે શાંતિ–મિશનની સૂચનાઓ ભૂગર્ભવાસીઓ સ્વીકારવા તૈયાર થાય એ વસ્તુ થોડો સમય માગી લે. એક દસકા સુધી એકસરખા પડતા રહેલા ધા એક જ રાતમાં રુઝાઈ ન જાય. કોરિયામાં શાંતિ સ્થાપવા માટે પનમનજૉન મધ્યેની વાટાઘાટો કેટલાંક વર્ષો સુધી ચાલી હતી. આખરમાં સફળ બનેલ ઑસ્ટ્રિયન સંધિની વાટાઘાટો પણ લગભગ વરસ સુધી ચાલી હતી. આમ એ બંને પ્રશ્નના શાંતિમય ઉકેલ આણી શકાયો તો લગભગ ચૌદેક વર્ષથી ચાલી રહેલ નાગપ્રદેશમાંની દુશ્મનાવટભરી ચળવળ માટેની સંધિ કરવા માટે જરૂરી સમય શા માટે ન આપવો? ૧૯૬૭ની સામાન્ય ચૂંટણી સુધી આ ચર્ચાવિચારણા ચલાવવી, જેથી એ સમયે ભૂગર્ભવાસીઓ પણ, રાજ્યમાં બહુમતિ લોકોનો ટેકો તેમને મળે છે કે નહિ તે જોવા માટે, તેમના એકાદ ઉમેદવાર ઊભા રાખવા પ્રેરાય. ત્યાં સુધી નાગપ્રદેશ પર ભારતના ધ્વજ શાંતિપૂર્વક લહરાયા કરવાના જ છે. સશસ્ત્ર સૈનિકોના અનામત દળને પાછા ખેંચી લઈને અને નાગપ્રદેશ સલામતી નિયમન ધારાના—Nagaland Security Regulation—ના અનુસંધાનમાં શાંતિ જાળવીને, ૬ ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૬૪થી પહેલી જ વાર નાગપ્રદેશમાંની સીવીલ ગવમે ન્ટે પોતાના અમલ ખરા અર્થમાં શરૂ કર્યો છે. ચૌદ વર્ષો બાદ, જેમાંના દસ વર્ષ તો ગાળીબારમાં જ ગુર્જ્ય છે, નાગપ્રદેશના લોકોમાં ભારત સરકારના હેતુઓમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે ધારાધારણ અનુસાર સીવીલ એડમીનીસ્ટ્રેશનને વહીવટ કરવા દેવાની માગણી શું વધારે પડતી છે?
જેમનું કાર્ય આપણા દેશના દુશ્મનો સામે લડવાનું છે એવા આપણા સશસ્ત્ર દળને, જેમને આપણે ભારતીય નાગરિક તરીકે ગણીએ છીએ તેવા નાગલોકોને તેઓ ગમે તેટલા અનિચ્છનીય રીતે વર્તતા હાય તા પણ, ઠાર કરવાનું જણાવવામાં આવે એ શું યોગ્ય છે? અને વળી આ બાબતની બીજા બે પડોશી પ્રદેશ જેના બધાજ આર્થિક વ્યવહાર પાકિસ્તાન સાથે છે એવા ‘મિઝા હીલ્સ ’અને જેની સરહદનો મોટો ભાગ ચીનની સરહદ સાથે જોડાયેલા છે એવા નેફાવિસ્તાર પર શી અસર થાય ? મીઝા અને નેફાના લોકો પોતાના નાગબંધુઓની આ દશા શું મુંગા મોઢે સ્વીકારી લેશે? વળી આ કૃત્યથી એવું પણ બને કે આ લોકો પોતાની આ જાતની આફતને ટાળવા માટે પરદેશી સહાય કે કુમક મેળવવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી એવું માનવા લાગે.
સામાન્ય રીતે સર્વમાન્ય એવી પીસ—મીશનની આ સૂચનાઓ શી છે ? શ્રી જ્યપ્રકાશ વગેરેનું બનેલું પીસ—મિશન એ વસ્તુ પર ભાર મૂકે છે કે નાગલોકોને તેમનું ભાવિ નકકી કરવાનો હકક છે. આ સમસ્યાને ન્યાયી અને વ્યવહારુ ઉકેલ એ છે કે નાગલોકો સ્વેચ્છાપૂર્વક ભારતીય સંઘમાં જોડાય અને નાગપ્રદેશના રાજ્ય State of Nagaland – અને ભારતીય સંઘસરકાર Union Government – વચ્ચેના સંબંધમાં જરૂરી સુધારાઓ કરવામાં આવે. આ ઉકેલમાં દેખીતો કોઈ જ વિરોધ ન હોઈ શકે. આખરે તો બંધારણમાં આજ સુધીમાં સત્તર સુધારાઓ થયા છે, જેમાંના કેટલાક તે ભારતીય લોકોની સ્વતંત્રતાને મર્યાદિત કરવામાં કારણભૂત છે. આમાંના જ એક તેરમા સુધારો છે જે નાગલોકોના ખાસ રક્ષણની જોગવાઈ કરે છે. તે પછી નાગપ્રદેશના લોકોને સંઘના એક સુખી અને સ્વેચ્છાથી ભાગ બનાવે એવા એક સુધારા માટે શા માટે કોઈ પણ પ્રકારના વિરોધ હોઈ શકે ? અનેકવાર આપણને જણાવવામાં આવ્યું છે કે, આમાં માત્ર એક જ શબ્દ આડે આવે છે અને તે છે બંધારણ–Constitution .
એટલું સાચું છે કે હાલને તબકકે ‘નાગ ફેડરલ રિપબ્લિક' આ ઉકેલ સ્વીકારવા તૈયાર નથી. આમ છતાં તેણે તેનો સદંતર અસ્વીકાર
આમ આ વસ્તુ તરફ કોઈ પણ દષ્ટિબિંદુથી જોતાં યુદ્ધવિશારદ શ્રી વિન્સ્ટન ચર્ચીલના શબ્દો યાદ આવે એ સ્વાભાવિક છે કે ‘Jaw. Jaw is better than war, war' “પંજો ઉગામી રાખવા અને લોકોને વાટાઘાટ તરફ વાળવા એ જ વધારે ઈચ્છવાયોગ્ય છે; યુદ્ધ યુદ્ધ હરગીજ નહિ.
સંક્ષેપપૂર્વક અનુવાદ કરનાર : કુ. શારદાબહેન ગારડીયા પી. એચ. ડી. વિષયસૂચિ નાગપ્રદેશની સમસ્યા Thus Shall We Pray
હો પ્રાર્થના આપણી આમ પ્રકીર્ણ નોંધ: જૈન શ્વે. કોન્ફરન્સ ઉદ્યોગગૃહ અને બંધારણની ૩૨ મી ક્લમના અક્ષમ્ય દુરૂપયોગ, ભાષા અંગે કૉંગ્રેસ કારોબારીને ઠરાવ, મહેમદાવાદના કાગ્રેસી મીલનની ફલશ્રુતિ.
અમર સંદેશ
વિન - અમૃત
સુકી ધરતીનાં મીઠાં સ્મરણ-૭
મૂળ અંગ્રેજી: શ્રી એમ. આર, મસાણી
શ્રી. એમ આર. મસાણી Swami Shivananda અ. ગીતા પરીખ પરમાનંદ
રતુભાઈ દેસાઈ
ગીતા પરીખ ચીમનલાલ જેઠાલાલ શાહ
પૃષ્ઠ
૩૧
33
ક
૩૭ ૩૭
૩.
Page #119
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૧૫
THUS SHALL WE PRAY ( Extract from ‹ ShivJyoti ć) (1)
Grant me O Master, by Thy grace To follow all the good and pure, To be content with simple things; To use my fellows not as means but ends, To serve them in thought, word and deed; Never to utter a word of hate or shame. To cast away all selfishness and pride; To speak no ill to others;
To have a mind at peace,
Set free from care, and let astray from Thee Neither by happiness nor by woe;
Set Thou my feet upon this path, And keep me steadfast in it,
Thus only shall I please Thee, serve Thee right, Saint Tulsidas
(2)
Lord, make me an instrument of Thy Peace, Where there is hatred, let me sow love; Where there is injury, pardon; Where there is doubt, faith; Where there is despair, hope; Where there is darkness, light; Where there is sadness, joy;
પ્રભુ જીવન
O Divine Master, grant that I may not so much seek
to be consoled, as to console,
to be understood, as to understand; to be loved,
as to love; for it is in giving that we receive,
it is in pardoning that we are pardoned, and it is in dying that we are born to Eternal Life St.Francis of Assisi
·(3) This is my prayer to thee, my Lord:
strike, strike at the root of penury in my heart, Give me strength lightly to bear my joys and sorrows, Give me strength never to disown the poor or bend my knees before insolent might, Give me the strength to raise my mind above daily trifles, And give me the strength to surrender my strength to Thy will with love Rabindranath Tagore
(4) Grant me, O Adorable Lord, strength and grace To serve the humanity selflessly and untiringly To slay egoism, lust and pride,
To forgive those who hurt me, To bear insult and injury calmly, To have ever a peaceful mind, To remember thee at all times, To cultivate universal love and endurance, To have devotion to Thy Lotus-Feet.
Swami Shivananda
હો પ્રાના આપણી આમ...
(અનુવાદક : ગીતા પરીખ) ( છંદ : મિશ્રાવસંતતિલકા ) (a) હે નાથ ! તાહરી કૃપા વરસાવ જેથીહું સૌ પવિત્ર શુભ તત્વનું લક્ષ્ય રાખું, સાદાઈમાં જ પરિતૃપ્ત રહી શકું હું, ને અન્યને નહિ કરૂં મુજ સ્વાર્થસાધન, સેવા કરૂ સહુની હું મન—વાણી કર્મથી, ધિક્કાર કે શરમના નહિ શબ્દ બેલું, ને સ્વાર્થ-ગર્વ સઘળા કરૂં છિન્નભિન્ન, વાણી ન ઉચ્ચરૂ કટુ, મન સ્વસ્થ રાખું, નિશ્ચિત રાખી મન, હું મુજથી ન થાઉં દુ:ખે સુખે જરીય દૂર, ચળું ન લેશ; આ પંથના અડગ યાત્રી મને કરી દે, તારી કૃપા લહીશ આમ જ હું કરીને ભકિતભર્યા હ્રદયથી તવ સાચી સેવા. સતર્કવ તુલસીદાસ (૨)
હે દેવ, તું કર મને તેવ શાંતિકરૂ કોઈ નમ્ર સાધન : હું ફિટકાર હો. ત્યાં દે વાવવા, પ્રભુ, મને ઉરે પ્રેમ-બીજ, ને ઘા પડે ત્યહિ ક્ષમાતણી આર્દ્ર ભાવના, શ્રાદ્ધા કરું જલતી વહેમભરેલ હૈયે, આશા જગાવું હિં અંતર હૈ। હતાશ, અંધારમાં જવું તેજમાં પ્રદીપ, આનંદ હું છલકતો કરું વેદનામાં; હું દિવ્ય દેવ ! મુજમાં બળ એવું કૈં કે શાતા દઈ શકું હું, સાંત્વન ઝંખું ના હું, ને સૌ મને સમજતા– ચહીં એ ન કિન્તુ હું સર્વને સમજું, પામ્યું હું પ્રેમ એવું ના યા. કિન્તુ વરસાવી શકું હું પ્રેમ. છે ત્યાગમાં જ સહુ પ્રાપ્તિ, અને સહુને અર્પી ક્ષમા લહી શકાય ક્ષમા જ જાતે, ને મૃત્યુમાંહિ મળતા
થો જન્મ અમૃત અનંત જ જી ંદગીમાં સેન્ટ ફ્રાન્સીસ એફ એસીસી (3)
છે પ્રાર્થના રટણ આ મુજ, દેવ મારા : -- તાડફોડ મુજ અંતરની દરિદ્રતા, શકિતઓ નું-સહી શકું સમતાથી. જેથી હું હર્ષ-શાક સઘળાં હળવાં કરીને, દે શકિત—જેથી નહિ ટૂંકજનો પરાયાં માનું છું કે લળી પડું
વિષ્ટ શકિત—ચરણે નહિ હું કદાપિ, શકિત ઉત્ કરવા મન માહરાને આ રોજરોજતણી ક્ષુદ્ર મથામણોથી, ને શકિત દે
દે
તારી મહેચ્છામાંહ
પ્રેમભાવે શમાવી દેવા મુજ સર્વ શકિત !
રવીન્દ્રનાથ ટાગાર
(૪) હે સ્તુત્ય દેવ ! મુજને બળ દે, કરુણા દે જેથી હું કરી શકું અવિરામ જોમે નિ:સ્વાર્થ અંતરથી માનવતાની સેવા, વિચ્છેદ જેથી કરૂ હું મનના ‘અહમ 'ના, સૌ કામના લય કરૂં, અભિમાન તોડું, અર્ધું ક્ષમા દુભવનાર જ માહરાને તે શાંતિથી સહી શકું અપમાનહાનિ, રાખી શકું મને હું સ્વસ્થ સદાય શાંત, તારું ધર્ સ્મરણ અંતરમાંહિ નિત્યે, હું વિશ્વપ્રેમ જગવું, ધૃતિ સર્વ હૈયે તારા અાચરણપદ્મની ભકિત કાજે. સ્વામી શિવાનંદ
૩૩
Page #120
--------------------------------------------------------------------------
________________
૩૪.
પ્રબુદ્ધ જીવન
તા.૧૬-૬-૧૫
પ્રકીર્ણ નોંધ જૈન છે. કેન્ફરન્સ ઉદ્યોગગૃહ અને બંધારણની ૩૨મી કરેલે, પણ કમનસીબે ધાર્યો મેળ ઊભું કરી શકાય નહિ, એટલું જ કલમને અક્ષમ્ય દુરૂપયોગ
નહિ પણ, સાથે મળીને ઉદ્યોગગૃહનું કામ કરવાનું બન્ને માટે મુશ્કેલ મુંબઈ ખાતેનું જૈન . કૅન્ફરન્સ ઉદ્યોગગૃહ અનેક બહેનને
બની ગયું. સમય જતાં નવા બંધારણ અનુસાર કરવામાં આવેલી. તેમ જ ભાઈઓને રેજી અથવા ટૂંકી આવક કરાવનારી સંસ્થા
ચૂંટણીમાં જુના બન્ને મંત્રીઓ જેમાંના એક કી લીલાવતીબહેન તરીકે બહુ જાણીતું છે. એ સંસ્થા તરફથી આશરે દોઢ વર્ષ પહેલાં
હતાં તેમને મંત્રી તરીકે ચૂંટવામાં ન આવ્યા. વધતી જતી ખટપટના બહાર પડેલા રીપોર્ટના આધારે આ ઉદ્યોગગૃહ કેવી રીતે અસ્તિત્વમાં
પરિણામે થોડા સમય પહેલા શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહે
અને શ્રી જસુમતીબહેન કાપડિયાએ રાજીનામું આપ્યું. આ આવ્યું અને તેનું કાર્ય ઉત્તરોત્તર કેમ વિક્સતું ગયું તેને ખ્યાલ
રાજીનામા અંગે નિર્ણય કરવા માટે એપ્રિલ માસના પહેલા તા. ૧૬-૫-૬૪ ના પ્રબુદ્ધ જીવન’ માં પ્રગટ થએલી એક નોંધ દ્વારા
અઠવાડિયા દરમિયાન કાર્યવાહક સમિતિની જે સભા બોલાવવામાં આપવામાં આવ્યું હતું. તેમાં આ ઉદ્યોગગૃહે સાધેલી અસાધારણ
આવી હતી તે સભાનું, લીલાવતીબહેન કાર્યવાહક સમિતિના સભ્ય હોવા પ્રગતિ અનેક કાર્યકર્તાઓના સહકારનું પ્રશંસાપાત્ર પરિણામ છે એમ
છતાં, તેમને નિમંત્રણ મોકલવામાં ન આવ્યું. આ સભામાં પિતાને જણાવવામાં આવેલું અને સાથે સાથે તે પ્રગતિને મુખ્ય યશ જેમણે ઉદ્યોગગૃહના પ્રારંભથી તેને આગળ વધારવામાં પોતાના
નિમંત્રણ મોકલવામાં આવ્યું નથી એ વિશે પૂછવામાં આવતાં
ઉદ્યોગગૃહના પ્રમુખ શ્રી રતિભાઈએ શ્રી લીલાવતીબહેનને સમય તથા શકિતને પાર વિનાનો ભોગ આપ્યો હતો તેવાં શ્રી લીલાવતીબહેન દેવીદાસસના ફાળે જાય છે એમ પણ જણાવવામાં
જણાવ્યું કે, તાજેતરમાં માર્ચ માસની આખર તારીખે પૂરા થયેલા આવ્યું હતું. લગભગ તે સમયથી જ ઉદ્યોગગૃહના મુખ્ય કાર્યકર્તાઓ
સંસ્થાના વર્ષ દરમિયાન તેમનું લવાજમ ભરાયું નહિ હોવાથી તેમને વચ્ચે કમનસીબે અણબનાવની શરૂઆત થઈ હતી. સમય જતાં આ
નવા બંધારણ અનુસાર સંસ્થાના સભ્ય તરીકે રદ ગણવામાં આવ્યા છે.” વધતા જતા વિખવાદના પરિણામે ઉદ્યોગગૃહની કાર્યવાહીને ઘણા
સંસ્થાની કાર્યવાહક સમિતિની એ જ સભામાં શ્રી હીરાલાલ જૂઠા
ભાઈ શાહ અને શ્રી જસુમતીબહેન કાપડિયાનાં રાજીનામાં, સાધાધકકો લાગે છે. ઉદ્યોગગૃહ તરફથી રેડીમેડ શીલાઈ ખાતું ઉઘાડવા માટે શ્રી રસિકલાલ પ્રભાશંકર તરફથી આજથી બે વર્ષ
રણ રીતે બને છે તે મુજબ પાછા ખેંચી લેવાની તેમને વિનંતિ
કરવાને બદલે, તત્કાળ સ્વીકારી લેવામાં આવ્યાં. કાર્યકર્તાઓ વચ્ચે પહેલાં રૂા. ૨૧૦૦૦ નું દાન આપવામાં આવેલું. તે ખાતું એક વર્ષ
ચાલી રહેલા અને વધતા જતા ઘર્ષણની આ ઘટનાએ ઘોતક છે. ચલાવીને બંધ કરવામાં આવ્યું છે. પાપડના લુવા રોજના ૧૦ ૦ ૦ ૦ વાણાતા, ૧૦૦ કીલો ઘઉંના આટાના ખાખરા તૈયાર કરવામાં આવતા,
હવે શ્રી લીલાવતીબહેનને સંસ્થાના સભ્ય તરીકે બંધારણ અનુરજને વક રૂા. ૧૦ ૦ ૦થી ૧૧૦૦નો થતે, માસિક સરેરાશ સાર રદ થયાનું પ્રમુખશ્રી તરફથી જે જણાવવામાં આવ્યું તે બંધારૂા. ૨૨૦૦ થી ૨૩૦૦ ને વધારે રહેતો અને ૩૦૦ થી ૩૫૦
રણ અંગેની શું સ્થિતિ છે તેને આપણે વિચાર કરીએ. ઉદ્યોગગૃહમાં બહેને કામ કરતી, તે બધામાં આજે લગભગ ૫૦ ટકા જેટલી ચોલતાં કલેશને લગતી વિગતો, તેને ઉકેલ શોધવામાં અમે મદદરૂપ ઓટ આવી છે. સંસ્થામાં કામ કરનારા માણસે છાશવારે બદલાતા
થઈએ એવા આશયથી, એક બાજુએ શ્રી લીલાવતીબહેન તરફથી જાય છે અને ઉદ્યોગગૃહની જે એક વખત રોનક હતી તેમાં તેમ જ બીજી બાજુએ શ્રી રતિલાલ ઊજમશી શાહ તથા શ્રી મહીપતરાય ઝાંખપ આવતી જાય છે. કાર્યકર્તાઓમાં જ્યારે વિખવાદ પેદા
જાદવજી તરફથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા મારી સમક્ષ એકાદ વર્ષ થાય અને અધિકારીઓમાં ફેરબદલી થવા માંડે ત્યારે આ બધું બને
પહેલાં રજૂ કરવામાં આવી. અમે તેમનું જૂનું બંધારણ માંગ્યું, જોયું અને તે સ્વાભાવિક છે. આ બધું ખરેખર શોચનીય અને વિચારણીય છે.
બહુ જ અવ્યવસ્થિત લાગ્યું, તેથી અમે આખું બંધારણ નવેસરથી પણ અહિ જે મુદ્દો હું ચર્ચવા માંગું છું તે તે જે લીલાવતીબહેન ઘડવાની, તે મુજબ બને તેટલા નવા સભ્યો ઉમેરવાની અને તદનુઆ ઉદ્યોગગૃહના પ્રાણરૂપ ગણાતા હતા તેમને સંસ્થામાંથી કેવી
સાર નવી ચૂંટણી કરવાની તેમને અમે સૂચના કરી. નવું બંધારણ બેટી રીતે તદ્દન અલગ કરવામાં આવ્યા છે તેને લગતે છે. ઘડવાનું કામ મારા માથે આવ્યું. મેં તે ઘડી આપ્યું અને તે બહુ આ ઉદ્યોગગૃહના મુખ્ય કાર્યકર્તાઓમાં શ્રી લીલાવતીબહેન
થેંડા ફેરફાર સાથે તેમની કમિટીએ મંજૂર કર્યું. દેવીદાસ જેઓ સંસ્થાના વર્ષોથી મંત્રી હતા તે ઉપરાંત નીચેનાં આ બંધારણની ૩૨ મી કલમ મારા મૂળ મુત્સદ્દા મુજબ નીચે નામે ગણાવી શકાય. થાણાવાસી શ્રી રતિલાલ ઉજમશી શાહ જે. પ્રમાણે હતી :ઉદ્યોગગૃહના વર્ષોથી પ્રમુખ છે, શ્રી શાંતિલાલ મગનલાલ શાહ ૩૨. કઈ સભ્ય સભ્યપદ ઉપરથી ક્યા સંયોગોમાં રદ જેઓ વર્ષોથી મંત્રી હતા, શ્રી મહીપતરાય જાદવજી શાહ જે થવાને પાત્ર ગણાશે? આજે મંત્રી છે, શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહ, શ્રી જસુમતીબહેન (૧) જે સભ્યનું વાર્ષિક લવાજમ તે વરસની આખર સુધી નહિ કાપડિયા અને શ્રી રજનીકાન્ત વરધીલાલ પરીખ જે ત્રણે વ્યકિતઓ. ભરાયું હોય. કાર્યવાહક સમિતિના સભ્યો છે. આ ઉપરાંત શેઠ શ્રી કાતિલાલ (૨) કાર્યવાહક સમિતિને કોઈ પણ સભ્યની વર્તણૂક સંસ્થાના ઈશ્વરલાલ જેઓ કાર્યવાહક સમિતિના સભ્ય છે અને જેમને મુરબ્બી હિતની વિરુદ્ધ જણાશે તે તેવી વ્યકિતને કાર્યવાહક સમિતિ તે સભામાં સમાન ગણીને અન્ય કાર્યકર્તાઓ તેમની સલાહપૂર્વક સંસ્થાને વહી- હાજર રહેલા ૨/૩ સભ્યોની બહુમતીથી તે સભ્યને સભ્યપદેથી રદ વટ ચલાવે છે.
કરી શકશે અને આ માટે કારણ જણાવવાનું કાર્યવાહક સમિતિને ઉપર જણાવ્યું તે મુજબ ઉદ્યોગગૃહના કાર્યકર્તાઓ વચ્ચે મનમેળ બંધનકર્તા રહેશે નહિ. તુટી ગયો અને ખાસ કરીને સંસ્થાના પ્રમુખ શ્રી. રતિભાઈ અને આવો નિયમ અમારા મુંબઈ જૈન યુવક સંઘના બંધારણમાં લીલાવતીબહેન વચ્ચે અણબનાવ વધતે ગયે. આ બન્ને વચ્ચે મેળ છે અને અન્ય સંસ્થાઓમાં પણ સંસ્થાના હિતની દષ્ટિએ આ ઊભું કરવા માટે જૈન મહિલા સમાજના પ્રમુખ શ્રી તારાબહેન પ્રકારને નિયમ મોટા ભાગે હોય જ છે. પણ કોઈ પણ સભ્યનું માણેક્લાલ પ્રેમચંદના નિવાસસ્થાને આ બન્નેને અલગ અલગ લવાજમ વખતસર ન ભરાયાને લગતા નિયમ તેની ઉપર એકાએક લઈ જઈને તેમ જ આ બન્નેને એકઠા કરીને મેં ઠીક ઠીક પ્રયત્ન લાગુ પાડવામાં આવતું નથી. આવા કીસ્સાઓ જ્યારે ઊભા થાય
Page #121
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૧૫
પ્રબુદ્ધ જીવન
૩૫
ત્યારે તેને કાર્યવાહક સમિતિ પુરી ગંભીરતાથી વિચાર કરે છે અને તેવા સભ્યને લવાજમ ભરી જવા માટે બેત્રણ વાર યાદ આપવામાં આવે છે અને એમ છતાં પણ જેનું વાર્ષિક લવાજમ ભરવામાં ન જ આવે તેવા સભ્યને નિરૂપાયે કાર્યવાહક સમિતિ રદ કરે છે. | શ્રી લીલાવતીબહેનનું લવાજમ ૧૯૬૫ના માર્ગની આંખર સુધીમાં ભરાયું નહોતું અને પછીના અઠવાડિયામાં જ ઉદ્યોગગૃહની કાર્યવાહક સમિતિની સભા બોલાવવામાં આવે છે, અને તેમાં લીલાવતીબહેન ઉદ્યોગગૃહના સભ્ય તરીકે રદ થઈ ચૂક્યા છે એમ સ્વીકારીને તેમને નિમંત્રણ મોકલવામાં આવ્યું નથી એમ સંસ્થાના પ્રમુખ તેમને જણાવે છે, અને તેમની સાથે ચર્ચા કરતાં તેઓ પોતાના બચા- વમાં સંસ્થાના ટાઈપ કરેલા બંધારણના ૩૨મા નિયમનું પૂર્વવાકય નીચેના શબ્દોમાં હોવાનું રજૂ કરે છે -
કઈ સભ્યને સભ્યપદ ઉપરથી કયા સંગમાં રદ થયાને પાત્ર ગણાશે ?”
જ્યારે મારા મૂળ લખી આપેલા બંધારણના પ્રસ્તુત નિયમનું પૂર્વવાકય નીચે મુજબનું હતું
: “કોઈ સભ્ય સભ્યપદ ઉપરથી કયા સંગામાં રદ થવાને પાત્ર ગણાશે?” - આ બંને વાકયમાં રહેલા શબ્દોને તફાવત ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. એકમાં “સભ્યને શબ્દ છે, જ્યારે બીજામાં ‘સભ્ય શબ્દ છે. એકમાં “થયાને પાત્ર છે, જ્યારે બીજામાં ‘થવાને પાત્ર છે.” વ્યાકરણની રીતે વિચારતાં ‘સભ્યને ખોટું જ છે; વાકયના કર્તા તરીકે ‘સભ્ય’ શબ્દ જ ત્યાં હોવું જોઈએ. આવી જ રીતે અન્ય બંધારણમાં હોય છે તેમ અહિં પણ “રદ થયાને પાત્ર’ નહિ પણ દ થવાને પાત્ર’ જ હોવું જોઈએ. આ બન્ને ભૂલે નકલ ઉતારનાર ટાઈપ કરનારની ગલતનું પરિણામ છે. મૂળ સાથે નક્લને સરખાવી હતી તે આવી ભૂલ રહેવા પામત નહિ. આમ છતાં આ ભૂલભરેલી મને પ્રમાણભૂત ગણીને સંસ્થાના પ્રમુખશ્રીએ સંસ્થાનું વર્ષ પૂરું થવા દરમિયાન લવાજમ નહિ ભરવાના કારણે શ્રી લીલાવતીબહેનને સંસ્થાના સભ્ય તરીકે રદબાતલ ગણી નાખ્યા છે. પ્રસ્તુત નિયમના પૂર્વવાક્યના શબ્દો, ઉદ્યોગગૃહના પ્રમુખ સૂચવે છે તે મુજબના હોય તે પણ, સંસ્થાના પ્રમુખને કોઈ પણ સભ્યને સંસ્થામાંથી રદબાતલ ગણી લેવાનું અને તે મુજબ વર્તવાનો અધિકાર હોઈ ન શકે. આવું કોઈ પણ પગલું ભરતાં પહેલાં, સાધારણ સભ્યતાની દષ્ટિએ અપેક્ષિત હતું કે, તેમણે કાર્યવાહક સમિતિ આગળ લીલાવતીબહેનની બાબત રીતસર રજૂ કરવી જોઈતી હતી અને કાર્યવાહક સમિતિ જે નિર્ણય લે તે મુજબ તેને અમલ કરવો જોઈ હતા. અને આ બાબત કોઈ એક સાધારણ વ્યકિતને લગતી નહોતી. જેમની સાથે વર્ષો સુધી બેસીને પોતે ઉદ્યોગગૃહને વિકસાવ્યું છે . અને જેમની એક સામાજિક કાર્યકર્તા તરીકે જૈન સમાજમાં ઘણી માટી પ્રતિષ્ઠા છે એવાં લીલાવતીબહેનને લગતી. આ બાબત છે. લીલાવતીબહેનને સંસ્થામાંથી સદાને માટે દૂર કેમ કરી શકાય તેની જાણે કે રાહ જોવાતી હોય અને વખતસર લવાજમ ન ભરાયાની તક સામે દેખાણી કે ઝડપી લેવામાં આવી હોય એવું કઢંગુ આ વર્તન દેખાય છે. કાર્યકર્તાઓ વચ્ચેની અંગત અથડામણ કઈ હદ સુધી જાય છે એનું આ એક સૂચક દાસ્ત છે. એક પ્રતિષ્ઠાપાત્ર સભ્ય સામે બંધારણને આથી વધારે મોટો દુરૂપયોગ કલ્પી શકાતું નથી.
આ પ્રકરણ આ રીતે અહિ રજૂ કરતાં હું બહુ દુ:ખ અનુભવું છું, કારણ કે આ પ્રકરણમાં સંડોવાયેલ પ્રત્યેક વ્યકિત સાથે મારો અંગત સ્નેહસંબંધ છે. લીલાવતીબહેન સામે લેવાયેલ આ પગલાના અનૈચિત્ય તરફ શ્રી કાતિલાલ ઈશ્વરલાલને જાતે મળીને મેં ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ સંસ્થાના મંત્રી તથા પ્રમુખશ્રીનું
પણ મેં આ બાબત તરફ ધ્યાન ખેંર હતું, પણ ભૂલ સુધારી લેવા માટે કોઈ જરા પણ ગતિમાન થવા ઈચ્છતું નથી એમ સ્પષ્ટપણે લાગવાથી આ બાબતે જાહેર જનતા સમક્ષ રજુ કરવાનું મને જરૂરી લાગ્યું છે. આશા રાખું છું કે જે સમાજ સાથે આ ઉદ્યોગગૃહને સીધો સંબંધ છે તે જૈન સમાજના અગ્રેસર શ્રી લીલાવતી બહેનને કરવામાં આવેલા આ અન્યાયભર્યા અપમાનનું પરિમાર્જન કરવા તત્પર થશે, એટલું જ નહિ પણ, કેવળ મનસ્વીપણે ચાલી રહેલા ઉદ્યોગગૃહના વહીવટને વ્યવસ્થિત આકાર આપીને સમાજોપયોગી આ સંસ્થાને વધારે ને વધારે જર્જરિત થતી અટકાવશે. ભાષા અંગે કોંગ્રેસ કારોબારીને ઠરાવ
કેંગ્રેસની કારોબારીમાં લાંબી ચર્ચા વિચારણાના પરિણામે તા. ૨-૬-૬૫ ના રોજ દેશની ભાષાનીતિ અંગે નીચે મુજબની ભૂમિકા અથવા તે પાયે સૂચવતે ઠરાવ નકકી કરવામાં આવેલ છે :
૧. પ્રજાશિક્ષણ અંગે વિચારવામાં આવેલી પ્રાદેશિક ભાષા, અંગ્રેજી અને હિંદી (અને જ્યાં હિંદી પ્રાદેશિક ભાષામાં હોય ત્યાં ભારતની ૧૪ મુખ્ય ભાષાઓમાંની કોઈ પણ એક ભાષા) - આવી ત્રિભાષી યોજના પોતાના શૈક્ષણિક અભ્યાસક્રમમાં દાખલ કરવાનું, યુનિવર્સિટીની કક્ષા સુધી તેને વિસ્તારવાનું અને તેને કડક રીતે લાગુ પાડવાનું દરેક રાજ્ય માટે ફરજિયાત બનશે.
૨. યુનિયન પબલીક સર્વીસીઝ કમીશન (યુ. પી. એસ. સી.) ની પરીક્ષા અંગ્રેજીમાં, હિંદીમાં અને બંધારણના આઠમાં શીડયુલમાં જણાવવામાં આવેલી બીજી રાષ્ટ્રીય ભાષાઓમાં લેવામાં આવશે. આ પ્રબંધને જેમ બને તેમ જલદથી–expeditiously અમલી બનાવવા માટે સર્વ પ્રકારનાં પગલાં હાથ ધરવામાં આવશે. -
૩. યુ. પી. એસ. સી. ની પરીક્ષાઓમાં હિંદી તથા અંગ્રેજીમાં ફરજ્યિાત પ્રશ્નપત્રો મૂકવામાં આવશે અને જે ઉમેદવારનું યુ. પી. એસ. સી. ની પરીક્ષાઓ માટે હિંદી માધ્યમ હશે તેના માટે શિડયુલમાંની કોઈ પણ એક ભાષાને પ્રશ્નપત્ર મૂકવામાં આવશે.
૪. ઉપરના હેતુઓ બર લાવવા માટે:(ક) દરેક રાજ્યની પ્રાદેશિક ભાષા જેમ બને તેમ જદિથી રાજયવહીવટનું માધ્યમ બનશે તેમ જ યુનિવર્સિટીનું પણ
શિક્ષણ માધ્યમ બનશે. (ખ) હિંદી શિખવવાનું ધારણ શાળાકક્ષાના શિક્ષણમાં તેમ જ
યુનિવર્સિટી કક્ષાના શિક્ષણમાં ઉત્તરોત્તર વધારે ને વધારે ઊંચું
બનાવવામાં આવશે. (ગ) અંગ્રેજી, જેણે અતિ મહત્ત્વનો ભાગ ભજવવાને છે એવી
એક ભાષા તરીકે શિખવવાનું ચાલુ રાખવામાં આવશે. ૫. કેન્દ્રની સરકારની નક્કર વહીવટી ભાપા બની શકે અને આખા દેશ માટે કડીભાષા બની શકે તે માટે હિંદીના વિકાસ માટે અને તેના વધતા જતા ઉપયોગ માટે એક શ્રેણીબદ્ધ કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે તેમ જ તેને તત્કાલ અમલ કરવામાં આવશે.
૬, બીજી રાષ્ટ્રીય ભાષાઓના વિકાસ માટે પણ ચોક્કસ કાર્યક્રમ તૈયાર કરવામાં તેમ જ તેને અમલ કરવામાં આવશે.”
કેંગ્રેસકારોબારીના આ ઠરાવને તેમાં જરૂરી સુધારા વધારા કરીને એક ખરડાનું રૂપ આપવામાં આવશે અને પાર્લામેન્ટની આગામી બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી તેને એક બીલના આકારમાં રજૂ કરવામાં આવશે. દેશની એકતા અને સુલેહશાંતિને ડોળી નાખનારા ભાષાના પ્રશ્ન અંગેને ઉપરને ઠરાવ રાજ્યના મુખ્ય પ્રધાનોને દિલ્હીમાં એકઠા કરીને તેમ જ તેમની સાથે સારા પ્રમાણમાં ચર્ચામસલત ર્યા પછી, કરવામાં આવ્યો છે. જો કે ઠરાવ સાથે સંબંધ ધરાવતી અનેક મહત્વની બાબતે હજુ સ્પષ્ટ કરવાની બાકી રહે છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૬.
પ્રબુદ્ધ જીવન'
તા. ૧૬-૬-૬૫
તો પણ હવે આ પ્રશ્ન અંગે જે કાંઈ કાનૂની જોગવાઈ કરવામાં આવશે તે ઉપર આપેલા ઠરાવના ઢાંચામાં રહીને કરવામાં આવશે.
કેંગ્રેસની કારોબારી એટલે ડાહ્યા અને અનુભવી દેશનેતાએની મંડળી. દેશની નાડ તેઓ સમજે છે એટલું બીજા ઓછું સમજે છે એમ આપણે કહી શકીએ. વળી રાજ્યના બધા મુખ્ય પ્રધાને આ ઠરાવને અનુમતિ આપી છે એટલે આ ઠરાવનું વજન ઘણું વધી જાય છે. આમ છતાં પણ આ ઠરાવમાં રહેલી બે મુખ્ય બાબતે (૧) યુનિયન પબ્લિક સર્વીસીઝ કમિશનની પરીક્ષાઓ અંગ્રેજી તથા હિંદી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. (૨) યુનિવસિટીનું શિક્ષણ વહેલામાં વહેલી તકે પ્રાદેશિક ભાષાઓમાં આપવામાં આવશે–આ બન્ને બાબતોના અમલમાં પારવિનાનાં ભયસ્થાને રહેલાં છે એ તરફ દેશના વિચારક વર્ગનું ધ્યાન ખેંચવાનું અનિવાર્ય થઈ પડે છે. યુનિયન પબ્લીક સર્વિસીઝની જના
અખિલ ભારતીય ધોરણે કરવા–વિચારવામાં આવી છે, અને તે દ્વારા રાજ્યને તેમ જ કેન્દ્ર સરકારને ઉચ્ચ કોટિના રાજ્યાધિકારીઓ પૂરા પાડવા એ તે યોજના પાછળ હેતુ રહેલો છે. એ પરીક્ષાનું માધ્યમ આજ સુધી અંગ્રેજી રહ્યું છે. સમયની માગ પ્રમાણે તે માધ્યમ અંગ્રેજી અથવા હિંદી બને તેમાં કશું જોખમ નથી. કારણ કે તેમ કરતાં તે પરીક્ષાનું પણ એક સરખું જાળવી રાખવામાં કોઈ અગવડ કે અડચણ આવવા સંભવ નથી. પણ તેનું સ્થાન દેશની પ્રાદેશિક ભાષાઓ લે તે સાથે આવી ઉચ્ચ કક્ષાની પરીક્ષાનું ધોરણ એક સરખું જાળવવાનું શકય જ નહિ રહે, એટલું જ નહિ પણ, તે પરીક્ષામાં પ્રાાવાદ દાખલ થશે, રાજ્ય રાજ્ય ટકાવારી દાખલ કરવાનું અનિવાર્ય બનશે, પરિણામે પરીક્ષાનું અખિલ ભારતીયત્વ નષ્ટ થશે અને અધિકારીઓને એક રાજયમાંથી અન્ય રાજ્યમાં આજે ચાલી રહેલો વિનિમય વધારે ને વધારે મુશ્કેલ બનતો જશે અને દેશને વિભાજિત કરતું એક નવું અનિષ્ટ ઊભું થશે. યુનિવર્સિટીના રિક્ષણમાં માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાને દાખલ કરવા જતાં તત્કાળ તે પાઠય પુસ્તકોના અભાવને સામનો કરવો પડશે, ઉચ્ચ શિક્ષણની એકવાકયતા જેની રક્ષા અંગ્રેજી અથવા તો હિંદી માધ્યમ દ્વારા જ શક્ય છે તે નષ્ટ પામશે, અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓના વિનિમયને કોઈ અવકાશ જ નહિ રહે અને આજે ગુજરાતના વિદ્યાર્થીની જે દશા થઈ રહી છે—નહિ ઘર અને નહિ ઘાટનોઆવી કમબખ્તી રાજ્ય રાજ્યના વિદ્યાર્થીઓની પેદા થવાનો સંભવ છે. આ રીતે કેંગ્રેસ કારોબારીએ દેશ સમક્ષ રજૂ કરેલ ઠરાવ ભારે ચિન્તા કરાવે તેવે છે અને પુન: પુનઃ વિચારણા અને સંશોધનની અપેક્ષા રાખે છે. મહેમદાવાદના કોંગ્રેસી મીલનની લશ્રુતિ
ગયા મે માસની તા. ૨૬ તથા ૨૭મીએ બે દિવસ દરમિયાન મહેમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કેંગ્રેસ સમિતિની કારોબારી અને સામાન્ય સભાની બેઠકો મળી ગઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કેંગ્રેસને મળેલા સખ્ત પરાજ્ય અંગે ઊભી થયેલી પરિસ્થિતિને વિચાર કરવા માટે આ બેઠકમાં ગુજરાતના અગ્રણી કેંગ્રેસી કાર્યકર્તાઓ એકઠા થયા હતા. ગુજરાતના સર્વોચ્ચ નેતા શ્રી મેરારજી દેસાઈએ બધી બેઠકોમાં હાજરી આપી હતી તેમ જ હવે શું કરવું, કેમ આગળ વધવું તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સંમેલનને આશય ગુજરાત કેંગ્રેસમાં ઊભી થયેલી જૂથબંધી કેમ દૂર કરવી અને અંદર અંદર તૂટતી જતી એકતાને ફરીથી કેમ સાંધવી અને વહીવટી તંત્રને કેમ વધારે કાર્યક્ષમ બનાવવું તે અંગે વિચાર કરવાને અને પરસ્પર એકદિલી સાધીને મક્કમ પગલાંઓને નિરધાર કરવાનું હતું. આ બેઠક દરમિયાન તીખા તમતમતાં અને ફીક્કા મોળાં એવાં ભાતભાતનાં પ્રવચન
થયાં, સામસામે આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થયા અને આજની ભારતની વિકટ પરિસ્થિતિમાં સમાજવાદી સમાજરચનાના આદર્શ સાથે કેંગ્રેસ સંગઠ્ઠનને કાર્યસાધક અને અસરકારક બનાવવાના લક્ષપૂર્વક દશ કલમને એક લાંબો ઠરાવ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે
શ્રી મોરારજીભાઈએ ઘણા મુદ્દાઓને સ્પર્શતું અને અમુક પ્રકારની નિખાલસતા દાખવતું પ્રવચન પણ કર્યું. તેમના ઉપર આરપાતી કિન્નાખોરીને તેમણે સદાર ઈન્કાર કર્યો અને તેમના કોઈ પગલામાં કિન્નાખોરી હોવાનું કોઈ પુરવાર કરે તો તેનું પ્રાયશ્ચિત કરવા પોતે તૈયારી દાખવી. આ બેઠકોની વિગતે તે દિવસેના સામયિકોમાં પ્રઝટ થઈ ચૂકી છે. મહેમદાવાદની આ બેઠકોનો આશય ભૂતકાળના વેરઝેર ભૂલી જઈને કેંગ્રેસીઓ વચ્ચે એકદિલી સ્થાપવાને હતા. અને તે અંગે કરવામાં આવેલા ઠરાવ પાછળ પણ એ જ ભાવના રહેલી છે. આમ છતાં પણ આવો કોઈ હેતુ નક્કર પ્રમાણમાં સધાય હોય એમ ગુજરાતનું વાતાવરણ જોતાં લાગતું નથી. મોરારજીભાઈના પ્રવચનને ઝોક “મારામાં નથી કોઈ કિન્નાખેરી, મેં નથી કોઈ જૂથબંધીને ઉત્તેજન આપ્યું. કિન્નાખોરી હોય તો તમારામાંના કેઈકમાં છે; જૂથબંધીનાં તત્ત્વ છે તે તે પણ તમારામાંના કોઈકમાં પડેલાં છે. હું સર્વથા શુદ્ધ છું; ત્રુટી, અશુદ્ધિ તમારી છે.” આવે કઈ અર્થ તારવે તો તે તદ્દન ખોટો છે એમ કહી ન શકાય.
જ્યારે કોઈ પણ સંસ્થાના તંત્રમાં વિકૃતિ પેસે છે, મતભેદો ઊભા થાય છે, કિનારી દાખવતી ઘટનાઓ બનવા પામે છે, અને જૂથબંધી પ્રવેશ પામે છે ત્યારે આવી અનિષ્ટ પરિસ્થિતિના નિર્માણમાં સંસ્થાના અંગભૂત સર્વ કોઈ સભ્યોની ઓછી વધતી સીધી યા આડકતરી જવાબદારી હોય જ છે, અને આવી પરિસ્થિતિ ઊભી કરવામાં સાથીઓએ જે ભાગ ભજવ્યો હોય છે તેની જવાબદારી નેતાને શિરે જ રહે છે. જો આ વિચારસરણી બરાબર હોય તે “હું શુદ્ધ અને તમે અશુદ્ધ “ આમ વિચારવાને બદલે, “Holier than thou” એવું વલણ દાખવવાને બદલે, “આવો ભાઈ, આપણે બધા મનને મેલ દૂર કરીને, દિલના હળવા બનીને, કર્તવ્યમાર્ગનું સંશોધન કરીએ. જે સંસ્થાએ આપણને આઝાદી અપાવી છે તે સંસ્થા આજે દિન પ્રતિદિન નબળી પડતી જાય છે. તે માટે આપણે સૌ એકસરખા જવાબદાર છીએ. તમારી નબળાઈ એ મારી નબળાઈ છે અને મારી નબળાઈ એ તમારી છે અને હું કે તમે કોઈ પણ માનવસહજ એક યા બીજી નબળાઈથી મુકત નથી. આપણે ત્યાં જૂથબંધી દાખલ થઈ છે, કિન્નાખેરીને આપણી ઉપર આક્ષેપ કરવામાં આવે છે. આ બાબતમાં એક યા બીજા સામે આંગળી કરવાને બદલે આના જે મૂળ હોય તે આપણે સાથે મળીને છેદી નાંખીએ. આપણે એક વખત કેવળ સેવાલક્ષી હતા. આઝાદી આવ્યા બાદ આપણે સત્તાલક્ષી બન્યા છીએ; ખડતલ જીવનના સ્થાને સુંવાળું જીવન આપણે અપનાવ્યું છે અને ત્યાગને બદલે આપણે ભાગ તરફ વળ્યા છીએ. આ બધી નબળાઈઓ આપણે ખંખેરી નાખીએ અને દેશની સેવામાં, રાષ્ટ્રના ઉદ્ધારકાર્યમાં આપણે બધાં એકાગ્ર બનીએ. જે કાંઈ ખાટું થયું છે તેનું આપણે બધા મળીને પ્રાયશ્ચિત કરીએ.” આવી કોઈ અન્તરલક્ષી અને ઊર્ધ્વગામી ભૂમિકા ઊભી કરવામાં આવી હોત, જૈન પરિભાષામાં કહું તે અન્તર્મુખતાપૂર્વક આવું કોઈ સાંવત્સરિક પ્રતિક્રમણ વિચારાયું હોત, એકમેકના દોષ માટે ખરા દિલથી ક્ષમાભાવની આપલે થઈ હોત તો જુદી જ પરિસ્થિતિ સરજાઈ હોત અને કલેશનાં બધાં વાદળો વિખરાઈ ગયા હોત અને કોંગ્રેસ માટે ઉજળા અને આશાસ્પદ ભાવીનું નિર્માણ થયું હોત. પણ હજુ આ અન્તર્મુખતાનું દર્શન થતું નથી. અહંતા અને તોછડાઈ વડે ગુજરાતનું રાજકારણ દૂષિત બની રહ્યું છે. આમ જનતાને રાજકારણી નેતાઓમાં આત્મીયતાનો અનુભવ થતો નથી. ગાંધી એક વાસ્તવિકતા મટીને દૂર દૂરના ભૂતકાળમાં અગોચર થતા જાય છે.
જ્યાં વર્તમાન આવું હોય ત્યાં ભાવી ચિતાજનક બને એ સ્વાભાવિક છે.
- પરમાનંદ
Page #123
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ૬૬૫
અમર
સ ંદેશ
(પંડિત જવાહરલાલ નહેરુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુરુવાર, તા ૨૭-૫-૬૫ને દિને વિલેપારલે ખાતે, સરલા સર્જન સભાખંડમાં, શ્રી ઉછરંગરાય ન. ઢેબરના અધ્યક્ષપદ નીચે યાજાયેલી સર્વપક્ષીય જાહેર સભામાં અપિત કરેલ અંજલિ-લેખ)
હું પંચતત્ત્વનું પૂતળું છું,
ને ‘અમૃતસ્ય પુત્ર' પણ છું. અમરધામની યાત્રાને ટાણે, હું મારાં પંચતત્ત્વોનું વિસર્જન કરીશ :
ને ત્યારે તમે અશ્રુ ઢાળશા મા,
કે શાકથી વિહ્વલ બનશે મા. મારે કાજે શો મા,
કે મારા પર પુષ્પની અંજિલ મારા દેહ સમીપ દીપ પ્રગટાવશે મા,
કે ધૂપદાની ધરા મા :
ઢોળશો મા;
મારી અસ્થિયાત્રા કાઢશો મા,
કે મારો જધ્વનિ કરશો મા :
મારા વિલય બાદ મારી પ્રતિમાની પૂજા કરશે નહીં,
કે મારી મૂર્તિઓ બનાવી
આરતી ઉતારશો નહી. :
સભાગૃહોમાં એકત્ર થઈ મારી પ્રશસ્તિ રચશે મા;
કે મંદિર, મસ્જિદ કે ગિરજાઘરમાં
મારા આત્માની શાંતિ અને સાત્વના કાજે
પ્રાર્થના પણ કરશે. મા:
કારણ, મારી યાત્રા તે જ મારી પ્રાર્થના હતી.
હંસની પાંખોનો અવિરત ઉડ્ડયન પ્રયાસ તે જ મારી શાંતિ હતી.
ધરતીના કણ કણ સાથેનું મારું આલિંગન અને માનવાના મન મન સાથેનું મારું સ્પંદન તે જ મારી સાત્વના હતી. અમરલોકના દેવાનો દૂત બની હું મર્ત્યલાકમાં ઊતર્યો હતો.
અને આજે, મૃત્યુલોકનો પૂર્ણ માનવ બની,
હું દેવલાક તરફ ચાલી નીસર્યો છું. પ્રત્યેક મર્ત્ય અંશમાં અમર્ત્યતાની ઊંડી ઝંખના અને અભીપ્સા નિહિત છે. મારી અમરતા અને શાશ્ર્વતતા,
તે તો મારાં સૂક્ષ્મ ચિંતન અને દર્શન છે:
હું મરીને જીવવા ચાહું છું:
પરંતુ તે મારાં ચિત્રો, મૂતિઓ, સ્તૂપો કે સ્મારકો દ્વારા નહીં :
હું તમને છેડવા ઈચ્છતો નથી.
હું તો તમારી સમસ્ત સૃષ્ટિમાં ઓતપ્રોત થઈ જવા ચાહું છું. તમને વળગીને જ રહેવા માગું છું.
પ્રભુ જીવન
તમારા પ્રસ્તાવો, પ્રશસ્તિઓ કે કવિતાદ્નારા પણ ` નહીં. મરીને કે અદશ્ય થઈને પણ
અને તમારા આત્મહંસાની ધવલ પાંખાની
ગતિ થવા ઝંખું છું:
મારી સિદ્ધિઓનાં શિખરો પર,
કે ભૂલોની ભૂલભૂલામણીમાં,
તમે અટવાશે નહીં. અને કદિ તમે અટવાએ તો,
મારા વિચારોના વાયુમંડલમાં અટવાજો :
હતું તો કેવલ મારા અણુવ્યકત વિચારો દ્વારા, અમૂર્ત શબ્દોદ્રારા અને અસ્પષ્ટ ભાવના દ્વારા જ અમર અને અક્ષરજીવન ચાહું છું.
શિલાલેખો કે સ્મરણસ્તૂપો પર નહીં, કિંતુ તમારા હૃદયની ધમણીમાં, તમારી નસનસમાં અને તમારા પ્રત્યેક રકતબિંદુ દ્વારા ભવિષ્યમાં જન્મનાર નૂતન પેઢીઓમાં અવતીર્ણ થવા તલખું છું:
અને તેથી,
તમે મને અમર કરવા ચાહો તો,
અને કિંચિત સત્કારવા યે ચાહે તો,
અને કદિ મને પોતીકો બનાવવા ઈચ્છે તો,
મારા વિચાર, ચિંતન, મનન, દર્શન, સ્વપન અને કલ્પન દ્રારા જ મને અમર કરો!
રતુભાઈ દેસાઈ
અવિન—અમૃત
(એલ ઈન્ડિયા રેડિયા—અમદાવાદના સૌજન્યથી) (છંદ—વસંતતિલકા)
શું દેવના મુગટના સહુ રત્ન ખૂટાં કે લઈ ગયા અમ ‘જવાહર’ લાડીલાને ? સ્વર્ગ ગયા, પણ તમારું હિયું હરેં ત્યાં? કે મૃત્યુ બાદ રટતા અહીં જન્મ લેવા ? કંગાલ કો પંડિતની ભણી મીટ માંડતી આંખા સહે ઝળકતી ત્યહિ સ્વર્ગ–શેભા ? દેવાંગનાનું સુરિ ગીત સાંભળો કે કો આર્તા આત્ સુણીને તલસા ધરાને ? આ દેશ માત્ર નહિ, વિશ્ર્વ બધું ય વ્હાલુંવ્હાલું હતું, પણ ઘડિક મહિં વિસારી સર્વ" દઈ અગમપંથ લઈ લીધા શું? શું આ પથે કંઈ નવું સત લાધવાનું ?
શું દેશ - વિશ્વ નહિ કેવળ, કિન્તુ દેવે સર્જેલ સૌ – જનમ – મૃત્યુ પ્રદેશ - એયે સૌ ચાહવા
કોઈ વિશાળતમ પ્રેમથે વળ્યા છે ? જ્યોતિ હતા, અવ થયા રખિયા છતાંયે ના તેજ આપનું જરી પણ ઝંખવાણું ! રાતું ગુલાબ ખરતું ગયું તેય એની મીઠી સુવાસ - લહરી કદી ના વિલાઈ ! જે જીંદગી અવિરત કામથી સીંચાઈ એના પે મરણને નવજન્મ દીધો ! ૐ મૃત્યુ થાય બડભાગી ગ્રહી તમાન પામ્યું. સ્વયમ્ અવનિ-અમૃતશું અમૂલ્ય !
ગીતા પરીખ
ભૂલ-સુધાર
પ્રબુદ્ધ જીવનના ગયા અંકમાં ‘સવાર’ એ મથાળા નીચેના કાવ્યની ૧૪મી પંકિત ‘નિત્ય ધરતી અવતાર ’ છે તેના સ્થાને ‘નિત્ય ધરા ધરતી અવતાર' એમ વાંચવું.
Page #124
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રભુદું જીવન
સુકી ધરતીનાં મીઠાં
રવિવાર, તા. ૧૪–૨–૬૫
મુંદરા
અમારા નિયત કાર્યક્રમ મુજબ હવે અમારે બપોરના ભાજન માટે ભુજપુર રોકાવાનું હતું, રસ્તામાં મુંદરા આવતું હતું, પણ ત્યાં રોકાવાનું અમારા કાર્યક્રમમાં નહોતું. આમ છતાં મુંદરા કચ્છનું એક બહુ જૂનું ગામ અને જાણીતું નગર છે, ત્યાં પણ ભવ્ય જિનમંદિરો છે. એટલે મુંદરા આવ્યું અને અમે બસ થોભાવી અને ત્યાંનાં મંદિરોનાં દર્શનાર્થે અમારી મંડળીએ મુંદરામાં પ્રવેશ કર્યો, એવામાં ત્યાંના આગેવાન જૈન ભાઈઓ મળ્યા અને તેમણે અમને હાર્દિક આવકાર આપ્યો. અહિંનું મુખ્ય મંદિર ભગવાન પાર્શ્વનાથનું છે. આ તેમ જ અન્ય મંદિરોનાં દર્શન કરી, તેનું ભવ્ય સ્થાપત્ય નિહાળી અમે ઊંડી પ્રસન્નતા અનુભવી.
મુંદરામાં એ સમયે કચ્છના પ્રાથમિક શિક્ષણને લગતી એક શિબિર ચાલતી હતી. તે શિબિરના આયોજકોને અમારા— ખાસ કરીને પરમાનંદભાઈના—આગમનની ખબર પડતાં, તેમને અમારા દામજીભાઈ સાથે તે ભાઈએ તે શિબિરમાં લઈ ગયા. હું તેમની સાથે નહોતો ગયો પણ પરમાનંદભાઈ મારફત જાણ્યું કે, ત્યાંની તેમની અચાનક થયેલી ઉપસ્થિતિ અંગે શિબિરના પ્રમુખશ્રીએ ખૂબ આનંદ પ્રદર્શિત કર્યો અને તેમને એ પ્રસંગે કાંઈક બાલવાના આગ્રહ થતાં પરમાનંદભાઈએ એ શિબિર અંગે ઉપસ્થિત થયેલાં અને પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયલા કચ્છના શિક્ષક ભાઈઓ તથા બહેનોને આમ અચાનક મળવાનું બનતાં પોતાને થયેલા આનંદ વ્યકત કર્યો અને વિશેષમાં જણાવ્યું કે, “શિક્ષણ અને તેમાં પણ પ્રાથમિક શિક્ષણ મારા કોઈ અનુભવ કે અભ્યાસનો વિષય નથી. એમ છતાં આપણા દેશના ઉત્કર્ષ અને આબાદી સાથે પ્રજાશિક્ષણને સૌથી વધારે નિકટના સંબંધ છે. અને એમાં પણ પ્રાથમિક શિક્ષણ એ તે પાયાનું શિક્ષણ છે. આજે ભાષા અને શિક્ષણ અંગે આપણા દેશમાં તરેહતરેહના મતભેદો પ્રવર્તે છે. આપણા ગુજરાતમાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ આઠમા ધારણથી શરૂ કરવું કે પાંચમાં ધારણથી શરૂ કરવું એ મુદ્દો મોટા વિવાદનો વિષય બન્યો છે, પણ સદ્ભાગ્યે પ્રાથમિક શિક્ષણ અંગે આવા કોઈ ભાષાવિષયક મતભેદ નથી. તે તા બાળકની જે જન્મભાષા હોય અથવા તે પ્રાદેશિક ભાષા હોય તેમાં જ અપાવું જોઈએ એવા સર્વસ્વીકૃત વિચાર છે. આ પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકની કેળવણીના પાયા નંખાય છે અને એ શિક્ષણનાં વર્ષો દરમિયાન જે બીજો વવાય છે, જે સંસ્કારોનું સીંચન કરવામાં આવે છે તેના ભાવી જીવન ઘડવામાં અતિ મહત્ત્વનો ફાળો હોય છે. આ રીતે તમો શિક્ષક ભાઈબહેનેાની જવાબદારી પ્રજાઘડતરની
દષ્ટિએ ઘણી મોટી છે. આ જવાબદારીની ગંભીરતા તમે પુરા અર્થમાં સમજો અને તમારી નીચે આવતાં બાળકો ભવિષ્યમાં ઉત્તમ કોટિના નાગરિક બને એવી તેમને તાલીમ આપે., તેમનામાં એવા ઉદાત્ત સંસ્કારો સીંચા અને તેમને સતત પ્રાણદાયી બને એવી શિક્ષણદીક્ષા આપે! એવી મારી તમને પ્રાર્થના છે.”
આ રીતે પરમાનંદભાઈ પ્રાથમિક શિક્ષણ શિબિરમાં પાછળ રોકાયલા, પણ બાકીનાં ભાઈ-બહેનો તે બસમાં આરૂઢ થઈને ભુજપુર સાડાઅગિયાર વાગ્યા લગભગ પહોંચી ગયાં હતાં. અડધાએક કલાકમાં પાછળ રાખેલી મોટરમાં પરમાનંદભાઈ પણ અન્ય સાથીઓ સાથે ભુજપુર આવી પહોંચ્યા.
ભુજપુર: પ્રજ્ઞાચક્ષુ . આણંદજીભાઈ
આ ભુજપુર, અમારા સંઘના હજુ ગયા વર્ષે પ્રમુખસ્થાનેથી નિવૃત્ત થયેલા અને મારા મુરબ્બી શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીઆનું ગામ, એટલે કે તેઓ ત્યાંના મૂળ વતની અને મુંબઈ
તા. ૧૬૨ ૯૫
સ્મરણા – ૭
જૈન યુવક સંઘના સભ્યોની કુટુંબ મંડળી ભુજપુર ગામ આવે એટલે ખીમજીભાઈના આનંદનો કોઈ પાર નહિ. તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આ પ્રવાસમાં અમારી સાથે જોડાઈ શકેલા નહિ પણ તેમનું દિલ તે અમારી સાથે જ હતું. અહિંની ભાજનવ્યવસ્થા તેમના તરફ્થી કરવામાં આવી હતી.
ભુજપુર અમે પહોંચ્યા એટલે અહિંના જૈન ભાઈઓએ અને તેમના આગેવાન પ્રજ્ઞાચક્ષુ શ્રી આણંદજીભાઈએ અમારૂં ભાવભર્યું સ્વાગત કર્યું અને એક શાળાના મકાનમાં અમને ઉતાર્યા. ભાજન તૈયાર થવાને થોડી વાર હતી એટલે અહીંના આગેવાન ગૃહસ્થો સાથે પરિચય સાધવામાં અમે રોકાયા. વયોવૃદ્ધ શ્રી આણંદજીભાઈ આ બાજુના એક બહુ જૂના, જાણીતા અને એક અનુભવી કાર્યકર છે. ભદ્ર શ્વર તીર્થના તેઓ એક વહીવટદાર છે.- સામાજિક તેમ જ રાજકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી તેઓ સક્રિય રસ લઈ રહ્યા છે. પરમાનંદભાઈને પણ તેઓ પરોક્ષ રીતે ઠીક ઠીક જાણતા હતા. વર્ષો પહેલાં કદાચ તેઓ અમદાવાદ કે મુંબઈ બાજુએ તેમને મળેલા પણ ખરા. એટલે તેમની બન્ને વચ્ચે તો સમાન વયના નિકટ મિત્રા મળે એ રીતે ચર્ચાવાર્તા વહેતી થઈ. ‘પ્રબુદ્ધ જીવન’નાં તેઓ ગ્રાહક હોઈને તેમાં પ્રગટ થયેલા વિવાદાસ્પદ પ્રશ્નો યાદ કરી કરીને પરમાનંદભાઈને તેઓ એક પછી એક પ્રશ્ન પૂછતા જાય અને પરમાનંદભાઈ તેનું વિવરણ કરતા જાય. ચર્ચા દરમિયાન આણંદજીભાઈએ જણાવ્યું કે, “હું પ્રબુદ્ધ જીવન નિયમિત રીતે વાચું છું. તમે થોડા સમય પહેલાં ઉપધાન વિષે લખ્યું હતું તે આમ તે બરાબર હતું, પણ ઉપધાનમાં એક દિવસ ઉપવાસ અને બીજે દિવસ બેસણું એવા ક્રમ તમે જણાવ્યા હતા તે બરાબર નથી. બેસણાને બદલે એકાસણુ જોઈએ.” પરમાનંદભાઈએ પોતાની ભૂલ કબૂલ કરતાં તરત જ જણાવ્યું કે, “તમારી વાત બરોબર છે, એમ લખવામાં મારી ભુલ થઈ હતી.” આમ તેમણે અનેક બાબતે ચર્ચી અને ભૂતકાળનાં અનેક સ્મરણોની આપલે કરી, આણંદજીભાઈ સાથે અમારો આમ તે પહેલા જ પરિચય હતા પણ પાછળથી તેમના પુરુષાર્થ અને પરાક્રમની અનેક વાતો સાંભળી અને તેમના પ્રાણવાન વ્યકિતત્વની અમને કાંઈક ઝાંખી થઈ. પંડિત સુખલાલજીની માફક તેમણે પણ નાનપણમાં જ આંખો ગુમાવેલી, પણ તેથી હતાશ ન થતાં પેાતાનું ચિત્ત તેમણે ધાર્મિક અધ્યયન તરફ વાળ્યું અને જૈન ધર્મગ્રંથોની સારી જાણકારી તેમણે પ્રાપ્ત કરી. આને લીધે જ તેઓ ‘પંડિત આણંદજી’ ના નામથી જાણીતા છે. આમ છતાં તેમણે ધર્મશાસ્ત્રોના અધ્યયનથી સંતોષ માન્યો નથી. તેમની કુશાગ્ર બુદ્ધિએ અનેક વિષયોમાં રસ કેળવ્યો છે. સ્થાનિક જાહેર જીવનમાં તેઓ હ ંમેશા અગ્રસ્થાને રહ્યા છે. કોંગ્રેસના રાજકારણથી પણ તેઓ સારી રીતે ર'ગાયલા છે. આંખે દેખતા નથી એમ છતાં ચેાતરફ શું ચાલે છે તે તરફ તેમનું પૂરૂં ધ્યાન અને તકેદારી હોય છે. ખટપટની સામે ખટપટ ટકરાવી શકે તેવા એક તેઓ મુત્સદી હોવાનું મનાય છે. જેની સાથે તેમને સંબંધ હોય એવી સાર્વજનિક પ્રવૃત્તિઆમાં પોતાના ધાર્યા મુજબ જ થવું જોઈએ એવો આગ્રહ તે સેવતા હાય છે. આ બધું તેમના પરિચિત મિત્રા દ્વારા અમારા જાણવામાં આવ્યું અને તેમના વ્યકિતત્વ વિષે અમારૂં દિલ આદર– સભર બન્યું.
આખરે ભાજન માટે સાદ પડયો અને બાજુએ આવેલી ધર્મશાળામાં અમે ગયા અને ભાજનસ્થાન ઉપર જમનારા સૌ પંકિતબંધ ગોઠવાઈ ગયા. આવા સામુદાયિક માણમાં સાધારણ રીતે લાંબી પાટલી ઉપર વ્યકિતદીઠ એક માટી થાળી અને પ્રવાહી દ્રવ્ય માટે એક બે વાડકા મૂકવાની પદ્ધતિ હોય છે, એને બદલે અહિં જમનાર
Page #125
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૫
વ્યકિત દીઠ કાંસાની ત્રણ નાની થાળી અથવા તે કચાળામાં પીરસવાના રીવાજ અમારા જોવામાં આવ્યો. અમારી મંડળીનાં ભાઈબહેનેા અને એથી વધારે સંખ્યામાં ગામનાં ભાઈ બહેન-બધાંએ સાથે મળીને આનંદપૂર્વક શીરાપુરીનું ભાજન કર્યું. ભોજન બાદ થોડો સમય આરામ લેવાની ઈચ્છા તો થઈ પણ તે માટે સમય નહોતો. બપારના બે વાગ્યા હતા, હવે પછીના રૂકાવટના સ્થળે, બીદડા અમારે ત્રણ વાગ્યે પહોંચવું જ જોઈએ, કારણ કે ત્યાંના જૈન સમુદાય એ સમય આસપાસ અમને મળવાને એકઠો થવાના હતા.
બીદડા: અધ્યાત્મનિષ્ઠ શ્રી વેલજીભાઈ
આમ ભુજપુરથી સૌ ભાઈઓની રજા લઈ અમે ઉપડયા અને બીદડા ત્રણ વાગ્યા લગભગ પહોંચ્યા. બીદડામાં તાલુકા સરપંચ શ્રી કલ્યાણજીભાઈએ અમારા સંઘને આવકાર આપ્યો. અહિંના જૈન ઉપાાયમાં ગામ તરફથી અમારું જાહેર સન્માન ગોઠવવામાં આવ્યું હતું ત્યાં અમારી મંડળીને લઈ જવામાં આવી, પણ અમે જ્યારે ભુજપુરથી આ બાજુ આવવા નીકળેલા ત્યારે આણંદજીભાઈએ બીદડામાં વસતા અધ્યાત્મલક્ષી શ્રી વેલજીભાઈને મળવાનું પરમાનંદભાઈને ખાસ કહેલું. એટલે પરમાનંદભાઈ, હું, દામજીભાઈ વગેરે ચાર પાંચ સાથીઓ સાથેની મોટરમાં બેસીને બીદડા ગામની એક બાજુએ જરા દૂર એકાન્તમાં આવેલા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. અહીં અમે પ્રવેશ કર્યો અને વેલજીભાઈને ખબર આપી એટલે તેઓ એકદમ મેડી ઉપરથી નીચે આવ્યા અને પરમાનંદભાઈ સાથે હાથમાં હાથ મેળવીને તેમણે જણાવ્યું કે, “અક્ષરદેહથી તમારો મને લાંબા સમયથી પરિચય હતા, પણ પ્રત્યક્ષ પરિચય નહોતા તે આજે થયા અને તેથી હું ખૂબ આનંદ અનુભવું છું.” આવા તેમના ઉમળકાભર્યા આવકારથી પ્રભાવિત બનીને અમે તેમના અભ્યાસખંડમાં દાખલ થયા અને એકમેકની નજીક ખુરશી ઉપર ગોઠવાયા. આ અભ્યાસખંડમાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવેલી ચોપડીઓના કબાટો ચેાતરફ નજરે પડતા હતા, અને ‘Blessed are the pure in heart,' ‘One in All−All in One' એવાં સૂત્રે પણ લટકાવેલાં નજરે પડતાં હતાં. વેલજીભાઈની આજે ૬૫ વર્ષની ઉમ્મર છેઅને કેટલાંક સમયથી નિવૃત્તિ સ્વીકારીને અહિં સ્વાધ્યાયમાં તેઓ પોતાનો સમય પસાર કરે છે. પેાતાના નિવાસસ્થાનને તેમણે એક આશ્રામનું રૂપ આપ્યું છે અને તેથી જ આ સ્થળ ‘સાધનાકામ’ના નામથી ઓળખાય છે. શ્રી વેલજીભાઈએ યુવાવસ્થામાં કચ્છના રાવના જુલ્મ અને આપખુદી સામે સારી ઝુંબેશ ચલાવેલી અને પ્રજાજનોને જાગૃત કરવામાં, તેમને ઉન્નતિના માર્ગે લઈ જવામાં પોતાની શકિતને સારો ભાગ આપેલો. ધીમે ધીમે તેઓ તત્ત્વસાહિત્ય તરફ વળતા ગયા. ખાસ કરીને શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાન વિષે તેમનામાં ઊંડી અભિરુચિ પેદા થઈ અને શ્રી અરવિંદે ચીંધેલા માર્ગે તેમણે સારો આત્મવિકાસ સાધ્યો. તેમણે પોંડીચેરી ખાતે આવેલા અરવિંદ આશ્રમમાં પણ ઠીક સમયગાળેલા. આમ તેમની સાધના અને ચિન્તન ઉપર શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનની ખૂબ જ અસર પડી છે. પણ આજે તેમનું વાંચન મનન કેવળ અરવિંદ સાહિત્ય કે તેમના તત્ત્વદર્શનથી સીમિત નથી. તેમના આ આશ્રમમાં તેમણે પૌર્વાત્ય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિષયને લગતું અતિ સમૃદ્ધ પુસ્તકાલય વસાવ્યું છે અને તત્ત્વરુચિ ધરાવતા સાધકો—અલબત્ત મર્યાદિત સંખ્યામાં—તેમની સાથે રહે છે, રહી શકે છે. તેમને મળતાં અને તેમની સાથે વાર્તાલાપ કરતાં અમે બધાંએ ખૂબ જ પ્રસન્નતા અનુભવી. કચ્છના આ ખુણે સાંસારિક બધી ઉપાધિએ અને આળપંપાળથી મુકત બનીને આવા એક ચિન્તક રહે છે અને જ્ઞાનોપાસના સાથે આત્મસાધના કરે છે એ જોઈ જાણીને અમે ભારે વિસ્મય અનુભવ્યું. તેમના અભ્યાસ તો ત્રણ અંગ્રેજી સુધીના છે, પણ સતત વાંચન તેમ જ
પ્રબુદ્ધ જીવન
૩૯
જ્ઞાનાપાસના દ્વારા તેમણે અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ મેળવ્યું છે. આ આશ્રમમાં આજે સાત આઠ ભાઈ–બહેનો રહે છે. ધ્યાન, પ્રાર્થના, અભ્યાસ, જ્ઞાનચર્ચા—એ જ અહિંની મુખ્ય પ્રવૃત્તિ છે. બહારની દુનિયાની વાતોથી અહિનું શાન્ત વાતાવરણ ક્ષુબ્ધ ન બને તેથી, તેમના કહેવા મુજબ, અહીં સમાચારપત્રો પણ મંગાવવામાં આવતાં નથી.
વેલજીભાઈ સાથે અમે અડધોએક કલાક ગાળ્યા. તેમને મળતાં અને તેમના આશ્રામનું વાતાવરણ અનુભવતાં અમને બે ડિ એમ થયું કે, આજ અહિં જ રહી જઈએ અને સાંજ તથા રાત્રી તેમની સાથે તત્ત્વચર્ચામાં માણીએ. પણ એમ મનસ્વીપણે વર્તવાનું અમારા માટે શકય નહાતું. ઉપાકાયમાં ગામલોકો—સંખ્યાબંધ ભાઈ બહેના— અમારી રાહ જોઈને બેઠા હતા. એટલે અહિં વધારે ખોટી થવાનું અમારા માટે શકય જ નહેાનું. પરિણામે વેલજીભાઈ સાથેની વાતો અધૂરી રાખીને અમે તેમની રજા લીધી અને ત્યાંથી રવાના થયા. વેલજીભાઈએ અમને—ખાસ કરીને પરમાનંદભાઇને—જ્યારે પણ મન થાય ત્યારે તેમની સાથે આશ્રમમાં એકાદ અઠવાડિયું ગાળવા આમત્રણ આપ્યું અને એ આમંત્રણના “જ્યારે પણ હવે ફરીથી કચ્છ આવવાનું બનશે ત્યારે આપની સાથે થોડો સમય ગાળવાના નિરધાર કરીને આવીશ–” એમ જણાવીને પરમાનંદભાઈએ સાભાર સ્વીકાર કર્યો.
શ્રી પરમાનંદભાઈનું પ્રાસંગિક પ્રવચન
અમે મારતી મોટરે ઉપાશ્રયમાં પહોંચ્યા. ઉપાશ્રયનો આખો ખંડ ગામલોકોથી– મોટા ભાગે જૈન ભાઈબહેનો અને બાળકોથીચીકાર ભરાઈ ગયો હતો. એક ખુણે જૈન શ્વે. મૂ. સંપ્રદાયના મુનિશ્રી પાટ ઉપર બીરાજયા હતા. મધ્યભાગમાં અમે જ્યાં બેઠાં હતા ત્યાં એક બાજુએ શ્વે. મૂ. સંપ્રદાયની પાંચ સાત સાધ્વીઓ અમને કુતુહલપૂર્વક નિહાળતી પોતપાતાના આસન ઉપર બેઠી હતી. અમે તો આ માનવમંડળી જોઈને ચકિત જ થઈ ગયા. અમારા પ્રવાસ દરમિયાન અમારૂં સ્વાગત કરવા માટે આટલી મોટી માનવમંડળી આજ સુધી અન્યત્ર અમે જોઈ ન હતી. આ મંડળીમાંના આગેવાન તાલુકા સરપંચ શ્રી કલ્યાણજીભાઈએ અમારૂં મધુર શબ્દોમાં સ્વાગત કર્યું અને શ્રી પરમાનંદભાઈને ટૂંકો પરિચય રજુ કર્યો. શ્રી પરમાનંદભાઈએ અમારી પ્રવાસી મંડળીનું આવું ભવ્ય સ્વાગત કરવા બદલ બીદડાવાસી ભાઈ બહેનનો ખૂબ ખૂબ આભાર માન્યો, મુંબઈ જૈન યુવક સંઘની વિવિધ પ્રવૃત્તિઓના ટૂંકાણમાં ખ્યાલ આપ્યો, અને આગળ ચાલતાં જણાવ્યું કે, “ભદ્રં શ્વર તીર્થમાં એક દિવસ અને બે રાત ગાળીને, અમે આ બાજુ આવ્યા છીએ. એટલે અમારૂ દિલ ભદ્રેશ્વરની ભવ્યતાનાં સ્મરણાથી ભરેલું છે અને આંખા સામે હજુ ભદ્રેશ્વર જ દેખાયા કરે છે. એટલે અહિં આ પ્રસંગે ભદ્રેશ્વર અંગે મારા મનમાં ઉઠતા વિચારો અથવા તે તરંગા રજુ કરવાની મનમાં ઈચ્છા થઈ આવે છે. આ ભદ્રેશ્વર તીર્થ આપણા જૈન પૂર્વજોએ આપણને આપેલા કેવા અમૂલ્ય વારસા છે? તેમણે આપણા માટે કેવું ભવ્ય સ્થાન નિર્માણ કર્યું છે કે જ્યાં આવીને અને બે પાંચ દિવસ રહીને ચાલુ જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ આપણે ભૂલી જઈ શકીએ અને ચાલુ વ્યવસાયી જીવનમાં જે દુર્લભ છે એવો શુદ્ધ નિર્મળ આનંદ અને મનની સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ? ભદ્રેશ્વરના મંદિરમાં ઠીક ઠીક સમય પસાર કર્યો અને એક પ્રકારના સતત આનંદરોમાંચ અનુભવ્યો, તેના એક ખૂણેથી બીજે ખૂણે એમ ચારે બાજુએથી એ મંદિર મે બારીકાઈથી નિહાળ્યું. જાણે કે કોઈ ઊંડી ગુફામાં પ્રવેશ કરતા હોઈએ એમ એક કમાનની પાછળ બીજી અને તેની પાછળ ત્રીજી કમાન અને તે પાછળ ચેાથી કમાન અને દૂરદૂર મૂળનાયક મહાવીર સ્વામીની ભાવવાહી મૂર્તિનાં આપણને દર્શન થાયએવું ગૂઢતાભર્યું તેનું પ્રવેશનિર્માણ છે. રાત્રીના સમયે કે જ્યારે ખૂણેખૂણે પ્રગટાવેલા હાંડીના દીવાના આછા અને સ્થિર—અસ્થિર પ્રકાશમાં ભમતીની અને ર'ગમંડપની ફરસબંધી ચમકયા કરતી હોય છે અને આસપાસ જે કાંઈ હોય તેને પ્રતિબિંબિત કરતી હોય છે ત્યારે આ ગૂઢતાની આપણા મન ઉપર કોઈ જુદી જ છાપ પડે છે. જાણે કે કોઈ ગંધર્વલાકની દુનિયામાં વિચરતા હોઈએ એવા ભાવ આપણા મન ઉપર ઊઠે છે.
“આપણને આપણા જૈન પૂર્વજો તરફથી મળેલા વારસામાં આવાં અનેક તીર્થોનો સમાવેશ થાય છે અને પ્રત્યેક સ્થળ અપૂર્વ શાન્તિ
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬૧-૬૫
અને સૌન્દર્યનું ધામ છે. મેં આપણાં લગભગ બધાં જ તીર્થો જોયાં છે, જાણ્યા છે અને માયા છે, અને તેની ભવ્યતાથી મારું દિલ
સંઘ સમાચાર હંમેશા ખૂબ પ્રભાવિત રહ્યું છે. આપણા આ વારસાનું ગૌરવ બરા
નવા જે. પી. સભ્યનું બર સમજીએ અને તેને સુરક્ષિત રાખવાની આપણી જવાબદારી પણ સ્વીકારીએ. આ તીર્થો આમ જૈનેનાં જ છે એમ માનવાનું કોઈ સંધ તરફથી યોજાયેલું સન્માન સંમેલન કારણ નથી. એ તે સાર્વજનિક ધર્મક્ષેત્ર છે અને તેને લાભ સૌ
ગયા મે માસમાં પ્રગટ થયેલી જે. પી.ને લગતી મુંબઈ સરકારની કોઈ લઈ શકે છે. જૈન મંદિરોનાં-જૈન તીર્થોનાં–ાર સૌ કોઈના માટે ખુલ્લાં હોય છે અને જીવનમાં ધાર્મિક સ્થિરતા-આધ્યાત્મિક પ્રેરણા
યાદીમાં સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી દામજીભાઈ વેલજી મેળવવા માટે આ તીર્થો ઉપર જૈન જૈનેતર અનેક લોકો યાત્રાએ શાહ તથા સંઘના સભ્ય શ્રી ધીરુભાઈ ગુલાબચંદ કાપડિયાના શુભ આવે જાય છે અને જીવનની ધન્યતા અનુભવે છે.
નામ જાહેર કરવામાં આવ્યાં છે. તે બન્ને સભ્યોનું અભિનન્દન કરવા વ્યાપક ચિતન તરફ ઢળતા જતા મારા દિલ ઉપર, આ રીતે, માટે તા. ૧૯-૬-૬૫ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે મરજીદ એક જૈન તરીકેની અસ્મિતા આરૂઢ થઈ અને જૈન ધર્મના પ્રવર્તક
બંદર રોડ ઉપર આવેલ ધી ગ્રેઈન રાઈસ એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટસ ભગવાન મહાવીર અને તેના અનુગામી સાધુ સન્તો, ધર્મશાસ્ત્રોના રચયિતા ધર્માચાર્યો, અનેક ભવ્ય જૈન મંદિરો અને તીર્થોના
એસોસીએશનના હોલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સન્માન નિર્માતા ભદ્રપુરૂષ, અનેકાન્ત–વિશિષ્ટ એવી જૈન વિચારસરણી અને સંમેલન યોજવામાં આવ્યું છે. આ પ્રસંગમાં ભાગ લેવા સંઘના સર્વ તે સાથે જોડાયેલી અહિંસા, સંયમ અને તપથી સંકલિત એવી જીવન્ત સભ્યોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. જીવનપરંપરા–આ સર્વનું મારા ઉપર કેટલું રણ છે, મને ઘડવામાં આ બધાને કેટલો મોટો ફાળે છે–આ વિચારે મારા ચિત્તને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક આવરી લીધું અને એક જૈન તરીકેની મેં ધન્યતા અનુભવી. આમ
સામાન્ય સભા ભદ્રેશ્વરતીર્થની યાત્રા કરતાં મેં અનુભવેલું સંવેદન આપની સમક્ષ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ચાલુ જૂન આ રીતે રજૂ કરતાં મનનું હળવાપણું અને ચિત્તની પ્રસન્નતા
માસની ૨૬ મી તારીખ શનિવારે સાંજના પાંચ વાગ્યે સંઘના અનુભવું છું. આમ હૃદયના ભાવપૂર્વક એકઠા થયેલા તમે ભાઈ
કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબ કાર્ય હાથ ધરવામાં આવશે:બહેન-સામે બેઠેલા મુનિશ્રી અને બાજુમાં બેઠેલા સાધ્વીગણનાં- . દર્શનથી હું એક પ્રકારની કૃતાર્થતા અનુભવું છું.”
(૧) ગત વર્ષને સંઘને વૃત્તાંત તથા સંઘ તેમ જ વાચનાલય આ પ્રસંગે અમારામાંના શ્રી તનસુખભાઈએ તથા મેં પણ
અને પુસ્તકાલયના એડીટ થયેલા હિસાબેને મંજુરી પ્રસંગચિત બે શબ્દો કહ્યા અને સભા વિસજિત થઈ અને પછી
આપવી. બાજુએ અમારા માટે ચાપાણી તથા વિપુલ નાસ્તાની વ્યવસ્થા હતી
(૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું.
(૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિને ૧૫ તેને ન્યાય આપીને અમે બીદડાની વિદાય લીધી અને અમારી બસ
સભ્યની ચૂંટણી કરવી. ' માંડવી તરફ હંકારી મુકી.
(૪) સંઘ તથા વાચનાલય અને પુસ્તકાલયના એડીટરની અપૂર્ણ ચીમનલાલ જેઠાલાલ શાહ
નીમણુંક કરવી. આચાર્ય રજનીશજીનો મુંબઈને કાર્યક્રમ વાર્ષિક સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત
થવા સર્વે સભ્યોને વિનંતિ છે. ભારતના વિખ્યાત દાર્શનિક આચાર્ય શ્રી રજનીશજીને મુંબઈને.
વાર્ષિક લવાજમ અંગે નમ્ર વિજ્ઞપ્તિ આગામી કાર્યક્રમ નીચેની વિગતે જવામાં આવેલ છે, તેમાં સમિત્ર
સંઘનું વર્ષ હવે જાન્યુઆરીથી ડિસેંબર સુધીનું રાખવામાં આવેલ પરિવાર હાજરી આપવા નિમંત્રણ છે.
છે એટલે સને ૧૯૬૫ના ચાલુ વર્ષનાં લવાજમે શકય તેટલાં શુક્રવાર તા. ૧૮ સવારે ૮-૩૦: ભારતીય વિદ્યાભવન, વેદાંત
વહેલાં મેકલી આપવા દરેક સભ્યને વિનંતિ કરવામાં આવે છે. સત્સંગ મંડળના ઉપક્રમે જાહેર પ્રવચન. પ્રમુખ શ્રી ટી. એસ. ભાદે,
મોટા ભાગના સભ્યો ચાલુ વર્ષનું લવાજમ વર્ષના ઉત્તરાર્ધમાં લગઅધ્યા વિધાનસભા.
ભગ વર્ષાન્ત ભરતાં હોય છે અને એ કારણે વર્ષ પૂરું થયા પછી શનિવાર તા. ૧૯ સવારે ૮-૩૦: પ્રેમકૂટિર, ૧૭૭, મરીનડ્રાઈવ,
પણ ઘણા મોટા ભાગના સભ્યોનાં લવાજમે બાકી રહી જાય છે. નરીમાન પોઈન્ટ. વેદાંત સત્સંગ મંડળના ઉપક્રમે ધ્યાન-સાધના
ચાલુ વર્ષના પાંચ માસ પસાર થઈ ગયા હોવા છતાં હજ અંગે પ્રવચને.
મોટા ભાગના સભ્યોનાં લવાજમ બાકી છે. અવારનવાર યાદી શનિવાર તા. ૧૯ સાંજના ૪-૦૦: સરદાર વલ્લભભાઈ પટેલ
મેક્લવા છતાં આમ બને છે અને છેવટે બાકી લવાજમેવાળા સભાગૃહ, કેંગ્રેસ હાઉસ, ડી વર્ડ કેંગ્રેસ મહિલા વિભાગના ઉપ
સભ્યને ગુમાવવા પડે છે અને તેમના લવાજમ નહિ આવવાથી કમે બહેનની જાહેર સભામાં પ્રવચન.
એટલી આથિક ખેટ પણ સંઘને સહન કરવી પડે છે. શનિવાર તા. ૧૯ રાત્રે ૮-૩૦: અહિસા હોલ, ૧૪-રને રસ્તો તે ઉપરની હકીકત ધ્યાનમાં રાખીને આ વર્ષે, વર્ષની શરૂખાર, પંજાબ જૈન ભ્રાત્રી સભાના ઉપક્રમે જાહેર પ્રવચન.
આતમાં જ, જે સભ્યનું લવાજમ હજી સુધી ન ભરાયું હોય રવિવાર તા ૨૦ સવારે ૯-૦૦: સુંદરબાઈ હોલ, કવીન્સ રોડ, તેમને પોતાનું લવાજમ સન્ડર મોકલી આપવા આગ્રહપૂર્વક વિનંતિ જીવનજાગૃતિ કેન્દ્રના ઉપક્રમે જાહેર પ્રવચન, પ્રમુખ શ્રી ઉછરંગ- કરવામાં આવે છે. રમણીલાલ મણિલાલ શાહ રાય ઢેબર, અધ્યક્ષ ખાદી કમિશન,
ચીમનલાલ જેઠાલાલ શાહ ફોન: કેરા જીવનજાગૃતિ કેન્દ્ર
મંત્રીઓ ૨૨૩૩૧ ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨
ભૂલ-સુધાર આચાર્ય રજનીશજીનાં પ્રગટ થયેલાં પુસ્તકે (૧) “સાધના પ્રબુદ્ધ જીવનને ગયા અંકને ‘પયગંબર જરથુસ્ત્ર’ એ પથ’ - હિદી - ગુજરાતી (૨) “કાતિબીજ’ - હિંદી. ઉપર જણાવેલ મથાળાને લેખ “મંગળ પ્રભાત’માંથી ઉદ્ધત કર્યો હોવાનું જણાવવું સભાસ્થાને અથવા જીવનજાગૃતિ કેન્દ્રના કાર્યાલય પરથી મળી ભૂલથી રહી ગયું છે. શકશે.
તંત્રી: “પ્રબુદ્ધ જીવન’
માલક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ-, મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ, મુંબઈ.
Page #127
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ :
“પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૫
CIબધુજીવનો
મુંબઈ, જુલાઈ ૧, ૧૯૬૫, ગુરૂવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નસ્લ ૨૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ભારતીયોની તાર્કિકતા
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત ગયા વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડે. એસ્તેર સલેમને આપેલા સંશોધનાત્મક અને વિદ્રત્તાપૂર્ણ વ્યાખ્યાનના ત્રણ વિભાગ કરીને પહેલો વિભાગ નીચે આપવામાં આવ્યો છે. તર્કવિજ્ઞાન સાથે સંકળાયેલા આ વ્યાખ્યાનમાં જ્યાં ત્યાં તર્કશાસ્ત્રના પારિભાષિક શબ્દો આવે છે. તર્કશાસ્ત્રની પરિભાષાથી અનભિજ્ઞ વાચકોને આ વ્યાખ્યાન સમજવું થોડું મુશ્કેલ પડશે. એમ છતાં ધીરજપૂર્વક આ વ્યાખ્યાનનું પુન:પુન: પાઠન કરવાથી વાચક આ વ્યાખ્યાનનું હાર્દ જરૂર પકડી શકશે અને જાણે કે પિતાને નવો પ્રકાશ પ્રાપ્ત થયો હોય એવા આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરશે. પરમાનંદ) હું જીવું ૪ વવવું ૪ વો મનસિ ગાનતાનું ઋગ્વદ ૧૦–૧૯૧-૨ કારણ કે તે લોકો પણ પાછળથી જમ્યા. જગત ની ઉત્પત્તિ થઈ
દુનિયાની બે પ્રજાએ ચર્ચા, સંવાદ, સંભાષા પ્રત્યે ખાસ છે ખરી કે પછી થઈ જ નથી? અજ્ઞ યવાદ Agnosticisun નાં વલણ બતાવ્યું છે. ગ્રીક પ્રજા અને ભારતીય પ્રજા. ગ્રીક લોકોના બીજ આ સૂકતમાં જોઈ શકાય છે. તે યુગમાં જે ચર્ચા-વિચારણા નબીરાઓને કેળવવા અને તેમને વકતૃત્વ–કળા શીખવવા શિક્ષકો ચાલતી હશે તેને થોડે અંશ વેદનાં સૂકતોમાં જળવાઈ રહ્યો છે, રાખવામાં આવતા–આ રીતે Sophists વકતૃત્વના શિક્ષકો તરીકે છતાં જે પ્રકારે આ ચિતોની રજુઆત થઈ છે તેમાં તર્ક કે દલીલને આગળ આવ્યા. પણ ચર્ચા કરતાં શીખતાં શીખવતાં અમુક પ્રશ્નોની અવકાશ નથી. એટલે આ ચિંતકો કેવી રીતે પિતાના નિર્ણય ઉપર ચર્ચા કરવી પડે, અમુક નિયમે સ્વીકારવા પડે, એમ કરતાં કેટલાક પહોંચ્યા તેને ખ્યાલ આવતો નથી. તાત્ત્વિક મુદા સ્પષ્ટ બનતા જાય. Sophistsમાંથી સેક્રેટીસ ઉદ્ભવ્યા અને ન્યાયની વ્યવસ્થિત શરૂઆત થઈ. પ્લેટોના સંવાદો
બીજી બાજા એ બ્રાહ્મણ ગ્રંથો વૈદક સૂકતે અને વિધિઓ Dialogues વાદ કે સંવાદના ઉત્તમ નમૂના છે. આપણે
ઉપર ભાષ્ય રૂપે છે. તેમાં બધું જ સમાવવા પ્રયત્ન છે–શબ્દને જોઈશું કે ભારતીયો પણ તર્કમાં પાછા પડે તેવા નહોતા, એમેય
અર્થ અને અમુક છંદમાં અમુક સંખ્યામાં અક્ષર શા માટે છે. વગેરે. કોઈ પણ પ્રજામાં બુદ્ધિશાળી વર્ગ સાંભળેલી કે વાંચેલી વાત
નૈતિક નિયમે અને યજ્ઞવિધાનની પ્રશંસાથે કથાઓ આપેલી છે, સ્વીકારી લેવા તૈયાર હોતા નથી અને ભારતીયો તેમાં અપવાદરૂપ
કલ્યાણ અંગિરસ, ખોટું બોલ્યો અને તેણે પોતાની મૂળ અવસ્થા નથી, પછી ભલે એવી માન્યતા હોય કે ભારતના લોકો મૂળથી
ગુમાવી. તે કોઢિય બની ગયે (તાડય મહાબ્રાહ્મણ ૧૨-૧૧). અહીં અંધશ્રદ્ધાળુ છે. પાણીમાં અગ્નિની શકયતાની વાત હોય કે પર- અસત્યવચન અને મૂળ અવસ્થા ગુમાવવી–તે બે વચ્ચે સંબંધ માત્માના અસ્તિત્વની–માણસ તેને વિશે તપાસ કરવા, તર્કથી વિચાર જોડવાને પ્રયત્ન છે. તે જ રીતે શિશુ આંગિરસે પોતાનાં વડીલોને કરવા પ્રેરાય છે. પ્રાચીન કાળથી જ ભારતીય પ્રજાએ દેના સ્વરૂપની.
પુત્ર: તરીકે ઉદ્દેશ્યા અને તેથી તે લોકો ચીઢાઈ ગયા. પણ દેવોએ કે યજ્ઞવિધિના કમની કે શબ્દના સ્વરૂપની અને અર્થની કે
એવો ચુકાદો આપ્યો કે જે મંત્રકૃત છે તે પિતા છે (તાય આત્મા કે પરમાત્માના અસ્તિત્વ વિષે કે પુનર્જન્મ વિશે ચર્ચા- મહોબ્રાહ્મણ ૧૩. ૩.). આ બધામાં એક પ્રકારનો તર્ક છે જે એ વિચારણા કર્યા જ કરી છે. સત્યાન્વેષણની આ તાલાવેલી અને જમાનાના લોકોને સંતોષ આપી શકતા અને જેમાં કેટલાક જગત ના તવેની વ્યવસ્થા કરવાની ઝંખના વેદનાં સૂકતોમાં સ્પષ્ટ, તે હજુ પણ સ્વીકાર્ય છે (દા. ત. શૈરવ અને મહત્તાને આધાર દેખાય છે, અને જાતજાતના પ્રશ્ન, કોયડા અને કથનનું રૂપ વય પર નહીં પણ ગુણ પર છે.) ધાર્મિક ક્રિયાઓમાં પત્નીની જરૂર લેતી જણાય છે. જગત ની ઉત્પત્તિ વિશે પણ વેદકાળના લોકો સમજાવતાં કહ્યું છે કે શું વાત gg: r¢મનો થકગયા ! પ્રશ્ન કરતા થઈ ગયા હતા. જગતની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે स्माद्याज्जायां न विन्दते नैव तावत् प्रजायते ऽ सर्वो हि तावद् થઈ? જગતને સૃષ્ટા કોણ? વગેરે પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે भवत्यथ र दैव जायां विन्दते ऽ प्रजायते तहि हि सर्वो भवति ।" છે. આમાંથી એકેશ્વરવાદ (પુરુષ વગેરેની કલ્પનામાં) અને અદ્વૈત -શતપથ બ્રાહ્મણ ૫. ૨. ૧. ૧૦ (પત્ની પુરુષને અર્ધો ભાગ વિચારેને ઉદ્ભવ થતે પણ દેખાય છે. નાસદીય સૂકતમાં કવિ કે છે, જયાં સુધી પુરુષ પરણે નહી અને પુત્રને જન્મ આપે નહીં ઋષિ જગત ની ઉત્પત્તિ વિષે મીમાંસા કરે છે. જગતને ઉત્પન્ન ત્યાં સુધી એ અર્થે હોય છે, પરણે અને પુત્રને પિતા અને પછી કરનાર પરમ તત્વને માટે કોઈ વ્યાવહારિક ભાષાપ્રયોગ શક્ય જ તે પૂર્ણ બને છે, જાતજાતના પ્રશ્નોને ઉકેલ બ્રાહ્મણ ગ્રંથમાં લાગતો નથી, કારણ કે તે સત અને અસત થી પર છે; છતાં કોઈ દલીલ આપીને કરવામાં આવ્યું છે, દા. ત. પત્ની મરી જાય તો તત્વ તે છે જ જે શ્વાસ લે છે પણ પ્રાણની મદદથી નહીં, માણસે અગ્નિહોત્ર કેવી રીતે કરવો ? યજમાને હવિને ભાગ વગેરે. આમ કવિ જગદુત્પત્તિની પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરે ખાવાને હોય છે તે ક્ષત્રિય યજમાને ક્વી રીતે ખાવો. વગેરે વગેરે. છે. પછી તેને વિચાર આવે છે કે જગત ની ઉત્પત્તિ વિશે કોને અને કેટલીક જગ્યાએ આવા પ્રશ્ન વિષે ભિન્ન ભિન્ન મતને માહિતી હોઈ શકે? કદાચ દેવોને હોય કે પછી તેમને પણ નહીં, પણ ઉલ્લેખ છે, અને કયારેક ઉંભયત: પાશા રજજુ (Dilemma)
Page #128
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રબુદ્ધ જીવન
ની રજુઆત કરી છે, જેમાં બેમાંથી કોઈ પણ વિકલ્પ સ્વીકારતાં મુશ્કેલી જણાય.
ઉપનિષદોમાં કહ્યુ છે કે જનક કે અશ્વપતિ કૈકેય જેવા રાજાના દરબારમાં ચિંતકોને એકઠા કરી તેમની પાસે ચર્ચા કરાવવામાં આવી. ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને એટલા પ્રશ્નો પૂછ્યા કે યાજ્ઞવલ્ક્ય કહ્યુ કે હવે ન પૂછીશ. તારું માથું ક્યાંક પડી ન જાય—એટલે માથું ફાટી જાય તેવા અને તેટલા વિચાર તે કરતી હતી. ઉપનિષમાં આવી ચર્ચા--વિચારણાનાં અનેક ઉદાહરણ મળી આવે છે. નારદ અને સનત્કુમારની કથામાં કહ્યું' છે કે નારદે વાકોવાક્ય વગેરે વિદ્યાઆના અભ્યાસ કર્યો છે. વાકોવાય એટલે સંવાદ કે પ્રશ્ન અને ઉત્તર, અથવા સંભાષા (Dialectic).
બાદ્ધ પિટકોમાં બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેની, અને બુદ્ધ તથા તેમના શિષ્યો અને પરમતના ચિંતકો વચ્ચેની ચર્ચાનાં અનેક ઉદાહરણા મળે છે. બ્રહ્મજાલસુત્તમાં અનેક મતોનો ઉલ્લેખ છે અને એ જ રીતે જૈન આગમામાં પણ અનેક મતના પુરસ્કર્તાનો ઉલ્લેખ મળે છે, મજિઝનિકાયના ફૂલસચ્ચકસુતમાં સચ્ચક એવું અભિમાન કરે છે કે “મારી સામે ટકી શકે તેવા કોઈ શ્રામણ કે બ્રાહ્મણ હું જોતા નથી. મને જોતાં જ તેમને પરસેવો છૂટે છે, અરે મારી સામે તો મકાનોના જડ થાંભલા પણ ધ્રૂજી ઊઠે તો જીવતા જાગતા માણસનું તો પૂછવું જ શું ?” આ સચ્ચક પણ બુદ્ધની સામે ટકી શક્યા નહીં. પિટકોમાં ઘણી જગ્યાએ વર્ણ કે જ્ઞાતિ પર પ્રહારો મળે છે. મજિઝ નિકાયના અસ્સલાયન સુત્તમાં બુદ્ધ પૂછે છે કે બ્રાહ્મણે પ્રગટાવેલા અગ્નિ શું વધારે તેજ હાય છે અને શું વધારે ઉપયોગી હોય છે? એ જ રીતે વાસંશ્ર્વસુમાં કહ્યું છે કે બે વિદ્યાર્થીઓ જેમણે ઘણી વિદ્યાઓનો અભ્યાસ કરેલા તેમની વચ્ચે મતભેદ થયો કે માણસ જન્મથી બ્રાહ્મણ છેકે ચારિત્ર્યથી. તેઓ બુદ્ધ પાસે આવ્યા; બુધ્ધે તેમને સમજાવ્યું કે ગાયને ભેંસથી અલગ પાડતાં લિંગ—ચિહનો છે, પણ એક જ્ઞાતિને બીજી જ્ઞાતિથી અલગ પાડતાં ચિહન કોઈ દેખાતાં નથી. થાવત્થમાં ચર્ચા કે શાસ્ત્રાર્થીની પદ્ધતિનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. બુદ્ધના સમયમાં એવા કેટલાક તાર્કિક શ્રમણા હતા જે તર્કથી એમ સિદ્ધ કરી આપતા કે પાપ, પુણ્ય જેવું કશું નથી. માણસને મારવામાં કશું પાપ નથી, કારણ કે મરનાર માત્ર તેના શરીરનાં ઘટક તત્વોને અલગ કરી દે છે. એવા પણ કેટલાક તાર્કિકો હતા કે જે કોઈ મતમાં બંધાઈ જવા તૈયાર નહોતા અને એટલે તેમનું ખંડન કરવું સહેલું નહોતું. તેઓ અમરાવિક્ષેપકો કહેવાતા, કારણ કે અમરા માછલીની જેમ તેઓ પકડમાંથી સરકી જઈ શકતા. આવા તર્કથી કદાચ જનસમાજના વિચારો પર વિપરીત અસર થાય એ બીકથી બુદ્ધ વાદને ઉત્તેજન ન આપવાનું નક્કી કર્યું. છતાં પિટકોમાં વાદના ઘણા દાખલા મળી આવે છે અને બાદ્ધ સંપ્રદાયમાં તો બુદ્ધના વચનો પર ચર્ચા-વિચારણાને પરિણામે અનેક મતો અસ્તિત્વમાં આવ્યા એ જાણીતી વાત છે. બુદ્ધ પોતે પણ કહેતા કે હું કહું છું માટે નહીં, પણ તમને ઠીક લાગે તો જ કોઈપણ વાત સ્વીકારજો. બાદ્ધ વર્તુળામાં ન્યાયના ઘણા વિકાસ થયો છે એ હકીકત છે.
જૈન આગમ વાદ કે ચર્ચાના પ્રસંગાથી ખીચોખીચ ભરેલા છે. અંગા ઉપરાંત ‘પૂર્વ’ નામના ગ્રંથો હતા જે પાછળથી નષ્ટ થઈ ગયા, પણ આ ગ્રંથોની વિપસૂચિ સમવાયાંગ અને નન્દીસૂત્રમાં જળવાઈ રહી છે. તેના પરથી ખ્યાલ આવે છે કે આ પૂર્વમાં જૈન અને જૈનેત્તર સંપ્રદાયની દષ્ટિનું વિવેચન હૉ, અને મહાવીર અને અન્ય તીર્થિકો વચ્ચેના સંવાદો વર્ણવેલા હશે. સૂત્રકૃતાંગમાં આર્ય અદ્ય અને ગાશાળ વગેરે વચ્ચેના સંવાદોના અહેવાલા છે. ઉત્તરાધ્યયનના કેશી અને ગાતમનો સંવાદ જાણીતો છે, જેમાં પાર્શ્વ અને મહાવીરના સિદ્ધાતોને ચર્ચા દ્વારા સમન્વય કર્યો છે. આમ જૈન વર્તુલામાં વાદ કે સંવાદનું મહત્ત્વ ઘણું હશે એમ જણાય
તા. ૧-૭-૬૫
છે. બૃહત (૬૦.૩૫ થી) ભાષ્યમાં એમ પણ કહ્યું છે કે પ્રત્યેક તીર્થંકરની સાથે વાદી રહેતા અને વાદીઓને બીજા સાધુને વર્ષ તેવી સગવડ, ખારાક, વજ્ર વગેરેની પરવાનગી આપવામાં આવતી, જેથી તેમની બુદ્ધિ ખીલે અને તેઓ સારી છાપ પાડી શકે. આ બધું કર્યા પછી નામનું પ્રાયશ્ચિત કરવાનું રહેતું. શાસ્ત્રાર્થ અને વાદ ઉપર કોઈ પણ વિચારસરણીના કેટલા આધાર છે તેને ખ્યાલ આના પરથી આવી શકે છે. સ્થાનાંગસૂત્રમાં વાદ સંબંધી ઘણી માહિતી મળે છે. તેમાં વાદમાં પ્રતિવાદીને હરાવવામાં કે પરાજયમાંથી બચાવવા ઉપયોગી થઈ પડે તેવી યુકિતઓ વર્ણવી છે(સ્થાનાંગ સૂત્ર- ૫૧૨), તેમજ વાદદોષ ગણાવ્યા છે (સૂ. ૭૪૩). એ જ રીતે, ક્યા આપી હેતુના પ્રકાર બતાવ્યા છે (સૂ. ૩૩૮). બાદ્ધ પિટક અને જૈન આગમામાં કેવા પ્રશ્ન પૂછાય છે અને તેના કેવા ઉત્તર આપી શકાય તેનું પણ વિવેચન મળે છે. (સ્થાનાંગ સૂત્ર ૫૩૪). સ્થાનાંગસૂત્રમાં વાદ સંબંધી ઘણી સામગ્રી છે; પણ તેની પરિભાષા ન્યાયસૂત્ર વગેરે ગ્રંથાથી જુદી પડે છે. તેથી તે બીજી જ પપરાને અનુસરતું હોવું જોઈએ. વિશેષાવશ્યકમાંની મહાવીર અને ગણધરોની ચર્ચા જાણીતી છે. તેમાં ભિન્ન ભિન્ન મુદ્દાઓની મીમાંસા મળે છે—આત્મા, પુનર્જન્મ, જગતનું સાત્યત્ય વગેરે.
મહાભારત વગેરે ગ્રંથામાં લોકોને ચેતવ્યા છે કે એકલા તકે ન વાપરશે કે જેથી તમે વેદ કે આગમના ઉપદેશનો વિરોધ કરી બેસા અને વેદને નહીં માન્ય એવા મતો સ્વીકારતા થઈ જાઓ. મહાભારતના આદિપર્વમાં (૬૪.૩૩-૩૭) કહ્યું છે કે કાસ્યપના આશ્રમ ન્યાયમાં કુશળ એવા ઋષિઓથી ગુંજતા હતા. સભાપર્વમાં (૨.૫.૧) નારદમુનિને ન્યાયવિશારદ અને ન્યાયવાકયના ગુણદોષ જાણનાર તરીકે વર્ણવ્યા છે. જનક રાજાની પાસે સુલભા નામની સંન્યાસિની ચર્ચા કરવા આવે છે એ વાત પ્રસિદ્ધ છે (જુઓ શાન્તિપર્વ, ૩૦૮). જનક રાજા તેને જાસૂસ માની ઠપકો આપે છે, પણ સુલભા સ્વસ્થતાપૂર્વક વાણીના ગુણ વર્ણવે છે. અહીં વ્યવસ્થિત વચનનાં ઘણાં લક્ષણ વર્ણવેલાં મળે છે. સૌમ્ય, સંખ્યા (વિવેકજ્ઞાન), ક્રમ, નિર્ણય અને પ્રયોજન એ વચનનાં આવશ્યક ગુણા છે. વળી વચનમાં અસંગતિ કે આધિય કે ન્યૂનતા કે વ્યાકરણદોષ કે સંસ્કારનો અભાવ વગેરે ન હોવાં જોઈએ. ગુણદોષનું લાંબું વિવેચન સુલભાએ કર્યું અને એ દષ્ટિએ પોતાના વચનની પરીક્ષા કરવાનું જનક રાજાને કહ્યું, જેથી તેને ખાતરી થઈ જાય. ઉત્તમ વચન-ખાસ કરીને વાદમાં પ્રયોજાતું વચન અને તેનાં લક્ષણાની ચર્ચા એ સમયે થતી હશે તેનું પ્રતિબિંબ અહીં મળે છે. ગુણ-દોષનું આ વિવેચન નૈયાયિકોનાં નિગ્રહસ્થાનનાં વિવેચન સાથે સરખાવવા જેવું છે.
દર્શનયુગ પહેલાંના સાહિત્યમાં પણ વાદ વિશે સામગ્રી મળે છે તે બતાવે છે કે ભારતીયોને વાદના શોખ હતો. જે વાદા વાસ્તવમાં થતા તેમને આધારે તૈયાયિકોએ પોતાના ગ્રંથામાં વાદના પ્રકાર નિરૂપ્યા, તેમને ભેદ બતાવ્યો વગેરે. વાસ્તવમાં આ બધું વિવેચન પ્રચલિત વાદાના વર્ગીકરણમાંથી નીપજેલું છે અને પછી લોકો આ શાસ્રીય વર્ગીકરણને આધારે વાદનો પ્રકાર નક્કી કરવા લાગ્યા. લોકોને ઉત્તરોત્તર વાદની ઉપયોગિતા પણ વધારે ને વધારે સમજાતી ગઈ. ચરકસંહિતાના વિમાનસ્થાન અધ્યાય ૮માં જ્ઞાનપ્રાપ્તિ અને અધ્યયન-અધ્યાપનના પ્રકારો બતાવ્યા છે, અને તેના અનુસંધાનમાં સંભાષા કે ક્થાનું વિસ્તૃત વિવેચન કર્યું છે. એ જ વિદ્યા જાણનાર સાથે માણસ સંભાષા કરે તે તેના જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉત્સાહ વધે છે, એકાગ્રતાથી પરિકામ કરવાની ટેવ વધે છે, કુશળતા અને વકતૃત્વ શકિત ખીલે છે, સંશયા દૂર થાય છે અને સ્પર્ધા અને ધગશનું વાતાવરણ જામે છે. કેટલીક વાર કોઈ ગુરુએ આનંદમાં આવી કેટલાંક રહસ્ય કોઈ અન્તવાસીને બતાવ્યાં હોય તે પણ સંભાષાના ઉત્સાહમાં કયારેક બહાર આવે છે. માટે બુદ્ધિશાળી લોકો દ્ધિદા સાથેની સંભાષાને ઉત્તેજન આપવાના પ્રયત્ન કરે છે. સંભાષા બે પ્રકારની હોય છે– સંધાય મિત્રતાપૂર્વકની, અને વિગૃહ્ય સંભાષા, જેમાં જિગીષા—જયેચ્છા અને ઈર્ષ્યાનું પ્રમાણ ઘણુ હોય છે. પ્રતિવાદી વિદ્રાન, અક્રોધી, ચર્ચા કરી શકે તેવા, દુરા
Page #129
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૫
પ્રબુદ્ધ જીવન . -
ગ્રહ નહીં ધરાવનાર, ઈર્ષ્યા-રહિત હોય ત્યારે સંધાય-સંભાષા સંભવે છે. આવા પ્રતિવાદીની સાથે સંભાલ કે ચર્ચા કરતાં પરાજયની બીક રાખવી નહીં, અને તેને પરાજિત કરવામાં આનંદ ન માનો, પણ સ્વસ્થતાપૂર્વક પ્રશ્ન પૂછવા અને ઉત્તરો આપવા. પણ જો વિગૃહ્ય સંભાષામાં ભાગ લેવાનું હોય તે પોતાની અને પ્રતિવાદીની
શકિત અને યોગ્યતાને વિચાર કરવો જોઈએ. પ્રતિવાદી પ્રવર કે પ્રત્યવર કે સમ હોઈ શકે, તેમ જ પરિષદ જેની સમક્ષ આ સંભાષા થાય છે તે પણ જ્ઞાનવતી હોય છે કે મૂઢ હોય. આ પ્રત્યેક સંજોગોમાં વાદીએ કઈ રીતે વર્તવું જેથી સારી છાપ પાડી શકે અને પ્રતિવાદીને હરાવી શકે કે મુંઝવી શકે કે તેને પ્રતિકુલ તેવી છાપ ઊભી કરી શકે, તેને માટે વ્યવહારુ સૂચન આપેલાં છે. લાંબા લાંબાં વાકયને પ્રયોગ કરીને કે અનેક અર્થવાળા શબ્દ પ્રયોગ કરીને કે તેની મશ્કરી ઉડાવીને કે તેની ભીરુતા ખુલ્લી પાડીને પ્રતિવાદીને હરાવી શકાય તે બતાવ્યું છે. સાથોસાથ સલાહ આપી છે કે વિગુહ્ય સંભાપામાં પણ કોઈએ ઔચિત્યનો ભંગ ન કરવો. અને ન્યાયવચનને જવાબ ન્યાયપૂર્વક આપવો, કલહથી હંમેશાં બચતા રહેવું. સંભાષા સંબંધી ૪૪ પદાર્થો ન્યાયવાય, પ્રતિજ્ઞા વગેરે—નું વિવેચન ચરકસંહિતામાં છે. સંભાષા અંગે ચરકસંહિતામાં જે પરંપરાનું પ્રતિબિંબ છે તે ન્યાયસૂત્રકારની પરંપરા કરતાં ભિન્ન અને બૌદ્ધ ઉપાયહાધ્ય જેવા ગ્રંથોની પરંપરાને વધારે મળતી જણાય છે.
ચરકસંહિતામાં ન્યાયનું આટલું મહત્વ હોય તેનું આપણને આશ્ચર્ય થાય, પણ પોતાના પ્રમેયો જાણવા અને ચર્ચવાનાં સાધનોનું વિવેચન સામાન્ય રીતે બધાં જ શાસ્ત્ર કરે છે. વળી ભિષજો–દૌદ્યોની સભા મળતી હશે ત્યારે અથવા તે કોઈ ધનિક દર્દીના રોગનિદાન અંગે સંભાષા કરવાના પ્રસંગ આવતા હશે, જે વખતે પોતાનું કૌશલ બતાવવા અને પોતાના અભિપ્રાયની સ્થાપના કરવા માટે આ સંભાષા અંગેનાં સૂચને તેમને ઉપયોગી થઈ પડતાં હશે. સામાન્ય રીતે પ્રત્યેક શાસ્ત્રને પોતાનું પ્રમાણશાસ્ત્ર હોય છે. આ પરથી ખ્યાલ આવે છે કે સંભાષાવિધિ કે ચર્ચાને કેટલો રિવાજ હતો. પ્રાચીન કાળમાં વાદ કેટલા જીવન્ત હશે અને તેના સામાજિક રાજકીય વગેરે પરિણામે હોતા હશે એવું ઘણા ઉદાહરણ પરથી સમજાય છે. બીજી બાજુએ, સત્યાન્વેષણ અને પ્રાપ્તજ્ઞાનનાં સંરક્ષણ, પરિશોધન અને પરિપાક માટે પણ સંભાષા જરૂરી મનાતી. શ્રવણ, મનન અને નિદિધ્યાસનની ભલામણ પરથી જોઈ શકાય છે કે વેદવાકયની પરીક્ષા અને સમર્થન આવશ્યક મનાતાં હતાં. બુદ્ધ તે પોતાના શિષ્યોને કહ્યું હતું કે હું કહું છું તેથી સાચું ન માની લેવું; તમે પોતાને માટે દીપ સમાન બને અને પોતે પરીક્ષા કરો, પછી જ
સ્વીકારો. આ વાત દરેક શાસ્ત્રકાર અને ચિંતકે સ્વીકારી છે. સામાન્ય રીતે એમ મનાય છે કે ભારતીય દર્શનને આધાર વેદ કે શબ્દપ્રમાણ ઉપર જ છે, પણ દર્શનના ગ્રંથોને અભ્યાસ કરતાં જણાય છે કે તર્કથી સિદ્ધાંતોની સ્થાપના થયેલી છે. તર્ક ઉપકારક ન હોત તો વેદ કે બુદ્ધના ઉપદેશ પરથી આટલા ભિન્ન મતે અસ્તિત્વમાં આવત નહીં. અને એમ પણ વ્યાવહારિક પ્રમાણોથી અગ્રાહ્ય તત્વોમાં જ શબ્દ પ્રમાણ અન્તિમ મનાય છે.
ન્યાયસૂત્રે સંભાષા માટે ‘કથા’ શબ્દ વાપર્યો છે. કથ ‘કહેવું, સંભાષણ કરવું એ ધાતુ પરથી આ શબ્દ બનેલો છે. માનવ બીજા માનવ સાથે હોય ત્યારે તેને પોતાને મત વ્યકત કરવાની તક મળે છે, તેને તેમ કરવાની ઈચ્છા થાય છે. સામાજિક કે ધાર્મિક પ્રસંગોએ લોકો ભેગા મળતા હોય છે. ભારતમાં લોકો વીરપુરુષો અને સંતે વિષે વાત સાંભળવા પણ એકઠા થાય છે. આમ કથા શબ્દનો અર્થ જીવનચરિત્ર થયો. દા. ત. રામકથા. અને જે રીતે રને જીવનચરિત્ર કહેવામાં કે વાંચવામાં આવે છે તેને પણ કથા કહેવા લાગ્યા. વળી માણસ ભેગા મળે ત્યારે વિચારોની આપ લે કરે છે. ચર્ચા કરે છે; આમ વાદ કે શાસ્ત્રાર્થને માટે પણ કથા” શબ્દ વપરાતો થયો. અને દર્શન અને ન્યાયની પરિભાષામાં 'કથા શબ્દ ચર્ચા કે વાદના અર્થમાં જળવાઈ રહ્યો છે. જુઓ તાત્પર્ય ટીકા ૧.૨. ૧, પૃ. ૩૧૩ –કાશી સંસ્કૃત સીરીઝ). અપૂર્ણ
એસતેર સેલમન
પરિવર્તન–અભિમુખ આચાર્ય તુલસી
બાલોતરા મર્યાદા મહોત્સવ શતાબ્દી સમારોહના અવસરે ઉપર અણુવ્રત્ત પ્રેરણા--દિવસના ઉપલામાં તેરાપંથી સંપ્રદાયના આચાર્ય તુલસીએ એક વિસ્તૃત્ત સંદેશ મોકલ્યો હતો. આ સંદેશામાં પરિવર્તનની પ્રક્રિયા અને આવશ્યકતા ઉપર તેમણે ખૂબ ભાર મૂકયો હતો. એક જૈન આચાર્ય પરિવર્તનના વિચારને આટલી પુષ્ટી આપે તે જરૂર આવકારપાત્ર ગણાય. તેમાં રહેલો મુખ્ય વિચાર ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો સુધી પહોંચે એ હેતુથી તેમના એ સંદેશ–પ્રવચનમાંથી અગત્યનો ભાગ તારવીને તેમ જ ટૂંકાવીને નીચે આપવામાં આવે છે.
પરિવર્તન અણુવ્રતની વાત એવી દરેક વ્યકિત કરી શકે છે કે જેને તેને લગતા આદર્શોમાં નિષ્ઠા હોય. આમ હોવાથી હું દરેક નિષ્ઠાશીલ વ્યકિતને સાંભળવા સમજવા ઈચ્છું છું, પછી તે કોઈ રાજનીતિજ્ઞ હોય અથવા તો કોઈ ધર્માચાર્ય. હું જ માત્ર નહિ, અમારો આખે સમાજ તેવી વ્યકિતની વાત સાંભળવા–સમજવા ઈચ્છે છે. થોડાંક વર્ષો પહેલાં આ સ્થિતિ નહોતી. પણ આજે હું પ્રતિવર્ષ જોઈ રહ્યો છું કે લોકોના વિચારમાં તેમ જ વ્યવહારમાં પરિવર્તન ચાલી રહ્યું છે. આ પરિવર્તનને હું સુખદ માનું છું. હું જડતાને પક્ષપાતી નથી. મેં પોતે અનેક અપેક્ષિત પરિવર્તન કર્યા છે અને ભવિષ્યમાં એવાં જ પરિવર્તન નિર્માણ કરવાની ઈચ્છા ધરાવું છું. એટલું અવશ્ય છે કે પરિવર્તન પણ મને એ જ માન્ય છે કે જે મૂળની સુરક્ષા સાથે કરવામાં આવતું હોય.
“હું સાધના અને જડતા વચ્ચે કોઈ સંબંધ જોતું નથી. સાધનાને તેજસ્વી બનાવવા માટે હું એ આવશ્યક સમજું છું કે, તેમાં નવા નવા ઉન્મેષ પ્રગટ થતા રહે. આ બાબત ધ્યાનમાં રાખવા સાથે, હું મારા સાધુ-સમુદાયમાં નવા નવા પ્રયોગ કરતો રહું છું. આ વર્ષે પણ જ્યારે પંચ-દિવસીય પ્રણિધાન કક્ષાની પ્રશિક્ષણ-શિબિર ચાલી, ત્યારે મેં જોયું કે, સાધુ-સાધ્વીઓ તેમાં ભારે રસ લઈ રહ્યાં છે. તેમાં પ્રત્યેક આવશ્યક પરિવર્તનની ક્ષમતા છે એ જોઈને હું આનંદનો અનુભવ કરું છું. પ્રશિક્ષણ શિબિરની સાથે સાથે સેવા તથા સાધનાને મહત્ત્વ આપવા માટે મેં બે વિશિષ્ટ કાર્યક્રમ સૌની સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. આજે એ અત્યંત આવશ્યક છે કે સાધુસમાજ માત્ર ઊઠવા, બેસવા તથા બલવાની સભ્યતા સુધી જ સીમિત ન રહે, પણ જીવનને ઊર્ધ્વગામી બનાવે તેવી પ્રત્યેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક તત્પરતા દાખવે. સાધના અન્ય માટે ત્યારે જ પ્રેરક બની શકે છે કે જયારે સાધકના જીવનમાંથી સાધનાના તેજલ્ફ લિંગ પ્રફ રિત થતા રહે. '
કેટલાક લોકો ધર્મને કેવળ પરલોકની વાત સમજે છે, પણ મારા ચિતનમાં એ ધર્મ જ નથી કે જે આપણા વર્તમાન જીવનને તેજસ્વી ને બનાવે. ઉમાસ્વાતિ વાચકે તે ત્યાં સુધી કહ્યું છે કે નિત-જવાન, ઘ, ar: કનોવિંer-રતિના” વિનિવૃત્ત-નારાનામિદંવ, મોતઃ 1મ્ |
“જેમણે આંતરિક શત્રુઓ ઉપર વિજ્ય પ્રાપ્ત કરી લીધો છે તેમનો મોક્ષ આ જન્મમાં જ થઈ જાય છે.” કે મેં એક વાર એક મોટી સભામાં કહ્યું હતું કે, હું આપણા સમાજના લોકોને રૂઢિગ્રસ્ત જોવા ઈચ્છતા નથી. જે ધર્મ આપણા જીવનમાં પરિવર્તન કરી શકતા નથી, તે ધર્મ અધૂરો છે.
હમણાં આ બાજુ હું આવી રહ્યો હતો એવામાં એક પત્રકારે મને પૂછયું કે, “આપ ધર્માચાર્ય છે કે સુધારક છે કે રાજનીતિજ્ઞ?” મેં જવાબ આપ્યો કે, “હું ધર્માચાર્ય તે છું જ, સાથે સાથે હું
:
Page #130
--------------------------------------------------------------------------
________________
૪૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૬૫
સુધારક તથા રાજનીતિશ પણ છું, પણ હું રાજનેતા નથી. હું દરેક નીતિની જાણકારી મેળવવી જરૂરી તથા ઉપયોગી સમજું છું. તે વિના આપણા વિચાર વ્યાપક બની શકતો નથી. રાજનીતિને પણ હું બુરી માનતો નથી, કારણ કે જો તે ઉચિત આદર્શો ઉપર ચાલતી હોય તે તે દ્વારા નૈતિક જીવન માટે સુદૃઢ ભૂમિકા ઊભી થાય છે. આમ હોવાથી હું રાજનીતિથી પરિચિત રહેવાનું આવશ્યક માનું છું. હું માત્ર મારી જ વાત કરતા નથી. અમારા સંઘને પણ તેનું જ્ઞાન કરાવતે રહું છું.
ધર્મને ઘણા ખરા લોકો અમુક નિયમમાં બાંધી રાખતા હોય છે. પણ મારા વિચાર અનુસાર ધર્મ એ જ છે કે જે જીવનમાં પવિત્રતા લાવે, બિકાનેરથી એક કટ્ટર સામ્યવાદી મારી પાસે આવ્યા. તેમણે મને અનેક બાબતે પૂછી. પછી તેમણે કહ્યું કે, “આ બધું તે બરાબર છે, પણ આપ આ બાબતને ધર્મના નામથી ન જોડો.” મેં કહ્યું તમે તેને ધર્મ કહો કે બીજા નામથી ઓળખે એમાં મને શું આપત્તિ છે? પણ તમને હું આટલું અવશ્ય કહી દેવા માગું છું કે આ રીતે “ધર્મના નામથી ચીડાવું એ શું એક પ્રકારને અભિનિવેશ
નથી ? ”
“કેટલાક લોકોનું એવું અનુમાન છે કે હુ મારા અનુયાયીઓમાં પરિવર્તન લાવી શકયો નથી. પણ આમ વિચારવું સર્વથા યોગ્ય નથી. પરિવર્તન અવશ્ય આવ્યું છે. સંભવ છે કે અપેક્ષિત પરિવર્તન આજ સુધીમાં નિર્માણ થયું ન હોય. કિન્તુ હું તેથી નિરાશ થતું નથી. કારણ કે એ તે સૌ કોઈ સારી રીતે જાણે છે કે વ્યકિતના વિચારો બદલવાનું કામ કેટલું કઠણ છે. તે પછી એક સમાજની વિચારશુંખલાને, તેના રીત-રિવાજોને, એક લાંબા સમયથી ચાલી આવતી રૂઢ પરંપરાઓને બદલવાનું તો ખૂબ જ કઠણ હોય એ સ્વાભાવિક છે. મારવાડી સમાજ કેટલે રૂઢિગ્રસ્ત છે એ સમજાવવાની આવશ્યકતા છે જ નહિ. આમ કહીને હું એ સમાજને અનાદર કરવા નથી માંગતો. કારણ કે એમાં ઘણાં સારા લોકો પણ છે, વિદ્વાન છે, વિચારક પણ છે. કિન્તુ પરંપરાઓથી બંધાયેલા સમાજમાં પરિવર્તન કરવું કેટલું દુ:સાધ્ય હોય છે એ તે એ ક્ષેત્રમાં કામ કરવાવાળી વ્યકિત જ જાણી શકે છે. કિડું સદા આશાવન્ત છું. જેટલું આપણે ઈચ્છીએ તેટલું પરિવર્તન આવ્યું કે નહિ એ બીજી વાત છે. પણ એ હું અવશ્ય સમજું છું કે મારા પિતાને આત્મધર્મ સમજીને મારે તે એ સમાજમાં જ કામ કરવાનું છે. સુધરેલા સમાજમાં તો અનેક લોક કામ કરે જ છે. પણ આવા સમાજમાં કંઈ કામ થાય તેને હું વધારે આવશ્યક સમજું છું.
“ગાંધીજીએ દેશમાં એક નવી પ્રેરણા આપી હતી. તેમના વ્યકિત્વથી અનેક લોકો પ્રભાવિત થયા હતા. આજે તેઓ જ્યારે આપણી વચ્ચે નથી, ત્યારે, મને ખબર નથી કે, કેટલા લોકો તેમના આદર્શોનું અનુગમન કરી રહ્યા છે. હું આમાં ગાંધીજીને કોઈ દોષ જોતું નથી. હું તે એ દેખાડવા ઈચ્છું છું કે નિર્માણનું કાર્ય કેટલું દુષ્કર હોય છે. પણ આની મતલબ એ નથી કે હું રેતીમાં ધી ઢોળી રહ્યો છું. મેં અને મારા સંઘે જે થોડું ઘણું કામ કર્યું છે તેનું પરિણામ નજર સામે દેખાઈ રહ્યું છે. અણુવ્રત્ત--આંદોલન, નયામેડ, ઉપાસક–સંધ વગેરે પ્રયોગો દ્વારા હજારો વ્યકિતઓમાં મારી જાણ મુજબ ઠીક ઠીક પરિવર્તન પેદા થયું છે.” (તા. ૬-૧-૬૫ના જૈન ભારતીમાંથી સાભાર ઉધૃત)
આજે લગભગ ૧૬૫ વર્ષ થયાં છે. તેઓ મૂળ જે સંપ્રદાયના હતા તે સ્થાનકવાસી સંપ્રદાયની માન્યતા અનુસાર અહિંસાના વિચાર સાથે દાનદયાની ભાવનાને જોડવામાં આવતી હતી. આ જોડાણન તેમણે સખ્ત વિરોધ કર્યો હતો અને અહિંસા’ શબ્દથી માત્ર નિલેધાત્મક વિચારણા જ સૂચિત છે અને એ જ સાચી અને શુદ્ધ વિચારણા છે એ માન્યતા ઉપર ભાર મૂકીને પોતાના બાર શિષ્યો સાથે તેઓ સ્થાનકવાસી સંપ્રદાયથી અલગ થયા હતા અને આ કારણે તેમણે સ્થાપેલો સંપ્રદાય તેરાપંથી સંપ્રદાયના નામે ઓળખાવા લાગ્યો હતો. આચાર્ય તુલસી તેમની નવમી પાટે આચાર્ય છે. તેઓ ભારે સમયજ્ઞ છે અને પિતાના અનુયાયી મારવાડી સમાજમાં સમયાનુરૂપ ફેરફાર કરાવવા આતુરતા ધરાવે છે, જે તેમના ઉપરના સંદેશ–પ્રવચનથી સ્પષ્ટ થાય છે. તેમણે આશરે છ મહિના પહેલાં તા. ૧૭-૧-૬૫ના ‘જૈન ભારતી’માં અહિંસાની નવી જ વ્યાખ્યા આપી છે, જે નીચે મુજબ છે:--
અહિંસાવાદી સેંકડો બધે હજારો વર્ષથી અહિંસા ઉપર વિચાર કરતા રહ્યા છે, તેનું અનુશીલન કરતા રહ્યા છે, એમ છતાં પણ એ વિષય પુરાણ બની જતો નથી. આપણે ત્યાં કહેવત છે કે રામાયણ ગમે તેટલી વાર વાંચવામાં આવે, તો પણ તે નવીન અને નવીન જ હોય એમ પ્રતીત થાય છે. એવી જ વાત અહિંસાના વિષયમાં છે. કારણ એ છે કે અહિંસા જીવનદર્શનનું તત્વ છે. તેની વ્યાપકતા સામાયિક પ્રાદેશિક નથી, પરંતુ સર્વકાલિક તેમ જ સર્વદેશીય છે.
“જૈન આગમાં અહિંસાના ૬૦ નામ આપવામાં આવ્યા છે. મૈત્રી, સમતા, બંધુતા, અભય, શુદ્ધ પ્રેમ–આ સર્વ અહિસાનાં જ નામ છે. જો કે વ્યુત્પતિ અનુસાર અહિંસાને અર્થ નિષેધાત્મક નીકળે છે, એમ છતાં પણ, તેની પરિભાષામાં જેટલો વ્યાપક નકારાત્મક અર્થ પ્રતિષ્ઠિત છે, તેટલો જ વ્યાપક હકારાત્મક અર્થ છે. જેવી રીતે કોઈને મારવું નહિ, સતાવવું નહિ એ અહિંસાની પરિભાષામાં જેટલું અભિધેય છે તેવી જ રીતે સર્વની સાથે મૈત્રી તેમજ બંધુતાને વર્તાવ રાખવો એ તેની પરિભાષામાં તેટલું જ વાચ્ય છે. આને લીધે જ અહિસા વિધેયાત્મક તેમ જ નિષેધાત્મક બન્ને બાજુઓનું એક સમાન દ્રષ્ટિ વડે અવલોકન કરે છે. અહિંસાને કેવળ નિષેધાત્મક રૂપમાં સમજવી એ વાસ્તવમાં તેની એકાંગી વ્યાખ્યા છે.”
આમ પોતાના સંપ્રદાયની પાયાની માન્યતાને સમયાનુકુળ નવો ઝોક આપીને આચાર્ય તુલસીએ તેરાપંથી સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાય વચ્ચેનું માન્યતા--અંતર નહિવત કર્યું છે, તેમ જ જૈનેના ભિન્ન ભિન્ન સંપ્રદાયો વચ્ચે નવી સમન્વય–ભૂમિકા ઊભી કરી છે. આ નવા પ્રસ્થાન માટે આચાર્ય તુલસીને ધન્યવાદ ઘટે છે. આશા રાખીએ કે આ સમન્વયની પ્રક્રિયા ચોતરફથી ચાલુ રાખવામાં આવશે અને જ્યાં અલગતા સંવેદન છે ત્યાં એકતાનું– એક સમગ્ર ઘટકનું–રસંવેદન સરજાશે.
પરમાનંદ વિષયસૂચિ
પૃષ્ઠ ભારતીયોની તાર્કિકતા એસ્તેર સોમન પરિવર્તન - અભિમુખ ' પરમાનંદ આચાર્ય તુલસી પ્રકીર્ણ નોંધ : ઉદાર ચિત્ત શ્રી પરમાનંદ રામજી હંસરાજ કમાણીનું દુ:ખદ અવસાન, આચાર્ય રજનીશજી વિષે આટલું બધું આકર્ષણ કેમ? સમેતશિખરની સમસ્યા : એક પરામર્શ, જૈન . કૅન્ફરન્સ ઉદ્યોગ ગૃહ અંગે મળેલું ચર્ચાપત્ર. સુકી ધરતીનાં મીઠાં સ્મરણ - ૮ ચીમનલાલ જેઠાલાલ શાહ વિલાયતમાં દયા ધર્મ વાલજી ગોવિંદજી દેસાઈ નવા જે. પી. સભ્યોનું સન્માન
આ પરિવર્તન-વિચારણાનું સમર્થક એવું એક મહત્ત્વનું પગલું આચાર્ય તુલસીએ તેરાપંથી સંપ્રદાય સાથે જોડાયેલી અહિંસા તત્વને લાગતી–પરંપરાગત માન્યતાને નવો વળાંક આપીને પોતે જાતે ભર્યું છે તેની અહિં નોંધ લેવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય.
તેરાપંથ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ભિખુને વિદેહ થયાને
Page #131
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૫.
પ્રબુદ્ધ જીવન
:
SA
પ્રકીર્ણ નોંધ ઉદારચિત્ત શ્રી રામજી હંસરાજ કમાણીનું દુઃખદ અવસાન આપણી વચ્ચેથી વિદાય લીધી છે. આવી વ્યકિતનું મૃત્યુ થતાં તેઓ
ભાગ્યશાળી થઈ ગયા” એવા શબ્દો વડે આપણો સમાજ તેના મૃત્યુને તા. ૨૭-૬-૬૫ની વહેલી સવારે શ્રીમાન રામજીભાઈ હંસરાજ
રડવાને બદલે બિરદાવે છે. કોઈ વિલ વ્યકિતને જ આવું સુભગ કમાણીનું હૃદયરોગના એકાએક હુમલાના પરિણામે મુંબઈ ખાતે
મૃત્યુ હોય. મારા મૃત્યુ પાછળ શોક-વિલાપ કરવાનું ન હોય. આવા તેમના નિવાસસ્થાને ૭૭ વર્ષની ઉંમરે અણનું અવસાન થયું છે. મૃત્યુને ધન્ય મૃત્યુ ગણીને તેને પ્રસન્નતાપૂર્વક આવકારવાનું હોય, માત્ર એક નામી ઉદ્યોગપતિ તરીકેની નહિ, પણ વિશાળ સમાજના ઉજવવાનું હોય. રમવા મૃત્યુ પાછળ રખાવી આપણી પરાપૂર્વની
ભાવના રહેલી છે. આપણે રામજીભાઈને અત્તરની અંજલિ આપીએ એક ઉદાર મહાજન તરીકેની ઉજજવળ તેમ જ લાંબી કારકિર્દી
અને તેમના યશસ્વી જીવનમાંથી સાહસની, પુરુષાર્થની, દાનવૃત્તિની, ધરાવતી આવી વિશિષ્ટ વ્યકિત પોતાની જીવનલીલા એકાએક સંકેલી
સૌજન્યની પ્રેરણા મેળવીએ ! લે તેની ખેટ અને દુ:ખ તેમના સમાગમમાં આવનાર
આચાર્ય રજનીશજી વિષે આટલું બધું આકર્ષણ કેમ? આપણી જેવા અનેક લોકોને લાગે તે સ્વાભાવિક છે. તેમનો સૌરા
તાજેતરમાં તેઓ જૂન માસની ૧૭, ૧૮ તથા ટ્રમાં આવેલા ધારી ગામમાં ઈ. સ. ૧૮૮૮ ના ફેબ્રુઆરીની ૨૧મી.
૧૯મી તારીખે મુંબઈ આવેલા અને તે દરમિયાન જુદા જુદા સ્થળોએ તારીખે જૈન કુટુંબમાં જન્મ થયો હતો. તેમણે વ્યવસાયી જીવનને
અને જુદી જુદી સંસ્થાઓના ઉપક્રમે તેમણે છ વ્યાખ્યાને આપ્યાં પ્રારંભ કલકત્તામાં એલ્યુમિનિયમનાં ઠામવાસણોના એક સામાન્ય
હતાં અને તેને લાભ લોકોએ ઘણી મોટી સંખ્યામાં લીધો હતો. ફેરીઆ તરીકે કર્યો હતો અને આ પ્રકારની શુન્યવત સ્થિતિમાંથી
મુંબઈ શહેરમાં અનેક વિશિષ્ટ વિચારક, પ્રચારકો, ધર્માચાતેઓ ધીમે ધીમે ઊંચે આવ્યા હતા અને અપ્રતિમ પુરુષાર્થ, ઉદ્યોગ
ચાર્યો તથા સાધુસંન્યાસીઓ આવતા જતા હોય છે અને તેમનાં પરાયણતા અને આજનકુશળતા વડે ભારતના અગ્રગણ્ય ઉદ્યોગ
વ્યાખ્યાને તેમ જ પ્રવચને મુંબઈ શહેરમાં ચાલતાં જ હોય છે. પતિઓમાંના એક તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી હતી. કલકત્તાની
આ વ્યાખ્યાતાઓની હારમાળામાં રજનીશજી એક નવા આગન્તુક એલ્યુમિનિયમના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયલી જુની અને જાણીતી
જેવા છે. તેમના પ્રત્યે એટલે કે તેમનાં પ્રવચને પ્રત્યે લોકો આટલા મેસર્સ જીવણલાલ એન્ડ કંપનીના આદ્યસ્થાપકોમાંના તેઓ એક હતા.
બધા શા માટે આકર્ષાય છે? આના જવાબમાં તેમનું ભાષાપ્રભુત્વ, ૧૯૪૦માં તેઓ નોન-ફેરસ મેટલના (લોઢા સિવાયની ધાતુના)
' વિશદ નિરૂપણ, દષ્ટાન્ત–પ્રદાન – કુશળતા, દર્શનશાસ્ત્રોનું ઊંડું ઉદ્યોગ તરફ વળ્યા અને ૧૯૪૦ થી ૧૯૪૫ દરમિયાન કલકત્તાની
અધ્યયન-આવાં અનેક કારણે ગણાવી શકાય. પણ આવી વિશેષતાઓ ડબલયુ લેસલી એન્ડ કંપની તેમણે ખરીદી અને જયપુર મેટલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કમાણી મેટલ્સ એન્ડ એૉયઝ લિમિટેડ અને તે વિશિષ્ટ કોટિના અન્ય વ્યાખ્યાતાઓમાં પણ નજરે પડે છે. તે કમાણી એ જીનીયરીંગ કોરપોરેશનની તેમણે સ્થાપના કરી. તેઓ
આ બધાથી રજનીશજી જુદા શી રીતે પડે છે? ' ઈન્ડિયન નનફેરસ મેટલ મેન્યુફેકચર્સ એસોસિએશનના ફાઉન્ડર
આપણે સદીઓ-જૂની સભ્યતા અને સંસ્કૃતિના વારસદાર પ્રેસીડેન્ટ - સ્થા૫ર્ક પ્રમુખ હતા.
છીએ, એટલે કે એ બન્નેના સંસ્કારોથી આપણું સમગ્ર જીવન જ્યારે ગાંધીજીએ આપણા દેશમાં ૧૯૨૯ની સાલમાં સવિનય
અત્યન્ત મુદ્રિત-પ્રભાવિત હોય છે. આને લીધે આપણી માન્યતાકાનૂન ભંગની લડત શરૂ કરી ત્યારે રામજીભાઈ કલકત્તા છોડી સૌરાષ્ટ્રમાં
ધાર્મિક, સામાજિક તેમ જ સાંપ્રદાયિક-અમુક ઢાળામાં ઢળેલી હોય આવ્યા હતા અને તેમણે ગાંધીજીને તેમની લડતમાં ઘણા
છે. તદનુસાર આપણે વિચારીએ છીએ, બેલીએ છીએ સાથ આપ્યું હતું અને કાઠિયાવાડમાં ચાલી રહેલ ચરખાની અને ખાદીની પ્રવૃત્તિને ઘણા વેગ આપ્યો હતો. એ સમયની કેંગ્રે
તેમ જ વર્તીએ છીએ. મોટા ભાગમાં વ્યાખ્યાતાઓનાં પ્રવસની રચનાત્મક પ્રવૃત્તિ પાછળ પિતાની ધન તથા શકિતને તેમણે અને આ આપણા પરંપરાગત વલણોને પ્રતિબિંબિત કરતાં હોય ઘણો ભેગ આપ્યો હતો અને સૌરાષ્ટ્રમાં ચલાળા ખાતે એક
છે, પુષ્ટ કરતા હોય છે અને તેથી તેવાં પ્રવચને સાધારણત: મોટું ખાદી કેન્દ્ર તેમણે ઊભું ક્યું હતું. તેમની દેશસેવાની કદર તરીકે
આપણને ઠીક ઠીક ગમતાં હોય છે. પણ તેમાં મેટા ભાગે કોઈ વડોદરાના ગાયકવાડે ૧૯૩૯ની સાલમાં ‘
રાજ્યરત્ન” ને ઈલ્કાબ તેમને એનાયત કર્યો હતે.
મૌલિકતા કે નવીનતા હોતી નથી. પરિણામે વિચારે અને વલણના તેમણે ત્રણ પબ્લીક ટ્રસ્ટ ઊભાં કર્યા હતાં અને તે દ્વારા મોટી
બંધિયાર વાતાવરણથી સતત ઘેરાયલા હોઈને, આપણને એક પ્રકારની મિટી સખાવતે ક્રીને અનેક શિક્ષણસંસ્થાઓ તથા સેવા પ્રવૃત્તિઓ રૂંધામણ લાગે છે, એક પ્રકારને અંધકાર ભાસે છે, અને આપણું નિર્માણ કરી હતી. આમાં અમરેલી ખાતે ઊભી કરવામાં આવેલી ચિત્ત કોઈ નવી હવાને, નવા પ્રકાશને ઝંખતું હોય છે. આચાર્ય બે કૅલેજોને સમાવેશ થાય છે.
શ્રી રજનીશજીની વાણી આ નવી હવા, નવો પ્રકાશ પૂરો પાડતી અહિ જણાવવું અસ્થાને નહિ ગણાય કે સ્વ. રામજીભાઈ મારા મરબ્બી સ્નેહીના સ્થાને હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા
હોય એમ લાગે છે. આ રીતે તેઓ આગળના અને આજના સંચાલિત 'પ્રબુદ્ધ જીવન’ ના તેઓ ખાસ ચાહક હતા અને પર્યુ
પ્રવકતાએથી જુદા પડે છે. આ પ્રવકતા મોટા ભાગે પરંપરા– ષણ વ્યાખ્યાનમાળાના પ્રશંસક હતા. તાજેતરમાં પ્રબુદ્ધ જીવનના પૂજક હોય છે, રજનીશજી પરંપરાભંજક છે. આ પ્રવકતાઓ રજત જ્યન્તી પ્રસંગે કરવામાં આવેલા ફાળામાં તેમના તરફથી શાસ્ત્રસમર્થક હોય છે, રજનીશજી સત્યાન્વેશીને શાસ્ત્રોને બાજુએ રૂા. ૧૦ ૦ ૦ નું દાન મળ્યું હતું.
મૂકીને ચાલવા સૂચવે છે. આ પ્રવકતા - શ્રી રામજીભાઈ સાહસપ્રિય અને પુરુષાર્થપરાયણ હોઈને તેમના
મૂર્તિપૂજક હોય છે;
રજનીશજી મૂર્તિભંજક-Iconoclast–છે. (મૂર્તિ જીવનમાં નાના મોટા ધક્કા આવવા છતાં ઉદ્યોગના ક્ષેત્રે તેઓ
એટલે કાષ્ટ
કે પથ્થરની બનાવેલી દેવમૂર્તિઓ નહિ, પણ માનવમનમાં ઉત્તરોત્તર નવાં સીમાચિહને સર કરી રહ્યા હતા અને એક વખત
જડાયલી વિચારમૂતિઓ-વિચારગ્રંથિઓ સમજવાની છે.) આ ડગમગતા કમાણી ગૃપ ઑફ ઈન્ડસ્ટ્રીઝને અતિ આબાદ સ્થિતિ
રીતે તેઓ આપણા ચિત્તમાં સ્થિર થયેલાં ધાર્મિક મૂલ્યોને અસ્થિર માં તેઓ લઈ આવ્યા હતા. આમ પૂરી જાહોજલાલી, બહાળો બનાવે છે, ધર્મગ્રંથ અને ધર્મગુરૂઓની પકડમાંથી છટવાનું તેઓ સુખી કુટુંબ પરિવાર, લગભગ તેમની ઉંમર નજીકનાં ધર્મ
ફરમાવે છે અને સત્યની ખેાજને સ્વપ્રતિષ્ઠિત બનાવવા આવ્હાન પરાયણ પત્ની–આ સર્વ વચ્ચેથી લગભગ એકધારું આરોગ્ય અને
કરે છે. શ્રોતાઓને આ કાંઈક નવું, પહેલાં સાંભળ્યું હતું તે કરતાં
કાંઈક જુદું ભાસે છે અને પોતાની આધ્યાત્મિક તૃષા તેમના શબ્દો લાંબું આયુષ્ય ભેગવીને પરિપક્વ વયે અને છેક છેલ્લા દિવસ સુધી
દ્વારા છીપતી હોય તેવો તે રઝાનુભવ કરે છે. તેઓ ચિરકાળફરતા હરતા, કોઈ પણ પ્રકારની માંદગી ભોગવ્યા સિવાય, તેમણે સ્વીકૃત જૂનાં મૂલ્યોને પડકારે છે અને નવાં મૂલ્યો આગળ ધરે
Page #132
--------------------------------------------------------------------------
________________
૪૬
છે. પ્રવર્તમાન વિચારોની વલણાની કાયાપલટ એ તેમની માગ છે. આ રીતે તેમને સમજવા અને તદનુસાર પોતના વિચાર, વાણી અને વર્તનને પલટવા-એમાં જ તેમના વ્યાખ્યાનશ્રાવણની સાર્થકતા રહેલી છે.
સમેતશખરની સમસ્યા: એક પરામ
સમેતશિખરની સમસ્યા અંગે આચાર્ય તુલસી જણાવે છે કે: “ તીર્થરાજ સમેતશિખર જૈન જગતનું પવિત્ર ઐતિહાસિક સ્થાન છે. તે અનેક તીર્થંકરો તથા મુનિઓની સાધનાભૂમિ તથા નિર્વાણભૂમિ છે. એવી માન્યતા છે કે વીશ તીર્થંકરોએ આ પુણ્યભૂમિ દ્વારા નિર્વાણ પ્રાપ્ત કરેલ છે.
પ્રભુખું જીવન
“ જે તપોભૂમિદ્રારા વીતરાગતા પ્રવાહિત થઈ હતી, એ જ ભૂમિના કારણે રાગદ્ર ષ વધે એ ચિન્તનીય છે. સમેતશિખરના વિષયમાં કેટલાએક મહિનાથી શ્વેતાંબર - દિગંબર સમાજમાં સંઘર્ષ ચાલી રહ્યો છે તેથી મનમાં ક્ષાભ થાય છે. એક બાજુ આપણે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે સર્વ જૈન સંપ્રદાયોમાં સદભાવના તથા મૈત્રી વધે અને બીજી બાજુએ માલૂમ પડે છે કે જૈન જગતના બે પ્રમુખ સંપ્રદાયામાં તંગદિલી વધી રહી છે.
“જૈન લોકો આ બાબતમાં વિશ્વાસ ધરાવે છે કે જ્યાં તંગદિલી વધે છે ત્યાં આપણે સત્યથી દૂર જતા હોઈએ છીએ. હું જોઉં હું છું કે આ તંગદિલીમાં લોકો વાસ્તવિકતાથી દૂર જઈ રહ્યા છે. આજના વૈજ્ઞાનિક જગતમાં સમસ્યા ઉકેલવાની અનેક પદ્ધતિ વિકસિત થઈ છે. વિરોધી વિચારધારાવાળા રાષ્ટ્રો પણ સંયુકત રાષ્ટ્ર સંઘના મંચ ઉપર પોતપોતાના વિવાદોના ઉકેલ લાવવાના પ્રયત્ન કરતા હોય છે. રાજનૈતિક લોકો જે એક સામાન્ય મંચ ઉપર બેસીને પોતાના મતભેદોને દૂર કરવાના પ્રયત્ન કરતા હોય તે એવું કયું કારણ છે કે ધાર્મિક લોકો એ મુજબ નથી કરી શકતા? હું વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં ફરીથી મારો વિચાર રજૂ કરવા ઈચ્છું છું કે જૈન જગતની પ્રમુખ વ્યકિતએ એક એવા સામાન્ય મંચની - મિલનભૂમિની–વાત વિચારે કે જે આંતરિક વિવાદને ઉકેલવામાં તથા બહારની સમસ્યાઓનો સામનો કરવામાં શકિતશાળી બને.
“સર્વ જૈન સંપ્રદાયોના પ્રતિનિધિ - સંગઠ્ઠનનો ઉપાય મેં એ માટે દર્શાવ્યો હતો કે નાના નાના પ્રશ્નો મહાન સંગઠ્ઠનમાં વિઘ્ન પેદા કરી ન શકે.
“અનેકાન્ત દષ્ટિને સિદ્ધાંતરૂપમાં માન્ય નહિ કરવાવાળા લોકો પણ સમજાવટની નીતિમાં વિશ્વાસ કરવા લાગ્યા છે. જૈન લોકો માટે તા એ એક સામાન્ય સિદ્ધાંત છે. કોરો સિદ્ધાંત જ નથી, આચારવ્યવહારમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. તેમના માટે સમજાવટની નીતિ વિવાદ પતાવવા માટે મુખ્ય પદ્ધતિ હોવી ઘટે. આજનું હિન્દુસ્તાન પહેલાંથી જ સંકટકાલીન સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આજના વખતમાં કોઈ પણ સમજદાર વ્યકિત અથવા તે સંસ્થા માટે એ ઉચિત નથી કે તે કોઈ નવું સંકટ ઊભું કરે. હું જૈન સમાજને એ પરામર્શ આપવાના પેાતાના વિશેષ અધિકાર માનું છું કે વસ્તુત: સમસ્યાને એ રીતે ઉકેલે કે જેથી કોઈ પક્ષની ઊંચી નીચીના, નાનપ–મોટપના પ્રશ્ન ન ઊઠે, બન્નેની સમાનતા તથા સ્વતંત્રતાની
રક્ષા થાય.
“સમગ્ર જૈન શાસનના ભલા માટે આમ કરવું તે હું નીતાન્ત આવશ્યક માનું છું. હું વિશ્વાસ રાખું છું કે જૈન શાસનની અખંડતાનું સ્વપ્ન ચિન્તવવાવાળા સર્વ લાક મારી ભાવનાને સાથ આપશે.’
આપણે આશા રાખીએ કે આચાર્ય તુલસીના આ પરામર્શના ગંભીરપણે વિચાર કરીને શ્વેતાંબર તથા દિગંબર પક્ષના આગેવાનો સમેતશિખરના પ્રશ્નનો જરૂરી વાટાઘાટો અને સમજાવટ દ્રારા સુખદ નિકાલ લાવે અને પરસ્પરના સદ્ભાવને પ્રતિષ્ઠિત કરે. જૈન શ્વે. કૅન્ફરન્સ ઉદ્યોગગૃહ અગે મળેલુ ચર્ચાપત્ર
તા. ૧૭-૬૫
એ મથાળા નીચે પ્રગટ થયેલ નોંધના અનુસંધાનમાં એ સંસ્થાની કાર્યવાહીમાંથી થોડા સમય પહેલાં નિવૃત્ત થયેલા શ્રી હીરાલાલ જુઠાભાઈ શાહ તરફથી એક પત્ર મળ્યા છે તેમાં ઉપર જણાવેલ મારી નોંધમાં રહેલ એક હકીકતદોષ તરફ ધ્યાન ખેંચતા તેમ જ ઉદ્યોગગૃહની કાર્યવાહીમાંથી તેમણે ગયા એપ્રિલ માસના પ્રારંભમાં આપેલા રાજીનામા સંબંધે ખુલાસા કરતાં તેઓ જણાવે છે કે:
“સદરહુ નોંધમાં આ પ્રમાણે લખાયું છે : ‘સમય જતાં નવા બંધારણ અનુસાર કરવામાં આવેલી ચૂંટણીમાં જૂના બન્ને મંત્રી જેમાંના શ્રી લીલાવતીબહેન એક હતા તેમને મંત્રી તરીકે ચૂંટવામાં ન આવ્યા. વધતી જતી ખટપટના પરિણામે ઘેાડા સમય પહેલાં શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહે અને શ્રી જસુમતીબહેન કાપડિયાએ રાજીનામું આપ્યું.’ આ લખાણથી એમ સમજાય કે શ્રી લીલાવતીબહેનને મંત્રીપદે ન લીધા તેથી ખટપટ ઊભી થઈ અને તે ખટપટના પરિણામે બે કમિટીસભ્યોએ રાજીનામાં આપ્યાં.
તા. ૧૬-૬-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં ‘ જૈન શ્વે. કૉન્ફરન્સ ઉદ્યોગગૃહ અને બંધારણની ૩૨ મી કલમનો અક્ષમ્ય દુરૂપયોગ ’
“બંધારણ અનુસાર નવી કમિટીની ચૂંટણી તા. ૧૩-૬-૬૪ના દિને થઈ અને હોદ્દેદારોની વરણી તા. ૧૬-૬-૬૪ની કારોબારી સિમતિમાં થઈ. આ સભામાં જૂના મંત્રીઓના સ્થાને નવા મંત્રી આવ્યા, જ્યારે મારું રાજીનામું તા. ૧૦-૪-૬૫ના રોજ અપાયું છે. આ બે વચ્ચે દશ મહિનાનો સમય ગયો. એ રીતે આ નોંધમાં જે લખાયું છે કે વધતી જતી ખટપટને અંગે એટલે કે કમિટીસભ્યો અને હાદ્દેદારો સાથેના મતભેદો કે ખટપટના કારણે મારૂં રાજીનામું હોવાનું સમજાવવાના ખોટા પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે ખરી રીતે મારે ઉદ્યોગગૃહની કમિટી સાથે કે હોદ્દેદારો સાથે કે ગૃહની કાર્યવાહી સાથે કોઈ પણ મતભેદ કે અસંતોષ હતા જ નહિ. પરંતુ મારા રાજીનામાનું ખરું કારણ તદન જુદું જ છે અને તે અંગત છે જેથી તમને જણાવી શકતા નથી.’
આના જવાબમાં જણાવવાનું કે શ્રી લીલાવતીબહેન જે ચૂંટણીના પરિણામે મંત્રીપદથી નિવૃત્ત થયા તે ચૂંટણી નવા બંધારણ અનુસાર તાજેતરમાં કરવામાં આવેલી ચૂંટણી નહોતી, પણ આશરે બાર મહિના પહેલાં જૂના બંધારણ નીચે કરવામાં આવેલી ચૂંટણી હતી એમ શ્રી હીરાલાલ શાહ જણાવે છે તે બરોબર છે અને આ રીતે મને મળેલી અધુરી માહિતીના પરિણામે મારા લખાણમાં હકીકતદોષ આવી ગયા છે અને એમ થતાં, શ્રી હીરાલાલ શાહ જણાવે છે તે મુજબ, શ્રી લીલાવતીબહેનના મંત્રી તરીકે નિવૃત્ત થવાની ઘટના સાથે શ્રી હીરાલાલ શાહના રાજીનામાને કોઈ જોડે એ સ્વાભાવિક છે, જ્યારે વસ્તુત: એ બે ઘટનાઓ વચ્ચે કોઈ તત્કાળ સીધા સંબંધ નથી. આ હકીકતદોષ માટે હું ખરેખર દિલગીર છું.
આમ છતાં એ હકીકત છે કે છેલ્લાં દોઢ બે વર્ષથી ઉદ્યોગગૃહના પ્રમુખ કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ અને આંતરિક વીખવાદ ચાલી રહ્યો હતો અને ઉત્તરોત્તર વધતા જતા હતા. તેના અંતિમ તબકકે શ્રી જસુમતીબહેન સાથે શ્રી હીરાલાલ શાહે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામાને ઉદ્યોગગૃહમાં ચાલી રહેલા અને ઉત્તરોત્તર ઉગ્ર બનતા જતા સંઘર્ષ સાથે કશા જ સંબંધ નથી. એમ શ્રી હીરાલાલ શાહ જણાવે છે તે આજની પરિસ્થિતિના સંદર્ભમાં એકદમ ગળે ઉતરે તેવું નથી. આ રાજીનામાનું ખરું કારણ તદૃન જુદું છે અને તે અંગત છે જેથી તેઓ મને જણાવી નથી શકતા એમ શ્રી હીરાલાલ શાહ જણાવે છે, તેમના રાજીનામા સાથે વહી રહેલી વાતોના સંદર્ભમાં આ ‘અંગત ’ શબ્દ બહુ માભમ છે અને તે અંગેના તર્કો શમાવવાને બદલે ઉલટાનું ઉત્તેજિત કરે છે. ઉદ્યોગગૃહના પ્રમુખ શ્રી રતિલાલ ઉજમશી શાહ તરફથી મળેલા એક પત્રમાં ઉદ્યોગગૃહ સાથે જોડાયેલી સઘળી બાબતોની પૂરી જાચ કરવામાં આવે અને તે માટે જૈન આગેવાનાની એક તપાસ સમિતિ નીમવામાં આવે એવી ઈચ્છા દર્શાવવામાં આવી છે. આશા રાખીએ કે એ જાચ-તપાસ દ્વારા ઉદ્યોગગૃહ અંગે ચાલી રહેલી સાચી ખોટી અનેક વાતોનું નિરાકરણ થઈ જશે અને આજ ઊઠેલા વાવંટોળ શમી જશે.
પરમાનંદ
Page #133
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૧૫
પ્રબુદ્ધ જીવન
સુકી ધરતીનાં મીઠાં સ્મરણા~૮
રવિવાર તા. ૧૪-૨-૬૫
માંડવી હવે અમે ગામડામાંથી શહેરમાં આવી ગયા હતા. માંડવી અમારા પ્રવાસનું છેલ્લું સેાપાન હતું. માંડવીમાં અગ્રગણ્ય કોંગ્રેસી કાર્યકર શ્રી ઝુમખલાલ મહેતાએ અમારું સ્વાગત કર્યું.
અમે સૌથી પ્રથમ ત્યાંની ટી. બી. કલીકીની મુલાકાતે ગયા. પાલીતાણાવાસી ડો. છેટાલાલ મહેતાએ તથા ડો. નાશીર દસ્તુરે આ આખીય Well-equipped Clinic અમને બતાવી. ૧૯૪૯ની ૨૬મી જૂને શરૂ થયેલ આ કલીનીકમાં શરૂઆતમાં ૪ બેડ હતા અને આજે ૪૭ બેડ છે. નાના સરખા પાકા બાંધેલા ૪૭ બ્લોકોમાં ૪૭ બેડ છે. અહિં દરદી તથા તેની સાથે રહેનાર એક જણને બધી સગવડ આપવામાં આવે છે. દરદી સાથે રહેનાર એના સગાને રેશન એના હાથે દળવાનું હોય છે. કલીનીક્માં એક પ્રાર્થનાહાલ છે જયાં દરદીઓ પ્રાર્થના માટે રોજ ભેગા થાય છે. દરદીઓની પુનર્વસવાટ યે.જના--એ એક ખરેખર સુંદર વિચાર અમે અહિ જાયા.
પછી અમે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી. શ્રી. પુરુષોત્તમ ધનજી વેદ, ડો. નાશીર દસ્તુર ઉપરાંત ત્યાંના નિયામક શ્રી. જોષી અને પ્રિન્સિપાલ ઈન્દુબહેન જોષીએ અમને બધે ફેરવ્યા અને સાંસ્થાની માહિતી પુરી પાડી.
કન્યાકેળવણીના ક્ષેત્રે આ સંસ્થાએ સાધેલી સંગીન પ્રગતિ ખરેખર પ્રશંસનીય લાગી. વિદ્યાલયમાં શરૂઆતમાં ૪૦ કન્યાઓ અને ૪ શિક્ષકો હતા. આજે ૬૩૦ કન્યાઓ અને ૨૪ શિક્ષકો છે. અહિં શ્રીમતી ઈન્દિરા ગાંધીની પ્રેરણાથી કન્યાઓ માટે ખાસ નવી હોસ્ટેલ પણ બાંધવામાં આવી છે, જેનું આયોજન ઘણું જ સુંદર છે.
આ હોસ્ટેલમાં ૪૫ કન્યાઓને રાખી શકાય એવી સગવડ છે પણ અત્યારે આ હોસ્ટેલમાં માત્ર ૧૬ કન્યાએ આવીને રહી છે. હાર્ટેલમાં રહેવાની ફીનું ધોરણ કદાચ ત્યાંના લોકોને જરા આકરું પડતું હશે, આથી જ હાસ્ટેલમાં બહુ ઓછી સંખ્યામાં કન્યા રહેવા આવતી હોય એમ બનવાજોગ છે. અહીં રહેતી અને છઠ્ઠા ધારણમાં ભણતી બેબી નિરંજનાએ અંગ્રેજી-હીંદી-મરાઠી અને ગુજરાતી ભાષામાં દેશસેવાની પ્રતિજ્ઞા સંભળાવી મને આશ્ચર્યમુગ્ધ કર્યાં. જે નવી હોસ્ટેલ થઈ છે. તે ૧ લાખ અને ૧૦ હજારને ખર્ચે બંધાઈ છે, જેમાં સરકારે ૬૬ હજાર રૂપિયા આપ્યા છે. કન્યાવિદ્યાલયની સાથે જ જોડાયેલા રાજાના મહેલના ઉપયોગ શાળાનાં ધારણા ચલાવવામાં થાય છે. આ પણ સમયની એક બલિહારી કહેવાય ને ?
હવે અમે માંડવીનાં સ્વ. મુનિ શુભવિજયજીના પુરષાર્થથી નિર્માણ કરવામાં આવેલ પ્રખ્યાત જૈન આશ્રમમાં આવી પહોંચ્યા હતા. અહીં શેઠશ્રી હીરાલાલ ભુલાણીએ તેમ જ અન્ય આગેવાનાએ અમને આવકાર આપ્યા. આ આશ્રમની સ્થાપના સૌ. ૨૦૦૪ના વર્ષમાં કરવામાં આવી છે. આ આશ્રામને બીજું નામ “ધરડા--આકામ” પણ આપી શકાય--કારણ આ આશ્રમમાં શરીરે અશકત અને જેની કોઈ સારસંભાળ રાખી ન શકે એવાં ભાઈ બહેનોને રાખવામાં આવે છે. અને અહીં દાખલ થનારની ઉંમર લગભગ ૫૦ વરસની આસપાસની હોય છે. અમે ગયા ત્યારે આશ્રમમાં ૮૦ બહેનો અને ૪૦ ભાઈઓ હતાં. તેમની પાસે કશા જ ઉદ્યમ ન મળે તેથી એમને જોતાં આપણને લાગે કે આ લોકો મરવાને વાંકે જીવે છે. આ સંસ્થાની ત્રુટિ અમને એ લાગી કે અહિં જેમની પાસેથી કામ લઈ શકાય એવા લોકો પાસેથી પણ કશું જ કામ લેવામાં આવતું
૪૭
✩
નથી. કામના માસિક ખર્ચ રૂા. ૬૫૦૦ના છે. પાંચ લાખનું સ્થાયી ફંડ છે, વ્યાજની રકમ અને બાકીની રકમ દાના દ્વારા મેળવી આ સંસ્થાનો નિભાવ થાય છે. આશ્રમની અંદર એક સુંદર જિના લય છે. પ્રવેશદ્રાર ઉપર આરસનાં બે બળદો છે. વિશાળ જગ્યામાં આવેલા આ કામનું વાતાવરણ ઘણુ જ સુંદર અને સ્વચ્છ લાગ્યું.
કામમાં મારે માટે સાણંભાજન કરવાનું હતું. અહિં અમારા માટે બાદશાહી કહી શકાય એવું ભાજન તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ ભુજપુર અને ત્યારબાદ બીદડામાં અમે ઠીક ઠીક ખાધેલું હોઈને આ ભવ્ય ભાજનને અમે યોગ્ય ન્યાય આપી
શક્યા.
રાત પડી ગઈ હતી. અમારે હવે જયાંથી પ્રવાસ શરૂ કર્યો તે રાયણ ગામે પહોંચવાનું હતું. રાયણમાં શાળાના બાળકોના મનોરંજન કાર્યક્રમ હજુ અમારે જોવાનો હતો. પણ માંડવી જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અને માંડવીના આગેવાન કાર્યકરોએ પરમાનંદભાઈ સાથે વાર્તાલાપ ગાઠવ્યા હતા. આ વાર્તાલાપમાં બધા સભ્યોને રોકવા ઠીક ન લાગતાં પરમાનંદભાઈ, દામજીભાઈ મગનભાઈ અને હું રોકાયા. બાકી બધાં રાયણ તરફ રવાના થયા.
માંડવી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં ગોઠવાયલા વાર્તાલાપમાં શ્રી પરમાનંદભાઈએ વર્તમાન રાજદ્નારી પરિસ્થિતિ અંગે કેટલાક વિચારો રજૂ કર્યા, એ દિવસોમાં અંગ્રેજી-હિંદીના પ્રશ્ન ઉપર દક્ષિણ ભારતમાં ચાલી રહેલા તાફાના અંગે ઊંડો ખેદ દર્શાવ્યો, અને ગુજરાતમાં પણ અંગ્રેજીનું શિક્ષણ આઠમાંથી શરૂ કરવું કે પાંચમાંથી શરૂ કરવું એ મુદ્દા ઉપર ઝગડા ચાલ્યા કરે અને કોંગ્રેસ તેના કોઈ ઉકેલ ન લાવી શકે અને પરિણામે કોંગ્રેસ આવા પ્રમાણમાં નજીવા મુદ્દા ઉપર જર્જરિત થતી જાય એ વિષે પેાતાનું આશ્ચર્ય તેમ જ દુ:ખ વ્યકત કર્યું. સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોએ પરમાનંદભાઈએ જે કાંઈ કહ્યું તેથી જુદા ન પડતાં તેમના વિચારોનું અનુ મેાદન કર્યું અને આજે દેશમાં જે કાંઈ ચાલી રહ્યું છે તે વિષે ઊંડી ચિતાની લાગણી વ્યકત કરી. આમ પરસ્પર વિચારોની સારી આપલે થઈ. ત્યાર બાદ અલ્પાહાર વડે તેમણે અમારું આતિથ્ય કર્યું. અને અહિના અગ્રગણ્ય કાર્યકર ડૉ. દસ્તુરે આભારનિવેદન કર્યું. આ ૐા. દસ્તુર મૂળ નવસારીના છે અને અહિં આવીને વસ્યા છે અને તેમણે કચ્છના જૈન ગ્રેજ્યુએટ બહેન નિલનીબહેન સાથે લગ્ન કર્યું છે. કચ્છમાં આવા એક સંસ્કારી પારસી-ગુજરાતી યુગલને આ નિમિત્તે મળવાનું બનતાં અમે સવિશેષ આનંદ અનુ
ભવ્યા.
પાછા રાયણમાં
આ વાર્તાલાપ – મિલન પતાવીને અમે માંડવીથી રાયણ જવા ઉપડયા. રાયણ પહોંચ્યા ત્યારે રાત્રીના દસ વાગ્યા હતા. આમ ભદ્રં શ્વરથી સવારના નીકળેલા અને સ્થળે સ્થળે રોકાતા અને અનેક લોકોને મળતા હળતા થાકેલા પાકેલા અમે અહિં આવ્યા હતા અને શરીર રામ અને નિદ્રાને ઝંખતું હતું, પણ અહિં પણ હજુ અમારા માનમાં યોજવામાં આવેલા પાઠશાળાના વિદ્યાર્થીઓના મનોરંજનકાર્યક્રમમાં હાજરી આપવાની હતી, ભાગ લેવાના હતા. રાયણમાં જયાં અમારો ઉતારો હત તે પાઠશાળાની બાજુએ આવેલા ચોગાનમાં જ પાઠશાળાના કાર્ય શિક્ષક ભાઈબહેનોએ જાતમહેનતથી એક સ્ટેજ ઊભું કર્યું હતું. સ્ટેજના પડદા, વેશપરિધાન બધું કાંઈક કાચું લાગે, પણ તે પાછળ જે ઉત્સાહ અને પરિશ્રમ હતા તે ભારે પ્રસંશનીય હતો. અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલ નાટક, રાસ, ગરબા વગેરેના રસપ્રચૂર કાર્યક્રમમાં બાલવિદ્યાર્થીઓને અસાધારણ
414
Page #134
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રબુદ્ધ જીવન
ઉત્સાહ તરી આવતા હતા. અમારી આંખોમાં ઊંઘનું ઘેન ભરાયેલું હતું. અમારામાંના કેટલાક તો પથારીવશ થઈ ગયા હતા. પરમાનંદભાઈ પણ એકાં ખાતા હતા. તેમને જોઈને મને એક રીતે દયા આવતી હતી, કારણ કે આખા કાર્યક્રમ પુરો થાય ત્યાર બાદ તેમણે અમારા નેતા તરીકે આ કાર્યક્રમ યોજનાર સંસ્થાના અને
કાર્યક્રમમાં ભાગ લેનાર બાળ-વિદ્યાર્થીઓના આભાર માનવાના
હતા. એટલે તેમને તે આાખર સુધી ફરજિયાત બેસી રહેવાનું જ હતું. ઠંડી પણ ઠીક પ્રમાણમાં હતી પણ તેનું તે સાલ ઓઢીને નિવારણ થઈ શકતું હતું. આખરે મધરાતે કાર્યક્રમ પૂરો થયો અને પરમાનંદભાઈએ સ્ટેજ ઉપર જઈને બાળવિદ્યાર્થીઓને ધન્યવાદ આપ્યા અને રાયણ જેવા દેશના એક ખુણે આવેલી પાઠશાળા · આવા સાંસ્કૃતિક કાર્યક્રમા યોજી શકે છે તે આપણા દેશ કેટલા આગળ વધી રહ્યો છે તેનું સૂચક છે એમ જણાવીને તે વિષે પોતાના આનંદ પ્રગટ કર્યા. અને અમારી પ્રવાસમંડળીના માનમાં આવા મનોરંજન કાર્યક્રમ યોજવા બદલ પાઠશાળાના કાર્યવાહકો અને શિક્ષક ભાઈબહેનના હાદિક આભાર માન્યો.
પછી તો જાણે કે કોઈ બંધનમાંથી છૂટયા હોઈએ એમ આખા દિવસના કાર્યક્રમોની હારમાળામાંથી મુક્તિ મેળવીને અમે સા ગાઢ નિદ્રાને આધીન થયા અને જોતજોતામાં પડેલી સવારે અને પૂર્વાકાશમાં ઉદય પામેલા સૂર્યે અમને બીછાનું છેાડવાની ફરજ પાડી.
સેમવાર તા. ૧૫-૨-૬૫ રાયણમાં અંતિમ દિવસ
અમે અમારા કચ્છના પ્રવાસ રાયણથી શરૂ કર્યો હતો. પ્રવા સના આજના છેલ્લા દિવસ રાયણમાં જ શાન્તિથી આરામમાં પસાર કરવાના અને મહિના લોકોને મળવાહળવામાં જ કાઢવાના હતા.
સવારનું ” નિત્યકર્મ અને ચા-નાસ્તા ધીમેં ધીમે પતાવ્યા બાદ સૌથી પહેલા કાર્યક્રમ અહિની ગ્રામ પંચાયતને મુલાકાત આપવાના હતા. કચ્છના અમો પ્રવાસ ગાઠવવામાં જેમણે અસાધારણ જહેમત ઉઠાવી હતી તે શ્રી મગનભાઈ અહિંના મૂળ વંતની અને અહિં ચાલતી સહકારી મંડળીના તેઓ ચેરમેન છે. તેમણે આ સહકારી મંડળીની પ્રવૃત્તિને અમને પૂરો ખ્યાલ આપ્યા.
આ વર્ગની આ એકજ મંડળી છે. સભ્યસંખ્યા ૪૫૫ની છે. મંડળીને હસ્તક ૩ ગામો છે. ત્યાર બાદ અમે પંચાયતની આશિમાં ગયા. પંચાયતની ભાવિ યોજનાઓમાં, આાગ્યકેન્દ્ર, મહિલા ગૃહઉદ્યોગ, કામદાર મંડળ, જાહેર પબ્લિક વર્ગ–પાકા જાજરૂઓ—ઓપન એર થીયેટર–ટેલીફોન વ્યવસ્થા અને કુટુંબ નિયોજન છે. ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શામજીભાઈ ઉર્ફે જખુભાએ સૌ સભ્યોનું સ્વાગત કર્યું અને રાયણને અમે મહાનુભાવાના દર્શનથી પાવન થયેલું સદ્ભાગી માન્યું... ત્યારબાદ શ્રી મગનભાઈએ પંચાયતની સમજ આપી કહ્યું “અમારી ગ્રામપંચાયતે લાખો રૂપિયાનાં કામ સરકારનાં અને પ્રજાના સહકારથી કર્યાં છે. અહિં જ્યાં આપણે બેઠા છીએ તે એક ધર્મશાળા હતી. આજે આ સુંદર અતિથિગૃહ છે. અમે બાલમંદિર ચલાવીએ છીએ. બાળકોને દૂધ પણ આપીએ છીએ. સંસ્કારકેન્દ્ર પણ ચલાવીએ છીએ. અમે ગામનાં હિતની વાતામાં રાજારી વાતો ભૂલી જઈએ છીએ.”
શ્રી પરમાનંદભાઈએ પંચાયત રાજ્ય અને ગ્રામ સહકારી મંડળી ઉપર બોલતાં અંતે કહ્યું “હું ઈચ્છું કે તમે આ રાયણ ગામને એક આદર્શ ગામડું Model Village−બનાવો.”
ત્યારબાદ અમારી મંડળીના તનસુખભાઈએ તેમની સ્વરચિત શાયરીમાં દામજીભાઈને અભિનંદન આપ્યાં, પરમાનંદભાઈને
તા. ૧-૭-૬૫
બાગબાન તરીકે ઓળખાવ્યા અને ગ્રામ પંચાયતની સુંદર કાર્યવાહી માટે આનંદ વ્યકત કર્યો.
મે પણ જણાવ્યું કે ‘મારું કામ આભાર પ્રદર્શિત કરવાનું છે. પણ એ માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આમ છતાંય સૌથી વિશેષ આભાર મારે દામજીભાઈનાં પત્ની- દેવકાબેનના માનવાના છે. અગર એમની સંમતિ અને સાથ ન હોત તો દામજીભાઈ પણ આ સાહસ ઉઠાવી ન શકત. આ સિવાય અમારી આખી યાત્રામાં બધી જ વ્યવસ્થા ઉપાડી લેનાર કર્મયોગી શ્રી મગનભાઈના જેટલા આભાર માનું એટલા ઓછા છે. આ સિવાય જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ત્યાં અમને પ્રેમના જ અનુભવ થયો છે. આ યાત્રાને અમારો અનુભવ ખૂબ સુખદ તેમ જ મીઠા છે. સ્મરણે હંમેશને માટે રહે એવા અમારો પ્રવાસ થયા છે. અહિંના મિત્રમંડળના પણ હું અમારા સંઘવતી આભાર માનું છું.
,,
આ પછી લીંબુનું પાણી સૌને આપવામાં આવ્યું. એનું પાન કરી અમારી મંડળી ઝવેરચંદભાઈનું મકાન જોવા ચાલી, રસ્તામાં મિત્રમંડળ મારફત ચાલતા દવાખાનાની મુલાકાત પણ લીધી. આ દવાખાનાને માસિક રૂા. ૫૦૦)ના ખર્ચ આવે છે. ડોકટર દરરોજ સાં નિયમિત આવે છે. દવાના દશ પૈસા લેવામાં આવે છે.
ત્યારબાદ અમે ઝવેરચંદભાઈના ઘેર ગયા.
ઝવેરચંદભાઈનું મકાન વિશાળ તેમ જ સ્વચ્છ હતું. રસોડામાં મગનચૂલા જોવામાં સૌને રસ પડયો. આ ચૂલાથી ઘરમાં ધૂમાડો થતો ં નથી. દિવાલ કાળી થતી નથી અને રસાઈને જોઈતી ગરમી મળી રહે છે. ઝવેરચંદભાઈનાં પત્ની અને બાળકો અહિં રહે છે તેમનાં પત્નીને ગામડાનું જીવન ગમે છે. મુંબઈ શહેરનું ધમાલિયું જીવન ગમતું નથી – ઝવેરરચંદભાઈની એક બેબી મુંબઈ રહે છે. તેમનાં પત્નીએ અસલ કચ્છી પેશાક – એઢણી – ઓઢી હતી. દામજીભાઈનાં કુટુંબમાં લાજનો બીલકુલ રિવાજ નથી, જેઠ – મોટેરા-નાનાં વહુ સાથે છૂટથી બોલે છે...અહિં પણ ફૂટ અને ઠંડાપીણાને ન્યાય આપવા પડયો.
ઝવેરચંદભાઈનાં ઘરેથી દામજીભાઈનાં ઘરે ગયા. આ એમનું મકાન તાજેતરમાં જ બંધાયેલું હતું એટલે બામ્બે ઢબનું હતું – ત્યાં થોડો સમય રોકાઈ તેમની સામે આવેલું તેમનાં મોટા ભાઈ ગાંગજીભાઈનું મકાન જોયું. ત્યાંથી અમે શ્રી કાનજીભાઈની જગ્યાએ જમવા ગયા. ભાજનમીને ઉતારે આરામ કરવા ગયા.
乖
૩ વાગ્યા અને મગનભાઈ તેડવા આવ્યા. વાડીએ શેરડીના રસ પીવા જવાનું હતું. કેટલાક બહેનો અને એક ભાઈ માંડવી શોપીંગ કરવા ગયા – બાકીના વાડી તરફ ચાલવા લાગ્યા – એ પહેલાં રસ્તામાં મગનભાઈનાં મકાનની પણ મુલાકાત લીધી.
મગનભાઈનાં પત્ની પંચાયતનાં સભ્ય છે અને અન્ય સામાજિક પ્રવૃત્તિમાં પણ રસ લે છે.
*
દોઢ બે માઈલની અમારી પદયાત્રા પછી અમે ધનજીભાઈની વાડીએ પહોંચ્યા. ત્યાં અમે ખેડૂત - જીવનનું અદ્ભુત દૃશ્ય જોયું. પાંચ ભાઈઓનું કુટુંબ એક જ રસોડે રહે – ઘરમાં વડીલની ઉમર ૧૦૨ વર્ષની. તેમને પાંચ છેકરા અને દરેકનાં ઘરે પણ પાંચ છે.કરા. ઘરમાં પાંચ છ ધોડિયા દેખાતાં હતાં. ખેતર – વાડી - ગાય ભેંસ—બળદો આ બધું જોઈને કોઈ એક ચિત્રપટ ઉપર અંકાયલું ચિત્ર જોતા હોઈએ એવું લાગતું હતું.
શેરડી પીલાઈ. પેટ ભરી ભરીને રસ પીવરાવવામાં આવ્યો. અમારા તનસુખભાઈ અને ભગુભાઈ વચ્ચે શેરડીનાં લગભગ બે ફટ લાંબા સાંઠાની સ્પર્ધા થઈ. તનસુખભાઈ આખા સાંઠો ચુસી જવામાં પહેલાં આવ્યા અને ભગુભાઈએ હાર કબૂલ કરી. અલબત્ત ત્યાર
Page #135
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૬૫
પછી તનસુખભાઈને એમનાં દાંત સાફ કરવામાં થોડીક તકલીફ પડી—, પણ આ બધું જોવામાં અમને ખૂબ મઝા આવી.
અહીંથી પાછા વળતાં ફરી એક બીજી વાડીની મૂલાકાતે ગયા. ત્યાં ખાટલાઓ – ઢોલીઆએ ઢાળવામાં આવ્યાં હતાં. ચંદરવાએ બીછાવવામાં આવ્યાં હતાં. સુંદર સ્વચ્છ કપ – રકાબીમાં એલચીની સુવાસવાળી ચાહ લાવવામાં આવી. ચાહની જગ્યા તે નહોતી તો પણ અરધા અર। કપ લેવા પડયા આ વાડી ધનજીભાઈઈના વડીલ પુત્રની હતી.
હવે વાતેાના ગપ્પા મારતાં મારતાં, રસ્તામાં આવતાં ઝાડને, છોડને, પાકને, ઓળખતાં ઓળખતાં રસ્તો કપાઈ ગયો અને અમે ઉતારે આવી પહોંચ્યા. જમવાની ઈચ્છા ન હતી. છતાં રોટલા “ ખીચડી રાહ જોતા હતા એટલે થોડેક ન્યાય એને પણ આપવા પડયા.
હવે કચ્છમાં અમારી છેલ્લી રાત આવી ગઈ હતી. એ રાત
લંબાય તો કેવું સારું—આ ખ્યાલથી આખર જલસા તે કરી જ લેવા એ માટે પ્રથમ દિને સંગીતકાર જોષીએ જે સંગીતમસ્તીના અનુભવ કરાવ્યો હતો તે સંગીતમસ્તી માણવા અમે જોષીને બાલાવ્યા – તેઓ એમની મંડળી સાથે આવી ગયા–રાતના ૯ વાગે જલસો શરૂ થયો. શાસ્ત્રીય રાગા એક પછી એક છૂટવા લાગ્યા.
મીરાંના ભજન પણ ગવાયા–હવે ૯, લા, ૧૦ વાગવા આવ્યા પણ માંડવી ગયેલી ૩ બહેનો અને એક ભાઈની મંડળી હજુ પાછી ફરી ન હતી — તેની ચિંતા અમને જરા અસ્વસ્થ બનાવતી હતી, પણ થોડીવારમાં તેઓ આવી ગયા અને ચિંતાનું વાદળ ખસી ગયું. અને અંતે દુર્ગા રાગ ગવાયો. -
પર્યટન મંડળી તરફથી કરવામાં આવી :
રૂા. ૨૫૧.૦૦ પાઠશાળાને
અપૂર્ણ
પ્રબુદ્ધ જીવન
*
અંતિમ આભારવિધિ કરતાં રાયણ ગામને નીચે મુજબની ભેટ
રૂા. ૧૦૧.૦૦
ગ્રામપંચાયતને
રૂા. ૧૦૧.૦૦ સંગીતકાર જોષી – અને પાર્ટીને રૂા. ૫૧,૦૦
મહાજનને.
રૂા.
૫૧.૦૦ મનોરંજનમાં ભાગ લેનાર બાળ કલાકારોને ચીમનલાલ જેઠાલાલ શાહ
વિલાયતમાં ધ્યાધમ
ક્રૂરતાનિવારણના કાયદે ધારાસભા પાસે મંજૂર કરાવીને, હેન્રી બર્ગ શેરીમાં નિકળ્યો, તો એક ઘેાડાગાડીવાળા ઘેાડાને ચાબખા મારતા હતા, અને એણે કહ્યું, ‘આમ ચાબખા હવે ન મરાય, મારે તા ગુનો ગણાય.'
- બર્ગ એક દિવસ બસમાં બેસીને જાય છે ત્યાં એક ખાટકી વાહનની કારથી લટકતાં ને પીડાને લીધે આંખ ફાડતાં ઘેટાં ને વાછડાંને ગાડામાં ભરી લઈ જતા હતા તેને એણે જોયો, બર્ગ બસમાંથી ઉતરી પડયાને એણે ખાટકીને પકડયા, પણ તે કોરટમાં છૂટી ગયો.
વળી એ જ્યાં માથું ફાટી જાય. એવી દુર્ગંધ પ્રસરેલી હતી એવાં કતલખાનામાં જાય ને કતલ કરનારાની ક્રૂરતાના વિરોધ કરે; એટલે કોકે કતલ કરેલા ઢોરનાં આંતરડાં એના માથે માર્યાં, મેઢા ઉપરથી લાહી લૂઈ લઈને એ દવાવાળાની દુકાને ગયા ને કપડાં ઉપર પડેલા ડાઘ કઢાવી નાખ્યા. જનાવર પ્રત્યે ક્રૂરતા કરવા માટે અમેરિકામાં પહેલી શિક્ષા એણે એપ્રિલ માસમાં કરાવી.
જીવતા કાચબાના પગ વીંધી દોરીથી બાંધીને એને વહાણમાં નાંખીને લઈ જાય છે એમ બગે જોયું એટલે એણે વહાણના મુખી
તથા બીજા ખારવાને પકડાવ્યા, કોટે બર્ગના વિરુદ્ધ ફેોંસલે આપ્યો, પણ આગાસિઝ નામે વિજ્ઞાનીએ બર્ગનું ઉપરાણુ લીધું.
કુકડાંનાં પીંછા એ જીવતાં હોય ત્યાં ખેંચી કાઢતા એના અને દૂધવાળા દૂઝતાં ઢોર પર જુલમ કરતા એના પણ બર્ગે વિરોધ કર્યો,
બર્ગે કાયદો કાવ્યો ને લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરી, પણ પૈસાનું કામ પડે તેનું શું થાય? બર્ગની આગળ જે ધન હતું તે પૂરું પડે એમ નહાતું. વધારે પૈસા ક્યાંથી મળે એની ચિતામાં એ વ્યગ્ર થઈ ગયા, ત્યાં ન્યૂ યોર્કની ઈસ્પિતાલથી અને એક સંદેશા આવ્યા, ‘એક ભાઈ માંદા છે એને તમે કૃપા કરીને મળી જાઓ' બર્ગ ન્યૂ યૉર્ક ગયા ને ત્યાં મા, બાનાર્ડને મળ્યા, બાનાર્ડ કહે, ‘બર્ગભાઈ, તમારી વર્તમાનપત્રમાં બિન્દા થાય છે તે હું જોઉં છું. જંગલી જનાવર ઉપર પાર વિનાના જુલમ થાય છે તેનો હું સાક્ષી છું, એટલે તમારા કામ માટે થોડાક પૈસા મારે તમને આપવા છે તેને સ્વીકાર કરો.’ આ પછી થેડાક દિવસે બર્ગને ૧,૧૫,૦૦૦ ડૉલરનો ચેક મળ્યો. આના દાતા બાનાર્ડનો પાટું માનવા બર્ગ ઈસ્પિતાલે ગયો, ત્યાં તો એ મરી ગયા હતા.
આ પછી બર્ગને ઘણી આર્થિક સહાયતા મળી. આજકાલ ન્યુ યોર્ક શહેરની સસાયટી જ એક વર્ષમાં ૨,૫૦,૦૦૦ જનાવરની ભાળ કાઢે છે, અને પાંજરાપોળમાં લઈ જાય છે. ગારહમની શેરીઓ ઉપરથી રોજ ૪૫૦ ભૂલાં પડેલાં, માંદાં તથા ઘવાયેલાં જનાવરને સંભાળે છે અને અને ચેરી, ભૂખતરસ, ટાઢ, રોગ તથા અકસ્માતથી બચાવે છે. સાસાયટીની ઈસ્પિતાલમાં ન્યુ યોર્કનાં જનાવર વર્ષે ૬૩,૦૦૦ દિવસ સારવાર પામે છે. જે માણસ જેલમાં કે ઓચિંતા ઈસ્પિતાલમાં જાય એના પાળેલા પ્રાણી તથા ભારવાહી જનાવર પણ સાસાયટીને ભળાવાય
છે.
જનાવરની રક્ષાને નિમિત્તે ન્યુ યોર્કની સેસાયટી એક વર્ષમાં ૬૦૦૦ પાળેલાં પશુપક્ષીની દુકાન, ૫૦૦૦ કૂકડાની માર્કીટ, અને તબેલાનું નિરીક્ષણ કરે છે, ને જનાવર પ્રત્યે ક્રૂરતાના કેસની તપાસ કરે છે. ગારહમની સેાસાયટી ૪૫ અવેડામાં ઘોડા માટે પાણી ભરાવે છે ને ઉનાળામાં ૪૩ તાત્કાલિક અવેડા ભરાવે છે. એણે વિવિધ સેવાને નિમિત્તે ૧૯૪૦ માં પાંચ લાખ ડૉલરનું ખર્ચ કર્યું હતું.
ન્યુ યોર્કમાં છે એવી સોસાયટીએ યુનાઈટેડ સ્ટેટસમાં ૬૬૪ છે. તેમાં વર્ષે કેટલાય નવલાખ ડૉલર વપરાય છે ને કેટલાય નવ લાખ કલાકની મહેનત થાય છે. આ બધા એક હેન્રી બર્ગની દયા, સ્થિરતા ને દીર્ઘદષ્ટિનો પ્રતાપ છે.
બર્ગ ૧૮૬૪માં રશિયાથી અમેરિકા પાછા આવ્યા ત્યારથી તે ૧૮૮૮માં એનો દેહ પડયો ત્યાં લગી એણે ક્રુરતાનિવારણનું જ ક્ષમ કર્યું. એ કહેતા કે માણસ જનાવર ઉપર જુલમ કરે તેમાં જનાવર દુ:ખી થાય એ તો છે જ, પણ માણસ માણસ નથી રહેતે, ને પશુથી યે અધમ બની જાય છે.
જેમ જનાવર ઉપર તેમ જ છેકરાં ઉપર પણ જુલમ થાય.છે તેની પણ બર્ગને મન ચિન્તા હતી. મેરી એલન નામે કરીને એનાં પાલક માબાપ મારતાં હતાં તે શ્રીમતી વીલર જોઈ ગયાં, ને એ બર્ગ આગળ ગયાં. બર્ગે મેરીનાં માબાપ ઉપર કેસ માંડયો ને એને શિક્ષા કરાવી, પછી મેરી નામે વકીલ તથા જૅન ડી. રાઈટ નામે ડાક્ટર સાથે મળીને બર્ગે બાળદયાની અરજી ઘડી. આ અરજીરૂપી બીજમાંથી જગતમાં પહેલી બાળકપ્રત્યે ક્રૂરતા-નિવારિણી ન્યુયોર્કની સાસા
યટીની સ્થાપના થઈ.
* હેન્રી બર્ગ વિષે કહેવાય છે કે એણે ભલાઈના નવા પ્રકાર શોધી કાઢયા.
(ક્રમશ:)
* ડોનાલ્ડ કલરાસ - પીટી- કૃત 'લાઈવ્સ ઑફ ડેસ્ટિની (પ્રકાશક: અમેરિકન લાઈબ્રેરી) ઉપરથી.
દેસાઈ વાલજી ગોવિંદજી
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૬૫
5. નવા જે. પી. સભ્યનું સન્માન તા. ૧૯-૬-૬૫, શનિવારના રોજ શ્રી. મુંબઈ જૈન યુવક પ્રમુખ શ્રી ગિરીશ ચિતળિયાએ શ્રી ધીરૂભાઈને ઉદ્દેશીને બોલતાં જણાસંધ તરફથી નવા જે. પી. બનેલા સંઘના સભ્ય શ્રી દામજીભાઈ વ્યું કે, “પ્રોગ્રેસિવ ગ્રુપમાં ભાઈ ધીરૂભાઈ સાથે મેં વર્ષોથી કામ કર્યું વેલજી શાહ તથા શ્રી ધીરૂભાઈ ગુલાબચંદ કાપડિયાનું સન્માન કરવા છે. તેઓ મારા મુરબ્બી છે અને પ્રોગ્રેસિવ ગ્રુપમાં હું આજે આ માટે શ્રી ગ્રેઈન રાઈસ, એન્ડ ઑઈલસીડસ મરચટસ એસેસીએશ- સ્થાન ઉપર આવ્યો છું એ તેમની દોરવણીને અને માર્ગદર્શનને નના હૉલમાં સન્માન સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે આભારી છે અને તેથી ધીરુભાઈ જે. પી. થયા તે અંગે તમે જેટલે સંઘના સભ્યો સારી સંખ્યામાં હાજરી આપી હતી, જેને શ્રી આનંદ અનુભવે છે તેટલે જ હું આનંદ અનુભવું છું.” ચીમનલાલ ચકુ ભાઈ શાહ પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. પ્રારંભમાં ત્યાર બાદ પ્રમુખશ્રીએ બને જે. પી. સભ્યને પુષ્પહાર પહેશ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે “શ્રી દામજીભાઈ આપણને એટલા
રાવતા જણાવ્યું કે “કેટલીક વાર પદવીથી પદવી પ્રાપ્ત કરનાર બધા પરિચિત છે કે તેમને કઈ ખાસ પરિશ્ય આપવાની જરૂર જ
વ્યકિતનું ગૌરવ વધે છે તો કેટલીક વાર વ્યકિતથી પદવીનું ગૌરવ વધે
છે. આજે માપણે એવી વ્યકિતઓનું બહુમાન કરી રહ્યા છીએ કે નથી. આપણી કાર્યવાહક સમિતિમાં ઘણા વર્ષથી તેઓ ચૂંટાતા આવ્યા
તેમના વડે જે. પી. પદનું ગૌરવ વધ્યું છે એમ આપણે વિનાસંકોચ છે. વીશા પ્રીન્ટરી તથા મુકેશ મેડીકલ સ્ટાર્સના તેઓ ભાગીદાર છે કહી શકીએ છીએ. અને કાગદી મરચન્ટ્સ એસોસીએશનના તેઓ ઉપપ્રમુખ છે.
આ જે. પી. ની સંસ્થા અંગ્રેજી હકુમતને વાસે છે, અને સંઘ તરફથી યોજાયેલ કરછને પ્રવાસ આટલો બધે સુખરૂપ અને એ સંસ્થા બ્રિટનમાં ઘણા સમય પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. દેશમાં સફળ નીવડે તે પાછળ તેમને અસાધારણ પરિશ્રમ અને ઊંડા
સુલેહશાંતિ જાળવવા માટે લશ્કર રાખવામાં આવે છે; અને પોલીસ દિલને ઉમળકે છે, વિરલ સૌજન્ય અને દિલની ઉદારતા એ એમના
રાખવામાં આવે છે પણ રન બને દળો કેવળ દંડથી કામ લે છે. આના વિશિષ્ટ ગુણ છે.
પૂરક અંગ તરીકે જે. પી. અને નરરી મેજિસ્ટ્રેટના પદ ઉપર ના “અને ધીરૂભાઈ મારા પિત્રાઈ ભાઈ છે એટલે તેને પરિચય પ્રતિષ્ઠાપાત્ર નાગરિકોની સરકાર નિમણુંક કરે છે અને તેમનું કામ આપતાં હું થોડો સંકોચ અનુભવું છું. તે મુંબઈ યુનિવર્સિટીને ગ્રેજ્યુ
નાગરિક શાંતિ જાળવવામાં મદદરૂપ થવાનું લખાયું છે. જે. પી.
માંથી કેટલાકના માથે ઓનરરી મેજિસ્ટ્રેટની જવાબદારી નાખવામાં એટ છે. વિદ્યાર્થી તરીકેની કારકીર્દી સાધારણ, પણ મુંબઈમાં વ્યાપાર
આવે છે અને તેઓ નાના ગુન્હાઓને ન્યાય ચૂકવવાનું કામ કરે છે. વ્યવસાયમાં સ્થિર થયા બાદ મુંબઈના જાહેર જીવનમાં તેને સતત
આ ઉપરાંત અમુક લખાણ અમુક વ્યકિતનું કરેલું છે અને એ રીતે ઉકઈ થતું રહ્યો છે. તેની કારકીર્દીને પ્રારંભ મુંબઈના પ્રેગ્રેસિવ એટલા પૂરતું એ લખાણ. Valid છે – બરોબર છે. એમ સૂચગ્ર પથી થયો છે. શરૂઆતમાં અમુક સમય સુધી સાધારણ સભ્ય, વવા માટે એ લખાણ ઉપર જે. પી. ને સહી સિક્કો કરવાનો હોય છે. પછી તે કાર્યવાહક સમિતિમાં ચૂંટાયો; પછી મંત્રી અને પછી આ ઘણી મોટી જવાબદારીનું કામ છે અને તેથી નવા જે. પી. બે વર્ષ સુધી પ્રોગ્રેસિવ ગ્રુપને તે પ્રમુખ બન્યા. તે દરમિયાન તે મિત્રોને મારો આગ્રહપૂર્વક અનુરોધ છે કે તેમણે આ બાબતમાં કદિ ખૂબ આગળ આવ્યું અને પ્રોગ્રેસીવ ગ્ર પની પ્રતિષ્ઠા પણ તેને લીધે પણ ગફલતી કરવી નહિ અને લખાણ કરનાર પોતાની સામે હાજરાખૂબ વધી. આજે તે ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરની કમિટીને સભ્ય હજુર ન હોય તો ગમે તેટલું દબાણ આવે તે પણ તેવા લખાણ ઉપર છે અને મુંબઈના જાહેર જીવનમાં તેણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. અહીં તેમણે ભુલેચુક્યે પોતાના સહી સિક્કા કરવા નહિ.” આમ જણાવીને મારે જણાવવું જોઈએ કે આ સર્વ ઉત્કર્ષ જેમ અન્યની બાબતમાં તેમણે આવી ગલતના કેટલાક દાખલા આપ્યા અને તેનાં ગંભીર હોય છે તેમ કોઈ કૌટુંબિક લાગવગને રમભારી નથી પણ કેવળ તેના પરિણામે રજૂ કર્યા અને માર્ગદર્શન રૂપે બીજી કેટલીક પ્રાસ્તાવિક પુરુષાર્થને અને પોતાની જાતને આગળને આગળ ધક્કલવાની તેની બાબતે જણાવીને બને જે. પી. સભ્યોને તેમણે હાર્દિક અભિનંદન પોતાની આગવી સુઝને આભારી છે. મીલનસાર સ્વભાવ, કોઈને પણ આપ્યાં અને તેમના વિશે ઊંડી શુભેચ્છા વ્યકત કરી. ઉપયોગી થવાની તત્પરતા અને સરળ પ્રકૃતિ–આ તેના વ્યક્તિત્વની
રમા સામાનને જવાબ આપતાં શ્રી દામજીભાઈને પિતાનું વિશેષતા છે. .
આવું બહુમાન કરવા બદલ શ્રી મુંબઈ જૈન યુવક રાંધનો અંત:ક્રણજે. પી. ની પદવી એ કેવળ માન-સન્માનની પદવી નથી, પૂર્વક આભાર માન્યો અને શ્રી ધીરૂભાઈએ જણાવ્યું કે, “મારા પણ તે સાથે મુંબઈના એક વિશિષ્ટ કોટિના નાગરિક તરીકેની જવાબ- પિતાશ્રી ભાવનગરમાં ઘણાં વર્ષોથી ઍનરરી મેજિસ્ટ્રેટ હતા અને દારી રહેલી છે. આપણે આશા રાખીએ કે આપણા બને તેથી મને આ જે. પી. પદ મળતાં મારા પિતાની પરંપરા જળવાયા. મિત્રો માટે આ જે. પી. પટ્વીની પ્રાપ્તિ તેમના ઉત્તરોત્તર થઈ હું એક પ્રકારે સંતાપ અનુભવું છું.” વળી આગળ વધતાં તેમણે રહેલા ઉત્કર્ષનું સૂચક એવા એક સીમા ચિહ્નરૂપ બને અને તેમની જણાવ્યું કે “આ મને જે. પી. પદ મળ્યું છે તેને યશ મારા 'ભાવી કારકીર્દી વિશેષ અને વિશેષ ઉજજવલ બનતી રહે અને તેમના પ્રોગ્રેસીવ કુપને ઘટે છે, કારણ કે જાહેર જીવનની પ્રાથમિક તાલીમ હાથે જનસેવાનાં અનેક કાર્યો સધાતાં રહે”.
મને પ્રોગ્રેસિવ ગ્રુપ દ્વારા મળી છે અને હું આજે જે છે તે પણ - ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે– ઘર મોટા ભાગે તેને આભારી છે. અહિ જે. પી. ના પદ સાથે રહેલી જવાબઆંગણે જે. પી. મિત્રો પ્રાપ્ત થતાં વ્યાપાર તેમ જ વ્યવહારના પ્રાં- દારી વિષે શ્રી જીવરાજભાઈ તથા પ્રમુખ શ્રી ચીમનભાઈએ જે ઉપગાએ જે. પી.ની સહીઓ મેળવવાની જે મુશ્કેલી પડે છે તે દૂર થશે યોગી સૂચના કરી છે અને એ રીતે એ જવાબદારી વિશે મને અને તેવા કામ માટે હવે આપણા માટે ખૂબ સરળતા થશે—અલબત્ત પૂરો સભાન બનાવ્યો છે તે માટે તેમનો હું ખાસ આભાર માનું છું. આપણે તેમને ખાત્રી આપીએ કે તેમને પણ કારણ વિના અને * “જે. પી. ની પદવી મને પ્રાપ્ત થઈ એ મારા માટે સેવાનું ખોટી રીતે કદિ પણ પજવીશું નહિ- આમ જણાવીને પોતાને
એક નવું દ્વાર ઉઘડયા બરાબર છે અને જે સંઘે મારૂં આ રીતે બહુઆનંદ વ્યકત કર્યો અને નવા જે, પી. મિત્રોને તેમણે અભિનંદન
માન કર્યું છે તે સંઘના સભ્યોને મારી જે. પી. ને લગતી સેવા લેવા આપ્યા. ' '
ત્યાર બાદ શ્રી ચાંપકભાઈઓ, બને સભ્યોને પિતાની લાક્ષણિક માટે સહજ ૨ાધિકાર પ્રાપ્ત થાય છે અને તેની સેવા માટે આપમાંથી રીતે પરિચય આપે. બેબે મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કોઈ મને ઘેર બોલાવશે તે તેને ઘેર જવામાં હું કોઈ નાનપ નહિ શ્રી જીવરાજ ભાણજી શાહે જે. પી. ના પદ સાથે રહેલી જવાબદારી અનુભવું.” આમ જણાવી શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પણ તરફ બન્ને મિત્રોનું ખાસ ધ્યાન ખેંચ્યું. શ્રી લીલાવતીબહેન દેવીદાસે તેમણે આભાર માન્યો. તથા શ્રી ખેતશીભાઈએ પ્રાસંગિક વિવેચન ક્યાં અને પિતાને આનંદ પછી પ્રમુખશ્રી દ્વારા બને જે. પી. સભ્યોનું ફુલહારથી બહુમાન વ્યકત ક્રતાં હાર્દિક અભિનંદન આપ્યાં. પ્રોગ્રેસિવ ગ્રુપના આજના કરવામાં આવ્યું અને એલપાહાર બાદ હાંમેલન વિસર્જન કરવામાં આવ્યું.
માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ :૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩.
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
Page #137
--------------------------------------------------------------------------
________________
• REGD, No. B-4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રિબુદ્ધ જૈન'નું નવસંરકરણ વર્ષ ૨૭ : અંક ૬
જ પ્રબુદ્ધ જીવને
મુંબઈ, જુલાઈ ૧૬, ૧૯૬૫, શુક્રવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર :: ,
છૂટક નકલ ૨૦ પિસા
છે
કે
. . . . .
.
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
વિ. સંવત ૨૦૨૦] શ્રી મુબઈ જૈન યુવક સંઘનો વાર્ષિક વૃત્તાન્ત [ઇ. સ. ૧૯૬૪
શ્રી મુંબઈ ન યુવક સંઘનો ગત વર્ષને વાર્ષિક વૃત્તાંત રજૂ પ્રબુદ્ધ જીવન અંગેની આર્થિક ચિન્તા હળવી બને એ હેતુથી અને કરતાં અને આનંદ તેમ જ ગૌરવ અનુભવીએ છીએ. આપણે સંધ સંઘની આર્થિક સ્થિતિ રદ્ધર બને એ હેતુથી પ્રબુદ્ધ જીવનની રજતે ઈ. સ. ૧૯૬૫ના પ્રારંભ સાથે ૩૭માં વર્ષમાં પ્રવેશ કરે છે. છેલ્લી જયન્તી પ્રસંગે . ૨૫૦૦૦.૦૦ની રકમ એકઠી કરવાનું લક્ષ્યાંક વાર્ષિક સામાન્ય સભાએ સંઘનું વર્ષ વિક્રમ સંવતને બદલે અંગ્રેજી સંઘની કાર્યવાહીએ નકકી કર્યો અને નવેંબર માસ દરમિ!• પ્રસંગને સાલ પ્રમાણે રાખવું એ મુજબને ઠરાવ કર્યો હતો. એટલે ગત વર્ષ અનુરૂપ ત્રણ દિવસને કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. આપણા માટે ૧૪ મહિનાનું થયું છે, અને વહીવટી દષ્ટિએ આ વૃત્તાન્ત આમાંથી પહેલી બાબત રૂા. ૨૫૦૦૦.૦૦ એકઠા કરવા ધારેલા તેના બદલે તેનો ૧૯૬૩ના કારતક સુદ ૧ એટલે કે ૧૯૬૩ના ઑકટોબરની ૧૮ મી રૂા. ૨૯,૪૦૦.૦૦ની રકમની સંઘને વચને મળ્યાં, જેમાંથી આ વહીવટી તારીખથી ૧૯૬૪ના ડિસેમ્બર માસની આખર તારીખ સુધીનો છે વર્ષ દરમિયાન રૂા. ૨૬૩૫૫.૦૦ વસુલ આવ્યા છે–એટલું જ નહિ અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૭-૩-૬૪ સૌરાષ્ટ્ર ટ્રસ્ટે “પ્રબુદ્ધ જીવનને પોતા તરફથી દર વર્ષે રૂા. ૧૫૦ મી. છે. ના રોજ મળી ત્યારથી આજ સુધી એટલે કે તા. ૨૬-૬-૬૫ રકમ ભેટ આપવાની જાહેરાત કરી છે. આમ પ્રબુદ્ધ જીવનને ' ' સુધીનો આ વૃત્તાન્ત છે.
ચલાવવા તેમજ વિકસાવવા અંગે સંઘને થડા સમય માટે આર્થિક છે, ગત વર્ષ દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિઓ પૂર્વવત એક
નિર્ભરતા પ્રાપ્ત થઈ છે.
: : -
છે સરખી ચાલુ રહી છે, પણ ગત વર્ષ દરમિયાન સંઘની આજ સુધીની રજત જ્યન્તી સમારોહ અંગે નીચેને ચતુવિધ કાર્યક્રમ રજૂ કારકીર્દીમાં અતિ મહત્ત્વને બનાવ, “પ્રબુદ્ધ જીવને ૧૯૬૪ ના કરવામાં આવ્યું હતું :એપ્રિલ માસની આખરે ૨૫ વર્ષ પૂરાં કર્યા તેના સંદર્ભમાં, ગયા,
- (૧) તા. ૧૪ મી નવેંબર શનિવાર સાંજના પ-૩૦ વાગ્યે ભારનવેમ્બર માસ દરમિયાન તા. ૧૪-૧૫ તથા ૧૬ એમ ત્રણ દિવસના
તીય વિદ્યાભવનના ગીતા હૈલમાં પત્રકારત્વ અંગે શ્રી ગગનવિહારી ભરચક કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધ જીવનની રજત જયન્તી ઊજવવામાં
લલ્લુભાઈ મહેતાના પ્રમુખસ્થાને જાહેર પરિસંવાદ યોજવામાં આવ્યો આવી તેને લગતે છે. તો બીજી બધી પ્રવૃત્તિઓની વિગતો આપવા
હતો અને તેમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પહેલાં પ્રબુદ્ધ જીવનના આ રજત જ્યનતી મહોત્સવની વિગતે
સ્વાગત પ્રવચન બાદ “મંગળપ્રભાત'ના તંત્રી કાકાસાહેબ કાલેલકરે રજૂ કરવાનું વધારે ઉચિત લાગે છે.
“પત્રકારત્વ અને સત્યનિષ્ઠા” એ વિષય ઉપર, “ઈન્ડિયન એકસપ્રેસ'ના ‘પ્રબુદ્ધ જીવન”—રજત જયંતી મહોત્સવ તંત્રી શ્રી. ડી. આર. માંડેકરે “પીળું પત્રકારત્વ” (Yellow પ્રબુદ્ધ જીવનને પ્રારંભ ‘પ્રબુદ્ધ જૈન” એ નામથી તા. ૧-૫-૩૯
Journalism) એ વિષય ઉપર, ‘જન્મભૂમિ'ના તંત્રી શ્રી રવિશંકર ના રોજ કરવામાં આવેલ. તા. ૧-૫-૫૩ થી ‘પ્રબુદ્ધ જૈન’‘પ્રબુદ્ધ
મહેતાએ ‘પત્રકારત્વ : પક્ષલક્ષી કે સત્યલક્ષી” એ વિષય ઉપર, ‘સુકાની’ના જીવન’ એ મુજબ નામ પરિવર્તન કરવામાં આવ્યું છે. પ્રારંભથી
તંત્રી શ્રી મોહનલાલ મહેતા (સંપાન)એ પત્રકારત્વ: વ્યવસાય તે આજ સુધી આ પત્ર શ્રી મુંબઈ જૈન યુવક સંધના મુખપત્ર તરીકે
કે ધર્મ (career or mission) એ વિષય ઉપર, સંઘના નિમંત્રણને એક સરખું નિયમિત રીતે પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને તેમાં પ્રગટ થતાં
માન આપીને અમદાવાદથી ખાસ આવેલા “સંદેશ” ના તંત્રી શ્રી પરિવર્તનકારી લખાણ દ્વારા જૈન તેમ જ જૈનેતર - ગુજરાતી ભાષા
કપિલરાય મહેતાએ “લોકશાહીના સંદર્ભમાં પત્રકારત્વનું કર્તવ્ય ભાષી–પ્રજાને તેણે આદર તેમ જ પ્રેમ પ્રાપ્ત કર્યો છે. સંઘની
અને ફાળે” એ વિષય ઉપર, પરિચય પુરિતકાના આયોજક શ્રી આવી એક પ્રવૃત્તિ એકધારાં ૨૫ વર્ષ પૂરાં કરીને આગળ ચાલે
વાડીલાલ ડગલીએ “સામયિકોનું પત્રકારત્વ” એ વિષય ઉપર અને એ સંઘના માટે અનુપમ ગૌરવને વિષય ગણાય. પ્રબુદ્ધ જીવન
અમદાવાદથી ખાસ નિમંત્રણથી આવેલા શ્રી રતિલાલ દીપચંદ ગમે તેટલી કોપકારક પ્રવૃત્તિ હોય, એમ છતાં પ્રબુદ્ધ જીવન કોઈ
દેસાઈએ ‘જેને પત્રકારત્વ” એ વિષય ઉપર વિવરણ કર્યા હતાં અને પણ એક સંપ્રદાય કે પક્ષનું પ્રચારક હતું નહિ અને છે. નહિ તેથી પ્રમુખશ્રી ગગનવિહારી મહેતાનાં અનુ ભવસમુદ્ધ ઉપસંહાર સાથે તેમ જ પ્રબુદ્ધ જીવનમાં જાહેરખબર લઈને આર્થિક પુરવણી કરવી
આ પરિસંવાદની સમાપ્તિ થઈ હતી. નહિ એવા પ્રારંભથી કરેલા નિરધારના પરિણામે, પ્રબુદ્ધ જીવનના (૨) તા. ૧૫ નવેંબર રવિવારની સવારે ૯ વાગ્યે ભારતીય સંચાલન પાછળ દર વર્ષે આશરે ૩૦૦ ૦-ની બેટ આવતી રહી છે. વિદ્યાભવનના વિશાળ વ્યાખ્યાનગૃહમાં “પ્રબુદ્ધ જીવનને રજત જ્યની આમ ‘પ્રબુદ્ધ જીવન’ હંમેશા આર્થિક ચિતાને વિષય બનેલ છે. સમારંભ સંઘના નિમંત્રણને માન આપીને દિલ્હીથી ખાસ આવેલા
Page #138
--------------------------------------------------------------------------
________________
પર
પ્રભુ જીવન
પૂ. કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે ઊજવવામાં આવ્યા હતા. આ પ્રસંગ ઉપર અમદાવાદથી પંડિત સુખલાલજી ખાસ પધાર્યા હતા અલ્સે તેમણે આ સમારંભને અતિથિવિશેષ તરીકે શોભાવ્યા હતા. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના સ્વાગત પ્રવચનથી આ સમારંભના પ્રારભ થયા હતા અને ત્યાર બાદ પંડિત સુખલાલજીએ અતિથિવિષેશ તરીકેનું પ્રેરક પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી શ્રી પરમાનંદભાઈએ એક વિસ્તૃત નિવેદન કર્યું હતું, જેમાં ‘પ્રબુદ્ધ જીવન'ના સંપાદનકાર્ય પાછળ રહેલી તેમની ચેોક્કસ વિચારસરણી તેમણે રજૂ કરી હતી. ત્યાર બાદ અધ્યા પિકા શ્રી હીરાબહેન પાઠક, અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ જીવરાજ દોશી, મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન શ્રી શાન્તિલાલ હ. શાહ, પરિચય ટ્રસ્ટના મેનેજી ંગ ટ્રસ્ટી શ્રી. વાડીલાલ ડગલી, અમદાવાદવાસી શ્રી છેટાલાલ ત્રીકમલાલ પારેખ તથા સાંધના કોષાધ્યક્ષશ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી આ સર્વ મિત્રા યા મુરબ્બીઓએ પ્રાસંગિક વિવેચન કર્યાં હતાં અને છેવટે કાકાસાહેબ કાલેલકરે પ્રમુખસ્થાનેથી અત્યન્ત રોચક અને ઉદ્બોધક ઉપસંહાર કર્યો હતો. આ સર્વ વકતવ્યામાં પ્રબુદ્ધ જીવન અને પરમાનંદભાઈ પ્રત્યેના ઊંડા આદર અને સદ્ભાવ વ્યકત થતા હતા.
(૩) તા. ૧૫મી નવેંબર રિવવારની સાંજે મરીન લાઈન્સ ઉપર આવેલા તારાબાઈ હાલમાં સંગીત નૃત્યના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો. આ પ્રસંગે પ્રારંભમાં આલ ઈન્ડિયા રેડીઓ, મુંબઈના જાણીતા કલાકાર શ્રી નીનુ મજુમદાર અને તેમનાં પત્ની શ્રી કૌમુદી મુનશીએ શાસ્ત્રીય તેમ જ . હળવું—બન્ને પ્રકારનું સુમધુર સંગીત રજુ કરીને શ્રોાતાઓના દિલનું રંજન કર્યું હતું અને ત્યાર બાદ ઝવેરી ભગિનીઓ–બહેન નયના, ૨જના, સુવર્ણ અને દર્શનાએ મણિપુરી પદ્ધતિના નૃત્યના વૈવિધ્યભર્યો કાર્યક્રમ રજૂ કરીને સૌ કોઈને અત્યંત આનંદમુગ્ધ બનાવ્યા હતા.
(૪) તા. ૧૬મી નવેં’બર સાંજના સમયે શ્રી પ્રાણસુખલાલ મફતલાલ સ્વીમીંગ પુલ કાફેટેરિયામાં મુંબઈ પ્રાન્તિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સંઘના સભ્ય શ્રી ભવાનજી અરજણ ખીમજીના પ્રમુખસ્થાને એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સંઘના સભ્યો તથા આમંત્રિત મહેમાને મળીને આશરે ૪૦૦ ભાઈ બહેનોએ ભાગ લીધા હતા.
આમ ‘પ્રબુદ્ધ જીવન’ રજત જ્યૂતી સમારોહને લગતા વિધ કાર્યક્રમ, ધારણા મુજબ પાર પડયો હતો. તેના આયોજનમાં રહેલી પ્રમાણબદ્ધતા અને સુરુચિયુકત વિવિધતાના કારણે અનેક ભાઈબહેના ખૂબ પ્રભાવિત બન્યાં હતાં. આ પ્રસંગે શ્રી વિનોબા ભાવે, શ્રી કેદારનાથજી, દાદા ધર્માધિકારી, શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી ઉછરંગરાય ઢેબર, શ્રી મનુભાઈ પંચાળી, શ્રી મગનભાઈ દેસાઈ, શ્રી ઉમાશંકર જોશી, શ્રી રવિશંકર મ. રાવળ, મુનિ જિનવિજયજી, શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, શ્રી હરભાઈ ત્રિવેદી વગેરે અનેક વિશિષ્ટ વ્યકિતઓ તરફથી સંખ્યાબંધ શુભેચ્છાના સંદેશાઓ પ્રાપ્ત થયા હતા. આ સમગ્ર સમારોહ અને સંદેશાઓની વિગત ૧૯૬૪ના નવેંબર ૧૬, ડીસેંબર ૧ તથા ડીસેંબર ૧૬મી તારીખ–એમ પ્રબુદ્ધ જીવનના ત્રણ અંકોમાં પૂરા વિસ્તારથી પ્રગટ કરવામાં આવી હતી. આ રીતે પ્રબુદ્ધ જીવન રજત જ્યન્તી સમારોહ સંઘ તેમ જ સંધના સભ્યો માટે એક ચિરસ્મરણીય પ્રસંગ બની ગયા છે. હવે ધની વિવિધ પ્રવૃત્તિઓનું અવલોકન કરીએ.
સંધની ત્રણ વિશિષ્ટ પ્રવૃત્તિઓ
‘પ્રબુદ્ધ જીવન’
સંઘનું આ મુખપત્ર ઉત્તરોત્તર વધારે સુન્દર અને આકર્ષક બનતું જાય છે અને તેની કળા ઉત્તરોત્તર ખીલતી જાય છે. તેમાં પ્રગટ થતા ઉચ્ચ કોટિના અને જીવનદર્શનદાયી લેખ જૈન જૈનેતર સમાજમાં
તા. ૧૬-૩-૬૫
સારી ચાહના પામ્યા છે. ગત વર્ષ દરમિયાન જૈન સમાજને લગતા પ્રશ્નોની પ્રબુદ્ધ જીવનમાં કરવામાં આવેલી આલેચના વિશાળ જૈન સમાજમાં ઓછે. વધતો ક્ષેાભ પેદા કરતી રહી છે અને વિચારજાગૃતિનું બળવાન નિમિત્ત બનતી રહી છે. આ રીતે વિશાળ સમાજનેવિશેષત: જૈન સમાજને—અંધશ્રાદ્ધામાંથી મુક્ત કરી, સંપ્રદાયના સંકુચિત વાડામાંથી બહાર કાઢી તેમાં વિચારજાગૃતિ નિર્માણ કરવાનું કાર્ય પ્રબુદ્ધ જીવન કરતું રહ્યું છે. પ્રબુદ્ધ જીવન આજે ગુજ રાતી સામયિક પત્રામાં એક મૌલિક ચિન્તન - પ્રેરક પત્ર તરીકે આગવું સ્થાન ધરાવે છે અને પ્રબુદ્ધ જીવનનું આવું ઘડતર કરવામાં આપણા પરમાનંદભાઈએ તેના તંત્રી અને સંપાદક તરીકે બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે એમ કહેવામાં જરા પણ અત્યુક્તિ નથી. પ્રબુદ્ધ જીવનની ગ્રાહકસંખ્યા વધતી જાય છે, પણ તેની ગતિ ધીમી છે. જે પ્રબુદ્ધ જીવનના ખરેખર પ્રશંસક છે—અને અમે ખાત્રીપૂર્વક માનીએ છીએ કે આ સંખ્યા નાની સુની નથી-તેઓ વ્યકિતદીઠ માત્ર પાંચ પાંચ ગ્રાહકો બનાવવાનું મનમાં લે તો પ્રબુદ્ધ જીવનના કેટલા બધા ફેલાવા થાય? અને આર્થિક ખેટ કેટલા પ્રમાણમાં જરૂર હળવી બને. સંઘના સભ્યોની તો આ ખાસ ફરજ છે.
ગયા વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવનની રજતજયન્તી દરમિયાન ઉત્તરોત્તર સારા કાગળ ઉપર દળદાર અંકો કાઢવામાં આવ્યા હતા. તેના પરિણામે તેના સંચાલન પાછળ સારા પ્રમાણમાં ખોટ આવી છે. આડીટ થયેલા હિસાબ મુજબ પ્રબુદ્ધ જીવન ખાતે રૂા. ૩૯૧૦-૬૦ની આવક થઈ છે અને !, ૮૨૬૨-૮૧નો ખર્ચ થયા છે, પરિણામે રૂા. ૪૩૫૨-૨૧ની ખોટ આવેલ છે. જણાવતાં આનંદ થાય છે કે મે માસથી શરૂ થતા નવા વર્ષથી પ્રબુદ્ધ જીવન ન્યુસપ્રીન્ટ ઉપર છાપવાને બદલે વ્હાઈટ પ્રીન્ટીંગ પેપર ઉપર છાપવાનું શરૂ કર્યું છે, અને તેના લીધે પત્રના ઉઠાવ આકર્ષક બન્યો છે.
પષણ વ્યાખ્યાનમાળા
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૩ સપ્ટેંબરથી તા. ૧૦ સપ્ટેંબર–એમ આઠ દિવસ માટે અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. શરૂઆતના છ દિવસની વ્યાખ્યાનસભાએ બ્લૅવાટ્કી લાજમાં અને પાછળના બે દિવસની વ્યાખ્યાનસભા ભારતીય વિદ્યાભવનમાં ગોઠવવામાં આવી હતી. નિયત કાર્યક્રમ મુજબ સર્વ વ્યાખ્યાતાઓ ઉપસ્થિત થયા હતા અને પોતપોતાના વિષયને તેમણે પૂરો ન્યાય આપ્યો હતા. પ્રા. ઝાલા આઠે દિવસની વ્યાખ્યાનરાભાઓમાં નિયમિત રીતે ઉપસ્થિત થયા હતા અને પ્રત્યેક વ્યાખ્યાન અંગે જરૂરી ટીકાટીપ્પણી કરીને પ્રમુખ તરીકેની જવાબદારી તેમણે પૂરી નિષ્ઠાથી અદા કરી હતી. આ માટે સંઘ તેમનો ખૂબ જ ઋણી છે. પંડિત સુખલાલજી આગળનાં વર્ષો માફક આ વખતે પણ પોતાની નાજુક તબિયતના કારણે ઉપસ્થિત થઈ શક્યા નહોતા.
આ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાનવિષયોના વૈવિધ્યના કારણે તેમ જ પ્રભાવશાળી વ્યાખ્યાતાઓના કારણે દિન પ્રતિ દિન વધારે ને વધારે લાકપ્રિય બનતી રહી છે અને સભાસ્થાને શાતા ભાઈબહેનોની પ્રવાહબદ્ધ ઉપસ્થિતિના કારણે ઉભરાતાં રહ્યાં છે. આ વખતની વ્યાખ્યાનમાળા પાછળ સંઘને ૧૭૬૪-૪૫ના ખર્ચ થયો છે.
શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય
આ વાચનાલય અને પુસ્તાકાલયનો લાભ આસપાસ વસતા ભાઈબહેનો અને બાળકો પણ બહુ સારા પ્રમાણમાં લે છે. વાચનાલયમાં સરેરાશ ૧૨૫થી ૧૫૦ ભાઈઓ સામિયકો વાંચવા માટે દરરોજ સવાર સાંજ આવે છે. વાચનાલયમાં આવતા સામિયકોમાં ૭ દૈનિકો, ૨૭ સાપ્તાહિકો, ૮ પાક્ષિકો, ૪૬ માસિકો, ૧ ત્રિમાસિક અને ૪ વાર્ષિક એમ એકંદર ૯૩ સામયિકો આવે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૬૫
પ્રબુદ્ધ જીવન
પી
અને ભાષાની દષ્ટિએ ગણીએ તો ૭૭ ગુજરાતી, ૧૧ હિન્દી અને ૫ ઈંગ્લીશ એમ ૯૩ સામયિકો થાય.
પુસ્તકાલય વિભાગમાં ગત વર્ષ દરમિયાન રૂા. ૧૦૮૩ની કિંમતના પુસ્તકો ખરીદવામાં આવ્યા હતા. પુસ્તકાલયને ચાલુ લાભ લેનારની સંખ્યા ૩૫૦ આસપાસની રહી છે.
ગત વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂ. ૭૮૬૫-૦૩નો ખર્ચ કરવામાં આવ્યો છે અને આવક રૂ. ૪૧૩૩-૨૬ની થઈ છે એટલે રૂા. ૩૭૭૧-૭૭ની ખોટ આવી છે. આગલા વર્ષોની ઊભી રહેલી ખોટ રૂ. ૪૫૦૦-૮૫ તેમાં ઉમેરાતાં આવક-જાવક ખાતે ખેટની રકમ રૂા. ૮૨૫૨-૬૨ની ઊભી રહી છે. આ વર્ષે વાચનાલય અને પુસ્તકાલયના નવનિર્માણમાં પણ હારેક રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને પુસ્તકો પણ સારી એવી સંખ્યામાં ખરીદવામાં આવ્યાં છે, એટલે ખાટ વધારે આવી છે. તો આવકજાવક ખાતે રૂા. ૮૨૫૨-૬૨ની ખેટની રકમ ઊભી રહે છે, અને આવતા વર્ષની જવાબદારી સાથે ગણતા એકંદર જવાબદારી ઘણી મોટી થતી હોઈ અમારું એવું સૂચન છે કે આગામી વર્ષમાં વાચનાલય અને પુસ્તકાલયના લાભાર્થે કોઈ સારું નાટક મેળવીને પ્રોગ્રામ ગોઠવો અને તે રીતે વાચનાલય અને પુસ્તકાલયની ખોટને નાબૂદ કરવી. ગત વર્ષ દરમિયાન યોજાયેલાં સંમેલન અને સન્માન સમારંભે
(૧) તા. ૩-૬-૬૪ મંગળવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા બીજી જૈન સંસ્થાઓના ઉપક્રમે શ્રીમાન શાહ કોયાં પ્રસાદ જૈનના પ્રમુખપણા નીચે ભારતના વડા પ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક જાહેર શેકસભા ગોવાળીઆ ટેન્ક ઉપર આવેલા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વ્યાખ્યાનસભા-હોલમાં યોજવામાં આવી હતી. * (૨) તા. ૨૦-૬-૬૪ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે સંધ તરફથી, સંઘના કાર્યાલયમાં “નહેરુના અવસાન પછીની ભારતની રાજકારણી પરિસ્થિતિ”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૩) તા. ૨૫-૭-૬૪ શનિવારના રોજ સાંજના સમયે “શારદાગ્રામ” નામના શિક્ષણ કેન્દ્રના સ્થાપક અને સંચાલક શિક્ષણાચાર્ય શ્રી મનસુખરામભાઈ જોબનપુત્રાનું “શારદાગ્રામ પાછળ રહેલી શૈક્ષણિક વિચારસરણીએ વિષય ઉપર સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૪શ્રી સતીશકમાર તથા શ્રી ઈ. પી. મેનન નામના બે સર્વોદયી યુવાન કાર્યકરોએ આશરે ૭૦૦૦ માઈલની શાંતિયાત્રા પુરી કરીને ૧૦મી સપ્ટેબરે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. તેમનું, પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરી થઈ તેના બીજા જ દિવસે એટલે તા. ૧૧-૯-૬૪ ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બ્લવાટસ્કી લેજમાં જાહેર સન્માન યોજવામાં આવ્યું હતું.
(૫) પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરી થયા બાદ તા. ૧૨-૯-૬૪ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે સમગ્ર વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શોભાવનાર શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા તથા વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ સાથે સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો તથા સંઘના કેટલાક સ્વજનોનું સ્નેહમિલન સંઘ તરફથી શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને યોજવામાં આવ્યું હતું.
(૬) તા. ૨૧-૧૧-૬૪ શનિવારના રોજ સંધ તરફથી સાંજના સમયે મરીન લાઈન્સ ઉપર આવેલ “મનેહરમાં “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણ”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૭) તા. ૪ જાન્યુઆરી સોમવારના રોજ સાંજના ૬ વાગ્યે સંઘ તરફથી શ્રી વિમલાબહેન ઠકારને જાહેર વાર્તાલાપ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને યોજવામાં આવ્યો હતો.
(૮) તા. ૨૧ જાન્યુઆરી ગુરુવારે સાંજના ૬ વાગ્યે સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં-ભારત ઉપર ચીની આક્રમણ થયું ત્યારે એ અરસામાં નેફા વિસ્તારમાં જેમણે પ્રવાસ કર્યો હતો એવા અને આદિવાસી વિભાગમાં સેવાકાર્ય કરી રહેલાં પતિ-પત્ની શ્રી વસન્ત નારગોળકર અને શ્રીમતી કુસુમ તાઈને “નફા વિસ્તારના અનુભવે તેમ જ અહિંસક સંરક્ષણ વિચાર” એ વિષય ઉપર જાહેર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો.
(૯) તા. ૮મી જાન્યુઆરી શુક્રવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જેન યુવક સંઘ, ભારત જૈન મહામંડળ તથા સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના સંયુકત આશય નીચે સ્વ. નાથાલાલ પારેખના અવસાન પ્રત્યે શોક પ્રદર્શિત કરવા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક શોકસભા બેલાવવામાં આવી હતી.
(૧૦) તા. ૨૩-૨-૬૫ મંગળવારના રોજ સાંજના ૬ વાગ્યે સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં હિમાલયમાં આલ્બરા ખાતે વર્ષોથી વસેલા જૂના કોંગ્રેસી કાર્યકર શ્રી શાન્તિલાલ ત્રિવેદીને “હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા”એ વિષય ઉપર એક જાહેર વાર્તા લાપ યોજવામાં આવ્યો હતે.
(૧૧) તા. ૬-૪-૬૫ મંગળવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરીનું નિવાસસ્થાન–ફ લચંદનિવાસ-માં જાણીતા ચિંતક અને વિવેચક શ્રી કિસનસિંહ ચાવડાને જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.
(૧૨) તા. ૧૦-૪-૬૫ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણની સમીક્ષા”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૧૩) સંધના સભ્ય શ્રી દામજીભાઈ વેલજી શાહ તથા શ્રી , ધીરૂભાઈ ગુલાબચંદ કાપડિયાને મહારાષ્ટ્ર સરકારે જે. પી. ની પદવીથી તાજેતરમાં વિભૂષિત કર્યા છે તેમનું સંઘ તરફથી અભિનંદન કરવા માટે તા. ૧૯-૬-૬૫ના રોજ મજીદબંદર ઉપર આવેલા ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડસ મરચન્ટસ એસોસીએશનના હૈલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખ સ્થાને સન્માન સંમેલન યોજવામાં આવ્યું હતું.
- સંઘ દ્વારા યોજાયેલાં પર્યટન (૧) તા. ૨૮ તથા ૨૯ માર્ચ ૬૪ શનિ-રવિ એમ બે દિવસ માટે કોસબાડ-બેરડી, જ્યાં શિક્ષણસંસ્થાઓ ચાલે છે તેના પરિચય માટે સંધ તરફથી સંધના સભ્યો તેમ જ તેમના કટંબીજનો માટે એક પર્યટન જવામાં આવ્યું હતું અને તે પર્યટન દરમિયાન તેની નજીક દહાણુમાં ચાલતા ભારતીય તાડગુડ શિલ્પભવનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
(૨) તા. ૧૫-૧૬ ઑગસ્ટ શનિ-રવિ એમ બે દિવસ માટે પૂના નજીક આવેલ ચિચવડ મુકામે જૈન વિદ્યાપ્રસારક મંડળ તરફથી કેટલીક શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે તેના પરિચય માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્ય તેમજ : તેમના કુટુંબીજનો માટે ચિચેવડ-પૂના જવા આવવા માટેનું એક . . પર્યટન યોજવામાં આવ્યું હતું.
(૩) તા. ૨૩-૨૪ જાન્યુઆરી ૧૯૬૫ શનિ-રવિ એમ બે દિવસ માટે વલસાડ તેમ જ તેની નજીકમાં જ આવેલ અતુલ પ્રોડકસ જવા આવવાનું એક પર્યટન સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજને માટે યોજવામાં આવ્યું હતું.
(૪) ૬ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી સુધી–એમ બાર દિવસ માટેનું કચ્છ-દર્શનનું એક પર્યટન સંધ તરફથી સંઘના સભ્યો તેમ જ તેમના કુટુંબીજને માટે યોજવામાં આવ્યું હતું.
.. વૈદ્યકીય રાહત " સંઘ તરફથી, વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા ભાઈ બહેનને ઔષધ તથા ઈજેકશને ખરીદી આપવામાં આવે છે. આ મદદ
Page #140
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રબુદ્ધ જીવન
જૈન--જૈનેતરો સૌ કોઈને કશા પણ ભેદભાવ સિવાય આપવામાં આવે છે. આ ખાતામાં ગયા વર્ષે રૂા. ૬૬-૮૨ લેણા રહેતા હતા અને વર્ષ દરમયાન ગ઼. ૧૦૧૩-૧૫ની મદદ આપવામાં આવી, એટલે આ વખતે રૂ!. ૧૦૭૯-૯૭ વપરાયા, તેમાંથી તા. ૪-૪-૬૪ના રોજ મળેલ કાર્યવાહક સમિતિની સભાએ કરેલ ઠરાવ મુજબ રૂા. ૫૦૦ સંઘના જનરલ ફંડમાંથી લઈને આ ખાતે જમા કરેલ, એટલે એકંદર ચૂકવાયેલી રકમ રૂા. ૧૦૭૯-૯૭માંથી તે રૂા. ૫૦૦ બાદ કરતાં આ ખાતે વર્ષાન્તે જ્ઞ. ૫૭૯-૯૭ની રકમ લેણી ઊભી રહે છે, અને આવતા વર્ષે પણ મદદ આપવાનું એ જ ધારણે ચાલુ રાખ્યું હોઇ અને આના ઉત્તરોત્તર વધારે લાભ લેવાતા હોઈ આ વર્ષે પણ હજાર બારસાની રકમ ચુકવાશે એટલે આ ખાતા માટે રૂપિયા બેએક હજારની જરૂર રહેશે. તો આના માટે પણ સ્વતંત્ર સારા એવા ભંડોળની જરૂર છે, જેથી જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને પૂરતા પ્રમાણમાં રાહત આપી શકાય. તો આથી દરેક લાગતાવળગતા ભાઈ બહેનોને વિનંતી કરવામાં આવે છે કે આ ખાતામાં સારી એવી રકમા પાતા તરફથી અથવા અન્ય મિત્ર પાસેથી મેળવીને મેકલે.
સંઘમાં માંદાની માવજતનાં સાધનો પણ વસાવવામાં આવેલ છે અને તે કશા પણ નાતજાતના ભેદભાવ સિવાય અનેક કુટુંબોને આપવામાં આવે છે.
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
તથા
સંઘ હસ્તક ચાલતી વિવિધ પ્રવૃત્તિઓનો ઉપર સંક્ષેપમાં ખ્યાલ આપવામાં આવ્યા છે. ગત વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૧૬ સભા બોલાવવામાં આવી હતી. સંઘની આર્થિક પરિસ્થિતિને લગતી વિગતો આ સાથે સાંકળેલા આવકજાવકના હિસાબો અને સરવૈયા ઉપરથી માલૂમ પડે છે, સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૭૦૫૨-૩૬નો થયા છે, આવક રૂ... ૨૪૬૨-૨૭ની થઈ છે, અને સરવાળે રૂા. ૪૫૯૦-૦૯ની ખોટ રહી છે તથા પ્રબુદ્ધ જીવનની ખોટ રૂા. ૪૩૫૨-૨૧ રજત જયન્તીસમારોહને લગતા ખર્ચ રૂા. ૨૮૦૪-૫૯ અને વૈદ્યકીય રાહતમાં રૂા. ૫૦૦ કાર્યવાહક સમિતિની સભાના ઠરાવ પ્રમાણે આપેલા તે—એમ એકંદરે ખોટા. ૧૨૨૪૬-૮૯ આવી, તે આપણા ચાલુ જનરલ ફંડમાં ગ઼. ૨૭૮૫૯-૯૨ની રકમ પડેલી છે તેમાંથી બાદ કરતાં વર્ષની આખરે આપણુ જનરલ ફંડ રૂા. ૧૫૬૧૩-૦૩નું રહેશે. આ વર્ષે વ્યાખ્યાનમાળા દરમિયાન તેમજ પ્રબુદ્ધ જીવન રજત જયન્તી દરમિયાન જે ફંડ કરવામાં આવ્યું તેમાં રૂા. ૨૫૬૦૪-૮૯ ની આવક થઈ, તે રકમ તા. ૨૮-૮-૬૪ના રોજ મળેલી મેનેજીંગ કમિટીએ કરેલ ઠરાવ પ્રમાણે કાયમી રીઝર્વ ફંડ ખાતે લઈ જવામાં આવી છે. આ રીતે રીઝર્વ ફંડ ખાતે આગળના રૂા. ૧૧૦૦-૦૦ જમા છે તેમાં આ રકમ ઉમેરતાં આપણુ રીઝર્વ ફંડ રૂા. ૨૬૭૦૪-૮૯નું થાય છે.
આ વર્ષે દરેક પ્રવૃત્તિમાં વધારે ખર્ચ થયેલા દેખાશે તેનું કારણ મોંઘવારી અંગે થયેલ વધારે ખર્ચ ઉપરાન્ત, ૧૯૬૫થી આપણે સંઘનું વર્ષ ઈસ્વીસન પ્રમાણે ગણવાનું નકકી કર્યું તેના બે માસ વધ્યા એટલે એકંદર ખર્ચ ૧૪ માસના થયા. વળી પ્રબુદ્ધ જીવનના રજત મહોત્સવ અંગે પણ સારા પ્રમાણમાં ખર્ચ થયો. ગત વર્ષમાં થયેલા બહેાળા ખર્ચ અંગે આ બાબતો ધ્યાનમાં લેવી ઘટે છે.
સંઘની ગત વર્ષની કાર્યવાહીના આ વૃત્તાંત છે. જે મર્યાદા સ્વીકારીને સંધ આજ સુધી પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહેલ છે તે જોતાં ગત વર્ષની કાર્યવાહી સંતોષકારક લેખી શકાય. સંઘે ૩૬ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે અને સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવને ૨૬ વર્ષ પૂરાં કર્યાં છે. આજે અનેક સંસ્થાઓએ પોતાનાં મકાનો કર્યાં છે- એ જોઈને સંઘના મિત્રા તેમ જ પ્રશંસકો સંઘ માટે અથવા તો વાચનાલય અને પુસ્તકાલય માટે પેાતાનું મકાન ઊભું કરવાના છેલ્લા બે ત્રણ વર્ષથી અનુરોધ કરી રહ્યાં છે. સંસ્થાના સ્થાયિત્વને સંસ્થાના સ્વતંત્ર મકાન સાથે ખૂબ સંબંધ છે. સંઘના આજે ૫૩૬ સભ્યો છે અને તેમાં કેટલાંક અર્થસંપન્ન છે, તેમ જ વિશાળ સમાજમાં સારી લાગવગ ધરાવે છે અને તેથી સંઘના આગેવાન સભ્યો-વાચનાલય અને પુસ્તકાલય પચ્ચીસ વર્ષ પૂરાં કરે છે એ વાતને લક્ષમાં રાખીને પણ—આ બાબત ધ્યાન ઉપર લે તો આ મનોરથની સિદ્ધિ બહુ મુશ્કેલ નથી. સંઘના સભ્યાને આ બાબત ઉપર પોતાનું ચિત્ત કેન્દ્રિત કરવાની ભલામણ કરવામાં આવે છે.
રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ, મુંબઈ જૈન મુષક સોંઘ
સંધની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ
*
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૬-૬-૬૫ને શનિવારના રોજ સંઘના કર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખસ્થાને મળી હતી, જ્યારે નીચે મુજબનું કામકાજ થયું હતું:
(૧) સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંઘ અને શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના વિક્રમ સંવત ૨૦૨૦ની સાલના ડીટ થયેલા હિસાબો (જે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે) સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તેમ જ સંઘની કાર્યવાહક સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલા બન્ને સંસ્થાના ચાલુ વર્ષના અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યાં.
અધિકારીઓ તથા કાર્ય
(૨) ત્યાર બાદ નીચે મુજબ સંઘના વાહક સમિતિની ચૂંટણી કરવામાં આવી. ( ૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
"5
( ૨)
પરમાનંદ કુંવરજી કાપડિયા
રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી લીલાવતીબહેન દેવીદાસ જયંતીલાલ ફરોહમાં શાહ ભગવાનદાસ પોપટલાલ
” ખીમજી માડણ ભુજપુરિયા
33
( ૩)
( ૪)
( ૫)
( ૬)
( ૭)
( ૮) ( ૯)
(૧૭)
(૧૮)
(૧૯) (૨૦)
""
21
(૧૦ ) ચંદ લાલ સાકળચંદ શાહ
(૧૧) પ્રો. રમણલાલ ચી. શાહ (૧૨) શ્રી રમણલાલ લાલભાઈ લાકડાવાલા (૧૩) દામજીભાઈ વેલજી શાહ પ્રવીણભાઈ મંગળદાસ સુબોધભાઈ એમ. શાહ મક્તલાલ ભીખારચંદ
(૧૪)
(૧૫)
(૧૬)
32
( ૨)
( ૩)
૪)
""
*
” કે. પી. શાહ
” ખેતસી માલસી સાવલા
""
22
( ૧) શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી રિષભદાસજી રાંકા
( ૩)
( ૨)
( ૪)
J
શ્રી
શાહ
જસુમતીબહેન મનુભાઈ કાપડિયા
”
કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા
તા. ૧૬-૭ ૧૫
33
કાર્યવાહક સમિતિમાં સભ્યાની પૂરવણી
ત્યાર બાદ તા. ૫-૭-૬૫ના રોજ મળેલી સંઘની નવી કાર્યવાહક સમિતિએ કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલા સભ્યોની પુરવણી કરી હતી:
ગુલાબચંદ તલકચંદ શેઠ નિર્મળાબહેન સુબોધચન્દ્ર શાહ
ચીમનલાલ ચકુભાઈ શાહ પરમાનંદકુંવરજી કાપડિયા રતિલાલ ચીમનલાલ કોઠારી - રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ
૧) શ્રી ચંદુલાલ સાકળચંદ શાહ
,,
પ્રમુખ
ઉપપ્રમુખ
મંત્રીઓ
કોષાધ્યક્ષ
સભ્યો
55
17
પ્રવીણભાઈ મંગળદાસ શાહ કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા કે. પી. શાહ
22
શ્રી મ. મા. શાહ સા. વાચનાલય-પુસ્તકાલય સમિતિ આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય - પુસ્તકાલયના નીચે જણાવેલ પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ સભ્યો ગણાય છે—
""
22
""
13
""
આ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી:
( ૪)
આ રીતે વાચનાલય - પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને તેમાંના પાંચ ટ્રસ્ટીઓમાંના એક શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુ ંક કરવામાં આવી હતી. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #141
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૬૫
પ્રબુદ્ધ જીવન
૫૫
ધર્મ એટલે શું? [ ગત મહાવીર જયન્તીના પ્રસંગે આચાર્ય રજનીશજી કેવળ પ્રકાશની વાત કર્યા કરવાથી કશે ફાયદો ન થાય, મુંબઈ પધારેલા તે દરમિયાન તેમણે ઘાટકોપર ખાતે એક વ્યાખ્યાન એને તે અનુભવ કરીએ તે જ સમજ પડે. આંધળાને પ્રકાશની આપેલું તેની સૌ. પૂર્ણિમાબહેન પક્વાસાએ નોંધ લીધેલી. તે વાતમાં શું સમજ પડે? પણ જો એને આંધળાપણાનું દુ:ખ લાગે નોંધના આધારે સંકલિત કરીને તેમણે તૈયાર કરેલું વ્યાખ્યાન નીચે તો જ આંધળાપણાની પીડામાંથી ઉપર ઉઠવાની એનામાં આકાંક્ષા આપવામાં આવે છે.].
જાગશે પ્રકાશ, એ મળવાની વાત નથી, એ તે જોવાની અને મારા આત્મને,
અનુભવવાની વાત છે. માનેલી વાતે કેટલીક વાર અસત્ય પણ હોય, ધર્મસંબંધી તમારી પાસે કંઈક કહું તે પહેલાં એ જાણી લેવું
પણ દેખેલી વાત સત્ય જ હોય છે. “દેખું-જોયું તેને દર્શન કહેવાય.. જરૂરી છે કે ધર્મની મનુષ્યને શું જરૂર છે. આપણે ધર્મ માટે
દર્શનને અર્થ જ દેખવું થાય છે. વિચાર એ એક નાની પ્રક્રિયા છે. આટલા ઉત્સુક કેમ રહીએ છીએ. શું ધર્મ વિના મનુષ્ય જીવી ન પણ દર્શન વિરાટમાં લઈ જાય છે. જેને આવા દર્શનને પામવું શકે? કેટલાકોનું માનવું છે કે જીવનમાં ધર્મની આવશ્યકતા નથી. હોય તેણે પોતાના જીવનની ચર્ચા બદલવી પડશે. વાતો આત્માની ધર્મની વાતે નિરર્થક છે. ધર્મનું જીવનમાં કોઈ સ્થાન નથી.
કરીએ અને ચર્ચા જુદી જાતની હોય તે કશે ફાયદો ન થાય. વાતથી
સ્વતંત્ર થઈ જાઓ, કેવળ વાત કર્યા કરવાથી જમીનથી ઉપર ઉઠી ધર્મ સંબંધમાં કંઈક વિચાર, જિજ્ઞાસા, કંઈક ચિંતન-મનન
શકાતું નથી. એટલે જ ભગવાન રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે આપણે કરીએ તે બહુ ઉપયોગી થશે. શું ખરેખર ધના અભાવમાં
“કેટલાક લોકોનું ઉશ્યન સમડી જેવું હોય છે. ઉપર વિશાળ આકામનુષ્ય જીવન સંભવિત નથી? શું એના વિના જીવનમાંથી
શમાં ઉડવા છતાં તેની નજર હંમેશા જમીન પર પડેલા સડેલા કંઈક નષ્ટ થતું હોય તેમ લાગે છે? દુનિયામાં કોઈક કોઈક
માંસનાં ટુકડા તરફ હોય છે.” એટલા માટે વિચારોનું કોઈ મૂલ્ય ભાગમાં અને ઈતિહાસમાં પણ કેટલાકોનું એમ માનવું હતું અને
નથી, આપણને એક જ વાતની ગભરામણ થવી જોઈએ. કે મને છે કે મનુષ્યને ધર્મ વગર કશી હાનિ નથી પહોંચવાની. જેઓની
મારું દુ:ખ કેમ ન દેખાય? ધાર્મિક થવાની પહેલી શરત છે આ માન્યતા છે કે ધર્મની સાથે સંપૂર્ણતયા સંબંધ તૂટી જાય તે
દુ:ખને બોધ. આંખ ઉઘાડીએ તો ચારે બાજુ દુ:ખ સિવાય બીજું પણ કશી હરકત નથી, તેઓએ આ પ્રયોગ કરીને જોયું છે કે મનુષ્ય
કંઈ નથી દેખાતું, આખું જગત જાણે દુ:ખને સાગર હોય તેમ આજે જેટલે દુ:ખી છે તેટલે પહેલાં કદિ ન હતો. વિશ્વને
લાગે છે, પણ જરા ઊંડાણથી જોઈશું તે લાગશે કે દુ:ખનું મૂળ શ્રેષ્ઠતમ વિકાસ મનુષ્ય છે, તે છતાં ઝાડ-પાન, પશુ-પક્ષી એનાથી
કારણ તે આપણા પોતામાં જ પડેલું છે. આપણે જ આપણને વધારે સુખી છે. આખી પ્રકૃતિ સૌંદર્ય અને સંગીતથી હરીભરી
પિતાને દુ:ખની સાંકળેથી જકડીને બાંધી રાખેલ છે. કાંટાનું વાવેછે, છતાં માનવીના હૃદયની સંગીતગંગા સૂકીભઠ થઈ ગઈ છે.
તર આપણે પોતે જ કરેલું છે. આ દુ:ખનું દર્શન અને તેના મૂળમનુષ્યને આ શું થઈ ગયું છે? એ એકલે જ એવું પ્રાણી
ભૂત કારણ આપણે પોતે જ છીએ તે જો સમજ ન પડે તે મુકિત છે કે જે પોતાની પ્રકૃતિ, પ્રગતિ અને સ્વરૂપથી વિચ્છિન્ન થઈ ગયું
સંભવિત નથી. છે. જાણે કોઈ વિકસિત છોડ મૂળમાંથી હાલી ગયો હોય, તેનાં
દુ:ખમુકિત છે ત્યારે જ સંભવિત બને કે જ્યારે એ સમજ બધાં મૂળિયાં ઢીલાં થઈ ગયાં હોય, આધાર તૂટી ગયું હોય, તેવું
પડે કે આ દુ:ખનો કિલ્લો મેં જ ચયો છે. આશા માત્ર એક જ લાગે છે. ધર્મના અભાવમાં બીજુ શું થાય ? જાણે આનંદની કોઈ
રહે કે જ્યારે સ્પષ્ટ દેખાય કે આ દુ:ખ મારું બોલાવેલું જ છે, સંભાવના ન રહી હોય, તેમ જીવન માત્ર દુ:ખમય લાગે છે. આ
મારું મહેમાન છે. બેલાવું તો આવે, અને વિદાય કરી દઉં તે દુ:ખનું મૂળ કારણ જોવા જઈએ તે ધર્મથી આપણે છૂટી ગયા
ચાલ્યું પણ, જાય. દુ:ખનું કારણ હું પોતે દૂર કરી શકું છું તેવી છીએ તે જ છે, ધર્મના અભાવમાં મનુષ્ય આનંદ, સમસ્વરતા શ્રદ્ધા તે જ ધર્મને પામે છે. અને સંગીત નહિ મેળવી શકે.
પ્રાચીન સમયમાં કોઈ એક રાજ્યમાં એક અદ્ભુત લુહાર. ધર્મને કોઈ સંબંધ આત્મા અને પરમાત્મા જોડે નથી. એને કારીગર હતું. એના કૌશલ્યથી એ દેશભરમાં પ્રસિદ્ધ હતે. દૂરસંબંધ તો અંતરના સંગીત જોડે છે. ધર્મ એ “પોઝીટીવ”- વિધાયક દૂરનાં પ્રવાસીઓ, યાત્રીઓ એની બનાવેલી ચીજો ખરીદતા સંગીત ઉત્પન્ન કરવાની એક શાશ્વત વ્યવસ્થા છે. આપણને જે હતા. એકવાર બીજા કોઈ રાજાએ આક્રમણ કર્યું, તેમાં એ જન્મથી મળે છે તે જ આપણું સ્વરૂપ નથી. એના સિવાય આપણામાં રાજ્ય હારી ગયું. રાજા સાથે પ્રજા પણ બંદીવાન બની, આ બીજું ઘણું ઘણું છે. તેને જો વિકસિત કરી શકીએ, પલ્લવિત લુહારને પણ પકડવામાં આવ્યો. બધાંની સાથે તેને પણ જંજીરોમાં કરી શકીએ તે તો આ જીવનમાં જ અપૂર્વ આનંદ પામી શકીએ. બાંધીને એક ખાડામાં ફેંકી દીધો. આટલા દુ:ખમાં પણ એ ખૂબ ધર્મને સંબંધ આસ્તિકતા યા નાસ્તિકતા સાથે પણ નથી. આપણે શાંત હતું, કારણ કે એને પરમ વિશ્વાસ હતો પોતાના કૌશલ્ય ઉપર, ઈશ્વર, આત્મા અને શાસ્ત્રોને ન માનીએ તે ચાલી શકે, પરંતુ કે ગમે તેવી મજબૂત જંજીરો હોય તેને પણ એ તોડી શકશે. એણે ધર્મને ન માનીએ તે ન ચાલે. પણ આ ધર્મમાં પ્રવેશ કયાંથી જંજીરને તપાસવા માંડી કે કયાંકથી કોઈક કડી નબળી હોય તે. કરવો? સૌથી પહેલાં મને જે દુ:ખ છે તેનું સ્પષ્ટ ભાન થવું ત્યાંથી ઝાટકો મારીને તેડી શકાય. પણ એવી કમજોર કડી કોઈ ન જરૂરી છે. ત્યાર બાદ તેનાથી ઉપર ઊઠવાની આકાંક્ષા, દુ:ખનું મળી. . એટલે એને આશ્ચર્ય થયું કે આટલી બધી મજબૂત અને અતિક્રમણ કરવાની અભીપ્સા, અંધકારમાંથી પ્રકાશ પ્રતિ જવાની ઈચ્છા, ક્ષતિરહિત સાંકળ કોની બનાવેલી છે તે જરા જોઉં. બારીકીથી મૃત્યુમાંથી અમૃત તરફ ગતિ, દુ:ખ ઉપર આનંદ અને સીમાના જોતાં એક કડી ઉપર તેનું પોતાનું જ નામ કોતરેલું મળી આવ્યું. સીમાડા છાડીને મુકતતા તરફ ચરણ વાળીએ. આ જ આકાંક્ષા, આ જંજીર તેની પોતાની જ બનાવેલી હતી. એણે કપાળ આ જ અભીપ્સા બીજી બધી વાતે છોડીને આપણને આત્મા તરફ કૂટયું, કે આ તો મારી બનાવેલી જંજીરમાં જ હું ફસાઈ ગયો. એક લઈ જવા શકિતમાન થશે. આત્મા એ કેવળ માન્યતાની વાત નથી, પણ કમજોર કડી નથી રાખી. હે પરમેશ્વર, હવે મારું શું થશે?પરંતુ સિદ્ધ થયેલી વાત છે, જો પ્રયાસ બરાબર થાય તો આપણે અંદરથી અવાજ આવ્યો કે, “હિંમત ન હાર, ગભરા નહિ, પણ એ સિદ્ધિ મેળવી શકીએ.
જે કૌશલ્યથી આટલી મજબૂત સાંકળ તે બનાવી છે તે જ
Page #142
--------------------------------------------------------------------------
________________
પર
પ્રબુદ્ધ જીવન
કૌશલ્ય એને તોડવામાં પણ સમર્થ બની શકે, પુરુષાર્થ કર.” તેનામાં એકદમ હિંમતનો સંચાર થયો અને થોડીવારમાં જ તે બંધનમુકત થઈ ગયા.
આ દષ્ટાંતકથા આપણને સૌને લાગુ પડે છે. આપણાં હાથપગ અને દિમાગ આપણી જ બનાવેલી કડીઓથી બાંધેલા છે. જગતમાં કોઈ બીજાના કેદી નથી. આપણે આપણાં જ કેદી છીએ. એટલા માટે બીજાને દોષ ન દો કે તેઓ મારા દુ:ખનું કારણ છે. જે બીજા જ આપણા દુ:ખનું કારણ હોય તો તેને દુ:ખમુકત થવાની કોઈ આશા નથી. પણ જો હું પોતે જ મારા દુ:ખનું કારણ હોઉં તો પૂરેપૂરી આશા છે, સંભાવના છે. એ કારણને જેવું દૂર કર્યું કે દુ:ખ વિલીન થઈ જશે.
આપણા દુ:ખનું સ્મરણ કરો કે ખરેખર શું પીડા છે? પ્રત્યેક પીડામાં આપણે હાથે બનાવેલી જંજીરની કડી દેખાશે. એને ‘કર્મ’ કહીશું. એ કર્મની કડી આપણને રોજ બાંધ્યા કરે છે. પ્રતિક્ષણ બંધન ઉપર બંધન બંધાયે જ જાય છે અને એ બંધના દ્વારા મુકતજીવનની સંભાવના ઓછી થતી જાય છે. ક્રોધ, ધૃણા અને મનની કલ્પના કડીઓનું નિર્માણ કરે છે. આપણી અંદરના લુહાર ચોવીસે કલાક ધમધોકાર આવી કડીએ બનાવ્યા કરે છે. જાગૃતાવસ્થા તેમ જ નિદ્રાવસ્થામાં આ કાર્ય ચાલુ જ રહે છે. સ્વપ્નમાં પણ ક્રોધ, મારામારી, કાપાકાપી, હત્યા આદિ ચાલુ રહે છે. વેર, કડવાશને આપણે ભૂલી શકતા નથી. વરસો પહેલાં કોઈએ કરેલું અપમાન આપણે ભૂલી શકતા નથી. બલકે એવા પ્રસંગોને યાદ કરીને સ્વાદથી વાગોળતા, તેટલા જ ક્રોધ એ પ્રસંગ યાદ કરતા આજે પણ આવી જાય છે અને તે અપમાનનું શારીરિક કે માનસિક રીતે વેર લેવા મન તલપાપડ બની રહે છે.
સૌથી મેટા પધી આપણે પોતે જ છીએ. વાસ્તવમાં આપણે કોઈને ખરેખર છરો ભેડ્યો કે નહિ તેના સવાલ નથી. તેથી કંઈ વિશેષ ફરક નથી પડતા. મનથી એ છડા ભેાંકવાની, કે.ઈને નુકસાન કર્યાની અથવા વેર વાળ્યાની પના કરી તેનાથી કર્મ તે બંધાઈ ચૂક્યું. એકમાં તો આદમી બહાર મળે છે, બીજામાં અંદર મરે છે. એ સૌંસાચ મરે છે કે નહિ તે મહત્ત્વપૂર્ણ નથી, પણ તમે તા જરૂર એને માર્યો જ—ભલે મનથી—તે મહત્ત્વપૂર્ણ છે. ńતી આવી કડીઓના મોટા પહાડ ખડકાઈ જાય ત્યારે એની નીરો દબાઈ– ચંપાઈને તરફડીએ, ચીસે પાડીએ, પણ છૂટકારો થતા નથી. કારણ કે પહાડ મેટ્રો જંગી અને આપણે એની પાસે નાના પી જઈને છીએ. જરા વિચારીએ કે આવડા મોટા પહાડ બન્યો શી રીતે?
રોજ આપણે એકએક પત્થર બાંધવાની ક્રિયા ભાલુ રાખીએ તા એક દિવસ એ બાજો એટલા માટો થઈ પડે કે આપણે હાલીચાલી પણ ન શકીએ. આપણે આપણી ચારેબાજુ આવાં પત્થરોને લટકાવ્યા છે, અને એના ભાર તળે આપણું જીવન છૂંદાઈ રહ્યું છે. જે જીવન પુરષાર્થ કરીને પરમાત્મા બનવા સર્જાર્યું હતું, તે જ જીવન કર્મની કડીઓ દ્વારા પશુતામાં પરિણમ્યું. આપણી પાંખા કપાઈ ગઈ છે. જો નિર્ભર થઈ શકે તા વિશાળ વ્યામમાં ઉડવાની રંભાવના છે. આ કર્મના પહાડ ઉપર અંતિમ પત્થર પડે એટલે નર્ક નિર્માણ થાય છે. પણ આમાંથી બચાવનાર એક વસ્તુ છે અને તે આપણી ચેતના. એ એકલી ચેતના જો જાગે તે। આ બધા ભાર હટાવી શકે છે, અને તે જ મેાક્ષ છે.
વ્યક્તિનાં અંતમાં ઘટનાઓનાં તાંતણા બનતા જ રહે છે, અને તેમાંથી એક મજબૂત દોરડું બની જાય છે. આ દોરાને આઘાત આપીને તેડવાનું છે, આપણી અંદર બની રહેલી ડીગ્મા તાડવાની છે, અને નવી કડીઓ ન બને તેની તકેદારી રાખવાની છે. અંદર પડેલા બીજ અંકુરિત ન બને તે જોવાનું છે. તે જ વ્યકિત નિર્માત્ર બની શકે. આ સ્થિતિને ભગવાન મહાવીરે નિર્જરા કહી છે. જો મનુષ્યમાં આ પ્રક્રિયા ઘટિત થાય તે તે ક્રમશ: દુ:ખમાંથી બહાર આવી શકે, પત્થોનાં કિલ્લામાંથી મુકત થાય, કડીનાનાં બંધન તૂટી જાય.. કડીઓનાં આવાં બંધનમાંથી મુક્તિ મેળવવી હોય ત કેન્દ્ર તરફ દષ્ટિ ફેરવા, જ્યારે આપણે તો માત્ર વસ્તુ તરફ જ જોયા કરીએ છીએ, અહીં જ ક્રાંતિ લાવવાની જરૂર છે. અપૂર્ણ ગુજરાતીમાં સંકલન કરનાર મૂળ હિંદી શ્રી પૂર્ણિમાબહેન પકવાસા આચાર્ય રજનીશજી
તા. ૧૬-૭-૬૫
‘તમે ફરિયાદ કર્યાં જ કા છે ?”
(૧૯૬૪ના મે માસના ‘રીડર્સ ડાઈજેસ્ટ’માંથી સાભાર ઉષ્કૃત)
લંડનમાં એક ઘરના ઓટલે એક નાની છેકરી તારો ચડાવીને બેઠી હતી અને હવામાં ગુસ્સો કાઢતી હતી. આજે તેની ચોથી વર્ષગાંઠ હતી, પણ કમનસીબે તેના માબાપને ભાડાના પૈસા કર્યાંથી કાઢવા તેની હંમેશની ચિંતામાં તે વાત છેક મેાડી સાંજ સુધી યાદ ન આવી, અને આનો તને બદલા વાળી આપીશું એવી શા આપતા માબાપના પશ્ચાત્તાપસૂચક શબ્દો તે છે.કરીના ધ્યાનમાં જ ન આવ્યા અને તે દુ:ખનો પાટલા માથે રાખીને ઊંધી ગઈ. દુનિયાની વર્ષગાંઠની બધી ભેટો મળત તોય તે પોતે એમ તો કબૂલ ન જ કરત કે હવે હું ખૂબ આનંદમાં છું અને પેલી વાત હું ભૂલી ગઈ છું. તે પોતે એક હૃદયદ્રાવક કહાણીની નાયિકા બની બેઠી હતી. અને પોતાના માબાપના દિલ ઉપર તેણે એક એવી મુંઝવણ પેદ કરી હતી કે જેથી ઘણા દિવસો સુધી તેની અનેક ભૂલો માટે તેના માબ પ તેને કશું જ કહી શકતા નહોતા.
આ નાની છેકરી હજુ મારી નજર સમક્ષ સ્પષ્ટ દેખાય છે. ઘણું જૂનું છતાં ય હજા સ્પષ્ટ એવું એનું દુ:ખનું તીવ્ર સંવેદન મને સ્પર્શે છે. સાસ સાથે મારે કહેવું પડે છે કે તે હું પોતે જ હતી, વૈચારિક સ્વૈરવિહારની ક્ષણેા દરમિયાન હું મારી જાતને હજી મનાવી શકું છું કે મારી ઉપર દમદાટી કરવામાં આવી છે, મને કોઈ સમજતું નથી અથવા મારી કોઈ કદર નથી કરતું. તફાવત એટલો જ છે કે થોડે ઘણે અંશે હું હવે સમજણી થઈ છું. મારા મિત્રો, ખાસ કશા જ દેખીતા કારણ વગર જ્યારે દુ:ખી થઈને અતિશય ઉદાસ થાય છે. ત્યારે, તેમને પણ હું હવે સમજી શકું છું, સમજાવી શકું છું.
“મને તમારી પાર્ટીમાં આમંત્રણ કેમ ન આપ્યું? હું તો તમારી ખાસ બહેનપણી છું. મને ઘણુ' દ:ખ લાગ્યું છે.” આમ સીધેસીધું કહેવા માટે ઘણુ નૈતિક બળ જોઈએ છે. (આના જવાબ કદાચ એટલા સરળ નીકળે કે મારી ફરિયાદ લુલી—પાંગળી થઈ જાય અને જોતજોતામાં ભૂલી જવાય.)
આપણાંમાંનાં ઘણા, જાણે પેાતાના પ્રત્યે કેટલા અન્યાય થયો હોય તેવું મોઢું રાખીને ફરે છે. અને આપણે જેને વાંક માનતા હોઈએ તેને પોતાની ભૂલના ખ્યાલ પણ નથી હોતો, અને તે પોતાની ભૂલ કબૂલ પણ નથી કરતા તેથી આપણે તોબરો વધુ ને વધુ ચડતો જાય છે. વહેલાં કે મેડા, આપણે પણ ભૂલી જઈએ છીએ કે આપણને શું ખૂંચતું હતું અને ખાનગીમાં તો એમ પણ કબૂલ કરીએ છીએ કે આપણે ફકત એક ઉત્તમ લાગણીમય—ાવેશમય–માજ માણતા હતા.
ફરિયાદો કરવાવાળા ગમે તે ઉંમરના હોઈ શકે છે. પણ હું માનું છું કે તે બધા નાનપણથી શરૂઆત કરે છે. Self-dramatisation માંથી-પોતાની જાત વિષે કલ્પનાઓ કર્યા કરવાના વલણમાંથી—કદાચ આવી મૂળ ઈચ્છા ઉત્પન્ન થતી હશે.
અમારી નિશાળમાં એક છે!કરી એવી હતી કે તે આખા વર્ગમાં
બધા તરફ તિરસ્કારથી જોતી હતી. અમારી મિત્રતાભરી છતાં કદાચ ખરા દિલની નહિ એવી) દરખાસ્તોને તે તરછોડતી હતી અને થોડા થોડા વખતે તે ઘરમાંથી ભાગી જતી. આને માટે એના વર્ગની અમે
છોકરીઓને જવાબદાર ગણવામાં આવતી કે અમે તેના તરફ નિર્દયતાથી વર્તતા હતા, અમે તેને રમતમાં ભાગ લેવા નહાતા બોલાવતા, અમે તેના ઉપર દમદાટી પણ કરતા.
આ બધા અન્યાયનો ભાગ માબાપની એકની એક માંએ ચડાવેલ છેકરી હતી. તેના માબાપના ઘણા વધુપડતા લાડને લીધે તે
પેાતાની જાતને નિશાળની રોજની ધમાલમાં ગાઠવી નહોતી શકતી અને પોતાના વખાણ માટે તેને હંમેશાં અતિશય ઝંખના રહેતી હતી.
Page #143
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૧૫
પ્રબુદ્ધ જીવન
તે વર્ગમાં સૌથી લાડકી છોકરી થવા માગતી હતી, પણ પિતાના દોરવાઈ ગયા છે અથવા તે લોકો સાવ અજ્ઞાન છે, નહિતર મારું આ ધ્યેયને પહોંચી વળવા જરૂરી કશાં પગલાં નહાતી લેતી. જાણે કે એક પુસ્તક જરૂર ખૂબ ખપતે. ચાંદીની તાસક પર તેને પિતાના હક્કો જોઈતા હતા. પિતાની રીતે ઘણા માનસિક પ્રયત્ન પછી મારે કબૂલ કરવું પડે આમ તેને તે હક્ક ન મળ્યા, તેથી તેને બદલે તેણે અમારા બધા વિશે
છે કે જેને એક મહાન કાર્ય માનીને તે પાછળ મેં ફરિયાદ કરતા રહેવામાં વાળે.
ઘણી વખત અને વિચારો ખર્યા છે તે સાચ્ચેસાચ એટલું આ છોકરીનું શું થયું તેની તે મને ખબર નથી, પણ અમારા
મહાન નથી. આવી રીતે એક વાર મનથી કબુલ કર્યા પછી મારો પડોશમાં એક બહેન રહેતાં હતાં તેના જેવી તેની સ્થિતિ થઈ હશે.
ઘણોખરો ગુસ્સો ઉતરી જાય છે. મારી ફરિયાદો વિષે વારંવાર વિચાર અમારા ઘરના પાછલા વાડા અને તેના ઘરના પાછલા વાડા વચ્ચે
કરવાને બદલે હું વધુ સારું પુસ્તક લખવાનો નિશ્ચય કરું છું. એક નાની દિવાલ હતી. ત્યાં ખરાબ માટી અને શહેરની મેશ (Soot)
આપણે એકાદ એવી વ્યકિતને જરૂર જાણતા હોઈશું કે જે એમ હોવાં છતાં અમે ત્યાં બગીચે બનાવવાનો પ્રયત્ન કરતાં હતાં. તેથી
માનતી હોય કે તેના ઉપરી બીજા ઉપર પક્ષપાત કરે છે, તેને પોતાના પ્રસંગોપાત અમે એકબીજાને મળતાં, નમસ્કાર કરતાં અને એક
સારા કામને બદલે નથી મળતો. તે પોતે કદી એમ મનથી કબુલ બીજાની સલાહ લેતા. થોડા વખતમાં જ મને ખ્યાલ આવ્યો કે હું
નહીં કરે કે તેને પોતાની શકિત અને કાર્યને યોગ્ય બદલો લગભગ જે કંઈ કહેતી હતી તેના પ્રત્યુત્તરરૂપે તે કશી કડવાશભરી ફરિયાદ
મળી જ રહે છે. જો તે પોતાના માનેલા અપમાન અને અન્યાય કરતી – કાં તે બહુ તડકો હતા, અથવા મારું એકાદ ઝાડ ત્યાં વધુ
પ્રત્યે જેટલું એકાગ્ર ધ્યાન આપે છે તેટલું પેતાના કાર્ય પ્રત્યે આપશે છાંયડો કરી દેતું અથવા તે એને ઊતરતી જાતની કલમે વહેંચવામાં
તો ઘણુંખરું એને પિતાને કશી ફરિયાદો કરવાનું નહીં રહે. જે આપણે આવેલી વા તે તેનાં બાળકે તેનાં જે મૂલઝાડ ખૂંદી નાંખતા હતા
એમ માનીએ કે આપણી કશી કદર નથી થતી તે આપણે પોતાની વગેરે વગેરે.
જાતને એક સાદો જ પ્રશ્ન પૂછવાની જરૂર છે : “શા માટે એમ
બને છે?” થાકીને છે ટે એક દિવસ મેં તેને કીધું “જો તમે કોઈ દિવસ
આપણામાંના ઘણા નસીબને દોષ દેતા હોય છે. મને લાગે છે એમ કબુલ કરશે કે તમારે કશું પણ સીધું ઊતર્યું છે તે મારી અજાયબીને કઈ પાર નહિ રહે.” આ પછી રમે મારી સાથે કદી બોલ્યાં
કે જે લોકો પોતાના નસીબને વાંક કાઢે છે તેના પિતાનામાં કંઈક
એવી ખામી હોય છે કે જે તેને કમનસીબ બનાવે છે. મારા પિતાના નથી. મેં તેમને એક મેટો સંતેષ-જિંદગી પ્રત્યે ફરિયાદ કરવાને–
વિષયમાં તે મને લાગે છે કે મારી શકિત અને વર્તનને વાંધે છે. ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલે--આ તેનું કારણ હતું.
આ ખામીની ખબર પડે કે તરત જ આપણી ફરિયાદ મૂળથી જ દબાઈ કોઈક વખત આમ ફરિયાદો કરનારને વખતસર સત્યનું ભાન
જાય છે. થાય છે અને માટી આપત્તિ આવતી અટકી જાય છે. એક એવા બહેન
નસીબને જે રીતસર વાંક કાઢી શકે તેમ છે - જેમ કે, અંધ, નને હું જાણું છું. તે બાળવિધવા હતાં અને પોતાના એકના એક પુત્રને
અપંગ, અનાથ-એ લોકો ભાગ્યે જ ફરિયાદ કરતા હોય છે. ખૂબ ઉછેરવાનું કાર્ય તેમણે ખૂબ સરસ રીતે પાર પાડેલું. પુત્રને સારું
આપત્તિ સામે, પોતાની ખોડને તે પિતાના ખરા જીગરથી સામને ભણતર આપવા માટે પોતે પણ ઘણા ત્યાગ કરેલ અને અથાગ પરિ
કરતા હોય છે. તે લોકો પેતાના નિર્દોષ મિત્રો કે પાડોશી પર દુ:ખને શ્રમ ઉઠાવેલ. તે સ્નાતક થયો ત્યાં સુધી તે માને ખાસ મિત્ર અને
કે રોષને ટેપલો નથી ઓઢાડતા. ભકત હતે. પછી તે મેટો થયો, પોતાના પગભર થયો અને પ્રેમમાં પડ.
ફરિયાદ કરવાની ટેવ માટે પણ ઉપાય છે. એ સાવ સાદો , તેની માથી આ કુદરતી રીતે થતા ફેરફાર ગળે ન ઊતર્યો, પણ પોતાને પણ ‘તમે તમારા પાડોશીને તમારી જાતની જેમ ચાહ’ આવા દેખીતી એકલું લાગે છે, દીકરો પિતાના તરફ બેદરકાર રહે છે તેવી ફરિયાદો
રીતે સહેલા સિદ્ધાન્તની માફક તે આચારમાં મૂકવે અઘરો કરવા લાગી. તેના દીકરાની સ્ત્રી-મિત્રની તે ટીકા કરવા લાગી. માને
છે, છતાં ય તમને એમ લાગે કે ગુસ્સાને પારે ચઢે છે ત્યારે શાંત કરવા દીકરો જે કંઈ કરતે તેનાથી માની કાલ્પનિક ફરિયાદો
એક વખત આ ઉપાય અજમાવી જોજો. તમારી જાતને તમે ડોકીથી તે ઊલ્ટી ભભૂકી ઊઠતી. એક બાજુ માં પ્રત્યેનો પ્રેમ અને ભકિત
પકડી સાક્ષીના પિંજરામાં મૂકો અને નિર્દય રીતે તમારી પોતાની અને બીજી બાજુ પોતાની કાયદેસર જરૂરિયાત અને મહત્ત્વાકાંક્ષાઓ જાતને તપાસે. વચ્ચે તે બિચારો હેરાન થઈ ગયો અને પરિણામે માની સાથેના દુ:ખદ ' “સાક્ષી, તેં એવું તે આ પાત્રમાં શું મૂક્યું છે કે તું સારામાં મિલનની તેને બીક લાગવા માંડી, પોતાની સ્ત્રી - મિત્ર સાથે તેને સારી ચીજની આશા રાખીને બેઠો છે ? તે બીજા માટે એવું તે શું ઝઘડો થયો અને તેનું કામ પણ બગડવા લાગ્યું.
કર્યું છે કે બીજા પાસેથી તું હમદર્દીની આશા રાખીને બેઠો છે? તું અણીને વખતે એક મિત્રે મને સમજાવી. તે સાચું સમજી શકે સાચ્ચેસાચ ધારે છે તેટલું જ બુદ્ધિશાળી અને ભલે છે? તું એવે તેટલી બુદ્ધિશાળી તે હતી જ અને તેણે હિંમતથી પિતાની અને તે કોણ છે કે બધા મનુષ્યોમાંથી તને એકને જ કશી જાતનું દુ:ખ, દીકરાની વચ્ચે જે લાગણીનું દોરીરૂપ બંધન–જે પિતાને અને બેદરકારી કે અન્યાય ન થવો જોઈએ-એમ માની બેઠો છે?” પિતાના દીકરાને રૂંધી નાંખતું હતું–તેને કાપી કાઢયું. દીકરાને તમારી જાત ઉપર તમારી ફરિયાદોને સામને કરવાનું દબાણ પિતાની મેળે, સ્વતંત્ર રીતે, કશા પણ બંધન વગર પિતાની જીંદગી લાવો. લોકો સાધારણ રીતે નિર્દય કે અન્યાયી નથી હોતા. દેખીતી ઘડવા દીધી. અને તેને બદલે તેને પિતાને આજે મળી ગયો છે. રીતે લોકોની તમારી પ્રત્યે જે બેદરકારી કે અપમાન લાગે તેનું મૂળ તે પોતે આજે એક સ્વાશ્રયી, આવકારપાત્ર અને સુખી દાદીમા છે. કારણ ઘણુંખરૂં અસાવધતા, બેધ્યાનપણુ કે ફકત કઢંગાપણામાં
આપણામાંના ઘણા એવા છે કે જે વારંવાર ફરિયાદ ન કરતા હોય છે. પહેલા ફરિયાદ બરાબર તપાસે અને પછી તેને ફગાવી દો. હોય, પણ એકાદ એવી આપણી માનીતી ફરિયાદ હોય - જેને ફગાવી તેને તમે પૂરો વિચાર કર્યા વગર ઊંડે ઉતરવા ન દો કે જયાં તે દેવાની આપણામાં હિંમત નથી હોતી. મારી પોતાની માનીતી ફરિયાદ ઝેરી જંતુની જેમ તમારી લીરૂપી લાગણીઓમાં આરપાર પસરી જાય.. મારા વ્યવસાયને લગતી છે. જ્યારે મારું એકાદ પુસ્તક બહાર પડે તમારી ફરિયાદ સાવ સાચ્ચી હોય તે પણ તેને માથે રાખી તેને છે ત્યારે હંમેશા મને લાગે છે કે મારા પ્રકાશકે મને ફરી એક વાર વિચાર ન કર્યા કરો. જો મારું માને તે એ ફરિયાદ વગર તમે હલકા નીચે પાડી, તેણે જોઈએ તે રીતે તેની જાહેરાત નથી કરી. વિવેચકોએ મને અને નિશ્ચયભર્યા ડગલે ફરી શકશે. તો પુસ્તક પૂરૂં વાંચ્યું પણ નથી. નહિતર તે લોકોએ જરૂર પુસ્તકને અનુવાદિકા :
મૂળ અંગ્રેજી : વધુ માન આપ્યું હોત. પુસ્તક વેચવાવાળાઓથી લોકો ખોટે રસ્તે ડૅ. ચારૂશીલા બેઘાણી
આઈ. એ. આર. વાઈલી
Page #144
--------------------------------------------------------------------------
________________
૫
પ્રબુદ્ધ જીવન
અણુરચના કેવી છે ?
ભારત અણુયુગમાં પ્રવેશી ચૂકયું છે, એટલું જ નહિ પણ, અણુ વિજ્ઞાનમાં મેખરે રહેલા દેશોની હરોળમાં છે. આથી અણુના વિસ્મય કારક વિશ્વમાં ડોકાઈને તેનાથી પરિચિત થવામાં મજા પડશે.
દરેક પદાર્થ એક યા વધુ તત્ત્વોનો બનેલા છે. દા. ત. પાણી; બે ભાગે હાઈડ્રોજન અને એક ભાગે આકસીજન વડે બનેલા છે. દરેક તત્ત્વ રેણુ અથવા કણ (Molecules ) નું બનેલું છે, અને દરેક રણુ અણુનું બનેલ છે. એમ માનવામાં આવતું હતું કે અણુ (Atom)નું વિભાજન ન થઈ શકે, પરંતુ અણુનું વિભાજન કરીને જ્યારે વિજ્ઞાનશાસ્ત્રીએ તેમાં ડોકાયા અને તેમાં પરમાણુઓનું દર્શન કર્યું ત્યારે તેઓ ચકિત થઈ ગયા. અણુમાં રહેલી અમાપ શકિત જોઈ, પ્રત્યેક અણુમાં તેમણે સૂર્યમંડળની સૂક્ષ્મ આવૃત્તિ જોઈ. જેમ સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે તેમ અણુના કેન્દ્ર (Nucleus) ની આસપાસ પરમાણુઓ ઘૂમે છે.
ગાગરમાં સાગર સમાઈ જાય તેમ અણુમાં સૂર્યમંડળ સમાઈ જાય છે! તેમ છતાં પ્રત્યેક અણુ એવડો નાના છે કે શકિતશાળી સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ અણુ જોવા મુશ્કેલ છે. એક રાણુમાં અસંખ્ય અણુઓ હોય છે. છતાં રોણુ પણ નરી આંખે જોઈ શકાય નહિ, તો અણુ અને પરમાણુ ત કયાંથી જોઈ શકાય ?
સાનું, રૂપું, તાંબુ, હાઈડ્રોજન, ઓકસીજન, પારો એ બધાં તત્ત્વાના વજનમાં ફેર છે. રૂપ અને ગુણમાં ફેર છે તેનું કારણ તેમના અણુઓના પરમાણુઓની સંખ્યા અને વજન છે. આ પરમાણુઓ ત્રણ પ્રકારના છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેકટ્રોન. દરેક આણુને તેનું કેન્દ્ર (Nucleus) છે અને કેન્દ્રમાં પ્રોટોન તથા ન્યુટ્રોન નામના પરમાણુ છે. ( હાઈડ્રોજનના અણુકેન્દ્રમાં
ન્યુટ્રોન નથી) કેન્દ્ર બહુ નાનું છે, પણ બહુ ભારે છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન લગભગ સરખું છે. અણુને કાંઈ ત્રાજવામાં જોખી શકાય નહિ. આથી કેન્દ્રના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વજનના એકમ તરીકે ગણવામાં આવે છે. દા. ત. આકસીજનના અણુ કેન્દ્રમાં આઠ પ્રોટોન અને આઠ ન્યુટ્રોન છે. માટે કસીજનના અણુનું વજન ૧૬ છે. એવી રીતે યુરેનિયમના અણુમાં ૯૨ પ્રોટોન અને ૧૪૬ ન્યુટ્રોન છે. માટે યુરેનિયમના અણુનું વજન (Atomic weight) ૨૩૮ છે.
વીજળીની સમતુલા
પ્રોટોનમાં ધન (Positive) વીજળી છે. એટલે કે તે પોતાના જેવી વીજળી ધરાવનારથી દૂર ભાગે છે અને ૠણ (Negative) વીજળી ધરાવનાર તરફ આકર્ષાય છે. ન્યુટ્રોનમાં વીજળી જ નથી. અણુમાં વધુમાં વધુ વજન તેના કેન્દ્રમાં છે, છતાં કેન્દ્ર ઓછામાં ઓછી જગ્યા રોકે છે. તેને બાદ કરતાં લગભગ આખા અણુ ખાલી છે અને તે ખાલી જગ્યામાં ઇલેકટ્રોન કેન્દ્રની આસપાસ ઝડપથી ફરે છે. બે હાર ઈલેકટ્રોન ભેગા કરો ત્યારે એક પ્રોટોન કે ન્યુટ્રોન જેટલું વજન થાય! ઈલેકટ્રોનમાં પ્રોટ્રોનની વિરુદ્ધ ૠણ (Negative) વીજળી છે. અણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઈલેકટ્રોન કેન્દ્રની આસપાસ ફરતા હોય છે. આમ પ્રોટોનની અને ઈલેકટ્રોનની વીજળી પરસ્પર વિરુદ્ધ જાતની હોવાથી તેમની વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. આમ કસીજનના અણુ કેન્દ્રમાં આઠ પ્રોટોન છે તેથી તેની આસપાસ આઠ ઈલેકટ્રોન ધૂમે છે. યુરેનિયમના કેન્દ્રમાં ૯૨ પ્રોટોન છે તેથી તેના કેન્દ્રની આસપાસ ૯૨ ઈલેકટ્રોન ફરે છે.
પરમાણુનું ભ્રમણ
એવું પણ બને કે ઈલેકટ્રોનની વધુ સંખ્યાને લીધે તેઓ એક સપાટીએ સમાય નહિ, તા બીજી ત્રીજી અને ચોથી સપાટી પણ હોય, ડુંગળીના કાંદા પર એક ઉપર બીજું પડ હોય છે તેમ. એ દરેક સપાટીએ કેન્દ્રની આસપાસ એ સપાટીના ઈલેકટ્રોન ઘૂમતા હેય છે, સૂર્યમંડળ અને અણુમંડળની વચ્ચે તફાવત એ છે કે સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય બહુ જ મોટો છે અને ગ્રહો નાના છે. અણુમંડળમાં કેન્દ્ર બહુ નાનું છે, પણ બહુ ભારે છે, પરંતુ ઈલેકટ્રોન તે વળી એટલા બધા નાના છે અને એટલા બધા હળવા છે કે અણુના વજનમાં તેના
તા. ૧૬-૪-૬
ઈલેકટ્રોનની કશી ગણના જ કરવામાં આવતી નથી. જેમ દરેક ગ્રહને પોતાની ભ્રમણકક્ષા છે તેમ દરેક ઈલેકટ્રોનને પોતાની ભ્રમણકક્ષા છે. કેવી ઝડપ
અણુના અદશ્ય જગતમાં ડોકાવાની શરૂઆત બ્રિટનના સર વિલિયમ ફૂંુ ુકસે કરી. ખરેખર ડોકાયા કેમ્બ્રિજ વિદ્યાપીઠના જોસેફ જોન થેામસન (૧૮૫૬ - ૧૯૪૦) અને તેના શિષ્ય અને સ્ટ થરફોર્ડ. રૂથરફોર્ડનો સાથી હતા હંસ ગાઈગર (૧૮૮૨-૧૯૪૫) જેણે અણુના કિરણોત્સર્ગ માપવાનું ગાઈગર યંત્ર બનાવ્યું.
જે આણુને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતાં પણ મુશ્કેલી પડે છે તેમાં ઈલેકટ્રોન પરમાણુએ અણુના કેન્દ્રની આસપાસ કેવી અજબ ઝડપથી ફરે છે! બધા પરમાણુની ઝડપ સરખી નથી. કારણ કે તેઓ કેન્દ્રની ઓછાવત્તા અંતરે છે. જે ઈલેકટ્રોન કેન્દ્રથી વધુમાં વધુ દૂર છે તે સેકન્ડના ૬૦૦ માઈલની ઝડપથી ફરે છે, જે ઈલેકટ્રોન કેન્દ્રની નજીક છે તેએ સેકન્ડના ૯૦,૦૦૦ માઈલની ઝડપે એટલે પ્રકાશની ઝડપથી અરધી ઝડપે ફરે છે!
સૌથી સાદા અણુ હાઈડ્રોજનના છે. તેના કેન્દ્રમાં એક જ પ્રોટોન છે, પણ ન્યુટ્રોન નથી અને એક જ ઈલેકટ્રોન પ્રોટોનરૂપી કેન્દ્રની આસપાસ ફરે છે.
એક વિચિત્રતા
રૂથરફોર્ડના બીજા એક શિષ્ય નીલ્સ બારેં (૧૮૮૫-૧૯૬૨) બતાવ્યું કે સૂર્યની આસપાસ ફરતા ગ્રહો વિદ્યુતમય નથી, ત્યારે અણુના કેન્દ્રની આસપાસ ફરતા ઈલેકટ્રોન વિદ્યુતમય છે. જ્યારે વિદ્યુતમય પદાર્થ ફરતા હોય ત્યારે તેમાંથી શકિત (Energy)નાં માજા ફેલાય છે. હવે જો વિદ્યુતમય ઈલેકટ્રોન ભ્રમણકક્ષામાં ફરતાં ફરતાં શંકતનાં માજાં પસાર્યા કરે તે આખરે તે તેની વીજળી ક્ષીણ થઈને તેના અંત આવવા જોઈએ. તેની વીજળીના અંત આવતાં ઈલેકટ્રોન કેન્દ્રમાં જઈ પડવા જોઈએ. નીલ્સ બારે ગણતરી કરી કે એક સેકન્ડના દસ કરોડમા ભાગમાં આમ બનવું જોઈએ. જો એમ હોય તો અણુનું અસ્તિત્વ જ ન હોય. નીલ્સ બારે મેકસ પ્લેન્ક અને આઈન્સ્ટાઈનના સિદ્ધાંતોના આશરો લઈને ખુલાસો આપ્યો કે જ્યાં સુધી ઈલેકટ્રોન પોતપોતાની ભ્રમણકક્ષામાં રહીને ફરે છે ત્યાં સુધી પોતાની શકિત ગુમાવતા નથી.
આવું અલ્પાયુ !
અણુના કેન્દ્રમાં શું છે તેની શોધ જગતમાં જુદે જુદે ઠેકાણે વિજ્ઞાનશાસ્ત્રીઓ કરી રહ્યા હતા. બ્રિટનમાં રૂથરફોર્ડ, અમેરિકામાં વિલિયમ હાર્કિન્સે અને ઑસ્ટ્રેલિયામાં એસ્મત મેસાને એકબીજાથી સ્વતંત્ર રીતે શોધી કાઢયું કે આણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે.
ઈ. સ. ૧૯૦૫માં કેલિફોર્નિયા (અમેરિકા)માં કાર્લ એન્ડરસને નવી જાતના ઈલેકટ્રોનની શેાધ કરી, ઈલેકટ્રોનને ૠણ (Negative) વીજળી હોય છે. એન્ડરસને શોધ કરી કે જ્યારે કેટલાક આણુ પર વિશ્ર્વકિરણા (Cosmic Rays) પડે છે ત્યારે તેમાંથી એવા પરમાણુ નીકળે છે, જે ઈલેકટ્રોનની જેમ વર્તે છે. છતાં તેમાં ઋણને બદલે ધનવિદ્યુત હોય છે. આથી એન્ડરસને તેને પોઝીટ્રોન એટલે પોઝીટીવ (ધન) વિદ્ય ત ધરાવનાર ઈલેકટ્રોન નામ આપ્યું. પોઝીટ્રોનનું આયુષ્ય એક સેકન્ડના એક અબજના ભાગ જેટલું જ હોય છે પ્રતિપરમાણુ
અણુના કેન્દ્રમાં આપણે ઊંડા ઊતરીએ તે ખોવાઈ જઈએ ! ઈ. સ. ૧૯૩૫ માં જાપાનના હિંડેકી યુકાવાએ (અને એન્ડર્સને પણ ) શોધ કરી કે અણુના કેન્દ્રમાં આણુના પરમાણુઓને એકત્ર રાખનાર બળ મેસન નામના પરમાણુ છે! તે ગુંદરનું કામ કરે છે! પછી જણાયું કે મેસન પણ બે પ્રકારનાં છે.
૧૯૩૧માં ઍસ્ટ્રિયાના વાળાંગ પાઉલીએ (૧૯૦૦-૧૮) કેટલાંક તત્ત્વાનાં અણુઓમાંથી એક વિશિષ્ટ પ્રકારના પરમાણુ નીકળે છે એવું શાધ્યું. તેમને ન્યૂટ્રીનોસ નામ આપવામાં આવ્યું.
જ્યારે પોઝીટ્રોન અને ઈલેક્ટ્રોન અથડાય છે ત્યારે બંનેના નાશ થાય છે અને શકિત છૂટી પડૅ છે. અણુના ગર્ભમાં વધુ ને વધુ ઊંડે ઊતરતાં જણાયું કે પરમાણુઓના નાશ કરે ( અને પોતે પણ (અનુસંધાન ૬૧ મા પાને)
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
*
શ્રી મુંબઇ જૈન ચુવક સંઘ,
મુંબઈ
બુદ્ધ જીવનના તા. ૩૧ મી ડીસેમ્બર ૧૯૬૪ના રોજ પૂરા થતા વર્ષનો આવક તથા ખર્ચનો હિસાબ
આવક
ખર્ચ
રૂા. પૈ.
તા. ૧૬-૭-૧૯૫
લવાજમના
એકડા આવ્યા
શ્રી મુંબઈ જૈન યુવક
સંઘના સભ્યાને મફત
પ્રતા મોક્લવામાં આવે છે તેના રૂા. ૨, લે જસ્ટ કર્યા ... ...
, લેખે એડ
સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી
ભેટના
વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચના વધારા
* લવાજમના કુલ આવ્યા
બાદ: પ્રબુદ્ધ જીવનની કોપી સભ્યોને મફત મેકલાવી તેના એડજસ્ટ કર્યા
રૂા. હૈ.
વ્યાજના :
ડિબેન્ચરાના વસ્કૂલ આવ્યા બે”કની ફીક્સ ડિપોઝીટ પર
૨,૧૫૨.૬૦
૧,૦૦ ૮.૦ ૭
પુસ્તક વેચાણ પર કીશનના
વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચનો વધારો જનરલ ફંડ ખાતે લઈ ગયા
૪,૩૫૨.૨૧
કુલ ..... ૮,૨૬૨.૮૧
શ્રૌ મુંબઈ જૈન યુવક સંઘને તા. ૩૧મી ડીસેમ્બર ૧૯૬૪ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચના હિસાબ
આવક
ખર્ચ
રૂા. પૈ.
ા. પૈ.
૨,૫૨૨.૦૦
૧,૦૦૮, ૦૭
૪૦૨.૫૦
૫૩૧.૩૭
બરાબર છે.
મુંબઈ, તા. ૨૩મી જૂન ૧૯૬૫
૩,૧૬૦.૬૦
૭૫.૦૦
૪,૫૯.૦૯
૭,૦૫૨.૩૬
ઉપરના હિસાબો તપાસ્યા છે અને અમારા જુદા રિપોર્ટ આધીન
૧,૫૧૪.૦ ૧
રતિલાલ બેચરદાસ મહેતા પ્રમુખ, વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સાંધ
૯૩૩.૮૭
૧૪.૪૦
*
પગારના
પેપર ખર્ચ
છપામણી તથા સ્ટેશનરી પેસ્ટેજ ખર્ચ
પરચુરણ ખર્ચ
વહીવટી તથા વ્યવસ્થાખર્ચ પગારના
મકાનભાડું તથા વીજળીખર્ચ
છપામણી તથા સ્ટેશનરીખર્ચ
ટેલિફોન ખર્ચ
પોસ્ટેજ
પરચૂરણ ખર્ચ
ઓડીટરોને ઓનરરીયમના
પબ્લીક ટ્રસ્ટ એડ— મીનસ્ટ્રેશન ફંડને ફાળાના
ફરનીચર પર ઘસારાના વ્યાખ્યાનમાળા ખર્ચ
સરવૈયા ફેરના માંડીવાળ્યા
સંસ્થાને આપની જ ગણી તેના વિકાસના કામેામાં યથાયોગ્ય ફાળો નોંધાવી માને સહાય ફંડ’માં ઉદાર હાથે ફાળો આપવા વિનંતી છે.
રૂા. પૈ. ૨,૩૯૧.૬૦
૩૬૧,૮૮
૨૧૧.૫૩
૨૯૧.૮૬
૨૮૯,૧૦
૧,૦૨૦,૨૩
૩૫. ૦ ૦
ઠે. ૧૦૮ એ, સી. પી. ટૅંક રોડ મુંબઈ-૪
૬૮૭.૯૨
*
૫૯
રૂા. û. ૨,૩૯૧.૬૦
૭૯૭,૧૦
૪,૩૨૨.૮૭
૭૨૦.૪૯
૩૦.૭૫
*
વિજ્ઞપ્તિ પત્ર
*
ભારતીય સમાજના આધારસ્તંભ નારીજગત છે. સ્રીહૃદયની પવિત્રતા અને વત્સલતાની વેદી પર ભારતીય સાંસ્કૃતિ ખડી છે. આજે એ જ માતાઓના ઉત્કર્ષ માટે રોજી રોટીના સવાલથી અકળાતી મધ્યમ વર્ગની બહેનના સવાલને હલ કરવા મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ચાર વર્ષથી માતૃસમાજની સ્થાપના કરવામાં આવી છે.
૮,૨૬,૮૧
સંસ્થાઓ તે ઘણી છે. પણ તેમાં મુખ્યત્વે રાહતનાં કામે થાય છે. માતૃસમાજ ન્યાય અને નીતિનાં નવાં મૂલ્યો ઊભાં કરી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નૂતન સમાજરચના સ્થાપવાનું ઉચ્ચ ધ્યેય સેવે છે.
આજસુધીમાં તેણે સેંકડો બહેનોને સ્વમાનપૂર્વક રોજીદ્રારા રોટી આપી છે. માલનું વેચાણ કરવા માધવબાગની બાજુમાં દુકાન છે, પણ બહેનોને કામ કરવા માટે મકાનની મુશ્કેલી છે. બહેનોની જરૂરિયાતને અનુરૂપ જગ્યા મેળવવા માટે માતૃસમાજ આપની પાસે આર્થિક સહાય માગે છે.
કરવા તેમ જ મકાન સહાયક
શ. હૈ.
૫,૩૨૯.૧૨
૪૮.૫૦ ૧,૬૭૪.૪૫ ૦.૨૯
૭,૦૫૨.૩૬
શાહ મહેતા એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ આડીટર્સ.
ચંચળબહેન ટી. જી. શાહ પ્રમુખ, માતૃસમાજ ઉદ્યોગગૃહ
Page #146
--------------------------------------------------------------------------
________________
દેવું:
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૬૫ શ્રી મુંબઈ જેન યુવક સંઘનું ૩૧ ડિસેમ્બર ૧૯૬૪ના દિવસનું સરવૈયું ફંડો અને દેવું રૂ. પૈ. રૂા. પી.
મિલકત અને લેણું શી રીઝર્વ ફંડ :
ઈન્વેસ્ટમેન્ટસ: (ચોપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી ૧,૧૦૦.૦૦
૭ ટકાના ધી ઈન્ડિયન રૂા. પૈ. રૂા. શૈ. રૂા. શૈ. ઉમેરો. વર્ષ દરમિયાન ભેટના ૨૫,૬૦૪.૮૯
હ્યુમપાઈપ ક. લિ. ના (ફે. વે.
ડીબેન્ચ -------- ૨૬,૭૦૪.૮૯
૫,૦૦૦.૦૦ ૫,૨૩૬,૩૯
૫ 3 ટકાના કોલટેક્ષ શ્રી સંઘ હસ્તકનાં ટ્રસ્ટ ખાતાંઓ:
ઓઈલ ઈન્ડિઆ લિ. ના શ્રી પુસ્તક પ્રકાશન ખાતું:
ડબેન્ચર
૫, ૦ ૦ ૦ ૦ ૦ ૫,૩૦૬.૦ ૦ ગયા સરવૈયા મુજબ બાકી ૩,૦૩૩.૬૬
૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ---- - ૧૦,૫૪૨.૩૯
ફરનીચર અને ફીટીંગ્સ: શ્રી માવજત ખાતું :
(ચોપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી ૩૯૨.૫૨
ગયા સરવૈયા મુજબ બાકી
૫૭૩.૭૪
ઉમેરો: ઉમેરો: માવજત સાધન
વર્ષ દરમિયાન ખરીદના
૨૭૧.૫૦ ઘસારાની વસુલ આયા ૨,૭૪ ૩૯૫.૨૬ -------- ૩,૪૨૮.૨
૮૪૫.૨૪ બાદ: કુલ ઘસારાના લખીવાળ્યા ૩૦૪.૨૪
૫૪૧.૦૦ પરચુરણ દેવું
૧,૪૪૭.૬૪
પેપરસ્ટોક(માનદ મંત્રીએ શ્રી જનરલ ફંડ:
સર્ટીફાઈ કર્યા પ્રમાણેગયા સરવૈયા મુજબ બાકી ૨૭,૮૫૯.૯૨
પ્રબુદ્ધ જીવન અંગેનો)
૩૨૭.૦૦ બાદ: વર્ષ દરમિયાન આવક
ડિપોઝીટ (પાસ્ટમાં)
૭૫.co કરતા ખર્ચને વધારો
લેશુ: (સદ્ધર). ૪,૫૯૦.૦૯
શ્રી મણિલાલ મકમ
ચંદ શાહ સાર્વજનિક ૨૩,૨૬૯.૮૩ વાંચનાલય અને પુસ્તકાલય
૪,૪૫૫.૭૦ બાદ: સંઘની કાર્યવાહક
ઈન્કમટેક્ષ રીફંડ અંગે
૨૬૯.૫૫ સમિતિના ઠરાવ અનુ
સભ્યલવાજમ અંગે
પપ૦.૦૦ સાર વૈદ્યકીય રાહત
સ્ટાફ પાસે
૧,૦૫૮.૯૨ ખાતે લઈ ગયા. ૫ ૦ ૦ ૦ ૦
૬,૩૩૪.૧૭ પ્રબુદ્ધ જીવન’ આવક
રોકડ તથા બેંક બાકી: ખર્ચ ખાતેથી લાવ્યા ૪,૩૫૨.૨૧
બેંક ઓફ ઈન્ડિયાના રજત જયંતી સમારંભ
ચાલુ ખાતે
૧૬,૯૦૯૬૪ ખર્ચ ખાતેથી લાવ્યા ૨,૮૦૪.૫૯
બેંક ઓફ ઈન્ડિયાના --- ૭,૬૫૬.૮૦ ફીક્સ ડીપોઝીટમાં
૧૦૪૭૫.૭૬ ૧૫,૬૧૩.૦૩. રોકડ પુરાંત
- ૩૮૧.૪૯
-- ૨૭,૭૬૬.૮૯ કુલ રૂ. ૪૭,૧૯૪:૪૮
પરચુરણ ખાતાંઓ: ઓડીટરોને રિપોર્ટ
શ્રી વૈદ્યકીય રાહત ખાતું: ”
ગયા સરવૈયા મુજબ બાકી ૬૬.૮૨ અમેએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈનું તા.
ઉમેર: વર્ષ દરમિયાન ખર્ચ ૧,૦૧૩.૧૫ ૩૧-૧૨-૬૪ના દિવસનું સરવૈયું મજકુર સંધના ચેપડાઓ તથા વાઉચરો સાથે તપાસ્યું છે અને બરાબર માલુમ પડયું છે.
બાદ: શાહ મહેતા એન્ડ કું,
વર્ષ દરમિયાન ભેટ ૫૯.૦૦ મુંબઈ. ૨૩મી જન ૧૯૬૫
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
શ્રી જનરલ ફંડ ઓડિટર્સ
ખાતેથી લાવ્યા,
સંઘની કાર્યવાહક ક સિદ્ધિઓ તુચ્છ છે
સમિતિના ઠરાવ એક યોગીએ આદિ શંકરાચાર્ય પાસે આવીને કહ્યું: “મેં અનુસાર ૫ ૦ ૦.૦૦ યોગમાં અપાર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. હું આકાશમાં ઊડી પણ
૫૫૯.૦૦ પ૨૦.૯૭ શકું છું,” અને તેણે સાચોસાચ આકાશમાં ઉશ્યન પણ કરી બતાવ્યું.
શ્રી સત્યમ શિવમ સુંદરમ એ નીચે આવ્યો એટલે શંક્રાચાર્યો પૂછયું : “આ સિદ્ધિ
પુસ્તક પ્રકાશન ખાતું: પ્રાપ્ત કરતા તેને કેટલો સમય લાગ્યો ?”
ગયા સરવૈયા મુજબ બાકી ૧,૬૭૦.૬૧ ગીરને ઉત્તર આપ્યો : ચાલીસ વર્ષની તપસ્યા પછી હું બાદ: પુસ્તક વેચાણના આ સિદ્ધિ મેળવી શક્યો છું.”
કુલ આવ્યા
૬૯૮.૩૦ શંક્રાચાર્યે કહ્યું: અરે ભાઈ! એકાદ નાનકડું પાપ કરી
- - —- ૯૭૨.૩૧ કાગડાનો અવતાર મેળવી લીધો હોત તો યે તું ઊડી શકત. તે નાહક
શ્રી બોધિસત્વ પુસ્તક પ્રકાશન ખાતું : ચાલીસ વર્ષ વેડફી નાખ્યાં.”
ગયા સરવૈયા મુજબ બાકી ૨૮૮.૬૨
બાદ: પુસ્તક વેચાણના આવ્યા ૧૭૩.૮૭ શંક્રાચાર્યના વચનને ધ્વનિ યોગીની સમજમાં આવી ગયો.
૧૧૪.૭૫ તત્કાલ આચાર્યના ચરણ પકડી લીધાં. શંક્રાચાર્યે કહ્યું, “યારે પણ
------ ૧,૬ ૦૮.૦૩ કોઈ સિદ્ધિ સ્થાયી શાંતિ નહિ આપે. એ તો કેવળ ચિત્તમાંથી જ ' મળશે. અને આ શાંતિ મળે તો એની આગળ બીજું બધું તુચ્છ છે.”
કુલ રૂ. ૪૭,૧૯૪.૪૮
૧,૦૭૯.૯૭
Page #147
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૦૭-૬૫
પ્રબુદ્ધ જીવન
શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ
રૂા. પૈ.
,૯૧૯,૯૪
તા. ૩૧ ડિસેમ્બર ૧૯૬૪ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચના હિસાબ આવક રૂા. પૈ. રૂા. પૈ.
ખર્ચ રૂા. પૈ. વ્યાજના:
ટ્રસ્ટના ઉદ્દેશ અંગે ખર્ચ: સીકયુરીટીઓના
૧૬૦.૦૦ પેપર લવાજમના
૫૪૨.૫૬ ડબેન્ચરોના
૧,૩૯૩.૭૫ માણસાને પગારના
૪,૬૯.૯૮ ૧,૫૫૩.૭૫ મકાનભાડું તથા વીજળી ખર્ચ
૬૧૭.૬૮ ભેટના
પુસ્તકોનું બાઈન્ડીંગખર્ચ
૧૧૯.૭૨ ૧,૩૨૨.૭૫
- - પુસ્તકોના લવાજમના
૧,૦૬૩.૦ ૦ વ્યવસ્થા ખર્ચ : પરચુરણ આવક:
ફરનીચર રીપેર્સ, ઈલેકટ્રીક રીપેર્સ તથા પરચુરણ ખર્ચ
૮૭.૨૦ પસ્તી વેચાણના
૧૩.૪૬ વીમાના પ્રિમિયમના
૪૮.૭૫ પાસબુક વેચાણના
૫૭.૧૫ ઓડીટરોને ઓનરરીયમના
૭. o e પુસ્તક મેડા આવવાથી
સ્ટેશનરી તથા છપામણી ખર્ચ
૧૪૧.૨૯ તથા ખોવાઈ જવાથી દંડના
૧૨.૭૫
ઘસારોની: ૧૩.૭૬ ફરનીચર ઉપર
૧૧૨.૩૧ ૪,૧૩૩.૨૬ પુસ્તકો ઉપર
૭૨ ૦. ૪ વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને વધારો ૩,૭૩૧,૭૭
--
૧,૦૭૨.૨૪
૮૩૨.૮૫
કુલ રૂા.
૭,૮૬૫.૦૩
અણુરચના કેવી છે?
' (૫૮ માં પાનાથી ચાલુ) નાશ પામે) એવા પ્રતિપરમાણુમાં આ પેઝીટ્રોન એક જ નથી, ૩૦ છે!
ખવાઈ જશે! અણુના ગર્ભમાં ઊંડે ઊતરવું એ વિજ્ઞાનશાસ્ત્રીઓનું કામ છે, આપણું નહિ, આપણે તેમાં ખોવાઈ જઈશું ! આથી આપણા માટે આણુની સ્થાયી રચના જ પૂરતી છે જેમાં કેન્દ્રમાં પ્રોટીન અને ન્યૂ ટ્રોન નામના પરમાણુ છે અને કેન્દ્રની આસપાસ ઈલેક્ટ્રોન પરમાણુઓ ફરે છે. બીજા બધા પરમાણુઓ અસ્થાયી છે, જેમના અલ્પ'તિઅ૯પ જીવનકાળને માપ પણ મુશ્કેલ છે. પરંતુ વિજ્ઞાનશાસ્ત્રી
એ તેમાં ઊંડા ઊતરીને અણુશકિતના વિનાશક તેમ કલ્યાણકારી ગુણો શોધી કાઢયા અને તે માટે અણુશકિતને નાથી પણ ખરી.
આઈસોટોપ છેલ્લે આઈસોટોપની વાત. એ નામ બહુ વપરાય છે, પણ સામાન્ય માણસને તે એ અમૂર્ત (Abstract) લાગે છે કે આઈસેટપ શું છે તેને તેને ખ્યાલ નથી આવતો.
એક તત્ત્વનું અસ્તિત્વ જુદા સ્વરૂપ હોય. આપણે યુરેનિયમ - ૨૩૫ ની ઓળખાણ કરી એટલે કે એ ધાતુના એક અણુના કેન્દ્રમાં ૯૨ પ્રોટીન અને ૧૪૩ ન્યૂટ્રોન હોય છે. એટલે કે તેના એક અણુનું વજન ૨૩૫ થયું. પરંતુ યુરેનિયમના એવું પણ અણુ કેન્દ્ર હોય છે જેમાં ૯૨ પ્રોટોન અને ૧૪૬ ન્યૂટ્રોન હોય છે. તેનું વજન ૨૩૮ થાય છે. આમ યુરેનિયમ જુદા આઈસપ રૂપે અસ્તિત્વ ધરાવે છે.
પોલેન્ડની કન્યા અને ફ્રેન્ચ વિજ્ઞાનશાસ્ત્રી પિઅર યુરીની પત્ની મેરી કયુરીએ શોધ કરી કે એક જ તત્ત્વ દા જુદા સ્વરૂપે અસ્તિત્ત્વ ધરાવતાં હોય છે. આઈસોટોપ ગ્રીક શબ્દ છે જેનો અર્થ “એક જ જગ્યા” થાય છે. ૧૦૦ જેટલાં તત્ત્વો છે તેમને નકશો બનાવી દરેકને અકેક ખાનામાં મૂકી તેમનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. એક તત્ત્વ જુદા જુદા સ્વરૂપે અસ્તિત્ત્વ ધરાવતું હોય ત્યારે તેમના અણુઓના કેન્દ્રની રચનામાં ફેર પડતો હોય છે. તેમની રાસાયણિક પ્રકૃતિ તે એકસરખી જ હોય છે, પણ અણુવજનમાં જરાક ફેર પડે છે અને ભૌતિક પ્રકૃતિમાં જરાક ફેર પડે છે, આથી જુદા જુદા સ્વરૂપ ધરાવતું તત્ત્વ આ નકશામાં તેના સ્થાને જ એટલે કે, એક જ જગ્યાએ રહે છે. માટે આ સ્વરૂપને “આઈસોટોપ” નામ આપવામાં આવ્યું. દા.ત. યુરેનિયમનું એક સ્વરૂપનું અણવજન ૨૩૫ છે, બીજાનું ૨૩૮ છે.
મોટા ભાગનાં તત્ત્વોના અણુઓ જુદા જુદા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, પછી તેઓ સ્થાયી (Stable ) હોય કે અસ્થાયી (unstable અથવા radioactive) હોય. અસ્થાયી
કુલ રૂ. ૭,૮૬૫.૦૩ એટલે કિરણોત્સર્ગી તત્ત્વોના આઈસોટોપ સંશોધનમાં ઉપયોગી છે. દા.ત. કાર્બન અને ફોસફરસના આઈસોટોપ તબીબી, જીવશાસ્ત્રીય અને ઔદ્યોગિક સંશોધનમાં ઉપયોગી છે. તેઓ કિરણોસગ હોવાથી તેઓ કયાં જાય છે તે જાણી શકાય. દા.ત. મુંબઈના બારામાંથી કાંપ ખોદીને બીજે કયાંય નાખવે છે તે તે એવૅ ઠેકાણે નાખવો જોઈએ કે જુવાળના પ્રવાહમાં તે પાછા બારામાં ન આવે પણ બીજે જ જતો રહે, આથી તેમાં કિરણોત્સર્ગી કાર્બનના આઈસેટપ મેળવી દીધા હોય તો તેને બીજે પધરાવી દીધા પછી તે કયાં જાય છે તે તેના કિરસોત્સર્ગ વડે જાણી શકાય. એવી રીતે વનસ્પતિ, પ્રાણી કે મનુષ્યના શરીરમાં અમુક ઔષધ કે રસાયણ કયાં જાય છે તે અલ્પમાત્રામાં કિરણોત્સર્ગી આઈસોટોપ મેળવવાથી જાણી શકાય. રેડિયમનો ઉપયોગ કેન્સરના કોશોને નાશ કરવામાં વપરાય છે. તેને કિરણોત્સર્ગ તંદુરસ્ત કોશ કરતાં કેન્સરગ્રસ્ત કોશ પર વહેલી અસર કરે છે. આથી કિરણોત્સર્ગી આઈટોપ શરીરમાં દાખલ કર્યા પછી તેઓ શરીરમાં કયાં છે અને કયાં કામ કરે છે તેની ઉપર ચાંપતી ‘નજર’ : '! શકાય છે. કિરણોત્સર્ગી આઈસોટેપ ખેતીના વિકાસમાં પણ ઉપયોગી છે. તેમના વડે બીજની ચિકિત્સા (treatment) કર્યા પછી એ બીજ વાવવાથી તેમના વડે રોગમુકત ખેતી થાય છે અને સારો પાક મળે છે. ધારો કે ૧૦૦ ફીટ ઊંચું સાગ કે દેવદારનું ઝાડ છે કે ૩૫૦ ફીટ ઊંચું રેડવુડનું વૃક્ષ છે અને તેને વિષાણુ(Virus)જન્ય રોગ લાગુ પડે છે, તેની ચિકિત્સામાં કિરણોત્સર્ગી તત્ત્વના આઈસોટેપ તેના શરીરમાં દાખલ કરવામાં આવ્યા છે. તે આવડી વિશાળ કાયામાં તે જંતુઓ કયાં છે અને શું કરે છે તે કંઈ બહારથી બીજી રીતે જાણી ન શકાય. તેમના કિરણોત્સર્ગના કારણે જ તેમની ઉપર ‘નજર’ રાખી શકાય.
આમ કિરણોત્સર્ગી તત્ત્વોના આઈસોટોપ ઘણી રીતે ઉપયોગી છે. (`જન્મભૂમિ અને પ્રવાસી'માંથી સાભાર ઉધૃત ) વિજયગુપ્ત મૌર્ય વિષયસૂચિ
પૃષ્ઠ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક વૃત્તાંત અને ચૂંટણીનું પરિણામ. ધર્મ એટલે શું?
આચાર્ય રજનીશજી ૫૫ તમે ફરિયાદ કર્યા જ કરે છે? આઈ. એ. આર. વાઇલી ૫૬ આણુરચના કેવી છે?
વિજયગુપ્ત મૌર્ય ૫૮
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૬૫
દેવું..
શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ
તા. ૩૧ મી ડિસેમ્બર ૧૯૬૪ના દિવસનું સરવૈયું ડે અને દેવું
મિલ્કત અને લેણું શ્રી સ્થાયી ફંડ
ઈન્વેસ્ટમેન્ટ : (ચાપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી
૨૪,૫૬૧.૦૦
સીકયુરીટીઓ: ૩, પૈ. - પૈ. શ્રી પુસ્તક ફંડ : ગયા સરવૈયા મુજબ બાકી
૪ ટકાની સને ૧૯૬૭ની (વે)
૫,૫૦ ૦.૦૦ શ્રી ફરનીચર ફંડ:
સૌરાષ્ટ્ર ગવર્નમેન્ટ લોન ૪,૦ ૦ ૦.૦૦ ૩,૯૯૩.૭૫ ગયા સરવૈયા મુજબ બાકી
૨,૪૦ ૦.૦૦ પબ્લીક લિ. કું.ના ડીબેન્ચર:
૭ ટકાના રાવળગાંવ સુગર પુસ્તકો અંગે ડિપોઝીટ
૫,૦૮૬.૦૦ માસિક અંગે ડિપોઝીટ
ફા લિ.ના ડીબેચર ૧૦, ૦ ૦ ૦,૦૦ ૧૦,૦૦૦,૦૦
૨૫.૦૦ પરચુરણ દેવું:
૫ ૧/૪ ટકાના ધી ઈસે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. ૪,૪૫૫.૭૦
સ્ટાન્ડર્ડ . લિ.ના ડીબેંચરો ૫,૦૦૦.૦૦ ૫,૨૭૩.૦૦ ---- ૯,૫૬૬.૭૦
૫ ટકાના ધી તાતા
એજીનીયરીંગ એન્ડ
૪૨,૦૨૭.૭૦ અમાએ શ્રી મણિલાલ મોકમાંદ શાહ સાર્વજનિક વાચનાલય
લોકોમેટીવ કે. લી.ના અને પુસ્તકાલય, મુંબઈનું તા. ૩૧-૧૨-૬૪ના દિવસનું સરવૈયું મજકુર
ડીબેંચો
૬,૦૦૦.૦ ૦ ૬,૧૬૩.૫૦ સંરથાના ચોપડાઓ તથા વાઉચરો સાથે તપામ્યું છે અને બરાબર માલુમ પડયું છે.
૨૫, ૦ ૦ ૦.૦૦
૨૫,૪૩,૨૫ શાહ મહેતા એન્ડ કું. ફરનીચર: (ચાપડા પ્રમાણે) મુંબઈ, તા. ૨૩ મી જૂન ૧૯૬૫. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ગયા સરવૈયા મુજબ બાકી
૨,૭૪૦.૫૨
ઉમેરો: વર્ષ દરમિયાન ખરીદીના ૫૭૦.૪૧ જૈન દર્શન તથા સંસ્કૃતિ પરિષદ (શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા તરફથી નીચેને પરિપત્ર પ્રકા
૩,૩૧૦,૯૩ શન માટે મળે છે. )
બાદ: કુલ ઘસારાના પ્રવૃત પરિષદનું પ્રથમ અધિવેશન ગત વર્ષ બિકાનેરમાં સફ- લખી વાળ્યા: સંવત ળતાપૂર્વક સંપન્ન થયું હતું. તેમાં ૨૨ શોધપત્રો વાંચવામાં આવ્યા
૨૦૧૯ સુધી. ૧,૦૬૭.૫૨ હતા. આ અધિવેશનને રિપોર્ટ શેપ સાથે બહુ જદિથી પ્રકાશિત
ચાલુ વર્ષના કરવામાં આવશે.
૫ ટકા લેખે
૧૧૨.૩૧ આ વર્ષની દર્શન પરિષદનું અધિવેશન આગામી તા. ૧૫, ૧૬,
----- --- ૧,
૧ ૯,૮૩ ૧૭ તથા ૧૮ મી ઑકટોબરમાં થશે. સ્થાનની સૂચના યથાશિત
- ૨,૧૩૧.૧૦ કરવામાં આવશે.
પુસ્તક: (ખરીદકિંમતે). અધિવેશનમાં ભાગ લેવાવાળા વિદ્વાનોને અનુરોધ કરવામાં
ગયા સરવૈયા મુજબ બાકી
૧૦,૨૦૮.૦૯ આવે છે કે પિતાના શોધપત્ર, સાર સાથે ૧૫ મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેર: વર્ષ દરમિયાન ખરીદીના ૧,૦૮૩.૩૭ કાર્યાલય ઉપર મક્લી આપે. વિશ્વવિદ્યાલય, સંસ્થાને તથા પ્રાય મહાવિદ્યાલયોને
૧૧,૨૯૧.૪૬ અનુરોધ કરવામાં આવે છે કે પરિષદના અધિવેશનમાં પ્રતિનિધિદા બાદ: કુલ ઘસારાના લખીવાયા:મોકલીને સહયોગ આપે.
સંવત ૨૦૧૯ સુધી. ૬,૪૭૫.૯૨ 'આ અધિવેશનમાં નીચે જણાવેલા વિભાગે રહેશે :
ચાલુ વર્ષના ૧૫ ટકા લેખે ૭૨ ૦.૫૪ (૧) જૈન દર્શન (ક) બૌદ્ધિક દર્શન, (ખ) આચાર નીતિ,
૭,૨ ૦૭.૪૬ (ગ) ન્યાય.
--- ----- ૪, ૮૪, ૭ જૈન આગમ, પાહુડ, નિર્યુકિત, ચુર્ણા વગેરે સાહિત્ય. લેણું: જૈન સાહિત્ય નંબર ૨ ની પછીનું, પ્રાકૃત, સંસ્કૃત તથા ઈન્કમટેકસ રીફંડ અંગે
૯૫.૭૩ અપભ્રંશમાં.
શ્રી. એલ. એમ. મહેતા
૩૧૪.૯૦ આધુનિક ભાષાઓમાં જૈન સાહિત્ય.
—— — ૧,૨૭૦.૬૩ જે ન ભાષાતત્ત્વ
રોકડ તથા બેંક બાકી: જૈન ઇતિહાસ તથા સામાજિક અધ્યયન.
ધી બેંક ઓફ ઈ. લી. ના ચાલુ ખાતે ૮૪૨.૬૯ જૈન સાહિત્યમાં ટેકનિકલ વિજ્ઞાન.
રોકડ શીલક
૧૬.૪૧ જૈન પુરાતત્ત્વ. (૯) કળા.
શી આવક–જાવક ખાતું: ધર્મ તથા દર્શનનું તુલનાત્મક અધ્યયન.
ગયા સરવૈયા મુજબ બાકી ૪,૫૨૦.૮૫ (૧૧) ભારતની બહાર જૈન ધર્મ તથા તેનું અધ્યયન.
ઉમેરો: વર્ષ દરમિયાન આવક સર્વ પત્રવ્યવહાર નીચેના સરનામે કરો.
કરતાં ખર્ચને વધારે
૩,૭૩૧.૭૭ સંયોજક: જૈન દર્શન ઔર સંસ્કૃતિ પરિષદ
--------- ૮,૨૫૨.૧૨ ઠે શ્રી જૈન શ્વેતામ્બર તેરાયી મહાસભા, ૩, પાર્ગીઝ ચર્ચ સ્ટ્રીટ, ક્લકત્તા = ૧.
કુલ રૂા. ૪૨,૦૨૭.૭૦ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ :૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩.
મુદ્રસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબઈ,
છે
--~ ૮૯૧e
Page #149
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-1266
વાર્ષિક લવાજમ ગ઼, ૪
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નસકણુ વર્ષ ૨૭ : અ કણ
મુંબઇ, ઓગસ્ટ ૧, ૧૯૯૫, રવિવાર
આફ્રિકા માટે શિલિગ ૮
તંત્રી : પરમાનંદું કુંવરજી કાપડિયા
ભારતીચાની તાર્કિકતા -૨
(ડા. એસ્તેર સલામનના આ લેખનો પહેલો હપ્તો તા. ૧-૭- પના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યો છે. તેમાં પાનું ૪, પહેલું કાલમ, ત્રીજા પારિગ્રાફમાં ‘આર્ષ અઘ’ છપાયેલ છે તેના સ્થાને ‘આર્ય અદ્ર’ (આર્દ્રક) એમ વાંચવું. પાનું ૪૩ પહેલા કોલમમાં ૨૦મી લીંટીની શરૂઆતમાં ‘ઉપાયહાધ્ય’ એમ છપાયું છે તેને સ્થાને ‘ઉપાયદય’ એમ વાંચવું. આ નામના બૌદ્ધ ન્યાયનો એક ગ્રંથ છે. તંત્રી)
不
શ્રી મુબઇ જૈન યુવક સૌંનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
ન્યાયસૂત્રમાં કથાના ત્રણ પ્રકાર બતાવ્યા છે: વાદ, જલ્પ, વિતણ્ડા. વાદમાં વાદી અને પ્રતિવાદી પક્ષ અને પ્રતિપક્ષની રજુઆત કરે છે અને પ્રમાણ અને તર્કથી તેનું સમર્થન કરે અને એકબીજાના મતનું ખંડન કરવા પ્રયત્ન કરે છે. એક જ વસ્તુ અંગે બે મત હોય અને તે સામસામા મૂકવામાં આવે તો તે પક્ષ અને પ્રતિપક્ષ બને છે; દા. ત. ‘આત્મા નિત્ય છે. ' અને ‘આત્મા નિત્ય નથી; ” પણ ‘આત્મા નિત્ય છે’ અને ‘બુદ્ધિ અનિત્ય છે’ એ પક્ષ અને પ્રતિપક્ષ નથી. જલ્પમાં પણ આ જ પ્રક્રિયા હોય છે. વાદથી એનો ભેદ એ છે કે વાદમાં તત્ત્વબુભુત્સા એટલે કે સાચી હકીકત જાણવાની ઈચ્છા પ્રેરક હોય છે અને જય, કે પરાજયની ચિન્તા કર્યા વિના પ્રામાણિકપણે વાદી અને પ્રતિવાદી એકબીજાનું ખંડન કરી પોતાના મતના સમર્થાનમાં દલીલો રજુ કરે છે, જ્યારે જલ્પમાં નજર મુખ્યત્વે વિજય સામે હોય છે અને પ્રતિવાદીને મૂંઝવવા માટે અને તે રીતે વિજયની શકયતા ઊભી કરવા માટે વાદી છલ, જાતિ (અસત્તર), નિગ્રહસ્થાન (દાય આપી વાદીને હરાવવા) અને મહાવિદ્યા પ્રકારના જટિલ ન્યાય-વાકયોનો ઉપયોગ કરે છે અને આ રીતે પ્રતિવાદીના મતનું ખંડન અને પેાતાના મતનું સ્થાપન કરવાના પ્રયત્ન કરે છે. વિતણ્ડામાં પણ વિજય પ્રત્યે જ નજર હોય છે, પણ જલ્પથી તેનો ભેદ એ છે કે, જલ્પમાં પ્રતિપક્ષની સ્થાપના હોય છે, જ્યારે વિતણ્ડામાં પ્રતિપક્ષ રજુ કર્યા વિના વાદીનું ખંડન કરવામાં આવે છે. જલ્પ અને વિતણ્ડામાં છલ, જાતિ (અસદુત્તર) અને નિગ્રહસ્થાનનો છૂટથી ઉપયોગ થાય છે, જ્યારે વાદમાં જાણી જોઈને છલ અને જાતિના ઉપયોગ થતો નથી. કયારેક ચર્ચાના આવેશમાં થઈ જાય તો ભલે. અને નિગ્રહસ્થાન—દોષ બતાવી કોઈ વાદીને રોકવા કે હરાવવા—તેને પણ પ્રયોગ જો તેના દ્વારા સત્યાન્વેષણમાં મદદ મળતી હાય તા જ કરવામાં આવે છે. દા. ત. વાદીની દલીલમાં વિરુદ્ધ હેત્વાભાસ એટલે કે એવા હેતુ જે વડે પેાતાને અનિષ્ટ વસ્તુ જ સિદ્ધ થાય—હોય તો તે બતાવવા જ જોઈએ. નહીં તો એ જે સિદ્ધ કરવા માગતા હોય તેનાથી વિપરીત સિદ્ધ થઈ જાય અને તો પછી મતભેદનું કારણ રહે નહીં, એ જ રીતે પોતાના સિદ્ધાન્તથી અસંગત વાત કરી હોય તો તેનું ધ્યાન દોરવું જોઈએ. આમ અપરિાદ્ધાન્ત નામનું નિગ્રહસ્થાન પ્રયોજાય છે. ટૂંકમાં જે નિગ્રહસ્થાન બતાવવાથી સત્યાન્વેષણ સરળ બને અને પ્રતિપક્ષીને સત્યની ખાતરી થાય તેવું હોય તેવાં નિગ્રહસ્થાન પ્રયોજાય છે. તેણે કોઈ દલીલ સમજવામાં વાર લગાડી કે ઉત્તર તરત ન આપ્યો કે
ન્યાયવાય (Syllogism) રજુ કરવામાં થોડું ઊલટસૂલટ કરી નાખ્યું કે તેનાથી કશું અર્થહીન બાલાઈ ગયું કે પુનરુકિત થઈ વગેરે, તે વાતે વાતે તેના તરફ તેનું ધ્યાન દોરવાની જરૂર નહી, જ્યારે જંલ્પ અને વિતામાં નાનામાં નાની ભૂલ કે અશકિત શોધ્યા જકરવાની વૃત્તિ હોય છે, જેથી બીજો માણસ મૂંઝાઈ જાય અને દલીલ કરવામાં પાછા પડી જાય. પ્રતિવાદીની દલીલમાં નિરનુયાયાનુયોગ—એટલે તેણે દોષ ન હોય ત્યાં દોષ બતાવવાનો પ્રયત્ન કર્યો હોય અને વાદી જો પુરવાર કરી શકે કે પોતાની દલીલમાં એ દોષ નથી જ અને હેત્વાભાસ–એ બે નિગ્રહસ્થાન પ્રયોજાતાં કથા—ચર્ચાના અન્ત આવી જાય છે, કારણ કે એકની દલીલ ખોટી ઠરે છે અને બીજાના મતનું સ્થાપન થઈ જાય છે. વાદમાં સત્યાન્વેષણની વૃત્તિ હોય છે, જ્યારે જલ્પ અને વિતામાં બીજાને હરાવી વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રધાન હોય છે. વાદ માટે ભાગે ગુરુ-શિષ્ય કે શિષ્યો કે એક જ શાસ્ત્રના સત્યાન્વેષી અભ્યાસી કે મિત્ર એટલે કે હિતેચ્છુઓ વચ્ચે અને કયારેક બે સંપ્રદાયના સત્યાન્વેષી અનુયાયીઓ વચ્ચે પણ સંભવે છે, જ્યારે ૫ અને વિતણ્ડામાં વિજય દ્વારા પોતાનું અને પોતાના સંપ્રદાયનું મહત્ત્વ સ્થાપવાના જ ઈરાદો હોય છે. વાદ દ્રારા આપણે જોયું તેમ જ્ઞાનપ્રાપ્તિ અને પ્રાપ્ત જ્ઞાનનું પરિશોધન અને પરિપાક થાય છે. હવે એવું ક્યારેક બને કે પ્રતિપક્ષી જ્ઞાની હોય છતાં અસહિષ્ણુ હોય અને કોઈ પેાતાની સામે વિરુદ્ધ પક્ષની તરફેણમાં દલીલ કરે એનાથી અકળાતો હોય તો જિજ્ઞાસુએ પેાતાનો પક્ષ રજુ કરવાનો આગ્રહ રાખવા નહિ અને તેની પાસેથી જે જ્ઞાન મળે તેના વિચાર અને પરીક્ષા કરી પોતાના જ્ઞાનનું પરિશોધન કરી લેવું એમ ન્યાયસૂત્રકાર કહે છે.
ન્યાયસૂત્રકારે અમુક સંજોગામાં છલ, જાતિ, નિગ્રહસ્થાનની અનુમતિ આપી છે. જ્યારે કોઈ ગુરુને એમ લાગે કે કોઈ પ્રતિવાદીની દલીલોની અસર પોતાના કુમળી બુદ્ધિના વિદ્યાર્થીઓ ઉપર વિપરીત થશે અને છતાં જો તે પ્રતિવાદીને હરાવવા મુશ્કેલ હાય કે તાત્કાલિક કોઈ દલીલ મળે નહીં તો છલ જાતિ વગેરે પણ પ્રયોગ કરવા, પણ જવલ્લે જ–પોતાનો સિદ્ધાન્ત ભયમાં હોય કે શિષ્યા ઉપર વિપરીત અસર થવાની શકયતા હોય અથવા પ્રતિપક્ષી અત્યન્ત ગર્વિષ્ઠ, જ્ઞાન પ્રત્યે ઉદાસીન કે કેવળ ધન, કીતિ કે સત્તા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે જ. પણ ન્યાયસૂત્રકારે ખાસ સૂચન કર્યું છે કે જલ્પ અને વિતણ્ડાના પ્રયોગ કયારેય અર્થલાભ કે ખ્યાતિ વગેરે સ્થૂળ લૌકિક લાભા માટે 'સ્વેચ્છાએ કરવા
Page #150
--------------------------------------------------------------------------
________________
૪
પ્રબુદ્ધ જીવન
નહિ, જ્ઞાનના સંરક્ષણ માટે જ ન છૂટકે કરવા. આ પરથી કથાના ક્ષેત્રમાં જે ઊંચી કક્ષા ભારતીયોએ પ્રાપ્ત કરી હતી તે સ્પષ્ટ થાય છે. વ્યવહારમાં આ આદર્શનાં ભિન્ન ભિન્ન સ્વરૂપ નજરે પડે છે અને સત્યાન્વેષણ અને વિજિગીષા—વિજયની ઈચ્છા—એ બન્ને પ્રયોજન મિશ્રિત સ્વરૂપે જોવા મળે છે. વાદ, જલ્પ, વિતા વચ્ચેના ભેદ શાસ્ત્રીય છે. વ્યવહારમાં આ પ્રકારો સ્પષ્ટપણે હતા એમ કહેવું મુશ્કેલ છે. ‘આપણે જલ્પ કે વિતણ્ણા કરીએ' એમ કહીને કોઈ ચર્ચાની શરૂઆત ભાગ્યે જ કરે. ચર્ચાની શરૂઆત ત વાદ સ્વરૂપે જ થાય અને આગળ જતાં તેમાં વાદ, જલ્પ કે વિતકુડાનાં લક્ષણો દાખલ થાય. જાણી જોઈને છલ, જાતિ વગેરેના પ્રયોગ કરવામાં આવે છે કે નહિ તે પ્રમાણે દાર્શનિક ગ્રંથમાં કોઈ અગત્યના મુદ્દાની ચર્ચા પરથી આનો ખ્યાલ આવી શકે છે. જે કથાઓ વાસ્તવમાં થતી તેને આધારે નૈયાયિકોએ કથાની શાસ્ત્રીય ચર્ચા કરી અને તેના વિભાગો પાડયા અને આ શાસ્ત્રીય જ્ઞાનને આધારે પછી લોકો કથાના પ્રકારના કે છલ, જાતિ, નિગ્રહસ્થાનનો નિર્દેશ કરવા લાગ્યા.
બૌદ્ધ નૈયાયિક ધર્મીત અપ્રમાણિક દલીલને થામાં અનુમતિ આપતા નથી અને પ્રતિપક્ષ વિનાનો પક્ષ સંભવે નહિ, તેથી જલ્પ કે વિતણ્ડા જેવા પ્રકારો તેમને માન્ય નથી. અપ્રમાણિક યુકિત દ્વારા કદી કોઈને હરાવી શકાતું નથી અને જ્ઞાનનું સંરક્ષણ સંભવતું નથી. ધર્મકીતિનો મત વધારે ન્યાયપુર:સર છે અને નૈતિક છે, જ્યારે નૈયાયિકોએ લૌકિક વ્યવહારને આધારે વિભાગ પાડયા છે. દિ ્·નાગ અને ધર્મીત પહેલાંના બૌદ્ધ નૈયાયિકોએ ન્યાયસૂત્રની જેમજ નીતિ અને નિગ્રહસ્થાનનું વિવેચન કર્યું છે. . તેથી તેમને ન્યાયસૂત્ર જેવું વર્ગીકરણ માન્ય હશે એમ લાગે છે. અકલંક પહેલાંના જૈન તાર્કિકોને ધર્મ અને દાર્શનિક સિદ્ધાન્તનું સંરક્ષણ થઈ શકનું હોય તો છલ, જાતિ, નિગ્રહસ્થાનના પ્રયોગ સામે વાંધો નહીં હોય. સિદ્ધસેને પોતાના વાદપનિષદ્, વાદ અને ન્યાય દ્વાત્રિંશિકાએમાં વાદી-પ્રતિવાદી કેવી યુકિતઓ દ્વારા જય પ્રાપ્ત કરે છે તેની મશ્કરી કરી છે. હરિભદ્રસૂરીએ પેાતના વાદ અને યમ અટ્ટકોમાં ત્રણ પ્રકારના વાદનું વર્ણન કર્યું છે શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ. સજનનો કોઈ ગર્વિષ્ઠ, ક્રૂર, અધાર્મિક અને અજ્ઞાની પ્રતિ વાદી સાથેના વાદ તે શુષ્કવાદ અનુદાત્ત, અનુદાર, એકાંતવાદી અને લૌકિક લાભ ઈચ્છતા પ્રતિવાદી સાથેના છલ, જાતિના પ્રયોગથી ભરપુર એવા વાદ તે વિવાદ. કોઈ જ્ઞાની જેને કોઈ મતના દુરાગ્રહ નથી તેવા માણસ સાથેના વાદ તે ધર્મવાદ. આ વર્ગીકરણ ન્યાયસૂત્રના વર્ગીકરણને મળતું છે, એમ જણાય છે કે સૌ પ્રથમ અકલંકે એમ બતાવ્યું કે તત્ત્વની સ્થાપના કરવા માટે પ્રમાણિક સાધનાના જ ઉપયોગ કરવા જોઈએ. અપ્રમાણિક દલીલાને કથામાં સ્થાન જ ન હોય તો વાદ અને જલ્પના ભેદના કોઈ અર્થ રહેતા નથી અને વિતા સાચા વાદ નથી, વાદાભાસ છે. અકલંક પછીના જૈન ચિંતકોએ અકલંકનું અનુસરણ કર્યું છે. માત્ર યશોવિજયજી જરૂર પડે ત્યાં સંજોગે જોતાં તરકીબો કરવાની અનુમતિ આપે છે. (વાદ દ્વાત્રિશિકા ૮.૬). હેમચન્દ્રાચાર્ય વાદ અને જલ્પને ભેદ કરવાનું કોઈ કારણ જોતા નથી. શ્રુતિ નિગ્રહસ્થાનની વાદની સાથે કાંઈ અસંગતિ નથી. ચાબુક વગેરેના ઉપયોગ પ્રતિપક્ષીને વાદમાં હરાવવા માટે ન થઈ શકે, પણ નિગ્રહસ્થાન વગેરેનો ઉપયોગ અનુપપન્ન નથી. બીજો જે ભેદ બતાવ્યો છે કે વાદ સત્ય નિર્ણયની ઈચ્છાથી પ્રેરિત હોય છે, જ્યારે જલ્પ પાછળ ખ્યાતિ કે ધન કે એવા કોઈ લાભ મેળવવાનો ઈરાદો હોય છે, પણ આ બરાબર નથી. વાદમાં પણ સત્યની સ્થાપનાની સાથે સાથે વિજયી વાદીને ધન, પ્રતિષ્ઠા વગેરે તો મળે જ છે. આમ આ બાબતોની પ્રેરણા દરેક વાદમાં રહેવાની, કારણ કે માનવ માટે આ પ્રકારની
તા. ૧-૮-૬૫
ઈચ્છાએ અને અભિલાષાઓ સ્વાભાવિક છે. સામાન્ય સંજોગામાં કોઈ સારો માણસ અપ્રમાણિક દલીલ કે તરકીબથી પ્રતિપક્ષીને હરાવવાની કે ધન વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે નહીં. વાદમાં કયારેક જાતિ એટલે અસદુત્તર છતાં સાચા તરીકે ખપી જવાની જેની શકયતા હોય તેવા ઉત્તર આપવાની જરૂર ઊભી થાય છે, અથવા તેવી દલીલને અજાણતાં ઉપયોગ થઈ જાય તેટલા માત્રથી વાદના એક નવા પ્રકાર સ્વીકારવાની જરૂર નથી. આમ છતાં પણ વાદિ દેવસૂરિએ વાદના બે પ્રકાર માન્યા છે-- તત્ત્વનિણિનીષુવાદ અને વિજિગીષુવાદ. જૈન નૈયાયિકો વાદમાં વિજિગીષાનું તત્ત્વ સ્વીકારે છે—વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ વિજય એટલે સત્યની સ્થાપના. આમ શાસ્ત્રીય રીતે તે તેમની કલ્પના ન્યાયમતથી અલગ પડતી નથી. છલ, જાતિ, નિગ્રહસ્થાનના વ્યવહારમાં ઉપયોગ થાય છે તેટલા પૂરતી તૈયાયિકોએ તેમની નોંધ લીધી છે, પણ આપણે જોયું તેમ ધર્મકીતિ, અકલંક, વિઘાનન્દ તેવા પ્રયોગને અનુમતિ આપતા નથી. વાદ અને જલ્પ વચ્ચેનો ભેદ ઘસાઈ જવાનું એક કારણ એ હોઈ શકે કે પાછળથી વાદમાં વિજય પ્રાપ્ત કરીને રાજ્યમાં પ્રતિષ્ઠિત સ્થાન કે પોતાના સંપ્રદાયને માટેરાજકીય સ્વીકૃતિ મેળવવાનું અનિવાર્ય બની ગયું અને વિજિગીષા બધા જ વાદોની પાછળ રહેતી. અને તેમ હોવા છતાં એ અભિપ્રેત હતું કે પ્રત્યેક વાદી બની શકે તેટલી પ્રમાણિક રીતે પ્રતિવાદીને હરાવવાનો પ્રયત્ન કરે, વિતણ્ડા વિષે થોડીક સ્પષ્ટતા કરવી જરૂરી લાગે છે. વિતામાં કોઈ મતની સ્થાપના નથી હોતી, માત્ર પ્રતિ પક્ષીના મતનું ખંડન હોય છે. વૈણ્ડિકને કોઈ મત સ્થાપવાના હોતા નથી. આની મશ્કરી કરવામાં આવી છે. વૈણ્ડિક જો કોઇ મત હાવાનું કબૂલ કરે કે કોઈ મત કે પક્ષ કે વાત સ્વીકારે તે તે દૈતણિક મટી જાય અને જો તેમ ન કરે તે તે લૌકિક કે પરીક્ષક કશું જ રહે નહીં અને તેનાં વચના મિથ્યા પ્રલાપરૂપ બની જાય. બીજી બાજુએ આપણે જોઈએ છીએ કે માધ્યમિકો, જયરાશિ જેવા તાર્કિકો અને શ્રીહર્ષ વગેરે કેવલાદ્ તીઓએ વિતણ્ડાની પદ્ધતિ સ્વીકારી કોઈ મતની ાપના કર્યા વિના પ્રતિપક્ષીનું ખંડન કર્યું છે. તે શું આ બધા કેવળ હાસ્યપાત્ર હતા? કહેવું પડે છે કે વાત્સ્યાયન, ઉદ્યોત, વાચસ્પતિ વગેરે બધા જ નૈયાયિક વૈતણ્વિકનું સાચું મૂલ્ય આંકી શક્યા નથી. બુદ્ધના સમયના સંય બેલકુદ્યુતને પણ ચૈતટિક કહી શકાય. તેમની દલીલ એ હતી કે સામાન્ય રીતે પ્રમેયની સિદ્ધિ પ્રમાણથી કરવામાં આવે છે ( મેયસિદ્ધિ: પ્રમાદ્રિ ), પણ જે પ્રમાણનું લક્ષણ આપણે બરાબર જે આપી શકતા ન હોઈએ તે આપણી પ્રમાણની કલ્પના પાયા વિનાની છે અને તેથી પ્રમેયાની સિદ્ધિ સંભવે નહીં. આમ કોઈ પણ વસ્તુ”નું સાચું જ્ઞાન થાય છે એમ કહેવું મુશ્કેલ છે. બર્બીજાની અપેક્ષાએ વસ્તુઓ જાણી શકાય, સ્વતંત્રપણે નહીં, તેથી વસ્તુઓ નિ:સ્વભાવ છે એમ માધ્યમિક બૌદ્ધોએ દલીલ કરી. જયરાશિએ પ્રમાણેનાં લક્ષણમાં ઈતરેતરાા વગેરે દોષો બતાવ્યા અને એ રીતે બતાવ્યું કે કોઈ પ્રમાણમાં જ્ઞાન આપવાની યોગ્યતા નથી, અને સાચું જ્ઞાન સંભવતું નથી. કોઈ લક્ષણ કે ક્લ્પના જો વિચારસહ ન હોય, તર્ક આગળ ટકી શકતી ન હોય તે તેમાં સત્ય માની શકાય નહીં. Critical Philosophers Sceptical thinkers
કહી શકાય એ કોટિના આ ચિંતકો છે, માત્ર કલહકારી દોષદર્શી નથી. પણ ભાગ્યે જ કોઈ નૈયાયિક આવા વૈતણ્વિકનું સાચું મૂલ્ય આંક્યું છે માત્ર ઉદયનાચાર્યે એક સનાતનીના મત ટાંક્યો છે, જે પ્રમાણે વિતણ્ડા બે પ્રકારની હોઈ શકે : વાદ કોટિની અને જલ્પ કોટિની. વેઇંટનાની ન્યાયપરિશુદ્ધિમાં પણ આવા એક મત ટાંકી તેનું ખંડન કર્યું છે—જે પ્રમાણે વિતડા બે પ્રકારની હોઈ શકે—એમાં વાદી વીતરાગ હોય છે
Page #151
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૬૫
પ્રબુદ્ધ જીવન
અને કોઈ રાગ દ્વેષ વિના માત્ર તર્કની કસોટીએ પોતાના પ્રતિપક્ષીના મત અને દલીલેાની પરીક્ષા અને ખંડન કરે છે, જયારે બીજા પ્રકારમાં વૈતણ્વિક વિજિગીષુ હોય છે. આ વીતરાગ દ્વૈતણ્ડિક જેને આપણે પ્રામાણિ—honest—sceptic કહીએ છીએ એ કોટિના હોવા જોઈએ, જે પ્રામાણિકપણે કોઈ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વીકારી શકતો નથી (તાત્પર્ય પરિશુદ્ધિ ૧.૨. ૧; ન્યાય—પરિશુદ્ધિ, જી- ૧૬૬)
છલ, જાતિ, નિગ્રહસ્થાન : વાદીને મુંઝવવા માટે છલ, જાતિ, નિગ્રહસ્થાનનો પ્રયોગ કરવામાં આવે છે એ આપણે જોઈ ગયા. છલ એટલે વાદીના વચનનું તેને અભિપ્રેત હોય તેના કરતાં જૂદો જ અર્થ કરી તેનું ખંડન કરવું. તેના ત્રણ પ્રકાર છે–વાક છલ, સામાન્ય છલ, ઉપચારછલ. વાક્છલમાં શબ્દના બીજો અર્થ કરવામાં આવે છે; ‘નવકંબલ’ના દાખલા જાણીતે છે. વકતાએ ‘નવ’ નવા એ અર્થમાં શબ્દ વાપર્યો છે, જયારે પ્રતિવાદી તેને નવ સંખ્યાના અર્થમાં લે છે અને વિરોધ કરે છે. સામાન્ય છલ એટલે અત્યંત સામાન્યના અર્થમાં વપરાયેલ શબ્દમાં વિચિત્ર અર્થની કલ્પના કરવી. કોઈ એમ કહે કે ‘આ બ્રાહ્મણ વિદ્રાન અને ચારિત્ર્યવાન છે' અને બીજો કહે કે બ્રાહ્મણને તે વિદ્યા અને ચારિત્ર્ય સ્વાભાવિક છે.' આના વિરોધ આ રીતે કરી શકાય : જો બ્રાહ્મણમાં વિદ્યા અને ચારિત્ર્ય સ્વાભાવિક હોય તેા ગ્રાત્યમાં પણ હોવાં જોઈએ. (ગ્રાત્ય એટલે એવા બ્રાહ્મણ જે બ્રાહ્મણ માટે જરૂરી મનાતી ધાર્મિક ક્રિયા, સંસ્કાર વગેરેમાંથી પસાર ન થયો હોય) અહીં વકતાના એવા કોઈ ઈરાદો નહોતા કે બ્રાહ્મણત્વ અને વિદ્રતા કે ચારિત્ર્યશીલતાના સંબંધ બતાવવા, તેને માત્ર તે બ્રાહ્મણની પ્રશંસા કરવી હતી. જેમ કોઈ ખેતરનાં વખાણ કરતાં કહે કે 'અહીં તે બી વાવવાની પણ જરૂર નહીં.' આનો અર્થ એ નહીં કે એ એમ કહેવા માગે છે કે બી વાવ્યા સિવાય ધાન્ય ઊગે છે. ત્રીજો પ્રકાર ઉપચાર-છલનો છે જેમાં ગૌણ કે ઔપચારિક અર્થમાંsecondary meeningમાં– વપરાયેલ શબ્દને મુખ્ય અર્થમાં લઈ પ્રતિવાદી વચનનું ખંડન કરે છે. દા. ત. ઘાડિયાં રહે છે’ને પ્રતિષેધ એવી રીતે કરી શકાય કે ‘ ઘાડિયાં કેવી રીતે રહે?'
જાતિ એટલે અસદુર—એરિસ્ટોટલ જેને sophistical refutation કહે છે તે. જાતિમાં મુખ્યત્વે સાધર્મ્ડ કે વૈધર્માને આધારે વાદીની દલીલનું ખંડન કરવામાં આવે છે. સાધ્ય અને લિંગ વચ્ચે કોઈ નિયત કે સ્વાભાવિક સંબંધ હોવા જોઈએ. તેને બદલે કોઈ પદાર્થમાં બે ધર્મી સાથે હોય કે ન હોય અને એમાંના એક ધર્મ આ પદાર્થમાં હોય તે બીજા ધર્મ વિષે અનુમાન કરવું અને તે રીતે વાદીએ જે સિદ્ધ કર્યું હોય તેનું ખંડન કરવું એ જાતિ. દા. ત. કોઈ એમ કહે કે ‘શબ્દ અનિત્ય છે, ઉત્પત્તિમાન છે તેથી, ઘટની જેમ.' અને આની સામે જાતિ પ્રયોજાય કે શબ્દ નિત્ય છે, અમૂર્ત છે તેથી, આકાશની જેમ,' અહીં માત્ર સાધર્મને આધારે દલીલ કરી છે. ખરી રીતે તે નિત્યત્વ અને અમૂર્તત્વને કોઈ સંબંધ નથી. બધા અમૂર્ત પદાર્થો નિત્ય નથી હોતા, દા. ત. બુદ્ધિ. વૈધર્મને આધારે પણ જાતિ પ્રયોજી શકાય– જો ઘટ સાથે સાધર્મને કારણે શબ્દ અનિત્ય હોવા જોઈએ તે અમૂર્તતાને લીધે ઘટથી વૈધર્મને કારણે તે નિત્ય મનાવા જોઈએ.' ન્યાયસૂત્રમાં જાતિના ૨૪ પ્રકાર વર્ણવ્યા છે અને તેનાં ઉદાહરણ આપ્યાં છે. ન્યાયસૂત્ર અને અન્ય પ્રાચીન ગ્રંથામાં જે જાતિ પ્રકારની દલીલો વ્યવહારમાં સામાન્ય રીતે પ્રયોજાય છે તેનો સંગ્રહ કર્યો હોય તેમ લાગે છે. આ બધામાં જાત્યુત્તર વ્યાપ્તિમૂલક નથી, તેથી સમર્શવચન નથી અને મૂળ વચનનો પ્રતિષેધ કરી શકે નહીં. પણ જો વાદી મૂંઝાઈ જાય અને પ્રતિવાદીની જાતિની આ ખામી પકડી ન પાડે તે તે પેાતાની દલીલ ભૂલભરેલી હતી એમ સ્વીકારી લે, અને આ રીતે કયારેક તેને હરાવી પણ શકાય. તેથી જ તો વિષમ સંજોગામાં જાતિના પ્રયોગ કરવાની અનુમતિ આપી છે—કદાચ પરાજ્ય નિવારી શકાય તે આશયથી.
અપૂર્ણ
ડૉ. એસ્તેર 'સાલામન
૬૫
ધર્મ એટલે શુ ?
(ગતાંકથી ચાલુ)
ભગવાન બુદ્ધ એક વાર એક રેશમી રૂમાલ લઈને પેાતાના ભિક્ષુશિષ્યા વચ્ચે જઈને બેઠા. એમણે રેશમી રૂમાલમાં એક ગાંઠ બાંધી અને શિષ્યોને પૂછ્યું કે “આ રૂમાલ એના એ છે કે બદલાઈ ગયા છે ?” શિષ્યાએ કહ્યું કે “એક અર્થમાં એ બદલાયલા છે અને બીજા અર્થમાં તે તેના તે જ છે. પહેલાંમાં ગાંઠ નહેાતી અને હવે ગાંઠ છે તેટલા ફરક પડયો છે.” ભગવાને કહ્યું કે. “ભિક્ષુઓ, પહેલાં જેઓમાં કડીઓ નહોતી તેમાં જ્યારે કડીઓ નિર્માણ થઈ કે તેઓ બદલાઈ ગયા. ચિત્ર પર ડાઘ પડયો કે તે બદલાઈ ગયું.” ત્યાર બાદ ભગવાને પેલા રૂમાલમાં છ ગાંઠો બાંધી અને ભિક્ષુઓને કહ્યું કે ‘આ ગાંઠોને ખાલવી કેવી રીતે?' કેટલાક શિષ્યાએ રૂમાલ હાથમાં લઈને બેઉ છેડેથી ખૂબ ખેંચ્યો. આથી ગાંઠો વધારે મજબૂત થઈ ગઈ. ભગવાન હસ્યા અને કહ્યું કે 'ગાંઠોને જો ખેાલવી હાય તે જેવી રીતે તેને બાંધી તેનાથી વિપરીત વું જોઈએ. કેવી રીતે બાંધી તેનો ખ્યાલ કરીને તેનાથી ઊંધી ક્રિયા કરી તે ગાંઠો ખૂલી જશે.' આ કેટલું સરળ કામ છે? પણ આપણે તો ખોલવાના ભ્રમમાં ગાંઠને વધારે મજબૂત જ બનાવતા હોઈએ છીએ. કેટલાક પેાતાના ધાર્મિકપણાની ધૂનમાં ને ધૂનમાં આવી ગાંઠોને મજબૂત બનાવતા હોય છે.
એક સંન્યાસીને એક રાજાએ કહ્યું કે, ‘સ્વામીજી, મેં હજારો લોકોને અન્નવસ્ત્ર પૂર્યા છે. કેટલાંયે મંદિરો બંધાવ્યાં છે. મને શા ફાયદા થયા? સંન્યાસીએ કહ્યું કે, “રૂમાલાને ગાંઠો પાડવા અને ખેંચવા જેવું થયું. વધારે ને વધારે ગાંઠો પડતી જશે. દાન આપ્યાં, તપ કર્યું, ઉપવાસ કર્યા અથવા છેાડયા તેથી શા લાભ? એનું સતત ધ્યાન રહે તેથી જ ગાંઠો પડતી જાય છે. કારણ કે તેમાં મનની ખેખેંચતાણ રહે છે, સ્વાભાવિકતા નથી હોતી,
આપણને આશ્ચર્ય લાગશે કે અત્યંત વિન્રમ અને વિનીત મનુષ્યમાં પણ અહંકાર હોય છે – પેાતાની વિનમ્રતાનો. જેણે બધું છાડયું છે, ત્યાગ્યું છે તેમનામાં પણ આ ઘટના ઘટિત થતી હોય છે. તેનામાં પોતાના ત્યાગનો અહંભાવ હોય છે. જો કે તેમની ગાંઠો સૂક્ષ્મ હોય છે. ગાંઠોમાં જેટલી સુક્ષ્મતા તેટલી તેની નિર્જગ મુશ્કેલ બને છે. ગાંઠો જેટલી મેરી હોય તેટલું તેને ખોલવાનું સરળ બને છે. એટલા માટે જ સામાન્ય ગૃહસ્થી લાકોની ગાંઠો જલ્દી ખૂલી જાય છે, પણ ત્યાગી અને સંન્યાસીઓની ગાંઠો સૂક્ષ્મ હોવાથી બહુ જ ઊંડી બૅસી ગયેલી રહે છે અને તેથી તેને ખોલવાનું મુશ્કેલ બને છે. ગાંઠ કેવી રીતે બંધાઈ જાય છે તે જો સમજાય તો તેની ખોલવાની ક્રિયા પણ આપે!આપ સમજાશે.
સંસારમાં કોઈ રસ્તો એવા નથી કે જે એક જ . તરફ જતા હોય. આ ભવન પર આપણે જે રસ્તેથી આવ્યા તે જ રરસ્તેથી પાછા પણ જઈ શકાય છે. મેક્ષ આગળ ચાલવાથી નહિં મળે, પણ જ્યાંથી આવ્યા ત્યાં પાછા જવાથી મળશે.
કોઈ એક સંન્યાસી એક નદી કિનારે આવ્યો. ત્યાં પાણી ભરવા આવેલી એક ગામડિયણ છોકરીએ સંન્યાસીને ભાવથી ભાજન કરાવ્યું. ભાજન થઈ રહ્યા બાદ છેકરીએ ભોજનપાત્રને નદીમાં ફેંકી દીધું. પેલું પાત્ર તો ઉપરવાસ તરફ જવા લાગ્યું." આ જોઈને તે સંન્યાસી નાચી ઊઠયા અને બાલ્યું. કે, “બસ, આજ મને સત્ય મળી ગયું. હવે હું તરી ગયા. હવે પેલા પાત્રની માફક ઉદ્ગમ સ્થળ કે જ્યાંથી ચૈતનાની ધારા વહે છે તે તરફ પાછા વળીશ અને ઉદ્ગમ સ્થળ ઉપર પહોંચી જઈશ. આમ કરવાને બદલે હું આગળ વધીશ તો તેટલા એનાથી દૂર થતા જઈશ.' આ ઉદ્ગમ સ્રોત પર જવા માટે તે મનની ગંગામાં ચેતનારૂપી પાત્રને પાછળની બાજ તરફ હઠાવવું પડશે—જયાંથી વાસના વિકાર આદિ આવે છે તે બિંદુ પર પહોંચવું પડશે. જે રીતે કડીઓ બનાવી તે જ રીતે તેના પરથી પાછા વળી શકાય છે.
*આમ વહેતા પ્રવાહમાં નાખેલું પાત્ર ઉપરવાસ જાય એવું વિધાન વાચકોને વિચિત્ર જેવું લાગશે, પણ આ બાબત રજનીશજીને પૂછતાં તેમણે એમ ખુલાસા કર્યો કે જોરથી વહેતા વિશાળ જળપ્રવાહને બારીકીથી જોતાં માલૂમ પડશે કે જ્યારે પ્રવાહની વચ્ચેના ભાગ જોરથી નીચાણમાં વહી રહેલા હોય છે ત્યારે કોર ઉપરનું પાણી ઉપરવાસ જતું દેખાય છે અને તે કાર ઉપરના પાણીમાં કોઈ પદાર્થ નાખવામાં આવે તો તે પદાર્થ પણ થોડો સમય ઉપરવાસ જતા ભાસે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
s
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૨૫ આપણી દરેક ગ્રન્જિ, ગાંઠોમાં, સારા–બૂરા બેઉ તો પૂરો કરીને સમાજમાં ધર્મોપદેશ માટે જવા નીકળ્યા. પ્રવાસના ભરેલા છે. લેભની સાથે અલોભ, અસત્યની સાથે સત્ય, હિંસાની પ્રારંભ પહેલાં તેઓ બુદ્ધના આશીર્વાદ લેવા આવ્યા. ભગવાને સાથે અહિંસા. આ તો નદીની ધારા છે. જે આગળ વહેવાનું પસંદ પૂછયું “ક્યાં જશે?” પૂણે એક એવા શુષ્ક સ્થાનનું નામ આપ્યું કરશે તે પિતાથી દૂર ને દૂર જશે, પણ જે પાછા વળી જવામાં કે જ્યાં અબુધ, અજ્ઞાની અને જડસુ જેવા લોકો વસતા હતા. સમર્થ બનશે તે પિતામાં આવી જશે. આ કરવા માટે ધૃણાને ભગવાને કહ્યું કે, “અરે પૂણે, ત્યાં ન જઈશ. ત્યાંનાં લોકે ધર્મદૂર કરે, પ્રેમને પાસે લાવો, અસત્યને પ્રવાહમાં વહાવી દો, વિમુખ છે. તને ગાળો આપશે.” પૂણે શાંતિથી કહ્યું કે, “તે હું સત્ય તરફ વળે, કામને દૂર કરે, સંયમની નજીક જાઓ. પ્રત્યેક મને ધન્ય સમજીશ કે કેટલા ભલા લોકો છે કે મને મારપીટ નથી વૃત્તિનું નિદાન કરીશું તે તેમાંથી બેધ પ્રાપ્ત થશે કે પ્રત્યેક કરતા, માત્ર ગાળો જ દે છે.” ભગવાને કહ્યું કે “કદાચ એ લોકો ચીજની બે દિશાઓ છે. જે દિશા બહાર દૂર ને દૂર લઈ તને મારે પણ ખરા.” પૂણે કહ્યું કે, “તે હું સમજીશ કે એ જાય તેને “પાપ” સમજો અને જે દિશા અંદર લઈ જાય તે લકે ઘણા સારા છે, જે માત્ર માર જ મારે છે.” “પણ તને ‘પુણ્ય ’. એનું જ અનુગમન કરો. પાપ બહિર્ગામી છે, પુણ્ય એ લોકો મારી પણ નાખે” – ત્યારે પૂર્વે અખંડ શાંતિથી કહ્યું કે અંતરઅનુગામી છે. ભગવાન મહાવીરની શિક્ષા–દીક્ષા અંતરગામી તે હું સમજીશ કે આ ભલા લોકોને હાથે એક એવા જીવનને વૃત્તિઓનું પરિમાર્જન કરવાની છે.
અંત આવ્યો કે જે જીવનમાં ભૂલો થવાથી શક્યતા હતી.” - કાઈટે કહ્યું છે કે કોઈ તમારો મારે તે તેને બીજો બુદ્ધ ભગવાન પ્રસન્ન થયા અને પૂર્ણને આશીર્વાદ આપતાં કહ્યું ગાલ ધરો. કોઈ તમારા પર મુકર્દમો ચલાવે તે તેને તમારું કે “હવે તું ગમે ત્યાં જઈ શકશે, તને કશો વાંધો નથી આવવાને. પહેરણ ભેટ ધરો.” આ વાતે જો કે આપણને અવ્યાવહારિક લાગે નું તૈયાર છે. બધી પરિસ્થિતિમાં તારી ગતિ તે અંતરમાં જ છે, પણ ધર્મ અવ્યાવહારિક જ છે, કારણ કે એ કોઈ ધારામાં વહેતો અંદરની દિશામાં જ રહેવાની છે.” નથી. આખું જગત વહ્યા જાય છે, તેની ભીડમાં ધક્કા ખાતા અનેક પ્રકારના ધર્મઝનૂનના નેજાતળે ધર્મબદલા થયા ખાતાં આપણે પણ વહ્યા જઈએ છીએ. તેમાં આપણી પોતાની કરે છે. હિંદુ મુસ્લિમ બને યા મુસ્લિમ હિંદુ બને, કોઈ ખ્રિસ્તી કોઈ સ્વતંત્ર ગતિ નથી. આખી દુનિયા સોનાની પાછળ યા બીજો ધર્મ અંગીકાર કરે તે એક બેવકૂફીમાંથી બીજી બેવકૂફીમાં ઘલી હતી ત્યારે બુદ્ધ અને મહાવીર તેનાથી ઊંધા ચાલ્યા. જેમાં જવા બરાબર છે. મૂળ અસલી ધર્મબદલે (conversion) સૌ સાથે સમૂહમાં ચાલ્યા તેઓ ક્યાંય ન પહોંચ્યા. જેઓ વિપ- તો બહારથી અંદર જવું તે જ છે. જે પોતાના આત્મામાં પ્રતિરીત દિશામાં એક્લા ચાલ્યા તે પિતાના ચરમ લક્ષ્ય પર પહોંચી ઠિત થઈ જાય છે તેનાથી પછી કર્મ બંધાતા નથી. તે પિતાની ગયા.
જંજીરની કડીઓને ખોલી નાખે છે, બાંધતા નથી. સ્વવિવેકથી પરંપરાવશે આપણે મંદિરમાં દર્શન કરવા, ક્યા-વાર્તા
જે કર્મ નિષ્પન્ન થાય છે તેનાથી કડી ખૂલતી જાય છે. કડી બને સાંભળવા જઈએ છીએ. બધા જાય છે એટલે આપણે પણ જવું
છે Reaction, પ્રત્યાઘાતથી, પ્રતિક્રિયાથી – તૂટે છે actionથી, જોઈએ અને ન જઈએ તે ટીકાપાત્ર બનીએ તે વિચારથી જઈએ,
આઘાતથી. આવી માનસિક સ્થિતિમાં કોઈ ગાળ દે તે પણ તે તે ધર્મ નથી. ભીડ-સમૂહ અને ધર્મ એકબીજાથી વિપરીત
તેના તરફ હૃદયમાંથી પ્રેમની ધારા વહેવા માંડે. આ ક્ષણમાં છે. બધા સાથે વહેતા પ્રવાહમાં વહ્યા તેમાં ક્યાંય ધાર્મિકતા.
માણસ સ્વયે પિતામાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. આવી શકતી નથી. ધાર્મિક થવા માટે તે એકાંતમાં એક્લા બની
બીજાની પ્રતિક્રિયાઓથી પર ચાલ્યા જવું અને પોતાના જેવાનું છે, અને અંતરમાં ખાળવાનું છે.
સંયમ અને વિવેકમાં જાગૃત રહેવું-આ વ્યવહારિકતા તે લાગે છે, ભગવાન ક્રાઈસ્ટે, કોઈ એક ગાલ પર મારે તે બીજો
પણ એ જ સાચી, સમ્યક્ વ્યવહારિકતા છે. જ્યારે દુ:ખની કડીઓ ગાલ ધરવાનું કહ્યું છે તે વાત વ્યવહારમાં મૂકવાનું આપણને
ખુલી જાય છે ત્યારે આપણું સ્વરૂપ બદલાઈ જાય છે, પ્રસન્નતા અશક્ય લાગે છે. કારણ કે કોઈ તમારે મારે કે અપમાન કરે
અને આનંદથી મન ભરાઈ જાય છે. જાણે આપણને અમૃત મળી તેની સામે આપણને સહજ ધૃણા, વેરવૃત્તિ અને ક્રોધ થઈ આવે
ગયું લાગે છે. આત્મા - પરમાત્મા, જે અનંત અને અનાદિ છે છે અને એણે એક ઘા કર્યો તે સામે આપણને બે ઘા કરવાની
તેને બોધ થાય છે. પરમબ્રહ્મ જે આપણામાં વિરાજિત છે. વૃત્તિ થઈ આવે છે. આ વૃત્તિ તે ધારામાં વહીં જવાની
તેની સાથે એકતા થઈ જાય છે, જાણે આપણે અદ્ભુત સુવાવૃત્તિ, અને તે સહજપણે થઈ આવે છે અને થોડા અપવાદો
સથી, અલૌકિક પ્રકાશથી ભરાઈ ગયા હોઈએ તેવું લાગે છે. જેને સિવાય લગભગ બધામાં હોય છે. આવા સમયે મનુષ્યમાં જો આ સૌભાગ્ય મળે તે મનુષ્ય જન્મજન્મની કૃતજ્ઞતા અને ધન્યતા વિવેક અને સંયમ હોય છે તે વિચારશે કે “જો હું સામે મારીશ તો અનુભવે છે. અને આવી ધન્યતા સિવાયનું જીવન દુર્ભાગ્ય છે. હું સામાન્ય ધારામાં વહી ગયો કહેવાઈશ. આવી પ્રતિશૈધ લેવાની આપણે જે ધર્મની વાત કરી રહ્યા છીએ તેમાં હિંદુ-મુસવૃત્તિ તે પશુમાં પણ હોય છે, તે પછી મારામાં અને પશુમાં લમાન કે અન્ય કોઈના ધર્મ સાથે કોઈ સંબંધ નથી. બહારથી ફેર કયાં રહ્યો? હું તે વિવેકથી વિચારી શકું તેમ છું. પંખ ભીતરમાં જવું, સ્વયંસ્થાપિત થઈ જવું, તે બધા જ ધર્મોને પ્રાણ છે, ચાવી દઈએ કે ચાલવા માંડે, તેની સ્વતંત્ર કોઈ ગતિ નથી હોતી. શુદ્ધ ધર્મ છે. એક સમય એવો આવે કે જ્યારે એક જ ધર્મ રહી જાય. ત્યારે હું તે મશીન છું કે મનુષ્ય ?” જેમ મશીન પિતે નથી ચાલી તે દિવસ પરમ આનંદને હશે. તે દિવસે નૂતન પ્રભાતને, નવીન શકતું તેને બીજા ચલાવે છે. તેમ જે તમે દીધેલી ગાળથી કે તમે સૂર્યને જન્મ થશે. વો દિવસ લાવવો હોય તે આપણે સૌએ મારેલા ધક્કાથી મને કોધ આવે તો તમે મને ચલાવ્યો, પણ જો આપણું અંતર જાણવાનું છે, તેમાં ઊંડે ઉતરવાનું છે. ધર્મના વિશાળ બદલામાં મને તમારા તરફ પ્રેમ આવે તે મેં મને ચલાવ્યો ગણાય. ભવનની ઈંટ બનવાનું છે. પરમાત્મા કરે તે આપ સૌમાં આવી આપ કોઈનાં ચલાવ્યા ન ચાલો, પિતાની ગતિથી જ ચાલે. આકાંક્ષા, આવી તૃષા, આવી કામના પેદા થાય, અને દુ:ખથી ઉપર બસ, આપ ધાર્મિક થઈ ગયા સમજો. આપણે તે જગતમાં રહેવું ઊઠી જવા માટે આપ પાગલ બની જાવ. છે ને સમાજની સાથે ચાલવું જોઈએ-ચાવી માન્યતાઓ થેથી
ધન્યવાદ, મારા પ્રણામ સ્વીકારશે! છે, તે દ્વારા કદી ધાર્મિકતામાં પ્રવેશ થઈ શકતો નથી.
ગુજરાતીમાં સંકલન કરનાર
મૂળ હિંદી ભગવાન બુદ્ધનાં શિષ્ય પૂર્ણ પોતાની સાધના-અભ્યાસ શ્રી પૂણિમાબહેન પકવાસા (સમાપ્ત) આચાર્ય રજનીશજી
Page #153
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૬૫
પ્રભુદ્ધ જીવન
શ્રી મારારજીભાઇની ખુલ૬ ઘાષણા
બેંગલાર ખાતે તાજેતરમાં તા. ૨૫-૭-૬૫ રવિવારના રોજ મળેલી અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠકમાં સંરક્ષણ પ્રધાન શ્રી યશવન્તરાવ બી. ચવ્હાણે, કોંગ્રેસ પ્રમુખ અને મંત્રીઓની, તેમના અધિકારને લગતી મુદત પૂરી થયા બાદ, ફરીવાર નિમણૂ'ક કરવા ઉપર પ્રતિબંધ મૂકતા ૧૯૫૮ માં હૈદ્રાબાદ ખાતે કરવામાં આવેલા ઠરાવના અમલમાં જરૂર જણાય ત્યારે -when necessaryઅપવાદ કરવાની કાગ્રેસની કારોબારીને સત્તા આપતા ઠરાવ રજુ કર્યો હતો, અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શ્રી પી. સી. સેને તેને ટેકો આપ્યા હતા. શ્રી ઢેબરભાઈ, તથા શ્રી એસ. કે. પાટીલન પણ આ સુધારેલા ઠરાવને ટેકો હતા. આ ઠરાવને શ્રી મોરારજીભાઈએ સખત વિરોધ કર્યો હતા અને તેમના વિરોધે આ બેઠકમાં ભારે ગરમી પેદા કરી હતી. પ્રસ્તુત વિરોધ કરતાં શ્રી મેારારજીભાઈએ એક યાદગાર પ્રવચન કર્યું હતું. આમ છતાં એ ઠરાવ ‘જરૂર જણાય ત્યારે એ શબ્દોના સ્થાને ‘ખાસ સંયોગા વચ્ચે' —in special circumstances’—એ પ્રકારના મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીએ સુચવેલા સુધારાના સ્વીકાર સાથે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આ ચર્ચા દરમિયાન જેમના ટેકાની શ્રી મેરારજીભાઈએ ગણતરી કરી હશે તે શ્રી જગજીવનરામે, એરિસ્સાના શ્રી બીજુંપટનાયકે, અને બિહારના શ્રી એસ. એન. મિશ્રો ખુલ્લી ચર્ચા વખતે ફેરવી તોળ્યું હતું. વળી મહાઅમાત્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ઉપર જણાવેલ સુધારો સુચવતી વખતે આ ઠરાવને મતગણતરી ઉપર ન લઈ જવાનો શ્રી મેરારજીભાઈને દબાણપૂર્વક આગ્રહ કર્યો હતા. આ બધા પ્રતિકુળ સંયોગા લક્ષમાં લઈને, આ ઠરાવ જ્યારે જાહેર બેઠક સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવ્યા ત્યારે શ્રી મેારારજીભાઈએ મત ગણતરીની માગણી ન કરતાં મૌન અખત્યાર કર્યું હતું.
એ સુવિદિત હતું કે કોંગ્રેસના ઘણા ખરા મેવડીએ આગામી કોંગ્રેસ અધિવેશન માટે શ્રી કામરાજને પ્રમુખ તરીકે ચાલુ રાખવા માગતા હતા અને તે કારણે જ કોંગ્રેસની કારોબારી સમિતિ તરફથી ૧૯૫૮ના હૈદ્રાબાદના ઠરાવમાં ઉપર જણાવેલા સુધારા ઉમેરીને તેને ઠરાવના આકારમાં રજુ કરવામાં આવ્યા હતા. ૧૯૫૮ની પરિસ્થિતિના સંદર્ભમાં આજની પરિસ્થિતિ અંગે જેને જેવા ખ્યાલ હતા તે મુજબ તેના તરફથી આ સુધારાનું સમર્થન કે વિરોધ કરવામાં આવેલ હતાં. આમ છતાં આ પ્રશ્ન થી મારારજીભાઈને મન પાયાના પ્રશ્ન બની ગયા હતા અને તેને અન્તરના અવાજ સાથે તેમણે સાંકળી દીધા હતા. આ કારણે તેમનું આ પ્રશ્ન અંગેનું સંવેદન ઘણું જ તીવ્ર બ હતું અને તે સંવેદનને તેમણે જે ોરદાર ભાષામાં અને જે સચૂંટ રીતે વ્યકત કર્યું હતું અને સંસ્થાના શિસ્તના ગમે તેવા પ્રશ્ન હોય તે પણ, તે અંગેના અન્ત:કરણના અવાજને તે કોઈ સંયોગેામાં અવગણી ન જ શકાય એવી તેમણે બુલંદ ઘોષણા કરી હતી જે સાંભળીને ઉપસ્થિત સમસ્ત સભાજનો અત્યન્ત પ્રભાવિત બન્યાં હતાં, શ્રી મેરારજીભાઈના પ્રભાવશાળી વ્યકિતત્વના આ વકતવ્યમાં જે આદર્શલક્ષી રણકાર સંભળાય છે તે રણકાર ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને શ્રાવણગોચર થાય એ હેતુથી, તેમનું તે વકતવ્ય ૨૬-૭-૬૫ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં અંગ્રેજીમાં જે રીતે પ્રગટ થયું છે તેના આધારે ગુજરાતીમાં સંકલિત કરીને નીચે આપવામાં આવે છે. તત્કાલ અત્યન્ત તંગ બનેલા વાતાવરણ વચ્ચે શ્રી મેરારજીભાઈએ નીચે મુજબ જણાવ્યું હતું. પરમાનંદ અંતરના અવાજને કદિ પણ દબાવી ન શકાય!
કાગ્રેસ સાથેના મારા ૩૫ વર્ષના સંબંધમાં આ પહેલા જ પ્રસંગ છે કે જ્યારે કૉંગ્રેસ કારોબારીના ઠરાવના વિરોધ કરવાનું કોઈ ‘અસાધારણ’ આચરણ હું આચરી રહ્યો છું. હું આમ વર્તી રહ્યો છું,
૧૭
✩
કારણ કે મને લાગે છે કે આ ઠરાવને પસાર કરીને આપણે દેશને અને કૉંગ્રેસને મોટામાં મોટું નુકસાન કરીશું. મારા મિત્રા અને સાથીએની સલાહની સામે થઈને હું આ ઠરાવને વિરોધ કરી રહ્યો છું. આમ છતાં આ પ્રમાણે હું વર્તી રહ્યો છું, કારણ કે જો હું એમ ન કરું તા મારા અન્ત:કરણના અવાજને મેં ગુંગળાવી દીધા જેવું કર્યું ગણાય.
આ ઠરાવના વિરોધ હું કોઈ રમુજમાં કે હળવા દિલથી કરતા નથી. કારણ કે હું એ અતિઆવશ્યક અને મહત્ત્વનું માનું છું કે, કૉંગ્રેસની કારોબારીમાં કશું ઘર્ષણ હાવું ન જોઈએ અને કૉંગ્રેસની કારોબારીએ એક અવાજથી જ બાલવું જોઈએ. પણ માણસની જિંદગીમાં એવી પણ ઘડ કદિ આવે છે કે જ્યારે અંદરના અવાજને દબાવવાનું આપણા માટે મુશ્કેલ બને છે.
મારા જીવનમાં આ ત્રીજી કટોકટી છે. પહેલી કટોકટી ત્યારે હતી કે જ્યારે મેં સરકારી નોકરીનું રાજીનામું આપ્યું હતું. કારણ કે એ નોકરીમાં ચાલુ રહેવું એ મારા અન્ત:કરણ વિરુદ્ધનું વર્તન મને લાગ્યું હતું. બીજી કટોકટી ત્યારે હતી કે જ્યારે અમદાવાદમાં તે શહેરના શહેરીઓના હિસક અત્યાચારો સામે મે' ઉપવાસ કર્યા હતા—એ ખ્યાલથી કે તત્કાલીન વ્યાપક બનેલી હિંસા કોઈ પણ રીતે અંકુશમાં આવે. અને મારા જીવનની ત્રીજી કટોકટી હું આ પ્રસંગને ગણું છું કે જ્યારે, જે કારોબારીને હું સભ્ય છું તે જ કારોબારી મારફત અહીં રજૂ કરવામાં આવેલા ઠરાવના અન્ત:કરણના દબાણને વઘુ થઈને વિરોધ કરવાની ધર્મમય ફરજ મારે બજાવવી પડે છે.
આમ કરવામાં મને કોઈ આનંદ આવતો નથી. ઊલટું આમ કરવું તે મને ધર્મ ભાસે છે. મારી જિંદગીના જે કોઈ વર્ષો બાકી હોય તે વર્ષો દરમિયાન જે હું કોંગ્રેસને અને રાષ્ટ્રને ઉપયોગી રીતે સેવા આપવા માંગતા હોઉં તે મને અત્યન્ત જરૂરી લાગે છે કે કૉંગ્રેસની સમગ્ર - કાર્યવાહીમાં નિર્મળ કાર્યપદ્ધતિ અપનાવવામાં આવે અને આપણા અન્તકરણને આપણે કદિ પણ દબાવીને—‹ધીને—ન ચાલીએ.
આજે મને ચોતરફ ભયનું વાતાવરણ નજરે પડે છે. એવા મારા ઘણા મિત્રો અને સાથીઓ મને માલુમ પડયા છે કે જે કેટલાક નિર્ણયો અને કાર્યો અંગે ઊંડી નાપસંદગી ધરાવતા હોવા છતાં, તે સામે પેાતાના અવાજ ઊઠાવતા તેએા અચકાતા હોય છે, ભય અનુભવતા હોય છે. સત્તાધીશા સામે ઊભા રહેવાની અને પેાતાને લાગે તે સ્પષ્ટપણે કહી નાખવાની જ્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે તેમ કરતાં તેઓ ભયાન્વિત બનતા હોય છે. જ્યારે તેમને હું પૂછું છું કે “પાછળ રહીને તમે બાલા છે અને કારણ વિના મલીન વાતાવરણ પેદા કરી છે. તેના બદલે તમને જે લાગે છે તે તમે જાહેરમાં કહેતા કેમ નથી?” ત્યારે તેઓ જવાબ આપે છે કે, “અમે શું કરીએ? એમ બોલવા જઈએ તે અમને ટિકિટ મળી શકતી નથી.”
અલબત્ત સર્વ કોઈમાં નું પ્રદર્શલક્ષી બળ અને હીંમત હોય એવી અપેક્ષા હું રાખતે નથી. દરેક સર્વ કાંઈ આપી દે અને સર્વ કાંઈ જતું કરે એવી પણ મારી કોઈ અપેક્ષા નથી. પણ જે એક્કસ પ્રસંગોએ આપણે અત:કરણના અવાજને દબાવીને ચાલીએ તે મને લાગે છે કે આપણે આપણી જાતને ગુમાવી બેસીએ. જ્યારથી રાજકીય ગણતરીઓ આગળ આવી છે ત્યારથી પેાતાની ફરજની પોતાના ધર્મની—વિસ્મૃતિ થવા લાગી છે, ઉપેક્ષા થવા લાગી છે. આપણા સમાજમાં અને ખાસ કરીને રાજકીય સંસ્થાઓમાં—આવું આચરણ આજે સર્વસામાન્ય બનતું જતું નજરે પડે છે.
આપણી કાગ્રેસ કે જેની સાથે આજ સુધીના જીવન પર્યન્ત
L
Page #154
--------------------------------------------------------------------------
________________
૬૮
પ્રભુ
જોડાયલા રહેવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે તે કોંગ્રેસ, માત્ર આ દેશમાં જ નહિ પણ આખી દુનિયાનાં, એક અને અજોડ સંસ્થા છે કે જેના આદર્શ માટે મને આદર અને પ્રેમ છે. બીજી કોઈ સંસ્થા આવા આદર્શો અને સિદ્ધાન્તા ધરાવતી હોય એમ મને લાગતું નથી. આને લીધે જ કોંગ્રેસ બળવાન બની છે અને તેની બળવત્તા ટકી રહી છે અને જનતાના મોટા ભાગના વિશ્વાસ તેણે સંપાદન કર્યો છે.
પણ આજે આપણે જે રીતે વર્તી રહ્યા છીએ તે રીતે જ વર્તવાનું જો આપણે ચાલુ રાખીએ અને આપણી તાકાતનો અવરોધ કરે એવા ભયના વાતાવરણને ચાલુ રહેવા દઈએ, તે મને ભય રહે છે કે, કૈંગ્રેસને ભૂતકાળનો ભવ્ય વારસો હોવા છતાં, તેના એટલે કે કૉંગ્રેસને બહુ દુ:ખદ અત આવવાનો છે. જો માત્ર કોંગ્રેસનો જ અન્ત આવે અને દેશ જીવતા રહે તે મને તેનું કોઈ દુ:ખ નહિ હાય. કારણ કે, આખરે તે દેશનું ખરું મહત્ત્વ છે; માત્ર કોઈ એક સંસ્થાનું નહિ, પણ જ્યારે કોઈ એક સંસ્થા દેશની પ્રગતિનું સાધન બને, અને મારી જેવા માણસને એવી પ્રતીતિ થાય.આ બાબત અંગે મતભેદો હોવા સંભવ છે કે જો આ પ્રકારનું સ્થાન ધરાવતી કાગ્રેસ લોકો ઉપરના પાતાને કાબુ ગુમાવી બેસે અને લાકો તે અંગેના પોતાનો વિશ્વાસ ગુમાવી બેસે તે પરિણામે દેશ જ નુકસાન પામે અને દેશની જ ધાત શરૂ થાય. આમ હોવાથી, કોંગ્રેસ સાથે જોડાયેલા એવા આપણી જેવાની કૉંગ્રેસ પ્રત્યે તેમ જ દેશ પ્રત્યે – મારી દષ્ટિએ કાગ્રેસ પ્રત્યેની ફરજ એ જ દેશ પ્રત્યેની ફરજ છે—એમ જૉવાની ફરજ છે કે કેંગ્રેસ અંગે હંમેશા માત્ર સાચા માર્ગો - ઉપાયો - પદ્ધતિ - જ અખત્યાર કરવામાં આવે.
પ્રસ્તુત પ્રસ્તાવ અંગે જણાવવાનું કે મારા મનની ઘણી મોટી મુંઝવણ અને અકળામણ સાથે આ ઠરાવના હું વિરોધ કરી રહ્યો છું. કૉંગ્રેસની કારોબારી સાથેના મારા સંબંધ દરમિયાન જીવનમાં અનેક પ્રસંગ આવ્યા છે કે જ્યારે કારોબારીમાં લેવામાં આવતા એક યા બીજા નિર્ણયના મે ખાનગી વિરાધ કર્યો છે, પણ શિસ્તની ખાતર જાહેરમાં તે અંગે મેં મૌન સેવ્યું છે અથવા તે અનુમતિ આપી છે. અહિં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ ઠરાવના વિરોધ કરવા પાછળ મારામાં બળવાની કોઈ વૃત્તિ નથી અથવા તો કાગ્રેસ સંસ્થાથી અલગ બનીને ચાલવાના મારો કોઈ ઈરાદો નથી.
મને ઘણીવાર ચેતવવામાં આવ્યો છે કે મારે ઉતાવળિયા બનવું ન જોઈએ અને મારું જે સ્થાન અને મહત્ત્વ છે તેને આ રીતે મારે જોખમાવવું—વેડફી નાખવુંન જોઈએ. કેટલાક લોકો મને હઠીલા ગણે છે. આ બાબતમાં, સંભવ છે કે, હું કદાચ વધારે પડતો આગ્રહી હઠીલા—હાઉ પણ ખરો, પણ મારા અન્તરના અવાજને હું દબાવી શકતા નથી. કારણ કે જો હું એમ કરું તો તેથી મેં મારી જાતને ભારે નુક્સાન કર્યું લેખાશે.
જો હું મારા વિષે એમ જણાવું કે કૉંગ્રેસની કારોબારીના હું એક અગ્રગણ્ય સભ્ય છું, પણ એવા અગ્રગણ્ય સભ્ય છું કે જે આજની પરિસ્થિતિમાં ઘણી ઓછી લાગવગ ધરાવે છે, તે એમ કહેવામાં મે કાંઈ અનુચિત કહ્યું છે એમ આપમાંના કોઈ નહિ માને. ઊલટું જે કાંઈ બની રહ્યું છે તેના મારે સ્વીકાર કરવા જ ઘટે, આજે ચાલી રહેલી કેટલીક બાબતે ઉપર હું મારું વજન પાડી શકતા નથી એ હકીકત છે. આમ છતાં અમુક ભ્રમણાઓના ભ્રાન્તિરાના–ઉચ્છેદ કરવા તે અંગે સ્પષ્ટ પ્રકાશ પાડવા એ જ માત્ર મારી એક અભિલાષા છે.
જીવન
તા. ૧-૮-૬૫
મને યાદ આવે છે કે જ્યારે હૈદ્રાબાદના ઠરાવ રજુ કરવામાં આવેલા ત્યારે તે ઠરાવના મેં જ જાતે વિરોધ કર્યો હતો, કારણ કે આવા પ્રતિબંધ મૂક્વાની જરૂર છે એમ મને તે વખતે લાગતું નહોતું. માર એ વખતે એવા ખ્યાલ હતા કે કેંગ્રેસીઓએ જે રીતે વર્તવું જોઈએ એ રીતે તેઓ સ્વેચ્છાપૂર્વક વર્તશે જ. તે વખતે હું આદર્શવાદી હતા. પણ ત્યાર બાદ હું કાંઈક વ્યવહારવાદી બન્યો છું.
હૈદ્રાબાદ ખાતેના ઠરાવ પૂરી ગંભીર વિચારણા બાદ પસાર કરવામાં આવ્યો હતો અને તે ઠરાવ છેલ્લાં સાત વર્ષથી કાયમ રહ્યો છે. આ બાબતની ચર્ચામાં હું કોઈ વ્યક્તિને સંડોવવા માગત નથી, કારણ કે તો પછી મારી સામે એમ કહેવામાં આવે કે હું લોકોની લાગણીઓને ઉશ્કેરવા માગું છું અને એવા મારા કોઈ ઈરાદો નથી. હું મારા સાથી પ્રતિનિધિાની વિચારણા અને તેમના અન્ત:કરણને ઉદ્દેશીને જ વિનંતિ કરવા માંગું છું. જે કાંઈ પેાતાને લાગે તે તેમણે પોતે અહિં સ્પષ્ટપણે રજૂ કરવાનું છે. અંગત મૈત્રીના કારણે મને ટેકો આપવાનું કોઈને પણ કહેવાની હું ઈચ્છા ધરાવતો નથી. જો હું સાચો છું એમ લાગે તો જ તેઓ મને ટુંકો આપે.
ન
કોઈ પણ સંસ્થાની કાર્યવાહી અંગે નિયમા એટલા માટે - વામાં આવે છે કે આપણે પ્રલોભનથી બચતા રહીએ. આવી સંસ્થામાં જે અગ્રસ્થાને હોય તે દરેક માનવી કાંઈ Bossદાદાબની શકતો નથી. પણ એવા લોકો પણ છે જેના દાદા બની બેઠા છે. કૉંગ્રેસમાં આજે કોઈ દાદા બની બેઠેલા નથી એમ કહેવાના કોઈ અર્થ નથી. મા પ્રકારની શક્યતા ધ્યાનમાં લઈને તે ઈંદ્રાબાદના ઠરાવ કાગ્રેસની કારોબારીએ તેમ જ અખિલ હિંદ મહાસભા સમિતિએ સર્વાનુમતે પસાર કર્યો હતો. આ ઠરાવ અંગે અપવાદ કરવા જેવું આજ સુધીના ગાળામાં કાંઈ પણ બન્યું હોય એમ મને લાગતું નથી. જૉ છાપાની દુનિયામાં ચાલતો પ્રચાર સાચા હોય તે શ્રી કામરાજ કેંગ્રેસના પ્રમુખ તરીકે હવે પછી પણ ચાલુ રહે એ માટે આ બધું કરવામાં આવે છે. કોઈ પણ વ્યકિત-પછી તે ગમે તેટલી માટી હોય તેના માટે અપવાદ કરવા એ, મારા અભિપ્રાય પ્રમાણે, લાશાહીના ઈનકાર કરવા બરોબર છે. આમ છતાં પણ અપવાદ જ કરવા હોય તે તે અપવાદ શ્રી ડી. સંજીવયા માટે કરવા ઘટે છે, કારણ કે કેંગ્રેસના ખુલ્લા અધિવેશનને પ્રમુખ તરીકે સંબોધવાની તેમને કોઈ તક જ મળી નથી.
આજે આ ઠરાવથી. કાગ્રેસની કારોબારીને આપવામાં આવતી સત્તામાં મને ભારે જોખમ દેખાય છે, કારણ કે તેનું પરિણામ સંસ્થાને નબળી પાડવામાં આવે એવા સંભવ છે. કોંગ્રેસ કોઈ પણ રીતે નબળી પડે તેના કરતાં તેનું મૃત્યુ થાય એ હું વધારે પસંદ કર્યું.
નાટલા વિવરણ બાદ હું આપને અનુરોધ કરું છું કે જે કાંઈ આપને મે કહ્યું છે તે સાથે આપ સંમત થતા હો તે આ ઠરાવને નામંજૂર કરવા એ આપની ફરજ બને છે.
મેરારજી ૨. દેસાઈ
સંઘ-સમાચાર
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
ચાલુ ગસ્ટ માસની તા. ૨૩મી સામવારથી તા. ૩૦મી સામવાર સુધી–એ મુજબ આઠ દિવસ માટે આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. આમાં પહેલા પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ ક્લેવાન્સ્કી લાજમાં ભરવામાં આવશે અને છેલ્લા ત્રણ દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. આ આઠે દિવસની સભાઓ હંમેશાં સવારના સાડા આઠ વાગ્યે શરૂ કરવામાં આવશે અને તેમાં બબ્બે વ્યાખ્યાનો રજુ કરવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ પ્રબુદ્ધ જીવન ’ના આવતા અંકમાં વિગતવાર પ્રગટ કરવામાં આવશે.
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજકારણ
ઉપર જણાવેલ વિષય ઉપર ચાલુ ઑગસ્ટ માસની ૭મી તારીખ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી, મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ-૩) શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર જાહેર વ્યાખ્યાન આપશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ‘સાધના પથ’
આજ સુધીમાં આચાર્ય રજનીશજીનાં બે પુસ્તકો ‘ સાધનાપથ' અને ‘ક્રાંતિબીજ' હિંદી ભાષામાં પ્રગટ થઈ ચૂક્યાં હતાં. આમાંથી સાધનાપના શ્રી દુર્લભજી કે. ખેતાણીએ કરેલા અનુ વાદ જીવન જાગૃત્તિ કેન્દ્ર તરફથી તાજેતરમાં પ્રગટ કરવામાં આવેલ છે અને તની કિંમત રૂા. ૨ રાખવામાં આવી છે. આ ત્રણે પુસ્તકો મેળવવાનું ઠેકાણુ નીચે મુજબ છે:–
શ્રી રમણલાલ સી. શાહ, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨
Page #155
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૨૫
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ 51; સમેતશિખરને પ્રશ્ન ઉકેલના માર્ગે
આ તકરારને-ઝગડા-સુખદ ઉકેલ આવશે એવી આશા રાખવામાં
આવે છે. બિહાર રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી કૃષ્ણવલલભ સહાયના નિમત્રણથી, . મૂ. સમાજનું પ્રતિનિધિમંડળ શેઠ કસ્તુરભાઈ લાલ
જણાવતાં જરૂર આનંદ થાય છે કે, ઉપર જણાવેલ પ્રસંગે ભાઈની આગેવાની નીચે અને દિગંબર સમાજનું પ્રતિનિધિમંડળ
બન્ને પક્ષના આગેવાને વરચે પૂરી સલુકાઈ અને મીઠાશથી ચર્ચાસાહુ શાન્તિપ્રસાદ જૈનની આગેવાની નીચે બિહારના વસુલાતી
વાર્તા થઈ હતી અને શેઠ કસ્તુરભાઈ અને સાહુ શાન્તિપ્રસાદ ખાતાના પ્રધાન શ્રી ચક્રવર્તીને તા. ૧૯-૭-૬૫ ના રોજ મળ્યું હતું
બનેએ એકબીજા પ્રત્યે અત્યન્ત વિનય અને આદરભર્યો વર્તાવ અને તેમની સાથે સમેતશિખર તીર્થના પ્રશ્નો અંગે કેટલીક વાટાઘાટો
દાખવ્યો હતો. ઉગ્ર બનેલા આવા પ્રશ્નના આગેવાને વચ્ચેનું કરવામાં આવી હતી. આ સંબંધમાં તપાસ કરતાં જાણવા મળ્યું છે કે
મીલન ભાગ્યે જ આટલું મીઠાશ અને એખલાસભર્યું કલ્પી શકાય. બિહારના રેવન્ય પ્રધાન શ્રી ચક્રવર્તી સમક્ષ બન્ને પક્ષ તરફથી પોત
આ જોતાં આશા રહે છે કે, જૈન સમાજની એકતા અને સંગઠ્ઠનને પિતાના મુદ્દાઓની રજુઆત કરવામાં આવી હતી. ગયા ફેબ્રુઆરી
માટે એક મોટા ભયથાનરૂપ બનેલા સમેતશિખર તીર્થ અંગેના માસની શરૂઆતમાં બિહાર સરકાર અને સ્પે. મૂ. સમાજ વચ્ચે
આ સંઘર્ષનું ત્રણે પક્ષ વચ્ચે સુખદ સમાધાન બહુ થોડા સમયમાં થઈ થયેલા એકરારનામામાં દિગંબર સમાજના સમેતશિખર તીર્થ
જશે. આ બાબતના સંદર્ભમાં આપણે એવી પણ આશા રાખીએ કે અંગેના અધિકારોને કશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યા નથી અને તે
બનેમાંથી કોઈ પણ પક્ષ પિતાના હકકની વધારે પડતી ખેંચતાણમાં એકરારનામું એકપક્ષી અને ગેરસમજૂતી ઊભી ક્રનાર હોઈને,
ન પડતાં મનની મોકળાશ રાખે અને ઉદાર દિલની છૂટછાટપૂર્વક તેને સુધારી એક ત્રિપક્ષી એકરારનામું કરવું એવી દિગંબર પક્ષની
આ ઝગડાનો સવર અન્ત આણે. આવું શુભ પરિણામ આવતાં માગણી હતી. વે. મૂ. પક્ષ તરફથી દિગંબર સમાજના આજ સુધીમાં
અન્ય જૈન તીર્થો અંગેની અથડામણના ઉકેલ માટેના માર્ગે મોકળા
થશે અને સમયાતરે જૈન તીર્થોના ઝગડા એ ભૂતકાળની હકીકત અદાલતે દ્વારા જાહેર કરવામાં આવેલા હકકોને પ્રસ્તુત એકરાર
બની જશે. નામાથી જરા પણ બાધ આવતો નથી એ મુજબનું લખાણ કરી
બ્રહ્મચર્યવ્રતધારણ એટલે શું? આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી, પણ મૂળ એકરારનામું
તાજેતરમાં જૈન . મૂ. સમાજના એક પ્રમુખ આગેવાન પિતાની જમીનદારી અંગેનું હાઈને તેમાં કશે પણ ફેરફાર કરવાને પિતે માલેગામવાસી શ્રી મોતીલાલ વીરચંદે તા. ૧-૭-૬૫ ના રોજ જૈન તૈયાર નથી એમ શ્વે. મૂ. પક્ષ તરફથી જણાવવામાં આવ્યું હતું. એના ધર્મમાં જેને ચોથું વ્રત કહેવામાં આવે છે તે એટલે કે આજીવન જવાબમાં દિગંબર પક્ષ તરફથી એમ સૂચવવામાં આવ્યું હતું કે મૂળ
- બ્રહ્મચર્યવ્રત પિતાનાં પત્ની સાથે ધારણ કર્યું હતું. આ પ્રસંગે તેમની એકરારનામામાં સમેતશિખર તી અંગે જે એકપત્તી અથવા તો
આજ સુધીની અનેક સામાજિક સેવાઓની કદરરૂપે માલેગાંવ તથા
નાસિકના જૈન . પૂ. સંઘ તરફથી તેમને માનપત્ર અર્પણ તેમની દષ્ટિએ આધારહીન વિધાન કરવામાં આવ્યાં છે અને જેથી
કરવામાં આવ્યાં હતાં. આ નિમિત્ત ઉપર તેમનું અભિનન્દન કરતો સમેતશિખર તીર્થ સાથે દીગંબર સમાજને જાણે કે કોઈ સંબંધ જ છે. તેમના એક મિત્રને પત્ર તેમણે મારી ઉપર મોકલ્યા હતા. તેમાંને નથી એવું માની લેવામાં આવ્યું છે અને તેથી તેમાં ફેરફાર ન થાય
બ્રહ્મચર્યની સમજણ આપતો અમુક ભાગ ઉપયોગી લાગવાથી તેમની ત્યાં સુધી તેમનાં હિત જોખમાયલાં રહે છે. આમ બન્ને વચ્ચે લાંબી ચર્ચા
સંમતિપૂર્વક નીચે ઊતારવામાં આવે છે:વિચારણા ચાલી અને પરિણામે મૂળ એકરાગ્નામાને પૂરક એવું એક
આ પ્રસંગ તમને અન્તર્મુખ બનાવે અને તમારા આધ્યાત્મિક ત્રિપક્ષી એકરારનામું બિહાર સરકાર, શ્વે. મૂ. સમાજ અને દિગંબર
આરહણનું નિમિત્ત બને એમ હું ઈચ્છું છું. એણું વ્રત એટલે વિષય
સેવન અંગેની આજીવન નિવૃત્તિ. અલબત્ત કાંઈ નાની વાત સમાજ વરચે કરવું એમ નિર્ણય લેવાયો હતો.
નથી, પણ આ ચોથા વ્રત માટે બ્રહ્મચર્યવ્રત શબ્દને પણ ઉપયોગ આ નિર્ણય લેવાયા બાદ બંને પક્ષના આગેવાને બિહારના , કરવામાં આવે છે, અને આ બ્રહ્મચર્યને કેવળ સ્થૂળ અર્થ નથી, મુખ્ય પ્રધાન શ્રી કૃષ્ણવલ્લભ સહાયને રૂબરૂ મળ્યા હતા અને ઉપર પણ વધારે ઊંડે અને વધારે વ્યાપક ચા પણ છે. બ્રહ્મચર્ય એટલે મુજબના નિર્ણયથી તેમને વાકેફ કરવામાં આવ્યા હતા. આ સાંભળીને
બ્રામાં વિચરતા થવું, વિશ્વમાનવ બનવું, સર્વ પ્રકારની સંકીર્ણ
તાથી ઊંચે ઊઠવું, સર્વ ભૂત માત્ર વિષે મૈત્રી ચિ તવવી આવા પ્રસન્નતા દાખવતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે બન્ને પક્ષે જો
લયપૂર્વકની જીવનસાધના તરફ તમારું હું ધ્યાન ખેં છું. આ આ રીતે ઉભયમાન્ય સમાધાન ઉપર આવશે તો તેમને પોતાને ખૂબ જ ચતુર્થ વ્રતની ધારણ વડે–આ બ્રહ્મચર્યવ્રતની અંગીકાર વડે–તમારી. આનંદ થશે. તેમણે વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, પારસનાથ આવી કાયાપલટ થાય, ગૃહસ્થ જીવનમાં રહ્યા છતાં પરમ કોટિની પહાડ સમરત જૈન માટે પવિત્ર તીર્થ છે અને સર્વ જૈનને પિતાના
સાધુતાનું તમારા જીવનમાં આવતરણ • થાય એવી મારી
પ્રાર્થના છે.” ધાર્મિક હકકો ભેગવવા અંગે પૂર્ણસ્વતંત્રતા રહે એવી બિહાર સર
કે બ્રહ્મચર્યલક્ષી મુગુક્ષુઓ બ્રહ્મચર્યને આ વિશાળ અર્થમાં સમજે કારની ભાવના છે. બિહાર સરકારનું હિત તે માત્ર પહાડ ઉપર આવેલા
અને તે મુજબ પોતાના બાહ્યાન્તર જીવનનું રૂપાન્તર કરે એ જંગલોની ગ્ય ખીલવણી સાથે જ સંકળાયેલું છે અને તેમને આપણા સવિનય અનુરોધ છે! સમેતશિખર તીર્થ તો બધા જેને માટે એક પવિત્ર યાત્રાધામ બની
પરમાનંદ રહે તે જોવાની બિહાર સરકારની ઈરછા છે અને સરકારને મન શ્વેતાંબર દિગંબર સૌ સમાન છે, સરખા છે.
વિષયસૂચિ પ્રસ્તુત પ્રકરણ અંગે વિશેષમાં એમ માલુમ પડે છે કે ઉપર ભારતીયોની તાર્કિકતા-૨ ડે. એસ્તેર સેલેમન ૬૩ જણાવેલ જે ત્રિપક્ષી એકરારનામાનો મુસદ્દ કરવાનું છે તે અંગે ધર્મ એટલે શું? '
આચાર્ય રજનીશજી . પુન:વિચારણા કરવા માટે એકાદ માસની અંદર બન્ને પક્ષના પ્રતિ- શ્રી મોરારજીભાઈની બુલંદ ઘોષણા મોરારજી ૨. દેસાઈ ૬૭ નિધિમંડળે પટણા ખાતે બિહાર સરકારને મળવાનું રહેશે અને પ્રકીર્ણ નેધ: સમેતશિખરને પ્રશ્ન પરમાનંદ ૬૯ વિવાદાસ્પદ મુદ્દાઓની બિહાર સરકાર સાથે મળીને છણાવટ કરવામાં ઉકેલના માર્ગે, બ્રહ્મચર્યવ્રતધારણ : આવશે અને એ રીતે ત્રણે પક્ષને સંમત એવું પૂરક ત્રિપક્ષી એટલે શું? એકરારનામું ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આમ બનતાં સુકી ધરતીનાં મીઠાં સ્મરણ-૯ ચીમનલાલ જેઠાલાલ શાહ ૭૦
Page #156
--------------------------------------------------------------------------
________________
• પ્રબુદ્ધ જીવન
તા: ૧-૮-૬પ
ક
સુકી ધરતીનાં મીઠાં સ્મરણ-૯
નું
૬ 31
. . . *, **
મંગળવાર તા. ૧૬-૨-૬૫ વળી પાછા માંડવીમાં આજે કચ્છની અમારી યાત્રા પૂરી થતી હતી. માંડવી જવા માટે અહિં આવનારી બસમાં અમારે આઠ વાગે ઉપડવાનું હતું. કારણ કે સ્ટીમર સરસ્વતી જેમાં બેસીને અમારે મુંબઈ તરફ પ્રયાણ કરવાનું હતું તે માંડવીના બંદરમાં ૯-૩૦ વાગ્યે લાંગરશે એવા અમને સમાચાર મળ્યા હતા. આમ વખતસર તૈયાર થવા માટે અમારે સવારમાં વહેલા ઉઠવું પડયું. સૌ કોઈ નિત્યકર્મ પતાવીને સાત વાગ્યમાં તૈયાર થઈ ગયા. ચા–શિરામણ પતાવીને અમે સૌ ગામની ભાગોળે આવ્યા. અમારા માટેની બસ વખતસંગ આવી ગઈ હતી. બસમાં સામાન ગોઠવાઈ ગયો. ગામના આગેવાને વિદાય દેવા એકઠા થયા હતા. આમ થોડા સમયમાં પણ પરસ્પર એટલી બધી માયા બંધાઈ ગઈ હતી કે, સરપંચ શામજીભાઈ ઉર્ફે જખુભા તો ગળગળા થઈ ગયા. પરમાનંદભાઈ પણ એમને વળગી પડયા. હર્ષનાદો બોલાવવામાં આવ્યા અને સાડા આઠ વાગ્યે અમે રાયણને અલબિદા કર્યા.
અડધા કલાકમાં રમે માંડવી પહોંચી ગયાં. ગાદીમાં આવ્યાં. ફરી એક વાર એ તરફ ધાંધલ-ધમાલ દેખાયા. મુંબઇ જવા માગતા ગુસાફ અને તેમને વળાવવા આવેલ સગાંવહાલાંની અહિ આજે ભીડ જામી હતી. સ્ટીમર ૯-૩૦ વાગ્યે આવવાની હતી પણ હજુ રસુધી તેને પત્તો નહોતો. હજુ સ્ટીમરને આવી પહોંચતાં લાક દોઢ કલાક લાગશે એમ મને કહેવામાં આવ્યું. અમારી મંડળીમાંના શ્રી બાલકૃણભાઈ અને તેમનાં પત્ની સૌ. ગુણવંતીબહેન પોતાના એક સંબંધીને ત્યાં આગલી રાત્રે માંડવી આવીને રહ્યા હતા. આમ તો અમે નાસ્તો કરીને નીકળ્યા હતા. એમ છતાં મુસાફરીમાં ભુખ લાગ્યા કરે અને ખવાયા કરે એ સર્વત્ર ચાલુ શિરસ્ત છે. એ મુજબ બાલકણભાઈ જે ઓફિસમાં હતા ત્યાં અમે એકઠા થયા અને જલેબી–ગાંઠિયાન બધાંએ નાસ્તો ક્ય. - રામ નાસ્ત પતાવીને બહાર નીકળ્યા અને દૂર બારામાં સ્ટીમર સરસ્વતીનાં દર્શન થયાં. “સ્ટીમર આવી, સ્ટીમર આવી એમ બોલતાં લોકોનો મછવાઓ તરફ ધસારો થયો. દશ વાગ્યા લગભગ ૨મે બધાં પણ પ્રવાસીઓથી ભરેલા મછવામાં છૂટાછવાયા ગેઠવાઈ ગયાં. બેબે સ્ટીમ નેવીગેશન કંપનીવાળાએ અમારા માટે ખાસ કરેલી ગોઠવણ મુજબ અમારામાંના બે ભાઈઓ પિલીસવાળી સ્ટીમ લાંચમાં અમારી પહેલાં સ્ટીમર સરસ્વતી ઉપર પહોંચી ગયા હતા અને તેમાં આગળના ભાગમાં અમારા માટે અલગ રાખેલી જગ્યાને તેમણે કબજે લીધો હતો. અમારા મછવા
ઓરએ જયારે કિનારે છોડયો ત્યારે સૂર્યનારાયણ આકાશમાં સારી રીતે ઊંચે રાવ્યા હતા. સમુદ્રનાં જળ સિથર હતાં, એટલે મરછવામાં કોઈને ચકકર આવવાનો સંભવ નહોતું તેમ જ અંગત સલામતી સંબંધે પણ કોઈએ ચિંતાતુર થવાનું કારણ નહતું. દૂર સામે દેખાતી સ્ટીમર સરસ્વતીને ભેટવા ઈછતા મછવાઓ સ્ટીમ લાંચના સહારે સવિશેષ ગતિમાન થયા હતા. આગળ લાંચ, તેની સાથે જોડાયેલા પાંચ મુછવાઓ અને તે પાછળ ત્રણ મચ્છવાઓ–આવું અમારૂં સરઘસ આગળ ને આગળ વધી રહ્યું હતું. જેમ એક સૂત્રે બાંધીને લોકોને પોતાની સાથે જોડાયેલા રાખે તે સફળ નેતા કહેવાય, ગામ આગળ સ્ટફટ કરતી અને કદિ કદિ ધુમાડા કાઢતી સ્ટીમલ ચ, પોતાની પાછળ અનુસરી રહેલા મછવાઓના સંદર્ભમાં, સફળ નેતાગીરીનું અમને દર્શન કરાવતી હતી. - ' સ્ટીમલૉચ સ્ટીમર નજીક પહોંચે એટલે મરછવાઓથી છુટી પડી જાય અને દરેક મછવાવાળે સ્ટીમર ઉપર રાંઢવું ફેંકે અને સ્ટીમરવાળે રાંઢવું ઉપર ખેંચીને મછવાને સ્ટીમરની અડોઅડ લાવે એટલે મછવાના મુસાફરો સ્ટીમરની સીડી પકડીને ઉપર ચડી જાય. આમ અમારા મછવાવાળાએ રાંઢવું હું તો ખરું, પણ તે ઉપર પહોંચવાને બદલે નીચે પાણીમાં પડી ગયું અને અમારો મછવો છૂટો પડી ગયો. આ જોઈને અમે જરાક ચિતા અનુભવી, પણ ત્યાં તો મારા મછવાને ખલાસી દરિયામાં કુદી પડ અને દરિયામાં પડેલું રાંઢવું પકડીને તેણે સ્ટીમરના ખલાસીને પહોંચાડી દીધું. આમ રાંઢવાનો છેડો પકડાયો, બંધાયો, એટલે અમે સ્ટીમરની સીડી સુધી પહોંચી ગયા. અને એક પછી એક ઉપર ચઢી ગયા. આ અમારા માટે એક રોમાંચક અનુભવ હતો. '
સ્ટીમર સરસ્વતીની ગાદમાં સ્ટીમર સરસ્વતીએ અમારા માટે પોતાના દિલનો) એક ખૂણે ખાલી રાખ્યું હતું. અમે ત્યાં બરોબર ગોઠવાયા અને બિસ્તરા બિછાવી દીધા. લગભગ બપોરે એક વાગ્યે સ્ટીમર ઉપડી. - સૂર્ય મધ્ય આકાશ વટાવી જરા નીચે ઉતરી રહ્યો હતો. મધ્યાહ નકાળ વ્યતીત થઈ રહ્યો હતો. આ બધી હાલાકીમાં ખાધુંપીધું બધું, હજમ થઈ ગયું હતું. સૌને કકડીને ભૂખ લાગી હતી. સ્ટીમરમાં પહોંચતાંવેંત કેન્ટ નવાળાને ર્ડર આપી દીધો હતો. એટલે અમે ગોઠવાયા, કાંઈક સ્થિર થયા એટલામાં ભાણાં આવ્યાં, ” પેટ ભરીને સૌ જમ્યાં; અને થાક્યા પાક્યા સૌ આરામ કરવા લાગ્યા. આજે વહેલી સવારે બધાંને ઉઠવું પડયું હતું એટલે બધાંને ઇસઘસાટ ઉંધ આવી ગઈ. ઉઠયા ત્યારે સાંજના ચાર વાગી ગયા હતા. બધાં માટે ચા મંગાવી. ચા પીને સૌ તાજા થયાં.
અમે આજથી બાર દિવસ પહેલાં સ્ટીમરમાં કચ્છ બાજુ આવ્યા ત્યારે અમારામાંના ઘણાને દરિયાને પહેલો અનુભવ હતો. એ દિવસે દરિયે પણ જરા અસ્થિર હતા અને તેથી કોઈ કોઈને જરા ચકકર જેવું લાગતું હતું. આજે દરિયો શાન્ત અને સ્વસ્થ હતે. દરિયા સાથે હવે અમારી મૈત્રી બંધાઈ ચુકી હતી. પવન પણ આ વખતે મંદ ગતિએ વહેતા હતા. દરિયાને બરોબર માણી શકાય એટલા માટે ખલાસીને બોલાવીને અમારી ડેકની બન્ને બાજને ઢાંકતા પડદા અમે ઉંચકાવી લીધા, અને ચેતરફ પથરાયેલા સમુદ્રને ધારી ધારીને નિહાળવા લાગ્યા. સમુદ્રના વિશાળ જળરાશિ ઉપર પશ્ચિમ દિશાએ ઉતરી રહેલે સૂર્ય પોતાનાં રંગબેરંગી કિરણો વરસાવી રહ્યો હતો અને તેને લીધે એ બાજુને વિશાળ સમુદ્રપટ જાણે કે ઝીંક, કસબ અને સતારાથી મઢેલે ગાલીચે ન હોય એમ ઝળહળાટ વડે આંખને આંજી રહ્યો હતો. પાણીને રંગ આસમાની હતો. સ્ટીમર સરળપણે ચળકતા જળરાશિ ઉપર સરી રહી હતી અને આપણને જહિદ ખ્યાલ ન આવે એમ નિયત દિશાએ આગળ. વધી રહી હતી. કચ્છને કિનારો જોતજોતામાં અદખ્ય થઈ ગયો અને પૂર્વ દિશાએ સૌરાષ્ટ્રને કિનારો નજરે પડવા લાગ્યો. ઓખા અને દ્વારિકાનાં બંદર દૂરથી દેખાયાં. પોરબંદર પણ દેખાવા લાગ્યું. પાછળના ભાગમાં ગિરનારના ગગનચુંબી પહાડનાં પણ દર્શન થયાં. પશ્ચિમ બાજુએ સૂર્યબિંબ ક્ષિતિજ સમીપ જઈ રહ્યો હતો એ જોઈને અમે એ બાજના કઠોડા ઉપર આવ્યા અને આથમતા સૂર્યની લીલા નિહાળવા લાગ્યા. સૂર્યે પોતાનું સામ્રાજય સંકેલવા માંડયું હતું. તાપ હવે શમી ગયો હતો. કેવળ મધુર પ્રકાશ ચોતરફ ફેલાઈ રહ્યો હતો અને શીતળ પવનલહરિઓ મંદ મંદ વહેવા લાગી હતી. સૂર્યબિંબ હવે ક્ષિતિજની કોર નીચે ધીમે ધીમે સરકવા લાગ્યું હતું. તે જોતજોતામાં નીચે ઊતરી ગયું, અલોપ થઈ ગયું. થોડી વારમાં સંધ્યા ખીલી ઉઠી, આકાશમાં રંગબેરંગી ચાદર તેણે બિછાવી દીધી અને એ પણ જોતજોતામાં વિલીન થઈ ગઈ, અને સમુદ્ર ઉપર એક પ્રકારની ગંભીર શાતિ ફેલાઈ ગઈ.
આજે મહા સુદ પૂર્ણિમાની રાત્રી હતી, તેથી પશ્ચિમ બાજુએ જેવું સૂર્યાસ્તનું નાટક પૂરું થયું તે સાથે જ પૂર્વ બાજુએ ચંદ્રોદયનું નાટક શરૂ થયું. પૂર્વ આકાશમાં ચંદ્રનું લાલ ફીકકું બિંબ ક્ષિતિજની ઉપર આવી રહ્યું હતું. જેમ જેમ તે ઊંચે ચડતું ગયું તેમ તેમ ચંદ્રબિંબની લાલી ઓસરતી ગઈ અને થોડીવારમાં તે એક ચળકનું શ્વેત બિંબ બની ગયું. તેણે પોતાની શ્વેત આભા તરફ ફેલાવવા માંડી અને ઘડિ પહેલાં શ્યામળા ભુખરા દેખાતા સમુદ્રપટ ઉપર રૂપેરી ઝળક ચમકવા લાગી. પૂર્વ બાજુના કઠોડા ઉપરથી જોતાં આકાશમાં ઊંચે ચડતો ચંદ્ર હવે તે સોળે કળાએ ખીલી ઉઠયો હતો અને સર્વત્ર રજતરસ વરસાવી રહૃાો હતો. સામે દેખાતી સમુદ્રની તરંગમાળા ઉપર ચાંદની ચમકી રહી હતી અને ચમકતાં નાનાં મોટાં લહેરિયાં નિર્માણ કરી રહી હતી અને અમારી અને ચંદ્ર વચ્ચે વેતતાને જાણે કે સેતુ અથવા તે મીનારો રચાઈ રહ્યો હતો. ભૂતળ ઉપર ચંદ્રની રોશની પ્રતિબિંબિત થતી નથી, જ્યારે અહિ તે જળરાશિ ઉપર પ્રતિબિંબિત થવાને લીધે તેની તેજોમયતા અનેકગણી વધી ગઈ હતી અને જાણે કે આપણે અન્ય કોઈ તેજોમય ગ્રહ ઉપર વિચરી રહ્યા હોઈએ અને શીતળ ધવલ પ્રકાશ વડે પરિપ્લાવિત થઈ રહ્યા હોઈએ એવી કોઈ અલૌકિક અનુભૂતિ ચિત્તને સ્પર્શી રહી હતી.
રાત્રી જામતી જતી હતી, ભજનનો સમય થયો. કેન્ટીનમાંથી
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૫
પ્રભુ જીવન
ડર મુજબ ભાણાં આવ્યાં. બપોરે મોડાં જમેલાં, સાંજે ચાપાણી કરેલાં એટલે ભોજન વિષે રૂચિ ઓછી હતી. જેમને ખાવું હતું તેમણે રુચિ મુજબ ખાઈ લીધું. ત્યાર બાદ અમારી મંડળી જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈ ગઈ. કોઈ સાથીઓ પાનાં ખેલવા લાગ્યાં, કોઈ મિત્રો અંતકડી. રમવા લાગ્યાં, કેટલાંક પરસ્પર વાતોમાં લીન બની ગયાં. પરમાનંદભાઈ જેવા કોઈ કોઈ ચંદ્રજ્યોત્સનાવડે પુલકિત-પ્રભાવિત બનેલા સાગરને નિહાળ્યા કરવામાં મશગુલ બનેલા માલુમ પડતા હતા.
અમારી મંડળીમાં અનેક યુગલો હતાં. તેમાંનું એક દર્શનીય યુગલ શ્રી સુબોધભાઈ તથા નીરૂબહેન એમની આજે લગ્નતિથી હતી. અમે તેમને અત્તરનાં અભિનંદન આપ્યાં. પિતાની લગ્નતિથિ આમ આજે અરબ્બી સમુદ્ર ઉપર સરી રહેલી સ્ટીમર સરસ્વતીમાં ઊજવાઈ રહી છે એ વિચારે તે બન્ને પણ ખૂબ પ્રફુલ્લ દેખાતાં હતાં. અમારી વિનંતીથી નીરૂ-બહેને ગીતો ગાયાં. વાતાવરણ સાત્વિક અને સંગીતમય બની ગયું. સૌ કોઈ આનંદમાં મસ્ત દેખાતું હતું.
હજુ અમે સૌરાષ્ટ્રની બાજુએથી જ પસાર થઈ રહ્યા હતા અને દક્ષિણ દિશા તરફ ગતિ કરી રહ્યા હતા. દૂર દૂરના કિનારા ઉપર અવારનવાર દીવાદાંડી ની અસિથર જ્યોત નજરે પડતી હતી અને વસવાટ સુચવતી કોઈ ગામ કે શહેરની દીપમાળાઓ પણ દેખાતી હતી. વેરાવળ દીપ વટાવીને અમે દક્ષિણ તરફ આગળ વધી રહ્યા હતા. કદિ કદિ ઉત્તરાભિમુખ સ્ટીમરો અમારી બાજુમાંથી પસાર થતી હતી અને દષ્યની એકરૂપતાને આંતરતી હતી.
રાંદ્ર મધ્યાાશ તરફ જઈ રહ્યો હતો અને વિશાળ સાગરપટ ઉપર તેનું સામ્રાજ્ય જમાવી રહ્યો હતો. આમ સતત થઈ રહેલી અમારી આનંદપૂર્ણ અનુભૂતિ ઉપર નિદ્રાદેવીનું આક્રમણ શરૂ થયું મને નથી જ સુવું અને નિહાળ્યા જ કરવું છે એવી અમારામાંના કેટલાકની અડગ પ્રતિજ્ઞા નિદ્રાના આક્રમણ સામે લાંબા સમય ટકી ન શકી. અમારામાંના સૌ કોઈ આખરે નિદ્રાધીન થયાએમ છતાં સ્ટીમરના અવાજના કારણે અથવા કોઈ મોટું ઝાલું આવવાના કારણે દિ કદિ આંખ ઉઘડી જતી, રજતમય બનેલી જળસૃષ્ટિને પિતામાં સમાવી લેતી, કાન સાથે દરિયાની ધીરગંભીર ગર્જનાઓ અથડાતી અને પાછી નિદ્રાનું શરણ સ્વીકારીને આંખો બીડાઈ જતી.
બુધવાર તા. ૧૭–૨–૬૫ આમ જોતજોતામાં રાત્રી વ્યતીત થઈ ગઈ અને આકાશમાં ઉષાને ઉદય થયો. પૂર્વમાં અરુણોદયની લાલિમાં પ્રગટી અને સૂર્યોદય સમીપ આવીને ઊભે રહ્યો.
દૈનંદિન જીવનમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સતત બનતી રહેતી ઘટના છે અને એમ છતાં તેની ભવ્યતા સદા નિત્યનૂતન છે. આમાં પણ મહાસાગરના શ્વેત પટ ઉપર સૂર્યને ઉદય પામતે જેવો અને અસ્ત પામતે નીરખો એ ઈ અનેરો આનંદ વિષય બને છે.
છ-માંડવી તરફથી જતાં અમે આ આનંદ અનુભવ્યો હતો. આજે પણ એ જ આનંદનું પુનરાવર્તન થઈ રહ્યું હતું. જેને જેને આ બાબતને રસ હતો તે બધાં વહેલાં ઊઠી ચૂક્યા હતા અને પ્રકાશમાં ઉદયમાન થઈ રહેલા સૂર્યને નિહાળી રહ્યા હતા, આવકારી રહ્યા હતા, અત્તરની અંજલિ કાપી રહ્યા હતા. સૂર્યબિબ ધીમે ધીમે પૂર્વ ક્ષિતિજની ઉપર આવ્યું અને તીરછાં કિરણો ચેતરફ ફેંકવા લાગ્યું. સમય જતાં રમેં સૌમ્ય રૂપ છોડીને રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને નરી આંખે તેને નિહાળવાનું લગભગ અશક્ય બન્યું. સમુદ્રપટ, ઉપર સર્વત્ર પ્રકાશ ફેલાઈ ગયો અને શિશિર - વસન્તને સંધિકાળ દાખવતો-નહિ ઠંડો નહિ ગરમ રો-તડકો અમારી ટીમરના ખૂણે ખૂણાને પ્રકાશિત કરી રહ્યો. સૌરએ નિત્યકર્મ પતાવ્યું ચા-નારતે. પણ થઈ ગયો એટલામાં પૂર્વ દિશાએ નજીક આવી રહેલા મુંબઈની ઝાંખી થવા લાગી. નવ વાગ્યા લગભગ મુંબઈને પશ્ચિમ કિનારો સ્પષ્ટ દેખાવા લાગ્યો. વરસેવા, જૂહુ પસાર થતું લાગ્યું. વાંદરાની અને પછી વાલકેશ્વરની ટેક્સી નજરે પડી, ચપાટી-મરીનડાઈવનાં મકાનોની હારમાળા તથા કોલાબાની દીવાદાંડી દષ્ટિગોચર થવા લાગી. ‘મુંબઈ ૨માવ્યું, મુંબઈ આવ્યું એમ બોલતાં સૌ કોઈ પોતપોતાને સરસામાન તૈયાર કરવા લાગ્યા, લાંબા પથરાયેલા બીતરા સંકેલવા લાગ્યા. કોલાબાની દીવાદાંડીની બાજુએ થઈને અમારી સ્ટીમર પૂર્વ તરફ એપોલો બંદરની દિશાએ વળી. ૧૧ વાગ્યા લગભગ પ્રિન્સેસ ડોક નજીક પહોંચ્યા એટલે નાની બહેન માટી બહેનને પિયર તેડવા રાવે રોમ રમેક પાઈલટ લંચ અમારી ટીમર સરસ્વતીને તેડવા રકાવી રાને તેની સાથે રજજુ-રમેનુમાંધાન કરીને, જેની ઉપરનો પુલ ઊંચે ઊઠાવી લેવામાં આવ્યો હતો એવા પ્રવેશદ્વાર મારફત સરસ્વતીને
ગોદીની અંદર લઈ જવામાં આવી એટલામાં બીજી પાઈલટ લંચ આવી અને સ્ટીમરના બીજા છેડા સાથે જોડાઈ ગઈ અને એ બન્ને ઊંચે સરસ્વતીને ગાદીના બાંધેલા કિનારા તરફ સરકાવવા લાગી અને ઘડિ આ બાજુએ ઘડિ બીજી બાજએ એમ કરતાં કરતાં સ્ટીમર સરસ્વતી કિનારાને અડકીને ઊભી રહી અને પોતાનું લંગર નીચે નાંખીને રિથર બની ગઈ. ત્યાર બાદ સ્ટીમર સાથે કિનારા ઉપરની સીડીઓ જોડવામાં આવી અને ઉતારૂઓને ઊતરવા માટે માર્ગ ખુલ્લે કરવામાં આવ્યો. અમે બંધાયે એમેકની રજા લીધી; સામાન સાથે સીડી ઉતરીને કિનારા ઉપર આવ્યા અને ટેક્સી–ગાડી જે કંઈ વાહન મળ્યું તેમાં ગોઠવાઈને પોતપોતાના ઘર તરફ વિદાય થયા.
અન્તિમ નિવેદન આમ અમારા બાર દિવસને કચ્છને પ્રવાસ સફળ રીતે પૂરો થયો. પ્રવાસનાં મધુર મરણો અમારા દિલમાં ચિરકાળ માટે અંકાઈ ગયાં. પ્રવાસની ઘટ્ટ છાયા નીચે મુંબઈ આવ્યા બાદ જુદા જુદા પ્રવાસીએને ઘેર પ્રવાસ મંડળીનાં નાનાં મોટાં ચાર સ્નેહસંમેલન પણ થઈ ગયાં. કોઈ પણ પ્રવાસ આનંદથી સભર બને છે ત્યારે આવા રહસંમેલન અનિવાર્ય બની જાય છે અને કુદરતી રીતે જ પ્રવાસીમિત્રોનાં દિલમાંથી નિમંત્રણ નીકળે છે અને પુનઃમિલનને પરમાનંદ અનુભવાય છે.
અમારા પ્રવાસની કથા અહીં પૂરી થાય છે. આ પ્રવાસનું વર્ણન કેમ લખાયું તે વિશે થોડુંક જણાવીને હવે આ લખાણ પુરું કરીશ.
પ્રવાસ દરમ્યાન જ્યાં જ્યાં અમે ગયાં, રોકાયાં, ત્યાં ત્યાં ઉપયોગી વિગતોની નેધ હું કરતો જ રહ્યો. પ્રવાસનું વર્ણન હું લખવાને છું એવી કલ્પના પણ વિગતે નોંધતી વખતે ન હતી. કેમેરાવાળા કેમેરાથી જેમ ફોટા પાડયા કરે એમ વધુ ને વધુ નોંધ લેતા જ્યારે મને નાદ લાગે. કેમેરાવાળા મુંબઈ આવી નેગેટીવના પ્રિન્ટ કઢાવે–તેને એન્લાર્જ પણ કરાવે, તેમ મેં પણ આનંધને મુંબઈ આવીને તુરત જ બેચાર દિવસમાં ફરીવાર લખી, વિરjત કરી. બેચાર દિવસ તે કોઈ કામમાં ચેન જ ન પડે. પ્રવાસની નોંધ-મરણ-સતાવ્યા જ કરે અને તેને કાગળ ઉપર, મનને સંતોષ થાય તે રીતે ટપકાવું નહિ ત્યાં સુધી આ બેચેની મને છેડે જ નહિ. આથી કલમને અવિરત ચાલુ રાખી અને પ્રવાસવર્ણન ડાયરીનાં રૂપમાં સરખી રીતે લખી નાખ્યું. આ લખાણનું જરૂરી સંપાદન કરવાનું- editing)-કરવાનું કામ મેં પરમાનંદભાઈને સોંપ્યું. તેમણે મારા લખાણને મઠા; એટલું જ નહિ પણ નારાયણ સરોવર, કોટેશ્વર, ભદ્રેશ્વર, કંડલા બંદર તથા ફ્રી ટ્રેડ ઝોન વિગેરે મહત્ત્વનાં સથળેની જરૂરી માહિતી તેમણે ઉમેરીકલ્પનાના રંગ પણ પૂર્યા. એટલે પરમાનંદભાઈ મારા લખાણ માટે ફકત પ્રેરણા જ નહિ - રાંયુકત સર્જક પણ રહ્યા. આમ સુકી ધરતીનાં મીઠાં સમરણની લેખમાળાને સહપરિશ્રમનું પરિણામ પણ કહી શકાય. હું લેખક નથી, આમ છતાં ય લેખકોની દુનિયામાં મને દાખલ કરવા બદલ પરમાનંદભાઈને હું જેટલો આભાર માનું એટલે પાછા છે. પ્રવાસવર્ણન દ્વારા મારી સાથે જોડાયેલા પ્રબુદ્ધ જીવન’ના વાચકોની હું રાજ રજા માગું છું. આ મારું વર્ણન તેમના માટે રસપ્રદ નિવડયું છે એમ હું જાણીશ તે મારા પરિશ્રમ જજેમને પુરે બદલે મળી ગયો છે એમ સમજીને કૃતકૃત્યતા અનુભવીશ. ચીમનલાસ જેઠાલાલ શાહ
પરક નેંધ “સુકી ધરતીનાં મીઠાં સ્મરણ” એ મથાળા નીચે નવ હફતાથી પ્રગટ થઈ રહેલી અને અનેકને માટે રસપ્રદ નીવડેલી લેખમાળાની ‘પૂર્વ આયોજન’ એ શિર્ષક નીચે મારી લખેલી નોંધ વડે શરૂઆત થઈ હતી. તે ઉચિત છે કે, એ લેખમાળા મારી પૂરક નોંધ સાથે જ પૂરી થાય.
આ પ્રવાસ અંગે પ્રવાસ મંડળીના નેતા તરીકે મારે ખાસ આભાર માનવાને છે આ લેખમાળાના લેખક અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના એક મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહને. તેમણે અમે સર્વ પ્રવાસીઓની સગવડ સચવાય અને નિયત કાર્યક્રમ મુજબ પ્રવાસ સમયસર ચાલતું રહે તે માટે પાર વિનાની ચિત્તા સેવી છે અને જહેમત ઉઠાવી છે. ઘણી વાર અમને તેમણે કાચી ઊંઘે ઉઠાડયા છે અને ભોજન પુરું થયું ન થયું અને બસ તરફ તગયા છે. નબળાને મદદ કરી છે અને સબળા પાસેથી કામ લીધું છે. વળી આવા પ્રવાસમાં કોઈ અને કોઈને મનદુ:ખ થવાના પ્રસંગ ઊભા થાય ત્યારે ત્યાંરે મનદુ:ખ થતાં તેમણે કુશળતાપૂર્વક અટકાવ્યાં છે યા શમાવ્યા છે. પ્રવાસમંડળીના નેતા તરીકે મારા ભાગે તે સન્માન ઝીલવાનું, હારતેરા પહેરવાનું, મારી પોતાની સ્તુતિના શબ્દો ગંભીર મોઢું રાખીને સાંભળવાનું અને પૂરી નમ્રતા
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૬૫
પૂર્વક તેને જવાબ વાળવાનું કામ આવ્યું હતું અને તે મેં પુરી વચ્ચે અન્તકડીની રમત ચાલતી હતી ત્યારે બહેનમાં રેખા અદાથી બજાવ્યું હતું. પણ સૌને સંભાળવાની જવાબદારી તો સંઘના અગ્રસ્થાને હતી. અંતકડીમાં તે એક્કો છે એ બાબતની આ વખતે જ મંત્રી તરીકે શ્રી ચીમનભાઈના માથે આવી હતી અને તે જવાબદારી ખબર પડી અને એ જોઈને અમને બધાને ભારે આશ્ચર્ય થયું. બાર તેમણે પૂરી નિષ્ઠાપૂર્વક તેમ જ ઉમિપૂર્વક સંભાળી હતી. આ માટે દિવસ રેખા અમારી સાથે ફરી હરી અને અમારા સ્નેહનું, વાત્સલ્યનું, તેમને સંઘ તરફથી તેમ જ મારા તરફથી હું ખૂબ આભાર માનું છું. ઊંડી સહાનુભૂતિનું પાત્ર બની. કચ્છના પ્રવાસ સાથે તેનું સ્મરણ
અમારા પ્રવાસને આટલો બધો સફળ અને સગવડભર્યો બના- અમારા દિલમાં સદાને માટે જોડાયેલું રહેશે. વવામાં સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી દામજીભાઈ અને
કચ્છના પ્રવાસ માટે દરેક પ્રવાસી પાસેથી રૂા. ૧૨૫ લીધેલા માંડવી - રાયણમાં વસતા તેમના પિત્રાઈ ભાઈ મગનભાઈને આગળ
પણ પ્રવાસના છેડે બીજા રૂા. ૫૦/ ઉઘરાવવા પડશે એવી અમારી ઉપર ઉલ્લેખ થઈ ગયો હોવાથી તેનું અહિં પુનરાવર્તન કરતા નથી.
ગણતરી હતી. પણ આખરી હિસાબ જોતાં પ્રવાસીઓ પાસેથી ખર્ચ અમારો સમુદ્રપ્રવાસ આટલો બધો સગવડભર્યો બનાવવા માટે પેટે વધારે માગણી કરવાને સંયોગ ઊભું ન થયું. અલબત્ત, કેટલાંક સિધિઆ સ્ટીમ નેવીગેશન કંપનીને હાર્દિક આભાર માન ઘટે છે. સ્થળોએ કોઈ એક વ્યકિત કે સમુદાય તરફથી જ અમારા ભેજનની. આ સ્ટીમરમાં ત્રીજા વર્ગના મુસાફરોને ભીડને લીધે પારવિનાની વ્યવસ્થા કરવામાં આવેલી. વળી રાયણમાં બને સમય અમે દામજીઅગવડ ભોગવવી પડે છે એ બહુ જાણીતું છે. આમ છતાં અમારા ભાઈ તથા કાનજીભાઈના જ મહેમાન હતા. આવાં કારણોને લીધે માટે જતાં આવતાં બન્ને વખતના પ્રવાસ માટેની સ્ટીમરમાં અલગ
ધાર્યા કરતાં પ્રમાણમાં ઓછો ખર્ચ આવ્યો એમ લાગે છે. બાકી જગ્યા રાખવામાં આવેલી હોવાથી અમે પૂરા આરામથી મુસાફરી. કરી શકયા હતા. વળી ઉપરની ભલામણના પરિણામે અમારા માટે
એમાં કોઈ શક નથી કે ગમે તેટલો ખર્ચ કરતાં પણ કચ્છી ભાઈઓના સ્ટીમરની અંદર ઉપર નીચે જવા આવવાને કોઈ પ્રતિબંધ હતે ભાવભીના આવકારથી અને મહેમાનગતીથી ભરેલે આ પ્રવાસ નહિ, આખી સ્ટીમરમાં મન ફાવે ત્યાં અમે યથેચ્છ વિચરી શકતા હતા. સાંપડવો સહેલું નથી. પહેલા વર્ગની કેબીનમાં દામજીભાઈનું કુટુંબ અને શ્રી મેનાબહેન
- અમે પ્રવાસ દરમિયાન જુદાજુદા સ્થળે એક યા બીજી સંસ્થામાં નરોત્તમદાસ હતાં તેમની પાસે પણ અમે ગમે ત્યારે જઈ આવી
છુટી છૂટી રકમો આપી હતી, જેને સરવાળે રૂ. ૧૧૨૧ થયો તેમ જ બેસી શકતા હતા. આમ અમે ત્રીજા વર્ગના મુસાફર હોવા
હતો અને તે અમારી વચ્ચે ઓછા વધતા પ્રમાણમાં અમે અંદર અંદર છતાં વિશિષ્ટ વર્ગની મુસાફરોની સગવડ ભોગવવા ભાગ્યશાળી થયા હતા.
વહેંચી લીધું હતું. અમારા પ્રવાસીઓમાંથી કોઈની પણ વ્યકિતગત નોંધ લેવા
અમારા પ્રવાસ દરમિયાન કેટલાક ઠેકાણે એક યા બીજી સંસ્થાના માટે અહીં અવકાશ નથી. આમ છતાં પણ અમારા યજમાન શ્રી
મકાનમાં અમારા ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલેક દામજીભાઈની આશરે ૧૬ વર્ષની અપંગ પુત્રી રેખા, જેને લેખ
ઠેકાણે સ્થાનિક ભાઈઓએ ચા-નાસ્તા કે ભાજનની વ્યવસ્થા પિતા માળાના પ્રારંભમાં આછો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિષે કાંઈક
તરફથી કરી હતી. આમ અનેક સંસ્થાઓ તેમ જ સ્થાનિક ભાઈના લખ્યા વિના હું રહી શકતો નથી. ચિ. બહેન રેખા અપંગ છે એટલે
અમે ઋણી બન્યા છીએ. તે સર્વને અમારા સંઘ તરફથી હાર્દિક કે પૂરા અર્થમાં પરાધીન છે. જમ્યા બાદ દેઢ બે મહિનાની અંદર જ આવેલી માંદગીમાંથી તેને આ અપંગતા પ્રાપ્ત થઈ છે. તેને એક
આભાર માનું છું. જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટે ઉપાડવી પડે છે, તેમ જ - કરછમાં અમે આટલું ફર્યા છતાં કચ્છ ખરેખર અમે જોયું છે. બીજી રીતે પણ તેની બહુ સંભાળ લેવી પડે છે. આમ તો તે બુદ્ધિ- એમ કહી ન શકાય. અમારી એક પ્રકારે દોડતી મુસાફરી હતી. જે શાળી અને સમજદાર છે; પણ તેના માટે નિશાળે ભણવા જવાનું માટે ઓછામાં ઓછા મહિને જોઈએ તે દશ દિવસમાં સમાવવાને શકય જ નથી, અને તેથી તેની બૌદ્ધિક ખીલવણી માટે બહુ ઓછા અમારો આ પ્રયત્ન હતા. આ રીતે કચ્છની અમે ઝાંખી માત્ર કરી અવકાશ છે, આમ છતાં ઘરે ભણાવવા આવતા શિક્ષકની મદદથી છે એમ કહી શકાય. કચ્છના નવા તાલુકામાં ભચાઉ અને રાપર-- તે હવે સારી રીતે વાંચી લખી જાણે છે. દામજીભાઈને ત્યાં તેણે જેને વાગડના નામથી ઓળખવામાં આવે છે તેમાં તે અમે જઈ જ કેવળ સેવા લેવા માટે જન્મ લીધો છે. દામજીભાઈ અને તેમનાં ન શકયા. બીજા સાત તાલુકામાંથી અમે પસાર તે જરૂર થયા અને પત્ની દેવકાબહેન માટે આ એક મોટો સેવાયોગ છે. તે બન્ને તેના તેમાંનાં કેટલાએક સ્થળોએ ઓછું વધતું રોકાયા પણ ખરા. પણ માટે બને તેટલું કરી છૂટે છે.
સરવાળે આ આખો પ્રવાસ એક આવાં વત્સલ માતાપિતાની જોડી
રીતે ઊડતો અછડત ગણાય. આ ભાગ્યે જ જોવા મળે તેમ છે.
બધું છતાં પણ, કચ્છના પ્રજાદર રવિવારે તેને મેટરમાં બેસા
જનને આટલા ટૂંકા પ્રવાસમાં ડીને દૂર દૂર સુધી ફરવા લઈ જાય છે. બે વર્ષ પહેલાં દામજી
અમને અત્યન્ત હૃદયસ્પર્શી ભાઈ રેખાને કાશમીર દેખાડવા
પરિચય થયો અને તેમના ઉમળલઈ ગયા હતા. અમારી સાથે તે
કાભર્યા આતિથ્યનો અમને જ્યાં પણ કચ્છ જોઈ શકે તે હેતુથી
ત્યાં સારા પ્રમાણમાં લાભ મળે. અમારા પ્રવાસમાં તેને દામજી
આમાં પણ મોટા ભાગે ત્યાં ભાઈએ સાથે રાખી હતી અને
વસતા જૈન સમુદાયનાં સમાંતેની ખાતર જ અમારી બસ
ગમમાં અમારે સવિશેષ આવવાનું સાથે તેમણે એક સ્વતંત્ર મટર
બન્યું. અને તેમણે ખરેખર રાખી હતી. એમ છતાં મંડળીના
અમારા પ્રત્યે ઊંડી આત્મીયતા આનંદવિનેદને લાભ મળે તે
દાખવી. આ રીતે આ ટૂંકા ખાતર રેખા બસમાં અમારી
પ્રવાસનાં અનેક મધુર સ્મરાણી સાથે આગળના ભાગમાં બેસતી
અમે સર્વના દિલ ઉપર અંકિત હતી. પ્રવાસ દરમિયાન અવાર
થયાં છે અને એ કારણે અમારા નવાર અંદર અંદર અંતકડીની
જીવનની અમે ધન્યતા અનુરમત રમાતી અને તેમાં રેખા
ભવી છે. ઉપરનાં સ્મરણોને ભાગ લેતી હતી. ભદ્રેશ્વરમાં
તથા ધન્યતાના સંવેદનને પ્રસ્તુત ગાળેલી બીજી રાત દરમિયાન
લેખમાળામાં રજુ કરવાને નવથી બાર વાગ્યા સુધી બહેને
ચિ. બહેન રેખા
પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભાઈઓની જુદી જુદી ટુકડી જેને આ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
સમાપ્ત પરમાનંદ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ :૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ મુબઈ-૩,
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
Page #159
--------------------------------------------------------------------------
________________
HEGD. No. F-4266
વાર્ષિક લવાજમ શ. ૪. "
બુદ્ધ જીવન પ્ર
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૮
ભુંબઇ, આગસ્ટ ૧૬, ૧૯૯૫, સેામવાર આફ્રિકા માટે શિલિંગ ૮
મ
તંત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા
66
Quo Vadis?””—“તુ કયાં જઈ
રહ્યો છે?”
(અઠવાડિયા બાદ શરૂ થનાર પર્યુષણપર્વ અન્તર્મુખતાનું, આન્તર નિરીક્ષણનું પર્વ છે. તે પર્વના આશય માનવીને ચિત્તશુદ્ધિ તરફ, જીવનશુદ્ધિ તરફ લઈ જવાના છે, પાતે કર્યાં જઈ રહ્યો છે, શું કરી રહ્યો છે તે વિષે તેને ભાન બનાવવાના છે. આવી જે પૂર્વ પાછળ ભાવના રહેલી છે તેવા પર્યુષણ પર્વના સંદર્ભમાં ૧૯૬૫ના એપ્રિલ માસના ‘રીડર્સ ડાઈજેસ્ટ'માં પ્રગટ થયેલ અંગ્રેજી લેખના અનુવાદનું પ્રબુદ્ધ જીવનના આ અંકમાં થઈ રહેલું પ્રકાશન અત્યન્ત સમયૅાચિત લાગે છે. તે લેખની ભૂમિકા ખ્રિસ્તીધર્મ સાથે સંબંધ ધરાવે છે, એમ છતાં તે લેખમાં રજુ થયેલા પ્રશ્ન દરેક ધર્મના અનુયાયી માટે એટલાજ પ્રસ્તુત છે, વિશેષત: જૈન ધર્મના અનુયાયી માટે. આશા રાખીએ કે આ લેખના દરેક જૈન-જૈનેતર વાચક પોતાની જાતને આ પ્રશ્ન પૂછે અને તે પ્રશ્નના ચિન્ત-ન દ્રાગ પોતાના સમગ્ર જીવનનું સંશાધન કરવા તરફ વળે.
પરમાનંદ)
અમે અમારા ઈટાલિયન મિત્ર સાથે રોમમાં હતા. અમારા મિત્ર! અમારા આ વસવાટને ઉત્સવ જેવા આનંદદાયક બનાવવા ઈચ્છતા હતા. ટીવાલી અને હેડ્રીઅન્સ વિલા’નાં પર્યટનો, પેલે ડારી અને કેંસીના બેારધીઝની અગાસીમાંની પાર્ટીઓ વગેરૅથી અમારા દિવસા મેાજમજામાં વ્યતીત થતા હતા. વાયા વૅનેના રંગ અને રોમાંચથી ધબકતું હતું. ક્ લાના પમરાટથી ભરપૂર દુકાનો, ફેશનેબલ ટોળાંઓથી ભરેલી કાફે અને ધીમા સરઘસાકારે સરકતી મેટરોમાં મારો સમય પસાર થઈ જતા હતા.
આવા જ એક રળિયામણા મધ્યાહ્ન, આલ્બાનાની નજીકના બગીચામાં નિરાંતભર્યું ભાજન કરીને, એક્લા ઘેર પાછા ફરતાં હું ભૂલા પડી ગયા. અચાનક મેં જોયું કે હું જે વૈભવમાં ઉછર્યા હતા અને જેનાથી હું ટેવાયા હતા તેનાથી તદ્દન ઊલટા એવા ગરીબ, ધૂળિયા અનેં અળખામણા લાગતા વિસ્તારમાં હું આવી પહોંચ્યા હતા. ધૂંધવાતા મને હું આગળ ચાલ્યા. નિર્જન શેરીને સામે નાકે એક રાખોડી પત્થરનું નાનું ચૅારસ મકાન હતું. પ્રથમ નજરે તે કોઈ ઑફિસની શાખા હાય એવું લાગ્યું. હું કયાં છું તે જાણવાની આશાએ ગાડીમાંથી બહાર આવ્યો. નજીક જઈ, મકાનના બારણાંને સ્હેજ ધક્કો મારી ઉઘાડવું અને હું અંદર ગયા. અંદરના ઝાંખા અને શાંત વાતાવરણથી પ્રભાવિત બનતાં મને માલુમ પડયું કે હું એક પુરાણા ગિાઘરમાં આવી ચડયા હતા.
શ્રી મુંબઇ જૈન યુવક સĐનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૫ પૈસા
માઁ રામના વિખ્યાત ગિરજાઘરો—જેવાં કે સેન્ટ પીટર્સ અને લટરન જોયાં હતાં તથા સેન્ટ પેાલની ને સેટ ક્લેમન્ટની બેસીલીકા વગેરે જોઈ હતી. પરંતુ આ નાનકડું ગિરજાઘર એ બધાથી તદ્ન નિરાળું જ હતું. તે સાદું અને નિર્જન હોવા છતાં ભૂતકાળના વિચિત્ર પુણ્યમય સંસ્મરણોથી ભરપૂર હતું. ભીતરના ધૂંધળા પ્રકાશથી મારી આંખો ટેવાઈ કે તુરત જ મારી નજર ભાંગેલ પત્થરની જમીનમાં જડેલી ધાતુની તકતી પર પડી. વર્ષોના વહેવા સાથે લગભગ ભૂંસાઈ જવા આવેલ કાંસા ઉપરના લખાણની લિપિ ઊક્લવા મે પ્રયત્ન કર્યાં, અને મેં જોયું કે નસીબ મને ક્યાં ઘસડી લાવ્યું હતું.
આ ‘કવા વાડીસ’ (તું ક્યાં જઈ રહ્યો છે?) નું નાનકડું ગિરજાઘર હતું. દંતકથા પ્રમાણે અહીં, બરાબર આજ સ્થળે, નીરોની
)
ધમકીઓથી ત્રાસીને ભાગેલ ધર્મપ્રચારક પીટરને ઈશ્વરના સાક્ષાત્કાર થયા હતા. એ બન્ને વચ્ચે જે વાર્તાલાપ થયા અને જેના પરિણામે તે નિર્વાસિત પીટરમાં નવી ધૃતિ અને શ્રદ્ધાને જન્મ થયા હતા તે વાર્તાલાપના પ્રારંભમાં આ શબ્દો ઉચ્ચારાયા હતા“કો વાડીસ”- “તું ક્યાં જઈ રહ્યો છે?”
કોઈક અગમ્ય ખેંચાણ હેઠળ હું મારી સઘળી તંગ બનેલી અને ઉદીપિત થયેલી ઈંદ્રિયા સહિત એ નીચા લાકડાના મેજ પર બેસી ગયો. ક્ષણ ઉપર ક્ષણ પસાર થવા લાગી. સમયનું કોઈ ભાન જ ન રહ્યું. શાંતિ મારા કાનોમાં પડઘો પાડી રહી. અને પછી ગિરજાઘરની દીવાલા ઉપરના રૅખાંકનોમાંથી તે ગૂઢ પવિત્ર સ્થળની ચિત્તને ભરી દેતી શાંતિને ચીરીને અનેક સદીઓને વીંધીને આવતા હોય તેવા ધીમા છતાં ઠપકો આપતા એક પડકાર મને સ્પર્શી રહ્યો: “કો વાઢીસ ? ” : “તું ક્યાં જઈ રહ્યો છે?'
શું આ એ જ પ્રશ્ન નથી જે આજે મારે અને મારી જેવા દરેક માનવીએ પોતાની જાતને પૂછવા જોઈએ ? ભેગાપભાગથી ભરેલા ભૂતકાળના અનેક અઠવાડિયાઓનાં સ્મરણે મને એકાએક ડંખવા લાગ્યાં. દુન્યવી વ્યવહારોમાં મશગુલ બનેલા એવા મને, અને મારી જેવા અનેકને, આકસ્મિક દુ:ખની જેમ વીંધી નાખતી ખાલીપણાની અને અસંતોષની લાગણીએ અને કાતીલ સભાનતાએ ઘેરી લીધા. અમે આત્માના સામ્રાજ્યની-‘Kingdom of rhe Spirit 'ની અવગણના કરી હતી, અમે આત્માને ભૂલી ગયા હતા.
ફકત બાંકોરામાંથી ચળાઈને આવતા પ્રકાશનાં કિરણે। દ્વારા પ્રકાશિત બનેલ આ ગંભીર એકાંતમાં મે માનવજાત પર તાળાઈ રહેલ વિનાશક ભયને નિહાળ્યો. આધુનિક દુનિયાના પ્રારંભથી આજસુધી લોકો પોતાના અસ્તિત્વના હેતુ અંગે કેવળ ઉદાસીન અને ઉપેક્ષિત બની બેઠા છે. તેઓ દુન્યવી માનસન્માન અને ભૌતિક ઐશ્વર્ય મેળવવા ઝંખી રહ્યા છે. હું કેટલું કરી શકું તેમ છું- એ નાદ હવે રહ્યો નથી. તેના સ્થાને ‘હું કેટલું મેળવી શકું તેમ છું?” એ જ એક નાદ સહુ કોઈને ઘેરી રહ્યો છે.
વ્યકિતગત નીતિનું ધારણ ખૂબ જ નીચે ઊતરી ગયું છે દૈનિક પત્રામાં પ્રગટ થતા રોજબરોજના બનાવે અને હૈયું કોરી
Page #160
--------------------------------------------------------------------------
________________
-
પ્રબુદ્ધ જીવન
-
૧
:
૧
તા. ૧૬-૮-૯૫
નાખે એવા નૈતિક અધઃપતનના સમાચારો આ જ વાતની સાહેદી વર્તન દ્વારા આ નૂતન બલિદાનના સંદેશથી ભરી દઈએ. ઊગતા આપે છે. એક સમયે માનવીએ “દશ આદેશ” (Ten Comm- સૂર્ય સમક્ષ ઓગળી જતો ધુમ્મસની જેમ આપણી સામે આવતી. andments), વડે પોતાના વર્તન પર અંકુશ રાખ્યો હતો. બધી મુશ્કેલીઓને નિવારી ગિરિપ્રવચન (Sermon on the પણ આજે કેટલા જણા પોતાની રોજિંદી દિનચર્યામાં ઈશ્વર અંગેના Mount)ને આપણે ચરિતાર્થ કરી શકીશું ખરા? વિચારને માટે થોડાક સમય પણ અનામત રાખે છે ? આપણી આ વિચાર આપણા આધુનિક યુગમાં શું અર્થહીન અને પાસે સારામાં સારું મકાન, સારામાં સારી મોટરગાડી અને બધી જ અવ્યવહારુ છે? ના! ૨ મહાન ઉપદેશને અનુસરવું એ જ આપણી સરસ વનુએ હાજર હોય તે પછી ઈશ્વરની શી જરૂર છે? ઉપસ્થિતિનું ઉત્તમ ધ્યેય છે. જે કાર્ય પૂર્ણ કરવા માટે આપણે એ સમયે લેકશાહી મહાસત્તાઓ પોતાને ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે
સર્જાયા છીએ તે કાર્ય કરવા માટે ન્યાય, કરુણા અને દાનને ઓળખાવવામાં કેટલું ગૌરવ અનુભવતી હતી? પણ આજે એ
પ્રવર્તાવવાં, ધિક્કાર, અભિમાન અને ઈર્ષાને ભૂંસી નાખવાં અને નૈતિક આદેશના અનુયાયીઓ હોવાનો દાવો કરનારામાંથી કેટલા
આ સનાતન ઉપદેશનું પાલન કરવું–ના કરતાં બીજો વધારે સારો જણ એ આદેશના દિવ્ય પ્રણેતાને જરાસરખું યાદ કરવાથી
ઉપાય ક્યો હોઈ શશે ? વિશેષ કંઈ કરે છે? કેટલાયે તે ઈશ્વરને એક પવિત્ર ક૯પના ગણીને આપણે ભલેને કોઈ પણ જાતિમાં જન્મ્યા હોઈએ, આ ધર્મ કોરાણે મૂકી દીધો છે. તેઓ કદી ગિરજાઘરમાં જતા નથી, કદીયે જેનું મૂળ સત્ય છે તે ધર્મ જે આપણા જીવનનો મૂળમંત્ર બનવા પ્રાર્થનાને એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. કેટલાકે પોતાની માન્યતાને ન જોઈએ. અગ્રગામી અને બુદ્ધિશાળી લોકો દ્વારા અવગણાતો, નકામે તર્કના રંગે રંગી છે, ઈશુ ખ્રિસ્તીને એક મહાપુરુષ તરીકે-કદાચ બની ગયેલો અને જાણે કે અંદરખાને છુપાવવા લાયક હોયએક પયગંબર તરીકે - સ્વીકાર્યો છે, તેના ચમત્કારોનો આધુનિક ધર્મ વિશે આવું આપણું વલણ ન હોવું જોઈએ. આજે આપણાવિજ્ઞાનની પરિભાષામાં ખુલાસે કરવાને તેમણે પ્રયત્ન કર્યો છે, પણ માંના ઘણાંને બીવડાવતી એ શૂન્યતાની લાગણીને એકમાત્ર ઈલાજ તેમની પાસેથી જે ખરા મહત્ત્વની બાબતની ખાસ અપેક્ષા રાખ- ધર્મ છે. જીવનની એ જ એકમાત્ર એવી પદ્ધતિ છે કે જે તેના વામાં આવી હોય છે તે સામે ખર્મીચામણા કરવાના હેતુથી રાધ્યાત્મિક મૂલ્ય ઉપરાંત માનવીય સંબંધોમાં પણ ચમત્કારિક પિતાને ઠીક લાગી તેવી જાતજાતની યુકિતપ્રયુકિતએ તેમણે અજ- રીતે કાર્ય કરે છે અને આપણા માટે સુખ અને ચિત્તની શાંતિ માવી હોય છે. આ સહુમાં સૌથી વધારે દયાપાત્ર તે એ કે ઉપજિત કરી શકે છે. છે કે જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હોવા છતાં અને એ માર્ગે
તે, આપણે આપણા જીવનની રોજબરોજની આ દોડધામ ચાલવાની ઈચ્છા ધરાવતા હોવા છતાં નબળાઈને લીધે અથવા તે
અને પ્રગતિ વચ્ચે જરાક થોભીને, આપણા કાનમાં અવિરામ ગણદુન્યવી વ્યવહારના દબાણના કારણે એ માર્ગે ચાલવામાં નિષ્ફળ '
ગણાટ કરતો આપણા અંતરાત્માનો એ અવાજ–“Quo Vadis” નિવડયા છે.
તું કયાં જઈ રહ્યો છે ? ” સાંભળીને, ત્યારે જ આ અનંત તૃણ એમ છતાં અત્યારનો માનવસમાજ, જૂના કાળના વિધર્મી
અને અર્થહીન વિહ્વળતા પાછળ રહેલી ભૂલનું આપણને સચોટ ભાના શહેનશાહોના બળ કરતાં વધારે જંગલી બળો કે જેને પ્રયત્ન થશે. ત્યારે જ આપણે કયાં જઈ રહ્યા છીએ તે આપણે સમજી ઈશ્વર વિષેની શ્રદ્ધાને નિર્મૂળ કરવાનો છે, આત્મબલિદાન અને
શકીશું, અને ત્યારે જ આપણે આપણું સારું ધ્યેય મેળવી શકીશું દિવ્ય પ્રકાશ દ્વારા પ્રાપ્ત થએલા સત્યને નર્કની ઊંડી ગર્તામાં દફ
અને સમગ્ર માનવજાતનું લક્ષ્ય–સનાતન સલામતી-પણ ત્યારે જ નાવી દેવાનું છે એવા આસુરી બળ વડે ઘેરાયેલો હોઈને, ખિસ્તી
પ્રાપ્ત કરી શકીશું. સંપ્રદાય પર જીવનમરણનું જોખમ તોળાઈ રહ્યું છે. આપણી પોતાની
- જ્યારે હું એ પુરાણા ગિરજાઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે શ્રદ્ધા ઉપર નિર્ભર બનીને અને આપણી પોતાની નિષ્ઠા વડે સદ્ધર
અસ્ત પામતે સૂર્ય એની લાલી છાપરારોની ટોચે, ઘુમ્મટો પર બનીને આપણે ટટ્ટાર ઊભા નહિ રહીએ તો આપણી સામેના આ
અને શહેરના મિનારાઓ પર પાથરી રહ્યો હતો. માણસેની એક પડકારને આપણે પહોંચી વળી શકીશું ખરા?
બીજા પર લદાઈ રહેલ ક્રૂરતાઓ છતાં, માણસોનું આંધળાપણું - આજે સમગ્ર જગતને આવરી લેતા સારાપણાની અને નરસા
અને ઉપેક્ષા છતાં, રાષ્ટ્રોને વિખેરી નાખતી, બરબાદ કરતી અને પણાની શકિત વચ્ચે સંઘર્ષ લાખ યુવાનોના માનસને, હૃદયોને
નાશ કરવા બીવડાવતી યુદ્ધની ધમકીમો છતાં, પૃથ્વીના લોકો માટે અને આત્માને ભુલાવામાં નાખવા મથી રહ્યો છે. આપણો
હજી પણ આશા છે એવું મને લાગ્યું. આપણા ગુસરણ માટે શ પ્રચારની દરેક યુકિત વડે, સઘળી વસ્તુને ઊંધી દેખાડીને તથા
માર્ગ આજે પણ હજુ ખુલ્લો પડ્યો છે. માત્ર આપણે એ માગે છેતરપિંડી દ્વારા ઊગતી પ્રજા અને ઊગનારી પ્રજામાંથી માનવીના
પગલાં માંડવાના રહે છે. દિવ્ય તત્ત્વ સાથેના સંબંધ વિશેના વિચાર માત્રને નાબૂદ કરવા
અનુવાદક :
મૂળ અંગ્રેજી કમ્મર કસી રહ્યો છે.
કુમારી શારદાબહેન ગોરડિયા,
લે. એ. જે. કોની ' ધર્મપ્રચારક પીટર દ્વારા પવિત્ર બનેલ આ ધર્મસ્થાનમાં જ્યારે
પી એચ. ડી. હું બેઠે ત્યારે મારા શરીરમાંથી એક ન સમજી શકાય એવી ધ્ર જારી પસાર થઈ ગઈ. હું એ મહાન સંતના બલિદાનને વિચાર કરવા આચાર્ય રજનીશજીનો સૈરાષ્ટ્રમાં સફળ પ્રવાસ લાગ્યા. પિતાના આદર્શને માટે પોતાની જાતને હોમી દેતા અને
ગયા જાલાઈ માસની તા. ૨૪ થી ૨૭ એમ ચાર દિવસને કોઈ પણ પ્રકારની સુખસગવડ તરફ તુચ્છકારથી જોતા એ
આચાર્ય રજનીશજીનો પ્રવચન–પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો. પ્રથમ ખ્રિસ્તીઓના જીવનમાં સદા અડગ અને મૃત્યુ સમયે
આ ચાર દિવસના પ્રવાસ દરમિયાન તેમણે ભાવનગર, લીંબડી, પણ એટલી જ સ્થિર રહેલી એવી અનત શ્રદ્ધાનું તત્ત્વ આપણે
વઢવાણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ તથા જામનગર આટલાં પુન : પ્રાપ્ત કરીએ એવી તીવ્ર ઈચ્છા હું સેવવા લાગ્યો. એ શ્રદ્ધા
શહેરોની મુલાકાત લીધી હતી અને આ દરેક શહેરમાં આચાજયારે સાંપડશે ત્યારે જ આધુનિક ભૌતિવાદમાં ભૂલી પડેલ
શ્રીમાં પ્રવચને ગોઠવાયાં હતાં અને તેમનાં પ્રવચનોને માનવજાત એક નક્કર વાસ્તવિકતારૂપે ચિર-અપેક્ષિત બંધુપ્રેમની,
સ્થાનિક
પ્રજાજનેરને ઘણી મોટી સંખ્યામાં લાભ લીધો હતો. સભાસ્થળે લોકોના વિશાળ સમુદાયને સાંકળી લેતી અને સત્તાધીશોની લાલ
માનવમેદનીથી ઉમરાયાં હતાં અને જાણે કે કોઈ ન જીવનસંદેશ સાની પાર પહોંચતી, ધિક્કાર અને ધૃણાની લાગણીને ભૂંસી નાખતી
મળતા હોય એવી આતુરતાથી તેમના પ્રવચનોને સૌરાષ્ટ્રની પ્રજાને શુભેચ્છાની, સદિછાની ઉછળતી લાગણી પુન : પ્રાપ્ત કરશે અને
ઝીલ્યાં હતાં. આધ્યાત્મિક જાગૃતિ પુન : અનુભવતી થશે.
- અહિ ખબર આપતાં આનંદ થાય છે કે આગામી ઑકટોબર ઘેરા ક્ષિતિજ પર આ રમાશાકિરણ ઝબકી રહ્યું હતું. આમ છતાં
માસની તા. ૮૯, તથા ૧૦ મી તારીખે જબલપુર ખાતે આચાર્ય દુનિયાના અંતરનું આ પરિવર્તન વ્યકિતના અંત:કરણના પરિ
રજનીશજીની પ્રવચન-શિબિર ગોઠવવામાં આવી છે. આ શિબિરમાં વર્તનના પ્રારંભથી જ શક્ય બને તેમ છે. અને એ ત્યારે જ બને
ભાગ લેવા ઈચ્છતા ભાઈ - બહેનોએ રૂ. ૨૫ ભરવાના રહેશે. જ્યારે આપણે કે-આપણામાંને દરેક જણ-મહાન પૈતિક આદેશના
આ સંબંધમાં વિશેષ માહિતી મેળવવા માટે નીચેના સરનામે પત્રમૂળ હાર્દ ને વર્તનમાં ઊતારીને, આપણે આપણાં મંદિરો ઊભ
વ્યવહાર કરવો : , રાવી દઈએ, આપણી આધ્યાત્મિક સરવાણીઓને પ્રવાહિત કરી જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨. મૂકીને અને પૃથ્વીના બધા જ ખૂણાઓને નિષ્ઠાયુકત વાણી અને ટે. . ૨૨૩૩૧.
Page #161
--------------------------------------------------------------------------
________________
તા.૧૬-૮-૧૫
પ્રભુ જીવન
ભારતીઓની તાર્કિકતા-૩
(ગતાંકથી ચાલુ)
નિગ્રહ એટલે પરાજ્ય કે રોકવું તે. પ્રતિવાદીની દલીલમાં ખામી બતાવી તેને અટકાવવામાં આવે છે તેને નિગ્રહસ્થાન કહે છે. તેના મૂળમાં અપ્રતિપત્તિ કે વિપ્રતિપત્તિ હોય છે. નિગ્રહસ્થાનના ૨૨ પ્રકાર ન્યાયસૂત્ર વગેરે ગ્રંથમાં આપેલા છે - પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેત્વન્તર, અર્થાન્તર, નિરર્થક, અવિજ્ઞાતાર્થ, અપાર્થક, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક, પુનરુકત, અનનુભાષણ, અજ્ઞાન, પ્રતિભા, વિક્ષેપ, મતાનુન્ના, પર્યયોજ્યાપેક્ષણ, નિરનુયાયાનુયોગ, અપસિદ્ધાન્ત, હેત્વાભાસ. પહેલા ચાર પ્રકારના આશય એ છે કે, કોઈ વાદીએ પ્રતિજ્ઞા, દા. ત. ‘શબ્દ અનિત્ય છે.’ રજુ કરી હાય, પછી તે તેને છેાડી ન શકે કે તેના વિરોધ ન કરી. શકે કે બીજે પ્રશ્ન ઉઠતાં બીજીજ પ્રતિજ્ઞાનું સમર્થન કરવા લાગી જાય એ બરાબર નથી. હેત્વન્તરનો આશય એ છે કે વાદીએ જે હેતુ રજુ કર્યો હોય તેમાં જો પ્રતિવાદી અસંગતિ બતાવે તે ફેરફાર કરવા કે વિશેષણ લગાડી રજુ કરવા એ બરાબર નથી. કારણ કે, એથી વાદીની નબળાઈ જણાઈ આવે છે. પોતે રજૂ કરેલ હેતુમાંથી જ આ અર્થ નીકળે છે એમ બતાવવાના પ્રયત્ન કરવા જોઈએ. અર્થાન્તર વગેરેના આશય એ છે કે ચર્ચામાં કશું અસંગત, સંબંધ વિનાનું, નિરર્થક કે પુનરુકિત વગેરે નહીં આવવાં જોઈએ. પ્રતિવાદી સમજતા ન હેાય તેવી ભાષા ન વાપરવી જોઈએ. સામાન્ય રીતે એવો આગ્રહ હોય છે કે ન્યાયવાકયના પાંચ અવયવેા છે, તેમના ચોક્કસ ક્રમમાં અને વધારે કે ઓછા પણ નહીં એ રીતે એનો પ્રયોગ થવા જોઈએ. વાદીનું વચન પ્રતિવાદી ત્રણ વાર તેની પાસે બોલાવે અને જો સભ્ય અને વાદી તેને અર્થ ન સમજે તે વાદીની સામે અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાન યોજી શકાય. પણ જો વાદી ત્રણ વાર પોતાની દલીલ બોલે અને સભ્યો સમજી ગયા હોય, પણ પ્રતિવાદી ન સમજી શકે તો પ્રતિવાદીની સામે અજ્ઞાન નિગ્રહસ્થાન યોજાય છે. કેટલીક વાર વાદી કે પ્રતિવાદી આગળ દલીલ કરવા અશકિતમાન હોય ત્યારે નિવારી શકાય તેવું કામ બતાવી ચર્ચાને મોકૂફ રાખવાના પ્રસ્તાવ મૂકે છે. તેની સામે વિક્ષેપ નિગ્રહસ્થાન યોજી શકાય. વાદીને પ્રતિવાદી જવાબ ન આપી શકે અને ચૂપ રહે તો તેની સામે અપ્રતિભા નિગ્રહસ્થાન યોજી શકાય. વાદીનું ખંડન કરતી વખતે તેનું વચન બરાબર બોલી જઈ પછી તેનું ખંડન કરવાનું હોય છે જેથી પ્રતિવાદી સમજ્યો છે તેની ખાતરી સૌને થાય. પણ પ્રતિવાદી તેમ ન કરે તો તેની સામે અનનુભાષણ નામનું નિગ્રહસ્થાન પ્રયોજાય. વાદી કે પ્રતિવાદી પોતાના પક્ષનો સમર્થનમાં એવી કોઈ દલીલનો ઉપયોગ કરે કે જે આમ દોષરહિત હોય પણ તેને અન્તર્ગત સિદ્ધાન્ત તેના પોતાના જ દાર્શનિક સિદ્ધાન્તથી વિરુદ્ધ હોય તે તેની સામે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાન યોજી શકાય. વાદીની દલીલમાં દોષ હોય તે ન બતાવવા તે પર્યનુયાયાપેક્ષણ અને ન હાય તેવા દોષ બતાવવા – લવાદી જાતિવાદી બતાવે છે તેમ—તે નિરનુયાયાનુયોગ. હેત્વાભાસ પણ નિગ્રહસ્થાન મનાય છેહેતુના સાધ્ય સાથે નિયત સંબંધ હોવા જોઈએ, અને તે બાધિત ન હોવા જોઈએ. નહીં તો એ હેતુ નથી પણ હેત્વાભાસ છે.
આ પરથી એ તારવણી કાઢી શકાય કે નૈયાયિકોને એવો આગ્રહ હતો કે, ચર્ચામાં નિયમબદ્ધ રીતે અને ગૌરવપૂર્વક કામ ચાલવું જોઈએ અને સહેજ પણ અસંગતિ કે પુનરુકિત કે એવા કોઈ પણ દોષ આવતાં વાદીને રોકી શકાય છે. ધર્મકીર્તિએ આ નિગ્રહસ્થાનોનો સમાવેશ માત્ર બે નિગ્રહસ્થાનમાં કરી દીધા છેઅસાવધનાંગવચન અને અદોષદ્ભાવન. અસાધનાંગવચન એટલે સાધ્યની સિદ્ધિ કરી શકે તેવા વચનની રજુઆત ન કરવી અથવા જે સિદ્ધ ન કરી શકે તેવું વચન રજુ કરવું. દોષોદ્ભાવન એટલે દોષ હોય તે ન બતાવવા અથવા દોષ ન હોય (અદોષ) તે બતાવવા.
Gu
જૈન નૈયાયિકો આ બધા નિગ્રહસ્થાન માન્ય નથી રાખતા. તેમની દલીલ એ છે કે વાદી પેાતાના મત સિદ્ધ કરી શકે એ એના વિજય અને સિદ્ધ ન કરી શકે એ એનો પરાજ્ય, પછી એ પુનરુકિત કરે કે કશું અસંબદ્ધ કે અસંગત બોલે કે એવું કાંઈ કરે તો તે વાતને પકડી રાખી તેને આધારે વાદીને રોકવા એ બરાબર નથી—કારણ કે આ બધું તે। સામાન્ય માણસના વ્યવહારિક વર્તનના એક ભાગ છે. વ્યવહારમાં આ બે દષ્ટિબિંદુમાં ખાસ ફરક નહીં પડતો હોય પણ શાસ્ત્રીય રીતે તે આ બે દષ્ટિબિંદુમાં ભેદ છે જ. જૈન નૈયાયિકો પક્ષસિદ્ધિ અને પ્રતિપક્ષના ખંડન પર ભાર મૂકે છે અને બીજી ઔપચારિક બાબતોની ખાસ ચિન્તા કરતા નથી, જ્યારે બ્રાહ્મણ અને અમુક અંશે બૌદ્ધ નૈયાયિકાના એવા આગ્રહ ખરો કે વાદમાં, કોર્ટમાં થાય છે તેમ, અર્થાન્તર, પુનરુકિત વગેરે કરીને વાતાવરણ ગંભીર બનાવવામાં આવે છે અને પ્રતિવાદીની વિરુદ્ધ સભાપતિ અને સભ્યો ઉપર ખોટી અસર ઉપજાવવાના પ્રયત્ન કરવામાં આવે છે તે ન થવું જોઈએ.
ન્યાયસૂત્રમાં મુખ્યત્વે કથાને અનુલક્ષીને વિવેચન છે એ આપણે જોયું. તેના ઉપરના વાત્સ્યાયનના ન્યાય - ભાષ્યમાં, ઉદ્યોતરના ન્યાય - વાતિકમાં, વાચસ્પતિની ન્યાયવાતિક તાત્પર્યટીકામાં અને ઉદયનની પરિશુદ્ધિ અને બાધસિદ્ધિમાં પણ વાદના પદાર્થોના ઉત્તરોત્તર વિકાસ જોવામાં આવે છે. શંકરમિશ્રના વાદિવિનાદ ગ્રંથ સ્થાને અનુલક્ષીને જ છે, વેંકટનાથના ન્યાયપરિશુદ્ધિ ગ્રંથ, તીર્થને પ્રમાણ - પદ્ધતિ, વરદરાજના તાર્કિકરક્ષા વગેરે પણ ક્થા વિષે સમૃદ્ધ સામગ્રી પૂરી પાડે છે. બૌદ્ધ ગ્રંથામાં ઉપાયહ્રદય, તર્કશાસ્ત્ર અને ધર્મકીતિના વાદન્યાય જેવા ગ્રંથોમાં વાદ વિષે ઘણું વિવેચન મળે છે. જૈન ગ્રંથેામાં અકલંકના ન્યાયવિનિશ્ચય અને સિદ્ધિવિનિશ્ચય, વિદ્યાનંદનો તત્ત્વાર્થશ્ર્લોક વાન્તિક, પ્રભાચન્દ્રના પ્રમેયમલમાર્તણ્ડ અને ન્યાયકુમુદચન્દ્ર, વાદિદેવસૂરિના પ્રમાણનયતત્ત્વાલાકાલંકાર અને તેના પર રત્નપ્રભાચાર્યની રત્નાકરાવતારિક, હેમચન્દ્રાચાર્યના પ્રમાણમીમાંસા ગ્રંથ અને સિદ્ધસેનની દ્વાત્રિશિકા જેવા ગ્રંથોમાં વાદ સંબંધી ઘણી માહિતી મળે છે. કથા કે વાદમાંથી જ ન્યાયના વિકાસ થયો હોય એવી શક્યતા છે. ગ્રીસમાં સેાફિટ અને સોક્રેટિસ અને પ્લેટોના સંવાદોને આધારે જ ન્યાયનું ઘડતર થયું. આમ હોવાથી ન્યાયના પ્રાચીન ગ્રંથોમાં વાદ અંગે ઘણું વિવેચન છે. ઉત્તરોત્તર કેવળ ન્યાય પર ધ્યાન વધતું જાય છે અને વાદની ચર્ચા ગૌણ બનતી જાય છે. નવ્ય - નૈયાયિકોએ વાદને અનુલક્ષીને વિવેચન નથી કર્યું, પણ પોતે આપેલ લક્ષણામાં ત્રુટિ ન રહી જાય અને સૂક્ષ્મતા આવે અને તેમનું "ખંડન મુશ્કેલ બને તેટલા માટે તેમણે સૂક્ષ્મ અને જટિલ શૈલી વિક્સાવી, જેની અસર બધા શાસ્ત્રોના સાહિત્ય પર થઈ. કુલાર્ક પંડિતે (૧૧ મા સૌકો) મીમાંસાના શબ્દનિત્યત્વવાદની સામે મહાવિદ્યા નામના ન્યાયવાક્યો ચાજ્યા. આ ન્યાયવાક્યો કેવલાન્વયી પ્રકારના છે અને તેમાં કોઈ હેત્વાભાસની શકયતા નથી એવા મહાવિદ્યાવાદીઓના દાવે હતા. આ વાક્યો બહુ જ જટિલ અને અટપટા છે અને એક દરે અસમર્થ નીવડયા તેથી તેમની કદર ખાસ કોઈએ કરી નહીં અને ધીમે ધીમે તેમના પ્રયોગ બંધ થઈ ગયા હશે. છતાં પ્રતિપક્ષીને મૂંઝવવા માટે મહાવિદ્યાનો ઉપયોગ કરવા એવું સૂચન કેટલીક જગ્યાએ મળે છે.
પ્રમાણ અને તર્કથી કોઈ પણ મતની સિદ્ધિ કરી શકાય. તર્ક પ્રમાણનું સમર્થન કરે છે, તેની પ્રવૃત્તિ પ્રતિહત બનાવે છે. જો પ્રમાણ દ્વારા મેળવેલું જ્ઞાન સાચું માનવામાં ન આવે તો કોઈ પ્રસંગ કે આપત્તિ ઊભી થાય છે, તેથી પ્રમાણ દ્વારા મેળવેલું જ્ઞાન સાચું હાવું જોઈએ. ‘પર્વત વિહ્વમાન છે, ધૂમ છે તેથી’. ધારો કે ત્યાં વિન ન હોય તો તેનું કાર્ય ધૂમ પણ હોઈ શકે નહીં. પણ ધૂમ તો છે માટે વિઘ્ન પણ હોવા જોઈએ. તર્કમાંથી જ શાસ્રાર્થના સિદ્ધાન્તો મળી જાય છે; જેવા કે આત્માશ્રય, અન્યન્યાશ્રય, ચક્રક, અનવસ્થા, વ્યાઘાત,
Page #162
--------------------------------------------------------------------------
________________
ક પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૯૫
-- --
-
-
-
-
-
પ્રતિબન્દી, ગૌરવ, લાઘવ, વિનિગમનાવિરહ, ઉભયતઃ–પાશા-રજજુ દિનાગે પિતાના બધા વિરોધીઓને હરાવી દિગ વિજ્ય કર્યો હતો વગેરે. આમાંના ઘણા તર્કોને ઉપયોગ આપણે પતંજલિના મહાભાષ્યમાં એમ કહેવાય છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય(ઈ. સ. પૂ. ૧ લો સૈક) જોઈએ છીએ, તે પરથી કેટલા આમ ઘણા આચાર્યો માટે એમ મનાય છે કે, તેઓ હિંદુસ્તાનમાં બધી પ્રાચીન કાળથી શાસ્ત્રાર્થને રિવાજ અને તેના સિદ્ધાતોનું જ્ઞાન ભાગ- જગ્યાએ ફરતા અને બીજા સંપ્રદાય કે મતના આચાર્યોને વાદમાં હરાતીયોને હતું તેની કલ્પના આવે છે.
વતા અને આ રીતે દિવિજ્ય કરતા. શંકર અને મંડનમિશ્ર વચ્ચે જે ક્યાનાં ઘટક તત્ત્વો : વાદી, પ્રતિવાદી, પરિષદના સભ્યો અને વાદ થયો તે પ્રસિદ્ધ છે. શંકર જ્ઞાનવાદી હતા જ્યારે મંડન કર્મસભાપતિ એ કથાનાં ઘટક તત્ત્વો છે. મિત્રો કે હિતેચ્છુઓ વચ્ચે કાપ્તી હતા, એક સંન્યાસી અને બીજો ગૃહસ્થ. મંડનની પત્ની સત્યાન્વેષણ માટે વાદ થાય તો એમાં સભ્ય કે સભાપતિની જરૂર
શારદાને અધ્યક્ષ કે સભ્ય તરીકે બેસાડી. નિર્ણય આપવા માટે કથાના રહેતી નથી, કારણ કે આવા વાદમાં જય-પરાજયને નિર્ણય કરવાને નિયમનું પાલન આ વાદમાં બરાબર જણાય છે. મોક્ષનાં સાધન, હોતે વી. પણ અચાનક કોઈ આદરપાત્ર વિદ્વાન આવી જાય તો વેદના શબ્દો અને મન્નાને અર્થ વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા શરૂ થઈ તેને સભ્ય તરીકે બેસાડી દેવાય. વિજિગીષ ક્યામાં આ ચારેય અંગે અને દિવસ સુધી ચાલી. આવશ્યક કામે જ તેઓ ઊઠતા, બાકી આવશ્યક હોય છે. સભ્ય વિદ્વાન, શાસ્ત્રના અભ્યાસી, કુલીન ચાને
આખો દિવસ ચર્ચા ચાલ્યા જ કરતી, શારદાને તે ઘરનું કામ પણ તટસ્થ હોવા જોઈએ અને સભાપતિ રાજા કે એવી કોઈ વ્યકિત હોયને?તે કામ કરવા જતી ત્યારે ફલની માળા બને વાદીના ગળામાં જેમાં પિતાને આદેશ બીજા પાસે પળાવવાનો પ્રભાવ હોય તેવી નાખીને જતી. જેની માળા કરમાઈ જાય તેનો પરાજય થયેલે જાણવો. વ્યકિત હોવી જોઈએ. થી શરૂ થાય તે પહેલાં જ કોણ વાદી અને દિવસ સુધી આ ચર્ચા ચાલી. તે પછી એક વાર શારદા તેમને કોણ પ્રતિવાદી, સ્થાનો પ્રકાર અને પદ્ધતિ, કોણ પહેલું બેલે, ભાષા, જમવા બોલાવવા આવી ત્યાં મંડનની માળા કરમાયેલી જોઈ. પછી ખંડન કરતી વખતે વાદીની દલીલને કેટલો ભાગ બોલી જવો, શારદાએ વાદ કરવાની ઈચ્છા બતાવી. શંકરાચાર્યની એક સ્ત્રી સમયમર્યાદા વગેરે બધું જ નકકી કરી લેવામાં આવે છે અને પછી સાથે વાદ કરવાની ઈચ્છા નહોતી, પણ શારદાએ દલીલ કરી કે આ નિયમનું પાલન થાય એ રીતે કથા શરૂ થાય છે. સભ્યોની એક પિતાના મતનું સ્થાપન કરવું હોય તે બધા સાથે વાદ કરવો જોઈએ, સ્ત્રીઓ સંખ્યા હોવી જોઈએ જેથી મતભેદ પડતાં બહુમતિથી નિર્ણય થઈ સાથે પણ. ભૂતકાળમાં યાજ્ઞવલ્કયમુનિએ ગાર્ગી સાથે વાદ કરેલો જ ને શકે. સભાપતિ કથાનું પરિણામ જાહેર કરે છે અને તેને નિર્ણય અને જનકે સુલભા સાથે ! શંકર અને શારદાને શાસ્ત્રાર્થ ૧૭ દિવસ અનિતમ હોય છે. ક્યા શરૂ થાય ત્યારે વાદી પોતાના પક્ષની રજુ- ચાલ્યો. પછી શારદાએ કામશાસ્ત્ર સંબંધી પ્રશ્ન પૂછયો જેને માટે શંકરે એક
A Mા પાશથી તેને વિદ્ધ છે અને તારા સમર્થન કરે છે. મહિનાનો સમય માગ્યું. આ જ રીતે નીલકંઠ, ભાસ્કર વગેરે સાથે શંકરે પછી પિતાને હેતુ સમર્થ છે, હેત્વાભાસ નથી એમ બતાવે છે અને શાસ્ત્રાર્થ કરે એવા ઘણા ઉલ્લેખ મળે છે. આમાં કશું ઐતિહાસિક પ્રતિવાદી જે માને કે કેઈ વિશેષ હેત્વાભાસ છે તે તેમ નથી એમ બતાવે સત્ય હોય કે નહીં–મોટે ભાગે નથી જ. પણ આ પરથી વાદ કે છે, આને કંટકેલ્કાર કહેવામાં આવે છે. આ થઈ કથાની પહેલી કક્ષા. શાસ્ત્રનું ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે કેટલું મહત્ત્વ હતું બીજી કક્ષામાં પ્રતિવાદી વાદીની દલીલનું એનુભાષણ કરી તેમાં નિગ્રહ- તેને ખ્યાલ આવી શકે છે. કેટલાક એવા ઉલ્લેખો મળે છે કે વાદમાં સ્થાન બતાવવા પ્રયત્ન કરે છે અથવા ન હોય તેવા હેત્વાભાસને નિર્દેશ કોઈ એક સંપ્રદાય કે મતના આચાર્ય હારી ગયા તે પરથી તે સંપ્રકરે છે અને પછી પિતાના મતની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે છે. ત્રીજી દાયને રાજ્યની મદદ મળતી બંધ થઈ કે એ સંપ્રદાયના લોકોને કક્ષામાં વાદી પ્રતિવાદીના વચનનું અનુભાષણ કરે છે, પ્રતિવાદીઓ રાજ્યમાંથી કાઢી મૂકયા. કરેલા આક્ષેપને પરિહાર કરે છે અને પ્રતિવાદીની દલીલમાં કોઈ યશશ્ચન્દ્રના મુદ્રિતકુમુદચન્દ્ર નાટકમાં શ્વેતાંબર આચાર્ય વાદી દોષ કે હેત્વાભાસ બતાવવાને પ્રયત્ન કરે છે. આમ એક કક્ષાથી
દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર વચ્ચે ગુજરાતના સિદ્ધરાજ બીજી કક્ષાએ ઉત્તરોત્તર કથા આગળ ચાલે છે. વાદીઓ થાકી જાય
જ્યસિંહની સભામાં વાદ થયો તેનું વર્ણન છે. રાજા પોતે સભાપતિ કે કોઈ નિર્ણય ઉપર આવે ત્યાં સુધી વાદ પ્રકારની ક્યા ચાલી શકે.
હતો અને તેને મદદ કરવા ચાર સભ્યો હતા. મહર્ષિ (તર્ક, ઈતિહાસ સામાન્ય રીતે જલ્પ છ કક્ષા સુધી ચાલે છે. કેટલીક કથામાં વાદી અને
અને સ્મૃતિના જાણકાર), ઉત્સાદ (કાશમીરના વૈયાકરણ), સાગર અને પ્રતિવાદી એકબીજાની સામે જાતિ પ્રકારની દલીલો રજુ કરે છે.
રામ, જે બધા વિદ્વાન અને કુશલ વાદી હતા. દેવસૂરિને પક્ષે રાજઆ કથા નહીં પણ કથાભાસ છે અને તેમાં કોઈ નિર્ણય આવી શકતે.
કવિ શ્રીપાલ અને ભાભુ હતા અને કુમુદચન્દ્રને પક્ષે ત્રણ સભ્યો નથી. સભ્યોને માત્ર નિર્ણય કરવાનો હોય છે તેથી દલીલે ચાલતી
હતા.કુમુદચન્દ્રની વાદી તરીકે અને દેવસૂરિની પ્રતિવાદી તરીકે ઘોષણા હોય ત્યારે વચમાં બોલતા નથી કે ભાગ લેતા નથી. જો જાન્યુત્તર જ
થઈ અને વિષય હતો સ્ત્રીઓને મોક્ષ મળે કે નહીં. કુમુદચન્દ્ર અપાતા રહે તે સભાપતિએ આ પડકારવું જોઈએ, પણ એ પોતે
પિતાને પક્ષ રજુ કર્યો - સ્ત્રીને મોક્ષ મળે નહીં. પ્રતિવાદી તરીકે જો મૂર્ખ હોય, કાંઈ સમજ ન હોય તો કથાભાસ આગળ ચાલે
દેવસૂરિને બેવડું કામ હતું - કુમુદચન્દ્રની દલીલનું ખંડન અને પિતાના છે. છેવટે છઠ્ઠી કક્ષામાં સભ્ય જાહેર કરે છે કે આ તે કુકથા છે
મતનું સ્થાપન. દેવસૂરિએ કુમુદચન્દ્રની દલીલનું ખંડન કરી પિતાના અને બન્ને પક્ષને રોકે છે. ન્યાયપરિશુદ્ધિને કર્તા વેંકટનાથ મશ્કરી
મતનું સમર્થન કર્યું કે સ્ત્રીઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે. કુમુદચન્દ્ર દેવસૂરિ કરે છે કે, સભ્યો હોય નહીં અથવા બુદ્ધિશાળી ન હોય તો દૈવ જ
પાસે તેની દલીલે ફરી બે વાર બોલાવી અને છતાં પણ સમજ્યા વિના જ આ કથાને અંત લાવી શકે અને બે બિલાડાં ઝઘડતાં હોય તે
તે દલીલનું ખંડન કર્યું (ચોથી વાર બોલાવી શકે નહિ, નહીં તે દેખાવ થઈ જાય. પત્ર દ્વારા પણ શાસ્ત્રાર્થ કરી શકાય. જૈન ગ્રંથોમાં
અજ્ઞાન નિગ્રહસ્થાન તેની વિરુદ્ધ પ્રયોજાયો. દેવસૂરિએ સ્પષ્ટ કહી આ પત્રનું વિવેચન મળે છે. કેટલીક વાર કથામાં દલીલો લખ
દીધું કે કુમુદચન્દ્ર દલીલ સમજ્યો નથી. સામાન્ય રીતે ખંડન કરતી - વાને પણ નિયમ હોય છે અને તેને માટે લેખકની વરણી કરવામાં
વખતે સામા માણસની દલીલનું અનુભાષણ કરવું પડે છે, પણ જો ‘આવે છે.
એ જાતિ કોટિની દલીલ હોય તો અનુભાષણ કરવાનું હોતું નથી, જાણીતી કથા: કથાના કેટલાંક ઉદાહરણ સાહિત્યમાં નોંધા
માત્ર દોષ બતાવી દેવાનું હોય છે. આ પરથી સભ્યોએ દેવસૂરિની પેલો મળે છે. મહાભારતમાં જનકરાજા અને સુલભાની ચર્ચાને ઉલ્લેખ
કુશળતા અને સૂક્ષ્મ સમજની કદર કરી કે કુમુદચન્દ્રની જાતિનું છે. જનક પિતાના દરબારમાં ચિત્તકોને એકઠા કરી ચર્ચા કરાવતે વિવેકપૂર્વક તેણે અનુભાષણ કર્યું નહીં. પછી કુમુદચન્દ્ર એવી માગણી એના પણ ઉલ્લેખ બૃહદારણ્યકઉપનિષદમાં છે. બૌદ્ધ નૈયાયિક કરી કે દેવસૂરિનું ન્યાયવાકય લખાવું જોઈએ. આ પરથી બધા સમજી
Page #163
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૧૫
પ્રબુદ્ધ જીવન
૭૭
'
ગયા કે કમદચન્દ્રને જ પરાજ્ય છે, છતાં તેને સંતોષવા તેવી પર- સંધની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા ભાઇ-બહેનો જોગ વાનગી આપી.' કુમુદચન્દ્રના પક્ષના સભ્ય એ લખ્યું. તે બરાબર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે વાંચીને કુમુદચન્દ્ર તેનું ખંડન કર્યું. દેવસૂરિએ આ દૂષણને પરિહાર કરી પોતાના મતની સ્થાપના કરી, પણ એમ કરતાં ‘કોટાકોટિ’ શબ્દ મુજબ છે. વાપર્યો. કુમુદચન્દ્ર વાંધો લીધો કે તે વ્યાકરણની દષ્ટિએ અશુદ્ધ છે. (૧) દર વર્ષે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા. ઉત્સાદરાજાના પક્ષને વૈયાકરણ સભ્ય - તેણે વચ્ચે પડી સમજાવ્યું કે,
(૨) દર પખવાડિએ પ્રગટ થતું પ્રબુદ્ધ જીવન, ‘કટાકોટિ, કોટિકોટિ’ અને ‘કટીકેટિ’ ત્રણે પ્રયોગ બરાબર છે અને
(૩) શ્રી મણિલાલ મોમચંદ શાહ સાર્વજનિક વાચનાલય, ‘કટાકોટિ’ શબ્દ શાસ્ત્રમાં વપરાયેલ છે તે બતાવ્યું. કુમુદચન્દ્ર દેવસુરિની દલીલનું અનુભાષણ કરવાને નિર્માલ્ય પ્રયત્ન કર્યો અને તેનું
અને પુસ્તકાલય. ખંડન કર્યું. દેવસૂરિએ મશ્કરી કરી કે મારી દલીલના દસમા ભાગનું (૪) નાત - જાતના ભેદ વિના અપાતી વૈદ્યકીય રાહત.. પણ અનુભાષણ થયું નથી તે પછી ખંડનને તો પ્રશ્ન જ કયાં છે.
આ ઉપરાંત સંધ તરફથી અવારનવાર જાહેરવ્યાખ્યાનો ગાઠદેવસૂરિએ કુમુદચન્દ્રની દલીલનું અનુભાષણ કરી ખંડન કર્યું. આ પછી રાજાએ ઘણું કહ્યું છતાં કુમુદચન્દ્ર કશું આગળ કહ્યું નહીં.
વવામાં આવે છે તથા સાંસ્કૃતિક પર્યટન યોજવામાં આવે છે. તે રાજાએ કુમુદચન્દ્રના પરાજ્ય અને દેવસૂરિના જયની જાહેરાત કરી.
આ દરેક પ્રવૃત્તિથી આપ સારી રીતે માહિતગાર છે. તેની આ ચર્ચા સોળ દિવસ ચાલી હતી એમ પ્રભાવચંરિતમાં કહ્યું છે. ઉપયોગીતા વિશે કશું વિશેષ લખવાની જરૂર નથી. પર્યુષણ વ્યાખ્યાન આ બનાવ પછી ગુજરાતમાં શ્વેતાંબર જૈનને ઉદય થયો અને
માળાની કપ્રિયતા પ્રતિ વર્ષ વધતી જાય છે અને તે પાછળ રૂા. દિગંબરોની પડતી થઈ.
૧૫૦૦ થી ૨૦૦૦ ને ખર્ચ થાય છે. પ્રબુદ્ધજીવને ગુજરાતી પ્રભાવક ચરિતમાં આવા કેટલાક વાદી અને વાદેના ઉલ્લેખ
ભાષાભાષી પ્રજાજનેમાં ગૌરવપૂર્ણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને વર્ણન છે. દેવસૂરિ તે વાદિ દેવસૂરિ જ કહેવાય છે. એ જ રીતે મલવાદી, વૃદ્ધવાદી, વગેરે નામે જાણીતા છે. આ થોડાંક ઉદાહરણ ' અને ગુજરાતી સામયિકોમાં એક નીડર ચિતનશીલ પત્ર તરીકે તેણે પરથી જોઈ શકાય છે કે વાદ કે શાસ્ત્રાર્થ એટલા પ્રચલિત હતા કે અનેખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને નભાવવા પાછળ રૂ. ૩૫૦ થી પ્રતિષ્ઠાને વિષય બની ગયેલા ભારતમાં સાંપ્રદાયિક મતભેદ, જ્ઞાતિના
૪૦૦૦ ની પુરવણી કરવી પડે છે. સંસ્થા તરફથી ચાલતા શ્રી મણિમતભેદો, વગેરેને આમ શાસ્ત્રાર્થથી જ નિર્ણય હજુ પણ લાવવામાં આવે છે. લગભગ દરેક વાદી માટે પ્રભાવકચરિતમાં જણાવેલું છે કે
લાલ મેકમચંદ શાહ વાચનાલય અને પુસ્તકાલયને લોકો ઘણી સારી તે ન્યાય, વ્યાકરણશાસ્ત્ર અને સાહિત્યને સારો અભ્યાસી હતા. વેદ- સંખ્યામાં લાભ લે છે. તેનું સંચાલન આશરે રૂ. ૩૦૦૦ ની અપેક્ષા કાળથી વાકોવાકય અભ્યાસનો વિષય હતું અને વાદ કે શાસ્ત્રાર્થ માટે રાખે છે. વૈદ્યકીય રાહતની પ્રવૃત્તિ ફંડના અભાવે અમુક મર્યાદામાં પ્રમાણ, તર્ક, હેત્વાભાસ વગેરેનું તથા પ્રમેયનું જ્ઞાન ત આવશ્યક
ચલાવવી પડે છે એમ છતાં તે પાછળ પણ આશરે રૂા. ૧૫૦૦ ને. હોવાથી વાદી દર્શન વગેરે શાસ્ત્રમાં કુશલ હોવો જોઈએ. લગભગ 'પ્રત્યેક વિદ્યામાં પ્રમાણનું વિવેચન મળે છે. અને આપણે ચરકસંહિતાને
ખર્ચ થાય છે. દિન- પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે, દરેક ચીજ-વસ્તુના વિશે જોયું તેમ વાદ અંગે ઉપદેશ પણ મળે છે. મોટા ભાગના ગ્રંથ ભાવ ઊંચે ચડતા જાય છે, સંસ્થાના કર્મચારીઓને અપાતા ચાલુ વેતનમાં વાદના સ્વરૂપમાં લખાયેલા છે. કોઈ પણ અધિકરણમાં પહેલા વિષયની પણ સમયાનુરૂપ વધારે કરવું પડે છે, કાગળ તથા છપામણીના દર રજુઆત. પછી વિષય અર્થાત સંશય કેવી રીતે ઉપસ્થિત થાય તે બતાવ્યું
પણ વધતા જ જાય છે. આમ વિક્ટ બનતી જતી આર્થિક પરિસ્થિતિને હોય છે. તે પછી પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ અને નિર્ણય આપવામાં આવે છે.
પહોંચી વળવા માટે અને સંઘની ચાલુ પ્રવૃત્તિઓને ટાવવા તથા આમ પ્રત્યેક અધિકરણ વાદનું સ્વરૂપ ધારણ કરે છે. શકય છે કે ગ્રંથમાં શાસ્ત્રાર્થ મળે છે તેમાં ઘણા ફાળે ચર્ચા કે વાદ થતા તેને છે, વિકસાવવા માટે સંઘને સારા પ્રમાણમાં અર્થસિંચનની જરૂર રહે છે. અને આ શાસ્ત્રાર્થ પછીના વાદો માટે ચાવી રૂપ બનતે. ખંડન-મંડનની આ વખતે અમારી માગણી રૂા. ૧૫૦૦૦ ની છે. તે પૂરી કરવા સંઘની પદ્ધતિ દ્વારા વિષયમાં વિશદતા અને સૂક્ષમતા આવતી જાય છે,
પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા, પ્રબુદ્ધ જીવનને રસથી વાંચતા તેમ જ અને આ વાદ દ્વારા સહિષણતા, બીજાને સમજવાની શકિત અને
વંચાવતા અને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભાગ લેતાં ભાઈ - બહેનને પિતાના વિષયને પરિપાક થાય છે. ભારતીય તાર્કિકતામાં કોઈ પણ
અમારી નમ્ર પ્રાર્થના છે. આપ સંઘના ફાળામાં યોગ્ય લાગે તે રકમ પ્રજાથી પાછળ પડે તેમ નથી એની ખાતરી કોઈ એક સારા ગ્રંથને
આપી શકે છે અથવા તે સંઘની અમુક પ્રવૃત્તિ માટે અંકિત કરીને શાસ્ત્રાર્થ જોતાં થાય છે. જ્ઞાન અને તેની શકયતાની પરીક્ષા કરવાનું
પણ યથાશકિત રકમ આપી શકે છે. અમે આશા રાખીએ છીએ કે પણ ભારતીય ન ચૂકયા અને એવો પણ મત દર્શાવ્યું કે કોઈ
આપને યોગ્ય લાગે તે રીતે અને આપનાથી શક્ય હોય તેટલી વધુ પણ પ્રમાણ સાચું જ્ઞાન આપવા અસમર્થ છે. આની સામે વળી
રકમ આપીને અમારી આ માગણીને – અમારા આ વખતના લક્ષ્યાંકને(Theories of Truth) પ્રામાણ્યવાદના સિદ્ધાન્ત મીમાંસક
પહોંચીવળવામાં મદદ કરશે અને એ રીતે અમારા આ પવિત્ર કાર્યમાં વગેરેએ સ્થાપ્યા. આમ પ્રત્યેક શાસ્ત્ર કે વિદ્યાના વિકાસને આધાર પ્રોત્સાહિત કરશે. ભારતમાં મોટે ભાગે તર્ક ઉપર રહ્યો છે. પ્રાચીન ગ્રંથ જોતાં
આપના ભારતીની તાર્કિકતા માટે માન થયા વિના રહેતું નથી. રમણિકલાલ કે. શાહ, નીકો ચીમનલાલ ચ. શાહ-પ્રમુખ સમાપ્ત - ડે. એરતેર સેલમને ચીમનલાલ જે. શાહ પરમાનંદ કે. કાપડિયા-ઉપપ્રમુખ
રતિલાલ ચીમનલાલ કોઠારી–કોષાધ્યક્ષ વિષયસૂચિ
પૃષ્ઠ “QUo vadis?” “તું લે. એ. જે. કોનીન ૭૩
સંધના સભ્યોને અનુરોધ કયાં જઈ રહ્યો છે?”
સંઘનું નવું વર્ષ શરૂ થયાને આઠ મહિના થવા આવ્યા એમ ભારતીઓની તાર્કિકતા-૩ ડો. એસ્તેર સાલેમન
છતાં આપમાંના ઘણા ખરાનું વાર્ષિક લવાજમ રૂ. ૫.૦૦ હજુ સુધી પ્રકીર્ણ નેધ: સર્વોદયવાદી શ્રી 'પરમાનંદ
વસૂલ થયું નથી. ઘણા સભ્ય પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન જયપ્રકાશ નારાયણને હાદિક અિભિનંદન, રણજિતરામ-પારિતોષિક
પિતાનાં લવાજમો ભરે છે તે આ અઠવાડિયા બાદ, આઠ દિવસની માટે શ્રી મનુભાઈ પંચોળીની
પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ થશે એ દરમિયાન જેણે જેણે હજુ પસંદગી, સ્વામી રંગનાથાનંદ,
વાર્ષિક લવાજમ ભર્યું ન હોય તેમને પોતાનું લવાજમ યાદ રાખીને પ્રદ્યાજિક આત્મપ્રાણા.
ભરી દેવા અને એ રીતે અમારા વહિવટને અનુકૂળતા કરી આપવા આનું નામ ખરી ક્ષમાયાચના : પરમાનંદ ૮૦ આનું નામ સાચું સમાધિમરણ !
આગ્રહપૂર્વક અનુરોધ છે. કચ્છડો બારે માસ !” નાનાલાલ વસા ૮૩
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
: "
Page #164
--------------------------------------------------------------------------
________________
७८
યુદ્ધ અન
પ્રકી નોંધ
✩
સર્વોદયવાદી શ્રી જયપ્રકાશ નારાયણને હાર્દિક અભિનંદન
સર્વોદયવાદી નેતા શ્રી જયપ્રકાશ નારાયણને તેમની જાહેર સેવાઓ માટે આ વર્ષનું રેમોન મેગસાયસે (Ramon Magsaysay) પારિતોષિક જે આશરે રૂા ૫૦૦૦ નું હાય છે તે આપવાના તેને લગતા એવાર્ડ ફાઉન્ડેશને નિર્ણય કર્યો છે. આવી તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાતથી આપણા ભારતવાસી સૌ કોઈને આનંદ થાય એ સ્વાભાવિક છે. આવું જ પારિતોષિક ગયા વર્ષે કે તે આગળના વર્ષે પૂજ્ય વિનોબાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પારિતાષિક શ્રી જયપ્રકાશ નારાયણની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થઈ રહેલી કદરનું ઘોતક છે. આ માટે આપણા સર્વના તેમને હાર્દિક અભિનંદન ઘટે છે.
આવું પારિતોષિક અમુક વ્યકિતને શા માટે આપવામાં આવે છે તેનાં કારણા દર્શાવતા એક પ્રશસ્તી લેખ–અંગ્રેજીમાં તેને Citation કહેવામાં આવે છે તે-આવા પારિતોષિક સાથે જોડવામાં આવે છે અને છાપાઓમાં પ્રગટ કરવામાં આવે છે. શ્રી જયપ્રકાશ નારાયણને લગતા એવાર્ડ ફાઉંડેશનના પ્રશસ્તી લેખમાં જણાવવામાં આવ્યું છે કે “આધુનિક ભારતના સંદર્ભમાં લોકોના દિલમાં રહેલા ઉચ્ચ ભાવાને વિધાયક રીતે અને મુકતપણે વ્યકત કરવા માટે તેમને આ પારિતોષિક આપવાનો નિર્ણય ભરવામાં આવ્યો છે. સ્વતંત્રતા, રાષ્ટ્રવાદ કે સમાજવાદ જેવાં શબ્દરૂપે સ્વત; માનવીના પાયાની જરૂરિયાતોને યથાસ્વરૂપે રજૂ કરતાં નથી એમ સ્પષ્ટ રૂપે સમજવાની તેમ જ જાહેરમાં કહેવાની શ્રી જયપ્રકાશ નારાયણે હિંમત દાખવી છે. જ્યારથી અમલદારશાહી, અતિશયતાભર્યું કેન્દ્રીકરણ અને મૂળ હેતુની વિકૃત રજૂઆતના ઓઠા નીચે અથવા તે અન્ય પ્રકારે
આ શબ્દરૂપાએ લોકો ઉપર સત્તાધીશોનો કાબૂ ટકાવવા માટે જુલ્મી વૃત્તિના સાથ લેવા માંડયા છે ત્યારથી આ શબ્દરૂપાની કીંમત ઘટી ગઈ છે. આને બદલે શ્રી જયપ્રકાશ નારાયણ વ્યકિતનો, તેની સ્વતંત્રતા માટેની ઝંખનાના અને તેની અપેક્ષાઓને પહોંચી વળવાની જરૂરિયાતના સૌથી પ્રથમ વિચાર કરે છે.
ઍવાર્ડ ફાઉન્ડેશન વિશેષમાં જણાવે છે કે “ પંચાયત રાજ્ય મારફત, ભારતના ગ્રામવાસીજનો તેમના દૈનિક જીવન સાથે સંબંધ ધરાવતા નિર્ણયો ઉપર અર્થપૂર્ણ નિયંત્રણ કરવાની સ્થિતિને પુન: પ્રાપ્ત કરે એવું લક્ષ જયપ્રકાશજી ધરાવે છે. સર્વોદયનું આંદોલન તેમનું મુખ્ય સાધન છે. તેના પ્રમુખ તરીકે તેમણે ગ્રામીણ પ્રદેશોમાં આ ક્રાંતિકારી વિચારોનો ફેલાવો કરવા માટે ૧૦,૦૦૦ સ્વયંસેવકો એકઠા કર્યા છે. આ સ્વયંસેવકો ભૂદાન દ્વારા ગ્રામવાસી જનતામાં આ વિચારોને પ્રચાર કરે છે અને તેમને સંગનાિત કરે છે.”
પ્રસ્તુત પ્રશસ્તીલેખ મહાત્મા ગાંધીના અહિંસાને લગતા વિચારને નવી પ્રસ્તુતતા અર્પણ કરવાનો યશ શ્રી જયપ્રકાશ નારાયણને આપે છે. તેમણે કાશ્મીરના પ્રશ્ન અંગે તેમ જ સત્તાધીશે અને નાગાલેન્ડના બળવાખોરો સાથે વાટાઘાટો ચલાવવા અંગે નવી મૈત્રી ભરી સમજુતિની ભૂમિકા ઊભી કરી છે. એ બાબતની આ પ્રશસ્તીલેખમાં ખાસ નોંધ લેવામાં આવી છે.
આ પ્રશસ્તીલેખમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે “ચીની સામ્યવાદી તંત્રે ટીબેટવાસીઓ ઉપર પોતાનું શાસન બળજોરીથી લાઘ તેના પ્રતિકાર કરતા ટીબેટવાસીઓનો જયપ્રકાશ નારાયણે પક્ષ લીધા હતા અને પોતાના દેશવાસીઓને આ બાબત અંગે સચેત કરનાર જયપ્રકાશજી પ્રથમ હતા.”
વિશેષમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે “ જો કે જયપ્રકાશજી સમાજવાદી પક્ષના ઘડવૈયા હતા અને સ્વતંત્ર બનેલી ભારતની પ્રજાની આગળ પડતી આગેવાનીના તેમને વારસા મળ્યા હતા, એમ છતાં પણ તેમણે આજથી દશ વર્ષ પહેલાં ‘Dialectical Materialism' ~ તાર્કિક ભૌતિકવાદના અને સત્તાના રાજકારણનો એ હેતુ માટે ત્યાગ
તા. ૧૬૮-૬૫
કર્યો છે કે જેના સામનો કરવાને બીજા અનેક આગેવાનો તૈયાર નહોતા તેવી ભારતની કટોકટ્ટૈની સમસ્યાઓ અંગે પોતાના દેશવાસીઓને સાચું માર્ગદર્શન આપવાની કડવી, વધારે કઠણ અને કશા પણ વળતર વિનાની ફરજ પાતે મુકતપણે બજાવી શકે.”
આ ઉપર તા. ૭-૮-૬૫ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની તંત્રીનોંધમાં યથાચિત જણાવવામાં આવ્યું છે કે, “જાહેર સેવાઓ માટે આ રેમન મેગસાયસે એવાર્ડ મેળવનાર શ્રી જયપ્રકાશ નારાયણ ઉચ્ચ કોટિના અનેક ગુણા ધરાવે છે. એના પ્રશસ્તી લેખમાં—સાઈટેશનમાં—જણાવવામાં આવ્યું છે તે મુજબ લોકોના અંત:કરણમાં રહેલા ઉંચ્ચ વિચારો અને ભાવનાઓને વિધાયક રીતે અભિવ્યકત કરવાના તેમના ગુણ એટલે કે સાદી ભાષામાં કહીએ તો તેમની ઉચ્ચ કોટિની નૈતિક હિંમત આ ગુણામાં મુખ્ય છે. શ્રી જયપ્રકાશ નારાયણે નાના કે મેટા, રાજકીય, આર્થિક કે સામાજિક સંઘર્ષો અને વિવાદો વચ્ચે જ પોતાનું જીવન વીતાવ્યું છે. જો તેમણે ચાલુ પરંપરા સાથે વધારે પ્રમાણમાં મેળ બેસાડીને અને ઓછા સિદ્ધાંતવાદી બનીને ચાલવાનું પસંદ કર્યું હાત તા તેઓ ઠીક પ્રમાણમાં લોકપ્રિય બની શકયા હોત, પણ તેઓ હંમેશાં આવા પ્રલાભનોથી પર બનીને ચાલતા હોવાનું માલુમ પડયું છે. શ્રી જયપ્રકાશ નારાયણનું આ રીતે સન્માન કરીને મેગસાયસે ફાઉન્ડેશને એવી એક જાહેર જીવનને વરેલી વ્યકિતની પસંદગી કરી છે કે જે આજના લોકશાસિત સમાજમાં ચાલુ અભિપ્રાયથી જુદાં પડવાની—જુદા રાહે ચાલવાની—વૃત્તિને પૂરી હિંમત અને નીડરતાપૂર્વક અપનાવી રહેલ છે.
“ શ્રી જયપ્રકાશ નારાયણના અનુભવ ઉપરથી માલુમ પડે છે તે મુજબ, જાહેર રીતે પ્રગટપણે અલગ મત રજૂ કરનાર વ્યકિતને કોઈ સાથ આપતું નથી, એમ છતાં પણ આડકતરી રીતે અને ધીમે ધીમે તેવી વ્યકિતની લોકો ઉપર અસર પડયા વિના રહેતી જ નથી. આજ સુધીનાં વર્ષો દરમિયાન દેશ સામે ઊભા થયેલા લગભગ બધા મુદ્દાઓ ઉપર શ્રી જયપ્રકાશ નારાયણ હંમેશાં લઘુમતીમાં રહ્યા છે. ખાસ કરીને . કાશ્મીર અને નાગા લોકોના સવાલો અંગેની તેમની વિચારણા વિવાદાસ્પદ બની છે. તેમનાં ટીકાકારો કહી શકે તેમ છેકે તેમના ઉકેલા વધારે પડતા આદર્શવાદી હાવાના કારણે અવ્યવહારુ જેવા હોય છે. આ કદાચ ખરૂ હોય, આમ છતાં પણ તેઓ એકલા પંડે જે પ્રકારના વિરોધ દાખવીને વહેતા પુર સામે ઝુઝી રહ્યા છે તે સિવાય તેમ જ અન્યની ત્રુટીઓ સામે તૂટી પડવામાં તેમને જે મઝા આવે છે તે સિવાય ભારતનું રાજકારણ જરૂર poorer – વધારે મંદતા દાખવતું—બન્યું હોત.”
આ નોંધમાં શ્રી જયપ્રકાશ નારાયણ અંગે વિશેષ ઉમેરવા જેવું રહેતું નથી. તેમના અમુક અભિપ્રાયા કે વલણેા સાથે આપણે મળતા ન થઈએ, પણ તેમની integrity—સત્યનિષ્ઠા-અને નિડરતા માટે આપણા દિલમાં ઊંડા આદર સિવાય બીજો કોઈ ભાવ
સંભવે નહિ.
રણજિતરામ પારિતોષિક માટે શ્રી મનુભાઈ પંચોળીની પસંદગી
આ વર્ષના રણજિતરાય પારિતોષિક માટે શ્રી મનુભાઈની પસં.દગી કરવામાં આવી છે, આ પસંદગી યથાચિત છે અને આ માટે શ્રી મનુભાઈ પંચાળીને ધન્યવાદ ઘટે છે. ચુ. નાનાભાઈના અવસાન બાદ સણાસરાતી લાકભારતીના રાંચાલનની સમગ્ર જવાબદારી તેમના માથે આવી છે અને એ જવાબદારીનું તે કુશળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. જેને આજે આપણી ઉચ્ચ શિક્ષણ કહીએ છીએ તેવા ઉચ્ચ શિક્ષણનો લાભ તેમને મળ્યા નથી, એમ છતાં તેમની જે ઊંડી સૂઝ છે તે વડે તેમ જ વર્ષોની જ્ઞાનોપાસના વડે આજના સંસ્કાર
Page #165
--------------------------------------------------------------------------
________________
તા: ૧૧-૮૬૫
સ્વામીઓમાં તેઓ અગ્રસ્થાને છે. તે કેળવણીકાર તો છે જ, પણ એ ઉપરાંત સફળ નવલકથાકાર, સાહિત્યકાર, અને વિવેચક છે. સ્વતંત્ર તેમનું ચિંતન છે અને ગાંધી વિચારના તેઓ પ્રખર અભ્યાસી છે. આપણા ગુજરાતના તેગ્મા એક વ્યકિત – વિશેષ છે. આવી વ્યકિતનું ગામ બહુમાન થાય એ સર્વ પ્રકારે આનંદજનક ઘટના છે, સ્વામી રંગનાથાનંદ
પુખ્ત જીવન
આ
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યો છે. તેમાં જણ વેલા વ્યાખ્યાતાઓમાંથી બે વ્યાખ્યાતાઓ : સ્વામી રંગનાથાનંદ અને પ્રવ્રાજિકા આત્મપ્રાણા આપણી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પહેલી જ વાર આવતા હાવાથી તેમ જ આપણામાંના ઘણા તેમના વિશિષ્ટ વ્યકિતત્વથી અપરિચિત હાવાથી તેમના પરિચય અહિં આપવા જરૂરી લાગે છે. આ બન્ને વ્યકિતઓ રામકૃષ્ણ મીશન સાથે જોડાયલી છે, અને હાલ બન્ને કલકત્તા ખાતે આવેલી રામકૃષ્ણ મીશન સાથે જોડાયલી સંસ્થાઓમાં રહે છે. બન્ને સંન્યાસી છે. તેમાંથી સ્વામીજીના વિગતવાર પરિચય નીચે મુજબ છે :
સ્વામી રંગનાથાનંદનો જન્મ ઈ. સ. ૧૯૦૮ના ડિસેમ્બર માસની ૧૫મી તારીખે કેરલ દેશમાં આવેલા કોઈ એક ગામડામાં થયા હતા. તેઓ ૧૯૨૬ની સાલમાં રામકૃષ્ણ મીશનની માઈસારમાં આવેલી શાખામાં જોડાયા હતા. રામકૃષ્ણ મઠના બીજા પ્રમુખ અને શ્રી રામકૃષ્ણના શિષ્ય સ્વ. સ્વામી શિવાનંદની પાસે તેમણે ૧૯૩૩ની સાલમાં સંન્યાસની દીક્ષા ગ્રહણ કરી હતી, અને સંન્યાસી તરીકેનાં પહેલાં નવ વર્ષ તેમણે રામકૃષ્ણ મઠની માઈસારની શાખાઓમાં ગાળ્યાં હતાં અને આશ્રમમાં ભણતા વિદ્યાર્થીઓના નિયામક તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ બર્મા— રંગુનની રામકૃષ્ણ મીશન સાસાયટીના મંત્રી તરીકે તેમણે ૧૯૩૯ના જુલાઈ માસથી ૧૯૪૨ના ફેબ્રુઆરી માસ સુધી કામ કર્યું હતું. અને ત્યાર બાદ ૧૯૪૮ના ઑગસ્ટ માસ સુધી તેમણે કરાંચી શાખાના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી. કરાંચીના તેમના નિવાસ દરમિયાન બંગાળના દુષ્કાળગ્રસ્ત લોકોને રાહત આપવા માટે કરાંચીથી ૪૦૦૦૦ મણ ચાખા મેાકલવાની તેમણે વ્યવસ્થા કરી હતી અને કેરલ, બિહાર તથા પશ્ચિમ બંગાળના લોકોને વૈદ્યકીય રાહત મળે તે માટે મોટા પ્રમાણમાં આર્થિક મદદ પણ તે તે પ્રાંતના કાર્યકર્તાઓને પહોંચાડી હતી.
૧૯૪૯ના ઓકટોબરથી ૧૯૬૨ના એપ્રિલ સુધી તેમણે નવી દિલ્હીની શાખાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. અહીંના તેમના લાંબા નિવાસ દરમિયાન લોકોની તેમણે અનેકવિધ સેવાએ કરી હતી અને સાંસ્કૃતિક તેમ જ અધ્યાત્મિક વિક્રયા ઉપર પ્રવચનવો ચલાવ્યા હતા. તેમના ત્યાંના
નિવાસ દરમિયાન સાડા ત્રણ લાખના ખર્ચે જેવું બેલુર મઠમાં છે તેને મળતું એક અતિ ભવ્ય મંદિર તેમણે બંધાવ્યું હતું અને તેમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને તે મંદિરનું ઉદ્ઘાટન ૧૯૫૭ની સાલમાં રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના હાથે કરવામાં આવ્યું હતું. દિલ્હીના તેમના ચિરનિવાસ દરમિયાન આ તેમનું સૌથી મહત્ત્વનું કાર્ય હતું.
તેઓ બેલુર મઠના બોર્ડ ઓફ ટ્રસ્ટના તેમ જ રામકૃષ્ણ મીશનની ગવર્નીંગ બોડીના એક સભ્ય છે. તદુપરાન્ત યુનેસ્કો સાથે જોડાયેલા ‘ઈન્ડિયન નેશનલ કમિશન ફોર કોઓપરેશન'ના, મઘનિષેધને લગતી ભારતની નેશનલ કમિટીના, તથા નવી દિલ્હીમાં આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરના તેઓ સભ્ય છે. અંગ્રેજી ઉપરાંત મલયાલમ, બંગાળી, હિન્દી, કન્નડ તથા તામીલ—આટલી ભાષાઓ તેઓ જાણે છે. તેમણે છેલ્લા બાર વર્ષ દરમિયાન ભારતભરમાં તેમ જ સીલાન તથા બર્મામાં અનેક પ્રવચનપ્રવાસા ખેંડયા છે. એશિયાના દક્ષિણપૂર્વ દેશમાં પણ પ્રવચન નિમિત્તિ તે સારા પ્રમાણમાં ફરી આવ્યા છે, તેમ જ યુરોપના ઘણા દેશોમાં પણ તેઓ તે જ હેતુથી વિચર્યા છે.
તેમનાં પ્રવચનના એક વિપુલ સંગ્રહ અદ્ભુત આશ્રામ તરફથી પ્રગટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજાં પણ તેમનાં
8)
ge
લખેલાં અનેક પુસ્તકો દા. ત. “The Christ We Adore' 'Bhagwan Buddha and our Heritage', The Ramakrishna Mission, Its Ideals and Activities', 'Swami Vivekanand: His Life and Mission," "The Essence of Indian Culture' વગેરે પ્રગટ થયાં છે.
૧૯૬૨ના એપ્રિલ માસથી તેઓ કલકત્તાના રામકૃષ્ણ મીશન ઈન્સ્ટીટયુટના મંત્રી તરીકેની જવાબદારી વહન કરે છે અને ધાર્મિક, સાંસ્કૃતિક, તથા આધ્યાત્મિક એવી સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું તેઓ સંચાલન કરી રહ્યા છે. તેઓ હવે કોઈ એક વ્યકિત નથી રહ્યા; તેઓ સ્વત : એક સંસ્થારૂપ બન્યા છે. રામકૃષ્ણ મીશનના તેઓ સૌથી વધારે પ્રભાવશાળી સંન્યાસી છે અને તેમનું વકતૃત્વ અજોડ અને અદ્ભુત લેખાય છે. અનેક ઉજળા પાસા ધરાવતા તેમના સમર્થ વ્યકિતત્વનો આ ટુંકો સાર છે. તેમનું વ્યાખ્યાન અંગ્રેજીમાં હશે. પ્રવ્રાજિકા આત્મપ્રાણા
પ્રવ્રાજિકા આત્મપ્રાણાના પૂર્વાશ્રમનું નામ કુમારી કલ્પલતા મુનશી છે. તેઓ આપણા સર્વના અત્યંત અદરપાત્ર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં પુત્રી થાય. તેમનો જન્મ ૧૯૨૨ના નવેમ્બર માસમાં થયા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૪૨ ની ‘કીટ ઈન્ડિયા ’ની લડતમાં તેમણે ભાગ લીધેલા અને છ માસના જેલવાસ ભોગવેલો. અનુક્રમે તેઓ બી. એ. થયા, એમ. એ. થયા અને ૧૯૫૨ની સાલમાં તેમણે પી એચ. ડી. ની પદવી પ્રાપ્ત કરી અને તે દરમિયાન બે વર્ષ ભવન્સ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપિકા તરીકે કામ કર્યું હતું. આમ એક વિદ્યાર્થી તરીકેની તેમની કારકીર્દિ એક્સરખી ઉજળી હતી. તેઓ મુંબઈમાં હતા એ દરમિયાન મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળામાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઉપર વ્યાખ્યાન આપવા માટે આવેલાં એનું આજે પણ મને પાકું સ્મરણ છે.
આમ ઐશ્વર્યભર્યું ભૌતિક જીવન તેમની સામે હતું. ભાગવૈભવમાં તેઓ ઉછર્યા હતાં. સામાન્ય દષ્ટિએ વિચારતાં તેમને કોઈ બાબતની કમીના નહોતી. એમ છતાં સંસાર વિષે તેમનામાં વિરકિત પેદા થઈ; રામકૃષ્ણ પરમહંસના જીવનથી તેઓ અત્યંત પ્રભાવિત બન્યાં અને રામકૃષ્ણ મીશનવાળા તેમનો સ્વીકાર કરે તો તે આશ્રમમાં જોડાવું અને સંન્યાસિની બનવું એવા તેમના દિલમાં મનોરથ પેદા થયા અને આ મનોરથ આ વિચાર તેમણે રામકૃષ્ણ મીશનના સંચાલક મંડળ સમક્ષ રજુ કર્યો. ૧૯૫૨થી તેઓ શ્રી રામકૃષ્ણ સંઘમાં એક dedicated worker—એક સર્માર્પત કાર્યકર-તરીકે જોડાયલાં
હતા.
એ સમય સુધી રામકૃષ્ણ મીશનમાં સંન્યાસિની માટે કોઈ જોગવાઈ નહાતી. કુમારી કલ્પલતાબહેનની તેમ જ બીજી કેટલીક બહેનેાની અરજી ધ્યાનમાં લઈને તેમજ સ્વામી વિવેકાનંદે આ અંગે આપેલા માર્ગદર્શનને અનુસરીને રામકૃષ્ણ મીશનના સંચાલક મંડળે સંન્યાસિનીઓ માટે મઠ ઉભા કરવાના નિર્ણય કર્યો અને સ્વામી વિવૅકાનંદના આદર્શો અને યોજના પ્રમાણે શ્રી-શારદામણિના જન્મશતાબ્દિના વર્ષમાં એટલે કે ૧૯૫૪ માં સ્ત્રીઓ માટેના મઠની સ્થાપના કરવામાં આવી. આ મઠમાં પલતાબહેનને પ્રવેશ મળ્યા. આમ પ્રવેશ મળ્યા બાદ સન્યાસિની પદની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે નક્કી કરવામાં આવેલ ઉમેદવારી માટેના લગભગ પાંચ છ વર્ષના ગાળા probation period – પૂરો થતાં ૧૯૬૦ની સાલમાં તેમણે સંન્યાસની દીક્ષા ગ્રહણ કરી અને ત્યારથી હવે તેઓ પ્રભ્રાજિકા આત્મપ્રાણાના નામથી ગાળખાવા લાગ્યા છે. આજે તેમની ઉમ્મર ૪૩ વર્ષની છે અન સીસ્ટર નિવેદિતા સ્કૂલમાં તેઓ અધ્યાપનનું કાર્ય કરે છે.
તેમણે સીસ્ટર નિવેદિતાનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર લખ્યું છે અને પશ્ચિમ બંગાળની સરકારે તેમને ૧૯૬૧ના રવીન્દ્રનાથ ટાગાર મેમેોરિયલ એવાર્ડ તરીકે રૂા. ૫૦૦૦નું પારિતોષિક આપીને, તે પુસ્તકની યોગ્ય કદર કરી છે.
આ છે તેમની આજ સુધીની જીવનકારકીર્દિને ટૂંક સાર
પરમાનંદ
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા, ૧૦-૮૬૫
આનું નામ ખરી ક્ષમાયાચના: આનું નામ સાચું સમાધિમરણ!
જૈન શ્વે. મૂ. સમાજના એક જૂના અને જાણીતા આગેવાન સામાજિક ઉપયોગ કરવાને લગતું આન્દોલન–આવી કંઈ કંઈ ઘટકાર્યકર શ્રી ચીમનલાલ કેશવલાલ કડિયાનું અમદાવાદ ખાતે ગળાના નાઓ બની ગઈ હતી. આ સર્વેમાં શ્રી કડિયા સ્થિતિચુસ્ત વર્ગના કેન્સરના લાંબાગાળાના વ્યાધિના પરિણામે તા. ૧૮-૭–૬૫ના અગ્રણી હતા, ફેરફારવિરોધના મશાલચી હતા. મારા ભાગે પરિવર્તન-- રોજ આશરે ૬૫ વર્ષની ઉમ્મરે અવસાન થયું. બાર પંદર મહિનાથી લક્ષી વર્ગના અગ્રણી બનવાનું આવ્યું હતું. આ દશકા દરમિયાન માથા ઉપર ઝઝુમી રહેલા મૃત્યુને તેમણે જે રીતે અપનાવ્યું તે તેમને જાતે કદિ મળવાનું બન્યું નહોતું, પણ નવા જના વચ્ચેની જાણીને આપણા દિલમાં તેમના વિષે ઊંડો આદર પેદા થાય તેવું ઝુંબેશ દરમિયાન તેમણે મારા ઉગ્ર વિરોધ કર્યો હતો. મેં પણ ઝુંબેછે. તેમના આ મરદાનગીભર્યા મૃત્યુને યથાસ્વરૂપે સમજવા માટે શના આવેગમાં તેમના નામને કદિ કદિ ઉલ્લેખ કર્યો હશે. તેમની થોડીક ઓળખ હોવી જરૂરી છે.
આ બધું સમય જતાં સ્મરણશેષ બની ગયું હતું અને તેમનું મને સમાજમાં હંમેશાં બે પ્રકારનાં બળે કામ કરતાં હોય છે. લગભગ વિસ્મરણ થઈ ગયું હતું. અમારી વચ્ચે કોઈ સંપર્ક રહ્યો એક સ્થિતિસંરક્ષક બળ અને બીજું પરિવર્તનલક્ષી બળ. પહેલા નહોતો. એવામાં આજથી લગભગ આઠ મહિના ઉપર મને તેમના બળને સ્થિતિચુસ્ત, જુનવાણી, સનાતની એવા નામથી ઓળખ- તરફથી અણધાર્યો એક પત્ર મળ્યું, જે નીચે મુજબ છે:વામાં આવે છે; બીજા બળને પ્રગતિવાદી સુધારક, ક્રાન્તિકારી એવા
અમદાવાદ, તા. ૭-૧-૬૫ નામે ઓળખવામાં આવે છે. એકને પ્રત્યાઘાતી બળ તરીકે
ભાઈશ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તે અન્યને ધર્મવિરોધી બળ તરીકે પણ પિછાણવામાં આવે છે.
| મુ. મુંબઈ પ્રથમ બળ અત્યન્ત પરિવર્તનભીરુ હોય છે, તે સામાજિક કે ધાર્મિક
વિ. હું આપને છેલ્લા ૩૯ વર્ષથી જાણતા અને પીછાણ. કોઈ પણ રૂઢિ યા પરંપરામાં સૂચવાતા ફેરફારને મોટા ભાગે સખ્ત એ થયો કે જયારથી મેં વહેપાર ધંધો બંધ કરી ધર્મના કાર્યમાં રસ વિરોધ કરતું હોય છે, કારણ કે તેને કોઈ પણ ફેરફારમાં મૂળ દેહને- લેવા માંડયો. મૂળ પાયાના સ્વરૂપને-હાનિ પહોંચવાની ભીતિ લાગે છે. મૂળની આ છેલ્લા ૩૯ વર્ષમાં મને આપના કેટલાક વિચાર માટે હૃદયમાં રક્ષા એ તેની સતત ચિત્તાને વિષય હોય છે. અન્ય બળ ફરતા ઘણા દુર્ભાવ થયો હતે. જતા દેશકાળ મુજબ ચાલુ સમાજરચનામાં તેમજ ધાર્મિક બંધા- છેલ્લા ૨૮ મહિનાથી મને કેન્સરની બિમારી થઈ છે. પ્રથમ રણમાં જરૂરી ફેરફાર કરવાને આગ્રહ સેવનું હોય છે. તે કોઈ પણ તબકકે ગળાની અંદરની મટી ગઈ, પરંતુ બાર મહિના પછી જમણી લાંબા વખત સુધીની સ્થગિત દશામાં જ અનર્થ જુએ છે. બાજુના ગળા ઉપર ગાંઠ દેખાવા માંડી. તેની ટ્રીટમેન્ટ તાતામાં જે જેમ બંધિયાર પાણીવાળું સરોવર બંધાવા માંડે છે તેમ સમાજ કરાવી, પણ કંઈ ફાયદો થયો નહિ અને એ ગાંઠ દિનપ્રતિદિન તેમ જ ધર્મશરીરમાં જરૂરી ફેરફારો થતા ન રહે તો તેમાં સડો દાખલ. વધતી ગઈ છે અને છેલ્લા ચાર મહિનાથી તેના ઉપરના થાય છે અને તેમનું જીવન્ત તત્ત્વ નષ્ટ થવા માંડે છે એમ તેને ભાગમાં અલ્સર થયું છે. તેનું ડ્રેસીંગ ચાલે છે, પણ તે રૂઝાય નહીં લાગે છે. ધર્મ અને સમાજના પુનર્જી વન માટે પરિવર્તન અનિ- એમ ડોકટરો કહે છે. કેન્સરનું દર્દ વિષમ પ્રકારનું છે અને હવે વાર્ય છે એમ તે માને છે.
કર્યો વળાંક લે તે સમજાય તેમ નથી. જીવન તો ક્ષણભંગુર છે અને અને પરિવર્તન આખરે તો કાળને ધર્મ છે. દરેક શ્રી જિનેશ્વર ભગવંતને બતાવેલો ધર્મ જ શરણભૂત છે અને વતમાં. દરેક પરિસ્થિતિમાં પરિવર્તનની પ્રક્રિયા ચાલુ જ હોય છે. એટલે ખરેખર ધર્મના શરણને વળાંક કંઈ વર્ષથી થયેલ તે આજે ધર્મ અને સમાજની રચનામાં અને રૂઢિપરંપરામાં પણ પરિવર્તન મને આ ભંયકર વેદનામાં અપ્રતિમ સમતા આપે છે અને ઘણા અનિવાર્યપણે થયા જ કરે છે. પરિવર્તનના આ સ્વાભાવિકક્રમને - ઘણા સદ્વિચારની લહેરોમાં હું મસ્ત રહું છું. ' પરિવર્તનવાદી ઝડપી બનાવવા માંગે છે; સુરક્ષાવાદી તે ક્રમની મેં મારા જીવનમાં જેના પ્રત્યે ખાસ ખાસ દુર્ભાવ કર્યો હોય તે ગતિમાં રૂકાવટો પેદા કરીને તે ગતિને બને તેટલી ધીમી કરવા પણ તે આત્માની મારા તે દુષ્કૃત્યની ક્ષમાપના ત્રિવિધ સંભામથે છે, કદિ કદિ ઉતાવળું પગલું ભરતા સમાજને તે અટકાવે છે. રીને માંગવાનું મેં શરૂ કર્યું છે અને તે અનુસાર જૈન ધર્મના પણ વસ્તુત: ઉપર જણાવેલ બન્ને બળાના પરસ્પર સંઘર્ષમાંથી જ બંધારણ પ્રમાણે - આવશ્યક ધાર્મિક તેમ જ સામાજિક પરિવર્તન નિર્માણ થતાં રહે છે. શ્રી પરમાનંદભાઈ! આજદિન સુધીમાં મેં આપના આત્માને - સ્વ. ચીમનલાલ કેશવલાલ કડિયા સ્થિતિરક્ષક બળના એક જે કંઈ દુભવવાનું કર્યું હોય, આપના વિચારો માટે પણ દુર્ભાવ અગ્રગણ્ય સુરત પ્રતિનિધિ હતા. તેમનામાં ઊંડી ધર્મશ્રદ્ધા હતી. કરી પાપ કર્યું હોય , જાહેર સભાઓના પ્લેટફોર્મ ઉપરથી આપના તેમણે ૨૮ વર્ષની વયથી પૂરી આવડત તથા હોંશીયારી હોવા છતાં નામનો નિર્દેશ કરીને જે અપકૃત્ય કર્યું હોય તે સર્વ મારા દુષ્કૃત્ય સાંસારિક પળોજણ છોડીને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ જ પિતાનું માટે હું આપની અંત:કરણથી ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું અને જીવન વાળ્યું હતું અને જિંદગીના અંત સુધી જૈન ધર્મની રક્ષા વિનંતીપૂર્વક માંગણી કરું છું કે આપ મારા તે તે અપરાધની અને પ્રચારને જ પોતાની સમગ્ર શકિતને યોગ આપ્યો હતે. માફી કરશે જ. તેમની પ્રકૃત્તિમાં ભારે ધર્મઝનુન હતું. જૈન શ્વે. મૂ. સમાજના આપના વડીલો અને આપની સાથે મારો આમ તે મીઠો સંબંધ જાણીતા સ્થિતિચુસ્ત આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ તેમના પ્રેરણા . છે. આપણે જયારે જયારે મળ્યા છીએ ત્યારે ત્યારે ખુબ આનંદથી ગરુ હતા. સ્થિતિચુસ્ત જૈન આગેવાન શ્રી જીવતલાલ પરતાપસીના સાથી ઊભા છીએ અને શેઠ ભેગીલાલ લહેરચંદને ત્યાં લગ્નમાં તો અને પરમ મિત્ર હતા. ૧૯૨૮થી ૧૯૩૮ સુધીને દશકો આ સમાજમાં આપણે બંનેએ એક ક્લાક સાથે બેસીને ખૂલ્લા દિલે વિચારોની નવા અને જૂના વચ્ચે ઊભા થયેલા અત્યંન્ત ઉગ્ર આન્દોલનને અને આપ લે કરી હતી. આ એક સંસ્મરણ છે. આપની ખૂબ ખૂબ વૈચારિક ઉથ્થાન હતા. આ સમય દરમિયાન વડોદરાની બાલદીક્ષાને કુશળતા ઈચ્છું છું.
લિ. આપના ધાર, ગાંધીજીના નામ સાથે જોડાયેલું વાછડા પ્રકરણ, મારા નામ
- ચીમનલાલ કેશવલાલ કરિયાની ક્ષમાયાચના સાથે જોડાયેલું અમદાવાદનું સંઘબહિષ્કારને લગતું પરમાનંદ- ધાર્મિક ક્ષેત્રે એક વખતના પ્રતિપક્ષી તરફથી આવો પત્ર પ્રકરણ, ધર્મવિરોધી લેખાતી યુવકપ્રવૃત્તિને વિરોધ, દેવદ્રવ્યનો મળતાં અને તે પાછળ રહેલી ઉદાર ક્ષમાયાચનાની ભાવના જોતાં
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૬૫
મારું દિલ હલી ઉઠ્યું. તેમને કેન્સર થયું છે અને તે અસાધ્ય
સ્થિતિમાં છે એ જાણીને મેં અત્યંન્ત ઊંડી ખિન્નતા અનુભવી. સંલગ્ન રાખશે. આથી બીજું શું કહું, શું લખું?
મારા આ અન્તસંવેદનને તેમની ઉપર તરતમાં જ નીચે મુજબનો પત્ર લખીને મે વ્યકત કર્યું હતું :— પ્રિય ચીમનલાલભાઈ,
બુદ્ધ જીવન
મુંબઈ, તા. ૧૨–૧–૬૫ તમારો તા. ૭-૧-૬૫ના પત્ર મળ્યો. વાંચીને એક રીતે ઊંડી ખિન્નતા અનુભવી; બીજી રીતે પ્રસન્નતા અનુભવી. ખિન્નતા એ જાણીને કે તમે ગળાના કેન્સરના વ્યાધિમાં સપડાયા છે અને ડાકટરો તેમાં સારું થવાની બહુ આશા આપતા નથી. પ્રસન્નતા એ જાણીને કે આવી વિષમ પરિસ્થિતિમાં તમે ચિત્તને આટલું બધું સ્વસ્થ રાખી શકયા છે અને સ્થાનાન્તર કરવા માંગતા માનવી સ્વજન સમુદાયની રજા માંગે તેમ ‘બાલ્યું ચાલ્યું માફ’ એમ કહીને જાણે કે તમે વિદાય માંગી રહ્યા છે.
આ પત્રના જવાબમાં શું લખવું તે મને સમજાતું નથી. જ્યારે બાલદીક્ષા અટકાયત અંગેનો આપણા જૈન સમાજમાં તીવ્ર સંઘર્ષ ચાલતા હતા ત્યારે આંદોલનના આવેગમાં તમે મને પ્રતિકૂળ કાંઈક બાલ્યા હશે! કે વર્ચ્યા હશે, તે હું પણ એવી જ રીતે તમને ન ગમે એવું કાંઈક બાલ્યો હોઈશ અથવા તો વર્ષો હાઈશ. હવે જો તમે મને ક્ષમા આપવાનું કહેતા હો તે મારે પણ તમારી પાસે એવી જ ક્ષમાયાચના કરવાની રહી. પણ આ ક્ષમાપ્રદાન મારા પૂરતું કાંઈક ઔપચારિક લાગે છે, કારણ કે મારા દિલમાં – મારા મનમાં ~ તમારા વિષે એવું કોઈ પણ કટુ સ્મરણ છેજ નહિ. આપણે કેટલાંક વર્ષો પહેલાં મુ. જીવાભાઈને ત્યાં મળ્યાનું યાદ છે; પછી તમા જણાવા છે તે મુજબ મુ. ભોગીલાલ લહેરચંદને ત્યાં લગ્નપ્રસંગ ઉપર પણ મળ્યા હતા. આ બન્ને પ્રસંગાનું તમારા અંગે મારા મનમાં કેવળ મધુર સ્મરણ જ અંકિત થયેલું છે. આમ હોવાથી મારા પક્ષે તમને માફી આપવા જેવું કશું જ જાણે કે બન્યું ન હોય એવા મારા મનના ભાવ છે.
આ બધું છતાં તમારી આવી ઉદાર મનની ક્ષમાયાચનામાં હું એક સાચા શ્રાવકનું દર્શન કરું છું અને આવી શુભ વૃત્તિ માટે તમારૂં. હું અભિનંદન કરું છું. આપણે સર્વ સદા ભૂલને પાત્ર સામાન્ય માનવીએ છીએ. એટલે આપણા હાથે અનેક ભૂલો થઈ હોય અને દોષો થવા પામ્યા હોય એ સ્વાભાવિક છે. આમ છતાં પણ પ્રૌઢ ઉંમરે કોઈ પણ સમયે અથવા તો અસાધ્ય વ્યાધિ દરમિયાન કોઈ પણ ક્ષણે જો આપણાથી અંતર્મુખ થવાનું બને, ચિત્તની પરિણતિમાં નિર્મળતા આવે અને મનમાં રહેલા રાગદ્વેષના અધ્યવસાય હળવા બને અને સૌ કોઈ પ્રત્યે ક્ષમાભાવ અને ક્ષમાયાચનાપૂર્વક કેવળ સદ્ભાવની, કેવળ પ્રેમભાવની અનુભૂતિ જો ચિત્તમાં સ્થિર બને તો તે જ જીવનની કૃતાર્થતા છે, સફળતા છે, તે જ સાચું શ્રાવકત્વ છે એમ હું માનું છું. આજે તમારા ચિત્તને આવી પરિણતિ સ્પર્શી છે એમ તમારા પત્રમાંના ઉદ્ગારો પરથી લાગે છે અને એ રીતે તમારૂ માનવી જીવન સફળ બન્યું છે એવા મારો અભિપ્રાય છે. આવા સંતોષપૂર્વક આવી પ્રસન્નતાપૂર્વક—તમારું શેષ આયુષ્ય પૂરું થાય એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે.
હાલ તુરત મારા માટે અમદાવાદ આવવાના કોઈ સંભવ નથી, એમ છતાં જ્યારે પણ અમદાવાદ આવવાનું બનશે ત્યારે તમને મળવાનું હું નહિ ચુકું. મારા આવવા સુધી જવાની ઉતાવળ ન કરશે અને પછીની પણ કોને ખબર છે? ડાકટરોનો ગમે તે અભિપ્રાય હાય, અસાધ્ય લેખાત વ્યાધિ સુસાધ્ય બન્યાના અને નિરાશામાં એકાએક આશાના સંચાર થયાના બનાવા નથી બનતા એમ નથી. એટલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવા છતાં આશા છેડવાની કોઈ જરૂર નથી.
શરીરના ભાગે જે પીડા ભાગવવાની હોય તે ભાગવવી જ
૮૧
રહી, પણ મનને બને તેટલું સ્વસ્થ રાખશે અને શુભ ધ્યાનમાં
લિ. સ્નેહાંકિત પરમાનંદના પ્રણામ
“મૃત્યુ આવે ત્યારે તેને ભેટવા અમે તૈયાર છીએ ” – આવી શેખી આપણે, જ્યારે મૃત્યુની છાયા સરખી પણ આપણી સામે નથી હોતી ત્યારે, ઘણી વાર હળવા દિલે કરતા હોઈએ છીએ; એમ છતાં પણ જેવી રીતે શ્રી ચીમનલાલ કડિયાની બાબતમાં બન્યું તેમ, દર્દ અસાધ્ય છે, બચવાના કોઈ ઉપાય નથી, બે મહિને, પાંચ મહિને મૃત્યુ હવે તો નિશ્ચિત છે એમ ડાકટરો પણ આપણને સ્પષ્ટપણે જણાવે, ત્યાર બાદ ચિત્તનું ધૈર્ય જાળવવું, મૃત્યુને લક્ષમાં રાખીને યથાચિત ધર્મકરણી કર્યું જવી, અને મૃત્યુ અંગે કશી પણ અકળામણ, દુર્ધ્યાન, કે મુંઝવણ ન અનુભવતાં, જેને શુધ્યાન કહે છે એ સ્થિતિમાં મૃત્યુને ભેટવું એ કોઈ રોજબરોજ બનતી ઘટના નથી. અસાધ્ય રોગમાં પોતે સપડાયેલ છે એમ જાણવા છતાં, જાણવા મળે છે તે મુજબ, તે દેવાસના જીર્ણોદ્ધારની અધુરી ટીપ માટે મદ્રાસ જેટલે દૂર પ્રવાસ કરી આવ્યા હતા, એટલું જ નહિ પણ, તે મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે તેઓ દેવાસ જઈ આવ્યા હતા. વળી શંત્રુજયની યાત્રા પણ આ ગાળા દરમિયાન તેઓ કરી આવ્યા હતા. ક્ષમાયાચનાના પત્રા તે પોતાના સ્વજન સંબંધીઓને જ માત્ર નહિ પણ જેની જેની સાથે અથડામણમાં તેઓ આવ્યા હતા તે દરેક વ્યકિતને તેઓ લખી ચૂકયા હતા. સમય જતાં દર્દી ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતા, બાલી શકાતું નહાવું, તાવ ચાલુ હતા, સાજા વધવા માંડયા હતા, – આ બંધુ છતાં ભગવાનના ગુણાનુવાદમાં તેઓ મસ્ત રહેતા હતા. સ્તવન, ઢાળ કે સઝાઈ ગાઈને તેમને સંભળાવવામાં આવે ત્યારે તેઓ ભકિતના રોમાંચ વડે ઊંચાનીચા થઈ જતા, નાચી ઊઠતા. આવું અસહ્ય દર્દ હોવા છતાં, કદિ પણ તેમણે અરેરાટી ઉચ્ચારી નહોતી, કોઈ દિવસ દીનતા દાખવી નહોતી. આ કેવળ વીરોચિત મૃત્યુ હતું. આમ મરીને તેમણે મૃત્યુને નિ:શસ્ત્ર બનાવ્યું હતું. આવી વ્યકિતને આપણું માથું નમ્યા વિના કેમ રહે? મૃત્યુ સામે આવીને ઊભું રહે ત્યારે આપણામાં પણ આવું ધૈર્ય પ્રગટે એવી આપણી નિરંતર પ્રાર્થના હા!
પરમાનંદ
ખરો જૈન
કાણું?
આજે જન સમાજ એક કામમાં બંધાઈ રહ્યો છે. વિચારોમાં સંકીર્ણતા ઘર કરી બેઠી છે. જૈન વિચારધારા વ્યાપક છે, પણ તેના પ્રચાર કરવાવાળાની અનુદારતા જ તે સંકીર્ણતાનું કારણ છે. જો આ વિચારો માનવીમાનવી માટે ખુલ્લા રાખવા હોય તે દષ્ટિકોણને ઉદાર બનાવવા પડશે. જૈનત્વ અંગે હું સંખ્યાને મહત્વ આપતો નથી. સંખ્યા મહત્ત્વ રાખે છે અને તેનું પણ અમુક ગૌરવ છે, પરંતુ હું માનું છું કે અહિંસા તથા સમન્વયમાં વિશ્વાસ ધરાવતા જૈન પણ જૈન છે.
અહિંસા તથા અનેકાન્તના પ્રસાર જેટલા આજે થયા છે, સંભવત : ભગવાન મહાવીરના સમયમાં એટલા નહોતા થયા. આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સમન્વય તથા સહઅસ્તિત્વની ચર્ચા. ચાલ્યા કરે છે. વિરોધી વિચારધારાવાળા દેશોની વચ્ચે સમન્વય તથા સહઅસ્તિત્વની ભાવના શું સ્યાદ્વાદનો વિજય નથી ? યુદ્ધનાં વાદળ ફરી ફરી ચઢી આવે છે અને વિખરાઈ જાય છે. શું તે અહિંસાની સફળતા નથી.? આજે કઈ પણ સમસ્યાના સમાધાનમાં સંઘર્ષ અને શસ્ત્રની જગ્યાએ સમજાવટની નીતિ અપનાવવામાં આવે છે. કિંતુ અહિંસા તથા અનેકાન્તના જેટલા વિકાસ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જોવા મળે, છે તેટલા જૈનામાં જોવા મળતા નથી. બહાર જૈનત્વ ફેલાઈ રહ્યું છે; અંદર ખાખરાપણું જામી રહ્યું છે. આજે આવશ્યકતા છે. સાંસારને જૈન બનાવવા પહેલાં જૈનને ખરા— વાસ્તવિક–જૈન બનાવવાની. હું માનું છું કે, વિભિન્ન તત્વ, ભાષા તેમ જ વિચારોની વચમાં પોતાને જે સંતુલિત—સમધારણયુકત રાખે તે જ. ખરો- વાસ્તવિક જૈન છે. આચાર્ય તુલસી
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રમુખું જીવન
✩
કચ્છડા બારે માસ
✩
(અમે ફેબ્રુઆરી માસની ૧૭મી તારીખે કચ્છની મુસાફરીએથી મુંબઈ પાછા ફર્યા ત્યાર બાદ થોડા દિવસેાના ગાળે મારા મિત્ર શ્રી ખીમજીભાઈ ભુજપુરીઆએ તા. ૨૮-૨-૬૫ના મુંબઈ સમાચારના સાપ્તાહિકમાં પ્રગટ થયેલા કચ્છના મુલકની કેટલીક રસિક હકીકતો રજૂ કરતો લેખ મારી ઉપર મોકલી આપ્યો. આજે જ્યારે ‘સુકી ધરતીનાં મીઠાં સ્મરણા'ની લેખમાળા પ્રબુદ્ધ જીવનમાં પૂરી પ્રગટ થઈ ચૂકી છે ત્યારે તેના અનુસંધાનમાં આ લેખ એક મધુર પુરવણીની ગરજ સારશે એમ સમજીને નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી. )
ર
શિયાળે સેરઠ ભલા, ઉનાળે ગુજરાત; ચામાસે વાગડ ભલા, કચ્છડા મારે માસ! ” સ્ટીમર તદૃન ધીમી પડી ગઈ હતી. કચ્છની ધોળી દૂધ જેવી કંઠાર સ્પષ્ટ દેખાતી હતી. ઉતારૂઓએ બિસ્તરા સમેટવા માંડયા હતા. તૂતક પરથી દીવાદાંડી અને મચ્છવા જોતા લોકોમાં દક્ષિણ આફ્િ કાનું એક ખાજા કુટુંબ તથા ઈથિયોપીઆથી આવતું એક જૈન કુટુંબ પણ હતું. ખાજા તથા જૈન વૃદ્ધ પુરુષો ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરતા હતા. બન્નેની આંખામાંથી દડદડ આંસુ વહેતા હતા. એમણે સ્વસ્થતા પ્રાપ્ત કર્યા બાદ, મે' સહાનુભૂતિપૂર્વક પૂછપરછ કરી. જાણવા મળ્યું કે તેઓ એક પેઢીના ગાળા પછી જનમભામકાની મુલાકાતે આવતા હતા. દેશની માટીના દર્શનના એ આંસુ હતા. ખાજા કુટુંબ તા ટ્રાન્સવાલમાં સુખી હતું. દેશની ધૂળ માથે મૂકવા સિવાય અહીં આવવાના બીજો કોઈ હેતુ નહોતો.
પણાસા દેશમાં
“ત્યાં માતૃભાષા કઈ રીતે શીખા છે? શી સગવડો છે?” એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, “અમારા ગામમાં પાંચ જ ગુજરાતી કુટુંબ છે. આમ તા શાળા કાલેજોમાં આફ્રિકન જ શીખીએ છીએ પણ માદરેવતનની જબાન લુપ્ત ન થાય, એટલે ગુજરાતી બાળાથીની એક નિશાળ ચલાવીએ છીએ.” કચ્છને કાંઠે આવાં દશ્યો અપવાદરૂપ નથી. દર મેાસમે મુંદ્રા, માંડવી, જખૌ કે એવું કોઈક નામ લેતા કોઈને કોઈ વતનભૂખ્યા કચ્છ આવતા હોય છે, કોઈ સાધનસંપત્તિ વિના કે રાજસાની કોઈ એથ વિના, જગતના પાણાસા જેટલા દેશામાં કચ્છીએ પથરાઈ ગયા છે. ઝાંઝીબાર, સીાલ, મસ્તક, મોમ્બાસા એડન વગેરેની એશિયન વસાહતા એટલે જાણે કચ્છ સૌરાષ્ટ્રના ખરબચડા શહેરોની નાની આવૃત્તિઓ.
આપણા અનેકાનેક પ્રશ્નાને કારણે આપણા વિદેશવાસી બાંધવાના 'સુખદુ:ખને આપણે વિસારે પાડયા છે, તેમનામાં રસ લેવાનું પણ લગભગ છેડી દીધું છે, પરંતુ તેઓ તો અનિશ જન્મભૂમિની યાદના દીવા જલતા જ રાખે છે.
ભારતના અન્ય વિસ્તારોમાંથી લોકો પરદેશી સ્ટીમરો મારફત બહાર ગયા, પણ કચ્છના અખાતના લોકોએ પેાતાનાં જ વહાણામાં દરિયો ખેડયો. અહીંથી ભલે કંઈ ન લઈગયા, ત્યાંથી તો પાટલા ભરીને લક્ષ્મી લાવ્યા છે, અને આપણાં ખાધવાળા, ઉદ્યોગ વિનાના, ઉપેક્ષિત વિસ્તારોને જીવતા રાખ્યા છે.
સાગરની દાતી
ઉપેક્ષાની વાત કરીએ છીએ, અને જવાંમર્દી તથા જાનફેસાનીથી ભરેલ કચ્છની દરિયાવટ યાદ આવે છે. એ દરિયાવટના ઉજળા ઝંડો પરંપરાથી સાચવતી આવી છે ખારવા અને ભડાલા જેવી નિર્દિકચન કોમેડ. દરબાર વર્ષની ઉંમરે ભૂમિની હૂંફ અને કુટુંબની મમતા છાડીને તેઓ નીકળી પડે છે. સમુદ્રના પ્રવાહો અને આકાશના તારાએની એમની સૂઝસર્મજ અદ્ભૂત છે. દુનિયાના શ્રેષ્ઠ ખલાસીએમાં તેમનું સ્થાન છે. અંગ્રેજ, આરબ કે ડચ વહાણવટીઓની નોંધપાથીઓમાં એમની અનેક પ્રશસ્તિકથાઓ આલેખાયેલી છે.
ભારતના આજને દેશી વહાણા મારફતે થતા વિદેશ વ્યાપાર મોટે ભાગે કચ્છી ખલાસીઓ જ કરે છે. અર્ધ ટનના વહાણમાં ટ્રાન્સમિટરની મદદ વિના બે ત્રણ હજાર માઈલનો મહાસાગર ખૂંદવા,
તા. ૧૬૨-૬૫
એ તેમને આજે ય રમતવાત છે. એમની ફરિયાદ એટલી જ છે કે આ યોજનાનો લાભ માછીમારોને મળ્યા છે, એટલે એમને નથી મળ્યો, ખલાસી જવાન
બીજા વિશ્વયુદ્ધમાં દુશ્મન સબમરીના અને વિનાશિકાઓના ટોરપીડો અને તેપાના ભાગ તે થયા હતા. એકલા માંડવીના સા જેટલા વહાણા યુદ્ધના ખપ્પરમાં હોમાયા હતા. મલાયા, હિંદી ચીનની અટકાયતી છાવણીઓમાં કેટલાય કચ્છી ખલાસીઓના જાન ગયા હશે. અગ્નિ એશિયાના નૌકા યુદ્ધોમાં પોતાનાં સગાં ગુમાવ્યા હોય, એવા માણસા તા માંડવીની શેરીઓમાં તમને આજેય સામા મળે. બાર વર્ષની વયના હોવા છતાં અને વાંક ગુના વગર યુદ્ધ કેદી તરીકે યાતનામય વર્ષો મલાયામાં વીતાવ્યા હો, એવા ખલાસી જવાનોને હું ઓળખું પણ છું. આ દરિયાવટ હવે મરી રહી છે. પ્રજા સમક્ષ છેલ્લી બુલંદ ઘા નાખવાનું હવે એના ગળામાં જો નથી. દર વર્ષે બે પાંચ કસબી માલમા દરિયાને ખાળે પાઢે છે. આવતી કાલે કદાચ આ ઉજજવળ તવારિખ ગંઈ કાલના લાકસાહિત્યનું સંભારણુ' બની જશે.
ખોટા ખ્યાલા
કચ્છ તળ ગુજરાત કે સૌરાષ્ટ્રથી બહુ દૂર નથી. ઉત્તર ગુજ રાતનું પીપરાલા કચ્છના ગામથી દસ જ માઈલ દૂર છે. આખા પરથી માંડવીની દીવાદાંડીનું અજવાળુ` જોઈ શકાય છે. કંડલા અને નવલખી વચ્ચેનું અંતર માત્ર ૨૪ માઈલનું છે. આમ છતાં પાડોશી પ્રાંતામાં કચ્છ વિષે જેવું અજ્ઞાન પ્રવર્તે છે, એવું જ ખુદ ગુજરાતમાં અને આપણા પાઠયપુસ્તકોમાં જોવામાં આવે છે. કચ્છમાં રેતીના વાવંટોળ વાતા હશે. ઉનાળામાં ધામ ધખતા હશે; પાણી વિનાના રણમાં હાડપિંજરો નજરે ચઢતાં હશે. વગેરે લોકોનાં ખ્યાલા છે. કેટલીક નવલકથાએ પણ કચ્છના રણની રેતીમાં લશ્કરો દટાઈ ગયાનું બયાન રજૂ કરે છે. કોઈ કોઈ ચોપડીમાં દિવસા સુધી રસ્તો ન મળવાથી વણઝારો ભૂલી પડીને નાશ પામ્યાની વાતો છે.
સાચી વાત એ છે કે આ રણમાં પાંચ મહિના સુધી તે બબ્બે ફીટ પાણી ભરેલ હોય છે. ત્યાં બબ્બે નદીએ ઠલવાય છે. ખૂબ મેોટી જીવસૃષ્ટિ ત્યાં છે, જગત્માં અનન્ય એવી લાખા ફ્લેમિંગો પક્ષીઓની અદ્ભુત વસાહતો છે. દર વર્ષે પાંચ દસ ઈંચ વરસાદ થાય છે. દાયકાઓથી આ ‘રણ’ માર્ગે વાહનો પસાર થાય છે. કેટલાક સ્થળે તે રણ ઓળંગતાં ઊંટને બે કલાક લાગે છે. પાણી ન હોય ત્યારે મોટરકારો સહેલાઈથી અર્ધા કલાકની અંદર રણ પાર કરી શકે છે. સરસ હવામાન
ઉષ્ણતામાનની દષ્ટિએ કચ્છ વધુ શીતળ છે. વિજયવિલાસ, માંડવી, કાશી વિશ્વનાથ જેવાં સ્થાનોએ ભર ઉનાળે પારા દક્ષિણ ગુજરાત કરતાં વીસ અંશ નીચા હોય છે. મે મહિનામાં બપોરનું ઉષ્ણતામાન માથેરાન કે આબુ સાથે સરખાવી શકાય એવાં ગુજરાતના સ્થાના છે. ઓખા, માંડવી, દ્વારકા માંડવીની આસપાસના કાંડી વિસ્તારોમાં ઉષ્ણતામાન ૯૫ અંશ ઉપર ભાગ્યે જ જાય છે.
કચ્છમાં પાંચ લાખ ઢોરઢાંખરને પોષતી ગોચર જમીન છે. હજારો ગાંસડી રૂ બહાર મોકલવામાં આવે છે. શેરડી શિંગ, કેળાં, પપૈયા, કેરીના પણ પુષ્કળ પાક થાય છે. બન્ની વિસ્તારમાં ત દૂધની નદીઓ વહે છે એમ કહી શકાય. ત્યાં વસતિ માંડ ૩ હજાર છે પણ ગાય, ભેંસાની સંખ્યા ૨૫ હજાર ઉપર છે.
ખૈબર ઘાટની પાકિસ્તાની ફોજોના હયદળમાં કચ્છી ઘોડાની આલાદા ઉછેરવામાં આવે છે જ્યારે પાણીદાર ઘોડાના ઉછેર હવે
Page #169
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૧૫
પ્રબુદ્ધ જીવન
પરદેશી પંખી
કચ્છમાં લગભગ મરવા આવ્યો છે. આમેય આપણા આજના જીવ
ગામડાંઓ આવી અનેક વાતોથી પોતાના સાંસ્કૃતિક જીવનને નમાં જાતવંત ઓલાદની જરૂર કયાં છે!
" " 'સમૃદ્ધ રાખે છે. એવું જ આગવું છે તેનું ભકિતસાહિત્ય. મધ્ય
આ યુગમાં સંત દાદા મેકણે હરિજન ઉદ્ધારને અવાજ ઉઠાવ્યો હતે. માંડવી, મુંદ્રામાં આધુનીક ખાતરોથી બાગાયતી પાકો તૈયાર .
- કલા કારીગરી કરવામાં આવે છે. દાડમ, મેસંબી, ચીકુ, "રૂખની ઘણી વાડીએ
ગ્રામજનેના કલાકૌશલ્યને વારસે પણ સમૃદ્ધ છે. બન્નીના જોવા મળે છે. ગુજરાતના શ્રેષ્ઠ વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષણ ઈંદરજી -
મુસ્લિમ આહિરાણીઓનું ભરતગુંથણ આજે ભારતની હસ્તકલા કારીઆ વિસ્તારના હતા.
ગીરીમાં ગણનાપાત્ર મહત્ત્વ ધરાવે છે. કલાની આ સૂઝ અધરી આકૃ
તિઓ તૈયાર કરી શકે છે. ભૂજ વગેરે શહેરોમાં તૈયાર થતી બાંધણીઓ કચ્છ યાયાવર પક્ષીઓના માર્ગ પર આવેલું છે. ગ્રીસ, કીટ,
મુંબઈની ગુજરાતણોમાં ફેશન ગણાય છે. પેઈન, સાઈબીરિયાથી આવતાં અનેક જાતના પ્રવાસી પંખીએ અહીં કરછના વિશાળ પટમાંથી ઠેરઠેર પુરાતત્ત્વના અવશેષો મળી આવે ઓસ્ટ્રેલિયા, માડગાસ્કર તથા આફ્રિકા ખંડથી આ આવેલા પક્ષીઓને છે. ક્ષત્રપકાળના શિલાલેખ, સિક્કાએ, ગુપ્તત્તર, કાલીન કોટાયના મળે છે. શરદ અને હેમંત ઋતુમાં તે ગામડાના નાનાં તળાવો પણ
અવશેષ, મોઢેરા તથા દેલવાડા કાળની શિલ્પાકૃતિઓ પ્રાચીન ઈતિ
હાસની સાંકળની નિદર્શક છે. કચ્છમાંથી કર્કવૃત્ત પસાર થવું જાતજાતના આકર્ષક પક્ષીઓના કલબલાટથી ગાજી ઊઠે છે. જેઓ
હોવાથી ત્યાં પ્રાચીન કાળમાં સ્થળ સાથેના સૂર્યમંદિરોના અવશેષ આ વિસ્તારને જાણે છે એવા નામી પ્રકૃતિ કલાકારો અને કેમેરાના
પણ જોવા મળે છે, સ્વર્ગ તરીકે ઓળખાવે છે. છેક નારાયણસરોવરથી ભદ્રસર સુધી અખાતને મધ્ય યુગમાં યુરોપમાંથી કાચ, તોપ, ઘડિયાળ, મીનાકામ વગેરે કાંઠે સેંકડો ફલેમિંગો ફેલાઈ ગયા છે. હજારો માઈલ દૂરના પિતાના
ઉદ્યોગેનું ટેકનિકલ જ્ઞાન મેળવીને રાયસિહ માલમ કચ્છ આવ્યા અને
ત્યાં રીતસરના ઉદ્યોગ ખીલ્યા. પ્રદેશને છાડી તેઓએ અહીં કાયમી વસવાટ કર્યો છે. બન્નીના સુર
કચ્છના મધ્યમ કક્ષાના માંડવી બંદરમાં તો છેક ગઈ કાલ સુધી ખાબો જ્યારે પોતાના બચ્ચાંઓ સાથે મહાસાગરના લાંબા પ્રવાસે ૮૪ દેશના જહાજોના વાવટા ફરકતા. આજે વરસ દહાડે દરિયાનીકળે છે, ત્યારે એ ઘાસિયા પ્રદેશમાં ધોળે દિવસે અંધારું થઈ જાય માર્ગો પોણો લાખ ઉતારૂઓ ત્યાં ઊતરે છે. પણ તેની આજાબાજા છે. આખું આકાશ ઘનઘોર બની જાય છે. એટલાંટિક ટાપુઓ કે જ્યાં
ચાલીશ માઈલ સુધીમાં હજી પણ રેલવે નથી. જખૌ, અને મુંદ્રા પણ
નાની કક્ષાનાં મહત્ત્વના બંદરો છે. કચ્છમાં એક મહાબંદર, એક મધ્યમ ભેડા હજાર ફલેમિંગો ઉછેર માટે આવતા, ત્યાં દર વર્ષે દુનિયાભરમાંથી
બંદર અને પાંચ નાની કક્ષાના બંદરો છે, પણ મોટા ભાગના બંદરો પ્રવાસીઓ ઊતરી પડતા. બન્નીની હંજનાળ સમગ્ર જગતના પ્રવા- આજે ઉપેક્ષિત છે. કચ્છમાં લાખ ટન મીઠું થાય છે. એ બાદ સીનું કેન્દ્ર બની શકે, પણ એ માટે બે બાબતે જરૂરી છે. પ્રવા- કરતાં પેટ્રોલિયમ વગેરે ખનિજોના વિકાસની વાત પર લોકોએ - સીએને સગવડો તથા પક્ષીઓને રક્ષણ.
' જીવવાનું છે. ' ' , " પરોણાગત
- પરિણામે કરછમાં ભયાનક ગરીબી છે. છેલ્લાં બે દાયકામાં ત્યાં
મોંઘવારીમાં અનેકગણો વધારો થયો છે. સ્વરાજ પહેલાં તેના બંદરે કચ્છની વસતિ છ લાખની છે. દસેક લાખથી વધુ કચ્છીઓએ
મુકત હોવાથી ત્યાં અતિશય સેંઘવારી અને સમૃદ્ધિ હતાં. બહાર કાયમ વસાટ કર્યો છે. કચ્છ પ્રદેશનું ક્ષેત્રફળ અઢાર હજાર કે
બસમાઈલની સરહદ પાકિસ્તાનને સ્પર્શતી હોવાથી સંરક્ષણ માઈલનું છે. ત્યાં એક હજાર ગામડાઓ છે. પરિણામે લેક માણસની • • દષ્ટિએ કચ્છનું મહત્ત્વ બહુ છે. છઠ્ઠી સદીમાં આરાએ સિધ લીધું, - હુંફના ભૂખ્યાં છે. કચ્છનું આતિથ્ય ભારતની પરોણાગતની પ્રાચીન પછી કચ્છની સરહદેથી ભારતમાં પ્રદેશ મેળવવા અનેક હુમલા થયેલા, પરંપરાને ઝેબ આપે એવું હોય છે.
પણ ખમીરવંતી ખડતલ પ્રજાએ આક્રમકોની એ મુરાદ છેક સુધી .. કચ્છની ભાષા ગુજરાતી છે. વસ્તીને દરેક માણસ ગુજરાતી
બર આવવા ન દીધી. આજે પણ કચ્છના સુદઢ બાંધો ધરાવતા લોકો :
પિતાના પ્રાચીન અને મધ્યયુગના કિલ્લાઓ, પાળિયાઓ અને સમાન જાણતા જ હોય છે, જ્યારે કેટલીક મોટી કોમેની બોલી કચ્છી છે. ધિઓ માટે ગૌરવ લે છે. ' કચ્છી જોમવંતી બોલી છે. કચ્છનું ભાતીગળ-રંગીન લોકસાહિત્ય
આમ કચ્છમાં લોકજીવન કે ભૌગોલિક વૈવિધ્ય છે એટલું જ એ બોલીમાં સચવાયું છે.
નહીં પ્રશ્નોનું ય વૈવિધ્ય છે, એના તરફ હવે લક્ષ દેરવવું જ પડશે. - લોકસાહિત્ય
ગુજરાતી અસ્મિતાના આ સુશોભિત મણકાની ઉપેક્ષા હવે નહિ થઈ " આ લોક સાહિત્યના જેસલ-તોરલ તથા હોથલના પાત્રો પ્રખ્યાત
શકે. પરંતુ એ ઉપેક્ષા માત્ર આજની છે- આવતી કાલની નહીં.
, નાનાલાલ વસા છે. જેસલ તોરલની સૌન્દર્યકૃતિમાં લોકકવિએ માનસશાસ્ત્રના ઊંડાણને પરિચય કરાવ્યો છે. “ પાપ તારાં પરકાશ, જાડેજા, ધરમ તારો
ભારત જન મહામંડળ, મુંબઈ શાખાદ્વારા સંભાળરે, તારી બેડલી બૂડવા નહિ દઉં.” એમ કહીને તેરલ યોજાયેલી પયુષણ વ્યાખ્યાનમાળા જેસલના મનને ડંખ ઉતારી દે છે. એકતારે હાથમાં લઈને ગામડાના ઓટલા પર કોઈ બારોટને દર્દભર્યા કંઠે જેસલ-તોરલ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત જૈન મહામંડળના ઉપક્રમે ગાતો સાંભળવો, એ એક લહાવો છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૩ થી ૨૮ ઑગસ્ટ સુધી-રોમ ૬ દિવસ , “હાજી કાસમ તારી વીજળી, ભર દરિયે વેરણ થઈ.” એ લોક- માટે રોજ સવારના ૯ થી ૧૦ સુધી મરીનડ્રાઈવ ઉપર મરીન લાઈન્સ સાહિત્યનું કરુણ ગીત આજે પણ કચ્છના ગ્રામજનોના દિલ હચ- સ્ટેશનની સામે આવેલ અણુવ્રત સભાગારમાં અને એક દિવસ તા. મચાવે છે. સમુદ્રની હોનારતે ત્યાં કોઈ વાર્તા નથી, વાસ્તવિકતા છે. ૨૯ ઑગસ્ટ રવિવારે સવારના ૯ થી ૧૦-૩૦ સુંદરાબાઈ હોલમાં
“જ્યારે ‘ચડી ચકાસર પાળ, હલો હોથલ ન્યારીઉ યોજવામાં આવેલ છે. ' વછાઈ વિઠી વાળ, પાણી માથે પદમણી.
આ પ્રસંગે જાણીતા વ્યાખ્યાતાઓ મુનિ શ્રી રાકેશકુમારજી, (ચકાસર તળાવના પાણીમાં અપ્સરા હોથલ પોતાના વાળ
ડૉ. ભગવાનદાસ મહેતા, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી કરસનદાસ ચારેકોર ફેલાવી સ્નાન કરી રહી છે. તળાવની પાળે ચડીને, ચાલો
માણેક, વિધાનસભાના અધ્યક્ષ શ્રી ટી. એસ. ભારદે તથા. આચાર્ય સ્નાન કરતી સુંદરીને જોઈએ) આ પ્રેમકથામાં નાયક પાસે આ શબ્દો રજનીશજીનાં પ્રવચને થશે. બેલાવીને લોકકથાકાર શ્રેતાઓને અનેખી સૃષ્ટિમાં લઈ જાય છે. શ્રી ગુજરાતી કેળવણી મંડળ, માટુંગા તરફથી વાર્તામાં વતનનું અભિમાન પણ ઝળકે છે. પદ્મિનીને કચ્છ જેવા સુક્કા મુલકમાં લઈ આવવાને કઈ રીતે સમજાવવી? ઓઢો કહે છે...
જાયેલી વ્યાખ્યાન માળા ' કનડે મોતી નિપજે, કચ્છ મેં થીએતા મઠ
ઉપર જણાવેલ મંડળ તરફથી પ્રિન્સીપાલ રામજોશીના પ્રમુખહાલ હોથલ કચ્છડે, જ્યાં માડુ સવા લાખ
પણા નીચે તા. ૨૨-૮-૬૫ રવિવારથી તા. ૨૯-૮-૬૫ રવિવાર (કચ્છમાં આમ તે મઠ જ નિપજે છે, પણ ત્યાં માણસે સુધી માટુંગામાં આવેલા સમતાબાઈ હૅલમાં આઠ દિવસની વ્યાખ્યાનસવા લાખની કિસ્મતના છે.)
માળા યોજવામાં આવી છે.
, નાનો
Page #170
--------------------------------------------------------------------------
________________
182
૮૪
પ્રબુદ્ધ જીવન
*
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી પુબઇ જૈન યુવક સ`ઘ તરફથી ઑગસ્ટ માસની ૨૩ તારીખ સામવારથી ૩૦ તારીખ સેામવાર સુધીએમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા યેજવામાં આવી છે. આ આઠે દિવસની વ્યાખ્યાનસભાએાનુ પ્રમુખસ્થાન અધ્યાપક ગૈારીપ્રસાદ ચુનીલાલ ઝાલા શાભાવશે. શરૂઆતના પાંચ દિવસની વ્યાખ્યાનસભાએ ફૈચમ્બ્રીજ ઉપર આવેલા લેવાન્સ્કી લાજમાં સવારે સાડાઆઠ વાગ્યે ભરવામાં આવશે અને છેવટનાં ત્રણ દિવસની વ્યાખ્યાનસભાએ ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજમ્મુ છે: - તારીખ સ્થળ વ્યાખ્યાનવિષય ૨૩ સામવાર લેવાન્સ્કી લૌજ ગુજરાતી અહિ સાક્ષેત્રે અન્યનિરપેક્ષ કત્વવિચાર॥
ભાષા
""
૨૪ મગળવાર
33
૨૫ બુધવાર
,,
૨૬ ગુરૂવાર
,,
૨૭ શુક્રવાર
ע
સ્વામીશ્રી રંગનાથાનઃ
સ્વામીશ્રી પ્રણવતીર્થં સા, મૃણાલિની દેસાઇ
શ્રી વી. એસ. પાગે
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
શ્રી વસતરાવ નાગેળકર આચાય યશવંત શુક્લ
૨૮ શનિવાર ભારતીય વિદ્યાભવન આચાર્ય મનુભાઇ પંચોળી
પ્રાજિકા આત્મપ્રાણા આચાર્ય મનુભાઇ પંચેાળી પ્રાજિકા આત્મપ્રાણા
પડિત દેવેન્દ્રવિજય
શ્રી ઉમાશ’કર જોષી આચાર્ય રજનીશજી
35
આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઇબહેનેાને સભાસ્થળે વખતસર પહેાંચવા, વ્યાખ્યાને ચાલતાં હોય તે દરમિયાન પૂરી શાન્તિ જાળવવા અને શ્રી મુંબઇ જૈન યુવક સંઘને તેમ જ સંઘની વિવિધ પ્રવૃત્તિને આર્થિક સહાય વધુ સીચિત કરવા પ્રાર્થના,
,
૨૯ રવિવાર
ל
7)
,,
૩૦ સેામવાર
,,
23
""
,
39
,,
""
15
27
,,
""
,,
33
વ્યાખ્યાતા શ્રી ઉછર ગરાય ઢેબર
તા. ૨૩-૮-૬૫ થી ૩૦-૮-૬૫
૪૫-૪૦ ધનજી સ્ટ્રીટ,
મુંબઇ ૩.
સ્વામીશ્રી રંગનાથાન શ્રી રજનીકાન્ત માદી
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસ‘ગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકો સાથે કિ`મત રૂા. ૩, પોર્ટેજ ૦૦-૫૦ માધિસત્વ
સ્વ. ધર્માનંદ કોસખ્ખી રચિત . મૂળ મરાઠી નાટક અનુવાદક :
(11.94-6-444
પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઇતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કાઇ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો.
સત્ય શિવ સુંદરમ્
દર્શોન
શ્રી પરમાન ંદ કુંવરજી કાપડિયા તથા શ્રી ર્કાન્તલાલ મડિયા કિમત રૂા. ૧-૫૦, પાટેજ ૦૦-૧૫ મુંબઇ જૈન યુવક સંધના સભ્યા તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્યં શિવં સુન્દરમ્ કિ‘મત રૂા, ૨, ખેાધિસત્ત્વ: કિ’મત રૂા. ૧
અંગ્રેજી
The Spirit of Indian Culture ગુજરાતી શ્રી અરવિદની દૃષ્ટિએ પુનર્જન્મની વિચારણા
'ગ્રેજી
Shree Ramakarishna and the Spiritual Heritage of Humanity
ગુજરાતી વેદાન્તનું સમ્યક્ સ્વરૂપ ગુજરાતી વ્યવહાર અને કયાગ
મરાઠી તત્વાર્થ સૂત્ર અને પાત’જલ યોગસૂત્ર ગુજરાતી આલ્બર્ટ સ્વાઇત્ઝર હિંદી વિજ્ઞાન અને અધ્યાત્મ ગુજરાતી મૃત્યુની વિભાવના
ગુજરાતી ભારતીય ઇતિહાસના પ્રવાહ અને મેધ ગુજરાતી શ્રી રામકૃષ્ણપરમહ’સની જીવનસાધના ગુજરાતી ભારતીય ઇતિહાસના પ્રવાહ અને મેધ ગુજરાતી શ્રી મા શારદામણિદેવી
ભુજના
ગુજરાતી ઇશાવાસ્ય: અ-મૃતજીવનનુ ઉપનિષદ હિંદી સત્ય, શિવ, સુન્દરમ્
માલિક: શ્રી મુ ંબઇ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ
પંડિત લેખાના
રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ
મંત્રીએ, શ્રી મુંબઇ જૈન યુવક સંઘ.
અને ચિન્તન
સુખલાલજીનાં આજ સુધીના ગુજરાતી તથા હિંદી સંગ્રહ–બે વિભાગ ગુજરાતી: એક વિભાગ હિંદી; કુલ ત્રણ વિભાગમાં
કિંમત રૂા. ૨૧; પૈકીગ પોસ્ટેજ રૂા. ૪ મુંબઇ જૈન યુવક સંધના સભ્ય તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે કિમત રૂા. ૧૮
પ્રબુદ્ધ જીવનની ફાઇલ કિંમત રૂા. ૬
પ્રબુદ્ધ વનના ગ્રાહક અને1
વાર્ષિક લવાજમ રૂા. ૪
મળવાનું ઠેકાણું : મુંબઇ જૈન યુવક સ’ઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ મુ બઇ-૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કાટ, મુંબઇ,
Page #171
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણ વર્ષ ૨૭ : અકે હું
મુંબઇ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૫, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુબઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા
શ્રી પરમાનંદકુવરજી કાપડિયા
✩
બુદ્ધિ, પ્રબુદ્ધિ, પ્રજ્ઞા
(ભાઈ કિસનસિંહ ચાવડા જેએ મારા વર્ષોજૂના મિત્ર છે અને જેઓ કેટલાક સમયથી સ્વામી કૃષ્ણપ્રેમના સાન્નિધ્યમાં આધ્મારા નજીક મીરતાલા ખાતે આવેલા સ્વામીજીના આશ્રમમાં રહે છે તેમની સાથે તાજેતરમાં થોડોક પત્રવ્યવહાર થયો, તેમાં તેમના તા. ૫-૮-૬૫ નો પત્ર વાંચીને મે તેમને જણાવ્યું કે, “તમે તા બુદ્ધિના વિષય ઉપર એક મિતાક્ષરી નિબંધ લખી નાંખ્યો. આ પત્ર વાંચીને આનંદ થયો એમ કહેવાની જરૂર ખરી ? તમારી ઈચ્છા હોય તો ‘પ્રબુદ્ધ જીવન’ના વાંચકોને આપણા આ પત્રવ્યવહારના ભાગીદાર બનાવીએ, કારણ કે આ પત્રમાં ખાનગી લેખાય એવું કશું નથી. પ્રબુદ્ધ જીવનના વાચકોને તેમાંથી વિચારવાનું જરૂર કાંઈક મળી આવશે.” તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, “મારા પાંચમીના પત્રથી તમને આનંદ થયો એ જ એ પત્રની સાર્થકતા. તમે આ પત્રવ્યવહાર ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ કરીને એના વાંચકોને પણ આનંદના ભાગીદાર બનાવવાની સૂચના કરી છે એમાં મને કશા જ વાંધા ન હોય.” આમ તેમની અનુમતિપૂર્વક તેમની સાથે તાજેતરમાં થયેલા પત્રવ્યવહાર કાંઈક સંકોચ સાથે નીચે પ્રગટ કરું છું. સંકોચ એટલા માટે કે આ પત્રામાં અંગત લેખાય એવા ઉલ્લેખ ઠીક પ્રમાણમાં અન્તર્ગત થયેલા છે જે સામાન્યત: હું પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા ન ઈચ્છું. પણ ભાઈ સૈિનસિંહના તા. ૫-૮-૬૫ના પુત્રના સંદર્ભને યથાસ્વરૂપે સમજવા માટે અનિવાર્ય લાગવાથી તે ઉલ્લેખ પ્રગટ કરવાનું ઉચિત ધાર્યું છે. પરમાનંદ)
મીરતાલા, તા. ૧૫-૭-૬૫
પ્રિય પરમાનંદભાઈ,
જૂના કાગળો તપાસતા હતા તેમાં ‘પ્રબુદ્ધ જીવન' ના તમે એની રજત જ્યંતીના અહેવાલના મોકલેલા અંકો મળી આવ્યા. ત્યારે એ જોઈ શકયો નહાતા. થોડી નિરાંત હતી એમાં જોઈ ગયા. એક રીતે એ તમારા જીવનની પ્રગલ્ભ પચ્ચીસીનું વૃત્તાંત્ત છે. કોઈ પણ એક કાર્યને એકનિષ્ઠાથી પચ્ચીસ ત્રીસ વરસ સુધી ઉપાસ્યા કરવું એ પોતે જ એક સાધના છે. તમે જન્મે જૈન છે, પણ સ્વભાવે તમે સાધક છે. અને કોઈ પણ ધર્મના વાડામાં બંધાયેલા નથી. આ તમારી સ્વાધીનતા એ તમારું મોટું બળ છે.
માણસ બે પ્રકારની Impressions ઉપર જીવે છે. એક બહા૨ની અને બીજી અંદરની. બહારની તત્કાલીન એટલે ક્ષણજીવી હોય છે, અંદરની કાયમી અને ચિરંજીવી હોય છે. બહારની આ મુદ્રાઓ વ્યકિતત્ત્વ બાંધવામાં અને ઉછેરવામાં સહાયક નિવડે છે. પણ જો એ એકલી જ કાર્યક્ષમ બને તે અંતરાત્માથી વિખૂટું પડી જવાય છે અને બુદ્ધિ જ કેવળ સ્વામિની બની જાય છે. પણ જો અંદરની મુદ્રાઓ વિષે જાગ્રત રહીને એમનો સ્વીકાર અને વિનિયોગ થતા રહે છે તે વ્યક્તિત્ત્વની સાથે સાથે અંતરાત્માનો પ્રસાદ પણ મળતા રહે છે. આને જ આપણે વિભૂતિ કહીએ છીએ. પરંતુ આ અંદરની Impressions ને પચાવવા માટે અને સાવધાનીથી સમજવા માટે જ્ઞાનેન્દ્રિયો અને કમેન્દ્રિયો ઉપરાંત ભાવેન્દ્રિયનું પણ સંપૂર્ણ જાગૃત અને આત્મીય સભ્ય હોવું જોઈએ. તો જ સમતુલાની નીપજ થાય છે. અને ત્યારે જ Fourth Dimension Intuition કરતું થાય છે. તમારામાં આ શકિત છે. તમે કર્મઠ બુદ્ધિમાન છે.. તમારી ભાવેન્દ્રિયને વધુ ક્રિયાશીલ અને જાગૃત કરો તે તમારું અંદરનું સત્ત્વ એટલે અંતરાત્મા વધુ કામયાબ બને.
આ તે એક આત્મીય જનની પ્રાર્થના છે; સલાહ ના માનશે.
કેવળ પ્રેમથી કરેલી પ્રાર્થના સમજશે.
ગઈ વખતે રસિકભાઈને ત્યાં થયેલા સ્વજનાના મિલનમાં સાચા આનંદ આવ્યા હતા. મારી એવી લાગણી હતી કે વકતા અને શ્રોતાએ વચ્ચે એક પ્રેમલાગણીના સેતુ બંધાયા હતા. એટલે મને વાત અંતર ઉઘાડીને કરવાના આનંદ આવ્યો.
ત્યાં રસિકભાઈ, ચંદુભાઈ વગેરે મિત્રાને સ્નેહસ્મરણ - કહેશે. સૌ. વિજ્યાબહેનને અમારી બન્નેની યાદ. કુશળ હશો.
સ્નેહપૂર્વક કિસનસિંહના પ્રણામ. મુંબઈ તા. ૨૭-૭-૬૫
પ્રિય ભાઈ કિસનસિંહ,
તમારા તા. ૧૫-૭-૬૫ના પત્રની પહોંચ તો મે લખી છે. જવાબ લખતાં જરા વિલંબ થયો છે તે માટે માફ કરશેા. પ્રબુદ્ધ જીવનની રજત જ્યંતીના અંકો વાંચીને મારા અંગે તમારા દિલમાં જે સંવેદન પેદા થયું તે તમે તમારા પત્રમાં રજુ કર્યું છે. આ ભાવાત્મક સંવેદનના—મારા વિષે તમારા દિલમાં ઉઠેલા ચિત્રને—હું શું જવાબ આપું તે મને એકદમ સુઝતું નથી. ‘પ્રબુદ્ધ જીવન' ધીમે ધીમે મારા માટે જ્ઞાનોપાસનાનું તેમ જ સત્યોપાસનાનું સાધન બન્યું છે. જ્ઞાનોપાસના એ રીતે કે તે નિમિત્તે ઘણું વાંચવાનું અને વિચારવાનું બને છે અને નવું નવું જાણવા સમજવાની મારી જિજ્ઞાસા ઉમ્મરના વધવા સાથે મંદતર બનવાને બદલે તીવ્રતર બનતી રહી છે. આ કારણે વર્તમાન સાથે મારું અનુસંધાન જીવતું જાગતું રહે છે. ‘સત્યની ઉપાસના’ શબ્દ મારી જેવા સ્ખલનાશીલ માનવી માટે બહુ મોટો શબ્દ ગણાય. આમ છતાં પ્રબુદ્ધ જીવનમાં કશું ખોટું, અત્યુકિતથી ભરેલું કે વધારે પડતું આવેશયુકત ન છપાય, હકીકતમાં
*તા. ૬-૪-૬૫ના રોજ ગોઠવવામાં આવેલું મિલન જેનો તા. ૧૬-૪-૬૫ ના ‘પ્રબુદ્ધ જીવન’માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. - તંત્રી)
==
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તો, ૧-૯-૬૫.
જરા સરખી પણ ભૂલ ન થાય, જે કોઈ વિષય હાથ ધરવામાં આવે સ્વરક્ષિત હોવાને કારણે વધારે વિચ્છેદક અને ઓછી. સંવાદક હોય તેને લગતું સ્પષ્ટ અને સમ્યક્ દર્શન–ofcourse subject to
છે. પ્રબુદ્ધિ સ્વ અને સર્વ બન્નેમાં વિહાર કરતી હોવાને કારણે
કયારેક વિચ્છેદક અને કયારેક સંવાદક હોય છે અને તે બનતાં સુધી my personal limitations-રજુ કરવામાં આવે--
સમભાવે પ્રજ્ઞા તે અંતરાત્માની સખી અને સ્વજન હોવાને કારણે આવી ચિત્તા પ્રબુદ્ધ જીવન –મૂળ પ્રબુદ્ધ જૈન-ના પ્રારંભથી આજ સર્વદા સંવાદક હોય છે. સુધીમાં મેં સેવી છે. આ સહજ જ્ઞાનયોગ કે કર્મયોગ જે કહો તે અહંકાર વિચારબુદ્ધિનું પોતાના સંતોષને ખાતર વધુમાં વધુ પ્રબુદ્ધ જીવન દ્વારા સધાતો રહ્યો છે. આજે જે હું છું તે આ સાધ- Exploitation કરે છે. અહંકાર સ્વકેન્દ્રીત હોવાને લીધે નાનું સમગ્ર પરિણામ છે. તમારા જેવા મિત્ર જ્યારે માત્ર સ્વયં
સ્વ અર્થે એ પોતાની તેમ જ બીજાની પરવા કર્યા વિના ઉન્મત્ત સ્કૃતિથી આ પ્રકારની સાધનાની કદર સૂચવતા બે શબ્દો લખે ત્યારે
રીતે વિહરે છે અને વિચરે છે. એટલે એની પ્રક્રિયા અને પ્રવૃત્તિ
જીવનને બાંધવા કરતાં વધુ વિખેરે છે. પ્રબુદ્ધિ પૂરેપૂરી અહંકારની સંતોષ થાય કે પ્રબુદ્ધ જીવન પાછળ ખરચાયેલો સમય અને શકિત
પકડમાં ન હોવાથી એ જીવનને બાંધવાની અને તોડવાની એમ બન્ને એળે નથી ગયેલ.
પ્રક્રિયા અને પ્રવૃત્તિમાં ભાગ લે છે. પ્રજ્ઞા કેવળ જીવનને બાંધનારી અલબત્ત, આ રીતે જીવન આજે તે પૂરી પ્રસન્નતાપૂર્વક વહી
જોડનારી, એક કરીને એકાગ્ર કરવાની પ્રક્રિયા અને પ્રવૃત્તિમાં જ રહ્યું છે. જીવન જેવું છે તેમાં સભરતા અનુભવું છું. કોઈ વિશેષ
પોતાની કૃતાર્થતા માને છે. ભૌતિક લાભની મનમાં હવે અપેક્ષા નથી. એટલે જે છે તે ભર્યું ભર્યું
- આપણું સામાન્ય લોકજીવન માત્ર વિચારબુદ્ધિ અને તેય
બહુ જ મર્યાદિત અને ગ્રહિત વિચારબુદ્ધિ વડે જડ, જક્કી અને પરલાગે છે. તમે જેવી અનુભૂતિની વાત કરે છે તેવી કોઈ અનુભૂતિ પરાગત સંસ્કારગત જીવન જીવ્યે જાય છે. એમાંથી છૂટા પડીને મને થઈ નથી. તમને જેવું અવલંબન પ્રાપ્ત થતું રહ્યું છે એવા કોઈ . સાર'માટે, સદઅસદ વિચારનાર વ્યકિત ‘સ્વ' ના બધમાંથી છૂટી અવલંબનની મને પ્રાપ્તિ થઈ નથી. એમ છતાં, ચિત્તની પ્રસન્નતા સર્વના સ્પર્શથી અભિનવ મુકિત અનુભવીને બુદ્ધિને ભાવેન્દ્રિય સાથે મોટા ભાગે અખંડ બની રહે છે. મારું મોટું સદભાગ્ય અત્યન્ત આદર- પણ સમાગમ કરાવે છે અને એના આંશિક સ્વરૂપને ઓછું કરીને ણીય એવી કેટલીક વ્યકિતના સ્નેહપાત્ર બનવામાં રહેલું છે. એમાં વધુ વિશાળતા અને ઊંડાણ લાવે છે. આ પ્રબુદ્ધિનું સ્વરૂપ આ કારણે મારા ચિત્તનને નવા સંસ્કાર મળતા જ રહે છે, ચિત્ત વિકાસ પામે છે. એ અર્થ કરતાં મને સ્પર્શે છે અને સેવે છે. મોટા ભાગે ઉદ્ધલક્ષી બની રહે છે. આ રીતે જે અનુભૂતિ અન્યને આવા વર્ગમાંથી જ સર્જનાત્મક જીવનશીલ કલા, સાહિત્ય, સંસ્કૃતિ થઈ છે એવી અનુભૂતિ સમય પાકયે મારા સંવેદનને વિષય પણ અને લોકધર્મની ઉપાસના કરનાર પ્રજ્ઞાસેવક નીપજે છે અને આપબન્યા વિના નહિ રહે એવી શ્રદ્ધા હું સેવું છું.
ભેગના વૈવાગ્નિ વડે સ્વને સર્વમાં હેમીને પ્રજ્ઞાશીલ પુરોહિત તમારા બાલવામાં તેમ જ લખાણમાં બુદ્ધિની કાંઈક વધારે બને છે. આ જ પરમ પ્રજ્ઞા પાછી સાધકને કે જીવનના ઉપાસકને પડતી અવમાનના દેખાય છે. કોઈના ખીલે બંધાયાના વલણમાંથી આંતરયાત્રા તરફ વાળે છે અને એ આંતરયાત્રી પછી પિતાના તે આવી અવમાનના પેદા થઈ નહિ હોય એવો મને પ્રશ્ન થાય છે. મૂળ વતન ભણી પોતાના સ્વ–રૂપ તરફ યાત્રા આરંભે છે. અલબત્ત બુદ્ધિની અમુક મર્યાદા છે તે હકીકત મારા ખ્યાલ બહાર કેવળ વિચારબુદ્ધિ વસ્તુ અથવા વસ્તુરિસ્થતિની માહિતી મેળવે છે. નથી. આપણે કેવળ ભાવવશ બનીને-લાગણીવશ બનીને–આમ તેમ ' એ સ્થળ અને બાહ્ય ક્રિયા છે. પ્રબુદ્ધિ એ બન્ને વિષે સાચી સમજણ ખેંચાઈ ન જઈએ, ખોટા ખીલે બંધાઈ ન જઈએ એની ચોકી કેળવે છે. પ્રજ્ઞા સર્વ કંઈના મર્મને, મૂળ તત્ત્વને સાક્ષાત કરે છે. એટલે કરવાનું કામ સઅસ વિવેક દાખવતી બુદ્ધિનું છે એમ હું માનું પ્રબુદ્ધિની પ્રક્રિયા બાહ્ય અને આંતરિક બને છે. પરંતુ પ્રજ્ઞાની છું અને તેથી મારે મન આત્મવિકાસમાં બુદ્ધિનું ઘણું મોટું સ્થાન છે. જિંદગી હંમેશા અંતર્મુખ અને સર્વમુખ હોવાથી એમાં સમગ્રતાનો - સૌ. સાવિત્રીબહેનને મારા સ્નેહસ્મરણ અને પ્રણામ કહેશે. પ્રકાશ હોય છે. જેમને સમગ્રતામાં રસ છે તેમને પ્રજ્ઞાને ખાળે ગયા સ્વામી કૃષ્ણપ્રેમને કેટલાંક વર્ષો પહેલાં અડધો પોણો કલાક સાંજના વિના ચાલે એમ નથી. જે આંશિક જીવનથી પ્રસન્ન છે તેમને સમયે મળે. એટલે તેમને મારું કશું પણ સ્મરણ હોવા સંભવ નથી. માટે તો મર્યાદા પણ પછી સિદ્ધ બની રહે છે. એમ છતાં કોઈ પણ ગુરુજન મારે મન વંદનીય છે. આ રીતે તેમને માત્ર વિચારબુદ્ધિ કહે તે માહિતી અથવા અનુમાન કેવળ મારાં વંદન જણાવશો.
હૃદય કહે તે માન્યતા, પરંતુ જ્ઞાનેન્દ્રિય અને ભાવેન્દ્રિય બન્નેના લે. તમારો પરમાનંદ સમાગમ અને સંવાદમાંથી જે જન્મે તે સમજણ. આ સમજણ વડે
પ્રાપ્ત થયેલી અનુભૂતિમાંથી જેની નીપજ થાય છે તે શ્રદ્ધા, એક મીરોલા, તા. ૧-૮-૬૫
વાર શ્રદ્ધા પેદા થઈ એટલે પ્રજ્ઞા પાલવ પકડીને જ એ સાંત્વના પ્રિય પરમાનંદભાઈ,
પામવાની. શ્રદ્ધા અને પ્રજ્ઞાને સમાગમ બને પરસ્પર અજવાળે. તમારો તા. ૨૭મી જુલાઈને સ્નેહભર્યો પત્ર મળ્યો હતો. આ છે, વ્યાપકતા અર્પે છે અને અંતરાત્મા સાથે ક્રિયાશીલ સહચાર પહેલાં તમારા પ્રેમાળ નિમંત્રણનો ઉત્તર તે મેં મોક્લી દીધો છે. આદરે છે. સાચું, સમગ્રતાવાળું, સંવાદી જીવન ત્યારે જ શરૂ થાય છે. શ્રી કૃષ્ણપ્રેમ અને શ્રી માધવશિષ બન્ને નૈનીતાલ છે. શ્રી કૃષ્ણ- આ સંવાદી જીવનની સાધના ધીરે ધીરે આત્મનિષ્ઠાને બાંધે છે ને પ્રેમની તબિયત ઠીક ન હોવાથી એઓ વેંકટરની માવજત અને નજર સાધે છે. આવી લાંબી, એકધારી અને એકનિષ્ઠ સાધનોની યાત્રી હેઠળ સપ્ટેમ્બરની આખર સુધી નૈનીતાલ રોકાશે. એટલે હવે તો આત્માનો પ્રસાદ પામી સ્વરૂપ દ્વારા સર્વરૂપની–૫રમ આત્માનીઅમે ડિસેમ્બરની શરૂઆતમાં એ તરફ આવવા નીકળીશું.
ઝાંખી કરે છે. સાધક કમવિકાસની અને આત્મવિકાસની નીસરણીનું હવે આપણે નિરાંતે મળીશું ત્યારે બુદ્ધિનાં સ્વરૂપ, સ્થાન અને
એક પગથિયું ચઢે છે ત્યારે એને બીજાં ઉપરનાં પગથિયાંની પ્રતીતિ સામર્થ્ય વિશે વિસ્તૃત વાત કરીશું. મારાં વલણ કે અભિગમમાં બુદ્ધિ
થાય છે. આ પ્રતીતિ પછી આંતરયાત્રાનું ચઢાણ આકરું હોવા છતાં વિશે અનાદર કે અવમાનના નથી. પણ બુદ્ધિનું સાચું સ્વરૂપ અને
આંતરનિષ્ઠાના સામર્થ્ય અને શીલ વડે એ ચઢાતું જાય છે. એની પ્રક્રિયાના સમાગમમાં જાગૃત રીતે આવ્યા પછી એના વિકાસ હવે તમે જોઈ શકશે કે બુદ્ધિ વિશે મારો અનાદર નથી. સાચી અને કમવિકાસ વિષે વધુ સમજણ પડતી જાય છે. એટલે બુદ્ધિ-સર્વગ્રાહી, સર્વગામી, સર્વોદયી બુદ્ધિ-તરફ મારો પૂર્ણ આદર જ બુદ્ધિને હું કેવળ સામાન્ય અર્થમાં કે રૂઢ ભાવમાં વાપરતા નથી. બુદ્ધિ જે નહીં; પ્રેમભકિત પણ છે, એટલું જ નહીં એ પામવા જેવી વસ્તુ છે મનની ક્રિયા છે તે મન વિષે પણ વધુ વિશદ ઓળખાણ અને એના એવી અભીપ્સા પણ હું તેવું છે. આ અભીપ્સાને ક્રિયાશલિ બનાવી functions and limitations વિષે ઊંડા અનુભવ થતો જાય છે. જેમણે એ પ્રાપ્ત કરી છે એવી વિભૂતિને ચરણે અનુભૂતિશીલ શ્રદ્ધા વડે આ રીતે વિચારબુદ્ધિ, પ્રબુદ્ધિ અને પ્રજ્ઞા એવાં એનાં સમુ
બેસવું એવી સ્થિતિને ખીલે બંધાવું નહીં, પણ પોતાને સ્થાને બેસવું કાંત સ્વરૂપ છતાં થતાં જાય છે. સદુઅસ વિવેકની તમે જે વાત
કહીએ તો એ વધારે સારું અને સમુચિત ગણાશે. લખી છે તે વિવેકબુદ્ધિ સામાન્ય વિચારબુદ્ધિ નથી; પરંતુ
ચર્ચા મને ગમતી નથી. એટલે દલીલ ખાતર આ બધું નથી અંત:કરણના સેતુ પર થઈને પોતાના મૂળ સર્વ મનસ્ સાથે
લખ્યું. જીવનમાં જે બન્યું છે ને બને છે તેને આધારે જે કંઈ જોય હળતી મળતી અને રસાતી પ્રબુદ્ધિ છે. કેવળ વિચારબુદ્ધિ વધારે
અને સમજાયું તે પ્રેમપૂર્વક વિનમ્રભાવે તમારી આગળ પ્રગટ કરું છું. સ્વમાં રત હોય છે. પ્રબુદ્ધિ સ્વ અને સર્વ બનેમાં રમણ કરે છે.
કુશળ હશો. વિજ્યાબહેન અને રસિકભાઈ વગેરે સ્નેહીજનોને પ્રજ્ઞા વ્યકિતમાં જે સર્વરૂપ છે એટલે મૂળ સ્વ–રૂપ છે તેમાં રોપાયેલી સ્મરણ, સાવિત્રી આપ સૌને સંભારી યાદ લખાવે છે. હોય છે. આ દષ્ટિએ સ્વમાં રત રહેતી વિચારબુદ્ધિની પ્રક્રિયા
સ્નેહપૂર્વક કિસનસિંહના નમસ્કાર
Page #173
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૬૫
પ્રબુદ્ધ જીવન
/E'
મુનિશ્રી સંતબાલજીની વિલક્ષણ વિચારધારા લક - તા. ૧-૬-૬૫ ના વિશ્વાત્સલ્યમાં “પ્રાસંગિક નોંધ” એ શિર્ષક બનાવી મૂકે છે કે સમ્યને વિવેકી દર્શન શક્ય બનતું નથી. એટલેસ્તો નીચે પ્રગટ થયેલી એક નોંધમાં મુનિ સતબાલજી નીચે મુજબ કાકા કાલેલકરને થોડા વખત પહેલાં લખવું પડેલું કે, 'રાજાજી અને જણાવે છે -
જ્યપ્રકાશ જેવા આજન્મ નિષ્ઠાવાન રાષ્ટ્રસેવકો વિશે કયારેક ક્યારેક લોકશાહીમાં બેવડી જવાબદારી
જે અનિરછનીય શબ્દો કહેવામાં આવે છે, એ જોઈને ખૂબ જ કશાહીમાં પત્રકારત્વ અને જાહેર સેવકોની બેવડી જવાબ- દુ:ખ થાય છે.” દારી છે. એક બાજુથી તેણે સરકારનાં બધાં અંગે (૧) વહીવટી તંત્ર “વિશ્વવાત્સલ્યમાં મુનિશ્રી સંતબાલજી લખે છે: ... “દેશદ્રોહી (૨) ધારાસભા - લેક્સભા - સુધરાઈઓ અને (૩) ન્યાયતંત્રને સાવ- વલણ લેનારાઓને પ્રજા આગળ છતા કરી દેવાના છે. નાગા પ્રકરણમાં ધાન રખાવવાનાં છે તેમ બીજી બાજુથી જે છાપાંઓ' પરરાષ્ટ્રલક્ષી અને શેખ પ્રકરણમાં વિશેષ કરીને શ્રી જ્યપ્રકાશજીએ જે વલણ તના હાથમાં રમી જઈ દેશદ્રોહી વલણ લે છે, તેમને તથા તેવા જાહેર કર્યું અને રાજજી પણ શેખ પ્રકરણમાં જે વલણ દર્શાવી જાહેર સેવકોને પ્રજા આગળ છતા કરી દેવાના છે. શ્રી રાજાજી આમ રહ્યા છે તે વિશે દુ:ખપૂર્વક કહેવું પડે છે કે સંત વિનોબા સહિત ભલે સ્વતંત્રપાના સ્થાપક અને નેતા ગણાય, પણ તેની જાહેર જાહેર સેવકોએ પ્રજા આગળ તેને યથાર્થરૂપે હજુ છતાં કર્યા નથી.. સેવક તરીકેની ગણના હજુ પરવારી નથી. એટલે ભાષાપ્રશ્નમાં તેમણે જાહેર સેવકોએ માત્ર કહીને બેસી ન રહેવાય, એમણે તો સામૂજે અનહદ સંકીર્ણતા બતાવી તેને પત્રકારત્વે જેટલી ઉઘાડી પાડી દાયિક અહિંસક પ્રયોગ દ્વારા તેવાઓને ઠેકાણે પણ લાવવા જ તેટલી જાહેર સેવકે ઉઘાડી પાડી ન શકયા. અલબત્ત સંત વિનેબાએ જોઈએ.” વ્યકિતગત રીતે ભાષાપ્રશ્નમાં જે સમયજ્ઞપણું બતાવ્યું, તેની સુખદ આ વાંચીને થયું, “મીઠું જ પિતાની ખારાશ ગુમાવશે... આ નોંધ લેવી જ જોઈએ, પણ નાગા પ્રકરણમાં અને શેખ પ્રકરણમાં વિશેષ દેશદ્રોહની બાબત શાંતિથી વિચારવા જેવી છે. અમુક પ્રશ્ન ઊભે કરીને શ્રી જયપ્રકાશજીએ જે વલણ જાહેર કર્યું અને રાજાજી પણ થયે તે વાસ્તવમાં દેશહિત શેમાં છે, તેની મુકત ચર્ચા વિચારણા શેખ પ્રકરણમાં જે વલણ દર્શાવી રહ્યા છે તે વિષે દુ:ખપૂર્વક કહેવું માટે અવકાશ ખરો કે નહીં? જ્યાં મતભેદ ઊભું થયું ત્યાં જો પડે છે કે, સંત વિનોબા સહિત જાહેર સેવકોએ પ્રજા આગળ તેઓને
આપણે દુશ્મનાવટે જ જેવા લાગીશું તે રાષ્ટ્રીય એકતા શી રીતે યથાર્થરૂપે હજુ છતા કર્યા નથી. સંગઠિત રીતે મળીને જાહેર સેવકોએ ટકશે? આવી અસહિષ્ણુતા અને અનુદારતા તો અત્યંત વિઘાતક આવે વખતે પિતાને પ્રભાવ બતાવવો જ રહ્યો. એટલું ખરું કે નીવડે. આપણને અણગમતો અને આપણાથી વિપરીત મત કોઈ પત્રકારત્વ કહીને બેસી જાય છે ત્યારે જાહેર સેવકોથી કહી રહીને વ્યકત કરતું હોય તે તે પણ કદાચ આપણી જેમ જ દેશભક્તિ ને બેસી ન શકાય. તેઓએ તે સામૂદાયિક અહિંસક પ્રયોગો દ્વારા તેવા- કર્તવ્યભાવનાથી પ્રેરાઈને જ વ્યકત કરતું હશે, એટલે વિશ્વાસ પણ એને ઠેકાણે પણ લાવવા જ જોઈએ, કે જેથી પરરાષ્ટ્રના કાવાદાવાના આપણે આપણા દેશબંધુ પર, માનવબંધુ પર ન રાખીએ? હાથા ચેખે ચોખ્ખા બનતા પહેલા જ તેઓ ઊગરી જાય. લોક- અને આપણે રશિયા-ચીન તો ઠીક પણ યુગોસ્લાવિયા જેવું છે શાહીમાં ય ભારતીય લોકશાહીની જવાબદારી ઘણી વિશાળ છે. અહિ- કરવું છે કે વિપરીત મત વ્યકત કર્યો કે જિલાસ અને મિહાજસાની રક્ષા કરતાં કરતાં અને તેને આગળ વધારતાં વધારતાં તેણે લવને તુરંગમાં ધકેલી દીધા? આપણે તો લેકશાહીને આદર્શ સામ્યવાદ અને સંસ્થાનવાદ બન્નેને જડમૂળથી દૂર કરી મૂકવાના છે. આપણી સામે રાખ્યો છે. નીતિવિષયક બાબતમાં ભિન્ન ભિન્ન મતોએટલે જ સેવકો અને સંતનું મહત્ત્વ જગતમાં સૌ કરતાં ભારતમાં
ન મુકત છણાવટ, એજ શું લોકશાહીનું પ્રાણતત્તવ નથી? સુએઝના ઘણું ઘણું વિશેષ છે. આશા છે કે તેઓ દીર્ધ વિચાર કરીને જરૂર
પ્રશ્ન વખતે ઈગ્લાંડમાં સરકારની નીતિની બિલકુલ વિરુદ્ધ મતો નિભાવશે.”
જાહેરમાં જે રીતે વ્યકત થયેલા, તે જ તે લેક્શાહીનું હાર્દ છે.. ત્યારે
કોઈએ વિપરીત મત વ્યકત કરનારાઓ સામે ત્યાં દેશદ્રોહનું બુમમુનિ સત્તબાલજીની આ વિચિત્ર જેવી લાગતી નોંધને અનુલક્ષીને ભૂમિપુત્રના તંત્રીએ તા. ૧૬-૬-૬૫ ના ભૂમિપુત્રમાં એક
રાણ નહોતું મચાવ્યું અને આજેયે ખુદ અમેરિકામાં જોનસનની
વિએટનામની નીતિને જાહેરમાં વિરોધ થાય છે. પરંતુ દેખાવે - સુન્દર અને સચોટ વિવરણ કર્યું છે. મુનિ સન્તબાલજીની વિચાર
નાર એ વિદ્યાર્થીઓને કે આકરી ટીકા કરનાર વૅલ્ટર લિપમેનને વિકૃતિનું તેમાં વિશદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તે વિવરણ નીચે
ત્યાં કોઈ દેશદ્રોહી કહી ભાંડતું નથી. આપણે ત્યાં હજી ખાનું વિચારમુજબ છે:
સ્વાતંત્રય જીરવી નથી શકાતું, એ આપણી લેકશાહીની પુખતા ને અનુચિત ઊહાપેહ
શાણપણને અભાવ જ સૂચવી જાય છે. દેશદ્રોહી શબ્દ જલદ છે, અને તેમાંયે વરની ગુલામીની ઘૂંસ- થોડા વખત પહેલાં એક મિત્રે લખેલું, “બંગિયો વાગ્યા પછી રીમાંથી મુકત થયેલ નવોદિત સ્વતંત્ર દેશમાં તો આ શબ્દ વિશેષ એના જ તાનમાં નાચનારને બીજું નથી સૂઝતું.’ આપણે ત્યાં હમણાં જલદ તા ધારણ કરે છે. ગુલામીની જંજીરોને તેડવાની સર્વસામાન્ય
આવી હાલત ઘણી વાર જોવા મળે છે. સંકીર્ણ રાષ્ટ્રવાદના વાવા
ઝાડામાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણી દેશભકિતયે ગાંધીરાષ્ટ્રીય આકાંક્ષા સાથે તાલ ન મેળવી શકનારા સામે તેમ જ પોતાના
ટાગોરના દેશબંધુઓને શોભે એવી હોવી જોઈએ. નાગભૂમિની જ સંકુચિત ક્ષુદ્ર સ્વાર્થ ખાતર દેશહિતને વેચવા તૈયાર થયેલા સામે વાત લઈએ તે ગાંધીએ તો સ્વરાજ્ય બાદ એમને મળવા ગયેલ દેશનો રોષ ભભૂકી ઊઠે એ સાવ સ્વાભાવિક છે. પરંતુ ગુલામીકાળમાં નાગ–પ્રતિનિધિમંડળને કહેલું, ‘સ્વતંત્રતાને અધિકાર એટલે ભારતને દેશહિત જેટલું સ્પષ્ટ અને નિવિવાદપણે દેખાઈ આવે છે એટલે જ તમને પણ છે. જે કદી ભારત તમારી સ્વતંત્રતાએવું હોય તેટલું સ્વાતંત્રયપ્રાપ્તિ બાદ ન રહે. ગુલામી- ની વચ્ચે આવશે તો ભારતીય બંદૂકની સામે સૌ પ્રથમ હું મારી માંથી મુકિત એ સર્વસંમત દેશહિત. તેનાથી વિપરીત વલણ તે છાતી ધરીશ.’ દાદા ધર્માધિકરી દેશભક્તિ અને રાષ્ટ્રીયતા વચ્ચેનો દેશદ્રોહ. પરંતુ સ્વતંત્ર રાષ્ટ્રના નિર્માણ ને દોરવણીની બાબતમાં ભેદ બતાવે છે તે સમજવા જેવો છે. જમીન ઉપર જ નહીં, જમીન આવી નિર્વિવાદિતા ન સંભવે. એટલે દેશહિત શેમાં છે અને દેશ- ઉપર વસનારા માનવીઓ ઉપર પણ પ્રેમ રાખીશું ત્યારે જ એવી દ્રોહ કોને કહે, એ આંખ મીંચીને બોલવાના સૂત્રને નહીં, પણ માનવનિષ્ઠ રાષ્ટ્રીયતા આપણને ગાંધીના દેશવાસીઓ કહેવડાવવાને સૂમ વિવેકને પ્રશ્ન બની જાય છે.
લાયક બનાવશે. એ દુ:ખની વાત છે કે આજે આપણે ત્યાં આવો વિવેક જળ- * બીજો એક ભ્રમ પણ ભાંગવા જેવું છે. કોઈ પણ સંગઠન કે વિાત નથી. સામૂહિક ઊભરાથી ભિન્ન વલણ લેવાયું કે તેને દેશદ્રોહ દેશનું બળ તેની ઢાંચાઢાળ એકરૂપતા (conformism) માં છે ઠેરવી દેવામાં આવે છે. રાષ્ટ્રવાદની ડમરી આંખોને એવી આંધળી એ એક બહુ મોટો ભ્રમ છે. એવી ચુસ્તતા ને ગતાનુગતિકતા એ તે
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૫ મડદાનું ને જડ વસ્તુનું લક્ષણ છે. જીવંત ને ચેતનવંતુ સંગઠન તે તેઓ આજ સુધી જે કાંઈ ગળગળ રીતે વિચારતા હતા અને એ છે જેમાં વિવિધ વિચારોને મુકતપણે વ્યકત થવાને અનિર્બધ, લખતા હતા તે જ બાબત આજે તેમણે સ્પષ્ટ રૂપમાં રજુ કરી છે. અવકાશ હોય. રાષ્ટ્રીય પ્રશ્નો અંગેના આવા ભિન્ન ભિન્ન પ્રામાણિક ભારતની લોકશાહી અને કેંગ્રેસસંસ્થા વિશે તેમના વિચારો તે વિચારોની અભિવ્યકિતને દેશદ્રોહનું બૂમરાણ મચાવીને રૂંધવી એ અંગેની પ્રચલિત વિચારણાથી એકદમ ભિન્ન પ્રકારના છે. 'વિશ્વરાષ્ટ્રીય આપધાત વહેરી લેવા જેવું છે.
વાત્સલ્ય” ૧૯ વર્ષથી ચાલનું તેમના વિચારપ્રચારનું પાક્ષિક મુખ
પત્ર છે. મહારાજશ્રી બહુલક્ષી પ્રજ્ઞા ધરાવતા હેઈને દેશને ભાગ્યે જ આ સંબંધમાં તા. ૬-૭-૬૫ના ભૂમિપુત્રમાં શ્રી પ્રબોધ ચેકસી- એવો કોઈ પ્રશ્ન હશે કે જે વિશે તેઓશ્રીએ પોતાના વિચારો ને એક લાંબે પત્ર પ્રગટ થયું છે. તેમાં એમ જણાવવામાં આવ્યું પિતાના આ પાક્ષિક પત્રમાં રજુ કર્યા ન હોય. ગાંધીજીના વિચારોના છે કે મુનિ સંતબાલજીનું વાંચન ગુજરાતી સામયિકો પૂરતું મર્યાદિત તેઓ પોતાની જાતને અધિકૃત ભાષ્યકાર માને છે. કેંગ્રેસને અને તે છે અને ગુજરાતી સામયિકોમાં નાગાલેન્ડની પરિસ્થિતિ વિષે દ્વારા સંચાલિત ભારત સરકારને માર્ગદર્શન આપતા રહેવું બહુ ઓછી માહિતી પ્રગટ થાય છે અને તેથી નાગાલેન્ડ જેવા પ્રશ્ન- તેને ભારતના એક વિશિષ્ટ કોટિના સંત તરીકે તેઓશ્રી પોતાને ના સંદર્ભમાં શ્રી જ્યપ્રકાશજી વિષે મુનિશ્રી એવું જે કાંઈ લખે છે અનિવાર્ય ધર્મ માને છે. તે કેંગ્રેસને માત્ર ભારતની જ નહિ તે પાછળ તે તે બાબતોને લગતી માહિતીને તેમનામાં અભાવ પણ આખા વિશ્વની એક અજોડ સંસ્થા માને છે અને ગાંધીજીના હોવાનું સંભવે છે. આમ છતાં પણ એ પત્રના છેડે તેઓ નીચે આશીર્વાદ પામેલી અને તેમના માર્ગદર્શન નીચે ઘડાયેલી તથા સત્ય મુજબ તાજે ક્લમ ઉમેરે છે –
અને અહિંસાને વરેલી કેંગ્રેસના શિરે ભારતનું નવઘડતર કરવાની દિલહીમાં થોડા મહિના પહેલાં એક સભામાં શ્રી મોરારજીભાઈએ જવાબદારી તો રહેલી જ છે, એટલું જ નહિ પણ, વિશ્વમાં સ્થાયી લોકશાહી માટે જરૂરી એવી વાણીથી શિસ્તને ઉત્તમ નમૂને પૂરો શાન્તિ સ્થાપવાની જવાબદારી પણ કેંગ્રેસની જ છે. આ કારણે, પાડેલ તે યાદ આવે છે. કોઈકે જે.પી. (એટલે કે જ્યપ્રકાશ નારાયણ)- તેમનું એમ માનવું છે કે, આપણા દેશમાં કૉંગ્રેસની સમક્ષાને ને દેશદ્રોહી કહ્યા. મોરારજીભાઈએ તપીને કહ્યું કે જો જે. પી. બીજો કોઈ રાજકીય પક્ષ હોવો જ ન જોઈએ. અન્ય જે કોઈ પક્ષો દેશદ્રોહી હોય તે આપણામાંથી કોઈ દેશપ્રેમી નથી. એમની નીતિ હાય, જૂથો હોય, મંડળે હોય તેમણે કેંગ્રેસના પ્રેરક અથવા પૂરક સાથે આપણે સંમત ન હોઈએ, પણ તેથી તેમની દેશભકિત વિશે બનવું જોઈએ. તેની હરિફાઈમાં ઉતરીને સત્તાસ્થાન ઉપર આવશંકા ન ઉઠાવાય. મુત્સદી પણ આટલું સમજે છે. “વસિષ્ટ સત્તા'- વાને અન્ય કોઈ પક્ષે કદિ પણ વિચાર કરવો ન ઘટે. કેંગ્રેસ વિષે એ તે એથી વધુ જ સમજવું રહ્યું.”
આવી તેમની એકાંગી માન્યતા છે અને તેથી આતરરાષ્ટ્રીય ક્ષેત્રને આ વિગતો ઉપરથી આપણા મનમાં એવી સહજ અપેક્ષા ઊભી સ્પર્શતી અને ભારતની સાર્વભૌમતા સાથે સંબંધ ધરાવતી રાજકીય થાય કે આ બધાં ટીકા ટીપ્પણે વાંચીને પિતાથી થઈ ગયેલા આવા બાબતો અંગે જે કૉંગ્રેસના સૂર સાથે સુર પુરાવતા ન હોય, શચનીય વચનાતિરેક અંગે મુનિશ્રીને કાંઈક પ્રશ્ચાત્તાપ થયો હશે એટલું જ નહિ પણ, એક યા બીજા પ્રસંગે કેંગ્રેસને પડકારતા હોય અને તે પશ્ચાત્તાપનું કાંઈક સૂચન પછીના “વિશ્વવાત્સલ્યના અંકોમાંથી તેવા પક્ષો કે તેવી વિશેષ વ્યકિતઓ તેમની નજરમાં દેશદ્રોહી દેખાય આપણને વાંચવા મળશે. આવા હેતુપૂર્વકનો પ્રશ્ન તેમના જાણીતા અથવા તે તેમના વિશે તેમની તે પ્રકારની માન્યતા બંધાય તે અંતેવાસી અને ભાલનળકાંઠા પ્રયોગ પ્રવૃત્તિના પાયાના કાર્યકર શ્રી સ્વાભાવિક છે. અંબુભાઈએ તા. ૧૬-૭-૬પનાં વિશ્વાત્સલ્યમાં પ્રગટ થયેલ છે તે દેશને આઝાદી મળી તે પહેલાં, આઝાદીની પ્રાપ્તિ એ જ મુજબ તેમની સમક્ષ રજુ કર્યો હતો. શ્રી અંબુભાઈએ પૂછાવ્યું હતું કે, આખા દેશ અનન્ય ધ્યેય હતું અને તેથી એ ધ્યેયની પ્રાપ્તિમાં “વિ.વા.માંના તા. ૧-૬-૬૫ ના અંકમાં પ્રાસંગિક નોંધમાં “લોકશાહીની રૂકાવટ કરતાં બળાને દેશદ્રોહી બળ તરીકે ઓળખવામાં કે ઓળખાબેવડી જવાબદારી નોંધ ઉપર ભૂમિપુત્રટીકા કરી છે... “વિશ્વવાત્સલ્ય”ની વવામાં એ સમયના ઉદામ વાતાવરણ વચ્ચે આપણને કશું અજુગતું નોંધ ફરીથી વાંચતા એક વસ્તુ વિચારવા જેવી નથી લાગતી? આપની લાગતું નહોતું. પણ આઝાદી મળ્યા બાદ અને દેશમાં સરમુખત્યાર
ધમાં “તેવા જાહેર સેવકોને પ્રજા આગળ છતા કરી દેવાના છે. શાહી નહિ પણ લોકશાહીની સ્થાપના થયા બાદ, દેશની નવરચના જેથી પરરાષ્ટ્રના કાવાદાવાના હાથા ચેખે ચોખા બનતા પહેલાં જ અંગે ભિન્નભિન્ન વિચારસરણી ઊભી થાય અને તે કારણે કેંગ્રેસને તેઓ ઊગરી જાય.’ આમાં એવો અર્થ નીકળી શકે ખરો કે, શ્રી સમાન્તર એવા અન્ય રાજકીય પક્ષોને ઉદય થાય અથવા તે કોંગ્રેસ
જ્યપ્રકાશ નારાયણ પરરાષ્ટ્રના હાથા બનીને દેશદ્રોહી વલણ લે છે.” ની વિચારસરણીથી અન્યથા વિચારતી વ્યકિતઓ પેદા થાય એ સ્વાભાઆ તેમની નિષ્ઠા માટે માટે શંકા લાવવા જેવું ન ગણાય? તેમના વિક છે. પછી કેંગ્રેસ ભલેને ગમે તેટલું વસ્વ ધરાવતી સંસ્થા મત સાથે સંમત ન થઈએ, પરંતુ ઉપરની નોંધમાં ‘તેમને છતાં, હોય તે પણ દેશમાં તેનું સ્થાન અનેક રાજકીય પક્ષોમાંના એક કરવા જોઈએ' એ શબ્દો ઘણા ભારે નથી લાગતા? જાણે કે તેઓ પક્ષ તરીકે જ હોઇ શકે. આ વાસ્તવિકતા મુનિ સંતબાલજીને સભાનપણે હાથા બની રહ્યા હોય એવું માની લઈને આ નોંધ થઈ છે.” સ્વીકાર્ય નથી એમ હું સમજ્યો છું. આને મુનિશ્રી સંતબાલજીએ પિતાની ચાલુ પદ્ધતિ મુજબ
આઝાદી પ્રાપ્ત થયા બાદ આજસુધી કેંગ્રેસનું એકચક્રી અટપટી અને ગોળગોળ અને જદિ ન સમજાય એવી ભાષામાં
રાજ્ય ચાલ્યું છે, કારણ કે તેનું સ્થાન લઈ શકે છે તે સમર્થ
બીજો કોઈ રાજકીય પક્ષ દેશમાં હજુ સુધી ઊભા થયો શક નથી. લાંબો જવાબ આપ્યો છે જે અહીં ઊતારવાની જરૂર નથી. પણ એ જવાબના સાર રૂપે માત્ર એટલું જ જણાવવાનું છે કે તેમાં મુનિશ્રી
પણ આવી વસ્તુસ્થિતિ લોકશાહીની દષ્ટિએ દેશનું સદભાગ્ય નહિ એ ગાંધીજીને આગળ ધરીને પોતાના વિવાદાસ્પદ બનેલ લખાણને
પણ દુર્ભાગ્ય છે. આ કારણે દેશમાં લોકશાહી તેના પૂરા અર્થ
અથવા ખરા અર્થમાં પાંગરી શકી નથી. આવા લાંબા એકચક્રી શાસકેવળ બચાવ જ કર્યો છે.
નને લીધે કેંગ્રેસ સત્તાપ્રમત્ત બનતી ગઈ છે, તેનામાં શિથિલતા રાજાજી કે જયપ્રકાશજી વિષે મુનિશ્રીને ઉપર મુજબ લખતા
વધતી ગઈ છે અને તેના અંગઉપાંગમાં સડે વધતો જાય છે. આવો કે વિચારતાં જોઈ જાણીને કોઈને પણ દુ:ખ થયા વિના નહિ રહે,
લગભગ સર્વસ્વીકૃત અભિપ્રાય છે. પણ જેઓ તેમના વિચારો તેમ જ વલણથી સુપરિચિત છે તેમને પણ મુનિ સંતબાલજી કેંગ્રેસ વિષે આ રીતે વિચારતા નથી. મુનિશ્રીના આ વિચારે વાંચીને આશ્ચર્ય પામવાનું કોઈ કારણ નથી. તેમને મન તો કેંગ્રેસ દેશની એક અને અજોડ એવી “માતૃસંસ્થા છે,
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
સમૂહવીરનું કરુણ આત્મસબંધન
જે
જેના ચરણે રાજકારણ પૂરતું આપણું સર્વર સમર્પિત કરવું જોઈએ અને જેના આદેશનું સર્વ કઈ ભારતવાસીઓએ વફાદારીપૂર્વક અનુસરણ કરવું જોઈએ. આ દષ્ટિએ જે વિચારતું હોય તેના માટે, કેંગ્રેસ સમક્ષ જો કોઇ વ્યકિત માથું ન ઝુકાવે અને રાજકરણના ક્ષેત્રે કેંગ્રેસની નીતિ સાથે વિસંવાદી હોય એવા વિચારો દર્શાવે તો તેવી - ચકિતને દેશદ્રોહી લેખવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
આ બધું છતાં પણ, મુનિ સંતબાલજી એક જૈન સાધુ છે. તેમના સાધુત્વ સાથે આવી રાજકારણી અભિનિવેશયુકત પ્રરૂપણા સુસંગત લાગતી નથી. પણ કમનસીબે પક્ષીય રાજકરણ સાથે એકરૂપતા સેવતી. વ્યકિત-પછી તે ગૃહસ્થ હોય કે સાધુસંત–પક્ષીય પરિભાષાની કટુતાથી મુકત રહી શકતી નથી. ગુજરાતના નામી કોંગ્રેસી શ્રી ઠાકોરભાઈ દેસાઈ તે મુનિશ્રીને પોલીટીકલ સંન્યાસી તરીકે જ ઓળખે છે. આ ઉપરથી સાધારણત: એવી માન્યતા પ્રવર્તે છે કે સાધુસંતે રાજકારણથી અલગ રહે એ વધારે ઈચછવાયોગ્ય છે. આમ છતાં પણ આજના સમયમાં જેના દિલમાં વિશાળ સમાજના સુખદુ:ખ અંગે તેમ જ ઉક-અપકર્મ અંગે ઊંડી સંવેદના છે તેવી વ્યકિત રાજકારણથી તદ્દન અલગપરાંડ.મુખ–રહે એ શકય નથી, કારણ કે રાજકારણ સાથે આજના માનવીનું વર્તમાન અને ભાવી ગાઢપણે સંકળાયેલું છે. તેથી રાજકારણથી વાકેફ રહેવું તે તેના માટે અનિવાર્ય બને છે. પણ રાજકારણથી વાકેફ રહેવું એ એક બાબત છે; તેના રંગે રંગાયેલા રહેવું એ બીજી બાબત છે. જરૂરી બધું જાણતા રહેવું અને છતાં બને તેટલા તટસ્થ રહેવું અને રાગદ્વેપ મુકત રહીને જરૂરી હોય એટલું માર્ગદર્શન આપવું–વર્તમાનમાં રસ ધરાવતા સાધુસંતો માટે આ માર્ગ જ હોઈ શકે.
આ લેખના પ્રારંભમાં ટાંકવામાં આવેલા મુનિશ્રી સંતબાલજીના ઉદ્દગારોમાં આવી અપેક્ષિત તટસ્થતા નજરે પડતી નથી અને આ અપેક્ષિત સંયમ અને વિવેક અનુભવગેચર થતું નથી.
પરમાનંદ શ્રી ગુજરાતી કેળવણી મંડળ-માટુંગા દ્વારા
જાયલી વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ વ્યાખ્યાતા
વિષય . પ્રિન્સિપાલ રામજોષી શિક્ષાક્ષેત્રની સમસ્યાઓ પ્રાધ્યાપક મધુકર રાંદેરી સરદાર પટેલ : ભારતને જોખંડી
પુરુષ પ્રિન્સીપાલ અમૃતલાલ યાજ્ઞિક સાહિત્યની ખુબી રેવન્ડ ફાધર વિલિયમ્સ રાષ્ટ્રીય ભાવાત્મક એકતા પ્રાધ્યાપિકા ઈલા આરબ મહેતા વર્તમાન પરિસ્થિતિ અને ધર્મ પ્રાધ્યાપક કરસનદાસ માણેક યજ્ઞની ભાવના પ્રાધ્યાપક નલીન ભટ્ટ
ભારતની કલ્પનાનું સર્વકોષ્ઠ શિક્ષણ શ્રી ખીમરદ મગનલાલ વારા શિક્ષણના નૂતન પ્રવાહો શ્રી વાડીલાલ ડગલી
લેકશાહી આયોજન સ્વામી એંકારાનંદજી મનુષ્ય બને રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણ
* સપ્ટેમ્બરની ૧૧મી તારીખ શનિવારે સાંજે ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈિન યુવક સંઘના ઉપક્સે સંધના કાર્યાલયમાં (૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) શ્રી ચીમનલાલ ચકુ ભાઈ શાહ “રાષ્ટ્રીય તેમ જ અન્તરરાષ્ટ્રીય રાજકારણ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈબહેનને આ વ્યાખ્યાનને લાભ લેવા વિનંતિ છે.
મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ વિષયસૂચિ
પૃષ્ઠ - બુદ્ધિ, પ્રબુદ્ધિ, પ્રજ્ઞા
કિસનસિંહ ચાવડા ૮૫ મુનિશ્રી સત્તબાલજીની વિલક્ષણ વિચારધારા ,
પરમાનંદ સમૂહવીરનું કરુણ આત્મસંબોધન રતુભાઈ દેસાઈ ૮૯ - ભૂત પૂર્વ અસ્પૃશ્ય :
અનુ. મહેન્દ્ર દેસાઈ ૯૦ . સંઘના કાર્યાલયમાં કાકાસાહેબ સાથે વાર્તાલાપ
૯૧
[ સ્વર્ગીય શ્રી જવાહરલાલ લોકસમૂહના આશક અને ભોગી હતા. માનવસમૂહને જોઈ તે પારાવાર પ્રફુલ્લિત થતા. સમૂહને જોઈ તેઓ કોઇ આનંદ અને ઉચ્ચ અનુભૂતિ અનુભવતા. તેમ છતાં, તેમની લગાતાર વ્યવસાયરત ક્ષણમાં. વારંવાર તેઓ કારમી એકલતા અને કરુણ અસહાયતા પણ અનુભવતા,
શ્રી જવાહરલાલના એ સ્થિતિચિત્રનું વર્ણન અને દર્શન : નિમ્ન ગદ્યખંડમાં કંઈક જોવા મળે છે.
સંપાદક.] ક્યારેક જલધિજલના તરંગદલસમાં ઊછળતાં, અને ક્યારેક પીપિલિકાનાં દળસમાં ઊભરાતાં, શત સહસ્ત્ર જનસમૂહમાં હું સદા વિચરું છું. તેઓ મને નાના પ્રકારે અભિવંદે છે. હતના ગુલાલ અને સ્નેહનાં અબીલથી મને રંગે છે. અને પુષ્પની માળાથી મારી પરિચર્યા કરે છે. મિતનાં અક્ષતથી અને નયનનાં કંકુથી મને નવાજે છે, અને વળી, ઉચ્ચ સ્વરે મારા જ્યધ્વનિ ગજાવી, ક્યારેક કયારેક તે ગગનના ચંદરવાને પણ જાણે ભેદી નાખે છે. અને એ ક્ષણે મને કોઈક અનેરી અનુભૂતિ સાકૃત થાય છે. ને હું જોઉં છું કે લક્ષ લક્ષ હૃદયસિંહાસન પર મારું આસન અવિચલ છે, અને અરાંખ્ય અંતરોના અંતસ્તલમાં, મારું સ્મરણ અને સંચાલન છે. અને એમ છતાં,
જ્યારે મોડી રાતે, લેકસમૂહ વચ્ચેથી નિવૃત થઈને ઘડીભરની વિશાંતિ માટે મારા નિવાસના એકાંત આગારમાં પ્રવેશું છું, ત્યારે હું શું અનુભવું છું? –ત્યારે હું અનુભવું છું કે આ અફાટ, અમર્યા, વિસ્તૃત, અપરિમિત, માનવસમૂહ મથે છું, અને વારંવાર સમૂહથી વીંટળાયેલો છું, છતાં જાણે એકાકી છું, એલે છું, સખા અને સખ્યવિહીન છું. અને ત્યારે, મારી એકલતા મારાં મર્માન્તરને વધી જાય છે. એકલતા, અસહાયતા અને અપંગતાની શાહુડીનાં પીંછાં મારા મસ્તિષ્કને ભેદે છે. શતસહસ્ત્ર જનગણનાં હાસ્ય અને અભિનંદન, અને જયધ્વનિ પામતે છતાં, હું, શૂન્યતાના સાગરના એક બિન્દુસમે મને ભાળું છું. અરે ! મારાં અશુ પણ મારાં નથી, અને હું ખુદ એક અશ્રુબિંદુ જે પણ રહ્યો નથી ! હાય રે! કેવી છે? મારી આ કરૂણ એકલતા, કારમી અસહાયતા અને મૂગી અકય વેદના
રતુભાઈ દેસાઈ
KA
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રભુનૢ જીવન
ભૂતપૂર્વ અસ્પૃશ્યો
( હેરલ્ડ ઈસાકસ કૃત ‘ઈન્ડીઆઝ એકસ-અનટચેબલ્સ' નામક પુસ્તકના અવલોકનના ઈકોનોમિક વીકલી' પરથી ટૂંકાવીને ‘મિલાપ’માં પ્રગટ કરવામાં આવેલા લેખ સાભાર ઉદ્ભુત. )
ભારતની સ્વાધીનતાનાં પ્રારંભિક વરસા દરમિયાન તેના ભણેલા ભૂતપૂર્વ અસ્પૃશ્યોની હાલતમાં શા ફેરફાર થયા છે તે જાણવા આ ચાપડીના અભ્યાસી લેખક ૧૯૬૩ની શરૂઆતમાં આ દેશની મુલાકાતે આવેલા. ‘ભૂતપૂર્વ' અસ્પૃશ્ય શબ્દ લેખક વાપરે છે. કારણ, તેઓ કહે છે કે, ભારતે હકીકતમાં ભલે નહિ પણ કાયદાની પોથીમાં તો અસ્પૃશ્યતા નાબૂદ કરેલી છે.
લેખકનો હેતુ સીધા સાદા હતા: ભૂતપૂર્વ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, અમલદારો, ધંધાદારીઓ અને રાજકારણીઓમાંથી પચાસેક એવી વ્યકિતઓની મુલાકાત લેવી કે જે તાજેતરનાં વરસે દરમિયાન મળેલી શિક્ષણની તકોને પરિણામે ભારતીય સમાજમાં આગળ વધી શકી હોય.
આ મુલાકાતોમાંથી લેખકને એ જાણવા મળ્યું કે ચાહે તેટલું શિક્ષણ મેળવવા છતાંયે આ ભૂતપૂર્વ અસ્પૃશ્યો ભૂતકાળમાં હતા તેવા ને તેવા જ અસ્પૃશ્ય રહ્યા છે. પેાતાની આ દશા વિશે ભૂતપૂર્વ અસ્પૃશ્ય શી લાગણી અનુભવે છે?
જે સમાજના તેએ એક અંગ છે અને નથી—તેને વિશે તેમનાં મનમાં શી આશંકાઓ ભરેલી છે? એ સમાજમાં એમના માથે શાં શાં વીતકો વીતે છે?
મને યાદ છે ત્યાં સુધી, ભારતનાં રોજિંદાં છાપામાં, કે ગંભીર અઠવાડિકોમાં સુદ્ધાં, આ સવાલને લગતો એક પણ લેખ મેં વાંચેલા નથી. અમેરિકન હબસીઓની સમસ્યા વિશે, વીએટનામની લડાઈ વિશે, જર્મન પ્રશ્ન અંગે અને એશિયા-આફ્રિકાની વિવિધ શાહીવાદવિરોધી ચળવળો બાબત ભારતીય વર્તમાનપત્ર ઠીક ઠીક માહિતગાર હોય છે. પણ પોતાની જ પ્રજાના સાડાછ કરોડ જેટલા લોકોને જે એક સવાલમાં રસ છે તેને વિશેનું આ અખબારોનું મૌન થિજાવી નાખે તેવું રહ્યું છે.
આ શું અસ્પૃશ્યોને નજર બહાર, ને તેથી મગજ બહાર, રાખવાનું કોઈ યોજનાપૂર્વકનું કાવતરું છે? મને એમ નથી લાગતું, અને મોટા ભાગના ભારતવાસીઓ તો એવા સૂચનમાત્રથી છળી ઊઠશે તો પછી આ મૌન શીદને? એની પાછળ શું એવી માન્યતા રહેલી છે કે જેમ ગરીબો તેમ અસ્પૃશ્યો પણ આ દુનિયામાં કાયમ રહેવાના જ છે ને તેથી તેમની પાછળ નાહક મગજમારી ન કરવી?
ખેર, આ સવાલ પૂછવાનું માન એક અમેરિકને મેળવ્યું છે. અને તેમને જે જવાબ સાંપડયો છે તે આપણી દરેક નિશાળમાં મૂકવા જેવો છે.
નક્કર પગલાં ભરવાને બદલે શબ્દો અને પ્રતીકો યોજવાની લગભગ તમામ ભારતવાસીઓની અજોડ ખાસિયત, અસ્પૃશ્યો તરફના સવર્ણોના વલણને પણ લાગુ પડે છે. હરિજન-મંદિરપ્રવેશના ધારા જુદાં જુદાં રાજ્યોએ પસાર કર્યા ત્યારે અસ્પૃશ્યોના ઉદ્ધારની દિશામાં એ એક ભારે મોટી આગેકૂચ ગણાતી હતી. મુંબઈ પ્રાંતમાં એ ખરડો ખેર-સરકારે પસાર કરાવ્યા ત્યારે શ્રી આંબેડકરે ગર્જના કરેલી હજીયે સાભરે છે: ‘તમારાં મંદિરોની કોને પડી છે? હું તે તમારી પાસેથી માણસાઈભરેલા વર્તાવ માગું છું.' અને એ માણસાઈભર્યો વર્તાવ અસ્પૃશ્યોને હજી સાંપડવા બાકી છે.
મોટી કરુણતા એ છે કે શ્રી આંબેડકરના અવસાન બાદ એવા એક પણ અસ્પૃશ્ય નેતા આગળ નથી આવ્યો કે જેણે અસ્પૃશ્યતાના સવાલને સતત સળગતા રાખવાનું પેાતાનું કર્તવ્ય માનેલું હોય. હા, અસ્પૃશ્ય આગેવાના નીકળ્યા છે ખરા. ઊંચાં આસના તેમને સોંપડયાં છે ખરાં. પણ ભારતના અસ્પૃશ્યોમાં માર્ટિન લ્યૂથર કિંગ કર્યાં છે, કે જે એ હબસી આગેવાનની માફક એક જ ધ્યેયને વરેલા હોય ?
ભારતના નેતાઓ એમ તો નહિ માનતા હાય ને કે અસ્પૃશ્યતા એ કાંઈ ખરેખર બહુ મોટો સવાલ નથી અને તેના ઉકેલ માટે હમણાં રાહ જોઈ શકાય તેમ છે? - કે વધારે અગત્યના સવાલ તો
તા. ૧૯-૬૫
વધુ અનાજ કેમ ઉગાડવું, વધુ ઉઘોગા કેમ ઊભા કરવા અને રોજગારીની વધુ તકો કેમ ખડી કરવી તેછે?
એક બાબતની તો કશી શંકા જ નથી કે અસ્પૃશ્યતાના સવાલને ભારતમાં જાણે કે સર્વસંમતિથી છેવાડે મૂકવામાં આવ્યો છે. અસ્પૃશ્યોને પેાતાને પણ એ પરિસ્થિતિ કોઠે પડી ગઈ છે. વી"કૃત જાતિઆના કમિશ્નરના ૧૯૬૧-૬૨ ના હેવાલમાંથી આંકડા આપતાં લેખક જણાવે છે કે અસ્પૃશ્યતા-નાબૂદી ધારા હેઠળ એ વરસે આખા દેશમાંથી માત્ર ૨,૮૯૮ ફરિયાદો પોલીસ પાસે નોંધાવવામાં આવેલી, જેમાંથી પૂરી ત્રીજા ભાગનીનેાયે અદાલતમાંથી ફેસલો થયો નહોતો અને કેટલીક તો છ-સાત વરસ પછીયે હજી લટકતી ઊભી હતી,
લેખક કહે છે: ‘અસ્પૃશ્યતા નાબૂદ થઈ રહી છે કે નાતજાતનું મહત્ત્વ અગાઉ ભારતમાં હતું તેના કરતાં હવે ઓછું છે, એવું માનનાર એક પણ ભૂતપૂર્વ અસ્પૃશ્ય મને ભેટયો નહિ ... ભૂતપૂર્વ અચ્છુશ્યોના રોજિંદા જીવનને ડગલે ને પગલે આભડછેટનો અનુભવ હજીયે તેમની રાહ જોતા ખડો હોય છે. હું જેટલા ભૂતપૂર્વ અસ્પૃશ્યોને મળ્યા તેમાંના દરેકે દરેકને, પચીસ વરસની અંદરના જુવાનોને કે પચાસ વટાવી ચૂકેલા વૃદ્ધોને, અંગત રીતે અસ્પૃશ્યતાનો અનુભવ થઈ ચૂકેલા હતા - તેનાં પર પરાગત સ્વરૂપોમાં કે પછી નવા જમનાના કેટલાંક આધુનિક સ્વરૂપામાં, ગામડામાં કે શહેરમાં. કેટલાક ફેરફાર થયા છે ખરા, તેમ છતાંયે, ગામડામાં કે શહેરમાં. પોતાનું સ્થાન શું છે તેનું સતત ભાન અનુભવ્યા વિના એવા લોકો માટે જીવવું હજીયે
અશક્ય છે.’
અસ્પૃશ્યોના દિલમાં જે કડવાશ અને જે સળગતો ધિક્કાર છે તે સમજવાનું સવર્ણ હિન્દુ માટે શકય છે ખરું? અરે, પહેલાં પ્રથમ તો, મોટા ભાગના સવર્ણો કેટલા અસ્પૃશ્યોને અંગત રીતે ઓળખતા હોય છે? પોતાના સવર્ણ મિત્રાનો અનુભવ તારવીને લેખક કહે છે કે કોઈ ઝાડુવાળા કે ભંગી તેમની નજરે ચડી જાય તે સિવાય એ લોકોના અસ્પૃશ્યો સાથે કોઈ જ જાતનો સંપર્ક નથી હોતો.
અસ્પૃશ્યતાનું અસ્તિત્ત્વ અને તેને નાબૂદ કરવાની જરૂરિયાતએ બન્ને બાબતો સાથે પેાતાને જાણે કશું સંબંધ જ નથી, એવું મોટા ભાગના ભારતવાસીઓ માને છે. પાતાની આસપાસ ચામેર તેઓ અસ્પૃશ્યતા નિહાળે છે, પણ ભારતવાસીઓ તે વિશે સભાન નથી. ઝીણી ઝીણી કેટલીયે વાતમાં તેઓ આભડછેટ પાળતા હોય છે, પણ પોતે શું કરે છે તેને તેમને ખ્યાલ નથી હોતા.
ગમગીનીભરેલા આ પુસ્તકનાં પાનાંમાં ઉજાસપૂરતા કોઈક આવા કિસ્સા પણ વાંચવા મળે છે તે માટે આપણે લેખકના ઘણા આભારી બનીએ છીએ. એક જુવાન હિરજન કહે છે:
“મને કોઈ પૂછે કે, “તમે કેવા છે?” ત્યારે હું કહું છું કે હું આ દેશનો, ભારતના વતની છું. હું ભારતવાસી છું. તે પછીયે એ પોતાની વાત મૂકે નહિ તો હું કહું કે, “તમે કોણ છે ? - વસતી ગણતરી ખાતામાંથી આવા છે ?” એટલે પછી એને મનમાં થતું હશે કે, આ માળા ભણેલા ઢેડો લાગે છે. એ લોકો એવું માને તો મને તેની કશી શરમ નથી. મારી કોમનું મને અભિમાન છે. એ એક પ્રમાણિક ને ખમીરવંતી કોમ છે. પણ હું પોતે તો ખરેખર ભારતવાસી હોવાના જ અનુભવ કરું છું.'
જે દેશમાં લગભગ દરેક જણ પોતાની જાતને બંગાળી, પંજાબી કે ગુજરાતી, હિંદુ, શીખ કે લિંગાયત ગણાવતો હોય ત્યાં કોઈ માનવીને એમ કહેતા સાંભળવા કે, ‘હું તો ભારતવાસી હોવાનો જ અનુભવ કરું છું.’ એ જાણે હવાના તાજગીભરેલા હિલોળા લાગે છે, અને એના અંતરમાં આ જે ભાવના રહેલી છે તે કોઈ સવર્ણ હિન્દુ, કોઈ ઝનૂની બ્રાહ્મણ કે ગામડાના કોઈ જ નાના સિતમગર એ અસ્પૃશ્યની પાસેથી ઝૂંટવી લઈ શકે તેમ નથી,
અનુવાદક: શ્રી મહેન્દ્ર મેઘાણી
Page #177
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯ ૧૬૫
બુદ્ધ જીવન
કાકાસાહેબ કાલેલકર સાથે
નેતાઓ મળવાના નથી. તે સુધારો કરવાનો પ્રયત્ન કરી
મ
સઘના કાર્યાલયમાં
"
મુંબઈ યુનિવર્સિટી દ્વારા યોજાતી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આ વર્ષે વ્યાખ્યાન આપવા માટે ગાંધીજીના અંતેવાસી, પ્રસિદ્ધ કેળવણીકાર તથા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની પસંદગી કરવામાં આવી હતી અને “ ગુજરાતમાં ગાંધીયુગઐતિહાસિક અને સાહિત્યિક અવલાકન ” એ વિષય ઉપર તેમણે તા. ૪-૮-૬૫, બુધવારથી તા. ૯-૮-૬૫ સોમવાર (તા. ૮-૮-૬૫ રવિવાર બાદ) એમ પાંચ દિવસ દરમિયાન પાંચ વ્યાખ્યાન તેમણે આપ્યાં હતાં. મુંબઈ યુનિવર્સિટીના કોનવોકેશન હાલમાં આ રીતે મુખ્ય વિષયને તેમણે પાંચ વિભાગમાં વહેંચી દીધા હતા. વૈચારિક ભૂમિકા, કેળવણીના ક્ષેત્રમાં, સામાજિક જાગૃતિ, સાહિત્યમાં નવજીવન અને ભાવીની દિશા. આવા વિસ્તૃત ફલક ઉપર યેાજાયલી આ વ્યાખ્યાનશ્રેણી અત્યંત રોચક અને બોધક બની હતી અને ગાંધીજીના આપણા આજના જીવન ઉપર કેટલા વ્યાપક અને વેધક પ્રભાવ પડયા છે તેના ભરપુર માહિતીથી ભરેલા ખ્યાલ આ વ્યાખ્યાના દ્વારા તેમણે વિશાળ માતા સમુદાયને આપ્યો હતો.
મુંબઈમાં આ રીતે થયેલી કાકાસાહેબની ઉપસ્થિતિના લાભ લઈને તા. ૭-૮-૬૫ શનિવારના રોજ મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં કાકાસાહેબ સાથે મિલન ગોઠવવામાં આવ્યું હતું.
તરીકે મે “ કાકાસાહેબના અને તેથી તેમનું સ્વાગત કરીએ વ્યાખ્યાનમાળાને
આ મિલનના પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ કાકાસાહેબનું સ્વાગત કરતાં જણાવ્યું કે આપણાં સંઘ સાથે ઘણા જૂના અને ગાઢ સંબંધ છે આજે આપણા એક મુરબ્બી સ્વજન તરીકે આપણે છીએ, સન્માન કરીએ છીએ. સંઘનીય પર્યુષણ શરૂઆતથી વર્ષો સુધી તેમના તરફ્થી સિંચન અને માર્ગદર્શન મળતું રહ્યું હતું. પ્રબુદ્ધ જીવન એટલે કે પ્રારંભનું પ્રબુદ્ધ જૈન તેમના આશીર્વાદથી શરૂ થયું હતું. મુંબઈ જૈન યુવક સંઘની તેમજ પ્રબુદ્ધ જીવનની રજત જયંતી તેમના પ્રમુખપણા નીચે આપણે ઊજવી હતી. તેમને આપણે જ્યારે બાલાવ્યા ત્યારે આવ્યા છે અને હંમેશાને માટે તેઓ આપણા રહ્યા છે. આજે તેઓ આપણા કાર્યાલયમાં ઘણા લાંબા ગાળે આવ્યા છે. તેમને આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા નિહાળીને આપણે ઊંડી પ્રસન્નતા અનુભવીએ છીએ. અહિં સુધી આવવાનો પરિામ ઊઠાવવા બદલ તેમને હું આભાર માનું છું.
“તેઓ અત્યારે મુંબઈ યુનિવર્સિટીના દ્વારા યોજાતી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે ગુજરાતના ગાંધીયુગ ઉપર વ્યાખ્યાનો આપી રહ્યા છે. આ વ્યાખ્યાના વ્યાપક અવલોકન, સઘન અભ્યાસ અને અપૂર્વ સ્મરણશકિતનાં ઘોતક છે. તેમને સાંભળીને સૌ કોઈ અત્યંત પ્રભાવિત બની રહ્યા છે. આજે ૮૦ વર્ષની ઉંમરે આટલી બધી સ્મૃતિ તેમ જ સંવેદનની જાગૃતિ—આપણા માટે આ વિરલ અનુભવ છે. તેમને જોતાં આપણને વિશિષ્ટ - વાલ્મીકિનું સ્મરણ થાય છે. તેમનાં પુનિત પગલાથી આપણું કાર્યાલય પવિત્ર થયું છે અને આપણે ધન્યતા અનુભવીએ છીએ.”
ત્યાર બાદ કાકાસાહેબે સંઘના સભ્યોને ઉદ્બોધન કરતાં જણાવ્યું કે “ તમારા સંઘ સાથે મારો એવો સંબંધ રહ્યો છે કે તમે ન બોલાવો તો પણ હું આવવા મન કરૂં. આ તો પરમાનંદભાઈએ મને અહિં આવવાનું ખાસ નિમંત્રણ આપ્યું, એટલે પછી તે મારાથી આવ્યા વિના રહેવાય જ નહિ. તેમાં અગવડ - સગવડના વિચારને સ્થાન જ ન હોય. આજે જ્યારે તમે મને અહિં બોલાવ્યો છે ત્યારે મારા મનમાં જે એક બે વાત ધોળાયા કરે છે તે જ તમને કહી દઉં.
આજે દેશની રાજનૈતિક તેમ જ આર્થિક સ્થિતિ બગડતી જાય છે. આજે જે આપણા દેશનેતાઓ છે તેથી વધારે સારા
૯૧
વાર્તાલાપ
#
પૂરી નિષ્ઠાપૂર્વક દેશની પરિસ્થિતિમાં રહ્યા છે. આપણે આશા રાખીએ કે તેમને પોતાના પ્રયત્નમાં સફળતા મળે અને રાજનૈતિક તેમ જ આર્થિક પરિસ્થિતિ અંગેની આપણી ચિંતાના બોજો હળવા બને. આજની પરિસ્થિતિમાં આપણા પક્ષે શું કર્તવ્ય છે તેનો જ આપણે વિચાર કરીએ. આ અંગે મને બે વિચારો મુખ્યપણે તમારી પાસે રજૂ કરવાનું મન થાય છે.
હવેનો યુગ વિજ્ઞાન અને અધ્યાત્મનો છે.
૧. દુનિયામાં એક વખત ધર્મનું આધિપત્ય હતું. સર્વોપરીસત્તા ધર્મની—ધાર્મિકતાની નહિ—હતી. પાપના ચરણે રાજાએ પાતાના મુગટ ધરતા. આજે ધર્મની એ પ્રતિષ્ઠા રહી નથી. આજે આપણને આશ્ચર્ય થાય છે કે ધર્મની આટલી બધી પ્રતિષ્ઠા કેમ હતી? આજે ધર્મનું સ્થાન પોલીટિકસ અને ઈકોનોમીકસે લીધું છે, રાજકારણે અને અર્થકારણે લીધું છે. એક સત્તા પાછળ છે; બીજું સંપત્તિ પાછળ છે. બન્ને વસ્તુ–સત્તા અને સંપત્તિ—અસામાજિક છે. જ્યાં સુધી દુનિયા ઉપર આ બન્નેનું પ્રભુત્વ છે ત્યાં સુધી યુદ્ધો નિર્માણ થયા જ કરવાનાં છે. જો યુદ્ધોનું નિવારણ કરવું હોય તો આ બન્ને દુર્જનોને રાજનીતિ તથા અર્થનીતિનેઆપણે અપ્રતિષ્ઠિત કરવા જ રહ્યા. આનું સ્થાન આપણે સાશિયાલાજીને સમાજવિજ્ઞાનને આપવું જોઈએ. આજ સુધી વિજ્ઞાન અને તંત્રવિદ્યાસાયન્સ અને ટેકનાલ જી—એ રાજકારણ અને અર્થકારણની સેવા કરી છે; તે હવે પેાતાની સેવા સમાજવિજ્ઞાનને આપે. સમાજ-વિજ્ઞાનમાં દ્રષ્ટિ છે, વ્યાપકતા છે. તેની ધાર્મિકતાપૂર્વક આપણે ઉપાસના કરવી જોઈએ. તે દ્વારા જ આ જગતમાં એકતાની સ્થાપના થશે. હવે ધર્મમાં એ બળ રહ્યું નથી. ધર્મશાસ્ત્રો અને ધર્મસંસ્થાપકો અંગેના આપણા આગ્રહ હવે છોડી દેવા જોઈએ. તે હવે કેવળ વિભાજક બળ તરીકે જ કામ કરી શકે તેમ છે. તેના દિવસો હવે ખતમ થયા છે. હવે આવશે વિજ્ઞાન અને અધ્યાત્મ.
સમન્વય-વિચાર
૨. બીજો વિચાર તમારી સમક્ષ મૂકવાના છે તે છે સમન્વયન વિચાર. મને લાગે છે કે શાસ્રાર્થના યુગ ગયો છે. હવે સમન્વયનો યુગ આવ્યો છે. સ્વરાજ્ય આવ્યા બાદ ભારત બહારના ઘણા દેશના મે* પ્રવાસ કર્યાં; અનેક ચિન્તકો અને વિચારકોના સમાગમમાં આવવાનું બન્યું. અને પછી ૧૯૫૪માં બુદ્ધ ગયામાં મળેલાં સર્વોદય સંમેલનમાં ગયો અને મારી મુસાફરી અને અનુભવના નિચોડરૂપે મેં વિનોબાજી પાસે સનન્વયનો વિચાર મૂકયો અને તેમણે તે વિચાર ઉપાડી લીધા અને સમન્વય આશ્રમ ખોલ્યો. આને આજે દશેક વર્ષ થવા આવ્યા છે; તેમાં હજુ કોઈ ખાસ કામ થયું નથી. પણ એમાં કોઈ શક નથી કે આજના યુગ સંઘર્ષના નહિ પણ સમન્વયને છે, બૌદ્ધ, જૈન અને વેદાન્ત વચ્ચે સુમેળ સાધવાનો છે. આ વિચારને વેગ આપવા માટે બિહારમાં આસા શુદ ૧૦ થી ૧૫ સુધી-દશેરાથી શરદ પૂનમ સુધી—એક સમન્વય પર્વ ઊજવવાનું અમે વિચાર્યું છે. આ અંગે બિહારના ઘણા નેતાઓને હું મળ્યો છુ અને તેમણે આ બાબતમાં ઉત્સાહભેર પહેલ કરવાનું વચન આપ્યું છે. તમે પણ તમારી બાજુએ આવું પર્વ ઊજવવાનો વિચાર કરો એવી મારી તમને પ્રાર્થના છે. રોમન કેથ લિક સંપ્રદાયના વડા આજના નામદાર પાપ પણ હવે આ રીતે જ વિચારી રહ્યા છે. તેમની આગળના પાપ ખ્રિસ્તી માત્રને એકત્ર કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા. આજના પાપનું ધ્યાન હવે ખ્રિસ્તી અને અખ્રિસ્તી- બધાંને એકત્ર કરવા તરફ વળ્યું છે. આ માટે તેઓ ભિન્ન ભિન્ન
9)
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૫
મતાવલંબીઓ વચ્ચે ‘dilogues - ચર્ચા વાર્તાલાપ - ગોઠવી રહ્યા છે.
પૂનામાં વસંત વ્યાખ્યાનમાળા અને તમારી પર્યુષણ વ્યાખ્યાનમાળા જેવી વર્ષોથી એકસરખી ચાલી આવતી અને ઉદાત્ત ધોરણને વળગી રહેલી વ્યાખ્યાનમાળાને ભારતભરમાં જોટો મળે તેમ નથી. તે પાછળ પણ આ સમન્વયની દ્રષ્ટિ જ પ્રધાનપણે રહેલી છે. આ કામ સ્વતંત્ર રીતે વિચારનારા અને સંપ્રદાય—અભિનિવેશથી મુકત એવા માનવીઓનું છે. ધર્માચાર્યો અને ધર્મપુરોહિતો
આ કાર્યમાં અમુક હદ સુધી જ ઉપયોગી થઈ શકે તેમ છે. તેમના વિશે વધારે આશા રાખવી નકામી છે.”
આમ તેમનું વિવેચન પૂરું થતાં તેમને આજે આપણા દેશને વ્યગ્ર કરી રહેલા ભાષાના પ્રશ્ન અંગે કાંઈક કહેવા વિનંતી કરવામાં આવી. તેમણે આ વિનંતીને જવાબ આપતાં જણાવ્યું કે, “તેને લગતી “ફોર્મ્યુલા'ની આજે પાર્લામેન્ટરી બોર્ડમાં અને અન્યત્ર ચર્ચા ચાલી રહી છે, પણ મને તેમાં હવે કોઈ રસ રહ્યો નથી. ગમે તેવી ‘ફેલા –રાઈથી નપૂર્વકનો ઠરાવ–નક્કી કરવામાં આવે અને તેમાં અંગ્રેજીના ઉપયોગ સામે અમુક મર્યાદા અને હિંદીના સ્વીકાર અંગે અમુક નિયમ સૂચવવામાં આવે, પણ મને હવે પ્રતીતિ થઈ ચુકી છે કે આ રાજ્યતંત્ર છે ત્યાં સુધી અંગ્રેજી કોઈ કાળે જવાનું નથી, કારણ કે આજના કારભારીઓ અંતરથી માની બેઠા છે કે આપણે અંગ્રેજી વિના ચાલે તેમ નથી – પછી તે દક્ષિણના હોય કે ઉત્તરના હોય. એટલે મેં હમણા છાપવા મોકલેલા એક લેખમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે, “Resist not English, but rebuild Hindi.” – “અંગ્રેજીને સામને કરવાનું છોડી ઘો; હિંદીનું સ્થાન
પાકું કરો.”
કે આજે આપણે ત્યાં ૩૦૦ જાતિઓ છે. તેમાંથી રાજ્યકારભારની ખરી સત્તા માત્ર ૧૨ જાતિના ઉપલા થરના હાથમાં છે. આ કેવળ અનૈસર્ગિક અને ખતરનાક પરિસ્થિતિ છે. આમાંથી બચવું હોય તો પંચાયત રાજ્ય સર્વોદયવાળાએ–ગાંધીવાળાએ હાથમાં લેવું જોઈએ અને એ રીતે સત્તાનું વ્યાપક વિતરણ કરવું જોઈએ.
ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનભાઈએ બે પ્રશ્નો પૂક્યા :
(૧) ભારતે અણુબૉમ્બ બનાવવો કે નહિ?
(૨) પાકિસ્તાન સાથેના આપણા સંબંધો બગડતા જ રહ્યા છે. આપણે નમતું મૂકીને પણ પાકિસ્તાન સાથે પતાવી લેવું જોઈએ એમ કેટલાક વિચારે છે. આ વિષે આપ શું ધારે છે? પહેલા પ્રશ્નને તેમણે નીચે મુજબ ઉત્તર આપ્યો:
અહિંસા અને અણુબૉમ્બ ' યુદ્ધ કંઈ રમત વાત નથી. રાષ્ટ્ર માટે જયારે જીવન - મરણને સવાલ ઉત્પન્ન થાય ત્યારે જ સજજન લોકો પોતાના રાષ્ટ્રને યુદ્ધમાં ઉતારે છે. જ્યારે લોકોને લોકસંખ્યા વધવાથી અને મહત્ત્વાકાંક્ષા વધવાથી વધારે જમીન, નવા નવા બજારો અને જોહુકમી માટે નવી આશ્રિત પ્રજાઓ જરૂરની જણાય છે ત્યારે પણ યુદ્ધની તૈયારી થાય છે અને લોકો યુદ્ધો શરૂ કરે છે અથવા યુદ્ધમાં ખેંચાઈ જાય છે.
આજકાલ સામ્યવાદ જેવા રાજનૈતિક અને આર્થિક સિદ્ધાંતના પ્રચાર અર્થે પણ રાષ્ટ્રો યુદ્ધમાં ઊતરે છે. એમાં પણ અંતે સામર્થ્યની હુંસાતુસી હોય છે. એમ ન હોત તો સામ્યવાદી ચીન સામ્યવાદી રશિયા સામે આટલો મોરચે ન માંડત. ટૂંકામાં આબરૂભેર જીવવા માટે અથવા પિતાનું સામર્થ્ય વધારવા માટે યુદ્ધ છેડાય છે. " , - ભારત સ્વતંત્ર થયા પછી ભારતની સ્વતંત્રતા, અખંડતા અને એની આબરૂ અથવા પ્રતિષ્ઠા જાળવવાની જવાબદારી ભારત સરકારને માથે આવી છે. અંગ્રેજોની ધૂંસરી ફેંકી દઈ આપણે સ્વતંત્ર થયા તે ગાંધીજીની પ્રેરણા અને નેતૃત્વ તળે સ્વતંત્ર થયા એ વાત
સાચી છે. ગાંધીજીની માન્યતા હતી કે જો આખી પ્રજા સત્યાગ્રહમાં માને અને એને માટે તૈયાર જરૂરી કેળવણી લે તો ફેજ રાખ્યા વગર ભારત પિતાનું રાજ્ય ચલાવી શકે અને બહારથી આક્રમણ થાય તો રાષ્ટ્રની સ્વતંત્રતા ટકાવી શકે. સવાલ ફકત ‘જો’ અને ‘’ને છે. જો પ્રજા સત્યાગ્રહને જીવન સિદ્ધાંત તરીકે સ્વીકારે અને જો એ પ્રમાણેનું પોતાનું જીવન ઘડવાને તૈયાર હોય તે ફેજ વગર ચલાવી શકાય.
આ જાતની તૈયારી ભારતે સ્વરાજય મળતાં પહેલાં પણ ન કરી, સ્વરાજ્ય મળ્યા પછી પણ ન કરી. ઉલટું સ્વરાજ્ય મેળવતાં દેશના ભાગલા કબૂલ રાખી પાકિસ્તાનને અલગ રાજ્ય થવા દીધું અને પાકિસ્તાન જેટલું માગે તેટલું એને ન દઈ એને વૈમનસ્ય બાંધવાની તક આપી.
આપણે દુનિયાના બધા દેશે સાથે પક્ષપાત રહિત દોસ્તી રાખવાની નીતિ જાહેર કરી. પરતંત્ર દેશને સ્વતંત્ર થવા માટે નૈતિક પ્રેત્સાહન આપીશું એમ પણ જાહેર કર્યું. આખી દુનિયામાં રશિયા અને અમેરિકા જેવા જે મોટા પક્ષ પડયા છે એમાં કોઈ પણ પક્ષમાં સામેલ ન થવાની તટસ્થ નીતિ પણ આપણે સ્વીકારી. આ બધું ઠીક જ છે. ખાસ કરીને કોઈ પણ લશ્કરી પક્ષ સાથે ભળી જવાની આપણી ના એ આપણી ઉત્તમમાં ઉત્તમ નીતિ છે.
આપણે માન્યું કે આપણે કોઈનું બૂરું ચાહતા નથી તે આપણી સાથે કોઈ દુશ્મની કરે નહિ. પણ દુનિયાને વહેવાર એટલે સહેલે નથી હોતો. જ્યાં સરહદ છે ત્યાં સંઘર્ષને અવકાશ હોય જ છે. ચીને આપણી ગફલતને લાભ લઈ આપણી ભૂમિમાંથી રસ્તાઓ બનાવ્યા અને એ ભૂમિ પોતાની જ છે એવો દાવો રજૂ કર્યોમોટી તૈયારી કરી, જાણે મહાયુદ્ધ શરૂ કર્યું, અને જોઈતે પ્રદેશ તાબામાં આવતાંવેંત યુદ્ધ બંધ કર્યું. આપણે એ યુદ્ધ આગળ ચલાવી ન શકયા. ફકત ચીન સાથે વાટાઘાટ કરી ચીનના વિજયને મંજૂરી ન આપી એટલું જ.
ચીન ફરી કયારે આક્રમણ કરશે એ કહેવાય નહિ, એટલે આપણે યુદ્ધની તૈયારી પૂરેપૂરી કરવી જ રહી. ચીન પણ જાણે છે કે હિન્દુસ્તાનને જે ભાગ લૂંટી લીધા છે તે પચાવવો હોય તો હિન્દુસ્તાનની સરહદ પર હંમેશાં તૈયારી રાખવી જોઈએ અને ચીન એ તૈયારી વધારતું રહે એ પણ સ્વાભાવિક છે.
અને ચીને અમેરિકા અને રશિયાની પેઠે પોતે પણ એટમબોમ્બમાં સજજ થવાની જરૂર માની અને એ પ્રમાણે બે બંમ્બ ફેડી પોતાની તૈયારી જાહેર પણ કરી છે.
આવી સ્થિતિમાં ભારત પણ પોતે બૉમ્બ તૈયાર કરે કે ન કરે એ કટોકટીને સવાલ છે.
'સ્વતંત્ર થતાં વેંત ભારતે અણુ બૉમ્બ સામે પોતાનો વિરોધ જાહેર કર્યો. યુદ્ધમાં અણુ બોમ્બ વપરાય જ નહિ એ જાતને જોરથી પ્રચાર કર્યો. અને જવાહરલાલજીએ તે ભારતવતી એવી પણ ઘોષણા કરી કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારત એટમ બોમ્બ બનાવશે નહિ.
આપણે અણુશકિતના પ્રયોગ ચલાવીએ છીએ. માનવ કલ્યાણને અર્થે અણુશકિત વપરાય એ આપણે ઈચ્છીએ છીએ. અણુશકિતના વિકાસના આપણા સર્વોપરી વિજ્ઞ શ્રી ભાભાએ એમ પણ જાહેર કર્યું કે જો ધારીએ તો ચીનની પેઠે આપણે પણ ઍટમ બેંમ્બ તૈયાર કરી શકીએ એમ છે. પણ આપણા નિર્ધાર છે કે આપણે એંટમ બૉમ્બ તૈયાર ન જ કરીએ.
આપણા આ નિર્ધારને અર્થ શો છે તે આપણે જરા સમજી લેવું જોઈએ.
જો ચીન ભારત પર ફરી વાર ચઢાઈ કરે અને આપણી ફરજો દેશનું રક્ષણ કરવા ચીની ફોજ સામે લડતી હોય તેવે વખતે નાહકનું યુદ્ધ લંબાવવાનું ટાળવાને કારણે ચીની સરકાર આપણી સામે અણુબમ્બ વાપરે તે આપણું રક્ષણ શી રીતે થાય? છે જેમની પાસે ઍટમ બૉમ્બ નથી અને જેઓ ઍટમ બૉમ્બ તૈયાર કરવામાં માનતા નથી એમની સામે ઍટમ બૉમ્બ ન જ વ૫
Page #179
--------------------------------------------------------------------------
________________
=
==
==
==
અનામરકી
થી પણ
બીન જેવી
રાજ
તા. ૧-૯-૬૫ પ્રબુદ્ધ જીવન
= રાય એ જાતની યુદ્ધ ધર્મનીતિ ચીની સરકાર સ્વીકારશે એમ
દરેક જુવાનને ફેજમાં જ્યિાત દાખલ થવું જ પડે છે, એવી તે કોઈ કહેતું નથી, માનતું નથી. અને આપણે તે ઍટમ બેંમ્બ
પ્રથા ત્યાં છે. આપણે ત્યાં એવી પ્રથા નથી. આપણા લકે એ તૈયાર કરવાના નથી ત્યારે આપણી ગતિ શી? જેમણે ઍટમ બોમ્બ તૈયાર કર્યા છે અને એમને એવા
રીતે ટેવાયેલા પણ નથી. આપણી પ્રજા શાંતિ ચાહે છે, પણ બોમ્બને સંગ્રહ ઠીક ઠીક વધ્યો છે. તેઓ આપસમાં એક બીજાના
જેઓ ફેજમાં દાખલ થાય છે તેઓ બહાદુરીમાં બીજા દેશે દુશમન હોવા છતાં, શું અંદર-અંદર એકત્ર થઈ નિશ્ચય કરવા તૈયાર કરતાં ઊતરતા સાબિત નથી થયા. લશ્કરી તાલીમ મોડ્યા પછી આપણી છે કે ઍટમ બૉમ્બ જેમની પાસે નથી અને જેઓ તૈયાર કરવા માગતા
પ્રજા લડાઈમાં ઉત્તમ રીતે લડી શકે છે એવો અનુભવ થયો છે. . નથી એમની સામે ઍટમ બોમ્બ વાપર એ હરામ છે, આપણામાંથી એવું કામ કોઈ કરે નહિ. કોઈ કરવા જાય તે તેને રોકીશું? જૂના
પણ હું નથી માનતો કે સ્વરાજ્ય મેળવવા માટે ગાંધીજીએ ક્ષત્રિયોએ નક્કી કર્યું હતું કે સ્ત્રીઓ પર અને બ્રાહ્મણો પર કોઈ પણ
બધાને સત્યાગ્રહની જે તાલીમ રમાપી તે સ્વરાજ્ય ટાવવા માટે, કાળે હાથ ઉગામીશું નહિ, ગાયને મારીશું નહિ ઈત્યાદિ - આજના અહિંસક ઢબે લડવા માટે પૂરતી છે. શાંતિ સેના માટે કઈ જાતની જમાનામાં એવી ક્ષાત્ર પ્રતિ જ્ઞા કોઈ પણ રાષ્ટ્ર કરે એને જરાયે
તાલીમ જરૂરની છે એને ખ્યાલ પ્રજાએ હજી કેળવ્યો નથી. જેના સંભવ નથી. • અમુક ક્ષેત્રમાં કે અમુક પ્રદેશમાં ઍટમ બોમ્બ વપરાય નહિ
નેતાઓ એવી લડત માટે કેળવાયા નથી. દેશમાં જ્યારે જ્યારે એ જાતને સંકેત બધાં ઍટમ રાષ્ટ્રો કરે અથવા સ્વીકારે એવી ખૂનામરકી ફાટી નીકળી ત્યારે પણ આપણે તે અટકાવવા શિસ્તબદ્ધ હીલચાલ વચમાં જાગી હતી. પણ એ જાતને સંયમ અમલમાં આવશે પ્રયાસે અજમાવ્યા પણ નથી. એમ માનવાને કશું કારણ નથી.'
આવી સ્થિતિમાં જો ચીન જે કઈ દેશ ભારત પર ચઢાઈ ત્યારે ભારત કરે શું?
કરે તે અહિંસક ઢબે પ્રતિકાર કરવાની રાષ્ટ્રની રાજકીય કે સામાજિક ભારતને એવું સૂઝયું છે કે ઈંગ્લાંડ, અમેરિકા કે રશિયા જેવા
તૈયારી નથી. એટલે ફોજી પ્રતિકાર કર્યો જ છૂટકે અને એ લડાઈ લોકો પાસેથી વચન લઈ રાખવું કે કોઈ પણ રાષ્ટ્ર જો ભારત પર અથવા એવા જ બંમ્બવિહોણાં રાષ્ટ્રો પર હુમલો કરશે તે અમે
મહાયુદ્ધ જ થવાનું, એમાં શત્રુપક્ષ અણુ બૉમ્બ ન વાપરે એમ અમારા બૉમ્બ સાથે દોડી આવીને તેમનું રક્ષણ કરીશું.
માનવાનું કશું કારણ નથી. આવી બાંયધરી જે આપે તેના આપણે એશિયાળા થવાના જ. આજને હિસાબે છે. ભારત સરકાર કહે કે અમે ફોજથી લડીશું, એટલે કે આપણી સ્વતંત્રતા એમને આધારે ટકતી હોવાથી એમના પણ અણુબૉમ્બ વાપરવાના નથી, તે રાષ્ટ્ર એને બાઘાઈ અથવા આકાય તળે આપણે ગયા જ, જેની છત્રછાયા સ્વીકારી તેમના
વેદિયાપણું જ કહેશે. પછી તે અમેરિકા, રશિયા વિગેરે જયાંથી મળે સામ્રાજ્યમાં આપણે દાખલ થયા જ. અને આવી બાંયધરી કોણ અને શા માટે આપે? હિન્દુસ્તાન
ત્યાંથી એટમ બોમ્બ ખરીદીને, ઊછીના અથવા ભેટ તરીકે મેળવીને કિંઈ નાને સૂને દેશ નથી. એના ઉપર બબ્બે લઈ હુમલો કરે તો
વાપર્યે જ છૂટકો. જે સરકાર આવી રીતે બૉમ્બ વાપરવાની ના પાડશે તે રાષ્ટ્ર પણ મોટું જ રહેવાનું. હવે એવા રાષ્ટ્ર સામે થવાની હિંમત તે સરકારને પ્રજા ગાદી પરથી ઉતારી દેશે એ તે ચોક્કસ. કેવળ પરોપકારને અર્થે કોણ કરે? બ્રિટને કોમનવેલ્થના સંબંધને રાષ્ટ્રના કેટલાક લોકો આજે જ કહેવા લાગ્યા છે કે છેલ્લી ઘડીએ લીધે ભારતને કંઈક આશ્વાસન આપવાનું વિચાર્યું હશે. પણ તેમ
તૈયારી ન જ થઈ શકે. બૉમ્બ ફેંકનારા લોકોને તૈયાર કરવા પડશે. કરવામાં ઘણી મુશ્કેલીઓ છે એમ પણ એણે વખતસર જાહેર કર્યું છે.
બહારથી બેંમ્બ મળવાના નથી. ઘેર જ તૈયાર કરવા પડશે. છે. ત્યારે ભારતની ગતિ શી?
હવે આપણે ગાંધીવાળા નવી વસ્તુ કયાં સુધી સહન કરી શું? , આપણા ઉપર હુમલો થયા પછી ઍટમ બંમ્બ તૈયાર કરવા
અને સહન ન કરીએ તો શું કરીશું? બેસીએ એ તે આગ લાગે ત્યારે કુ ખેડવાનું શરૂ કરવા જેવું થશે અને આજથી તૈયારી કરીએ તે આપણા જવાહરલાલજીના
ઊંડાણમાં ઊતરીને વિચાર કરીશું તો માલુમ પડશે કે જો આપણે સંકલ્પનું શું? (મેં તે તે જ વખતે એક ખાનગી કાગળ લખી બોમ્બ વાપરીશું તો એવા યુદ્ધને અંતે આપણને કે કોઈને વિજય જવાહરલાલજીને સૂચવ્યું હતું કે કટોકટીને પ્રસંગે રાષ્ટ્ર ઍટમ બોમ્બ તે મળવાને જ નથી, ભારતમાં મહા યુદ્ધ સળગ્યું તે ૨ોમાં બાકીનાં ન બનાવવાના તમારા સંકલ્પને માન્ય રાખશે નહિ. ઍટમ બોમ્બથી ન લડવાની તમારી જિદ કાયમ રહેશે તે લોકો તમને ગાદી પર
અણુશાસ્ત્રી રાષ્ટ્રોને ભળ્યા વગર ચાલે જ નહિ. ભારત જ્યારે યુદ્ધરહેવા દેશે નહિ. રાષ્ટ્રને આત્મરક્ષા જોઈએ જ.)
ભૂમિ થશે ત્યારે એના મોટા મોટા શહેરોને અને લશ્કરી કેન્દ્રોને ચર- - ગાંધીજી હોત તે આવે વખતે શું કરત? જવાબમાં આપણે
ઘાણ નીકળવાને એ વિષે મનમાં લવલેશ શંકા નથી. કહી શકીએ છીએ કે ગાંધીજી' ભારતને એ સલાહ આપત જે એમણે
ત્યારે આપણી આગળ રને જ સવાલ રહે છે કે આપણે બહાબ્રિટનને જાહેરમાં આપી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે હું જાણું છું દૂરીથી એટમ બંબ વાપરી સર્વનાશ વહોરી લઈશું કે ઍટમ બોમ્બ કે બ્રિટિશ પ્રજા કાયર નથી. બાહોશ પ્રજા છે. એટલે જ એને સલાહ
ન વાપરતાં છતાં ફોજી યુદ્ધ ચલાવી બધી રીતે હારીને નાસીપાસ થયા આપું છું કે જો હિટલર બ્રિટન ઉપર ચઢાઈ કરી આવે તો તમારે એની સામે લડવું નહિ, ભલે એ પિતાની ફોજે ઈંગ્લાન્ડને કિનારે ઉતારે
પછી એક અથવા બીજી જાતની પરાવલંબિતા (ગુલામી ) સ્વીકારીશું? અને પિતાની ફોજે લઈ ઈંગ્લાન્ડમાં જ્યાં ત્યાં પહોંચવાનો પ્રયતન જવાબમાં હું કહીશ કે જો આપણા રાષ્ટ્ર ઉપર આપણો આટલો કરે..મારે એની સાથે કશે એટલે કશો જ સહકાર કરવો નહિ. આમ વિશ્વાસ હોય કે આપણે યુદ્ધમાં જો હાર્યા તોયે પરાવલંબન સ્વીકારીશું કરશે તે હિટલર એક સપ્તાહ પણ ઈંગ્લંડમાં ટકી નહિ શકે. બેવકૂફ
નહિ અને આખર સુધી સત્યાગ્રહથી લડતા જ રહીશું, મરીશું પણ બની એને પાછા જવું જ પડશે. છે. પણ ઈંગ્લંડમાં પ્રજાને જે જાતનું રાજકીય, સામાજિક અને
પરતંત્રતા સ્વીકારીશું નહિ તો હું કહીશ કે આપણે અણુ બૉમ્બના રાષ્ટ્રીય શિક્ષણ છે તે આપણી પ્રજાને છે? ઈંગ્લાંડમાં પ્રજાનું જે સંગ
કે એના વગરના યુદ્ધમાં ઊતરીને જ નહિ, રાજ સત્યાગ્રહની તૈયારી 'ઠન છે તેમ આપણે ત્યાં છે? બ્રિટનનાં બાળકો નાનપણથી જ ગાય છે: કરીએ અને અહિંસક ઢબે લડતાં કાં તે ખતમ થઈશું અથવા શત્રુ "Britons never shall be slaves"
ઉપર વિજય મેળળી એને પણ અહિંસાની દીક્ષા આપીશું. ' . આપણે તો કોણ જાણે કેટલા સૈકા પારdયમાં રહ્યા. પાર
અને એમ જો ન થવાનું હોય, અહિંસક મરણિયા થઈ શાંતિતંયની સૂગ આપણે હમણાં હમણાં જ કેળવી છે. આ
સેના દ્વારા લડવાની તૈયારી ન હોય તે, આપણે ફેજી, લડાઈ લડતાં શસ્ત્ર લઈને લડીશું પણ નહિ અને શત્રુને એવા હંફાવીશું કે આ દેશમાં તેઓ ટકે પણ નહિ એ જાતને નિશ્ચય આપણી પ્રજા
લડતાં ખતમ થવાનું જ હું પસંદ કરીશ. પણ આપણે રાષ્ટ્ર ને એટલું કરી શકે ખરી? પ્રજાને ઉશ્કેરીશું તે તે આ સંકલ્પ બોલી જશે
તો સ્પષ્ટ કહેવું જ જોઈએ કે અણુ બૉમ્બ આપણને વિજય મેળવી ખરી. પણ સવાલ છે કે એ પ્રમાણે ચાલવા લેકે તૈયાર થશે કે નહિ. ન જ આપે. કે બ્રિટન, વિગેરે પશ્ચિમના દેશમાં લડાઈ શરૂ થતાં વેંત સામાન્ય ગાંધીજી હોત તો તેમની દોરવણી હેઠળ રાષ્ટ્ર સત્યાગ્રહની પ્રજાજન લશ્કરમાં ભરતી થાય છે. લડાઈ જાહેર થતાંવેંત દેશના તૈયારી કરી હોત પણ આજે આખા દેશને અહિંસક પ્રતિકારની ઢબે તૈયાર :
,
લઈ જશે
પ્રજજને લકવા પશ્ચિમના દેશોમાં જવા લોકો માટે
. .'
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા
૧-૯-
૫
કરવાનું ગજું, હિંમત કે આત્મ વિશ્વાસ કેઈનામાં હું જોતું નથી. આ સ્વભાવ છે અને તે બદલાવાનો નથી. આપણે ધીરજ ન અને સ ભલે પારખંય સ્વીકારીને જીવે એમ રાષ્ટ્રને સલાહ પણ બેઈએ અને જે વખતે તેમ વતીએ. પાકિસ્તાન અંગે મારા આ આપી શકતું નથી. અહિંસક પ્રતિકાર કરવાની શક્યતા મને દેખાત
વિચારો છે. તો એ જ રસ્તાની ભલામણ હું કરત. આજે હું ગમે તે રીતે, ગમે
આમ લગભગ સવા કલાક કાકાસાહેબ સાથેના વાર્તાલાપમાં જ તે ભેગે દેશની સ્વતંત્રતા માટે લડતાં લડતાં મરી જવાનું જ પસંદ
પસાર થશે. આજે આ સમયે અને આ જ સ્થળે શ્રી ચીમનલાલકરીશ. રાષ્ટ્રને હિંસક ઢબે હો કે અહિંસક ઢબે હા, સ્વતંત્રતા માટે
ભાઈના રાષ્ટ્રીય તેમ જ આંતર રાષ્ટ્રીય રાજકારણ ઉપર વ્યાખ્યાનની લડવાની અસરકારક તાલીમ આપવીજ જોઈએ એમ માનનારો હું છું.
જાહેરાત કરવામાં આવી હતી; પણ કાકાસાહેબની અણધારી , અહિંસામાં પૂર્ણપણે માનનારો હું એમ જે ઈચ્છું કે રાષ્ટ્ર અણુ
ઉપસ્થિતિ થતાં અને તેમની સાથેના વાર્તાલાપમાં જ ઘણે ખરો સમય બૉમ્બ તે શું, કઈ પણ જાતની હથિયારની લશ્કરી તૈયારી વિના
વ્યતીત થતાં શ્રી ચીમનભાઈનું વ્યાખ્યાન આગળ ઉપર મુલતવી જીવવાને દ્રઢ નિશ્ચય કરે અને ‘નથી યુદ્ધ કરવાના અને નથી કોઈને
રાખવામાં આવ્યું. કાકાસાહેબ સાથેના વાર્તાલાપથી સૌ કોઈ ખુબ શરણ જવાના.’ એવી મક્કમતા ધારણ કરે.
પ્રસન્ન થયાં. કાકાસાહેબને આ માટે હાદિક આભાર માનીને 1. પણ હું જાણું છું કે એ રસ્તે જવાને દેશને કોઈ તૈયાર નહિ
તેમનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું અને સભા વિસર્જન કરી શકે. અને તેથી આજે ચાળીસ પીસતાળીસ વરસ થયાં મારા
કરવામાં આવી.
સંકલન કરનાર : પરમાનંદ લખાણમાં મેં કોઈ કાળે આપણી લશ્કરી તૈયારી છોડી દેવાની અથવા ઓછી કરવાની ભલામણ કરી નથી. ગમે તે રીતે સ્વાતંત્ર્ય જાળવીશું
વૈકુંઠભાઈ સ્મારક સમિતિની અપીલ એવો સંકલ્પ રાષ્ટ્રમાં ઉત્પન્ન કરી શક્યા છીએ તે કોઈ પણ રીતે થોડા મહિના પહેલાં શ્રી વૈકુંઠભાઈ લ. મહેતાનું દુ:ખદ અવઝાંખો ન જ પડવો જોઈએ એ મારે મન સૌથી મોટી વસ્તુ છે.
સાન થયું ત્યારે, તેમને જાણનાર અને તેમના પ્રત્યે આદર ધરાવનાર બીજા પ્રશ્નને તેમણે નીચે મુજબ ઉત્તર આપ્યો:
સૌ કોઈએ શોકની લાગણી અનુભવી હતી. એમના અવઆપણે અને પાકિસ્તાન
સાનથી દેશને પડેલી ખેટને ખ્યાલ, એ વખતે દેશભરમાં એમને - પાકિસ્તાન સાથેના ઝઘડામાં બને તેટલું નમતું તોળીને પાકિ
અપાયેલી ભાવભરી અંજલ પરથી આવે છે. શ્રી વૈકુંઠભાઈ રતાની સાથે આપણે પતાવી લેવું જોઈએ એવા મતને હું નથી, તેમ જ
ઘણી દષ્ટિએ વિરલ વ્યકિત હતા. તેઓ નમ્રતાની મૂર્તિ સના આપણે પાકિસ્તાનને સીધી લડત આપીને તેને ખતમ કરવું જોઈએ
અને સિ છાતનિટ હતા. આપણા દેશના અર્થતંત્રને સંગીન અને એમ કહેનારાઓ સાથે પણ હું સહમત નથી. પાકિસ્તાન સાથે સબંધ
સ્થિર પાયો નાખવાની દિશામાં તેમણે વિવિધ હોદ્દા પરથી લેખન સુધારવાની એકતરફી વાતને કોઈ અર્થ નથી. જેમ આપણે આ
અને કાર્ય દ્વારા વિનમ્રભાવે ફાળો આપ્યો હતો. આપણા દેશની સહવિચાર ચાલે છે તેમ સામા પક્ષના દિલમાં પણ આ વિચાર ઊગવો
કારી પ્રવૃત્તિના વિકાસમાં તેમણે આપેલો ફાળો અપ્રતિમ છે, વિકેજોઈએ. એક હાથે તાળી ન પડે. પાકિસ્તાન સરકાર બાજુ આવા
ન્દ્રિત અર્થરચનાના વિકાસમાં તેમણે આપેલા ફાળા પરથી, આપણી કઈ વિચારનું અસ્તિત્વ જોવામાં આવતું નથી. બીજી બાજુએ
અર્થરચના અને આપણા સમાજજીવનનાં દૂષણો અંગે તેમણે કેટલું સમગ્ર યુદ્ધને પડકાર આપવૅમાં કેટલું જોખમ છે તેને પણ આપણને
ઊંડું ચિંતન કર્યું હતું તેને, તેના નિદાન અંગેની તેમની સૂનો પૂરો ખ્યાલ હોવો જોઈએ. જે માત્ર આપણી અને પાકિસ્તાન વચ્ચે જે
અને તેના ઉપાયો શોધવા માટેની તેમની ધીરજને ખ્યાલ આવે છે. યુદ્ધને પ્રશ્ન હોય તો આપણી સામે પાકિસ્તાન ટકી ન જ શકે.
તેઓ દેશની આર્થિક પરિસ્થિતિની નાડ પારખી શકયા હતા, આમ
જનતાના માનસની કલ્પનાશીલ સમજ ધરાવતા હતા અને ભાવિ પણ બે વરચે યુદ્ધની સંભાવના ઊભી થાય એટલે તરત જ પાકિ
ન્યાયી સમાજરચના અંગે સ્પષ્ટ થાલ ધરાવતા હતા. એટલે તેમણે તાન બીજા રાજ્યોની મદદ માગે અને તેવા સંયોગમાં આપણને
સહકારી પ્રવૃત્તિ અને ગ્રામોદ્યોગ દ્વારા આર્થિક અને સામાજિક પણ બીજાં રાજ્યોની મદદ માગવાની ફરજ પડે અને પરિણામે સર્વ ઉન્નતનું કાર્ય કરી રાષ્ટ્રના અર્થતંત્રના ઘડતરમાં ફાળો આપ્યો છે. વિનાશ નોતરતી એક મોટી જાદવાસ્થળી થઈ જાય. વળી મદદ કર- વૈકુંઠભાઈએ નામને કે કીતિની કદી પરવા કરી ન હતી નારાં રાજ્ય આપણા બેલાવ્યા તે જરૂર આવશે પણ એક વખત પરંતુ તેમની સ્મૃતિ નક્કર સ્વરૂપે જાળવી રાખવાની આપણી ફરજ
અને જવાબદારી છે એમ અમને લાગે છે. બેલાવ્યા પછી આપણા કહ્યા મુજબ પાછા જવાના નથી. તેઓ
આથી, તેમની નિ:સ્વાર્થ સેવાઓ સુયોગ્ય સ્મારક ઊભું કરવાનું તો પિતાને ફાવે ત્યાં સુધી લડવાના અને આપણ બનેને લડા
નક્કી કરવામાં આવ્યું છે અને એ ઉદ્દેશથી નીચેની વ્યકિતઓનું વવાનાં. એ રીતે બાજી આપણા હાથમાં નહિ પણ એમના હાથમાં
બનેલું એક ટ્રસ્ટ રચવામાં આવ્યું છે:રહેવાની એ આપણે ભૂલવું ન જોઈએ. પાસ્તિાનની નીતિ ડગલેને
શ્રી ઉછરંગરાય એન. ઢેબર..પ્રમુખ શ્રી શાંતિલાલ એચ. શાહ પગલે આપણને હેરાન કરતા રહેવાની અને એમ કરતાં જે
છે. ડી. આર. ગાડગીલ..ઉપ-પ્રમુખ શ્રી વૃજપ્રસાદ સાહુ કાંઈ મળે તે લઈ લેવાની છે, અને કોઈ પણ કાળે આપણી
શ્રી બી. કટપધ્યાહ...ખજાનચી શ્રી વી. પી. વર્દે સાથે દોસ્તી કરવાની નથી. આ આજની નરી વાસ્તવિકતા છે.
શ્રી વાડીલાલ ડગલી...મંત્રી આવી ચાલુ પજવણીને સામને કરવાને આપણે તૈયાર રહેવું અને
સ્વ. વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાના ભારતભરના પ્રશંસક પજવણી વધારે ગંભીર રૂપ પકડે તો બરોબર હાથ બતાવી દે -
મિત્રો અને સહકાર્યકરોની સહીથી સ્વ. વૈકુંઠભાઈની જીવનભરની . આવી નીતિ આપણી હોવી ઘટે છે. કચ્છની બાબતમાં આવું જ બન્યું સેવાને અનુરૂપ સ્મારક કરવાના હેતુથી ઉપર મુજબની અપીલ છે. ત્યાં તેનું કાંઈક ગંભીર હલન ચલન આપણે જોયું એટલે શાસ્ત્રી
કરવામાં આવી છે. આ અપીલના અનુસંધાનમાં કરવામાં આવ
નોર કાળામાં પિતાથી શક્ય એટલી રકમ નીચેના સરનામે મોકલી જીએ કહ્યું કે આવી જાઓ, અમે લડવાને તૈયાર છીએ” એમ
આપવા વિનંતિ છે. આપણે પડકાર કર્યો અને હાથ બતાવવા માંડ્યો એટલે અબુબખાને
કોષાધ્યક્ષ મહાશય, વૈકુંઠભાઈ મહેતા સ્મારક ટ્રસ્ટ, વિચારમાં પડયા, વિલ્સન વચ્ચે પડયા અને ભારતના સ્વમાનને અનુ
રયલ ઈસ્યોરન્સ બીલ્ડીંગ, ચોથે માળે, રૂપ સમાધાની થઈ. આપણે સમજી લેવું જોઈએ કે અમ્યુબખાનને.
૧૪, જમશેદજી તાતા રેડ, મુંબઈ ૧ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-a.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કૅટ, મુંબઈ,
Page #181
--------------------------------------------------------------------------
________________
REGD. 70.-B-4268 વાર્ષિક લવાજમ ।"૪
प्रजुद्ध भवन
શ્રી સુબઇ જૈન યુવક સઘનુ' પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૫ પૈસા
પ્રબુદ્ધ જૈન'તુ નસંસ્કરણુ વર્ષ ૨૭ : અક ૧૦
મુંબઇ, સપ્ટેમ્બર ૧૯, ૧૯૯૫, ગુરૂવાર આફ્રિકા માટે શિલિગ ૮
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
બાપુ
(‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી મીનુ દેસાઈએ રચેલું આ કાવ્ય સૌથી પહેલાં ૧૯૪૮ના મે માસમાં એક સચિત્ર પુસ્તિકા રૂપે પ્રગટ થયું હતું. ત્યાર બાદ એ કાવ્યની ઉત્તરોત્તર ચાર આવૃત્તિઓ આજ સુધીમાં પ્રગટ થઈ ચૂકી છે. આ હકીકત તે કાવ્યની અત્યન્ત લોકપ્રિયતા સૂચવે છે. બાપુજીના જન્મજ્યન્તીના અવસર ઉપર થી મીનુભાઈની અનુમતિપૂર્વક એ કાવ્ય અહિં નીચે પ્રગટ કરતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. આ કાવ્યમાં પ્રસાદ છે, પ્રતિભા છે, કાવ્ય રચનાર કવિના દિલના ઉલ્લાસ અને ભકિતભાવ અનુભવાય છે. મંત્રી)
(૧) ક્રોધ કામ ને માહ મત્સરમાં
અંધ હતી આવની આખી : તે જ મહીં ઈંધણ હોમીને
સભર ધૂણી ધીકતી રાખી. (2) સંત મહંત થકી પણ અદકો
વિશ્વ તણા ઉદ્ધાર ગયો : ધરતી પર એક વધુ ફિરસ્તો બુદ્ધ ઈશુ અવતાર થયો. (૩) દેશ દેશ ને ખંડ ખંડથી
ભામભામ આંસુ સારે : મિટ્ટી મિટ્ટીથી ‘બાપુ, બાપુ”ના સૂર ચડે તારે તારે. (૪)
પયગંબરની
મરુભૂમિ પર આજ મહાસૂનકાર થયો : ધરતી પર એક વધુ ક્રિસ્ત બુદ્ધ ઈશુ અવતાર થયો. (u) બાજ પાપના - વધતે વધતે
નાશ નાશ રણકાર થયો : શાંતિ, શાંતિના મંત્ર ભરેલા
ભવ્ય કંઈ ચમકારો. ૨ (૬) પ્રેમલ જ્યાતનું તેજ ભરીને
નવ તપના સંચાર થયો : ધરતી પર એક વધુ ફિસ્તો ન બુદ્ધ ઈશુ અવતાર થયો.
(-) .
ઝેર વેર ને સાથ સ્વાર્થની
કેક હાળી પેઢાઈ હતી : ઠામ ઠામ જયાં ડગ ભરીએ ત્યાં માનવતા ચડાઈ હતી. (<) ત્રિપુરારિના તાંડવ કાળે
પ્રેમ, પ્રેમ ભણકાર થયો : ધરતી પર એક વધુ ક્રિસ્તો
બુદ્ધ ઈશુ અવતાર થયા.
int
63
(૯) હિંસામાં ઝબકોળાયલ જગ માનવતાનું પાપ ખપ્પર ખૂનરેજીનું છલક્યું
ના કંઈ જાણે માપ હતું. (૧૦) ચોગરદમ જ્યાં નજર ધરા બસ
કાળી રાત અંધાર થયો : ધરતી પર એક વધુ ફિરસ્ત “ બુદ્ધ ઈશુ અવતાર થ્યો, (૧૧) યુગ યુગના સતના સૂર્યોદય
તણું, તું જ પ્રતીક થયો : નિશા તણા અંધાર ભયાનક પ્રભાતમાં પલટાઈ
ગયા.
(૧૨) આત્મ શુદ્ધિનાં તેજે તપતો
જય જય જય જયકાર થયો :
ધરતી પર એક વધુ ફિરસ્તો બુદ્ધ ઈશુ અવતાર થયો. (૧૩) તીર અને તલવારો સામે
બાબ
સત્ય ટૅકને ઢાલ કરી : અને બંદૂકો જામે ત્યાં પણ તપની માળ ધરી. (૧૪) મુઠ્ઠીમાં ચાંપી દઈને મૃત્યુંજય પદ પામી ગયો : ધરતી પર એક વધુ ફિરસ્ત
મોત
બુદ્ધ ઈશુ અવતાર થયા. (૧૫) અંધારે અટવાયેલ અવની
પ્રકાશ તો રોળાઈ ગયો : અદ્ભુત અહિંસાના રસ પ્યાલા
.... તો યે
ધરતીએ ઢોળાઈ ગયો. (૧૬) પ્રેમલ ઘાટ પરથી જયાતિમય ચમકાર થયો : ધરતી પર એક વધુ ક્રિસ્ત
બુદ્ધ ઈશુ અવતાર થયો.
(૧૭) મંગલ મંદિર ખાલો દયામય !'
એકલ
ર. ઊરથી ઝંકાર થયો એના નામ ગુર્જને ખુણે ખુણે ભણકાર થયા, (૧૮) સૂર સત્યના સુણી સંતનો
સ્વયં દેવ બિદાર થયો : ધરતી પર એક વધુ ફિરસ્તો
બુદ્ધ ઈશુ અવતાર થયો. (૧૯) નિદ્રાડ જનતામાં તે તો ચેતનના
સંચાર ધર્યો : બળવંતી અહિંસાની ફ કે મૃત્યુને પડકાર કર્યાં. (૨૦) માત બિચારું હારી ગયું ને
તારો ય જયકાર થયો ધરતી પર એક વધુ ક્રિસ્તો
બુદ્ધ ઈશુ અવતાર થયો. (૨૧) પાપ સંમુખે પુણ્ય ધરીને
પ્રભુ
માનવના સમાર્ગ ગ્રહ્યો પ્રાર્થનામાં આતમની ભેટ ધરીનું ભવ્ય થયું. (૨૨) શહીદી સાથે સંતના જગમાં જય જયકાર થયો ધરતી પર એક વધુ ફિરસ્તો
અમર
બુદ્ધ ઈશુ અવતાર થયો. (૨૩) વિપુલ સ્નેહના જગ પયગંબર ! આજ સુની તૈયા ધરતી તું ધન્વંતરિ થયો જ સાચે
માનવતા ઊગરી મરતી. (૨૪)
વિશ્વપ્રેમનું ગીત વહાવી
વિરાટને અજવાળી ગયો : ધરતી પર એક વધુ રિસ્તો
બુદ્ધ ઈશુ અવતાર થયો. . મીનુ દેસાઇ
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૯-૬૫
નવા સમાજના નિર્માણ પ્રતિ: Towards a New Society
' (તા. ૩૧-૮-૯૫ના જ ફીલીપાઈન્સ ટાપુઓના મુખ્ય શહેર મનીલા ખાતે શ્રી જયપ્રકાશ નારાયણ માટે અંકિત થયેલા રમાન મેગસાયસે પારિતોષિકના ઔપચારિક સમર્પણવિધિ પ્રસંગે ઉપસ્થિત થયેલા જયપ્રકાશજીએ “Towards a New Society’ ‘નવા સમાજના નિર્માણ પ્રતિ' - એ વિષય ઉપર બોલતાં એક પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ ઉદબોધનને જે ટુંક સાર તા. ૧-૯-૬૫ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા તેને નીચે અનુવાદ આપવામાં આવે છે. તંત્રી)
જે દેશોએ આજના સમયમાં આઝાદી પ્રાપ્ત કરી છે અને કેટલાક પ્રયોગો પણ ત્યાં ચાલી રહ્યા છે નવોદિત સમાજ માટે આ સંસ્થાનવાદના બંધનોને લીધે જેમને સ્વાભાવિક વિકાસ આજ સુધી પ્રયાગી ઘણા મહત્ત્વના લેખાવા ઘટે. રૂંધાયેલે રહ્યો છે તે સર્વ દેશો આગળ વધેલા દેશને પહોંચી વળ
કે આ નવા દેશો જેવા અક્ષરો પાડવા હોય તેવા પાડી વાને અને પોતપોતાના સમાજને શકય તેટલો વિકસાવવા પ્રયત્ન શકાય એવી સાવ કોરી પાટી-સ્લેટ-ધરાવે છે અને આજના નમુનાકરી રહ્યા છે. આ બાબતમાં તેમની સામે સમાજરચનાને જે નમને આમાંથી સારામાં સારું હોય તે પસંદ કરવાની અને બાકીનું ફેંકી હતો તે ઉદ્યોગના ક્ષેત્રે ખૂબ જ આગળ વધેલા અને સમૃદ્ધિથી દેવાની ભારે અદ્ભુત તક ધરાવે છે. એમ છતાં બે સંયોગો એવા છે ઉછળતા પશ્ચિમી દેશને હતો. આમાંના છેડાએક દેશો સામે સફળ કે જેના કારણે પોતાની ઇરછા અને પસંદગી મુજબ વર્તવાનું તેમના બનેલા સામ્યવાદીને–પછી તે ચીની હો કે રશીયન નમુનો હતો. માટે લગભગ અશક્ય બની જાય છે. -આ બને નમનાઓમાં માલો’માં સ્થાયી મા ધરાવતાં પહેલું કારણ એ છે કે, આ દેશના ઘણી મોટી સંખ્યાના લોકો "ઘણાં તો હતાં અને વિકસિત દેશો સ્વીકારે અને અપનાવે એવું પણ અભણ હોઈને વિજ્ઞાનના શિક્ષણને તેમ જ તેની ટેક્નિક તેઓ લાભ ઘણું હતું. વ્યકિતગત સ્વાતંત્ર્યના, લોકસંમતિપૂર્વકના રાજ્ય- ઉઠાવવાની સ્થિતિમાં નથી. બીજું કારણ એ છે કે, તેઓ આર્થિક રીતે વહીવટના, તેમ જ કાયદાપૂર્વકના શાસનના આદર્શો કે જેના ઉપર એટલા બધા ગરીબ અને પછાત છે કે તેમની સૌથી મોટી અને પશ્ચિમી નમુનાએ સમાજના રાજકારણી તંત્રના સાચા પાયા તરીકે સૌથી વધારે મુંઝવતી ચિન્તા, અન્ય સર્વની અપેક્ષાએ, પોતાના ઘણો ભાર મૂક્યો હતો એ ખરેખર એવા આદર્શો છે કે જેને વિકસિત આર્થિક વિકાસ સાધવાની–આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવાની છે. આ દેશોએ સ્વીકાર કરવો જોઈએ, તેમ જ તે આદર્શોને અપનાવવા
સમજી શકાય તેવું છે. પણ એમ માનવાને કોઈ કારણ નથી કે જે
માનવીને અને સમાજને સમધારણયુકત વિકાસ સાધવા તરફ પણ જોઈએ. એ જ રીતે મજરી.ઉપર નભતા સમુદાય માટેની ઘેરી ચિન્તા
જે એટલું જ ધ્યાન આપવામાં આવ્યું હતું તે આર્થિક વિકાસને અને વધારે ને વધારે આર્થિક સમાનતા નિર્માણ થાય તે પ્રકારની જરા પણ હાનિ પહોંચી હતી. વેગપૂર્વકની સામાજિક પ્રક્રિયા - આ એવાં તત્ત્વ છે કે જે વડે જો આદેશને રૌદ્યોગિક અને લશ્કરી સત્તાનાં થાણાં બનાવવાને વિકસિત દેશ પ્રેરિત બનવા જોઈએ અને જેની સાધના તરફ બદલે લોકોનું આર્થિક શ્રેય સાધવા તરફ આર્થિક વિકાસને લગતી તેમણે ગતિમાન બનવું જોઈએ. .
ચોનાએ કેન્દ્રિત કરવામાં આવી હોત તો વિકાસની ગતિ ઘણી
શિા બની હોત એમ માનવામાં કોઈ શંકાને સ્થાન રહ્યું છે પણ, મારા અભિપ્રાય પ્રમાણે, આ બન્ને નમુનાઓમાં એવી
હોત. આ દુનિયાની મહાન સત્તાઓ વચ્ચે ચાલી રહેલા સત્તાકેટલીક ખાસ બાબતો છે કે, જેને વિકસિત દેશોએ અનાદાર રવો સંધર્ષનાં મથકે બની જવાના કારણે અથવા તે અન્તરિક જોઈએ, અસ્વીકાર કરવો જોઈએ. પશ્ચિમના નમુનામાં સર્વસ્વીકૃત પરિસ્થિતિને કારણે આમાંના ઘણા દેશોમાં એ અસ્થિર સમાજ નીતિ વ્યકિતવાદની અને સ્પર્ધાની છે અને તે પાછળ એવું ગૃહિત છે કે જે વધારે નબળો હોય તે ફેંકાઈ જવો જોઈએ અને જે વધારે શકે એવી સ્થિતિએ પહોંચતાં તે દેશને ઘણે લાંબો સમય લાગે, બળવાન હોય તેનું પ્રભુત્વ સ્થપેવું જોઈએ. તેમાં ભૌતિક જરૂરિ- આમ છતાં પણ, એ હકીકત ઉપર પણ એટલે જ ભાર મુકવા યાતની તૃપ્તિ અને તેમાંથી પરિણમતા એવા અવનવા આવિષ્કારની જોઈએ કે જે નવા દેશે અમુક અંશે પોતાનું ભાવિ પોતાની ઈચ્છા પૂરવણી કે જેને લીધે ગંભીર સામાજિક અસમતા પેદા થાય છે મુજબ ઘડવાની સ્થિતિમાં હતા તે દેશ સામે પણ ડેમેક્રસી, શિતેના ઉપર પણ વધારે પડતે ભાર મૂકવામાં આવ્યો છે. પશ્ચિમી યાલીઝમ, ઈન્ડસ્ટ્રીયાલીઝમ અને મૉડનઝમ - લેકશાહી, સમાજજીવનપદ્ધતિમાં રહેલાં અમુક ઉપયુકતતા અને વ્યાપારલક્ષી
વાદ, ઉદ્યોગીકરણવાદ અને આધુનિકતાવાદ-આવા વાદ અને મૂલ્યોના સવિશ પ્રભુત્ત્વના કારણે માણસનું કામ, નવરાશ, રહેણી
ચેગઠાબંધી વિચારણા સિવાય પોતાના ધ્યેય અંગે કાંઈ સ્પષ્ટ વિચારણા કરણી અને સુખસ્વાથ્ય તરફ જોઈએ તેટલું ધ્યાન આપવામાં
કે નકશી નહોતો. આવ્યું નથી. એ કારણને લીધે પણ પશ્ચિમી જીવન સમધારણ વિનાનું આ વિવેચનના સંદર્ભમાં જેના ઉપર ભાર મુદ્દે જોઈએ એવે વિનાનું બની બેઠું છે. જેમાંથી રાક્ષસી કદનાં નગરો નિર્માણ થઇ રહ્યાં છે. મધ્યવર્તી મુદો તો એ છે કે, એહિ જે પ્રશ્ન રજુ કરવામાં આવ્યા તેવા શહેરીકરણના વધતા જતા કે માનવસમાજને છિન્નભિન્ન છે તેના પાયામાં જીવનનાં મૂલ્યોને પ્રશ્ન રહેલો છે. આ રીતે કરી નાખ્યો છે, ગામડાની જનતાથી શહેરી જનતાને છુટી પાડી
વિચારતાં, ભવિષ્ય માટેનો માર્ગ નકકી કરવાનું, એટલું જ નહિ પણ, દીધી છે અને માનવીને કુદરતથી વિખૂટ બનાવી દીધો છે. આ
- નવા સમાજની પુનરચનાના પ્રયત્ન અંગે જાહેર જનતાના મતનું એકીબધાનું પરિણામ માનવી અને સમાજના વિકૃત - કઢગ - વિકાસમાં કરણ સાધવાનું મુશકેલ લેખવું ન જોઈએ. આવ્યું છે.
- આ પારિતોષિકનો આભારપૂર્વક સ્વીકાર કરતાં હું એ રીતે ગર્વ બીજી બાજુએ, સામ્યવાદી નમુનારમાં પણ માનવીને તેમ જ અનુભવું છું કે આ પારિતોષિકની સ્થાપના થયા બાદ આજ સુધીમાં સમાજના વિકાસનું એક વિકૃત ચિત્ર ઊભું કર્યું છે. માનવીના આત્માની
એક અપવાદ બાદ કરતાં આ સર્વ પારિતોષિકો માટે ભારતની મુખ્યતાને અવગણીને - ઈનકારીને - માનવીના મૂળમાં તેણે ઘા કર્યો
એક યા બીજી વ્યકિતની પસંદગી કરવામાં આવી છે. આ હકીકત, છે. પક્ષ અને રાજ્ય દ્વારા સત્તા અને હકુમતનું બહુમાન કરીને
આ ટાપુઓમાં વસતા લોકો ભારત વિશે કેટલે બધો આદર ધરાવે છે અને સર્વ કોઈને અને સર્વ કાંઈને તેને અધીન બનાવીને, તેણે તે બાબતની નિદર્શક છે. હું આપને ખાત્રી આપું છું કે ભારતના સમાજને માનવીના આત્માને બંદીવાન બનાવતું જેલખાનું બનાવી લોકે આ મૈત્રીની લાગણીની પૂરા પ્રમાણમાં કદર કરે છે અને તમારા દીધું છે. આમ હોવાથી નવોદિત દેશોએ, બને નમુનાઓ પ્રત્યે પ્રત્યે ઊંડે સ્નેહ અને સદ્ભાવની લાગણીઓ પાઠવે છે. હું આદર દાખવવા સાથે, બન્નેમાંથી એવાં તો ગ્રહણ કરવા જોઈએ
આશા રાખું છું કે આ પારિતોષિકો, આજે આપણે જ્યાં છીએ તે કે જે મૂલ્યવાળાં હોય અને માનવી અને સમાજને સમધારણ
કરતાં આપણા બન્ને દેશોને વધારે નજીક લાવવામાં મદદરૂપ થાય પૂર્વકનો આધ્યાત્મિક તેમ જ ભૌતિક વિકાસ સાધે એવાં હોય.
એ સ્નેહબંધ નિર્માણ કરશે. સદ્ભાગ્યે, આગળ વધેલા દેશમાં પણ, ખાસ કરીને પશ્ચિમના અનુવાદક: ;
- ' ' મુળ અંગ્રેજી : * દેશમાં, આ સમસ્યા અંગે પુષ્કળ વિચારણા ચાલી રહી છે અને - પરમાનંદ
શ્રી જયપ્રકાશ નારાયણ
કરવા બાબત જઈએ
------
-----
----
Page #183
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૫
પ્રબુદ્ધ જીવન
'
'
9
અદ્યતને યુદ્ધકીય પરિસ્થિતિ : " (તા. ૧૧-૯-૯૫ના રોજ સાંજના ૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં બહુ મેટી સંખ્યામાં એકત્ર , થયેલાં ભાઈ બહેન સમક્ષ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહે અદ્યતન યુદ્ધકીય પરિસ્થિતિ ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું અને એ વ્યાખ્યાનમાં આજની ટ્રીકટ્ટીના લગભગ સર્વ પાસાઓ અંગે તેમણે વિશદ વિવેચન ક્યું હતું. આ વ્યાખ્યાનની સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે નોંધ લીધી હતી. તે ઉપરથી સંકલિત કરેલું અને વ્યાખ્યાતાએ અનુમત કરેલું લખાણ નીચે આપવામાં આવે છે. તંત્રી).
આજના વ્યાખ્યાન માટે સ્વીકારવામાં આવેલા વિષય “રાષ્ટ્રીય માંથી ગસ્ટ માસમાં રવાના કર્યા. ચોતરફ એકી હોવા છતાં તે તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણ” અતિ વિસ્તીર્ણ પ્રદેશને પશે આ ઘુસણખરે આટલી મોટી સંખ્યામાં કઈ રીતે યુદ્ધવિરામ છે, પણ તેવા વિસ્તૃત વિવેચનમાં ઉતરવાને બદલે, આપણા સર્વના રેખા ઓળંગી શક્યા એ આશ્ચર્યજનક પ્રશ્ન છે. પણ તેઓ દાખલ મનમાં અને મગજમાં જે વિષય અત્યારે વ્યાપી રહ્યો છે તે ભારત થયા પછી, આપણા સલામતી દળોએ જે મજબુત હાથે કામ લીધું અને પાકીસ્તાન વચ્ચે શરૂ થઈ ચૂકેલા યુદ્ધની પરિસ્થિતિ વિશે જ હું અને ત્યાર બાદ આપણી સરકારે જે. દઢતા અને મક્કમતાભરી બેલું એ મને વધારે યોગ્ય લાગે છે.
નીતિ ધારણ કરી અને સંરક્ષણલક્ષી આક્રમણનો માર્ગ અંગીકાર . : ૧૯૪૭માં ભારત આઝાદ થયું અને એ સાથે જ તેના ભાગલા કર્યો તે ભારે પ્રશંસનીય છે. . , પડયા અને કાશ્મીરને પ્રશ્ન ઊભો થયો અને આજે ૧૮ વર્ષ સુધી પાકીસ્તાનની ધારણા ખેટી પડી; પાકીસતાને તો ધુસણખારને એ પ્રશ્ન અણઉકેલ્ય રહ્યો છે. ૧૮ વર્ષથી જે ઝેર ભેગું થયું હતું રવાના કર્યાના બે દિવસ પહેલાં દુનિયાભરને જણાવી દીધું હતું કે તેના આનિવાર્ય પરિણામરૂપ આ યુદ્ધ છે.
કાશ્મીરમાં બળવો થયો છે, અને કાશ્મીરી પ્રજાને મુક્તિ મેળવવાના - આપણી દૃષ્ટિએ કાશમીરને પ્રશ્ન પતી ગયેલ પ્રશ્ન છે.
કાર્યમાં મદદ કરવા માટે તેમના જાતભાઈઓ યુદ્ધવિરામની બીજી બંધારણની દષ્ટિએ, કાનૂની દષ્ટિએ કાશ્મીર ભારતનું અવિ- બાજુએથી કાશ્મીરમાં જઈ રહ્યા છે. આ જાહેરાત સર્વથા બીનભાજ્ય અંગ છે. એટલે તેમાં કશું વિચારવા કે ઉકેલવા જેવું રહ્યું જ
પાયાદર નીવડી; કાશ્મીરમાં પાકીસ્તાનને જરા પણ ટેક ન મળે; નથી. પણ આ સંબંધ વિશ્વમત કે પ્રવર્તે છે તેને વિચાર કરતાં કાશમીર ભારત સાથે છે અને સાથે રહેવા માંગે છે એમ પુરવાર થયું; લાગે છે કે દુનિયાના મોટા ભાગના દેશોના મતે કાશ્મીરને પ્રશ્ન અને દુનિયાની નજરે પાકીસ્તાન ઉઘાડું પડી ગયું. સંભવ છે હજી ઉભે જ છે, એટલું જ નહિ પણ, કાશ્મીર અંગે આપણું જે કે કાશ્મીરમાં પાકિસ્તાન તરફી પ્રજાને અમુક વર્ગ હોય. પણ આ વલણ છે તે તેમને સ્વીકાર્ય લાગતું નથી, ન્યાયી લાગતું નથી. આપણા આપણા સલામતી દળએ જે રીતે કામ લીધું. તેથી તે વર્ગ દબાઈ દેશમાં પણ શ્રી જયપ્રકાશ નારાયણ જેવા કેટલાક વિચારકો છે કે ગયા હોવા જોઈએ... : : : : 25 જેઓ કાશ્મીરનો પ્રશ્ન પતી ગયો છે એમ સ્વીકારતા નથી અને આ તબકકે પાકીસ્તાન સામે બે વિક્લપ ઊભા થયા. આ ધુંસણતેને ઉકેલ લાવવાનું બાકી છે એમ માને છે.
ખેરનું જે થવું હોય તે થાય, પાકીસ્તાન શાન્ત બનીને બેસી રહે ', કચ્છનું સમાધાન થયું એ ઉપરથી આપણામાંના ઘણા ખરાના અને કશાં પગલાં ન ભરે અથવા તે શરૂ કરેલા છમકલાને યુદ્ધમાં
દિલમાં આશા ઊભી થઈ કે હવે હિંદ–પાકીતાનના સંબંધો સુધ- વિસતારી દે. અલબત્ત, આ ઘુસણખોરોને કાશ્મીરમાં પ્રવેશને માર્ગ રશે. આ વિચાર ભૂમિકા આપણી હતી; પાકીસ્તાનની નહોતી. પાકી બંધ થાય એ દષ્ટિએ થોડા સમય પહે', આપણે યુદ્ધવિરામ હરોળસ્તાને કદાચ બ્રિટનના દબાણ નીચે કચ્છના રણ અંગે આપણી સાથે ઓળંગી હાજીપીરપાસ જેવા કેટલાક માર્ગોની છાવણીએ કબજે સમાધાન કર્યું હશે, પણ કાશ્મીર અંગે તેની માહિના પહેલાંથી કરી હતી. આના ઉત્તર રૂપે પાકીસ્તાને છાંબ વિસ્તારમાં આક્રમણ તૈયારી ચાલતી હતી. કચ્છનું સમાધાન કરતી વખતે પાકીસ્તાનના શરૂ કર્યું અને જમ્મુ-અખનુર માર્ગ ઉપર ધસારો કરીને ભારત-કાશ્મીર મનમાં દગે હતા એમ આપણે કહેવું હોય તે કહી શકીએ.
વચ્ચેના ધોરી માર્ગને કાપી નાખવા માટે એ બાજુ ઉપર પાકીસ્તાને : આપણે ત્યાં પણ કચછના સમાધાન અંગે અમુક વ્યકિતઓ
ખૂબ ધસારો કર્યો. પણ તેમાં પાકીસ્તાન ફાવ્યું..નહિ. આપણે તેનાં દળેને અથવા તે પક્ષને વિરોધ હતે. આપણા શાસકોએ પણ જોરથી
અટકાવ્યા અને પાછા હઠાવ્યાં. એટલે તેણે અમૃતસર ઉપર બેબજાહેર કર્યું હતું કે કાશ્મીર અને કચ્છના પ્રશ્નો સમાન નથી, અલગ
મારે શરૂ કર્યો. તેના જવાબ રૂપે ભારતે ફીરોઝપુર, અમૃતસર અને છે. કાશ્મીર અંગે વિચારતાં, કરછને એક પૂર્વવતી ઘટના તરીકે ગુરૂદાસપુર – એમ ત્રણ બાજુએથી લાહેર ઉપર આક્રમણ શરૂ અથવા તે માર્ગદર્શક દત્ત થરીકે લેખવાનું નથી, એ પ્રશ્ન એની ક્યું. આજે.. લાહોર આગળની પરિસ્થિતિ લાહોર માટે ખૂબ જ પિતાની સ્વતંત્ર ગુણવત્તાના ધોરણે જ વિચારવામાં આવશે. '
કટોકટીભરી બની બેઠી છે. લાહોર ઉપરાંત શિયાલકોટ ઉપર આપણે * પ્રશ્ન એ થાય કે પાકીસ્તાને કાશમીર ઉપર આક્રમણ કરવા ના મેર ઊભો કર્યો છે. જામનગર તથા દ્વારકા ઉપર પાકીસ્તાને માટે આ તક કેમ હાથ ધરી? આવા પ્રશ્ન અંગે જબદસ્તીથી
બોબમારે કર્યો. તેથી રાજસ્થાન બાજુએથી આપણાં લશ્કરી દળા સમાધાન કરાવવું એ આજની આન્તરરાષ્ટ્રીય વિચારણા' નથી.
સિંધ હૈદરાબાદ તરફથી આગળ વધ્યા છે., પાકૌસ્તાને જોધપુર સંભવ છે કે, પાકીસ્તાનને કાશ્મીરના પ્રશ્નનું શાન્તિથી તેને સંતોષ
ઉપર બોંબમારો કર્યો છે. આમ એક પછી એક લશ્કરી ઘટનાઓ રબાપે એવો કોઈ ઉકેલ થવાની શક્યતા લાગી નહિ હોય. એટલે જ
બંને બાજુએ બની રહી છે હજુ સુધી પૂર્વ , પાકીસ્તાન તેણે આ આક્રમણકારી પગલું લીધું હશે.
બાજુ, યુદ્ધવિસ્તાર થયો નથી. અને . એ દિશાએ આપણે ' ' ભારત અંગે પાકીસ્તાનને મળેલા અહેવાલો કાંઈક આ પ્રકારના
યુદ્ધ વિસ્તારવા માગતા નથી એમ આપણા સંરક્ષણમંત્રી હેવા સંભવ છે.
શ્રી ચવ્હાણે જાહેર રીતે જણાવ્યું પણ છે. એમ છતાં (૧)મીરના લોકો કાશ્મીર ભારતના અંગ તરીકે ચાલુ રહે એમ ઈરછતા નથી, એટલું જ નહિ પણ, એથી એકદમ પ્રતિકૂળ છે.
તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલા ગામડેગ્રાના હવાઈ મથક (૨)ભારતની આર્થિક પરિસ્થિતિ સારા પ્રમાણમાં કથળેલી છે.
ઉપર પાકીસ્તાને જે જોરદાર હુમલો કર્યો છે તેને શાસ્ત્રી સરકાર:બહુ
ગંભીરપણે નિહાળે છે અને પૂર્વ બંગાળ તરફ : પગલાં ભરવાની (૩) ભારતમાં એકતા હવે રહી જ નથી.
ઉશ્કેરણીરૂપ લેખે છે. વળી ભારતમાં અનેક સ્થળોએ પાકીસ્તાન : આ ઉપરથી તેણે એવી ગણતરી બાંધી હશે કે જે કાશ્મીર સર- છત્રીરનિક ઉતારી રહ્યાં છે. આ બધા ઉપરથી પાકીસ્તાન હદ ઉપરથી કાશ્મીરની અંદર પાંચ છ હજાર માણસે ઘુસાડી લડાઈનું ક્ષેત્ર વિસ્તારવા માંગે છે એવું ૨ હજી અનુમાન થાય છે. ‘-શાય તે તેમના ઘુસવા સાથે કશ્મીરમાં જરૂર બળવો થશે. આવી - અમે ચાલી રહેલા અને વિસ્તરાં જતા ભારત- પાકીસ્તાન - ગણતરી ઉપર તેણે મેટી સંખ્યામાં ઘુસણખેરીને આઝાદ કારમીર- વરચેના યુદ્ધ અંગે દુનિયાના દેશનું કેવું વલણ છે તેને આપણે
: : , , , , ;
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
વિચાર કરીએ. ચીન સિવાય દુનિયાના લગભગ બધા દેશો આ યુદ્ધ વિષે ભારે સચિન્ત છે અને તેને વહેલામાં વહેલી તકે અંત આવે એમ ઈચ્છે છે. ઈન્ડોનેશીઓનું વલણ પાકીસ્તાન તરફી હોવા છતાં આજના યુદ્ધ અંગે અન્યથા વિચારતું હોય એમ હું નથી ધારતા. યુના સંયુકત રાષ્ટ્રસંસ્થા—પણ આમ જ કહી રહેલ છે કે વહેલામાં વહેલી તકે યુદ્ધવિરામ જાહેર કરો, અને ૫મી ઓગસ્ટ પહેલાં જ્યાં હતા ત્યાં પાછા જાઓ. આ સંબંધમાં આપણી માગણીનીચે મુજબ છે :
(૧) પાકીસ્તાનને આક્રમણખાર તરીકે યુને જાહેર કરે. (૨) ધુંસણખારને જ્યાં હોય ત્યાંથી તેમને પાર્કીસ્તાન પાછા બાલાવી લે.
(૩) ભારત સામે પાકીસ્તાને યુદ્ધ ઊભું કર્યું છે તેનું પાકીસ્તાન પૂરું વળતર આપે.
(૪) ભવિષ્યમાં આવું ન બને તેના પાકો બંદોબસ્ત થાય. આપણા દિલમાં પાકીસ્તાનને આક્રમણખાર—અગ્રેસર–તરીકે જાહેર નહિ કરવા બદલ યુનો સામે અસંતોષ છે. પણ આવી પરિસ્થિતિમાં યુનાના ભાગે મધ્યસ્થી કરવાનું રહે છે અને મધ્યસ્થી કરનાર સંસ્થા જે ન્યાયધીશ બની બેસે તે તેની મધ્યસ્થીના દરજજાને હાનિ પહોંચે અને પાકીસ્તાન તેને સાભળવાની ના જ પાડે. એક ન્યાયાધીશ અને મધ્યસ્થ વચ્ચે રહેલા આ ભેદ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આમ છતાં પણ જનરલ નીમેએ પાતાના રીપોર્ટમાં અને સેક્રેટરી જનરલ યુ થાને સીક્યુરીટી કાઉન્સીલને સુપ્રત કરેલા અહેવાલમાં પાકીસ્તાને આક્રમણ કર્યું છે તેમ જાહેર કરેલ જ છે. અને તેણે રેલા આક્રમણ અંગે અન્યત્ર કોઈ પણ દેશમાં બેમત હેવા સંભવ નથી, યુનાના સેક્રેટરી જનરલ યુ થાય આજે એક મીશન લઈને ભારત આવ્યા છે. સીક્યોરીટી કાઉન્સીલના ઠરાવ અનુસાર તેઓ એક જ દરખાસ્ત રજુ કરી શકે કે શસ્ત્રવિરામ કરો અને લશ્કરી દળા પાછાં ખેં’ચી લ્યો અને પાંચ ઑગસ્ટની સ્થિતિ ઉપર આવી જાઓ.
વિશ્વમતને વિગતવાર વિચાર કરીએ તેા. ચીન અને ઈન્ડોનેથીઆ જાહેર રીતે પાકીસ્તાનની પડખે છે, બ્રીટનનું વલણ પણ પાકીસ્તાન તરફી છે. રશિયા તટસ્થ રહેવાના પ્રયત્ન કરે છે, એમ વિચારીને કે ચીનની જાળમાંથી પાકીસ્તાનને છેડાવવાની આ તક છે. વળી એ પણ ચોક્કસ છે કે, સીક્યોરીટી કાઉન્સીલમાં—સલામતી સમિતિમાં—કોઈ પણ દેશ હિંદ વિરૂદ્ધ પલ્લું નમાવવા પ્રયાસ કરશે તે રશિયા પોતાના ‘વીટા’ વાપરીને એમ નહિ થવા દે
પાકીસ્તાનની મદદે, આજના તબક્કે, કોઈ પણ દેશ ખુલ્લી રીતે આવશે તેા આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં પલટી જશે. દાખલા તરીકે ચીન આપણને હિમાલય બાજુએ આવી ધમકી આપી રહ્યું છે. આપણાં દળીને તે બાજુએ રોકી રાખવા માટે ચીન, સંભવ છે કે, ઉત્તર સીમા બાજુ કાંઈ ને કાંઈ છમ કર્યું, પણ એવી સંભાવનાની અમેરિકાએ તરત જ ભારે ગંભીર નોંધ લીધી છે.
આ ઉપરથી એવી અપેક્ષા રાખી શકાય કે ચીન ઉઘાડી રીતે પાકીસ્તાનને મદદ નહિ કરે. અને ચીન શા માટે ઉંઘાડી રીતે આ લડાઈમાં સંડોવાય? તેમ કરતાં તેને ઘણું ગુમાવવાનું રહે છે. આજે પાકીસ્તાનનું વલણ ચીન તરફી. દેખાય તેા પણ પશ્ચિમના દેશના સાથ છેાડવાનું પાકીસ્તાનને કોઈ રીતે પોષાય તેમ નથી. તેમ જ પશ્ચિમના દેશોને પણ પાકીસ્તાનમાં મેટ હિત રહેલું છે.
પાકીસ્તાને સેન્ટો પાસે મદદની માંગણી કરી તેના જવાબમાં સેન્ટોના મંત્રીઓ સાફ જણાવી દીધું કે કાશ્મીર સેન્ટોના કાર્યક્ષેત્રની અંદર નથી અને તેથી માગેલી મદદ આપવાનું શકય નથી. આમ છતાં એ સેન્ટોના બે સભ્યો ઈરાન અને ટર્કી પાકીસ્તાનને મદદ કરવાનું વિચારી રહ્યા છે. આ સમાચાર ચિન્તાજનક છે. આમ બનશે તો બીજા દેશે. આ સહન નહિ કરે એમ હું માનું છું.
જીવન
તા. ૧૬-૯-૫
યુનાઇટેડ સ્ટેટ્સ આજે તટસ્થતા ધારણ .કરી રહ્યું છે, પણ ચીન જો ભારત ઉપર આક્રમણ કરે તેા તે ભારતની બાજુએ આવીને ઊભું રહેશે એમાં મને શંકા નથી. આજે તે તેણે બન્ને દેશને લશ્કરી શસ્રો અને સામગ્રી પૂરી પાડવાની ના પાડી છે, પણ એનું પરિણામ ભારત કરતાં પાકીસ્તાન માટે વધારે ખતરનાક નીવડવા સંભવ છે.
આમ દુનિયાના પ્રમુખ દેશે, ચીન સિવાય, બને તેટલું જહિંદી યુદ્ધ અટકાવવા ઈચ્છે છે અને જો મુથાનના પ્રયત્નોને સફળતા હિં મળે તે, ભારત તેમ જ પાકીસ્તાન ઉપર શક્ય તેટલાં દબાણો આ દેશે। તરફથી ઊભાં કરવામાં આવશે એવી ધારણા છે.
અયુબખાન અને ભૂતો બન્નેએ કહ્યું છે કે, કાશ્મીરમાં લોક્ળત લેવાનો મુદ્દો સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધવિરામ થઈ ન જ શકે. આ લોકમતનો પાકીસ્તાન કદાચ આગ્રહ છેાડી દે તો પણ સીક યેરીટી કાઉન્સીલમાં આ પ્રશ્ન ફરીથી હાથ ધરવામાં આવે એવા આગ્રહ તો પાકીસ્તાન કરવાનું જ.
આપણે, આ યુદ્ધ આપણા ઉપર આવી જ પડયું છે ત્યારે કાશ્મીરના આ પ્રશ્નના છેવટના નિકાલ થઈ જાય એમ ઈચ્છીએ
છીએ. આપણે આટલું મેટું જોખમ ખેડવું, તર્યું અને એમ છતાં જો કાશ્મીરના પ્રશ્ન સળગતા રહે તે પછી આ બધું જોખમ. ખેડયું શા માટે? ચીનનું આક્રમણ થયું ત્યારે પણ દબાણને વશ થઈ કાશ્મીર અંગે આપણે કાંઈ પણ નમતું મુક્વાની ના પાડી હતી તે અત્યારે બળજબરીથી તેનો ઉકેલ માગે તેને વશ કેમ થઈએ? વળી આજના સંઘર્ષ પાકીસ્તાનના ઘુસણખારને લીધે ઊભા થયા છે. તેને અને કાશ્મીરના લોકમતને સીધા કોઈ સંબંધ છે જ નહિ. આપણી વિચારણા કાંઈક આ પ્રકારની છે.
આ બંને બાજુનાં વલણા જોતાં નજીકના ભવિષ્યમાં આ તુમુલ સંઘર્ષનો હું અન્ત દેખતો નથી. અદ્યતન પરિસ્થિતિમાં આપણે જે વલણ અખત્યાર કર્યું છે તે બધી રીતે વ્યાજબી છે. ગમે તે ભાગે આ વાતનો આખરી અંજામ લાવ્યા સિવાય છૂટકો નથી. દુનિયાનો મત આપણને અનુકૂળ હાય કે ન હોય, કારણ કે જુદા જુદા દેશોના મતાને કોઈ સન્યાસત્ય સાથે સંબંધ હોતા નથી; તેને માત્ર સંબંધ પોતાના નિહિત સ્વાર્થી સાથે હાય છે. અને તેથી વિશ્વમત આપણી વિરુદ્ધ દેખાય તો પણ અને આપણને પારાવાર નુકશાન થાય તો પણ હવે બીજો કોઈ માર્ગ શક્ય જ નથી.
આ વિગ્રહથી આપણને પારાવાર નુકસાન થઈ રહ્યું છે, અને થવાનું છે. આ વિગ્રહમાં અવારનવાર અનુકૂળ તેમ જ પ્રતિકુળ પલટાઓ આવવાના છે, આજે કાંઈ અનુકૂળ બને તો હરખાઈ જવાનું નથી; પ્રતિકૂળ બને તે હીંમત હારવાની નથી. બીજા દેશ વચ્ચે ન પડે તો આપણા આખરી વિજ્ય માટે કોઇ શંકા નથી; પાકીસ્તાન કરતાં આપણી આર્થિક અને લશ્કરી સ્થિતિ અનેકગણી ચડીયાતી છે. આપણે આ યુદ્ધને વિસ્તારવા ઈચ્છતા નથી અને તેને મર્યાદિત રાખવા દરેક પ્રયત્ન કરીએ છીએ, પણ પાકીસ્તાન જો યુદ્ધ વિસ્તારે તે પણ લડી લઈ તેના અન્ય લાવવામાં જ આપણું અન્તિમ શ્રેય રહેલું છે. આપણા મહાઅમાત્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ આજની કટોકટીમાં જે હીંમત અને મક્કમતાથી કામ લીધું છે તે માટે આપણે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. અને પ્રજાએ પણ એટલા જ ઉત્સાહ અને ભાગ આપવાની તૈયારી દાખવી છે અને તે માટે પ્રજા પણ એટલા જ ધન્યવાદને પાત્ર છે.
અને આજે એક બાબત આપણે બરોબર સમજી લઈએ કે, આજની ટોક્ટીમાં આપણે કોઈ બીજા ઉપર ગણતરી કરવાની નથી, આધાર રાખવાનો નથી. આપણે આપણા પગ ઉપર જ ઊભા રહેવાનું છે. ભિન્ન ભિન્ન રાષ્ટ્રો સાથેના સંબંધો હજુ કોઈ ઉદાત્ત ભાવના ઉપર નિર્ભર બન્યા નથી. જ્યાં દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રો
Page #185
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૧
પ્રબુદ્ધ જીવન
સાથેના સંબંધો પેતપોતાના હિતોની ગણતરી ઉપર નક્કી કરે છે ત્યાં આપણી આ ભીડના વખતે અન્ય કોઈ રાષ્ટ્રની મદદ કે મૈત્રી ઉપર આધાર રાખીને આપણે ચાલવાનું નથી. આમ છતાં મદદ કે મૈત્રી નહિ જ મળે એમ માની લેવાને પણ કોઈ કારણ નથી. ચીને આપણા ઉપર આક્રમણ કર્યું ત્યારે બ્રીટન તેમ જ અમેરિકા આપણી મદદે દોડી આવ્યા હતા. આવી શક્યતા ઊભી થાએ કે ન થાઓ, આપણે આપણી તાકાત ઉપર જ ઊભા રહેવાનું છે. આપણા માથે આ મુદ્દ આવી પડેલું છે. આવા આક્રમણ સામે સ્વરક્ષાલક્ષી પ્રતીકારનું આ યુદ્ધ છે, લોકશાહી સામે સરમુખત્યારશાહીનું યુદ્ધ છે. દરેક વ્યકિત પોતાની ફરજ અને જવાબદારી સમજીને દેશના આ કટાક્ટીના સમયે પેાતાના ધર્મ બજાવે.
સંકલન : પરમાનંદ
ચીમનલાલ ચકુભાઈ શાહ
પૂરક નોંધ: પ્રબુદ્ધ જીવન'માં આજ સુધી અહિંસક પ્રતિકાર અંગે વિવેચન તેમ જ સમર્થન થતું રહ્યું છે, જ્યારે શ્રી ચીમનભાઈનું આ વ્યાખ્યાન પાકીસ્તાન સામે ચાલી રહેલા ભારતના હિંસક પ્રતિકારનું સમર્થન કરે છે. આ દેખાત વિરોધ થેડા ખુલાસાની અપેક્ષા રાખે છે. જ્યારે કોઈ અનિષ્ટ પેદા થાય ત્યારે તેના પ્રતિકાર કરવા એ વ્યક્તિના તેમ જ સમાજના અનિવાર્ય ધર્મ બને છે. આ પ્રતિકાર વ્યક્તિગત સ્તર ઉપર તેમ જ સામુદાયિક સ્તર ઉપર હોઈ શકે છે. આજે આપણી સામે સામુદાયિક સ્તર ઉપરના પ્રતિકારનો સવાલ છે. જો અનિષ્ટનો ભાગ બનેલ એવા પ્રસ્તુત સમાજનું સામુ” દાયિક માનસ બહુધા અહિંસાપ્રેરિત અને અહિંસાપ્રચૂર હોય ત સામુદાયિક એવા અહિંસક પ્રતિકારને જ વિચાર કરવા ઘટે. પણ જો એમ ન હોય તો હિંસક પ્રતિકાર અથવા તો અનિષ્ટોને શરણાગતી—આ બે જ વિકલ્પ આપણી સામે ઊભા રહે. અનિષ્ટને શરણાગતીના વિચાર તો થઈ ન જ શકે; કારણ કે તેથી સ્વત્વની સંપૂર્ણ હાનિ થાય અને ભગીરથ પ્રયત્ને મેળવેલી આઝાદી ખતરામાં પડે. આમ આજની વાસ્તવિકતાના વિચાર કરતાં સમગ્ર ભારતને પડકારતા પાકીસ્તાનના અધર્મમય આક્રમણ સામે ભારતના પૌરૂષને અનુરૂપ એવા માત્ર હિંસક પ્રતિકારના જ વિકલ્પ રહે છે, જેનું આપણને ઉપરના વ્યાખ્યાનમાં યથોચિત સમર્થન મળે છે.
પરમાનંદ
એક વ્યકિતવિશેષના પરિચય
(નિરભિમાની અને સન્નિષ્ઠ સમાજસેવક તરીકે શ્રી. એ. આર. ભટ્ટ મહારાષ્ટ્રમાં જાણીતા છે, સાથેસાથ ભારતના નાનાં વર્તમાનપત્રાની તેમ જ લઘુ ઉદ્યોગોની સેવાઓ અવિરતપણે કરવા બદલ દેશના જુદા જુદા ભાગમાં પણ તેમણે માનભર્યું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આવા વિનમ્ર કાર્યકરની સેવાઓ માટે તેમના પ્રત્યે શુભેચ્છા અને આભા૨ની લાગણી પ્રદર્શિત કરવાનો પ્રસંગ તાજેતરમાં તેમની ષષ્ઠીપૂતિએ પૂરો પાડયો હતો. આ પ્રસંગે તેમના સન્માન માટે જુદા જુદા સ્થળે નાનાંમોટાં સમાર ́ભા યોજવામાં આવ્યા હતાં. તંત્રી)
આ વ્યકિતવિશેષ તે શ્રી. એ. આર. ભટ્ટ. શ્રી. એ. આર. ભટ્ટનું પુરૂ નામ શ્રી આત્મારામ રાવજી ભટ્ટ છે. તેમનો જન્મ ૧૯૦૫માં રત્નાગિરિમાં થયો હતો. કૉલેજનું શિક્ષણ મુંબઈમાં એલ્ફીન્સ્ટન અને સિડનહામ કોલેજમાં મેળવ્યું હતું. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી હતી. ૧૯૨૫માં મુંબઈ યુનિવર્સિટીની ઇન્ટર કામર્સની પરીક્ષામાં પ્રથમ આવેલા હોઈને તેમણે પારિતાષિક મેળવ્યું હતું. ૧૯૨૬માં બામ્બે ક્રોનિક્સે’ ભારતની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી “ Why 18D Ratio was ruinous to India '' પર નિબંધ મંગાવેલ. તેમાં પણ શ્રી. ભટ્ટ ઈનામ મેળવ્યું હતું. ૧૯૨૭માં સિડનહામ કોલેજમાં તેઓ ફેલા હતા. ૧૯૨૯માં એમ.કોમ. ની ડીગ્રી પ્રાપ્ત કરનાર તેઓ એક જ હતા. વિદ્યાર્થીજીવન દરમ્યાન ‘લોક્માન્ય’, ‘કેસરી’, ‘નવા કાલ’ વગેરે પત્રામાં આર્થિક પ્રશ્ન ઉપર તેઓ લેખો લખતા હતા.
રાજકીય ક્ષેત્રે યંગ ઈન્ડિયા સાસાયટી, બેમ્બે પ્રેસીડન્સી યુથ લીગ વિ. માં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો. ૧૯૩૩માં સવિનય ભંગની લડત વખતે તેમણે નિવાસ ભાગવ્યા હતા. ૧૯૫૨ થી ૧૯૬૪ સુધી એકધારાં બાર વર્ષ સુધી મુંબઈ રાજય
الله
૯૯.
અને તે પછી મહારાષ્ટ્ર રાજ્યની લેજીસ્લેટીવ કાઉન્સીલમાં તે સભ્યપદે રહ્યાં હતાં.
૧૯૨૯માં લાક્માન્ય તિલક સ્થાપિત ‘સરી' અને ‘મરાઠા’ પત્રમાં તેઓ જોડાયા. પ્રથમ ૩ વર્ષ મુંબઈમાં આ પત્રાના પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવી. પછી મુખ્ય કાર્યાલયમાં ગયા. પાતાની કાર્યદક્ષતાથી બીઝનેસ મેનેજરપદ સુધી પહોંચ્યા અને સાથેાસાથ ‘કેસરી’નું આર્થિક અને વ્યાપાર પાનું તેમણે સંભાળ્યું હતું. ૧૯૫૨ માં ‘કેસરી’માં ૨૩ વર્ષની નોકરી બાદ તેઓ નિવૃત્ત થયા અને જાહેર પ્રવૃત્તિઓમાં તેમણે સમય આપવાનો નિરધાર કર્યો.
શ્રી ભટ્ટની સિદ્ધિઓમાં ૩ મુખ્ય સિદ્ધિઓ ચિરસ્મરણીય રહેશે: (૧) ૧૯૩૪માં મરાઠા ચેમ્બર ઓફ કોમર્સની તેમના હાથે થયેલી સ્થાપના. (૨) ૧૯૪૧માં ઈન્ડિયન લેંગ્વેજીઝ ન્યુઝપેપર્સ એસાસીએશનની સ્થાપના. (૩) ૧૯૫૯માં ફેડરેશન ઓફ એસોસીએશન્સ એક્સ્માલ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના.
૧૯૩૪ માં મરાઠા ચેમ્બર ઑફ કોમર્સની તેમણે સ્થાપના કરી, જે સંસ્થા મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં વર્ષો થયાં મહત્ત્વનો ફાળા આપી રહેલ છે. ચેમ્બરના સ્થાપનાકાળથી શ્રી ભટ્ટ ટ્રસ્ટી અને માનદ મંત્રી છે.
દેશી ભાષાના વર્તમાનપત્રાના હિતનું રક્ષણ કરવા માટે, તેમના અવાજ વ્યવસ્થિત રીતે અને મજબૂતપણે સરકાર પાસે પહોંચાડવા માટે અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે એક મંડળ હોવું જ જોઈએ એવા વિચાર સ્વ. અમૃતલાલ શેઠને ૧૯૪૧ માં સ્ફર્યા. શ્રી ભટ્ટ સાથે શ્રી શેઠે વિચાર-વિનિયિમ કર્યો. અને શ્રી. ભટ્ટના સહકારથી ‘ઇન્ડિયન લેંગ્વેજીઝ ન્યુસપેપર્સ એસેસીએશન ” ની સ્થાપના કરવામાં આવી, ૧૯૪૧થી ૧૯૫૦ સુધી આ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ભટ્ટ હતા, અને ૧૯૫૧ થી આજ સુધી એકધારા દર વર્ષે પ્રમુખ તરીકે તેઓ ચૂંટાઈ આવે છે. ભારત સરકારે પ્રેસ કમીશન, પ્રથમ વેઈજ બોર્ડ ફોર વર્કિંગ જર્નાલીસ્ટ તેમ જ પ્રેસ કન્સલટેટીવ કમિટિના સભ્ય તરીકે શ્રી ભટ્ટને નીમ્યા હતા.
વર્તમાન-પત્રાની દુનિયામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમણે ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૧૯૫૪ માં બ્રાઝિલમાં મળેલ વર્લ્ડ પ્રેસ એસાસીએશન કોન્ફરન્સ માટે ભારત સરકારે પ્રતિનિધિ તરીકે શ્રી. ભટ્ટને મોકલ્યા હતા. ૧૯૬૦માં “યુનેસ્કો”એ “દેશી ભાષાના પ્રશ્નો” પર બાલવા બેન્કેક બાલાવ્યા હતા. આ કોન્ફરન્સે દક્ષિણપૂર્વ એશિયાના દેશના વિકાસ માટે જે સૂચના અને ઉપાયો સૂચવ્યાં હતાં તેમાં શ્રી. ભટ્ટનાં સૂચનોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ૧૯૬૧ માં ઈન્ટરનૅ શનલ પ્રેસ ઇન્સ્ટીટ્યુટ : (એશિયન પ્રોગ્રામ): ના આમંત્રણથી કૌલા લમ્પુર : મલયેશિયા : સેમિનારમાં વકતા તરીકે તેમણે સારો ભાગ મવ્યો હતો. તાજેતરમાં ભારત સરકારે નાનાં પત્ર માટે નીમેલ કમિટીના સભ્યપદે શ્રી ભટ્ટ છે. શ્રી. ભટ્ટના વર્તમાનપત્રા સંબંધી વિશદ અને ઊંડા જ્ઞાનની આ પ્રતીતિ છે.
૧૯૫૯ માં ફેડરેશન ઑફ એસીસીએશન ઑફ સ્મેલ ઇન્ડસ્નૂઝની સ્થાપના તેમના હાથે થઈ. ત્યારથી આજ સુધી તેઓ તે સંસ્થાના પ્રમુખ ચૂંટાઈ આવે છે. નાના ઉદ્યોગોના વિકાસમાં આ એસસીએશન ખૂબ જ ઉપયોગી ફાળો આપી રહેલ છે અને આ એસોસીએશનના પ્રયાસથી જ નાના ઉદ્યોગોને સરકાર તરફથી સારી એવી સવલતો મળી રહી છે. નાનાં ઉદ્યોગાને લગતી દરેક અગત્યની સરકારી કમિટિમાં શ્રી. ભટ્ટનું સ્થાન હોય જ છે.
શ્રી ભટ્ટ મહિનાના સરેરાશ ૨૦ દિવસ પૂનાની - ઘરની - બહાર જ હોય છે અને દર વર્ષે તેમના પ્રવાસ હજારો માઈલના થાય છે અને તે પણ નાદુરસ્ત તબિયતે.
જાહેર જીવન એ તેમના વ્યવસાય છે. નિરભિમાની, સાદા અને સાત્ત્વિક તેમ જ ધાર્મિક વૃત્તિવાળા શ્રી. ભટ્ટ આજે વર્તમાન - પત્રા અને લઘુ ઉદ્યોગોના ક્ષેત્રે વિશિષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નાજુક તબિયત છતાં સદા દવા સાથે રાખી ફરતાં શ્રી. ભટ્ટ એક સૌજન્યશીલ વ્યકિત છે. કાર્ય પ્રત્યેની નિષ્ઠા, ઊંડા અભ્યાસ, અતિશય ચોકસાઈ અને માનવહૃદય એ તેમની સફળતાની ચાવી છે. આ રીતે શ્રી ભટ્ટનું જીવન અનેક પ્રેરણા આપે તેવું છે.
રતિલાલ શેઠ
Page #186
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦
પ્રબુદ્ધ જીવન
છે અને
તા. ૧૬-૯૬૫
કામ
ક શિક્ષક અને સમાજ (૧૯૬૪ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનની નોંધ). ઉછરતા બાળક માટપણે વગર વિચારે ગમે ત્યારે ગમે તે કરે તે વાંક
- આજે અહીં આપ સૌની સમક્ષ–એટલે કે જેમણે માત્રવિદ્યા- તેને નહિ પણ તેની શાળાએ નાંખેલા અંધાધુંધીના મૂળને છે. પીઠમાં જ નહિ પરંતુ જીવનની વિદ્યાપીઠમાંથી કશું નક્કર ચારિત્યઘડતર એ શાળાનાં પુસ્તકના વિષ કરતાં વધુ અને સક્રિય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સૌની સમક્ષ–આ વિષય પર અગત્યને પ્રશ્ન ગણાવે જોઈએ. ગાંધીજીની સત્યપરાયણતા વિષે વાત કરવાને મને પ્રસંગ પ્રાપ્ત થયો છે એ માટે હું શ્રી પરમા- વાત કરનાર શિક્ષક, આજે પણ ગાંધીજીને વર્ગમાં જેવા શિક્ષકને નંદભાઈની ઋણી છું, તેમ જ જેઓએ મને આમંત્રણ આપ્યું છે તે અનુભવ થયો હતો તે જ મહદંશે રહ્યો છે. મુંબઈ જૈન યુવક સંઘની પણ આભારી છું. મને જયારે આ વિષય નીડરતાના પાઠ શીખવનાર શિક્ષકે શાળાના આચાર્યથી અને પર બોલવાનું આમંત્રણ મળ્યું ત્યારે મેં સ્વીકારી લીધું. શિક્ષણનાં આચાર્યે સંચાલકથી અને સંચાલકે કેળવણીખાતાથી ફફડયા કરઆટલાં વર્ષોના કડવા મીઠા અનુભવને લીધે મારું આ કાર્યવાનું હોય તો આ કફડાટ અને બાળક સુધી પહોંચ્યા વગર રહેતે દેખીતી રીતે જેટલું સરળ–સુલભ લાગ્યું હતું એટલું સરળ, જયારે નથી. ફફડાટ શમાવવાને અસલી રસ્તો જે ફફડાટના સમભાગીઓને એના વિશે અત્યારે વાત કરું છું ત્યારે, લાગતું નથી. કડવા અનુ- શૈધવાનો છે. કેળવણી ખાતાની એક સાદી સીધી વાત જો અણભવાને અન્ને શોકનું એ પંખી માથામાં માળે બાંધીને બેઠું નથી, ગમતી હોય તો બાળક સુધી પહોંચે ત્યારે પ્રત્યેક સ્તરે વિકૃતિથી પણ એની પાંખો ફફડાટ હજી પણ સંભળાય છે, જેમ આનંદના રંગાઈ જાય એ પણ એટલું જ ચેકક્સ છે. શીખવું અને શીખવવું એ પંખીના સૂર હજી પણ વાતાવરણને ભરી દે છે તેમ. વિદ્યાર્થીઓને કોઈ યાંત્રિક ઉત્પાદનની વાત નથી. યાંત્રિક ઉત્પાદનમાં યંત્રની માન્ય અકારણે પ્રેમ પામીને હોઠ હંમેશ હસ્યા છે, પણ પ્રત્યેક સાચા શિક્ષ- તાની કોઈ વાત નથી હોતી. શિક્ષણમાં તે શિક્ષક અને વિદ્યાર્થી બન્નેની કની પાંપણની કિનારી તે ભીની જ રહી છે. વિગતે જોઈશું એટલે માન્યતાની ભૂમિકાને પ્રશ્ન અતિ અગત્યને છે. શિક્ષક જે માને એને ખ્યાલ આવશે. લોંગફેલેનું એક સૂત્ર છે કે તમારે મનુષ્યને નહિ તે શીખવે તે વિદ્યાર્થી પર એની કોઈ અસર નથી થવાની. શિક્ષણ આપવું હોય તો એ જે જાણતા નથી તે કહેવાથી એને શિક્ષિત સીગરેટ પીનાર શિક્ષક સીગરેટ પીવી સારી નહિ એવું બાળકને નહિ. બનાવી શકો, પણ એ જેવો હતો. નહિ તેવો બનાવીને જ કહે છે તેની અસર જેટલી શિક્ષક પોતાના પર થાય એવી અને તમે એને શિક્ષિત કરી શકશે.
એટલી જ બાળક પર થવાની. બાળકને, તમે જે કહો તે કરવા કરતાં ભવ્ય ભૂતકાળના વારસદાર ભારતના પ્રમુખ શ્રી સર્વોપહેલી તમે જે કરી તે કરવામાં વધુ રસ છે. રાધાકૃષ્ણન જન્મજાત શિક્ષક છે. એમની પાસે ભારત અને પશ્ચિમના કયા વર્ગમાં ક્યા પાઠ શીખવવા એ ભલે કેળવણી ખાતું નકકી યુવાનેએ સાચું શિક્ષણ લીધું છે. આપણા ઉપપ્રમુખે પણ કરે, પણ એ વિષયે કેવા શિક્ષકો કેવા બાળકોને કેવી શાળાઓમાં શિક્ષણક્ષેત્રે નામના મેળવી છે. ઉચ્ચ કોટિએ શિક્ષણકારની આવી સ્વીકૃતિ શીખવે છે એ પર જ ભવિષ્યની સમાજ રચનાને આધાર છે. ઉજળા ભાવિના એંધાણ સંમી છે. પિતા તરીકે જવાહરલાલજીએ એવી માન્યતા હોઈ શકે કે જ્યાં સરકાર લોકમત પર નિર્ભર એમની પુત્રીના શિક્ષણ પાછળ જે ખંત દાખવીને એને માટે પત્રો અને હાય ત્યાં સરકારના શિક્ષણના આજનને પણ લેકમતને સહારે હોય. પુસ્તક લખ્યાં તે આજે આપણને પ્રેરણાનાં પિયૂષ પાય છે. મતી- સામાન્યપણે આવું હોય જ પણ શિક્ષણના ચોક્કસ પાસાઓ પર લાલજીના ફરજંદ તરીકે પિતા તરફથી ઘડતરની જે સવલત સાંપડી . સમાજને વિરોધ પણ સંભવી શકે છે. આનું કારણ એ છે કે જ્યારે એને પરિણામે ભારતને જવાહર સાંપડયા; જવાહરે એવા જ ખંતથી શિક્ષણને સવાલ આવે છે ત્યારે પ્રત્યેક વ્યકિત પોતાના બાળકના દીકરીને ઘડી, એને પરિણામે આપણને જવાહરનાં પત્રો, જગતના હિતના વિચાર કરે છે; સામાજિક હિતને નહિ. આ વાલીવૃત્તિ એટલી ઈતિહાસનું દર્શન અને ઈન્દિરા સાંપડયાં. જવાહરની પિતા તરીકેની પ્રબળ હોય છે કે ક્યારેક કોઈ નેતા એક પ્રકારના શિક્ષણની હિમાયત ફરજંદ-ધડતરની સભાનતાને અંશ પણ આપણા કેટલાય દેશ- કરે અને પોતાના બાળકને મેળે બીજા પ્રકારના શિક્ષણની શાળામાં. સેવકોને લાધ્યો હોત તો દેશસેવાને વારસો એમના ફરજંદને સોંપી આવા વિરોધમાં બાળક પણ ઉંમરલાયક થતાં પોતાના મતને ઉમેરો જાત અને ફરજંદને કારણે તેમને દેશસેવામાંથી હટી જવાને અવસર ક્યું છે. શિક્ષણના આયોજકો અને માબાપ બન્નેને હેતુ બાળક માંન આવત.'
જમાં સારી રીતે ગોઠવાય એ રીતે ઘડાય એવો છે, એમાં એકમતી છે; - મૂલ્યવાન જીવન જીવવું હોય તે જીવનનાં મૂલ્યો પારખવા પણ મતભેદ છે કે સમાજ ઘડવે છે તે પર. તમારો સમાજ એટલે જોઈએ. આ પરખ કેળવવાને કીમિયો જાતકેળવણી સિવાય બીજો શું દેશ આખાને સમાજ કે તમારા રાજ્યને સમાજ? તમારે એકે નથી. જાતકેળવણીને આરંભ થાય સભાનતા અને સમજના
સમાજ એટલે ભૂતકાળની ભવ્યતા ને સંસ્કારને પણ સમાજ કે જન્મથી, અને એને અંત આવે પ્રાણાન્ત. શાળા-મહાશાળાનાં ભવિષ્યના પડકારને ઝીલવાની કાબેલિયત કેળવત સમાજ, કે બન્નેનું સોપાન ઉતરીએ એટલે શિક્ષણની ઈતિશ્રી આવી ગઈ એવું માનનારનાં, મિથાલ? એ મિશ્રણ તે ક્યા પ્રમાણનું મિશ્રણ આ મુદ્દા પર મતભેદ મંતવ્ય પ્રાણહીન, અફર શિલાઓમાં પલટાઈ જાય છે. ઈતિહાસની રચના
રહે છે. કોક્સાહેબે સરસ કહ્યું છે, 'પગ વડે ચાલે તે પ્રવાસ, પ્રાણ વડે ઈતિહાસના પાને જેમનાં નામ અંકાય છે તેઓજ ફકત નથી કરતા. ચાલે તે યાત્રા અને સમુદાયથી ચાલે તે સમાજ.’ સમાજમાં પ્રત્યેક ઈતિહાસ રચાય છે જેના સહારે, નેતાઓ નેતા બને છે તેમની વ્યક્તિ પ્રાણ વડે ચાલશે તે તે એક પ્રવાસ નહિ યાત્રા બનશે. શિક્ષદ્વારા દેશને ઘડ હશે તે દેશબાંધવને ઘડવા પડશે. દેશબાંધવને ઘડવા
ણના આયોજનમાં વાલીઓની એક બીજી વૃત્તિ પણ કામ કરે છે : હશે તો તેમનાં શરીર, મન અને બુદ્ધિનું ઘડતર કરવું પડશે. એ માટે એમને પડોશીના બાળકો જે શાળામાં જતા હોય ત્યાં પોતાનાં બાળકોને સાચું શિક્ષણ દેવું પડશે. એ માટે કેવી શાળાઓ રચશો? કેવા આચાર્યો મોક્લવાની. પડોશીની બરોબરી કરવાને જ આમાં હેતું હોય છે. શિક્ષણ આણશે ? કેવા શિક્ષકો નેતરશે ? શાળાઓ પરીક્ષાના પરિણામ સારૂં-નરસું હોવાને કોઈ મુદ્દો નહિ. જે દેશમાં ૨૦ ટકાથી ઓછું પર લક્ષ આપે તે સહજ અને સ્વાભાવિક છે. આવી ભણતર છે ત્યાં ભણતર અગત્યનું છે એમ સામાન્ય જન ગણ શાળાઓનું આયોજન સહેલું અને સસ્તું પણ છે; પણ બાળક નથી. જ્યાં પ્રાથમિક કેળવણી નિ:શુલ્ક છે ત્યાં માધ્યમિક કેળવણીને શાળામાં જે શીખવાય છે તે જ શીખે છે તેવું નથી. ન શીખવાતી
નિ:શુલ્ક કરવાની વાતો થાય છે. જ્યાં શાળાઓ પૂરતા પ્રમાણમાં વિસ્તુઓ જોઈને તે પણ અપનાવે છે. ગણિત , ગુજરાતી શીખ- છે ત્યાં કૅલેજોની સંખ્યા ઓછી છે એમ અસંતેષ સેવાય છે. વતી વખતે શિક્ષક જે જાતની બાળકે પ્રત્યે, બીજા શિક્ષકે પ્રત્યે આપણા જે પ્રતિનિધિઓ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જાય છે તે પરમાન કે અપમાનની વૃત્તિ દાખવે તેના પણ બાળમન પર પડઘા
દેશીઓની સરખામણીમાં પિતે ઊતરતા ન દેખાવાને નિર્ધાર કરી પડે છે. વિચાર્યા વિના આયોજન વિના શિક્ષણના તાસમાં થતી બેસે છે; અને દેશમાં આવી જેમાં પરદેશીઓને દેખાડો કરી ને તરી ફેરબદલી–કોઈને બદલે કોઈ શિક્ષક વર્ગમાં જાય-એવા શિક્ષણ વચ્ચે શકય તેવી દમામદાર ઈમારતાવાળી ઉપરછલ્લી શૈક્ષણિક હિફાઝનમાં
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૫
રાચતી સંસ્થાઓ ખડી કરી દે છે. “હમ ભી નહિ”ની મૂળવૃત્તિનું આ મેટા પાયા પરનું રૂપાંતર છે. સમગ્ર રાજ્ય કે દેશની જરૂરિયાતને બદલે પેાતાના મતદાર મહેૉલ્લાની માવજત કરવાનું આ બીજું સ્વરૂપ છે. પરિણામે ગામડાં ગામડાં રહે છે, બિચારા-ભાપડા રહે છે, મુંબઈ ન્યુ યોર્ક અને લંડન બનવાના સ્વપ્નાં સેવે છે.
શિક્ષણ ક્લા છે. શિક્ષકમાં આવડત ઉપરાંત વૃત્તિ - રસોઈએ. આ વૃત્તિ ક્યારેક જન્મજાત હોય છે, પણ શિક્ષક જન્મથી જ શિક્ષક હાય છે એમ કહેવું એ આજના શિક્ષણપ્રસારના જમાનામાં વધુપડતું છે. શિક્ષકોને પણ ઘડવા પડશે. જન્મથી દેશદાઝવાળા જ સૈનિક થઈ શકે એમ માનવું યુદ્ધના ભય સેવતા દેશને જેમ પાલવે નહિ એવું શિક્ષણના સૈનિકોનું લેખાવું જોઈએ. શિક્ષકોમાં શિક્ષણ - જ્ઞાન પ્રત્યેના અનુરાગ કેળવવા પડશે. કેળવણીથી કેળવવા પડશે. આ માટે વધુને વધુ સંખ્યામાં આ ક્ષેત્રે સાચા લોકો આકર્ષાય એવા સંજોગો ખડા કરવા પડશે. એમને તાલીમ આપવી પડશે. શિક્ષક સારા એવા સમય વર્ગમાં એક્લા હોય છે. એની પસંદગીમાં
ક્યાશ રહી હશે તો બાળકોને થતું નુક્સાન કાયમી સ્વરૂપનું નીવડશે. પગે ચાલવા કરતાં આપણે જેમ ખોટવાઈ જતી મેાટરની પસંદગી ન કરીએ તેમ સારા શિક્ષકોના અભાવે “જે આવશે તે ચાલશે એવી વૃત્તિથી આપણે ગમે તેવા શિક્ષકોથી શાળાઓ ચલાવીશું તે નુકસાન સમાજને જ છે.
આજનાં આ વ્યાખ્યાનો યોજાયા છે મુંબઈ જૈન યુવક સંઘના આશ્ચયૅ. જૈન ધર્મ અનેકાન્તવાદમાં માને છે. સત્યનું પ્રત્યેક દર્શન સત્યના કેવળ એક પાસાનું દર્શન હાઈ શકે, પરન્તુ સત્ય સત્યના આંશિક સિદ્ધાંતાથી વધુ વિશાળ અને સનાતન છે. સત્યની શરૂઆત ‘સ્વ ’ થી થાય છે, પણ પરિપૂર્ણ થાય છે તે સર્વનું બને છે ત્યારે. આ માન્યતાને અપનાવીને જૈન ધર્મ બીજાના મતને કેવળ સહી ન લઈને એને સમજવાના પણ પ્રયત્ન કરે છે. લહ પેદા થાય છે પોતાના જ મત તે ખરો અને અન્યના મતને ખોટો ઠેરવનારાઓ દ્વારા. ઇતિહાસના સર્વ ધર્મયુદ્ધોમાં દરેક પક્ષ સત્ય અને ઈશ્વર પેાતાની પડખે છે તેમ માનતા. મૂળભૂત મૂલ્યોથી આપણે વિમૂળ થઈએ છીએ ત્યારે પ્રજા નાદાર થાય છે. જાગૃતિ અને જતન વિના મૂલ્યો સચવાતાં નથી. દેશ આખાને નીતિનાં સાચાં મૂલ્યો આપનાર અને તે પ્રમાણે જીવન જીવીને ખપી જનારને ગયે આજે ૧૬-૧૬ વર્ષ થઈ ગયાં. એક મોટી શિલા ઉખડી જાય ત્યારે નીચે દટાઈ રહેલાં અળશિયાંએ અને નાનાં નાનાં જીવજંતુઓ અને સાપેાલિયાઓ આમતેમ દોડવા લાગે તેમ આજે આપણને સમાજમાં વરતાય છે. દેશને ભૌતિક અને આર્થિક રીતે આબાદ કરવામાં જવાહરે જાત ઓગાળી નાંખી, પણ ગાંધીજીની નીતિમાની ખોટ કોઈએ ન પૂરી. હજીએ
આપણે જાણીશું નહિ - નવી પેઢીના માનવીને આચાર શીખવીશું નહિ તે અનેક નંદાજી આવશે ને જશે, પણ આપણે ઉંચે આવી નહિ શકીએ. નવી પેઢીના ઉછેર તરફ લક્ષ આપવાનું કાર્ય આજે જ કરવાનું છે. આચારથી વિમુખ થયેલા આચાર્યો દ્વારા તે નહિ થઈશકે. કોક સદાચારી શિક્ષકના લાખ પ્રયત્નો છતાં પણ નહિ થઈ શકે. આ માટે સમાજના એકે એક સ્તરે સાચાં મૂલ્યો અપનાવવાં પડશે. વિનોબા ભાવેએ કહ્યું છે, “ વિચારનો પ્રત્યક્ષ જીવન સાથેના સંબંધ
તૂટી જાય તો વિચાર, નિષ્પ્રાણ બને છે અને જીવન વિચારશૂન્ય થાય
વિચારનો મેળ ખાતા નથી. આનો ઈલાજ એ કે એક તરફથી શાળા ધરમાં દાખલ થવી જોઈએ અને બીજી તરફથી ઘર શાળામાં દાખલ થવું જોઈએ. સમાજશાસ્ત્ર શાલીન કુટુંબો તૈયાર કરવા જોઈએ અને શિક્ષણશાસ્ત્ર કૌટુંબિક શાળાઓ સ્થાપવી જોઈએ. અપૂર્ણ
ઉષા મલજી
(બહેન ઉષા મલજી મુંબઈનાં એક જાણીતા સ્રીાર્યકર છે. તેમના વ્યવસાય અધ્યાપનનો છે. તે ઉપરાંત ગુજરાતી નાટકોનું તેમ જ મનોરંજક કાર્યક્રમોનું આયોજન એ એમના એક શેખના વિષય છે. ગત વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા બાદ તેમણે ઉપર જણાવેલ વિષયની નોંધ મારી ઉપર ઘણા સમય પહેલાં મેકલેલી, પણ મારા દુર્લક્ષના કારણે તે નોંધ આજ સુધી એમને એમ પડી રહેલી. આ માટે સૌ. ઉષાબહેનની ક્ષમા માગીને તે નોંધને પહેલા હતા નીચે રજુ કરૂ છું. બીજો હફતા આવતા અંક્માં પ્રગટ કરવામાં આવશે. તંત્રી)
પ્રકી નોંધ
૧૦૧
વિગ્સ લેાકસેવક સ્વ. લાલાકાકા
તા. ૩૦-૮-૬૫ સામવારના રોજ અમદાવાદ ખાતે શ્રી ભોગીલાલ ધીરજરામ લાલાનું ૮૮ વર્ષની ઉમ્મરે થોડા સમયની માંદગી ભાગવ્યા બાદ તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. આ રીતે વર્ષાજુના એક પીઢ સામાનિષ્ટ કાગ્રેસી કાર્યકરની ઉજજવળ જીવનકારકીર્દી ના અન્ત આવ્યો છે. તેઓ પરિચિત વર્તુલામાં ‘લાલાકાકા’ના નામથી ઓળખાતા હતા.
તેમના જન્મ તા. ૭-૧૨-૧૮૭૭માં અમદાવાદ ખાતે થયો હતો. તેમના પિતા સરકારી મેજીસ્ટ્રેટ હતા. તેમનું ઉચ્ચ શિક્ષણ વડોદરામાં પૂરું થયું હતું. ૧૯૦૧માં તેમણે વકીલાત શરૂ કરી હતી. ૧૯૨૧માં વકીલાત છોડવાનો નિર્ણય કરીને તેઓ ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા હતા. ત્યારથી કોંગ્રેસ સાથેના તેમના ઉત્તરોપાર વધતા જતા સંબંધની શરૂઆત થઈ હતી. ૧૯૩૩-૩૪ની સાલ દરમિયાન બારડોલીના ખેડૂતોના પ્રશ્નના કારણે તેઓ સરદાર પટેલના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. ૧૯૩૫થી અમદાવાદ સુધરાઈમાં તેઓ બે વખત ચૂંટાઈ આવ્યા હતા અને સુધરાઈના ઉપપ્રમુખપદે રહ્યા હતા. ૧૯૪૨માં ‘ભારત છાડા’ના આંદોલન દરમિયાન તેઓ પકડાયા હતા અને બે વર્ષના તેમણે જેલવાસ ભોગવ્યો હતો. આમ કોંગ્રેસી રાજકારણમાં તેઓ વધારે ને વધારે સંકળાતા રહ્યા હતા. આમ છતાં પણ સામાજિક ક્ષેત્રે પણ તેઓ એક સક્રિય કાર્યકર રહ્યા હતા.
૧૯૪૫ની સાલમાં તેઓ મુંબઈની ધારાસભામાં ચૂંટાયા. ત્યાર પછી ૧૯૫૬ની સાલમાં મુંબઈની વિધાન પરિષદના પ્રમુખ તરીકે તેઓ નિમાયા અને ૧૯૬૦માં ગુજરાત રાજ્ય જુદું થતાં તે જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા. વિધાન પરિષદની એમની કારકીર્દી દરમિયાન મુંબઈ ગણોતધારો પસાર કરાવવામાં તેમણે બહુ મહત્ત્વાનો ભાગ ભજવ્યો હતો.
તેઓ જીંદગીના અન્ય સુધી અનેકના માર્ગદર્શક રહ્યા હતા. રાજ્યપ્રધાનાથી માંડીને ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા અનેક સામાજિક કાર્યો તેમની સલાહ લેવા દોડી આવતા. તેમને સોંપાયેલી અનેક જટિલ લવાદીઓમાં તેમણે બંને પક્ષોને સંતોષ થાય એવા ઉકેલા શોધી આપ્યા હતા. એક જંગી જાહેર સભામાં સરદાર પટેલે તેમને ‘લાલાકાકા’ના વ્હાલસાયા નામથી નવાજેલા ત્યારથી તેઓ ગુજરાતમાં એ નામે જ જાણીતા રહ્યા હતા.
તેમના વિષે તા. ૩૧-૮-૬૫ ના જન્મભૂમિના અગ્રલેખમાં યોચિત જણાવવામાં આવ્યું છે કે, “ ૮૮ વર્ષની પરિપકવ વયે શ્રી ભોગીલાલ-લાલાકાકાનું અવસાન થયું તેનો શેક કરવાનું કોઈ કારણ ન હાય. એ ઘટનાથી એક ઉત્તમ કોટિના લોકસેવકની જે ખાટ પડે છે તે યે સમાજે પૂરવી રહી. પરંતુ ગાંધીજીએ જે સંસારી સંન્યાસીઓની જમાત પેાતાની આસપાસ એકઠી કરી હતી તેના રહેલા અવશેષોમાંથી એક્ની વિદાય જાહેર જીવનમાં નૈતિક આધ્યાત્મિક—મૂલ્યોનો આગ્રહ સેવનાર સહુ કોઈને જરૂર સાલશે એમાં કોઈ
શક નથી.
“ભગવાં વસ્ત્રો ધારણ કરીને લાકસેવામાં નિરત રહેવું પ્રમાણમાં આસાન હોય છે. એ વાત પર ટકી રહેવામાં લોકો પણ સહાયભૂત થતા હાય છે. પરંતુ સંસારી વેશે અને વૃત્તિએ રહેવું, રાગદ્વે પમય જીવનના એક એક ક્ષેત્રમાં ઓતપ્રોત થવું, અને છતાં અંગત સપાટીએ સંન્યાસીની માફક ' જીવવું, તેન ત્યકતૅન ભુંજીથા : ”
એ ઉપનિષદવાકયને અંગત અને જાહેર જીવનમાં રાજ - બ - રાજ અને ક્ષણે ક્ષણે ચરિતાર્થ કરવું એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરૂ કામ છે. સ્વ. લાલાકાકાના ચરિત્ર અને ચારિત્ર્ય વિશે જે માહિતી મળે છે તે એમ બતાવી આપે છેકે, ૮૮ વર્ષના અતિ.લાંબા અને મૂલ્યપરિવર્તનવાળા કાળમાં તેઓ એ તલવારની ધાર ઉપર સફળ રીતે ચાલી રહ્યા હતા.
“પેાતાના અને પરનાં નાણાંના બહોળા વહીવટ કરવામાં ઉદારતા અને કરકસરનું મિશ્રણ સપ્રમાણ અને સ્વચ્છ રહેવું, રાજકીય જીવનમાં સ્થાનના તો મેહ નહિ, પણ પાતાંના નેતા—સરદારશ્રીની આજ્ઞા થાય એટલે જેલમાં પણ જવાનો મોહ ન હોવા, જે ગુજરાતના જાહેર –રાજકીય—જીવનમાં અર્ધી સદી ઉપરાંતના સમયમાં યશસ્વી સેવા આપી, તે જ ગુજરાતનું અલગ રાજય થતાં જાહેર જીવનમાંથી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨
નિવૃત થવું, અને નિવૃત્તિ પછી પણ અંગત રીતે તો લોકસેવા રત ચાલુ રાખવી આવું નિર્માહીં અને નિસ્પૃહી જીવન કરવાનું વિરલ લોકોને ફાળે જ જાય છે.”
બુધ જીવન
અવિ
પસાર
લાલાકાકા આવી એક વિરલ વ્યકિત હતા.. તેમને આપણા અન્તરની માનાંજલિ - ભાવાંજલિ અર્પણ હો! તેમનું જીવન વર્તુમાન તેમ જ આગામી પેઢીને માર્ગદર્શક તેમ જ પ્રેરણાદાયી બના! એક સામાન્ય માનવીના અસામાન્યતાલક્ષી જીવનપુરુષા
શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા જે મુંબઈ જૈન યુવક સંઘના એક સભ્ય છે અને જેઓ બોંબે મેટર ટ્રેડીંગ કંપની' એ નામથી મુંબઈ ખાતે વર્ષોથી મેાટર સ્પેર પાર્ટસના ધંધા કરે છે તેઓ તાજેતરમાં ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ઑટોમાબાઈલ્સ સ્પેર પાટર્સ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. એક સામાન્ય વ્યકિત, ભણતર પણ બહુ નિહ, આમ છતાં પણ કેવળ વ્યવસાયનિષ્ઠા, સુચારિત્ર્ય, વ્યાપારકુશળતા અને આજે વિરલ એવી પ્રમાણીકતાના બળે ધીમે ધીમે કેટલી આગળ વધે છે અને સમાજની સન્માનપાત્ર બને છે તેના શ્રી મનુભાઈ એક નમૂનો છે. આ દષ્ટિએ તેમના અહિં
પરિચય આપતાં ગાનંદ થાય છે.
ભાઈ મનુભાઈ મૂળ ભાવનગરના વતની, જન્મ ૧૯૦૬ની સાલમાં, મેટ્રીકનું ભણતાં ભણતાં ૧૯૨૨ની સાલમાં તેમણે અભ્યાસ છેડેલા, ભાવનગરમાં કુટુંબનો કાપડનો વ્યવસાય હતા, એમ છતાં તેમાં ન પડતાં પોતાના બળે આગળ આવવાની ભાવનાથી તેઓ મુંબઈ આવ્યા. અને ૧૯૨૫ની સાલમાં તેમણે ‘બાંબે મેટર ટ્રેડિંગ કંપની’ એ નામથી કોઈની ભાગીદારીમાં લુબ્રીકેટીંગ ઓઈલ્સ અને પેટ્રેલના ધંધા શરૂ કર્યો. દોઢેક વર્ષ બાદ એ ભાગીદારી તેમણે વિસર્જિત કરી અને મોટર સ્પેર પાર્ટસના ધંધા જુના નામથી જ સ્વતંત્ર રીતે તેમણે આરંભ્યો. આ ધંધામાં તેમને ઉત્તરોત્તર સફ્ળતા મળતી ગઈ અને મોટર સ્પેર પાર્ટસના વ્યાપારીઓમાં તેમણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. આ દરમિયાન તેમના બન્ને ભાઈઓને તેમણે ધંધામાં સ્થિર કર્યા હતા. ઈ. સ. ૧૯૩૭ની સાલથી તેમણે બાંબે મેટર મરચન્ટસ એસેાસીએશનની કાર્યવાહીમાં રસ લેવા માંડયો. ૧૯૪૨માં તેઓ તેના માનદ મંત્રી બન્યા. એસસીએશનના ચાલુ બંધારણની તેમણે નવરચના કરી. ૧૯૪૩ની સાલમાં ઈમ્પોર્ટ ટ્રેડ કન્ટ્રેલ, પ્રાઈસ એન્ડ ડીસ્ટ્રીશન કન્ટ્રેલ, સેલ્સ ટેક્સ વગેરે વ્યાપારીઓનું ઘુંચવતા નવા કાયદા આવ્યા અને આ કાયદાઓની ચોખવટ અને સમજુતી અંગે લાગતા વળગતા સરકારી અધિકારીઓનો તેમણે સહકાર અને વિશ્વાસ સંપાદન કર્યો અને એસોસીએશનના સભ્યોના તેમ જ ભારતભરના મોટર સ્પેર પાટર્સના વ્યાપારીઓના, આ કાયદાઓની અનેક આંટીછૂટીએ અંગે, માર્ગદર્શક બનવાનું તેમના ભાગે આવ્યું. ૧૯૪૫ માં તેઓ એસાસીએશનના પ્રમુખ બન્યા અને ૧૯૪૬માં તેઓ પાછા મંત્રી બન્યા. અને એ પદ ઉપર તેઓ ૧૯૬૦ સુધી ચાલુ રહ્યા, સિવાય કે ૧૯૫૫થી ૧૯૬૦ ના ગાળા દરમિયાન બે વાર પ્રમુખ તરીકે એસસીએશનની સેવા કરવાનું સદ્ભાગ્યે તેમને પ્રાપ્ત થયું હતું. અહિં એ જણાવવું જરૂરી છે કે, આજે જ્યારે વ્યાપારના ક્ષેત્રમાં ચાતરફ કાળાબજારનું વાતાવરણ જામેલું છે ત્યારે મનુભાઈ એ કાળાબજારના દૂષણથી મુકત રહી શક્યા છે અને વર્ષોથી તેમણે પોતાની પ્રમાણિકતા વિષે એવી પ્રતિષ્ઠા અને વિશ્વાસ પ્રાપ્ત કરેલ છે કે, ઇન્કમટેકસ ખાતું તેઓ જે કાંઈ ઈન્કમટેક્ષ રીટર્ન ભરીને મોકલે છે તે કશી પણ વિશેષ પૂછપરછ સિવાય જેવું આવ્યું હોય તેવું સ્વીકારી લે છે.
તા. ૧૬-૯-૬૫
અને તીવ્ર હરીફાઈ હોવા છતાં મેોટી બહુમતી સાથે ચૂંટાયા છે. આ માટે તેમને ધન્યવાદ ઘટે છે.
જે એસસીએશનના વર્ષો સુધી અગ્રગણ્ય કાર્યકર્તા તરીકે તેમણે સેવા બજાવી હતી તે એસાસીએશનમાં શિખ વ્યાપારીઓ અને ગુજ રાતી વ્યાપારીઓ વચ્ચે ઊભા થયેલા અને ઉત્કટ બનતા જતા સંધર્ષના પરિણામે, ૧૯૬૨ની સાલમાં તેઓ એ એસાસીએશનના સર્વકાઈ અધિકારો ઉપરથી નિવૃત્ત થયા. સમયાન્તરે ૧૯૬૫ની સાલમાં જુના વ્યાપારીઓ અને મિત્ર સાથે મળીને તેમણે ‘મહારાષ્ટ્ર મેટર સ્પેર પાર્ટસ ડીલર્સ એસાસીએશન'ની સ્થાપના કરી અને તેના તેઓ પ્રમુખ બન્યા. ઉપર જણાવ્યું તે મુજબ આ વખતે ભારતના વેસ્ટર્ન ઝોન - પશ્ચિમ વિભાગના વ્યાપારીઓમાંથી ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા- ઑટોમેાબાઈલ્સપેર પાર્ટસ ડીલર્સ એસસીએશનના પ્રમુખની ચાલુ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં દિલ્હી ખાતે મળેલી ફેડરેશનની પરિષદમાં ચૂંટણી કરવાની હતી. આ ચૂંટણીમાં મનુભાઈ ઊભા રહ્યા
સામાજિક ક્ષેત્રે ચાલી રહેલી તેમની સેવાઓની નોંધ લેતાં જણાવવાનું કે, ૧૯૪૩ ની સાલમાં પાલીતાણા ખાતે આવેલા શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુલના એક મંત્રી તરીકે તેમની નિમણુંક કરવામાં આવેલી. તે અધિકાર ઉપર ૧૮ વર્ષ સુધી ચાલુ રહીને તે સંસ્થાની તેમણે અનેકવિધ સેવા કરી છે. ૧૯૬૨ની સાલમાં તેઓ મુંબઈ ખાતેના 'શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક મંત્રી તરીકે ચૂંટાયા છે અને આજે પણ પદ ઉપર તેએ ચાલુ છે. વિદ્યાલયમાં રૂા. ૧૦૦૦૦ નું દાન આપીને તેઓ વિદ્યાલયના પેટૂન પણ બન્યા છે.
ભાઈ મનુભાઈ મારા પિત્રાઈ ભાઈ થાય. તેમનાં પત્ની જસુમતીબહેન જૈન મહિલા સમાજના એક મંત્રી છે, મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહીના એક સભ્ય છે, અને મુંબઈના એક જાણીતાં સામાજિક કાર્યકર છે. તેમનાં લઘુબંધુ શ્રી ધીરૂભાઈ કાપડિયા તાજેતરમાં જે. પી. થયા છે. આમ મારી સાથે સગપણના નાતે જોડાયેલા મનુભાઈનો આ રીતે પરિચય આપતાં સંકોચ તેમ જ ગર્વ ઉભય લાગણીને હું અનુભવ કરું છું.
સાત માસ સુધી થનારી ૫૦૦૦ ફૂલાની પુજા
તા. ૧૨-૬-૬૫ના ‘જૈન ’ માં નીચે મુજબ સમાચાર આપ વામાં આવ્યા છે:
“ આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરીશ્વરજી તથા આચાર્યશ્રી હી કાર સૂરીશ્વરજીને ચાતુર્માસ માટે નેલુર (આંધ્ર)ના સંઘે ખૂબ જ ભાર પૂર્વક વિનંતિ કરેલી. તેના જેઠ સુદ ૪ના રોજ સ્વીકાર થતાં સંઘે ખૂબ ખુશી મનાવેલી, આ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલી, વળી દર રવિવારે પૂજા આંગી માટે સંઘે ઠરાવ કર્યો અને સાત માસ સુધી પાંચ હજાર ફ લાથી પ્રભુભકિત કરવાનું નક્કી કર્યું.
"
જ્યાં જ્યાં મૂર્તિપૂજાનો સ્વીકાર છે ત્યાં ત્યાં મૂર્તિની ચંદન કેસર તથા પુષ્પ વડે પૂજા કરવાનો રીવાજ પ્રચલિતછે. જેમ કોઈ પણ વ્યકિત વિષે આદર દર્શાવવા હોય તો તેને પુષ્પહાર અર્પણ કરવામાં આવે છે, આવી જ રીતે ઈષ્ટદેવ પ્રત્યે આદરભકત દર્શાવવા માટે પુષ્પ ચડાવવામાં આવે એ તદૃન સ્વાભાવિક અને સમુચિત છે. પણ આ જ પૂજાવ્યોનો કદિ કદિ અતિરેક થતો જોવામાં આવે છે જેમ કે કેશરિયાજીની મૂર્તિ ઉપર ઢગલાબંધ કેસર ચડાવવામાં આવે છે જે કેવળ દ્રવ્યના દુરુપયોગ છે અને જે પાછળ અંધશ્રાદ્ધા અને કેવળ વહેમવૃત્તિ સિવાય બીજું કશું તત્ત્વ કે તથ્ય જોવામાં આવતું નથી. આવી જ રીતે સાત માસ સુધી પાંચ હજાર ફૂ લ ચડાવવાના આ ઠરાવ કેવળ વિવેકશૂન્યતા અને ભકિતના અતિરેક દર્શાવે છે. આવા જ અવિવેક શત્રુંજય ઉપર મુખ્ય મૂર્તિ ઉપર ઢગલાબંધ ફ લેા ચઢાવવામાં રહેલા છે. જે જૈને ક્ લામાં જીવ માને છે તેઓ પુષ્પપૂજા અંગે આવી ઘેલછા કેમ દર્શાવી શકે તે કલ્પનામાં આવતું નથી. આવી પૂજાવિધિને ઉત્તેજન આપનાર આચાર્યોની સમજણ અને બુદ્ધિ વિષે આશ્ચર્ય તેમ જ ખેદ થયા વિના રહેતા નથી..
પરમાનંદ
સ્વ, પરિક્ષિતલાલ મજુમદાર
ગુજરાતના ગાંધી યુગના ગણ્યાગાઠયા મૂક સેવકોમાંના એક પરિક્ષિતલાલ મજુમદારનું તા. ૧૨-૯-૬૫ના રોજ અમદાવાદ ખાતે નિપજેલું અવસાન એ હરિજન ઉત્થાનના કાર્યને મોટા ફટકા સમાન છે, એટલું જ નહિ પણ, મૂક સેવકોની ગુજ રાતમાં અસ્તિત્ત્વ ધરાવતી નાનકડી સાંખ્યા. અલોપ થતી જાય છે તેનું દુ:ખદ સ્મરણ કરાવે છે.
સાબરમતી આશ્રમના અંતેવાસી અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં પોતાના જીવનનું આદર્શ તમન્નાથી સમર્પણ કરનાર ભાઈ મજુમદાર, પ્રસિદ્ધિ, હાદો કે એવા કોઈ અન્ય પ્રકારના મેહથી તદન મુકત હતા. કર્તવ્ય એમના માટે જીવનમાં સર્વસ્વ હતું. અને એમણે પોતાની કર્તવ્યભાવના પ્રમાણે જીવન જીવી બતાવ્યું. સમાજની સાચી ઉન્નતિ કરનારા તેઓ જ છે, જેઓ ધાંધલ ધમાલ કર્યા વિના સમાજ માટેની મૌલિક મહત્ત્વની પાયાની બાબતો પર ધ્યાન આપી એની સુધારણામાં જીવનનું સમર્પણ કરી છે. મજુમદાર આવા એકસનિષ્ટ કાર્ય હતા. તેમનું જીવન પ્રેરણારૂપ બની રહે. (‘જનશિકા’માંથી સાભાર ઉષ્કૃત
Page #189
--------------------------------------------------------------------------
________________
.... “તા, ૧૬-૯-૧૧
પ્રધ્યુંકે જીવન
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા
જણાવતાં આનંદ થાય છે કે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયલી તા. ૨૩-૮-૬૫ થી તા. ૩૦-૮-૬૫ સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા, તા. ૧૬-૮-૬૫ના ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ, સાંગોપાંગ પાર પડી છે, સિવાય કે છેલ્લા દિવસનું—આચાર્યશ્રી રજનીશજીનું—છેલ્લું વ્યાખ્યાન, તેમની તબિયત એકાએક નાદુરસ્ત થવાના લીધે રદ કરવું પડેલું. આ આઠે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાએ પૂરા અર્થમાં શોભાવ્યું હતું. આઠે દિવસની સભાઓનું પ્રારંભથી અન્ત સુધી તેમણે સંચાલન કર્યું હતું અને વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનોની સમયના અવકાશ મુજબ જરૂરી ટીકાટીપ્પણ આલાચના કરી હતી. પહેલા પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ બ્લૅવાટસ્કી લાજમાં અને છેલ્લા ત્રણ દિવસની સભાઓ ભારતીય વિદ્યાભવનમાં સભાગારમાં ભરવામાં આવી હતી. દરેક સભામાં ધારણા મુજબ શ્રોતાઓની બહુ સારી સંખ્યામાં હાજરી રહી હતી. ભારતીય વિદ્યાંભવનની છેલ્લી સભામાં શ્રોતા ભાઈ-બહેનોની ભીડથી આખું થીએટર ખીચાખીચ ભરાઈ ગયું હતું, એટલું જ નહિ પણ, ઘણા ભાઈ–બહેનોને જગ્યા ન મળવાનાં કારણે નિરાશ થઈને પાછા ફરવું પડયું હતું.
આ વખતની વ્યાખ્યાનમાળાના કુલ ૧૩ વ્યાખ્યાતાઓમાં ૮ વ્યાખ્યાતા મુંબઈ બહારના હતા. તેમાંના સ્વામી રામકૃષ્ણ મીશન ઢસાથે જોડાયેલા સ્વામી રંગનાથાનંદ અને પ્રવ્રાજિકા આત્મપ્રાણા જેમના પ્રબુદ્ધ જીવનના ગતાંમાં પરિચય આપવામાં આવ્યા હતા તે બે વ્યાખ્યાતાઓ અમારા નિયંત્રણને માન આપીને ખાસ ક્લકત્તાથી આવ્યા હતા. સ્વામી પ્રવણતીર્થ માઉન્ટ આબુ ખાતે રહે છે. શ્રી વસન્તરાવ નારગાળકર કૈનાત-દહાણુથી, આચાર્ય યશવન્ત શુકલ તથા શ્રી ઉમાશંકર જોષી અમદાવાદથી, શ્રી મનુભાઈ પંચાળી સણોસરાથી તથા આચાર્ય રજનીશજી જબલપુરથી આવ્યા હતા. આજ સુધીની વ્યાખ્યાનમાળાએમાં, વ્યાખ્યાતાઓ અને વ્યાખ્યાન વિષયો ઉભય દષ્ટિએ, આ વખતની વ્યાખ્યાનમાળા ગુણવત્તામાં સારા પ્રમાણમાં ચડિયાતી નીવડી હતી અને આ રીતે આ વ્યાખ્યાનમાળાએ ધાર્યા કરતાં વધારે સફળતા પ્રાપ્ત કરી હતી..
આ વખતે પંડિત દેવેન્દ્રવિજયના સંગીતમય ભજનાના પહેલીવાર લાભ મળ્યો હતો. તા. ૨૭ મી ઓગસ્ટ રવિવારની સભાનાં બે વ્યાખ્યાન પૂરો થયા બાદ તેમણે નિયત કાર્યક્રમ મુજબ ભજના સંભળાવ્યા હતા, પણ છેલ્લા દિવસે આચાર્ય રજનીશજીનું વ્યાખ્યાન એકા એક રદ થવાના કોણે તે દિવસની સભાના એક ક્લાકનો ગાળા શી રીતે પૂરવે એ અમારા માટે મુંઝવણના વિષય બનેલા. એકાએક કોઈ નવા વ્યાખ્યાતાને બોલાવવા અને તેમની પાસે વ્યાખ્યાન અપાવવું અને તે આવા સૌથી વધારે મહત્વના દિવસની સભામાં - એ સહજ શક્ય નહોતું. આ મુંઝવણ પંડિત દેવેન્દ્રવિજ્ઞે અમારી વિનતિના સહજ સ્વીકાર સાથે પોતાના સાજ સાથે ઉપસ્થિત થઈને અને એકાદ ક્લાકથી વધારે સમયના સંગીતમય ભજનનો કાર્યક્રમ રજુ કરીને દૂર કરી હતી. તેમણે પેાતાની ભજનકળા દ્વારા સભાગૃહમાં ખીચાખીચ ભરેલી શોતામંડળીને સ્થગિત કરી દીધી હતી, ખરેખર મુગ્ધ બનાવી હતી.
આમ શ્રી ઝાલાસાહેબે આઠે દિવસની સભાઓના પ્રમુખ તરીકે પાર વિનાના સમયનો ભાગ આપીને, ભિન્ન ભિન્ન વ્યાખ્યાતાઓએ પોતપોતાના વિષયનું અભ્યાસ અ.ને ચિન્તનથી ભરેલું વિવરણ રજુ કરીને તેમ પં. દેવન્દ્રવિજ્યે મધુરાં ભજનની રસલહાણ પીરસીને આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં જે મહત્ત્વનો ફાળો આપ્યો છે તે માટે તે સર્વને અમારા સંઘ તરફથી અદ્ભુ અન્ત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે.
આ વ્યાખ્યાનમાળાના અવસરને ધ્યાનમાં લઈને અમે સંઘની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓને ટેકવવા માટે ગ઼. ૧૫૦૦૦ની માગણી કરી હતી તેના જવાબ રૂપે આજ સુધીમાં રૂ. ૧૨૦૦૦. નોંધાયા છે. લક્ષ્યાંકના બાકીના ભાગ ભરાઈ જશે એવી આશા છે. આ દાતાઓનો પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ.
‘પ્રબુદ્ધ જીવન’ના આગામી અંકમાં આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની શ્રી ગૌરીપ્રસાદ ઝાલાએ લખી મેાલેલી વિસ્તૃત સમાલોચના પ્રગટ કરવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
૧૭૩
સંઘ તરફથી ચાજાયલુ સ્નેહસ મેલન
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના આઠે દિવસની સભાઓનું પ્રમુખસ્થાન સ્વીકારવા બદલ પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા પ્રત્યે સંઘની કૃતજ્ઞતા વ્યકત કરવા માટે તેમ જ આ વખતની વ્યાખ્યાનમાળાના મુંબઈમાં સુલભ એવા પાખ્યાતાઓનું તથા સંગીતજ્ઞોનું બહુમાન કરવા માટે તા. ૨૯-૮-૬૫ રવિવારનાં રોજ સાંજના ૪ વાગ્યે રીજ રોડ ઉપરના માનવમંદિર રોડ ઉપર આવેલા
‘માનવમંદિર’સંસ્થાના સભાગૃહમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પરિમિત આકારનું એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગ ઉપર મુંબઈમાં વસતા - આગળનાં વર્ષોની પર્યુષણ વ્યાખ્યાનમાળાના - વ્યાખ્યાતાઓને તેમ જ સંઘના ફાળામાં સંગીત રકમ ભરીને મદદ કરનાર દાતાઓને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં. આ સ્નેહસંમેલનમાં લગભગ સવાસો ભાઈ બહેનો ઉપસ્થિત થયાં હતાં. પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ અને પર્યુષણ વ્યાંખ્યાનમાળાના આયોજક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ ઉપસ્થિત ભાઈ-બહેનને ઉચિત શબ્દોમાં આવકાર આપ્યા હતા. ત્યાર બાદ માનવમંદિર સંસ્થા તરફથી અડઘાએક કલાકના સંગીતના કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. પછી નવાદિત કવિ શ્રી ગજાનન ભટ્ટ ‘અહિંસા’ ઉપર પેાતાનું રચેલું એક કાવ્ય સંભળાવ્યું હતું. પછી પં. દેવેન્દ્ર વિજ્યના નાનાભાઈ શ્રી કનુભાઈ દવેએ એક યુવાન-યુવતી લગ્નગ્રંથીથી જોડાયાં ત્યારથી માંડીને તેમને ત્યાં પુત્રના જન્મ થયા ત્યાં સુધીની જીવન અવસ્થાને રજુ કરતું શબ્દની ચમત્કૃતિથી ભરેલું સ્વરચિત કાવ્ય સંભળાવ્યું હતું. ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આ સ્નેહસંમેલનના હેતુ, પર્યુષણ વ્યાખ્યાનમાળાની ઉત્તરોત્તર વિક્સતી જતી પ્રવૃત્તિ, સંઘની ઈતર પ્રવૃત્તિઓ વગેરે બાબત અંગે સંક્ષેપમાં વિવરણ કરીને “આ એક સંઘના વિસ્તૃત બનતા જતા કુટુંબના મેળાછે.” એમ જણાવીને શ્રી ઝાલાસાહેબનું પુષ્પહારથી સન્માન કર્યું હતું. ઝાલાસાહેબે આભાર માનતાં જણાવ્યું કે, આમ ચાર ચાર વર્ષથી પર્યુષણ વ્યાખ્યાન માળાના પ્રમુખ તરીકે ભાગ લેતાં લેતાં હવે તો હું તમારા બની ગયો છું અને તેથી હવે મને જાણે કે તમારાથી અલગ ગણીને, મારૂ તમે સન્માન કરી એ બÀબર નથી, જરૂરી નથી એમ જણાવીને પ્રસંગોચિત વિવરણ કર્યું હતું. પછી આ માનવમંદિર સંસ્થાના પ્રમુખ સંચાલક ખં. દેવેન્દ્રવિજ્યના પિતાશ્રી કીર્તનાચાર્ય વિજયશંકર મહારાજ--જેમની આજે ૯૦ વર્ષની ઉમ્મર છે અને જેમણે આખી જિંદગી એક ભજનિક તરીકે વ્યતીત કરી છે તેવા વયોવૃદ્ધ બુઝર્ગ વડિલનું પુષ્પહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું. પછી માનવમંદિર સંસ્થા સાથે નિકટ સંબંધ ધરાવતા શ્રી જમનાદાસ નારણજી અઢીંગાએ માનવમંદિર સંસ્થાના પરિચય આપતાં જે મુખ્ય વિગતા રજુ કરી તે નીચે મુજબ હતી:
“આ સંસ્થાના મુખ્ય નિર્માતા પં. દેવેન્દ્રવિજ્ય છે. . તેમને ભજનકીર્તનન વંશપર પરાથી વારસે મળ્યા છે. ! તેમણે દેશપરદેશમાં ભજનકીર્તન નિમિત્તે ખૂબ પ્રવાસ કર્યો છે અને આજે પણ તેમના પ્રવાસે ચાલુ જ હોય છે. પેાતાની ભજન પ્રવૃતિદ્રારા અનેક લોકોને માંસ મદિરાના વ્યસનથી તેમણે મુકત કર્યા છે. વળી આ ભજન કીર્તનની પ્રવૃત્તિના પુરસ્કાર રૂપે તેમને જે કાંઈ મળ્યું છે તે આ માનવમંદિરને તેમણે સમર્પિત કર્યું. છે. આ મહાન કાર્યમાં તેમના નાનાભાઈ શ્રી કનુભાઈ દવેના તેમને ખૂબ સાથ અને સહકાર રહ્યો છે. આ માનવમંદિરની સ્થાપના ઈ. સ. ૧૯૫૬ ની સાલમાં કરવામાં આવી છે, જેની છત્રછાયા નીચે આજે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં સૌથી વધારે ધ્યાન ખેંચે એવી પ્રવૃત્તિ ૧૯૬૩ની સાલમાં શરૂ કરવામાં આવેલ સૌ,
Page #190
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ જીવન
-
આલબર્ટ સ્વાઈઝર
નંદકુંવર રસિકલાલ પ્ર. વિવિધલક્ષી વિદ્યાલય. છે. આ ઉપરાંત છાત્રાલય, વ્યાયામ મંદિર, આધ્યાત્મ-કેન્દ્ર, શૈલેશ શિશુવિહાર, માનવમંદિર સંગીત વિદ્યાપીઠ વગેરે અનેક પ્રવૃત્તિઓ અહિ ચાલી રહી છે.
(તા. ૧-૯-૬૫ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની તંત્રીનોંધને એવી જ રીતે અમદાવાદ ખાતે પણ તા. ૧૪-૫-૬૨ના રોજ માનવમંદિરની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા તરફથી ચાલુ વર્ષના
અનુવાદ નીચે આપવામાં આવેલ છે. આ માનવવિભૂતિને શ્રી જૂન માસથી શ્રી સી. યુ. શાહ આર્ટ્રેસ અને સાયન્સ કોલેજની શરૂ
ચીમનલાલ ચકુભાઈ શાહે છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ પ્રાર્થના યાન પોતાના વ્યાખ્યાન દ્વારા અત્યંત રોચક અને ઉબેધક પરિસાંગભવન, છાત્રાલય, વૃદ્ધાશ્રમ, વાચનાલય, વ્યાયામશાળા વગેરે ચય કરાવ્યો હતો. તે વ્યાખ્યાનની નોંધ પ્રબુદ્ધ, જીવનના આગામી પ્રવૃત્તિઓ નજીકના ભવિષ્યમાં માનવમંદિર (અમદાવાદ)ને સંચા- અંકમાં રજૂ કરવામાં આવશે. તંત્રી) લકો હાથ ધરવા ચાહે છે.”
:
" તેઓ એક વિરલ વિભૂતિ હતા-આ ૮૦ વર્ષને જર્જરિત ' માનવમંદિરને આ પરિચય અપાયા બાદ તેમ જ પીરસાયલા અલપાહારને ન્યાય અપાયા બાદ સાંજના છ વાગ્યા લગભગ હન
માનવી કે જે આફ્રિકાના ઊંડાણમાં જંગલમાં ઉભા કરવામાં સંમેલન વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સ્નેહસંમેલન ભરવા આવેલા ઈસ્પિતાલમાં તા. ૫-૯-૬૫ના રોજ અવસાન પામ્યો છે માટે માનવમંદિરના સંચાલકોએ પોતાના સભાગૃહનો ઉપયોગ
અને જે જગ્યાએ તેણે ૫૦ વર્ષ સુધી કામ ક્યું હતું તેની નજીકમાં કરવા દીધા તેમ જ સ્નેહસંમેલનની ગોઠવણ કરવામાં પૂરા મદદરૂપ થયા તે માટે માનવમંદિરના સંચાલકોના અમે ખૂબ ઋણી અને
દેલી એક સાદી ક્બરમાં જેને દફનાવવામાં આવ્યો છે. તેઓ આભારી છીએ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક રાંઘ
જે કાંઈ બોલતા અથવા કરતા તે સર્વ કાંઈ કરુણા વડે રંગાયેલું
રહેતું. અને તેમને જાણતા હજારો લોકોની નજરમાં તેઓ એક આપણો પરાજ્ય થશે તે
સતપુરુષ હતા અને દુનિયા માટે તેઓ એક અન્તરપ્રદીપ સમાન -આઝાદીને આતશ એશિયામાંથી ઓલવાઈ જશે. હતા. આલ્બર્ટ સ્વાઈઝરમાં ઉચ્ચતર વાસ્તવિકતા પ્રતિની જાગૃતિ (રાષ્ટ્રપતિ ર્ડો. રાધાકૃષ્ણન ના તા. ૧૧–૯–૬૫ના વાયુપ્રવચનમાંથી)
તેમના જીવનના એક પછી એક એમ ત્રણ તબક્કે ઉદ્ભવી હતી. આજે આપણે લડીએ છીએ તે કોઈને મુલક તાબે કરવા માટે
શરૂઆતમાં તેઓ ખ્રિસ્તી વિચારસરણીના પ્રભાવ નીચે આવ્યા કે નહિ પણ પાયાના સિદ્ધાન્ત માટે. ભારતની આઝાદી અને ભારતનું
જયારે તેઓ ઈશુ ખ્રિસ્તના ઉપદેશ વિષે પૂરા સભાન બન્યા. સમવાયી તંત્ર કે જેમાં જમ્મુ અને કાશ્મીરની સમાવેશ થાય છે તેના પછી તેમની બૌદ્ધિક પ્રતિભા પૂર્ણ સ્વરૂપે ખીલી ઉઠી કે જે દરમિયાન ટકાવા માટેના આપણા આ સંઘર્ષમાં વિજય મળે તે મુકત સંસ્થાઓની તેમણે એક ફિલ્શફ તરીકે, ધર્મશાસ્ત્રના પંડિત તરીકે, સાહિત્યકાર રક્ષા માટે અત્યંત જરૂરી છે. ભારતમાં મુકતપણે ચૂંટાયેલી સરકાર છે, તરીકે અને સંગીતકાર તરીકે પશ્ચિમની દુનિયામાં ભારે ખ્યાતિ પ્રાપ્ત સ્વતંત્ર પ્રેસ છે, કાયદાના આધાર ઉપર ચાલતું તંત્ર છે અને બીન- કરી. (ગીતશાસ્ત્રી એ અર્થમાં કે “બાકીની સંગીત પદ્ધતિના તેઓ સંપ્રદાયિક રાજ્ય છે જે બધા ધર્મોને એક સરખે આદર કરે છે. એક સર્વશ્રેષ્ઠ અર્થધટેક હતા). છેવટે તેમના જીવનમાં એ કટોઆપણે લશ્કરી સરમુખત્યારશાહીને, અત્યન્ત નિઃાંત્રિત એવા પ્રેસનો
કટીને સમય આવ્યું કે જ્યારે અસહાય માનવીની પીડા અને અને રકિ જ સંપ્રદાયને વરેલા રાજયને સામને કરી રહ્યા છીએ.
યાતનાએ તેમને યુરોપ ભણી અભિમુખ બનાવ્યા, ડાક્ટરીના જે લોકો આપણાથી જુદી રીતે વિચારે છે તેઓ પણ આપણી
અભ્યાસ તરફ વાળ્યા અને એ ડોક્ટરી જ્ઞાનનો ઉપયોગ તેમણે જેટલા જ મુકત હોવા જોઈએ એમ આપણે માનીએ છીએ. આપણી જીત લોકશાહીના હિત માટે આવશ્યક છે, અનિવાર્યપણે .
આફ્રિકાના પૃથ્વીની મધ્યરેખા ઉપર આવેલા વિભાગમાં વસતા અપેક્ષિત છે. આપણા પરાજ્ય થશે તો રબાઝાદીને આતશ–મુકિતને
માનવીઓને વૈદ્યકીય રાહત પહોંચાડવા પાછળ કર્યો. આ પ્રદીપ- એશિયામાંથી સદાને માટે ઓલવાઈ જશે.
તેમના માટે એક પ્રકારનો યજ્ઞ હતા અને સાથે સાથે અન્તર્તમ ' પાકીસ્તાનના લોકો અંગે કોઈ પણ પ્રકારના તિરસ્કારથી આપણે સત્યની શોધ પણ હતી–એ અત્તમ સત્ય કે જેને ઈશ્વરકૃપા દૂર રહેવાનું છે. તેમની સાથેની મૈત્રી હંમેશાને માટે આપણું તરીકે, ચૈતન્ય–જાગૃતિ તરીકે અથવા તે માનવીમાં રહેલા ઈશ્વરમેય રહ્યું છે. ભારતને બચાવવા માટે પાકીસ્તાનને હાનિ કરવી તત્વનાં પ્રતીક તરીકે વર્ણવવામાં આવે છે. અને લેંબારેનના ગાઢ એવી આપણા દિલમાં કઈ ઈચ્છા નથી. શાન્તિ અંગેનું જંગલમાં તેમણે ઈસ્પિતાલ ઉભું કર્યું અને મર્ય માનવીઓમાં આપણું વલણ સૌ કોઈ જાણે છે. કદિ ન સંધાય એવી એકમેક ભાગ્યે જ જોવા મળે એવા સ્વાર્પણપુર્વક તેમણે ગરીબ અને વ્યાધિવરોની ચીરાડોમાં આપણે માનતા નથી. આપણને જુદા ગ્રસ્તોની વર્ષો સુધી સેવા કરી. તેમના રોમેરોમમાં વ્યાપેલ હત-Reverence રાખે એ કરતાં આપણને જોડાયેલા રાખે એવી ઘણી વધારે બાબતે
for Life-જીવ માત્ર માટે પાદરભાવ સમગ્ર જીવસૃષ્ટિ માટે ક્રુણાભાવછે. આ ભયાનક કટોકટીની પરિસ્થિતિમાં પણ આપણે અન્તર્મુખતાની
ભૂત માત્ર વિશે મિત્રભાવ–જે એક ઉલક્ષી સિદ્ધાંત તરીકે ભારથોડી પળે કાઢીએ અને જેમાં કરુણા અને બલિંદાનની ભાવના
તના વિચારકોને ખૂબ જ પરિચિત છે. આજને એ મંથનકાળ કે રહેલી છે એવા આત્માને ઊંચે ઉડવાને અવકાશ આપીએ. અનુવાદક : પરમાનંદ
- ડૅ. રાધાકૃષ્ણન
જ્યારે દીવાઓ એક પછી એક ઓલવાઈ રહ્યા છે અને માનવીય
મૂલ્યો ઉત્તરોત્તર વિકૃત્ત. બની રહ્યા છે ત્યારે, તેઓ એક સાચા વિષયસૂચિ
પૃષ્ઠ માનવતાવાદી તરીકે, ટકી રહ્યા હતા અને ‘Will to love બાપુ. (કાવ્ય) મીનુ દેસાઈ
પ્રેમની અભીપ્સાના સિદ્ધાંતને વળગી રહીને તેમણે પુરવાર નવા સમાજના નિર્માણ પ્રતિ જયપ્રકાશ નારાયણ
હ્યું હતું કે માનવીના વ્યવહારમાં બીજા બધા તો કરતાં પ્રેમ અદ્યતન યુદ્ધકીય પરિસ્થિતિ ચીમનલાલ રાકુભાઈ શાહ
તત્વ જ વધારે બળવાન તત્ત્વ બની શકે છે, વિનાસંશય વધારે એક વ્યકિતવિશેષ પરિચય રતિલાલ શેઠ
બળવાન તત્વ છે. શાન્તિ માટેની અને પ્રેમની સર્વવ્યાપક્તા અંગેની શિક્ષક અને સમાજ
• ઉપાબહેન મલજી ૧૦૦ તેમની તમન્નાની દષ્ટિએ તેઓ માનવજાતના અન્ત:કરણના એક પ્રકીર્ણ નોંધ: વિરલ લેકસેવક પરમાનંદ
૧૦૧
પ્રતીક સમાને હતા, એટલું જ નહિ પણ, તેમાં અનેક રીતે માનસ્વ લાલાકાકા, એક સામાન્ય માનવીને
વીના દિલમાં રહેલી ઉદાત્ત ભાવનાઓના અને આકાંક્ષાઓના અસમાન્યતાલક્ષી જીવનપુરુષાર્થ, સાત
એક પ્રતિનિધિ પણ હતા. તેમની ટીકાકારે તેમની મહત્તાને યથામાસ સુધી થનારી ૫૦૦૦ ફલેની
સ્વરૂપે કદિ ઓળખી શકયા જ નહોતા અને પોતાની લઘુતાના પૂજા, સ્વ. પરિક્ષિતલાલ મજમુદાર,* *
માપદંડ વડે તેમની મહત્તાને માપવાનો પ્રયત્ન કરતા હતા. તેનો પણો પરાજય થશે તો આઝાદીને ડો. રાધાકૃષ્ણન ૧૦૪ એક પૂર્ણ માનવી હતા અને લાખો માનવીઓ જે રીતે સમજે છે આતંશ એશિયામાંથી લવાઈ જશે. '
તે અર્થમાં તેઓ પૂરા પ્રભુના માનવી–Man of Godહતા. આલ્બર્ટ સ્વાઈડ્ઝર અનુ. પરમાનંદ ૧૦૪
અનુવાદક: પરમાનંદ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુબઈ–
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ. પીપલ પ્રેસ, કોટ, મુંબઈ,
૯
Page #191
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ |
LL TTTT
' ', ' પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૧
CIબુદ્ધ જીવન
TT E
મુંબઈ, ઓકટોબર ૧, ૧૯૬૫, શુક્રવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૫ પિસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
-
આલ્બર્ટ સ્વાઈઝર
[ આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તા. ૨૬-૮-'૬૫ ના રોજ આલ્બર્ટ સ્વાઈઝર ઉપર પ્રવચન કર્યું હતું. ત્યાર પછી થોડા જ દિવસમાં તા. ૫-૯-૬૫ ના રોજ સ્વાઈડ્ઝરનું અવસાન થયું ત્યારે જગત ની એ મહાન વિભૂતિને આ દુનિયાભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
આ પ્રવચન મૂળ અમારા મિત્ર શ્રી વિજયકુમાર રતિલાલ છોટાલાલે પિતાના મંત્ર ઉપર ટેઈપ કૅર્ડ કરેલું. તે ઉપરથી નોંધ પણ તેમણે તૈયાર કરીને મને પૂરી પાડી. ત્યાર બાદ આ નોંધનું વ્યવસ્થિત સંપાદન કુમારી શારદાબહેન ગારડિયાએ કરી આપ્યું અને તેનું સંમાર્જન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કરી આપ્યું છે. આમ ઉત્તરોત્તર ત્રણ હાથમાંથી પસાર થયેલી અને એ રીતે તૈયાર થયેલી નોંધ અથવા તો મૂળ પ્રવચનને અધિકૃત સાર નીચે આપવામાં આવે છે. આ નોંધ તૈયાર કરવા પાછળ જેણે જેણે શ્રમ લીધો છે તેમનો હું ઋણી અને આભારી છું. મંત્રી
હમણાં જ શ્રી પરમાનંદભાઈએ કહ્યું તેમ મારાં આજના તેમણે આ નિર્ણય કર્યો. જો કે તે સમયે તેમણે પિતાને આ નિર્ણય વ્યાખ્યાનનો વિષય છે આલ્બર્ટ સ્વાઈડ્ઝર. છેલ્લાં બે ત્રણ વર્ષથી બને કોઈને જણાવ્યું ન હતો. આખરે ૩૦ વર્ષની ઉંમર થવા આવી, અને છે તેમ, પરમાનંદભાઈ વિષય નક્કી કરે અને પછી મારે એ વિષયને પિતાને નિર્ણય અમલમાં મૂકવાનો સમય થશે, પણ માનવસેવા કેવી અભ્યાસ કરવાને, તેમ આ વર્ષે પણ બન્યું છે. મેં આલ્બર્ટ સ્વાઈ- રીતે કરવી એની કોઈ સ્પષ્ટ કલ્પના તેમની પાસે ન હતી. એક વાર
ઝર વિષે થોડું વાંચેલું ખરું, પણ મને જગત ની આવી મહાન વિભૂતિ તેમની નજરે એક માસિક પડયું. જ્ઞાનપિપાસુ આલ્બર્ટે તે વાંચવું વિષે ઊંડો અભ્યાસ કરવાની શ્રી પરમાનંદભાઈએ આ રીતે તક આપી
શરૂ કર્યું. તેમાંના એક લેખમાં આફ્રિકાના ફ્રેન્ચ કાંગમાં પેરીસ મિશએથી મને આનંદ થશે. અત્યારે ૯૦ વર્ષની ઉંમરે પણ આ કર્મયોગી
નરી સોસાયટીનું એક થાણું છે અને એમાં કોઈ ડૉકટર ન હોવાથી,
ત્યાં વેંકટરની અત્યંત જરૂર છે એ જાતનું લખાણ હતું. એમાં એમ આફ્રિકાનાં જંગલમાં ૫૦ વર્ષ પહેલાં પોતે સ્થાપેલ હૈસ્પિટલ ચલાવે છે. એમની મહત્તાને ખ્યાલ આપણા લોકોને બહુ જ ઓછો છે.
પણ જણાવેલું કે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાને જે તૈયાર હોય
એવી જ વ્યકિતઓએ અરજી કરવી. આમ આફ્રિકાના જંગલમાં આલ્બર્ટ સ્વાઈડ્ઝરને જન્મ જર્મનીમાં આલઝેક પ્રોવિન્સમાં
હબસીઓ વચ્ચે રહીને સેવા કરવાની હતી. આલ્બર્ટને સાચી સેવા ઈ. સ. ૧૮૭૫ માં થયેલું. તેમના પિતા એ ગામના પાદરી હતા. તેમના માતામહ-માતાના પિતા – પણ પાદરી હતા. બાળપણથી જ
આપવાની તક મળી ગઈ એમ લાગ્યું, પણ તેઓ પોતે ર્ડોકટર તો તેમને સંગીતનો ખૂબ જ શોખ હતો. તેઓ ઓર્ગન સુંદર વગાડી
હતા નહીં અને તેમને લાગ્યું કે જો માનવસેવા કરવી જ હોય તો શકતા. મોટાં થતાં તેઓ દુનિયાના મશહુર ઓર્ગેનિસ્ટ – ઓર્ગન
તેમણે વેંકટર થવું રહ્યું. આથી ૩૦ વર્ષની ઉંમરે તેઓ, પિતાના વગાડનાર–બન્યા હતા. વિદ્યાભ્યાસમાં, ખાસ કરીને વિજ્ઞાન અને
પ્રિન્સિપાલપદનો ત્યાગ કરીને, મેડિકલ કૅલેજમાં વિદ્યાર્થી તરીકે ઈતિહાસ એમના પ્રિય વિષયો હતા. ૨૪ વર્ષની ઉમર સુધીમાં તેઓ
દાખલ થયા. આ સમયે તેમણે પોતાને માનવસેવા કરવાનો નિર્ણય ત્રણ વિષયમાં નિષ્ણાત બન્યા હતા. (૧) ધર્મશાસ્ત્ર, બાઈબલને.
જાહેર કર્યો. લોકોએ તેમને પાગલ ગણ્યા. તેમના મિત્રોએ તેમને તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. (૨) તત્ત્વજ્ઞાન અને (૩) સંગીત.
આ માર્ગે થી પાછા વળવા સમજાવવા પ્રયત્ન કર્યો. તેમણે તેમને આ ત્રણે વિષયોમાં પારંગત બનીને તેમણે Dr. of Theology,
જણાવ્યું કે આ રીતે તમારી શકિત શા માટે વેડફી રહ્યા છો? અહીં Dr. of Philosophy Rid Dr, of musicology il Gulant
રહીને, લેકચર્સ આપીને, ફંડ એકઠું કરીને તેમને મદદ કરે. પરંતુ મેળવી હતી. પછી તેઓ Theological કૉલેજમાં પ્રિન્સિપાલ આલ્બર્ટ સ્વાઈડ્ઝરે બધાને એક જ જવાબ આપ્યો કે “I want થયા હતા.
to become a doctor, because I want to work and ૧૮૯૬ માં એક દિવસ તેઓ પોતાની સ્કૂલમાંથી પાછા આવ્યા
not to talk.”—“હું ઑકટર થવા ઈચ્છું છું, કારણ કે મારે કામ ત્યારે તેમની માતાને તેમને કહ્યું છે કે ઠંડી બહુ છે, માટે એક સારો
કરવું છે, વાતો કરવી નથી.” વરકૅટ લઈ લે. પરંતુ તેમણે ના પાડતાં કહ્યું કે “મારા કેટલાયે
આલબર્ટ સ્વાઈડ્ઝર ખ્રિસ્તી ધર્મના તલસ્પર્શી અભ્યાસી હતા. વિદ્યાર્થીબંધુઓ પાસે પહેરવાના સાદાં વસ્ત્રો પણ નથી.” અને તેમનું તેમણે ઈશુ ખ્રિસ્તના જન્મ અને જીવનને ઊંડો અભ્યાસ કરીને મન વિચારે ચઢી ગયું – જે વસ્તુ બીજાને નથી મળતી તે લેવાનો એક પુસ્તક લખ્યું હતું.—'ક્રાઈસ્ટ–ઐતિહાસિક દ્રષ્ટિએ.’ તેમાં તેમણે મને શું અધિકાર? રાત્રે તેમને ઊંઘ પણ ન આવી. સવારે તેઓ ઊઠયા ખ્રિસ્તીઓ માને છે તે ચમત્કારી ખ્રિસ્ત અને ગિરિપ્રવચનના પ્રવકતા ત્યારે એવા નિર્ણય ઉપર આવ્યા કે જે સુખ બીજાને નથી મળતું તે ખ્રિસ્ત વચ્ચેની ભેદરેખા આંકી બતાવી. તેમણે તેમાં જણાવ્યું કે ચમસુખ મેળવવાનો મને અધિકાર નથી. તે કહે છે – “પ્રભાતના ત્કાર કરતા-ઈશુ ખ્રિત કરતાં જેણે ગિરિપ્રવચન કર્યું છે, જેણે દુનિપહેરમાં પક્ષીઓનું જન થતું હતું એ વખતે મેં સંકલ્પ કર્યો કે યાને પ્રેમને સંદેશ આપે છે અને માનવતાને ઉપદેશ આપ્યો છે ૩૦ વર્ષની વય સુધી હું વિજ્ઞાન અને સાહિત્યને અભ્યાસ કરીશ અને એ ઈશુ ખ્રિસ્ત વધુ સત્ય છે. This is the real Christ and પછી મારું જીવન હું માનવસેવામાં અર્પણ કરીશ. ૨૧ વર્ષની ઉંમરે not the other Christ.’ આમ તેમણે ઈશુ ખ્રિસ્ત સાથે સંકળાયેલા
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
તે
ચમત્કારોને નકારીને, બુદ્ધિવાદી દ્રષ્ટિએ ઈશુ ખ્રિસ્તના ઉપદેશ તથા આચરણનું સમર્થન કરતું પુસ્તક લખ્યું. આવું કડક લખાણ સમયના રૂઢિચુસ્તorthodoxલોકોને શે ગમે બધી જ ધાર્મિક સંસ્થાઓની જેમ પેરીસ મિશનરી સંસ્થા પણ orthodox—રૂઢિચુસ્ત—હતી. આથી આલ્બર્ટને દહેશત હતી કે આ લોકો એમના જેવા બુદ્ધિવાદી માનસ ધરાવધારને સ્વીકારશે નહિ, પરંતુ તેઓ એમ પણ કહે છે કે ‘મારે આ લોકોની પરીક્ષા કરવી છે. ઈશુ ખ્રિસ્તના પ્રેમની વાતા કરવાવાળી અને તેમના સંદેશ દુનિયાને પહોંચાડવાના ઈજારા લેનારી વ્યકિતઓ, મારા જેવાને કે જે માનવસેવા કરવા માટે જ જાય છે, તેને જવા દે છે કે નહિ? ’
૧૦:
ત્યારપછીનાં તેમનાં સાત વર્ષ, ડૉક્ટર થવામાં ગયા. ડોક્ટર થયા પછી તેમણે તે મિશનરી સંસ્થાને પોતાની કોંગા જવાની તૈયારી બતાવી. મિશનના સેક્રેટરીએ તેમને જણાવ્યું કે તમારી આ ઑફર માંગણી આવકારદાયક છે, પણ અમારી સમિતિના કેટલાંક સભ્યો તમારા ધાર્મિક વિચારો સાથે સહમત થતા નથી, આથી તમે અમારી સમિતિ સમક્ષ આવે અને તેના સભ્યો સાથે વિચારવિનિમય કરી, તેમને સંતોષ થાય એવું કંઈક કરો. આલ્બર્ટે આ પ્રકારની કોઈ પણ પરીક્ષામાં બેસવાની સવિનય ના પાડી, પરંતુ તેને બદલે સમિતિના સભ્યોને વ્યકિતગત રીતે મળવાની અને સમજાવવાની તેમણે તૈયારી દર્શાવી. અને એ પ્રમાણે તેઓ તેમને મળ્યા. એક બે સભ્યોને આથી સંતાષ થયા. બેત્રણ જણને ન થયા. પણ આલ્બર્ટે તેમને જણાવ્યું કે “હું આફ્રિકાના જંગલમાં એક ડૅાકટર તરીકે મારી સેવા આપવા જાઉં છું; મિશનરી તરીકે નહિ. હું ઉપદેશ આપવા માટે નથી જતા, માત્ર માનવસેવા કરવા માટે જ જાઉં છું. અને મારા વર્તન દ્વારા હું બતાવી આપીશ કે ખરો ખ્રિસ્ત કોણ છે? ખરો ખ્રિસ્તી ધર્મ
1,
શું છે?
આમ ૧૯૧૩ના એપ્રિલ માસમાં ૭૦ પેટીઓ ભરીને સ્ટીમરમાં બેસી તેઓ આફ્રિકા જવા નીકળ્યા. ૧૯૧૨ માં તેમણે હેલન બ્રેસ્લા નામના તેમના એક મદદનીશ સ્ત્રીમિત્ર સાથે લગ્ન કર્યા હતા. તેમનાં પત્ની પણ તેમને મદદ કરવા માટે નર્સ બન્યાં હતાં. તેઓ બંને આફ્રિકામાં કોંગા પહોંચ્યા.
ત્યાં જઈને તેમણે જોયું કે ત્યાં હાસ્પિટલ જેવું કંઈ જ હતું નહિ. હતા માત્ર ભાંગેલ તૂટેલ ઝૂંપડાં અને અપાર અજ્ઞાન તથા ગરીબી, તેમણે એક ઝૂંપડું બાંધ્યું. એને માટે ભારે લાકડા પણ તેમને જાતે જ ઉપાડવા પડતા. સુથારી કામથી માંડીને બધું જ કામ તેમને હાથે કરવું પડતું. એક નાનું ઝૂંપડું બાંધીને તેમાં તેમણે પોતાના દવાખાનાની શરૂઆત કરી. અને થોડા જ વખતમાં તેમના ઝૂંપડાની બહાર સેંકડો લોકોની કતાર લાગવા માંડી.
૧૯૧૫ માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. તેઓ ફ્રેન્ચ કોંગામાં રહેતા હતા. પણ તેઓ જર્મનીમાં જન્મેલા એટલે જર્મન તરીકે તેમને પકડવામાં આવ્યા. વિચારક આલ્બર્ટ સ્વાઈત્ઝર માનવસંસ્કૃતિ વિષેના ચિંતનમાં ડૂબી ગયા. જ્યાં માનવસેવા કરવાની તક પણ ઝૂંટવી લેવામાં આવે છે તે આ સંસ્કૃતિ કેવી? અને આ ચિતનને પરિણાંમે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે સંસ્કૃતિનું આજે પતન થયું છે તેનું કારણ એ જ છે કે આજે જીવન માટે, ચેતનશકિત માટે જે આદર અને માન જોઈએ તે માણસમાં રહ્યા નથી. માણસને માણસને મારી નાખતાં સ્હેજે ય આંચકો લાગતો નથી. તેમણે સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કર્યો. ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. દિવસે તેમનું દવાખાનું ચાલતું અને મોડી રાત સુધી તેઓ અભ્યાસ કરતા. આ અભ્યાસને પરિણામે તેમણે Philosophy of Civilisation ઉપર ચાર ગ્રન્થો લખ્યા. આ ઉપરાંત બીજાં પુસ્તકો પણ તેમણે લખ્યાં. તેમણે જણાવ્યું કે “આ દુનિયાનું જો કોઈ રીતે કલ્યાણ થવાનું હોય તે તે એક જ રીતે થવાનું છે-માનવહૃદયમાં જે સાચી ધર્મભાવના છે, જે સાચે પ્રેમ છે, જે સાચી માનવતાની નિશાની છે, એ જ્યાં સુધી ઉપર નહીં આવે ત્યાં સુધી દુનિયાને ઉદ્ધાર થવાના નથી. આ સિદ્ધાંતને તેમણે Reverence for life કહ્યો, જીવન પ્રત્યેના સમાદત અભિસાર કહ્યો. આલ્બર્ટ સ્વાઈત્ઝરની જીવનવિભાવના પરંપરાગત વિચારણાથી મુકત છે.
વળી જીવન વિષે વિચારણા કરતાં તેઓ પ્રકૃતિના – સમગ્ર પ્રકૃતિના – વિચાર કરવા લાગ્યા. તેમણે પશુ- પક્ષી અને વૃક્ષ - લતા
જીવન
તા. ૧-૧૦-૬૫
આમાં પણ રહેલા જીવનતત્ત્વનો સ્વીકાર કર્યો. આ સમયે તેમની સમક્ષ એક કોયડો ઊભા થયા - ‘ આ દુનિયામાં આટલું દુ:ખ, આટલું અનિષ્ટ’ શા માટે છે?’ વળી તેમણે જોયું કે માણસને બચાવવા ડૉકટર તરીકે તેમને બેકટેરિયાને –– જીવાણુને મારી નાખવા પડે છે. આમ એક જીવને બચાવવા બીજા જીવને હણવા પડે છે. એટલે કે દરેકને જીવવું છે અને બીજાને ભાગે જ જીવી શકાય છે. ‘Life at the cost of other lives. ’ – જીવો જીવસ્ય જીવનમ્ – એ આ પ્રકૃતિના નિયમ છે. પણ મોટાને બચાવવા નાના જીવની હત્યા કરવી એ પણ શું તત્ત્વત : બુદ્ધિસાંગત છે ખરૂ ? ચેતનશકિત વચ્ચે ઊંચનીચ ભેદ હોઈ કેમ શકે? તેઓ જણાવે છે કે “જીવન એ ઉત્તમ આશ્ચર્ય છે ને તેથી તેના મહિમા કરવા જોઈએ. મેટા જીવાની જેમ જ ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવન પણ સમાદર કરવા જોઈએ.” અનિવાર્યપણે જે હિંસા કરવી પડે છે તે કરતાં પ્રત્યેક ક્ષણે જાગૃત રહી, મનમાં તેની પ્રત્યે પ્રેમ, કરુણા, આદર ધરીને તે કાર્ય કરવું જોઈએ. આ જૈન પરિભાષા છે. ઝૂંપડું બાંધવા માટે જરૂરિયાતથી વધું પાંદડાડાળખાં પણ ન તોડવાની વિચારણા સુધી તે પહોંચે છે.
૧૯૧૫ માં તેઓ પકડાયા અને ૧૯૧૯ માં છૂટયા. છૂટીને તેઓ યુરોપ આવ્યા. ૧૯૧૯થી ૧૯૨૩ સુધી તેઓ યુરોપના બધાયે દેશામાં ઘૂમી વળ્યા. કાલેજમાં ભાષણો આપીને હાસ્પિટલ માટે ફંડ એકઠું કર્યું. જો કે ઑર્ગનવાદક સ્વાઈત્ઝરના organ playingને શાખ એટલા પ્રબળ હતા કે જૂનામાં જૂના ર્ગનની ખબર પડે કે તરત જ તેઓ, તે જ્યાં હોય ત્યાં – સ્વીટ્ઝરલે ન્ડમાં કે નાવે માં
—ાડવા પહોંચી જતા.
૧૯૨૪ માં તેઓ આફ્રિકા પાછા આવ્યા.
હાસ્પિટલનું નામનિશાન રહ્યું ન હતું. જાતમહેનતથી હૅા-િ ટલ ફરીથી બાંધી. ૧૯૧૩ માં સ્વાઈત્ઝર પ્રથમ આફ્રિકા ગયા ત્યારથી આજ સુધી કોંગાના જંગલમાં માનવસેવાનું પેાતાનું કાર્ય અવિરતપણે તેમણે ચાલુ રાખ્યું છે. તેમની ખ્યાતિ વધી તેમ બહુ.રની મદદ આવતી રહી અને હોસ્પિટલનો વિકાસ થતા રહ્યો. હાલ કેટલાય સમયથી અવારનવાર યુરોપની મુલાકાત લઈને તેઓ ધર્મ અને માનવતા ઉપર પ્રવચનો આપે છે. યુરોપની લગભગ બધી યુનિવસિટીઓએ તેમને માનદ પદવીઓ આપી છે. ૧૯૫૨ માં ના બેલ શાંતિ પારિતોષિક ( Noble Peace Prize ) એમને આપવામાં આવ્યું હતું. જે મોટી રકમ મળી તે તેમણે હૅાસ્પિટલના લાભાથે વાપરી નાખી હતી.
લગભગ ૫૦ વર્ષથી હબસીઓમાં રહી માનવતાની જ્યોત સ્વાઈત્ઝરે જીવતી રાખી છે. હબસીઓનું અજ્ઞાન, અંધશ્રાદ્ધા, વહેમ, સ્વચ્છતા અને ભીષણ ગરીબાઈને કારણે તેમણે પારાવાર હાડમારીઓ વેઠી છે અને એ રીતે તેમણે સેવાયજ્ઞ સતત ચાલુ રાખ્યો છે. સ્વાઈટ્સર કહે છે કે ગેરી પ્રજાએ કાળી પ્રજા ઉપર કરેલ પાપાનું તેઓ પ્રાયશ્ચિત કરી રહ્યા છે. ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના સમર્થ વિદ્નાન તરીકે યુરોપના કોઈ પણ મહાન વિદ્યાલયમાં તેઓ અગ્રસ્થાને હોત. પણ આફ્રિકાના જંગલમાં હબસીઓ વચ્ચે પોતાનું સમસ્ત જીવન સ્મર્પણ કરી ઈશુ ખ્રિસ્તના પ્રેમના સંદેશ સાર્થક કરવાનું તેમણે પસંદ કર્યું છે.
સ્વાઈત્ઝર જ્ઞાનયોગી છે. બાઈબલ અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો નહિ પણ દુનિયાના ધર્મના તેમણે અભ્યાસ કર્યો છે. ભારતીય તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ (Indian Philosophy and Culture) ઉપર તેમણે એક ગ્રન્થ લખ્યો છે, જેમાં વેદથી માંડી ગાંધીજી સુધીની વિચારધારાનું તલસ્પર્શી અધ્યયન અને સમાલોચના તેમણે કરેલ છે. જર્મન ફીલસુફ કેન્ટના તેઓ ઉંડા અભ્યાસી છે. મહાન જર્મન કવિ ગેટે ઉપરના તેમનાં વ્યાખ્યાનો સર્વશ્રેષ્ઠ જણાય છે. જર્મન સંગીતજ્ઞ ‘બાખ’ ઉપર તેમણે ચાર ગ્રન્થા લખ્યા છે, પોતાની જંગલ હાસ્પીટલમાં દિવસે કામ કરે અને રાત્રે પેાતાના અભ્યાસ અને લેખન કરે—આવી તેમની જીવનચર્યા છે.
પણ કર્મયોગ વિનાનો જ્ઞાનયોગ તેમને અધુરો લાગ્યો છે. દુનિયામાં અપાર દુ:ખ છે. તેને કાંઈક પણ ઓછું કરવા માણસે અવિરત પુરૂષાર્થી રહેવું જોઈએ એમ તેઓ માને છે. આપણે જેને નિવૃત્તિધર્મ કહીએ જેને સ્વાઈત્ઝર Life Negation કહે છેતે તેમને માન્ય નથી. સ્વાઈટઝર નિષ્કામ પ્રવૃત્તિ-જેને તેઓ Life-Affirmation કહે છે તેના પ્રબળ હિમાયતી છે. ચીમનલાલ ચકુભાઈ શાહ
અપૂર્ણ
Page #193
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૧૫
પ્રબુદ્ધ જીવન
-
નું
શિક્ષક અને સમાજ ન (ગતાંકથી અનુસંધાન)
થતું જ રહ્યું છે. શાળાએ સમાજ સાથે કેવી છેતરપીંડી આદરે , નંદાજીની સદાચાર સમિતિની આવશ્યકતા એ દેશના આચાર્ય- છે એને આ નમૂને છે! હવે સમાજ શિક્ષકોને કેમ સાચવે સંઘ અને શિક્ષક સંઘની સૌથી મોટી નાલેશી લેખાવી જોઈએ. તમે છે તે જુઓ. કાનૂન એવો છે કે દસ વર્ષની કે એથી વધુ કેવાં પાઠ શાળા-મહાશાળાઓમાં પઢાવ્યા છે કે આજે મહારાષ્ટ્રના સમયની નેકરીવાળા કોઈ પણ શિક્ષકને એક વર્ષને અને રાજ્યપાલને કહેવું પડે કે હરેક રાજ્ય એ અલગ દેશની જેમ વર્તે એથી ઓછા સમયની નોકરીવાળા કોઈ પણ શિક્ષકને છ મહિછે? કેવું શિક્ષણ તમે તમારી પેઢીને બહ્યું છે કે અનેક દેશનેતાઓની નાને પગાર આપી, કોઈ પણ કારણ દર્શાવ્યા વિના, શિક્ષકને એ નીતિમત્તા માટે જનતા શંકા સેવે છે? શા માટે તમારી શાળાઓમાં મુદ્દા પર કાંઈ પણ કહેવાની તક આપ્યા વિના તેને છૂટો કરી શકાય છે.. તમે દાન ન આપે તો તમારા બાળકોને પ્રવેશ ન મળે? શા માટે
મુંબઈ રાજ્યના વિભાજન પછી ગુજરાત સરકારે આ કાનૂની ગીતાજીના પેલા ગ્લૅકને સાચે પાડવાની અનુકૂળ ધરતી આપણે
કલમ કાઢી નાંખી છે. મહારાષ્ટ્ર રાજયમાં આને અમલ ચાલુ છે. ભારતમાં યુગપુરુષના સત્તરમાં નિર્વાણદિન સુધીમાં જ ખડી કરી
નોકરીમાંથી છૂટા કરવાનાં કારણ જણાવ્યા વિના કોઈ સરકારી દીધી છે? ગીતાજીમાં તો છે “સંભવામિ યુગે યુગે” આપણને શું
નેકરને સરકાર કે ખાનગી નેકરને કારખાનાને માલિક કયારેય દિને દિને એની જરૂર રહેશે ? આને ઉત્તર આપે આજના શિક્ષણ
છુટા કરી શકે નહિ. સરકારી શાળાના શિક્ષકને પણ નહિ. પણ બિનકારો! કયા રસદાચારના પાઠો તમે તમારી શિક્ષણપથીમાં આપે
સરકારી શાળાના શિક્ષકોની વાત જુદી છે. તમારા બાળકોને જીવનમાં -
સ્થિરતાના પાઠ શીખવનારને નોકરીની સ્થિરતા બક્ષવાની સમાજને છે? વિચાર અને આચારમાં કેટલું વિરોધી તમારું પિતાનું ઉદાહરણ બાળકોને આપે છે? રકતપીતથી ખરી પડેલાં આંગળા વિનાની
કે સરકારને અત્યાર સુધી કોઈ જરૂરિયાત જણાઈ નથી, આને સામાહથેળીથી સંવાદિતાની ચપટી વગાડવાની - તમે આકાંક્ષા કેમ કરીને
જિક કરુણતા સિવાય તમે બીજું શું કહેશે? પણ આમાં સરકાર અને સેવે છે? ચતુરાઈને તમે ચારિત્રય ગણે છે? ધન દોલતને
સંચાલકોને જ દોષ દેવાનો સવાલ નથી. સરકાર રચીએ છીએ . ધાર્મિકતામાં ખપાવે છે ? કાળા બજારિયાંઓને ઉજળા વાઘા
આપણે. વિધાનસભા એ કાંઈ શાળાના સંચાલકોની થોડી બનેલી છે "
કે ફકત શિક્ષકોની જ થેડી જ છે? સરકારી શાળાના શિક્ષક અને પહેરાવ છો? અને નીતિમત્તા પ્રત્યે આંગળી ચીંધનારની હકાલપટ્ટી
બિનસરકારી શાળાના શિક્ષક વચ્ચેને આ ભેદ કાનૂની પડકાર માંગી, આદરો છો? સમાજ આમાંથી કયારે ઉગરાશે ? નવી પેઢી ઉછરાશે
લે તેવો છે. કેવી રીતે? આને જવાબ જાહેર કાર્યકરો આપે. સાચા શિક્ષણ
આપણે સભાનતાથી પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ. એ પ્રતિનિધિવિના સારા સમાજ સંભવી નહિ શકે. શિક્ષણસંસ્થાઓમાં સડો
એએ પ્રત્યેક પ્રશ્નના ઉકેલની મત લેતી વખતે થેડી બાંહ્યધરી હશે તે નીતિમાન સમાજરચનાની કોઈ શકયતા નથી. ચારિત્ર્યની
આપી હોય છે? અને એમને એ મત ફેરવતા સમાજને કોઈ રોકે હોળી પ્રગટાવશે તે એમાં સ્વાતંત્ર્યને પણ ઈંધણ ગણીને તમે એ
છે ખરું? રાજ્યમાં એક આરોગ્યપ્રધાન નીમી દીધા એટલે શું રાજ્યમાં હોળીમાં જલાવી દેશે. શ્રી બાલમુકુંદે સાચું કહ્યું છે–બુદ્ધ,
ડાકટરોની જરૂરિયાત નથી રહેતી? આપણે સૌ આમાં દોષિત છીએ. મહમ્મદ, ઈશુ, સેક્રેટિસ ને ગાંધી આવ્યા ને ગયા, મંત્રાજલિ છાંટી.
આવતી પેઢીને કે દેશ સોંપવો છે તે અને આવતી પેઢીઓને દેશના અને તે ય આપણે તે કોરાકટ, બધા દુ:ખનું કારણ માત્ર ખરાબ શિક્ષણને
ભાર વહનની કેટલી લાયકાત કઈ રીતે બક્ષવી છે તે નક્કી કરવાનું અને નહિ ગણે તે ચાલશે. મનુષ્યને ખરાબ થવાની લાલચ બક્ષતા અનેક તે માટે પ્રયત્ન કરવાનું કામ આપણા સૌનું છે. કારણ હશે, પણ સારી નિશાળ એ એનું એક એસડ અવશ્ય છે.
આજે મુંબઈમાં “મધ્યવિસ્તારમાં પાંચ લાખ રહેવાસીઓ આ એસિડ પ્રત્યે આપણે બેદરકાર રહીશું તે એ નહિ ચાલે.
માટે ફકત ૧૧ એકર ખુલ્લી જમીન છે. એવું ટાઈમ્સમાં થોડા દિવસ આપણા શહેરની આજની નિશાળો વિષેને એક અનુભવ તમને
પર વાંચ્યું. મેં એક લેખ લખ્યો કે જે શાળાઓ પાસે ખુલ્લા મેદાને કહું. પરદેશથી ભારતમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને શાળાની છે તે મહદંશે પાદરીઓએ સ્થાપેલી શાળાઓ પાસે હોય છે. આપણી પસંદગી કરવામાં આપણું રાજ્ય-કેળવણીખાતું મદદ અને ભલા
નવી ઊભી થતી તેસિંગ ઈમારતમાં ભણતા બાળકો રસ્તા પર કવામણ કરે છે. અમારા એક સ્નેહીની બહેન આફ્રિકાથી અહીં એના
યત કરે છે. એ વાંચી એક સંચાલકભાઈએ મને કહ્યું: “અમે તો કુટુમ્બભેળી કાયમી વસવાટ કરવા મુંબઈ આવી હતી. વિદ્યાર્થિનીની
મુરખ છીએ, પણ આવી આંગળી ચીંધવાનું જોખમ તમે વહેરો છો મોટી બહેનને લઈને એક ભાઈ કેળવણીખાતામાં ગયા. કેવળણીખાતાએ
એમાં તમે કયું ડહાપણ વાપરો છો ?ગુરુદેવ ટાગોરે કહ્યું છે કે, મુંબઈની એક શાળાની ભલામણ કરી, અને એના આચાર્ય પર ચીઠ્ઠી સાડાત્રણ હાથની આપણી કાયા માટે આપણે થોડું જ સાડાત્રણ આપી. આચાર્યને મળવા ગયાં ત્યારે એમણે વિદ્યાર્થિનીને દાખલ હાથનું મકાન બાંધીએ છીએ ! પણ એમને હું શી રીતે સમજાવું? કરવાની સંમતી આપી. પેલા ભાઈએ આભાર માની જવાની તૈયારી આજે આપણી શાળાઓના જાહેર સભાખંડમાં જ્ઞાનચર્ચા જ, કરી ત્યાં આચાર્ય કહે, “તમે શાળાને, દાખલ કરવાના કેટલા કેવળ થતી નથી, લગ્નના સમારંભે પણ યોજાય છે. સરસ્વતીને પૈસા આપશો?” પેલા ભાઈએ જવાબ આપ્યો “પણ પણ આપણે લક્ષ્મીના વાઘા પહેરાવીએ છીએ. પૂંજીપતિઓ દ્વારા અમે તે કેળવણીખાતાએ આપેલી ભલામણચિઠ્ઠી લાવ્યા શાળાઓની ઈમારતી ચણાય તો ભલે ચણાય, પણ એની વહીવટ છીએ ને?” આચાર્યને ઉત્તર મળ્યું, “માટે જ મેં બાળાને શિક્ષિત જનતા ન કરે તો આવું કેમ ન બને? શિક્ષકો સુદામા જ દાખલ કરવાની સંમતિ આપી છે. એ વિના તે મેં તમારી સાથે રહેશે અને કૂડીબંધ શિક્ષકોને વર્ષમાં એક વાર શો દુશાલ ઓઢાડી વાત જ ન કરી હોત. મારી શાળા સરકારી ગ્રાન્ટ લેતી નથી અને દઈને શિક્ષણનું કફન સીવી દઈશું તે તમે નહિ છે ત્યારે તમારા પ્રત્યેક વાલીએ શાળાને દાન દીધું છે. વળી શાળામાં રાજ્યપ્રધા- પછીની પેઢીઓ તમને પૂજશે કે પૂછશે ખરી?ના, નહિ પૂજે કે નહિ પૂછે. નાનાં બાળકો ભણે છે! તમે આને અર્થ સમજ્યા? સાધનસંપન્ન રાષ્ટ્રપતિ રાધાકણે એક દાખલો આપ્યો છે. બસમાં બેઠેલા એક વાલીઓએ ૧૦૦૦, ૨૦ ૦ ૦ દીધા છે. તમારે ઓછામાં ઓછા ૫૦૦ બાળકને શિક્ષકે પૂછયું “મોટા થઈને તારે શું બનવું છે!” બાળકે તે આપવા જ પડશે.” પેલા બહેને રૂા. ૫૦૦ ન આપ્યા ને તેને પ્રવેશ: ઉત્તર દીધે. “હું શા માટે ચિંતા કરું? હું મોટો થઈશ ત્યારે અંગત ન મળ્યું. બાળાને આફ્રિકામાં જ ભણતર પૂરું કરવાનું સૂચવ્યું. , હશે ખરું?”
" દાખલ કરવાની શરતે કઈ દેણગી ન લઈ શકાય એવી કાકા કાલેલકરના શબ્દોમાં “કેળવણી કહે છે કે હું સત્તાની કેળવણીનિયામકની સૂચના છે. છતાં આનું છડેચોક , ઉલ્લંઘન દાસી નથી, કાયદાની કિંકરી નથી, વિજ્ઞાનની સખી નથી, કલાની પ્રતિહારી
કેળવણીનિયામકની શરતે કોઈ દી એ કરવાનું સૂચના
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૦૮
બુદ્ધ જીવન
તા. ૧-૧૦-૫
.
નથી. અર્થશાસ્ત્રની બાંદી નથી. હું તે ધર્મનું પુનરાગમન છું. મન- કે ગમગતા
" ડગમગતા શસ્ત્રવિરામના સંદર્ભમાં ધ્યના હૃદય, બુદ્ધિ તેમ જ તમામ ઈન્દ્રિયની સ્વામીની છું. માંનસશાસ્ત્ર ને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે. કલા અને હુન્નર મારા. - સપ્ટેમ્બર માસની ૨૩મી તારીખે સવારના ૩-૩૦ વાગ્યે હાથ છે. વિજ્ઞાન મારું મસ્તક છે. ધર્મ મારું હૃદય છે. નિરીક્ષણ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે શસ્ત્રવિરામ તર્ક મારી આંખ છે. ઈતિહાસ મારા કાન છે. સ્વાતંત્ર્ય મારો શ્વાસ
જાહેર થયો. આ શસ્ત્રવિરામ હજુ ચાલુ છે અને ભારત આ સ્વીકૃત છે. ઉત્સાહ અને ઉદ્યોગ મારાં ફેફસાં છે. ધીરજ મારું"વ્રત છે. શ્રદ્ધા
શસ્ત્રવિરામનું અણીશુદ્ધ પાલન કરી રહ્યાં છે, પણ પાકિસ્તાન હજુ મારું ચૈતન્ય છે.”
શસ્ત્રો ખખડાવ્યા કરે છે અને યુદ્ધલક્ષી પડારો કર્યા જ કરે છે, શિક્ષણ અને સમાજને સ્પર્શતા થોડા મુદ્દાઓ મેં તમારી સમક્ષ
એટલે આ શસ્ત્રવિરામ કયાં સુધી ટકી રહેશે તે વિશે સૌ કોઈ ભારે મૂકયા છે. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રેતા થઈને અનેક વાર આવી
સચિત્ત છે. આપણે આ શસ્ત્રવિરામને યુદ્ધવિરામ લેખીને જરા છું. આજે મારા શ્રોતાઓને મને સહી લેવા માટે મારે આભાર માનવ જોઈએ. મેં તો મારા મનની વાત કહી છે. સાથે સાથે એક છેલ્લી
પણ ગાફેલ ન રહીએ અને પાકિસ્તાનની હિલચાલ વિશે પૂરી વાત પણ કહી દઉં. બુદ્ધિએ હું નાની છું, પણ વ્યવસાયે મેં એટલી
તકેદારી રાખીએ ! તે આનંદની–મધુર સંવેદનાની મૂડી ભેગી કરી છે કે કયારેક ધંધામાં આ શસ્ત્રવિરામ અંગે આપણે થોડી રાહત અનુભવીએ એ ખપી ગયેલો સભાન વિદ્યાથી મારી સમક્ષ આવે છે અને પિતાના સ્વાભાવિક છે. રાત્રીને અંધારપટ દૂર થયો છે; હવાઈ હુમલાના સાથીને મારી ઓળખાણ આપતાં કહે છે કે, “આ અમારાં
તત્કાળ ભયથી આપણે મુકત થયા છીએ; યુદ્ધના નામે ચાલી રહેલી બહેન” કયારેક મારી વિદ્યાર્થિની એની ગેદમાં તેડેલા બાળકની
માનવી માનવીની કતલ બંધ થઈ છે. આવી રાહતની ઘડીએ આજની ઓળખ આપવા મારી પાસે આવે છે અને કહે છે, “મને જેમ ભણાવી, બહેન, એમ જ આને તમારે ભણાવવાની છે” ત્યારે આ
સમગ્ર પરિસ્થિતિનું–આગળ પાછળ બનેલી ઘટનાઓનું–થોડું આકક્ષેત્રમાં રહેવા માટેને અવર્ણનીય આનંદ પ્રાપ્ત થાય છે, અને સાથે
કલન કરવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય. વિચાર આવે છે કે શિક્ષણના ઘણાય પ્રશ્ન ઉકલે તે પહેલાં હું જાતે કચ્છની સીમા પ્રદેશ ઉપર પાકિસ્તાને કરેલા આક્રમણ અંગે ભલેને ઉકલી જાઉં. મનુષ્ય જીવન ઈશ્વરે બહ્યું છે એ ચૈતનમાં વાટાઘાટો દ્વારા બન્ને પક્ષે વચ્ચે સમાધાની થઈ, તેથી આપણે અને જડમાં ફરક જ એ છે કે જડને પોતાના જડ અસ્તિત્વને ટકાવી એવી આશા સેવતા થયા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાખે જ છુટકો છે. તાજમહાલને તાજમહાલ બની રહેવા માટે એ જ
બીજા મતભેદોનું પણ યોગ્ય સમયે આવી રીતે નિરાકરણ થઈ રહેશે, રૂપમાં ટકી રહેવું પડે છે. નાઈલ નદીમાં ડૂબી જનાર મિસરના અવ
પણ એ આશા ઠગારી નીવડી. પાકિસ્તાને ઓગસ્ટ માસની પાંચમી શેષને દુનિયા આખીમાં વેચાઈ જવું પડશે તે જ એની કિંમત છે, પણ સેક્રેટીસ, પ્લેટો અને ટોલ્સ્ટોય આજે પણ અમર છે અને દર્શ
તારીખે ૪૦૦૦થી ૫૦૦૦ ઘુસણખોરોને કાશમીરમાં ધકેલીને કાશ્મીરને કના નેતર્યા બ્લેટસ્કી લૉજમાં તમને દર્શન દેવા આવશે, જવાહર
બળજબરીથી કબજો લેવાનો પ્રયત્ન કર્યો, એ આશાએ કે આ ધુસભારતભરના ખેતરોમાંથી આપણને નીહાળશે, બુદ્ધ - મહાવીરની જયં
ખેરના પ્રવેશવા સાથે આખું કાશ્મીર ભારત વિરૂદ્ધ બળ તીઓ ઉજવાતી જ રહેશે.
કરશે, પણ પાકિસ્તાનની આ આશા અને ગણતરી તદ્દન ખોટી દેશસેવકો દેશ ઉછેરે છે, પણ દેશની વય વધે છે. બ્રહ્માજીના
પડી. ત્યાર બાદ જે કાંઈ બન્યું તે છાપા દ્વારા સૌ કોઈ જાણતું દિનરાતની ગતિએ શિક્ષક તો વ્યકિત ઉછેરનાર છે. વ્યકિતની ઉંમર
હોવાથી તેની વિગતે અહિં આપવાની જરૂર નથી. ઓગસ્ટની શિક્ષકની ઉમરની ગતિથી જ વધે છે, એટલે શિક્ષકને તે પાંચમી તારીખ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સળગી ઉઠેલા
જીવતા જીવતા જ વિદ્યાર્થીઓને પાંગરતા જોવાને અમુલ્ય યુદ્ધમાં બન્નેની તાકાતને એક ભીષણ મુકાબલો થયો. પાકિસ્તાનની લહાવે મળે છે. આજે ય મને મારા દીવાન માસ્તર અને બલ્લુભાઈ સરહદની અંદરને લાહેર, શિયાલકોટ બાજુને પ્રદેશ રણભૂમિ સાંભરે છે. કયારેક તે મારે ય કો'ક વિદ્યાર્થી મને સંભારશે ને? એ જ બની ગયો. આખરે આ લડતમાં પાકિસ્તાન પછડાયું અને ભારતની શિક્ષકમાત્રને આનંદ છે, એ જ મારી પણ મૂડી છે.
તાકાતને આંક ઊંચે આવ્યો. આ યુદ્ધના કારણે ભારતની ચડિયાતી સમાપ્ત
ઉષા મલજી. લશ્કરી તાકાતની પાકિસ્તાનને તેમ જ દુનિયાના અન્ય દેશને શ્રી ભારત જૈન મહામંડળ (મુંબઇ શાખા) પુરી ખાત્રી થઈ. આ હકીકત આપણા માટે ઉત્સાહપ્રેરક અને
ગૌરવપદ છે. દ્વારા યોજાયેલી વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ
આ યુદ્ધ અંગે પાકિસ્તાનની બીજી ગણતરી એ હતી કે ભારવ્યાખ્યાતા
વિષય
તમાં હિંદુ-મુસલમાન વચ્ચે જ્યાં ત્યાં અથડામણ ઉભી થશે અને મુનિશ્રી રાકેશકુમારજી
વર્તમાન યુગ અને સર્વત્ર અવ્યવસ્થા–અરાજક્તા-ફેલાઈ જશે. કાશ્મીર વિષેની પાકિ
શ્રમણ સંસ્કૃતિ તાનની ગણતરી માફક આ ગણતરી પણ ખોટી પડી. યુદ્ધ દરમિડે. ભગવાનદાસ મ. મહેતા
શ્રીમદ્ રાજચંદ્ર યાન ભારતભરમાં નાનાસરખે પણ વિસંવાદી સુર સંભળાય શ્રી ટી. એસ . ભારદે
આધ્યાત્મિક જીવન નહિ. પ્રજાના સર્વ વર્ગોએ ભારત સરકારને એક સરખે ટેકો આપ્યો, શ્રી કરસનદાસ માણેક
સંસ્કૃતિના પાયા રાજકીય મતભેદ ભુલાઈ ગયા, ભારત આખું એકરૂપ બની ગયું. શ્રી મનુભાઈ પંચોળી
કેળવણી અને ધર્મ
ભારતના આજ સુધીના ઈતિહાસમાં આવું ભારતવ્યાપી સંકટ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
જીવનશ્રદ્ધા
કદિ પણ આવ્યું નહોતું. આ યુદ્ધ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આચાર્ય રજનીશજી
સત્યને સાક્ષાત્કાર અને કલકત્તાથી કચ્છ સુધી સર્વ કઈ લોકોને એક સરખું સ્પર્શનું
હતું અને સર્વ કોઈના જાનમાલ જોખમમાં હતા. આમ છતાં ભારવિષયસૂચિ
તની પ્રજાજનેએ ન કોઈ ભયભીતતા દાખવી, ન કોઈ ઠેકાણે આલ્બર્ટ સ્વાઈડ્ઝર ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૦૫ નાસભાગ કરી. આ રીતે ભારતે જે નિડરતાનું–સ્વસ્થતાનું–દર્શન શિક્ષક અને સમાજ ઉષા મલજી
કરાવ્યું તે પણ ભારે આશ્ચર્યજનક અને પ્રેત્સાહક છે. અજેના ડગમગતા.
આ જોતાં મનમાં એવી પ્રતીતિ ઊભી થાય છે કે દેશમાં ગમે શસ્ત્રવિરામના સંદર્ભમાં પરમાનંદ
તેટલા ઉગ્ર મતભેદો હોય અને એ કારણે કદિ કદિ નાની મોટી ભાઈ બળવંતરાયનું જીવન
અથડામણ પણ થતી હોય, એમ છતાં પણ, દેશવ્યાપી સંકટના એટલે સેવાને મહાન સ્ત્રોત પરમાનંદ
પ્રસંગે ભારત એક છે. જે એકતાને અને નિડરતાને અનુભવ પયુષણ વ્યાખ્યાનમાળાની
ભારતની ઉત્તર સરહદ ઉપર ચીને હુમલો કર્યો હતો ત્યારે આપણને સમાલોચના અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા ૧૧૧
થયેલે એ જ, અનુભવનું આ યુદ્ધોકટી દરમિયાન પુનરાવર્તન પુરાણી વિચારગ્રંથિઓથી
થયું. આ કટોકટીએ ભારતના ખમીરના નવાં દર્શન કરાવ્યાં. મુકત બને!
શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત ૧૧૩ કાશ્મીરના લેકમત નિર્ણય
દેશના રાજકીય સૂત્રધારોએ પણ આ વખતે અત્યન્ત સુખદ અંગે શ્રી જયપ્રકાશ નારાયણ પરમાનંદ
૧૧૪. એવી જથબંધીનાં દર્શન કરાવ્યાં છે. કેન્દ્રીય પ્રધાનમંડળે એકરૂપ
૧૦૭
૧૦૮
૧૧૦
Page #195
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૯૫
પ્રભુ
બનીને રાજ્યનું તેમ જ યુદ્ધનું સંચાલન કર્યું છે. રાષ્ટ્રના મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીએ કલ્પનામાં ન આવે એવા યશસ્વી અને એજસ્વી ભાગ ભજવ્યો છે. ચાલુ કટોકટી દરમિયાન તેમણે એક પછી એક ચડિયાતાં નિવેદનો કર્યાં છે. આ નિવેદનામાં પૂરી સચોટતા હતી, જરૂરી સંયમ હતા, આવશ્યક નિશ્ચયાત્મકતા હતી. તેમની સમગ્ર કામગીરીઓ દુનિયાભરમાં ભારતની શાન ખૂબ વધારી છે. સૈનિક દળાએ પણ વીરતા, સામર્થ્ય અને યુદ્ધકુશળતાનું અપૂર્વ દર્શન કરાવ્યું છે.
પાકિસ્તાને આ યુદ્ધ નેતરીને આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે તેની જે કાંઈ પ્રતિષ્ઠા હતી તેમાં ઘણા ઘટાડો કર્યો છે. તેણે ફેલાવેલાં બે ઠાણાં તા કોઈ અજબ પ્રકારનાં હતાં. એકતા એ કે કાશ્મીરમાં દાખલ થયેલા સર્જી અને સુઆયોજિત ઘુસણખોરો અંગે પાસ્તિાને એમ જ જણાવ્યા કર્યું કે આ ઘુસણખોરો આઝાદ કાશ્મીરના સ્વયંપ્રેરિત Freedom—fighters—સ્વાતંત્ર્યને સૈનિકો છે, જેમની સાથે પાકિસ્તાનને કોઈ સંબંધ નથી. આ જૂઠાણુ. જનરલ નિમ્માના રીપોર્ટ ઉપરથી અને સેક્રેટરી જનરલ યુ થાનના નિવેદન ઉપરથી ખુલ્લું પડી ગયું છે. બીજું જૂઠાણુ ભારતની ઉત્તર સરહદ ઉપરથી ચીને આપેલી યુદ્ધધમકીને લગતું છે. આ અંગે પાકિસ્તાને એમ જણાવ્યા કર્યું કે ચીનની આ ધમકી સાથે પાશ્તિાનને જરા પણ સંબંધ નથી. પાકિસ્તાને ચીન સાથે કેળવેલા સંબંધનો અને વર્તમાન યુદ્ધની શરૂઆત થઈ તેના થૅડા દિવસ પહેલાં ચીનના વિદેશ પ્રધાને કરાંચી આવીને અયુબખાન તથા ભૂતા સાથે કરેલી વાટાઘાટને વિચાર કરતાં આ જૂઠાણું જરા પણ ટકી શકે તેમ છે જ નહિ. પાકિસ્તાને સંયાગાના દબાણને વંશ થઈને શસ્ત્રવિરામનો સ્વીકાર કર્યો ન હોત તે ચીને ભારત ઉપર જરૂર હુમલા કર્યા જ હોત એમાં કોઈ શક નથી.
હવે આમ જ્યારે યુદ્ધ નોતરીને પાકિસ્તાન ભારત પાસેથી કાશ્મીર મેળવવામાં નિષ્ફળ નિવડયું છે ત્યારે આતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનાઈટેડ સ્ટેટ્સ અને પશ્ચિમના દેશએ કાશ્મીરના પ્રશ્ન અંગે ભારત ઉપર દબાણ ઊભું કરવાની અને પાકિસ્તાન માંગે છે તે તેને અપાવવાની ભારે મેલી રમત શરૂ કરી છે. આ યુદ્ધની શરૂઆત પાકિસ્તાનના બ્રુસણખોરી આક્રમણથી થઈ છે એ હકીકતના કોઈ - પણ ઈનકાર કરી શકે તેમ નથી. એમ છતાં આ યુદ્ધ માટે ભારત અને પાકિસ્તાન બન્ને સરખા જવાબદાર હોય એવું વલણ જ આ બધા દેશ દાખવી રહ્યા છે. પાકિસ્તાનને કોઈ જરા પણ દોષ દેવાને તૈયાર નથી. સચ્ચાઈ સાથે કોઈને સંબંધ નથી કે સગપણ નથી.
આજે આપણી એ કમનસીબીની પણ નોંધ લેવી ઘટે છે કે આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે આજે આપણુ કોઈ મિત્ર દેખાતું નથી. બ્રીટને તે યુદ્ધની શરૂઆતથી જ પાશ્તિા-તરફી વલણ ધારણ કર્યું છે. રશીઓની આપણા પ્રત્યે સહાનુભૂતિ છે, છતાં તે તટસ્થ પણ છે. યુનાઈટેડ સ્ટેટ્સની ખબર પડતી નથી. સામ્યવાદી દેશે સામે વાપરવા મળેલી અસામગ્રી પાશ્તિાને આપણી સામે વાપરી એમ છતાં આ સંબંધમાં યુનાઈટેડ સ્ટેટ્સે એક ઉદ્ગાર સરખા પણ કાઢ્યા નથી, એટલું જ નહિ પણ, યુનોમાંના તેના પ્રતિનિધિ ગોલ્ડબર્ગ આજે કાશ્મીરની બાબતમાં પાકિસ્તાનતરફી વિચારો દર્શાવી રહેલ છે. કાશ્મીરના પ્રશ્ન અંગે આપણુ વલણ આ દેશના ગળે આપણે ઉતારી શક્યા નથી, શકતા નથી અને એને લીધે આન્તરારાષ્ટ્રીય અભિપ્રાયના ઝેક રશિયાને બાદ કરતાં બીજી બાજુએ ઢળતા રહ્યો છે. આ આજની વાસ્તવિકતા છે.
કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ કાનૂની દષ્ટિએ તેમ જ બંધારણની દષ્ટિએ અફર અને અવિવાદાસ્પદ છે અને આજના યાગામાં પ્લેબીસાઈટ–કાશ્મીરના લોકમત લેવાની વાતનો સ્વીકાર અશકય તેમ જ વ્યવહારૂ છે . અને એમ કરવા જતાં એક ગુંચ ઉકેલવા જતાં અનેક ગુંચા ઊભી થાય એવી આજની પરિસ્થિતિ છે. પરિણામે જેના તત્કાળ કોઈ ઉકેલ ન દેખાય એવી એક વિષમ પરિસ્થિતિનો આપણે આજે સામને કરવાના હોય અને એ રીતે લાંબા વખત માટેની અશાન્તિ અને ઠંડા કે ગરમ યુદ્ધની પરિસ્થિતિ ભારતના લલાટે લખાયલી હોય એમ લાગે છે.
al
જીવન
આ અંગે આપણે વધારે સજાગ બનવું પડશે, વધારે ભાગ આપવા પડશે, પ્રજાના સ્વત્વને હાનિ ન પહોંચે એ અંગે પુરી તકેદારી રાખવી પડશે.
૧૦૯
શસ્ત્રવિરામને લગતા યુનાની સીક્યોરીટી કાઉન્સીલે કરેલા ઠરાવને પ્રથમ તબક્કો છે બન્ને બાજુના શસ્રવિરામને પૂરો અમલી બનાવવાનો, અને બીજો તબકકો છે ઓગસ્ટની પાંચમી તારીખે પ્રત્યેક પક્ષનાં લશ્કરી દળે! જ્યાં હતાં ત્યાં તે દળાને પાછાં ખસેડવાનો. પ્રથમ તબક્કાનું પાશ્તિાન પક્ષે પૂરા આકારમાં પાલન થતું દેખાતું નથી અને પાસ્તિાનના હાથે વિરામના જ્યાં ત્યાંઅલબત્ત નાના પાયા ઉપર—ભંગ થઈ રહેલા જોવામાં આવે છે અને બીજા તબક્કા અંગે પેાતાનાં લશ્કરો હાલ જ્યાં છે ત્યાંથી જરા પણ ખસેડશે નહિ એવી પાકિસ્તાને જાહેરાત કરી છે અને તેના પ્રત્યુત્તરરૂપે ભારતને પણ એ જ પ્રકારની જાહેરાત કરવી પડી છે. આ ગુંચ કેમ ઉકેલાશે તે હાલ તુરત પનામાં આવતું નથી. એટલે કાશ્મીરના પ્રશ્નનું પરસ્પર વાટાઘાટો વડે નિરાકરણ કરવાનો ત્રીજો તબક્કો કયારે આવશે તે અત્યારે તે દેખાતું જ નથી, આવી જટિલ પરિસ્થિતિ અદ્યતન શસ્ત્રવિરામ અંગે પ્રવર્તે છે. ભાવી આપણને કર્યાં લઈ જાય છે તે જોવાનું છે.
પાકિસ્તાનનું નિર્માણ કોમી ભેદભાવના પાયા ઉપર થયેલું છે અને જ્યાં સુધી પાકિસ્તાન એક અલગ દેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી બન્ને દેશ વચ્ચેની અથડામણના અન્ત આવી શકશે જ નહિ એમ સ્વીકારીને ભારત અને પાશ્તિાનના ખુન : જોડાણની કોઈ યોજના વિચારવી ઘટે છે. આવી સૂચના મુક એક મિત્ર તરફથી વહેતી થઈ છે. આ સૂચનાને વિશેષ વિચાર કરતાં પહેલાં એક હકીકત એ ધ્યાનમાં લેવાની રહે છે કે ભાગલા પૂર્વેનું અખંડ હિન્દુસ્તાન અને આ નવા પાયલા અનુસંધિત હિન્દુ સ્તાનમાં એક મોટો ફરક એ હોવાનોકે, આગળના હિન્દુસ્તાનમાં મુસલમાનો ચોતરફ પથરાયલા હતા, જ્યારે નવા સંધાતા હિન્દુસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાનના વિભાગ એ તા કેવળ મુસલમાનોને અડ્ડો બનેલા રહેવાના. આના પરિણામે આખા ભારત ઉપર મુસલમાનાનું વર્ચસ પહેલાના પ્રમાણમાં ઘણું વધારે હેવાનું, જે સ્થિતિ દેશની સુલેહશાન્તિની દૃષ્ટિએ ખતરનાક નીવડે એવા સંભવ ગણાય.
બીજું આવું જોડાણ કલ્પનામાં જેટલું રોચક લાગે છે તેટલું વાસ્તવિકતાની દૃષ્ટિએ શક્ય લાગતું નથી. એક વખત આવડા મોટા દેશના કોમી ધોરણે ભાગલા થયા પછી તેને પાછા સાંધવાનું ભાગ્યે જ શક્ય બને છે, એમ છતાં ધારો કે આવું જોડાણ ઊભું થઈ શ તા પણ ધર્મના પાયા ઉપર ઊભા થયેલા વેરઝેર તા આ ઉપખંડમાં ચાલુ રહેવાના જ અને પરિણામે સૂચિત જોડાણ અસ્તિત્વમાં આવે તે પણ ત્યાં આન્તરવિગ્રહ જેવી સ્થિતિ પેદા થયા વિના રહેવાની જ નહિ, એટલે પાયાનો પ્રશ્ન તે આ ધાર્મિક વેરઝેરને નાબુદ કેમ કરવા એ જ માત્ર રહે છે. ધાં સુધી આપણે એટલે કે ભારતવાસીઓ અને પાકિસ્તાનવાસીઓ આ ધર્મ એટલે કે મજહબ અથવા તે સંપ્રદાયને મહત્વ આપતા અટકીએ નહિ, તે વૃત્તિથી આપણે હિન્દુ અને મુસલમાનો ઊઠીએ નહિ ત્યાં સુધી આ આખીય સમસ્યાના આખરી ઉકેલ શકય બનવાનો છે જ નહિ. એ દિવસ ન આવે ત્યાં સુધી આપણા નસીબે—દેશના નસીબે—આમ અથડાતા પછડાતા જ જીવન વીતાવવાનું એટલે કે આક્રમણ સામે વધારે બળવાન પ્રતિઆક્રમણ કરીને જ સામુદાયિક જીવનને રાષ્ટ્રના અસ્તિત્વને ટકાવી રાખવાનું લખેલું છે એમ કહેવામાં જરા પણ અત્યુકિત નથી,
આ છે આજની પરિસ્થિતિનું વિશ્લેષણ. આ વિશ્લેષણ કાંઈક નિરાશા ઉપજાવે તેવું છે, એમ છતાં પણ તે આજની વાસ્તવિકતાને યથાસ્વરૂપે રજુ કરે છે. આ વાસ્તવિકતા વિષે આપણે પૂરાં સભાન બનીએ તા જ તેની ગુંચાને ઉકેલવાનો કોઈ વ્યવહારૂ માર્ગ આપણને હાથ લાગે. રાત્રીના ગઢ અંધકારમાંથી જેમ ઉષાના ઉદય થાય છે એ મુજબ આજની ગાઢ તિમિરભરી પરિસ્થિતિમાંથીમુકિતને સુલેહશાન્તિને સહઅસ્તિત્વને સુગમ બનાવે તેવા પ્રકાશ આપણને જરૂર ' લાધશે એવી આશા અને શ્રદ્ધા આપણે સેવીએ ! પરમાનંદ
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન.
તા. ૧-૧-૬૫
ભાઈ બળવંતરાયનું જીવન એટલે સેવાનો મહાન સ્રોત ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા અને નિમ્ન સ્તર સુધી પહોંચી અને શહેરોને વટાવીને લેકશાહી ગામતેમનાં પત્ની સૌ. સરોજબહેન ગયા સપ્ટેમ્બર માસની ૧૯મી ડામાં પ્રવેશ પામી. અહીં એ બાબતને પણ ઉલ્લેખ કરવો ઘટે તારીખે બપોરના ભાગમાં અમદાવાદથી એરોપ્લેઈનમાં બેસીને છે કે જન્મભૂમિ આદિ પાનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મીઠાપુર બાજુએ જવા નીકળેલાં અને તેમનું એરોપ્લેઈન સાંજના તેઓ ૧૯૪૯ની સાલથી એક ટ્રસ્ટી હતા અને તે ટ્રસ્ટના પ્રમુખ ૪-૩૦ આસપાસ પાકિસ્તાનના હવાઈ જહાજના ગોળીબારનું
શ્રી કનૈયાલાલ દેસાઈનું ૧૯૬૨માં અવસાન થતાં તેઓ સૌરાષ્ટ્ર ભાગ બનતાં અન્ય છ સાથીઓ સાથે આ બન્ને દંપતી મરણશરણ
ટ્રસ્ટના પ્રમુખસ્થાને નિમાયા હતા અને ૧૯૬૩ના સપ્ટેમ્બરમાં થયાં. આ દુર્ઘટનાએ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહિ, પણ
ગુજરાતના મુખ્ય મંત્રીના પદ ઉપર આવતાં પછીના મહિને સમગ્ર ભારતમાં અત્યન્ત ઊંડા શોકની લાગણી પેદા કરી. એ
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પ્રમુખસ્થાનેથી તેમ જ ટ્રસ્ટીપદેથી રાજીનામું
આપીને તેઓ છુટા થયા હતા. છેલ્લાં બે વર્ષથી તેઓ ગુજરાતના શોકના આઘાતમાંથી હજુ પણ આપણું મન ઊંચે ઊઠી શકતું નથી.
મુખ્ય મંત્રીપદને શોભાવી રહ્યા હતા અને એ પદ ઉપર . આ દુર્ઘટના બની ત્યારે ભાઈ બળવંતરાયની ઉમ્મર ૬૬ વર્ષની
અવિરતપણે સેવા બજાવતાં બજાવતાં, તાજેતરમાં દ્વારકા અને જામહતી. મારાથી ઉમ્મરે તેઓ છ વર્ષ નાના. અમે ભાવનગરના વતની,
નગર ખાતે પાકિસ્તાને બોંબગોળા ફેંકીને જે તારાજી કરેલી અને એટલું જ નહિ પણ, બહુ નજીકના પાડોશી હતા અને નાની ઉમ્મ- તેથી પ્રજાજનની જન તેમ જ મીલ્કતની જે હાનિ થયેલી તે રથી એકમેકથી પરિચિત હતા, અને આજ સુધી અમારી વચ્ચે નજરે નિહાળવાના અને સંકટગ્રસ્ત લોકો પ્રત્યે પ્રત્યક્ષ સહાનુમૈત્રીસંબંધ અતૂટપણે ચાલુ હતા. આને લીધે તેમના કૅલેજ ભૂતિ દાખવવાના હેતુથી તેમણે એક એવું સાહસ કર્યું કે જેનું જીવનથી માંડીને આજ સુધીની તેમની ઉત્તરોત્તર વધતી જતી પરિણામ તેમની અને તેમનાં પત્ની સરોજબહેનની પ્રાણહાનિમાં પ્રવૃત્તિઓ અને જવાબદારીઓથી સભર બનેલી લાંબી જીવન- આવ્યું અને સ્વજનસમાં લોકનેતાને આપણે ગુમાવ્યા. કારકીર્દીને હું અમુક રીતે નજીકના સાક્ષી બન્યો છું. આજે જયારે
આ જગતમાં જે જન્મે છે તેના માટે મૃત્યુ નિશ્ચિત છે. તેમણે આપણી વચ્ચેથી સદાને માટે વિદાય લીધી છે ત્યારે તેમણે
પણ કોઈનું લાંબા વ્યાધિના પરિણામે મૃત્યુ થાય અને કોઈનું હાથ ધરેલી અનેક પ્રવૃત્તિઓ અને તેમની અનેક જીવનસિદ્ધિઓ
આ રીતે મૃત્યુ થાય. પણ આ બન્ને મૃત્યુની મુલ્યવત્તામાં કેટલો
બધો તફાવત છે? વ્યાધિપરિણામી મૃત્યુને સૌ કોઈ સ્વાભાવિક માંથી, આ ટૂંકી અવસાન નોંધમાં, શેને ઉલ્લેખ કરવો અને શેને
ગણીને સ્વીકારી લે છે અને તેને આઘાત પણ એટલે તીવ્ર ન કરવો એ સમજાતું નથી. તેમણે કૅલેજનો અભ્યાસ પૂરો કર્યો
હોતો નથી. દેશસેવાઅર્થે અને બલિદાન રૂપે નિર્માણ થયેલું મૃત્યુ અને તેઓ બી. એ. થયા કે તરતમાં જ નાગપુરના ઝંડા સત્યાગ્રહમાં
માત્ર સ્વજનોને જ નહિ પણ વિશાળ જનસમુદાયને સખ્ત આંચકો ભાગ લેવા નાગપુર દોડી ગયા અને નાને સરખે જેલવાસ ભોગવ્યો.
આપે છે અને તેની શહાદત પ્રત્યે સૌ કોઈના દિલમાં ધન્યત્યાર બાદ સ્વ. લાલા લજપતરાયે સ્થાપેલી પીપલ્સ સરવર્સ તાના ઉદ્દગાર નીકળી પડે છે. આપણા માટે આવું મૃત્યુ અસાસોસાયટીમાં તેઓ અને આજના મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રી ધારણ રોમાંચ અને ગૌરવને વિષય બને છે. વળી તેમનાં પત્ની જોડાયા અને આજીવન સેવાવ્રતી બન્યા. સૌરાષ્ટ્રમાં રાણપુર ખાતે સરોજબહેન પણ તેમની સાથે જ સ્વર્ગે સંચર્યા. તેમનું મૃત્યુ સ્વ. અમૃતલાલ દલપતભાઈ શેઠે શરૂ કરેલ ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકની દુ:ખદ હોવા છતાં, ભારતની સૌભાગ્યવતી સન્નારી આથી વધારે પ્રવૃત્તિમાં તેઓ સાથી બન્યા અને દેશી રાજયની પ્રજાના પ્રશ્નમાં રૂડું મૃત્યુ પિતા માટે કલ્પી શકતી નથી–આ રીતે તેમનું મૃત્યુ વધારે ને વધારે રસ લેતા થયા. ભાવનગર ખાતેની હરિજન પણ ચિરસ્મરણીય બની ગયું. અને મત્સ્ય માનવીઓની આ દુનિપ્રવૃત્તિ અને સ્ત્રીશિક્ષણની પ્રવૃત્તિના પણ તેઓ સંચાલક બન્યા.
યામાં આ બન્ને પતિ પત્ની આવું ધન્ય મૃત્યુ પામીને અમર
પદને પામ્યાં. સમય જતાં તેઓ લ ઈન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૅન્ફરન્સના
અંગત રીતે એક ચિરકાલીન મિત્રને ગુમાવ્યાનું દુ:ખ હું અનુસૂત્રધાર બન્યા. સાથે સાથે કોંગ્રેસ સંચાલિત અખિલ હિન્દવ્યાપી રાષ્ટ્રીય આંદોલન સાથે પણ તેઓ ગાઢપણે સંકળાયેલા રહ્યા અને
ભવું છું. ભાવનગરની અનેક પ્રવૃત્તિઓમાં તેમની સાથે કામ કરતે આન્દોલનના જુદા જુદા તબકકે નાના મોટા જેલવાસે
વાનું બનેલું. મુંબઈમાં ઊભા કરવામાં આવેલા કાઠિયાવાડ પ્રજામંડળ તેમણે સ્વીકાર્યા. આ જાહેર પ્રવૃત્તિઓના કારણે ગાંધીજી,
અને ભાવનગર પ્રજામંડળની કાર્ય વાહી નિમિત્તે તેમને મળવાના સરદાર વલ્લભભાઈ પટેલ તથા પંડિત નહેરૂના વધારે ને વધારે
અવારનવાર પ્રસંગે ઊભા થતા. જૂનાગઢની આરઝી હકુમતની ગાઢ સંપર્કમાં તેઓ આવતા ગયા. ગાંધીજીને તેમણે અથાક
રચના કાઠિયાવાડ પ્રજામંડળ દ્વારા જ ઊભી કરવામાં આવી હતી. પછી વિશ્વાસ સંપાદન કર્યો. સમય જતાં આપણે દેશ આઝાદ થયો
તે ભાવનગરમાં લોકશાહી તંત્રની રચના થઈ. સૌરાષ્ટ્રનું એકમ એ અરસામાં ભાવનગર નરેશે પિતાની સર્વ સત્તા ભાવનગરની
સરજાણું. આ બધી ઘટનાઓમાં તેઓ અગ્રસ્થાને હતા તે આ પ્રજાને અનન્ય આગેવાન તરીકે તેમને સુપ્રત કરી અને ભાવ
બધાંથી ગૌરવ અનુભવતો હું એક નજીકના સાથી હતો. આવા નગરમાં પ્રજાકીય શાસન સ્થપાયું, ને સ્થપાયું, એવામાં આખા
અનેક પ્રસંગે આજે સ્મરણપટ ઉપર ઉભરાઈ આવે છે સૌરાષ્ટ્રનું એકમ રચાયું અને તત્કાળ નિયુકત કરવામાં આવેલ
અને આવા એક ભેખધારી લોકસેવક તથા મિત્રને ગુમાવવા પ્રધાનમંડળમાં તેમની નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરવામાં
બદલ દિલ ઊંડી ગમગીની અનુભવે છે. ૧૯૬૨ની સાલમાં આવી. ત્યાર બાદ તેઓ બંધારણસભા અને પછી દિલહીની લોકસભામાં
ભાવનગર ખાતે ભરાયેલું રાષ્ટ્રીય મહાસભાનું ભવ્ય અધિવેશન જેની ચૂંટાયા. રાષ્ટ્રીય મહાસભાના મહામંત્રી તરીકે તેમણે કામગીરી બજાવી.
સફળતા તેમના નેતૃત્વને અને તેમના સહકાર્યકર જૂથની કાર્યતેઓ લોકસભામાં હતા તે દરમિયાન એસ્ટીમેન્ટ કમિટિના ચેરમેન
કુશળતાને આભારી હતી તે ઘટના તે જાણે કે હજ ગઈ કાલે જ તરીકે રાજયવહીવટને લગતી જુદી જુદી બાબતે અંગે લગભગ
બની હોય એમ આપણા સ્મરણપટ ઉપર અંકિત થયેલ છે. ૧૦૦ રીપોર્ટો બહાર પાડીને તેમણે વહીવટી કુશળતાના ક્ષેત્રમાં
તેમના સમર્થ વ્યકિતત્વનું મૂલ્યાંકન કરતાં જણાવવાનું કે તેમની ભારે નામના મેળવી. આગળ જતાં લેકશાહી વિકેન્દ્રીકરણ મહત્તા શૂન્યમાંથી સરજાણી હતી. તેઓ એક અતિ સામાન્ય સમિતિના તેઓ ચેરમેન થયા અને તેમણે જે રીપેર્ટ બહાર પાડયો સ્થિતિના કુટુંબમાં જન્મ્યા હતા અને સામાન્ય પરિસ્થિતિ વચ્ચે તે રીપેર્ટની ચેતરફ ખૂબ તારીફ થઈ અને તે રીપેર્ટના સ્વીકારના ઉછર્યા હતા. વિદ્યાર્થી તરીકે પણ તેમની કારકીર્દી એવી કોઈ અસામાન્ય પરિણામે ભારતભરમાં પંચાયતી રાજયની સ્થાપના થઈ અને હતી જ નહિ. પણ તેમની પ્રકૃત્તિમાં સેવાવૃત્તિનાં બીજો પડયાં ઉપરના લકસ્તર ઉપર સીમિત બનેલી લોકશાહી પ્રજાજીવનના હતાં તથા પ્રબળ પુક્ષાર્થની પ્રેરણા રહેલી હતી. આ વૃત્તિએ
Page #197
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૬૫
પ્રભુ જીવન
અને આ પ્રેરણાએ તેમના જીવનને ભારે વેગ આપ્યો અને પર્યુષણ વ્યાખ્યાનમાળાની સમાલાચના
અથાક
સામાજિક પ્રતિષ્ઠા વધતી ગઈ, પરિણામે તેમના શિરે નવી જવાબદારીઓ—સામાજિક તેમ જ રાજકીય—આવતી ગઈ. પરિશ્રમ, ઊંડી લાકનિષ્ઠા, શિસ્તબદ્ધ જીવન, શીલસંપન્ન ચારિત્ર્ય અને સિદ્ધહસ્ત કુશળતા વડે તેમણે રાજકારણના ક્ષેત્રમાં—કાગ્રેસી વર્તુળમાં શિખરસ્થાન પ્રાપ્ત કર્યું. તેમની આજીવન સાધના અને સિદ્ધિ કોઈ ભવ્ય કૌટુંબિક પરંપરાની અનુકૂળતાનું કે અસાધારણ બુદ્ધિપ્રતિભાનું પરિણામ નહોતું, પણ તે પાછળ તેમનું શાણપણ અને હૈયાઉકલત, પરિશ્રમ અને પુરૂષાર્થ, સાદાઈ અને સેવાભાવ રહેલાં હતાં.
આ વર્ષની વ્યાખ્યાનમાળાના આરંભ સામવાર તા. ૨૩મી ઑગસ્ટને દિવસે થયો તેની પહેલાં પંદરેક દિવસ ઉપર પાકિસ્તાની ઘૂસણખોરોએ કાશ્મીરના પ્રદેશમાં મોટા પાયા ઉપર હિંસક પ્રવૃત્તિ સાથે આક્રમણ શરૂ કર્યું હતું. આ આક્રમણથી કાશ્મીર પ્રદેશનું સંરક્ષણ કરવા માટે ભારત સરકારને હિંસક પ્રતીકાર કરવા સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. પર્યુષણ વ્યાખ્યાનમાળા સોમવાર તા. ૩૦ મી ઓગસ્ટને દિવસે સમાપ્ત થઈ. તેને બીજે દિવસે પાસ્તિાને મોટી સજાવટ સાથે પશ્ચિમ પંજાબમાં છાંબ વિસ્તારમાં ભારત ઉપર
તેમના જવાથી દેશને એક કુશળ રાજકારણી પુરુષની ખેટ પડી છે, ગુજરાતે એક સમર્થ સૂત્રધાર ગુમાવ્યો છે, પણ ભાવનગર તો નધણિયાતું બની ગયું છે. અન્ય ક્ષેત્રે તેમની ખોટ સમય જતાં પુરાશે; ભાવનગરને તો તેમની પડેલી ખોટ કદિ પણ પુરાવાની નથી.
બળવન્તરાય અને સરોજબહેન સાથે ગયાં એટલે એકની પાછળ અન્યને આશ્વાસન આપવા જેવું રહ્યું નથી. પણ એ કુટુંબના ત્રીજા અવશેષ તેમના પુત્ર ભાઈ પ્રભાકરે તો માતાપિતા એક સાથે ગુમાવ્યા છે. તેમનું દુ:ખ અસહ્ય છે. તેઓ અપણી ઊંડી સહાનુભૂતિના અધિકારી બને છે. તેમને આ આપત્તિને પહોંચી વળવા યોગ્ય ધૈર્ય પ્રાપ્ત થાઓ એવી આપણી પ્રાર્થના હા! લગ્ન તેમ જ મૃત્યુ ઉભયથી જોડાયલા બળવન્તરાય અને સરોજબેનનું સ્મરણ આપણ સર્વને અને પછીની પેઢીઓને કંઈ કાળ સુધી પ્રેરણાદાયી બને!'. પરમાનંદ
બે શાક – પ્રસ્તાવ
શ્રી મુંબઈ જૈન ધ્રુવક સંઘની તા. ૨૭–૯ ૬૫ના રોજ મળેલી કાર્યવાહક સમિતિએ નીચે મુજબના બે શો-પ્રસ્તાવ પસાર કર્યા છે :–
સ્વ. શ્રી બળવન્તરાય મહેતા અને સૌ. સરાજબહેન અગે
સપ્ટેંબર માસની ૧૯ મી તારીખે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા અને તેમના પત્ની સૌ. સરોજબહેનનું હવાઈ વિમાનમાં મીઠાપુર બાજુ જતાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાના પરિણામે અવસાન નિપજ્યું તે અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભા ઊંડા શેક ને આઘાતની લાગણી પ્રદર્શિત કરે છે. શ્રી બળવંતરાય મહેતા કાગ્રેસના એક અગ્રગણ્ય નેતા હતા. તેમણે પાતનું આખું જીવન દેશની સેવાને સમર્પિત કર્યું હતું. આઝાદી પ્રાપ્ત થયા પહેલાં દેશી રાજ્યની પ્રજાના અવારનવાર ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ પાછળ તેમણે ' પાતાની સર્વ શક્તિઓનાં યોગ આપ્યો હતા. તેા ભારતની બંધારણસભાના સભ્ય, લાકસભાના સભ્ય અને કૉંગ્રેસના એક વખતેના મહામંત્રી હતા. ભારતભરમાં સ્થપાયેલ પંચાયતી રાજ્યના તેઓ નિર્માતા હતા. સ્વરાજ્ય મળ્યા બાદ ભારતના નવઘડતરની અનેક પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયલા હતા. હરિજન પ્રવૃત્તિ અને સ્ત્રીશિક્ષણ પ્રવૃત્તિમાં પણ તેમણે મહત્ત્વના ફાળા આપ્યો હતા. આમ જીવનની છેલ્લી ક્ષણ સુધી રાષ્ટ્રના કાર્યમાં તેમનું જીવન સંલગ્ન બન્યું હતું અને તેમણે આખરે એક શહીદનું મૃત્યુ પ્રાપ્ત કર્યું હતું. આ રીતે જેમનું જીવન અને મૃત્યુ ઉભય ધન્ય બનેલ છે એવા શ્રી બળવંતરાય અને તેમના જીવન તેમ જ મૃત્યુના સહચરી બનેલાં સૌ. સરોજબહેનને આ સભા અંતરની અંજલિ અર્પણ કરે છે અને તેમના પુત્ર ભાઈ પ્રભાકર અને અન્ય કુટુંબીજના પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિની લાગણી પ્રદર્શિત કરે છે.
સ્વ. નાનચંદભાઇ શામજી અંગે
શ્રી નાનચંદભાઈ શામજીના તા. ૨૦ મી ઓગસ્ટના રોજ ૯૦ વર્ષની પરિપકવ ઉંમરે નિપજેલ અવસાનથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભા ઊંડા શેકની લાગણી અનુભવે છે. તેઓ મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના થઈ, લગભગ એ સમયથી સંઘના સભ્ય હતા અને વર્ષો સુધી સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય હતા અને એ રીતે સંઘની કાર્યવાહીમાં તેમને ખૂબ ફાળો રહ્યો હતા. તેઓ સમાજના એક ઉપયોગી કાર્યકર્તા હતા અને હંમેશા નવા વિચારના પુરસ્કર્તા રહ્યા હતા. તેમના અવસાનથી સંઘને એક વર્ષોજૂના કાર્યકર અને સાથીની ખેટ પડી છે. તેમના આત્માને આ સભા શાશ્વત શાંતિ ઈચ્છે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
૧૧
પ્રચંડ લશ્કરી આક્રમણ કર્યું. આના પણ ભારતે હિંસક પ્રતિકારકર્યો છે. એ સિવાય ભારત પાસે આ આસુરી આક્રમણને નાથવાના કોઈ બીજો માર્ગ નહોતો, ગઈ ૨૩મી સપ્ટેંબરે યુદ્ધવિરામ બન્ને પક્ષ તરફથી સ્વીકારવામાં આવ્યો છે. એમ છતાં વાતાવરણમાં અશાન્તિ અને યુદ્ધવિરામ અંગે અસ્થિરતા ભરી છે.
આપણા દેશની આ અત્યારની પરિસ્થિતિનો ઉલ્લેખ કરવા પાછળનો મૂળ હેતુ એક બે મુદ્દાઓ તરફ લક્ષ દોરવાના છે. પહેલા મુદ્દો એ છે કે, કોઈ પણ માનવ–વ્યકિત તેમજ માનવ–સમાજ કેવળ સ્વતંત્ર (Self-dependent) નથી. તે પોતાનું જીવન—વિધાન કેવળ સ્વાતંત્ર રીતે અન્યનિરપેક્ષ રીતે કરવા ધારે તે પણ કરી ન શકે એ વાસ્તવિક સત્ય છે. આગળના સમયમાં પણ કોઈ પણ દેશ કે પ્રજા પોતાના મનમાન્યા માર્ગે જીવનવિધાન કરી શકે એવી સ્વતંત્ર ન્હાતી. આજે વિજ્ઞાનના યુગમાં તે એવી સ્વતંત્રતા અસંભવિત જેવી બની ગઈ છે. અમેરિકા જેવી દરેક રીતે સ્વયં - પર્યાપ્ત (self-sufficient) કહી શકાય તેવી પ્રજાને પણ મહિનાઓ થયાં વિયેટ–નામમાં ભયંકર યુદ્ધ પ્રવૃત્તિમાં સંડોવાવું પડયું છે એ આ વાતનું ઉદાહરણ છે. આપણી સંસ્કૃતિ અધ્યાત્મ- પ્રધાન છે; આપણી પ્રજાએ માનવતાને પોષે અને વિકસાવે એવાં જીવનનાં મૂલ્યો સ્વીકાર્યાં છે; ‘ન વેરથી વેર શમે કદાપ, અવેરથી વેર શમે સદાય': એવી ભાવના સમગ્રપણે આપણે સેવી છે. છતાં આપણા દેશ જેમ કોઈ સંદર્ભ ( Context ) વિના, સંબંધ વિના, કેવળ શૂન્ય (Vacuum )માં નથી રહેતા – એમ રહેવું અસંભવિત છે, તેમ આપણાં જીવન— મૂલ્યો અને જીવન-ભાવનાઓ ગમે તેટલાં ઉદાત્ત અને અધ્યાત્મિક હોય તેનું પણ અસ્તિત્ત્વ વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં જ શક્ય છે, તેના વિનિયોગ દ્વારા જ એમની ચરિતાર્થતા છે, એમની ઉપયોગિતા પણ વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં જ છે.
આ મુદ્દો વ્યાખ્યાનમાળાના આરંભના વ્યાખ્યાનમાં શ્રી ઢેબરભાઈના વિષયનિરૂપણમાં સ્પષ્ટ થયો હતો. શ્રી ઢેબરભાઈના વિષય હતા, ‘અહિંસાક્ષેત્રે અન્ય—નિરપેક્ષ કર્યું ત્વ—વિચારણા,’ અન્યાયના પ્રતિકાર કરવા એ સૌના ધર્મ છે. એ પ્રતીકાર અહિંસા દ્વારા કરી શકાય તેમ ન હોય તે હિંસા દ્વારા પણ કરાવા જોઈએ. આજે પાકિસ્તાની આક્રમણનો પ્રતીકાર આપણે શસ્ત્ર દ્વારા કરીએ છીએ તે આપણી આજની સ્થિતિમાં યોગ્ય જ છે એમ શ્રી ઢેબરભાઈએ કહ્યું હતું. તેમનું પ્રધાન વકતવ્ય એમ હતું કે, માનવીની ઉત્ક્રાંતિ પ્રધાનપણે અહિંસા દ્વારા જ થતી આવી છે. આજે પણ દેશદેશના માનવમાં સમર્પણની—બલિદાનની ભાવના વ્યકત થાય છે. ગાંધીજીના અનુયાયી માર્ટિન લ્યુથર કીંગ અહિંસા દ્વારા અન્યાયનો પ્રતીકાર કરી રહ્યા છે. સાધ્ય શુદ્ધિની સાથેસાથે સાધનશુદ્ધિ પણ આવશ્યક છે. સામાર્થ્યશાળી વ્યકિત સમાજને દોરી શકે - ગાંધીજીની પેઠે. આજે તો સ્પષ્ટ દેખાય છે કે, માનવનું અન્તિમ ભાવિ અહિંસાના આશ્રય વિના શકય નથી.
પણ સનાતન જીવનમૂલ્યો અને યુગ–જીવનમૂલ્યોના પરસ્પર સંબંધનું પ્રેરક નિરૂપણ શ્રી મનુભાઈ પંચાળી (દર્શક)નાં બે વ્યાખ્યાનોમાં મળ્યું હતું. બંને વ્યાખ્યાનોના વિષય એક જ હતા. “ભારતીય
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ઈતિહાસનો પ્રવાહ અને બાધા આર ંભમાં શ્રી દર્શકે સમજાવ્યું કે, સંસ્કૃતિ માનવ માટે છે, ઈતર જીવકોટી માટે નથી; સંસ્કૃતિ આનુવંશિક ( hereditary) નથી, અધિગત ( acquired ) છે. જે સંસ્કૃતિ પેાતાની સામે ઉપસ્થિત થતાં પ્રતિબળાને સામના કરે તે સંસ્કૃતિ જીવન્ત કહેવાય. એ સામનો કરવામાં એને જય મળે કે પરાજ્ય મળે કે પછી એ પ્રતિબળા સાથે સમાધાન કરે એ બહુ મહત્ત્વના પ્રશ્ન નથી. એવા સામનો ન કરે અને આત્મસંરક્ષણની વૃત્તિથી સંકુચિતતાને અપનાવે ત્યારે સંસ્કૃતિ સ્મૃતપ્રાય થઈ છે એમ માનવું જોઈએ. અને જે સંસ્કૃતિ સમાજના કેપ્રજાના નીચલા થરા સુધી પહોંચી હોય તે જ સંસ્કૃતિ સાચા અર્થમાં સંસ્કૃતિ કહેવાય.
શ્રી દર્શકે તે પછી ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિનું નિરૂપણ કરતાં કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ધર્મ કે અધ્યાત્મપ્રધાન છે. (ધર્માર્થધામ ) ધર્મના પાયા ઉપર જ સાંસારિક સિદ્ધિ અને ઉપયોગાની ઈમારત ચણાવી જોઈએ એવી ભાવના ભારતીય સંસ્કૃતિઓ સ્વીકારી છે. ઈતિહાસની દષ્ટિએ ભારતીય સંસ્કૃતિના બે વિભાગ પાડી શકાય: પહેલા વેદકાળથી કે મેહન્જો દડો સંસ્કૃતિથી માંડીને છેક ઈસ્લામના આગમન સુધીના ઈ. સ. ૧૩૦૦ સુધીન ગાળા: બીજો, વિભાગ મુસ્લીમ આગમનથી માંડીને આજ સુધીના. લગભગ ૩૫૦૦ વર્ષના પહેલા ગાળામાં વ્હેલું ( challenge) (પ્રતિબળ) આર્યોએ અહીંના આદિવાસી દાસા ઉપર કરેલું આક્રમણ આ સંસ્કૃતિ - સંઘર્ષમાં આર્યોએ દસ્યુ સંસ્કૃતિના અંશા . પોતામાં સ્વીકાર્યા અને દસ્તુઓને વર્ણવ્યવસ્થામાં સ્થાન આપ્યું, પણ કોઈ પણ સંસ્કૃતિનાં પ્રતિબળા ( challenge ) અભ્યન્તર હોય, બ્રાહ્ય ન હોય ત્યારે જ એની જીવન્તતા અને શકિતનું માપ નીકળે છે. એવાં આભ્યન્તર પ્રતિબળામાનું એક તે ક્ષત્રિય વિશ્વામિત્રે બ્રાહ્મણત્વના પેાતાના અધિકારની સ્થાપના માટે કરેલું આહ્વાન; બીજું, વૈદિક દેવતાઓ અને યજ્ઞની પ્રણાલી સામે શ્રી કૃષ્ણે કરેલા પડકાર; અને ત્રીજું, જીવનમાંથી હિંસાને દૂર કરવાના અને ભૂતમાત્ર પ્રત્યે કરુણાવૃત્તિ સેવવાના આદેશ આપનાર બુદ્ધનું આહ્વાન. આ ત્રણેય વ્યકિતઓ સમાજના ઉપલા થરમાં જન્મી હતી. આ આહ્વાના ભારતીય સંસ્કૃતિ ઝીલી શકી અને આવશ્યક ફેરફારો કરીને એ જીવતી રહી શકી. તે પછીના પુરાણ - કાળમાં ભારતમાં ગ્રીક, શક, હૂણ, વગેરે અનેક પરદેશી જાતિઓ આવી. ભારતીય સંસ્કૃતિએ આ નવાં બળાને પાતામાં સમાવી લીધાં. પણ ઈસ્લામના આગમન સમયે ભારતીય સંસ્કૃતિ જડ અને સંકુચિત બની ગઈ હતી. નવાં પ્રતિબળાના સામનો કરવાને બદલે કેવળ આત્મસંરક્ષણને લક્ષ્ય માની બેઠી હતી. પૂર્વ બંગાળમાં નીચલા વર્ણના લોકોએ મુસલમાન ધર્મ સ્વીકાર્યો, હિંદુ ધમે તેઓ ગૌરવ સાથે જીવી શકે એવી વ્યવસ્થા કરી આપવા ના પાડી. છત્રપતિ શિવાજી જેણે રાષ્ટ્રના સ્વાતંત્ર્યને શકય બનાવ્યું હતું, તેના અભિષેક કરવાની બ્રાહ્મણાએ ના પાડી હતી. પેશ્વાઓને યુદ્ધમાં સહાયતા કરનાર મરાઠાઓએ યજ્ઞોપવિતનો અધિકાર માગ્યો હતો, પણ બ્રાહ્મણાએ એ માગણી નકારી હતી! આજે ભારતીય સંસ્કૃતિએ દષ્ટિની વિશાળતા કેળવવી પડશે, સંતાઓ શીખવેલી ‘હરિના જન તો બધા સરખા એ ભાવના સ્વીકારવી પડશે; રાષ્ટ્રના સંરક્ષણ માટે દરિયાઈ રક્ષાની વ્યવસ્થા કરવી પડશે અને સવિશેષ તે શબ્દ પ્રમાણને પ્રાધાન્ય આપવાને બદાલે બુદ્ધિને પ્રાધાન્ય આપીને વૈજ્ઞાનિક દષ્ટિ કેળવવી પડશે. વિજ્ઞાન અને જીવનમૂલ્યોને હિતાવહ સમન્વય સાધવા પડશે.
શ્રી વસન્તરાવ નારગાળકરે વિજ્ઞાન અને અધ્યાત્મ વિષે બોલતાં કહ્યું કે, આજની પેઠે મધ્યકાલીન યુરોપમાં પણ એવી માન્યતા હતી કે વિજ્ઞાન ધર્મનું અધ્યાત્મનું વિરોધી છે. યુરોપમાં ચર્ચ અને વિજ્ઞાન વચ્ચે જાગેલા સંઘર્ષમાં ઘણા વૈજ્ઞાનિકોને સહન પણ કરવું પડ્યું હતું. ભારત પ્રધાનપણૅ અધ્યાત્મવાદી રહ્યું છે. છતાં વિજ્ઞાનમાં પણ
આપણે એટલા જ રસ લઈએ છીએ. માનવીના સાચા વિકાસ તો બાહ્ય ભૌતિક સિદ્ધિઓની સાથે ઋષિઓએ દર્શાવેલી અધ્યાત્મિક સિદ્ધિઓના સમન્વયમાંસદિયની ભાવનામાં-વિશ્વમાનવની ભાવનામાં રહેલા છે.
આ વ્યાખ્યાનોમાં, સવિશેષ તો શ્રી દર્શકનાં વ્યાખ્યાનોમાં, સ્પષ્ટપણે તરી આવતો મુદ્દો એ હતા કે ભારતીય સમાજ કે સંસ્કૃતિએ, ચાલુ પરિસ્થિતિમાં આવતાં પરિવર્તન જે જે પ્રશ્નો કે કોયડાઓ ઊભા કરે તે તે પ્રશ્નો કે કોયડાઓનું નિરાકરણ કરવાના પ્રયત્ન કર્યા કર્યા છે; જ્યારે એ પ્રતિબળાનો પ્રતીકાર કે નિરાકરણ કરવાને બદલે તેણે જડ અને સંકુચિત વૃત્તિ ધારણ કરી ત્યારે તેની પ્રગતિ તો અટકી જ; ઊલટું જડતા વધતાં સમગ્ર જીવન રુંધાવા માંડયું. અહીં આપણી સમક્ષ પ્રશ્ન ઊઠે છે: સમાજ કે વ્યક્તિએ જીવન માટે પરિસ્થિતિને અનુકુળ થતા રહેવું જોઈએ એ સ્વીકાર્યા પછી પણ જીવન એટલે શું? સમાજ અથવા દેશનું જીવન કેવળ આર્થિક કે રાજકીય કે ભૌતિક પ્રગતિમાં ભાગ્યે જ સમાપ્ત થતું મનાય. • ઈતિહાસને પાને અનેક સમાજો અને સંસ્કૃતિઓની ચડતી પડતીનાં વર્ણન વાંચીએ છીએ. કેટલીક સંસ્કૃતિઓ તેા નામશેષ બની ગઈ છે : કેટલીકનું લાંબા કાળ પછી પુનર્જીવન કરાયું છે. કેવળ ભારતીય સંસ્કૃતિ કે વ્યાપક અર્થમાં લઈએ તે ભારતીય સમાજનું રૂપ બદલાયા કર્યું છે, છતાં સ્વરૂપ—એનું અન્તસ્તત્ત્વ તો અસ્ખલિત અને અવિકૃત રહ્યું છે એમ કહી શકાય. આનું કારણ સ્વામી શ્રી રંગનાથાનંદજીએ તથા શ્રી દર્શકે જણાવ્યું હતું તેમ ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં અધ્યાત્મ ( Sprituality ) રહ્યું છે. સ્વામી રંગનાથાનંદજીએ ગ્રીક સંસ્કૃતિની સામાજિક— રાજકીય ( Socio-political ) ભાવનાની પ્રધાનતાના નિર્દેશ
ર્યાં હતા : ગ્રીક સંસ્કૃતિએ આ બંને ક્ષેત્રામાં ખૂબ પ્રગતિ કરી હતી અને પેાતાનું વર્ચસ જમાવ્યું હતું. પણ તેમાં આધ્યાત્મિક દૃષ્ટિનો અભાવ હોવાથી સમય જતાં એ હ્રાસ પામી. ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન રહી છે તેને પરિણામે ભારતીય વ્યક્તિ તેમ જ સમષ્ટિની આધ્યાત્મિક જવાબદારી તેમજ આધ્યાત્મિક પ્રગતિ-બંને સચવાઈ શકયાં છે. સમાજ પણ તે તો વ્યકિતઓના સમુદાયરૂપ છે અને વ્યકિતની શકિત-અશકિત અને વિકાસ કે જડતા ઉપર જ સમાજનાં વિકાસ અને સામર્થ્ય કે જડતા અને અશકિત આવાંબેલાં છે.
અપૂર્ણ
અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા
શ્રી અમદાવાદ જૈન યુવક સંધના ઉપક્રમે યેાજાયેલી ર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ શ્રી ઉમાશંકર જોશી
ઈશાવાસ્ય : અમૃત જીવનનું
ઉપનિષદ
આચાર્ય શ્રી યશવંત શુકલ આચાર્યશ્રી એસ. વી. દેસાઈ શ્રી ગુણવંતરાય આચાર્ય
તા. ૧-૧૦-૬૫
ડૉ. ભાગીલાલ જે. સાંડેસરા આચાર્યશ્રી પુરુષોત્તમ માવળંકર શ્રી ગુરુદયાલ મલ્લિકજી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ શ્રી ઈશ્વર પેટલીકર મુનિશ્રી પુણ્યવિજયજી શ્રી અમિતાબહેન મહેતા આચાર્યશ્રી રજનીશજી શ્રી ઉત્સવભાઈ પરીખ શ્રી કરસનદાસ માણેક
સ્વામીશ્રી શરણાનંદજી આચાર્યશ્રી એસ. આર. ભટ્ટ
મૃત્યુની વિભાવના
સાંસ્કાર અને સંસ્કૃતિ ગુજરાતના ઈતિહાસમાં જૈન સંસ્કૃતિના ફાળા
આગમ-વાચના
લામત અને લાશિક્ષણ સંરકૃતિ અને માનવતા આપણે કયાં જઈ રહ્યા છીએ ? સંસ્કારી જીવન
દ્રામણ ભગવાન મહાવીર ભજતા
સત્યમ્ શિવમ્ સુંદરમ ધર્મ અને રાજકારણ વિજ્ઞાન અને ધર્મ
માનવ
અહિંસક સમાજરચના
Page #199
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧૦-૧૫
પ્રબુદ્ધ જીવન
@
પુરાણું વિચારગ્રંથિઓથી મુક્ત બને!
@
અસર વધો લિમાં જમા થી વાર પોતાન
(“India To-day'એ મથાળા નીચે ' શ્રીમતી વિજ્યા- ઉઘાડને પ્રારંભ આપણામાં થયેલા જોવા આતુર છીએ તે અંગેના લક્ષ્મી પંડિતની ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં એક લેખમાળા પ્રગટ થઈ - બુદ્ધિપૂર્વકના અભિગમ પ્રત્યે આપણા ચિત્તને જરૂર કેન્દ્રિત કરીશું. રહી છે. તેમાંના સાતમા હપ્તાનું મથાળું હતું “Shake off આપણી પંચવર્ષીય યોજનાઓને આશય, પ્લાનીંગ કમિશનની Bonds of Old Ties.” તે હફતાના અમુક અગત્યના વિભાગને
ડેપ્યુટી ચેરમેન યથોચિત રીતે વર્ણવે છે તે મુજબ, આપણા નીચે અનુવાદ આપવામાં આવે છે.
તંત્રી)
વ્યકિતત્વવિહોણાર્ક ના faceless mases ના - જીવનમાં
રાજયબંધારણમાં વ્યકત કરવામાં આવેલ મનેરને મૂર્તિમંત કર| મારા દિલમાં અને મને ખાત્રી છે કે, બીજા અનેકના દિલમાં
વાને છે. સમય જતાં આ હેતુ જરૂર સફળતાને પામશે. આ પ્રક્રિયા ચિન્તા ઉપજાવતી હકીકત એ છે કે આપણે ભૂતકાળનું કિંમતી એવું
બહુ ધીમી છે, કારણ કેજો કે આ કે તે બાબતમાં પુષ્કળ દ્રવ્યનું ઘણું ગુમાવ્યું છે અને વર્તમાનમાં રહેલું કિંમતી એવું ઘણું
રોકાણ કરવામાં આવ્યું છે, એમ છતાં પણ, ગ્ય માનવીને તૈયાર ઘેડું આપણે અપનાવ્યું છે. આનું પરિણામ આપણી કમનસીબીમાં કરવા અંગે આપણું રોકાણ બહુ અલ્પ છે. જ્યાં સુધી આ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આપણા પગ પુરાણા ખ્યાલો વડે જકડાયેલા ન આવે, ત્યાં સુધી આપણી પ્રગતિ અનિવાર્યપણે ધીમી જે હેવાની. છે ત્યાં સુધી વધારે સારા અને સમૃદ્ધ જીવન તરફ આપણે ગતિ જેમ યુદ્ધની શરૂઆત માનવીના મનમાં થાય છે, તેમ વહેમ કરી શકીએ એમ છે જ નહિ. જ્યાં સુધી આપણે માનીએ છીએ અને અને પૂર્વગ્રહો અને તેમાંથી નીપજતી બીજી અનેક અનિટ બાબતે આપણામાંના સર્વોત્કૃષ્ટ માનવીએ પણ એમ જ માનતા લાગે છે કે પણ માણસના મનમાં જ શરૂ થાય છે. જ્યાં સુધી આ વૃત્તિઓને આપણા ભાગ્યનું આકાશમાં રહેલા એવા કોઈ સર્વશકિતશાળી અધિ
સામને કરવામાં ન આવે અને તેને નામશેષ કરવામાં ન આવે, દેવતા નિયંત્રણ કરી રહેલ છે, ત્યાં સુધી આપણે સ્વતંત્ર માનવી માફક
ત્યાં સુધી નવભારતને પિતાને–પ્રકાશ અને આશાને સંદેશો
ચેતરફ પ્રસારિત કરવા માટે જે પ્રકારનાં સ્ત્રી -પુરુષની જરૂર છે તેવાં કદી પણ વિચારી કે વતી નહિ શકીએ.
સ્ત્રી-પુરુ આપણે નિર્માણ કરી નહિ શકીએ. આપણી નિશાળે અને સારૂં અને ખરાબ નસીબ હોવું એ મોટા ભાગે આપણા પોતાના
કોલેજોના અભ્યાસક્રમમાં આ સમસ્યાને પહોંચી વળે એવું કશું જોવામાં હાથની વાત છે અને એ કોઈ દેવીદેવતાના હાથની વાત નથી. આવી સમજ આપણા દેશના લોકોના દિલમાં જ્યાં સુધી ઊગે નહિ ત્યાં
આવતું નથી. ભારતમાં આપણે એ વ્યકિતને “કેળવાયેલી' લેખીએ સુધી આપણે આગળ વધી શકીએ નહિ. “આપણે પછાત છીએ
છીએ કે જે પોતાના નામ પાછળ એ. બી. સી. ડી. ના થોડાંક તે દોષનું કારણ આપણા ગ્રહ નક્ષત્રો નથી, પણ આપણે તે જ છીએ.'
અક્ષરે લગાડી શકે છે. તે પરદેશની કઈ ભાષા બોલતા શિખ્યો હશે, જ્યાં સુધી આપણે આ પ્રકારના માનસિક બંધનમાંથી મુકત ન બનીએ,
તે અસ્પષ્ટ એવી પ્રગતિશીલ લેખાતી પરિભાષાને ઉપયોગ કરતે ત્યાં સુધી જે ભીષણ સમસ્યાઓ આપણને ચારે બાજુએથી ઘેરી રહી હશે, આમ છતાં પણ ઘણી વાર તે એવા જડ સંકીર્ણ ખ્યાલ ધરાછે તે સમસ્યાઓ ને આપણે હલ કરી શકશે નહિ.
વતો હોય છે કે જેને તે ધર્મના નામે ઓળખાવતે હોય છે, પણ ભારત હંમેશા પરસ્પરવિરોધી તેને દાખવતી એક વિચિત્ર વસ્તુત: જે ખ્યાલે તેને વારસામાં મળેલી અનેક નબળાઈઓના જ ભૂમિ રહી છે, અને આ બાબત જેટલી રાજકારણી સ્તર ઉપર નજરે કેવળ આવિષ્ક હોય છે. પડે છે તેટલી અન્ય કોઈ સ્તર ઉપર દષ્ટિગોચર થતી નથી. આપણે આપણે આ હકીકત સ્વીકારી છે કે આજને યુગ વિજ્ઞાનપ્રધાન રાષ્ટ્રીય આયોજનના ખ્યાલને સ્વીકાર્યો છે અને આ ખ્યાલ સમાજવાદી
છે, અને આજની ટેકનોલૉજીના કારણે નિર્માણ થઈ રહેલી જીવનરાજયની કલ્પના સાથે પાયાને સંબંધ ધરાવે છે. આર્થિક નિર્ભરતાના
પદ્ધતિના નવા નવા આકારને આપણે યથાસ્વરૂપે ઓળખતા રહેવું માર્ગે લઈ જતી એવી ત્રણ પંચવર્ષીય યોજનાઓ આ દેશમાં હાથ
પડશે અને આપણા સમયમાં થઈ રહેલી શોધમાં આપણે પિતાનો ધરાઈ ચૂકી છે. આપણા લકે બુદ્ધિપૂર્વક વિચારતા થાય અને નવી
ફાળે પણ આપવો પડશે. પણ આ બાબતે દરેક સ્ત્રી અને પુરુષના નવી ટેકનેૉજીક્લ-તાંત્રિક-શે થયા જ કરે છે એવા આજના
ચાલુ ચિતનો એક ભાગ બની રહે એવું વાતાવરણ ઊભું કરવાની યુગને અનુરૂપ યોજનાઓ ઊભી થાય—વિકાસ પામે - આ બાબતની
દિશાએ, હજુ કરવું જોઈએ તેટલું કરાતું નથી. ' આવશ્યકતાનું મહત્વ આપણે સ્વીકાર્યું છે. આમ છતાં પણ
જે પ્રજાસેવક ગ્રામીણ જનતા વચ્ચે વસીને કામ કરે છે તેઓ - આપણે હજુ પણ ગ્રહનક્ષત્રના હલનચલનમાંથી માર્ગદર્શન
પણ, મને માલુમ પડે છે કે, તે લોકોને જુની વૈચારિક ઘરેડમાંથી મેળવવાની અને આપણા અંગત તેમ છે. જાહેર જીવનને તે મુજબ
બહાર કાઢવા માટે – એ હેતુથી કે તેમને સ્વતંત્ર રીતે વિચાર કરગોઠવવાની વૃત્તિને સેવતા રહ્યા છીએ. આ બાબતમાં આપણે અડધી
વાનું અને પોતાની માણીએ રજૂ કરવાનું પ્રોત્સાહન મળે – કશે જ સદી પહેલાં જેવા હતા તેમાં હજુ આજે કોઈ ખાસ ફરક પડયો નથી.
પ્રયત્ન કરતા હોતા નથી. તાજેતરમાં, મારો મતદાર વિભાગ કે જયાં એક વખત મારા પિતાશ્રી કોઈ મહત્ત્વના મુકર્દમાં અંગે અલ્હા- વરસાદના અભાવના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી તે બાદની બહાર જવા માંગતા હતા. જે દિવસે તેઓ નીકળવા માંગતા
વિભાગમાં પ્રવાસ કરતાં, જ્યાં જ્યાં હું ગઈ ત્યાં ત્યાં અનેક નાની હતા તે દિવસ, મારાં માતાજીના અભિપ્રાય મુજબ સારે નહેાતે અને
નાની સભાઓમાં ભાષણ આપવાનું મારા ભાગે આવ્યું હતું. મારી આવી સલાહ મારાં માતાજીને અમારા કુળગોર તરફથી મળી હતી.
સાથેના સ્થાનિક આગેવાનોને આ વરસાદની તંગી અને બીજી અનેક આને બદલે બીજા કોઈ દિવસે જવું એવી મારાં માતાજીની ઈચ્છા આપત્તિઓ માટે દેવદેવીઓના રોષ ઉપર દોષને આરેપ કરતા હતી. આ સાંભળીને મારા પિતાશ્રી ખૂબ ખીજાયા અને તેમણે આવા જોઈને મને ભારે આશ્ચર્ય થયું. “અમે શું કરી શકીએ? આ કુદરતી વહેમો સામે ખૂબ આક્રોશ દાખવ્યો. એ મુકર્દમે જીતીને મારા પિતાશ્રી
તો ઉપર નિયંત્રણ કરવું એ અમારા હાથની વાત નથી. લોકોને પાછા ફર્યા ત્યારે તેમણે મારા માતાજીને કહ્યું કે “મારા અભિપ્રાય રાહત આપવા માટે જે કાંઈ શકય હોય તે બધું અમે કરી છુંટીએ મુજબ આ કેસમાં હું જે મોટી કમાણી કરીને આવ્યો છું તે રકમ છીએ........” વગેરે. જે ધર્મગુરુએ મારા કેસ અંગે પ્રતિકુળ ભવિષ્ય ભાખ્યું હતું તેને અને
મારું કહેવું એમ હતું કે માનવીએ કુદરતી તત્તવો ઉપર વિર્ય તેની જેવા જોષીને બેઆબરૂ બનાવવા પાછળ વાપરવી ઘટે છે.” મેળવ્યું છે, આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યારે સર્વ બાબત આ પ્રકારની હિંમત આજના જાહેર જીવનમાં આગળ પડતું સ્થાન શક્ય બની છે. આપણે માગણી કરવી જોઈએ અને વિજ્ઞાનની સર્વ ધરાવતાં કેટલા માણતા ધરાવતા કેટલા માણસમાં હશે તે મારે મને એક પ્રશ્ન છે.
શોધોને ઉપયોગ કરવો જોઈએ અને તે મારફત આપણા જીવનને છે. આમ છતાં પણ હું આશા સેવું છું કે આપણા માનસને સખત
આપણા માનસને સખત વિકસાવવું જોઈએ. આપણે આપણી જાતને આંચકો આપે એવી કોઈ ને કોઈ ઘટનાઓ બનતી રહેશે અને આપણી જાત ઉપર આધાર રાખતા શિખવું જે ઈએ, કારણ કે જેઓ આપણે આ વિચારજડતામાંથી સમય જતાં જરૂર ઊંચે ઊઠીશું, સાચા પિતાની જાતને મદદ કરે છે, માત્ર તેમને જ ઈશ્વર પણ મદદ કરે છે. રાહ ઉપર પગલાં માંડતાં થઈશું અને આપણે જે નવા જીવનના અનુવાદક : પરમાનંદ | મૂળ લેખક : શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૫
કાશ્મીરના લોકમત નિર્ણય અંગે તેમ છે,
ક્ષેત્રમાં શું પાકિસ્તાને જનમત સંગ્રહ કરાવ્યું છે. આથી એ
સ્પષ્ટ છે કે જનમત સંગ્રહની વાતને આગળ ધરીને તેની આડશ શ્રી જયપ્રકાશ નારાયણ
નીચે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર રાજ્યને હાઈયાં કરી જવા માટે - એ સુવિદિત છે કે, કાશ્મીરનું ૧૯૪૭ની સાલમાં ભારત અનવરત યોજનાઓ કરતું રહ્યું છે.” સાથે જોડાણ થયું તે અરસામાં, તે વખતનું ક્ષુબ્ધ વાતાવરણ થાળે " તદુપરાન્ત લંડન ખાતેના અણુનિ:શસ્ત્રીકરણને લગતા આન્દોપડયા બાદ, કાશ્મીરે કોની સાથે જોડાયેલા રહેવું એ અંગે કાશ્મીરની લનના પ્રણેતા અને શાન્તિમાર્ગના પુરસ્કર્તા રેવરન્ડ જેન કેલીસે જનતાને પોતાની ઈચ્છા વ્યકત કરવાની તક આપવામાં આવશે ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થાય તે અંગે મંત્રણા કરવા માટે એવી પં. જવાહરલાલ નહેરુ તરફથી જાહેરાત કરવામાં આવી હતી શ્રી જયપ્રકાશ નારાયણને નિમંત્રણ આપ્યું હતું. તેના જવાબમાં અને એ વખતની સલામતી સમિતિના ઠરાવમાં પણ આ મતલબનું તા. ૨૨ મી સપ્ટેમ્બરના રોજ શ્રી જ્યપ્રકાશ નારાયણે જણાવ્યું છે કે સૂચન રહેલું હતું અને આ સૂચનને એક યા બીજા આકારમાં “સશસ્ત્રી ઘુસણખેરી દ્વારા કાશ્મીરમાં બળજબરીથી નિર્ણય લેવરાઅમલ કરીને ભારતે પાકિસ્તાન સાથે સમાધાન કરવું જોઈએ એવે વવાના પાકિસ્તાની પ્રયાસેએ સર્જેલી નવી પરિસ્થિતિને જ્યાં અભિપ્રાય સર્વોદયી નેતા શ્રી જ્યપ્રકાશ નારાયણ અવારનવાર વ્યકત લગી વિશ્વમત સારી રીતે નહિ પીછાણે ત્યાં લગી એ પ્રશ્ન અંગે કરી રહ્યા હતા. જણાવતા આનંદ થાય છે કે, તાજેતરમાં પ્રકાશ ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સમાધાની થવાની મને કોઈ નારાયણના આ વલણમાં પાયાને પલટો આવ્યો છે. ૧૮મી સપ્ટેમ્બરના શક્યતા દેખાતી નથી.” રોજે પટણા ખાતે તેમણે નીચે મુજબ નિવેદન કર્યું છે:
પરમાનંદ : “ભારત અને પાકિસતાન વચ્ચે શાન્તિ અને સમજૂતી અંગેની
- ધાર્મિકતા આઈન્સ્ટાઈનની દૃષ્ટિએ આવશ્યકતામાં હું મારે વિશ્વાસ ચાલુ રાખીશ, કારણ કે હું સમજું છું આપણને જેને અનુભવ થઈ શકે એવી સુન્દર કોઈ ચીજ અને માનું છું કે આખરે બન્ને દેશોએ મિત્રભાવે હળીમળીને રહેવાનું હોય તે તે (આ સૃષ્ટિની) રહસ્યમયતા--Mystery-- છે. સાચી છે. આમ છતાં પાકિસ્તાનને કાશ્મીરના પ્રશ્નમાં હસ્તક્ષેપ કરવાની તક
ક્લા અને વિજ્ઞાન આ રહસ્યમયતામાંથી જ જન્મે છે. જેઓ આ આપવામાં આવતી નથી એ કારણથી, જો પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ રહસ્યમયતાને નથી પીછાણતા અથવા જેમનામાં અને આનંદ કરતું હોય તો હું એમ કહીશ કે પરસ્પર સમજૂતી માટે સબુદ્ધિ અનુભવવાની શકિત જ નથી એ લોકો માટે એમ કહેવું પડે કે જાગૃત થાય ત્યાં સુધી આપણે પ્રતીક્ષા કરવાની રહેશે.
તેઓ મૃતવત્ છે અથવા તે તેમની આંખે બંધ થઈ ગઈ છે. - “પણ સાથે સાથે આજની પરિસ્થિતિના સંદર્ભમાં મારે એ સ્પષ્ટ
આ રહસ્યમયતાના અનુભવે જ ધર્મને જન્મ આપે છે, જો કે શબ્દોમાં જણાવવું જોઈએ કે પાકિસ્તાને અને આખી દુનિયાએ એ
થોડુંક તત્ત્વ તેમાં ભીતીનું પણ છે. જેને સમજવાની આપણામાં સમજી લેવું જોઈએ કે તાજેતરમાં બનેલી ઘટનાઓએ સાફ કરી દીધું છે પૂરી શકિત નથી એવું કંઈક અસ્તિત્વ ધરાવે છે એવું જ્ઞાન એ જ કે કાશમીરને પ્રશ્ન એ ખરેખર કોઈ પ્રશ્ન હોય તે તે પ્રશ્ન માત્ર સાચી ધાર્મિકતાનું એક ઘટક તત્ત્વ છે. આ અર્થમાં અને ચા જ કાશમીરની જનતા અને ભારત સરકાર સાથે જ સંબંધ ધરાવે છે. આ
અર્થમાં હું ઊંડી આસ્થાવાળાઓમાંનું એક છું. જીવનની શાશ્વત ઉપરાંત એમાં જરા પણ સંદેહ કરવાની જરૂર નથી કે, ભારતને રહસ્યમયતા અને સત્વનું આશ્ચર્યકારક સાતત્ય અને પ્રકૃત્તિમાં વર્તમાન નેતાવર્ગ કાશ્મીરના પ્રશ્નને એવી રીતે ઉકેલ લાવશે કે જેથી
વ્યકત થતા ચિત્ તત્ત્વના, અલ્પા૫ અંશને સમજવાનો પ્રયત્ન જમ્મુ-કાશ્મીરની જનતાને પૂર્ણ સંતેષ થશે. ભારતમાં લોકતંત્ર છે, આટલું મારા માટે પૂરતું છે. આપણા જીવનને અર્થ શું છે? અને પાકિસ્તાન જો આ બાબતથી દૂર રહે છે, કાશ્મીરની બાબતમાં સમગ્ર જીવનસૃષ્ટિને અર્થ શું છે? આવા પ્રશ્નનો ઉત્તર અથવા તે જનતાની ઈચ્છાઓને જરૂર એ આદર થશે કે જેવો આદર ઉત્તર મેળવવા પ્રયત્ન એટલે ધાર્મિક વૃત્તિ. તમે પૂછશે: આવા ભારતના અન્ય ભાગમાં આજે પ્રવર્તે છે.”
સવાલો પૂછવામાં કંઈ માલ ખરો ? મારો જવાબ એ છે કે જે તેમણે વિશેષમાં જણાવ્યું કે, “આ બાબત સ્પષ્ટ થઈ જવી જોઈએ કોઈ પોતાના તથા બીજાઓના જીવનને અર્થહીન માને છે તે દુ:ખી કે આ પ્રકન ઉપર પાકિસ્તાન આક્રમના રૂપમાં આગળ
, એટલું જ નહિ પણ, તેને જીવવાનો અધિકાર નથી. આવ્યું છે અને તેની જવાબદારી છે કે આ હુમલો તે એકદમ માનવીનું સાચું મૂલ્યાંકન એ ઉપરથી થઈ શકે કે કેટલે અંશે બંધ કરે. કાશમીર ઉપર પાકિસ્તાને આ હુમલે બીજી વાર કર્યો અને કયે પ્રકારે એણે પોતાના “અહંથી પોતાની જાતને મુકત કરી છે. છે અને તે પણ ઘણા મેટા પાયા ઉપર, જેમાં તેનું એક જ મંતવ્ય એક તરફ પિતાની વાસનાઓની તથા ધ્યેયની ક્ષુલ્લકતા અને રહ્યું છે કે તે પોતાની શકિત દ્વારા બળજબરીથી કાશમીરને ઝૂંટવી લેવા
બીજી તરફ પ્રાકૃતિક તેમ જ વૈચારિક સૃષ્ટિની ભવ્યતા અને માંગે છે. આમ બનતા કાશમીરના પ્રશ્ન ઉપર બેલવાને અધિકાર
આશ્ચર્યજનક આલ્હાદકતા-આ બન્નેથી માનવી સુપરિચિત છે. પાકિસ્તાને સદન્તર ગુમાવ્યો છે.
સૃષ્ટિમાં જે કારણભાવ ઓતપ્રોત છે, તે જ વૈજ્ઞાનિકને પાકિસ્તાને કાશ્મીરની જનતા ઉપર ફરીથી કુઠારાઘાત કર્યો આશ્ચર્ય મુગ્ધ કરે છે. એ જાણે છે કે ભાવી ભૂતકાળના જેટલું જ છે. ૧૯૪૭માં તેમ જ આ વખતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું અગત્યનું અને સુનિશ્ચિત છે. નૈતિકતા એ વૈજ્ઞાનિકને મન આક્રમણ શું કાશ્મીરની જનતા વિરુદ્ધ નહોતું? શું એ બાબત
દિવ્યતાની સાથે સંકળાયેલી કોઈ વસ્તુ નહિ પણ માનવતાની સાથે ઉપર કઈ પણ વિશ્વાસ કરી શકે તેમ છે કે જો આ રીતે સંકળાયેલી વસ્તુ છે. માનવીને સમગ્ર પ્રજ્ઞાવાદ જેની પાસે તદ્દન કાશ્મીરને પાકિસ્તાને કબજો મેળવ્યું હોત તો ત્યાર બાદ રાષ્ટ્રસંઘને ક્ષુલ્લક અને અર્થહીન લાગે રોવી ઘરાદ્ધની પ્રતીતિ આપતા નિમંત્રણ આપીને તથા ત્યાંથી પિતાની સેના હઠાવીને, ત્યાંની જન– પ્રકૃતિના નિયામાં જે સંવાદિતા છે તેના દર્શનથી જે આહાદમય તાની ઈચ્છાની રાષ્ટ્રસંઘના મહાસચિવ દ્વારા જાણકારી મેળવવાની આશ્ચર્ય થાય છે તે ધાર્મિકતાના સામાન્ય ભાન કરતાં કયાંય પાકિસ્તાને કોશિષ કરી હોત? તે આજ સુધી માલુમ પડી શકયું ચડિયાતું છે.. નથી કે જે ક્ષેત્રને આઝાદ કાશ્મીર” તરીકે ઓળખવામાં આવે છે તે
આલ્બર્ટ આઈન્સ્ટાઈન માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુબઈ-.
' મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ.
Page #201
--------------------------------------------------------------------------
________________
૬ REGD.No. B-1266 * *' વાર્ષિક લવાજમ રૂા. ૪
T
બિદ્ધ જીવન
T
પ્રબુદ્ધ જનનું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૨
,
,
કે
મુંબઈ, એકબર ૧૯, ૧૯૧૫, શનિવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૫ પૈસા
*
-
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
છે,
“ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને આપણું કર્તવ્ય
છે
| (સર્વ સેવા સંઘ તથા શાન્તિસેના મંડળ તરફથી ગયા સપ્ટેમ્બર માસ દરમિયાન, ભારત અને પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર માસની ૨૩મી તારીખે શસ્ત્રવિરામ જાહેર થયો તે પહેલાં અને તે અંગે સીકોરીટી કાઉન્સિલે સબરની ૧૯-૨૦ તારીખ આરપાર પ્રસ્તુત શસ્ત્રવિરામની માગણી કરતો ઠરાવ કર્યો ત્યાર બાદ ' પ્રગટ કરવામાં આવેલ એક માની હિંદી પુસ્તિકા મળી છે. આ પ્રતિક ખાસ કરીને શાન્તિ કેન્દ્ર, સર્વોદય મંડલ, ખાદી-સંસ્થાઓના સદસ્યોને અનુલક્ષીને લખવામાં આવેલ છે. તે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગમાં ભારત પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા સંઘર્ષના પ્રારંભથી ૨૩-૯-૬૫ના ; યુદ્ધવિરામની ગાગળની ઘડી સુધીના ઈતિહાસને કડીબદ્ધ અને પ્રમાણભૂત ટૂંક સાર છે; બીજા વિભાગમાં પ્રસ્તુત યુદ્ધપરિસ્થિતિ અંગે વૈચારિક પરામર્શ, અને નીતિનિરૂપણ કરવામાં આવ્યું છે. ત્રીજા વિભાગમાં પ્રસ્તુત પરિસ્થિતિ અંગે ખાસ કરીને શાન્તિ સૈનિકોને પ્રાપ્ત થતા વિશિષ્ટ કર્તવ્ય અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. પ્રબુદ્ધ જીવનના વાચકોને પહેલા બે વિભાગ સ્વચિન્તન માટે ઉપયોગી નીવડશે એમ સમજીને માત્ર એ બે વિભાગને ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી)
: .. ' ' ' ૧. ભારત-પાકિસ્તાન સંધર્ષ ' ' પ્રશ્નોનું સમાધાન ચર્ચા-વિમર્શ અથવા તે પરસ્પર દરમિયાનગીરીથી ' ' ' ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે જે અઘોષિત યુદ્ધની
થઈ ચુકયું છે અને જયારે બન્ને દેશના નેતાઓએ એટલું સમજવાની પરિસ્થિતિ ચાલુ છે તે અંગે માત્ર ભારત જ નહિ, પણ સમસ્ત
દૂરદશિતા દેખાડી છે કે બન્ને દેશેનું હિત અનેક બાબતોમાં સામાન્ય જગતના શાતિપ્રેમી લોકો સ્વાભાવિક ચિન્તા અનુભવી રહ્યા
છે, બન્ને સાથે મળીને પ્રગતિ કરી શકે છે, લડીને નહિ, ત્યારે છે. આવી પરિસ્થિતિમાં આપણ સર્વ શાન્તિસૈનિકો તથા લેકસેવકો
બન્ને દેશને સંબંધ સારા પ્રમાણમાં સુધર્યો છે અને જયારે પણ માટે જરૂરનું છે કે તે આ પ્રશ્નનું યોગ્ય રીતે અધ્યયન કરે
બન્નેની સામૂહિક પ્રગતિની બાબત તરફ દુર્લક્ષ અપાયું છે ત્યારે અને અક્ષુબ્ધ મનથી વિચાર કરે કે આ અવસ્થામાં તેમનું શું
પરસ્પર સંબંધ બગડે છે અને બન્ને દેશેને એથી નુકસાન થયું કર્તવ્ય બને છે. '
છે. કાશ્મીરને પ્રશ્ન ૧૯૪૭થી સળગેલો છે. એ સમજી લેવું જોઈએ પહેલાં, પાછળના ઈતિહાસ ઉપર એકંદર નજરથી દષ્ટિપાત કરીએ. 'કે આ પ્રશ્નના મૂળમાં બે માન્યતાઓ વચ્ચેની અથડામણ રહેલી છે –
૧, આ સમસ્યાની નાડ ઊંડી છે. સ્વરા જયપ્રાપ્તિ પહેલાં (ક) પાકિસ્તાનની સ્થાપના ધર્મ અનુસાર બે રાષ્ટ્રના સિદ્ધાન્તના દેશમાં ભેદભાવ સારા પ્રમાણમાં વધ્યો હતો, જેનાં પ્રમુખ કારણ આધાર ઉપર થઈ છે. તેની એવી માન્યતા છે કે કાશ્મીરની હતાં :
બહુમતી ધરાવતી મુસ્લિમ જનસંખ્યા, તેને આત્મનિર્ણયની તક ' (ક) અંગ્રેજોની ભેદનીતિ
આપવામાં આવતાં, પાકિસ્તાન સાથે જોડાવા માટે તૈયાર થશે. ભારત(ખ) હિંદુઓને નીતિવાદ અને
બિનસાંપ્રદાયિક રાજય છે અને ધાર્મિક આધાર ઉપર મત-ગણના, (ગ) મુસલમાનોને સંપ્રદાયવાદ
તેને મંજ૨ નથી. જો મતગણનાના પરિણામે કાશમીરના લકે પાકિ-. ૨. આઝાદી તે મળી, પણ ભારતના ટુકડા પણ થયા. દેશના સ્તાનમાં જવાનું પસંદ કરે છે તેને અર્થ એમ થશે કે મુસ્લિમ જ્યાં ભાગલા કરવા સંબંધમાં. એ વખતેમાં પણ ગાંધીજી વગેરે કેટલા- પણ હશે, દરેક મુસ્લિમ રાજયમાં જ જવાનું પસંદ કરશે. એક નેતાઓને વિરોધ હતો. આજ સુધી પણ અનેક ભારતવાસી- અને જો એવો અર્થ થતો હોય તે હિન્દુસ્તાનમાં રહેતા કરોડો એના મનમાંથી એ ભાવના દૂર થઈ નથી કે વિભાજનને લીધે મુસ્લિમેની નિષ્ઠાના વિષયમાં સંદેહ પેદા થવાનો સંભવ રહે છે. અન્યાય થયો છે.
અને એ રીતે બન્ને દેશમાં રહેતા અલ્પ સંખ્યા ધરાવતા સમુદાય, ૩. ભારત સરકારે જે કે પ્રારંભથી જ પાકિસ્તાનના સ્વતંત્ર
ઉપર એટલી મોટી આફત ઉતરવાનું જોખમ છે કે તેની તુલનામાં અસ્તિત્વને અવિકાર કર્યો છે, કિન્તુ કેટલાક પાકિસ્તાનવાસી
આજે ચાલી રહેલી હિંસા મામુલી મુરાર થશે.. ' એના મનમાં એ સંદેહ જરૂર છે કે ભારતમાં કેટલાક લોક પાકિ- (ખ) આ બન્ને દેશની રાજયપ:તિઓમાં પાયાનો તફાવત સ્તાનના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. ભારતના કેટલાક છે. ભારત ગણતંત્રાત્મક દેશ છે. પાકિસતાન લશ્કરી સરમુખત્યારસાંપ્રદાયિક પની-ખંડ ભારત પુન: સ્થાપિત કરવાની-ધોષણાના શાહી વડે શાસિત એવો દેશ છે. બે વિરે ધી રાજપદ્ધતિઓ જયારે કારણે તેમને આ સંદેહ પોષાયા કરે છે. , ' ' '
પડેશી દેશમાં પ્રવર્તતી હોય છે ત્યારે બન્ને વચ્ચે જે વૈચારિકનોંધ : સ્વરાજય બાદ ૧૭ વર્ષોમાં ભારત અને પાકિસ્તાન સંઘર્ષ ઉભા થાય છે તે સંધર્ષ પણ તેના મૂળમાં હોય છે. . . . ’ વચ્ચેનો સંબંધ કદિ કદિ સુધરતો રહ્યો છે, તે કદિ કદિ બગડતો રહ્યો , , હવે ઈતિહાસને આગળ જોઈએ. છે. આજ સુધીમાં એ બન્ને દેશો વચ્ચે ઉપસ્થિત થયેલા અનેક ૪. આરંભમાં કાશ્મીરના મહારાજાએ, પિતે ક્યા દેશ સાથે
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રભુપ્ત જીવન જોડાવા માંગે છે તે અંગે નિર્ણય કરવામાં વિલંબ ક્યોં. સંભવ છે કે તેઓ
(ક) નિર્ણય કરવામાં અસમર્થ હોય.
(ખ) પરિસ્થિતિ જોઈને જયાં વધારે લાભ દેખાય ત્યાં તેઓ જવા ચાહતા હોય.
(ગ) બને ત્યાં સુધી, પોતાના રાજયને તેઓ સ્વતંત્ર રાખવા ઈચ્છતા હાય.
મહારાજાએ નિર્ણય કર્યો તે પહેલાં પાકિસ્તાને વાયવ્ય સરહદ ઉપરથી આફ઼ીદી લોકોને કાશ્મીર ઉપર મોકલ્યા. આ આક્રમણ શ્રીનગર નજીક પહોંચ્યું, એવામાં કાશ્મીરના મહારાજાએ ભારત સાથે જોડાવાની માંગણી કરતા—ઈચ્છા દર્શાવતા પત્ર ઉપર પાતાના હસ્તાક્ષર કર્યા,
અખિલ ભારતીય કોંગ્રેસ આઝાદીની લડાઈના જમાના
પહેલાંથી એમ માનતી હતી કે દેશી રાજ્યોના ભવિષ્યનો નિર્ણય ત્યાંની પ્રજાએ કરવા જોઈએ, રાજાએ નહિં, પોતાના આ સિદ્ધાન્ત અનુસાર, મહારાજાની વિનતી બાદ પણ, ભારત સરકારે કાશ્મીરની પ્રજાના નાતે ત્યાંની નેશનલ કોન્ફરન્સ પાસે આ બાબત અંગે સંમતિ માંગી, નેશનલ કોન્ફ્રન્સે પોતાના પ્રસ્તાવ દ્વારા ભારતમાં જોડાવાની માંગણી કરી અને તેના નેતા શેખ અબદુલ્લાએ આ માંગણી ઉપર સહી કરી. ત્યાર પછી જ ભારતીય સેનાને કાશ્મીર તરફ રવાના કરવામાં આવી.
હવે પાકિસ્તાનની સેના ખુલ્લી રીતે ભારતીય સેનાના સામના કરી રહી હતી. એ દરમિયાન ભારત આ પ્રશ્ન સંયુકત રાષ્ટ્રસંઘની સીક્યોરીટી કાઉન્સીલ–સલામતી સમિતિ-સમક્ષ લઈ ગયું. સીયારીટી કાઉન્સીલની દરમિયાનગીરીદ્રારા કાશ્મીરમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યો. યુદ્ધ-વિરામ રેખા, એ સમયે ભારત તથા પાકિસ્તાનની સેના જ્યાં ઉભી હતી, તેના આધાર ઉપર, ખેંચવામાં આવી. આને લીધે કાશ્મીરના ૨/૩ ભાગ ભારત પાસે અને ૧/૩ પાકિસ્તાનના તાબા નીચે આવ્યા. લશ્કરી દષ્ટિથી આ રેખા ભારતને પ્રતિકુળ અને પાશ્તિાનને અનુકૂળ હતી; કારણ કે તેમાં ઊંચા પર્વતોનાં શિખરો પાકિસ્તાન પાસે રહેતાં હતાં. જ્યાંથી કોઈ પણ વખતે તેઓ ક્રુસણખારી કરી શકે તેમ હતું.
- ૫. ૧૭ વર્ષ સુધી આ સમસ્યા સંયુકત રાષ્ટ્રસંઘની પાસે રહી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંધે એવા નિર્ણય આપ્યો હતો કે પાકિ સ્તાનની સેના કાશ્મીર ખાલી કરે, ત્યાર બાદ ભારતની સેના પણ મોટા પ્રમાણમાં કાશ્મીર ખાલી કરે તેના આન્તરિક રક્ષણ માટે આવશ્યક સૈના રાખવાની તેને રજા આપવામાં આવી હતી ત્યાર બાદ કાશ્મીરમાં મતદાન લેવામાં આવે. પાકિસ્તાને આ નિર્ણયનો અમલ કર્યો નહિ, અને તેથી ભારતે પણ પોતાની સેના ત્યાંથી પાછી હઠાવી નહિ. એટલે મતગણનાના પ્રશ્ન જ ઊઠયા નહિ,
આ દરમિયાન કાશ્મીરમાં ત્રણ વાર ચૂંટણીઓ થઈ, અને આ ચૂંટણી દ્વારા ચૂંટાયેલી વિધાનસભાએ ભારતમાં રહેવાના ઠરાવ પણ કર્યો, ભારત માને છે કે આ ચૂંટણી દ્વારા મતગણના થઈ ચૂકી છે અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આમ છતાં પણ એ વાત સાચી છે કે ભારત અથવા તેા પાકિસ્તાનમાં જૉડાવાના મુદ્દા ઉપર આ ચૂંટણી કરવામાં આવી નહોતી અને આ ચૂંટણીમાં પાતિાનના તાબામાં રહેલા કાશ્મીરના લોકોએ ભાગ લીધો નહોતા. વસ્તુત : આઝાદ કાશ્મીરમાં આજ સુધીમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી કરવામાં આવી નથી.
તા.૧૬-૧૦-૫
જેલમાં રાખવામાં આવ્યા. ગઈ સાલ દરમિયાન તેમને મુકત કરવામાં આવેલા. તેઓ દિલ્હી તથા રાવલપીંડીમાં બન્ને દેશના રાષ્ટ્રનેતાઓને મળ્યા. ત્યાર બાદ તેઓ વિદેશભ્રમણ માટે ભારતની બહાર ગયા. વિદેશમાં તેમના સંબંધમાં જે બન્યું તે કારણે, જેમાં ચીની પ્રધાનમંત્રી ચાઉ-એન-લાય સાથે તેમના મળવાની બાબત પણ હતી, ભારતની પાર્લામેન્ટમાં ભારે પ્રક્ષાભ પેદા થયો, અને વિદેશથી તે પાછા આવ્યા કે તરત જ તેમને ભારત સંરક્ષણ ધારા નીચે નજરકેદ કરવામાં આવ્યા. .
૬. આ દરમિયાન કાશ્મીરના પ્રધાનમંત્રી શેખ અબદુલ્લાને તેના સ્થાન ઉપરથી ખસેડવામાં આવ્યા અને ૧૨ વર્ષ સુધી તેમને
આ બાજુએ આઝાદ કાશ્મીરમાં ત્યાંની સરકારે નીમેલા ત્રણ રાષ્ટ્રપતિઓને તેમના પદ ઉપરથી ખસેડવામાં આવ્યા અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા. આઝાદ કાશ્મીરના કોઇ નેતાએ અથવા તા કોઈ સંસ્થાએ કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાની માંગણી કરી હોય એવી આપણી પાસે કોઈ જાણકારી નથી. એમ છતાં પણ,તે બરોબર એવી માંગણી કરતું જ રહ્યું છે કે બન્ને કાશ્મીરની વચ્ચે મુકતપણે જવા—આવવાની સગવડ હોવી જોઈએ અને બન્ને કાશ્મીરને એક બનાવી દેવા જોઈએ.
૭. આ સાલમાં કચ્છના રણના ઝગડાની પછી જે સમાધાની થઈ, તેથી એવું વાતાવરણ ઉભું થયું હતું કે હવે કદાચ ભારતપાકિસ્તાનની વચ્ચેની બીજ સમસ્યાઓનો પણ શાન્તિમય ઉપાયો વડે ઉકેલ કરવામાં આવશે પણ એમ બન્યું નહિ.
૮. કાશ્મીરની ઉત્તર તથા પશ્ચિમી સીમા ઉપર પાકિસ્તાને યુદ્ધ—વિરામ રેખા આળગીને હજારો સશસ્ત્ર લોકોને મોકલ્યા. ઇ– સમાધાની પછી તરતમાં આમ કેમ બન્યું, આ સંબંધમાં અનેક તર્કો કરી શકાય તેમ છે. કેટલાક મુખ્ય તર્કો નીચે મુજબ છે:
(ક) કચ્છ—રણ—સમાધાની ભારતે કમજોરીને લીધે કરી છે એવું અનુમાન કરીને આ કમજોરીના લાભ કાશ્મીરમાં પણ ઉઠાવવામાં આવે એવા વિચાર પાકિસ્તાનના હોય,
(ખ) કચ્છ-સમાધાનીથી પાકિસ્તાની પ્રધાનમંડળમાં અસંતોષ પેદા થયા હોય અને અસંતુષ્ટ તત્વોને સંતોષવા માટે નવા મેરા ઉભા કરવામાં આવ્યો હોય.
(ગ) કચ્છના મામલામાં પાકિસ્તાનનો પક્ષ કમજોર હોય તથા તટસ્થ પંચની પાસે મામલેા જાય તે પહેલાં જ તે રીતે તેમાંથી છૂટી જવા માંગતું હોય.
(ધ) બન્ને દેશે! વચ્ચેના સમાધાનથી અન્ય કેટલાક દેશોમાં બાધા પહોંચતી હોય અને તેની પ્રેરણાથી આ કારવાઈ કરવામાં આવી હોય.
(ડ.) કાશ્મીરના પ્રશ્ન એક વાર સીક્યોરીટી કાઉન્સીલમાં લઈ જવા માટે પાકિસ્તાનની આ કોશિષ હોય.
(ચ) કાશ્મીરના સંવિધાનના શેાધનદ્રારા કાશ્મીરને ભારતનું અંગ બનાવવામાં આવ્યું છે, જેનો વિરોધ કરવા માટે પાકિસ્તાને આ કારવાઈ કરી હોય.
(છ) પાકિસ્તાનના મનમાં એવી માન્યતા હોય કે કાશ્મીરમાં એવા સંતાપ ચાલુ છે કે જેને આ બહાનાથી એકદમ ઉગ્ર બનાવી શકાય તેમ છે અને આન્તરિક બળવાનો આકાર આપી શકાય તેમ છે.
પાકિસ્તાને આ ઘુસણખેરીને કાશ્મીરમાં ઉભી થનારી બગા વતના આકારમાં રજુ કરી અને એમ જણાવ્યું કે આઝાદી ચાહતી આ પ્રજાનું સમર્થન કરવું એ અમારૂં કર્તવ્ય છે.
ભારતે આ ાંસણખોરીની પ્રવૃત્તિને રોકવાનો નિશ્ચય કર્યો અને તે માટે જો આવશ્યક હોય. તે યુદ્ધવિરામ-રેખા આળગીને પણ હ્યુસણખોરોને માર્ગ રોકવાના આદેશ પાતાની સેનાઓને
Page #203
--------------------------------------------------------------------------
________________
તા: ૧-૧૦-૧૫
• પ્રબુદ્ધ જીવન
. ૧૭
આ.. આ આદેશ અનુસાર ભારતીય સેનાએ યુદ્ધવિરામ- અમલ કરવામાં આવે કે તરત જે વર્તમાન સંઘર્ષ પાછળ રહેલી રેખાનું ઉલ્લંઘન કર્યું અને લશ્કરી દષ્ટિપૂર્વક કેટલીક મહત્વપૂર્ણ રાજકારણી સમસ્યાને ઉકેલ લાવવા માટે કેવાં પગલાં ભરવાં ચેકીને કબજે કર્યો. પાકિસ્તાને રા નિર્ણયાત્મક લડાઈ. જીતવા તેને વિચાર કરવો અને એ દરમિયાન આ હેતુ બર આવે તે માટે માટે પિતાની પુરી તાકાતને કામમાં લગાડી. તેની સેનાએ આતુર- ચાર્ટરની ૩૩મી કલમમાં જણાવવામાં આવ્યા છે તે ઉપાય સમેત રાષ્ટ્રીય સીમા ઓળંગીને જમ્મુની હદમાં પ્રવેશ કર્યો અને | સર્વ શાન્તિમય ઉપાયોનો પૂરો ઉપયોગ કરવા માટે બન્ને સરભારત-કાશમીરને જોડવાવાળી સડક તરફ આગળ વધવા માંડયું. માથી કારોને સીકયોરીટી કાઉન્ટીલ આહવાહન કરે છે. ' એવું જખમ ઉભું થયું કે કાશ્મીર ભારતથી છુટું પડી જાય અને (ડ.) સીકયોરીટી કાઉન્સીલ મહામંત્રીને પ્રાર્થના કરે છે કે કાશ્મીર તથા લડાખમાં રહેલું ગાપણું દોઢ લાખ જેટલું લશ્કર તેઓ આ પ્રસ્તાવને કાર્યાન્વિત કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરે છે ત્યાં જ ફસાઈ જાય. આ આક્રમણનું જોર ખતમ કરવા માટે ભાર- વડે સમસ્યાને શાન્તિપૂર્ણ ઉકેલ આવે અને એ સંબંધમાં તેઓ તની સેનાએ આન્તરરાષ્ટ્રીય સીમા ઓળંગી અને લાહોર તથા સીકોરીટી કાઉન્સીલને પિતાને રીપેર્ટ પ્રસ્તુત કરતા રહે. અનુઅન્ય સ્થાનની દિશા તરફ આગળ વધી. બન્ને બાજુએથી સેનાએ માન કરવામાં આવે છે કે ભારત તથા પાકિસ્તાન આ ઠરાવને અમુક ઉપરાંત હવાઈ સેનાએને પણ ઉપયોગ થવા લાગ્યો.
મર્યાદાઓ સાથે સ્વીકાર કરી લેશે. : ૯. આજે બન્ને બાજુએથી યુદ્ધની ભાષા બોલવામાં આવે ૨. વૈચારિક પરામર્શ અને નીતિનિરૂપણ
છે. બન્ને દેશના રેડીઓ તથા અખબાર એવા સમાચાર આપે છે કે જાણે પૂરો ન્યાય પોતાના પક્ષે છે, પૂરી જીત પિતાની જ થઈ
યુદ્ધ કરવાવાળા દેશની જનતાએ તેનું પરિણામ જાણી લેવું રહી છે અને યુદ્ધવિરામ ત્યારે જ થશે કે જ્યારે તેની તરફથી મૂકવામાં
આવશ્યક છે. તેથી તેને વાસ્તવતાનું ભાન થશે તથા એ પણ આવેલી શર્તે મંજૂર કરવામાં આવશે. બન્ને દેશમાં આ સમસ્યાને
માલુમ પડશે કે યુદ્ધ અંગે શું શું સહેવાની તૈયારી રાખવાની રહેશે. યુદ્ધ દ્વારા જ ઉકેલવાની ઉત્સુકતા નજરે પડે છે.
એ તે જાહેર છે કે યુદ્ધથી બન્ને દેશને અપાર હાનિ થઈ રહી છે, : ૧૦. સંયુકત રાષ્ટ્રસંઘના મહામંત્રી યૂ થાંટ સમાધાન કરા
તથા યુદ્ધ જેટલું પણ લાંબું ચાલશે તેટલી આ હાનિ વધતી રહેવાની. વવાના હેતુથી પાકિસ્તાન તથા ભારત આવ્યા. તેમની પહેલી વાટા
બન્ને દેશ આજે બેહદ ગરીબ છે. પોતાની પ્રાથમિક આવશ્યકતાઓ : ઘાટોના પરિણામરૂપે યુદ્ધરિામ સિદ્ધ થઈ ન શકો. બન્ને દેશોના
માટે પણ બીજા દેશની સહાય ઉપર તેમને નિર્ભર રહેવું પડે નેતાઓ સાથે થયેલે તેમને પત્રવ્યવહાર જતાં માલુમ પડે છે કે છે. યુદ્ધથી એ દેશે આથી પણ વધારે ગરીબ બનશે. . યુદ્ધવિરામ માટે પાકિસ્તાને નીચેની શોં મૂકી હતી :
યુદ્ધની વ્યવસ્થામાં જે ધન એકબીજાની સંપત્તિની બરબાદી - (ક) યુદ્ધ-વિરામ બાદ ભારત તથા પાકિસ્તાનનાં લશ્કરી કરવા માટે ખરચવું પડવાનું છે તે ધન વડે શાતિની અવસ્થામાં કાશમીરમાંથી પાછાં ખસી જાય.
નિર્માણના અનેકવિધ કાર્ય થઈ શકે છે. (ખ) જ્યાં સુધી કાશ્મીરમાં મતગણતરી ન થાય ત્યાં સુધી યુદ્ધ જો લાંબુ ચાલે તે બને દેશનું નૈતિક સ્તર પણ નીચે . સંયુકત રાષ્ટ્રને અધીન એવી આક્રો-એશિયાઈ સેના કાશ્મીરની ઉતરી શકે છે. બન્ને દેશ આજોરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પિતાની પ્રતિષ્ઠા સુરક્ષાની સારસંભાળ કરે.
ખેશે. એ પણ સંભવિત છે કે બન્ને દેશમાં અલ્પ સંખ્યક – લઘુ(ગ) યુદ્ધવિરામ પછીના ત્રણ મહિનાની અંદર સંયુકત મતી ધરાવતા લોકો–માટે જોખમકારક સ્થિતિ પેદા થાય. રાષ્ટ્રસંઘના. ૧૯૪૯ના પાંચમી જાન્યુઆરીના ઠરાવ મુજબ કાશ્મીરમાં યુદ્ધ લાંબું ચાલતાં મૂલ્યના ક્ષેત્રમાં ભારતને અધિક નુક્સાન મતગણના કરવામાં આવે.
થશે; કારણ કે તેને લીધે-- મહામંત્રીની પ્રાર્થના અનુસાર ભારત તરત જ યુદ્ધવિરામ (ક) સત્તાનું કેન્દ્રીકરણ થવાનો સંભવ રહે છે અને તેમાંથી માટે તૈયાર હતું, પણ તેને પાકિસ્તાને મૂકેલી શર્તે મંજૂર નહોતી.
જનતંત્ર માટે જોખમ પેદા થઈ શકે છે. ભારત તરફથી એવો પણ આગ્રહ દાખવવામાં આવ્યું કે પાકિસ્તાનને
| (ખ) ભારતની બૈરસાંપ્રદાયિક સીકયુલર-નીતિ માટે પણ જોખમ
પેદા થવાનો સંભવ છે. આક્રમક તરીકે જાહેર કરવામાં આવે તથા ઘુસણખોરી કરવાવાળાને
' (ગ) ભારતમાં સૈનિકવાદનું પ્રભુત્વ વધવાની સંભાવના રહે છે. કાશ્મીરથી બહાર કાઢવામાં આવે તથા એ બાબતની બાંહ્યધરી આપવામાં આવે કે એવી ધુસણખારી બીજી વાર કરવામાં નહિ
સમગ્ર રીતે વિચારતાં, જે મૂલ્યની રક્ષા માટે યુદ્ધ કરવાનું
કહેવામાં આવ્યું છે તે જ મૂલ્યો આ યુઇ લંબાતાં જોખમાવાની આવે. સીકયોરીટી કાઉન્સીલમાં આ બાબતની ચર્ચા ચાલી. તેણે સપ્ટેબરની ૧૯-૨૦ તારીખ આસપાસ આ બાબતમાં નીચે મુજબને
આ યુદ્ધ લાંબું ચાલતાં મહાસત્તાઓ આ યુદ્ધથી દૂર રહી. ઠરાવ પસાર કર્યો. :* (ક) સીકયોરીટી કાઉન્સીલ-સલામતી સમિતિ-બને દેશ પાસે *
શકશે નહિ. પ્રત્યક્ષ અથવા તે પરોક્ષ રૂપમાં તેએ આ યુદ્ધમાં
પેગ આપ્યા વિના નહિ જ રહે. આમાંથી વિશ્વયુદ્ધ ફાટી નીકળમાંગણી કરે છે કે બુધવાર, ૨૨ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ બપોરે
વાની પૂરી સંભાવના રહે છે. મહાયુદ્ધનું રણક્ષેત્ર જ માત્ર નહિ, પણ ૧૨-૩૦ વાગ્યે–ભારતીય સમય અનુસાર યુદ્ધ વિરામ બન્ને દેશો જાહેર કરે તથા બન્ને દેશોની સરકારોને અનુરોધ કરે છે કે
શીત યુદ્ધના પ્યાદા પણ જો ભારત તથા પાકિસ્તાન બનશે તે
આપણા હાલ વિયેટ-નામથી પણ વધારે ખરાબ થઈ શકે છે. આ ત્યાર બાદ પોતપોતાની સેનાને ૫ ઓગસ્ટ, ૧૯૬૫ની
બધું ધ્યાનમાં લેતાં અત્યંત આવશ્યક છે કે વિદ્યાતિશિધ યુદ્ધપૂર્વની સ્થિતિ ઉપર લઈ આવે. '
વિરામ થઈ જાય. (ખ) સીકયુરીટી કાઉન્સીલ મહામંત્રીને પ્રાર્થના કરે છે કે
યુદ્ધ સંબંધમાં આપણી નીતિ યુદ્ધબંધી તથા લશ્કરોને પૂર્વ સ્થિતિમાં લાવવાની સમુચિત દેખરેખ
એ સ્પષ્ટ છે કે આ યુદ્ધ પાકિસ્તાન તરફથી ભારત ઉપર લાદવામાં તથા વ્યવસ્થા કરવામાં પૂરી સહાયતા આપે.
| આવ્યું છે. ચીન જો આ વખતે ભારત ઉ ર આક્રમણ કરશે તે* (ગ) સીકયોરીટી કાઉન્સીલ અન્ય રાષ્ટ્રોને પ્રાર્થના કરે છે કે તેમાંના કોઈ એવું કાર્ય ન કરે કે જેથી સ્થિતિ વધારે બગડે.
' $ આ પુસ્તિકા સપ્ટેમ્બરની મધ્યમાં પ્રકટ કરવામાં આવેલી છે
જ્યારે ચીનનું ભારત ઉપર આક્રમણ અત્યન્ત સંભવિત હતું અને ૨૩મી ' (ઘ) સીકયોરીટી કાઉન્સીલ કરાવે છે કે કાઉન્સીલના ૬ સપ્ટે.
સપ્ટેમ્બરને ઉભય દેશોએ સ્વીકારેલે શસ્ત્ર-વિરામ જાહેર થયે નહે. બરના ૨૧૦મા ઠરાવના ક્રિયાત્મક એવા પહેલા પરિચ્છેદને જેવો
ભાવના રહે છે.
મૂલ્યોની
સંભાવના રહે છે તે જ
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮
એ બરાબર સ્પષ્ટ થઈ “જશે કે આ બન્ને દેશનું ભારત વિરૂદ્ધનું સંયુકત કાવતરું હતું. આમ હોવાથી આપણી નીતિ કેવળ યુદ્ધ વિરોધની હોઈ શકતી નથી. એમ છતાં પણ અહિંસક શાન્તિ-સૈનિકના નાતે આપણે સીધા યુદ્ધ પ્રયાસામાં સામેલ પણ થઈ શકતા નથી. એક બીજી બાબત પણ સ્પષ્ટ છે કે વિદેશી આક્રમણન અહિંસક પ્રતિકાર કેવી રીતે કરવામાં આવે તેનું કોઈ સ્પષ્ટ દર્શન આપણી સામે નથી. આ અવસ્થામાં આપણી. નીતિ નીચે મુજ બની રહેશે:
સુર વા
(ક) દેશની જનતાનું નીતિ-ૌર્ય ટકી રહે તેનો પ્રયત્ન કરવા. (ખ) દેશમાં અશાન્તિ ન થાય તેની સાવધાની રાખવી, (ગ) સીમા-ક્ષેત્રામાં સેવાકાર્ય; જેથી,
(૧) ત્યાંની જનતાના નીતિધૈર્ય ટકી રહે,
(૨) અહિંસક પ્રતિકારની શકિત સંગઠિત બને. (૩) વૈરભાવ ન વધે, જેથી સમાધાની થતાં ભાતૃભાવ વધાવામાં અનુકુળતા રહે.
(ઘ) ગ્રામદાન આદિ કાર્યક્રમ દ્વારા અહિંસક સંરક્ષણના કાર્યક્રમની બુનિયાદ રાખવામાં આવે.
સમાધાન માટે તૈયાર રહેવું
વિશ્વના ઈતિહાસના અનુભવ છે કે યુદ્ધ વડે કોઈ પણ સમસ્યાનું સમાધાન થતું નથી. અને ભારત-પાકિસ્તાન વચ્ચેનો ઝગડો તો બે ભાઈઓ વચ્ચેનો કૌટુંબિક ઝગડો છે. આમ હોવાથી દરેક સમજદાર આદમી પણ એમ જ ઈચ્છવાના કે જલ્દિી પ્રત્યક્ષ યુદ્ધ-વિરામ થાય અને પછીની વાટાઘાટનું પરિણામ ન્યાયમુકત સમાધાનમાં આવે. આ વિષયમાં આટલું ધ્યાનમાં રાખવામાં આવે કે –
(ક) કમજોર થયા પહેલાં સમાધાન કરવું બન્ને પક્ષના માટે ઈચ્છવાયોગ્ય છે. કારણ કે કોઈ પણ પક્ષની કમજોરીના કારણે તેના ઉપર બળજબરીથી સમાધાનની શર્તો લાદવા જતાં નવા સંઘર્ષનાં બી વાવવામાં આવે છે.
(ખ) યુદ્ધ-વિરામની સાથે કદાચ આજ ને આજ આપણે સમસ્યાનાં ઉકેલની કોઈ શર્તને જોડીએ નહિ, પણ યુદ્ધ-વિરામ થવાથી ભવિષ્યમાં સમસ્યાના ઉભયસંમત ઉકેલના માર્ગ ખુલી શકે છે.
(ગ) વિશ્વના અધિકાંશ, વિચારકો સંધિના પક્ષમાં છે, જે પક્ષ રામાધાન માટે અધિક સક્રિયતા દેખાડશે, તે પક્ષ અન્ય રાષ્ટ્રોનું અધિક સમર્થન પામશે.
(ઘ) સમાધાન કરવાના ઉત્સાહમાં મૂળ તત્વો સાથે બાંધછેડ કરવી ન ઘટે, કારણ કે યુદ્ધ-વિરામના તાત્કાલિક લાભમાં ભવિષ્યમાં મોટા યુદ્ધનાં બી વાવવાનું પણ જોખમ રહેલું છે. (ત્યાર બાદ ‘શાન્તિસેના શું કરશે?” તથા ‘શાન્તિ સેના સમિતિ. સર્વોદય મંડળ, જિલ્લાસંગઠ્ઠન તથા શાન્તિકેન્દ્ર શું કરે' એ મથાળા નીચે તે તે સંસ્થાએના વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને વિગતવાર સૂચનાઓ આ પુસ્તિકામાં કરવામાં આવી છે, જે અહિં આપવાની જરૂર નથી. અન્તમાં નીચે મુજબ ઉપસંહાર કરવામાં આવ્યો છે. .
ઉપસંહાર
આજની પરિસ્થિતિમાં આપણા શાન્તિ-સૈનિકો ઉપર એક વિશેષ જવાબદારી આવી છે. આપણે આ યુદ્ધના વાતાવરણને બદલીને સ્થાયી અને ન્યાયસંગત શાન્તિ પેદા કરવી છે. આજે જ્યારે ચારે બાજુ સેનાવાદના રૂવાબ વધી રહ્યો છે ત્યારે તેને વિરોધ ન કરતાં, દેશની સામાન્ય નાગરિકોની શકિત જગાડવી છે, જે શકિત અહિંસક શકિત જ હોઈ શકે છે. આપણી મર્યાદિત શકિતઓ આજની પરિસ્થિતિમાં પેદા થનારા હરેક પ્રકારના કાર્યક્રમમાં લાગુ ન કરતાં, શાન્તિરક્ષા અને શાન્તિ-નિર્માણની પ્રવૃત્તિઓમાં આપણી શકિત કેન્દ્રિત કરવી ઘટે. ભાવી પ્રજા આપણા માટે ભલે એમ કહે કે આપણે આપણા પ્રયાસામાં અસલ રહ્યા, પણ કોઈ આપણા માટે એમ ન કહે કે આપણે પ્રયાસ પણ નહોતો કર્યો.
નારાયણ દેસાઈ
અખિલ ભારત શાંતિ-સેના મંડળ
રાધાકૃષ્ણ સર્વસેવાસંઘ
તા. ૧૬-૧૦
પ્રકીર્ણ નોંધ
ભારત - પાકિસ્તાન સંઘર્ષ અંગે સર્વ સેવા સંઘ અને શાંતિસેના નીતિ
મંડળની
જે પુસ્તિકાનો ઉપર અનુવાદ આપવામાં આવ્યો છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ—પરિસ્થિતિ અંગે સર્વ સેવા સંઘ અને શાંતિસેના મંડળની નીતિ શું હશે તે અંગેનું નિરૂપણ કરતાં જણાવવામાં આવ્યું છે કે “એ સ્પષ્ટ છે કે આ યુદ્ધ પાકિ સ્તાન તરફ્થી ભારત ઉપર લાદવામાં આવ્યું છે. ... આમ હોવાથી આપણી નીતિ કેવળ યુદ્ધવિરોધની હોઈ શકતી નથી. એમ છતાં પણ અહિંસક શાંતિ–સૈનિકના નાતે આપણે સીધા યુદ્ધપ્રયાસોમાં શરીક પણ—સામેલ પણથઈ શકતા નથી. એક બીજી બાબત પણ સ્પષ્ટ છે કે વિદેશી આક્રમણનો અહિંસક પ્રતીકાર કેવી રીતે કરવામાં આવે તેનું કોઈ સ્પષ્ટ દર્શન આપણી પાસે નથી.” આમ જણાવીને દેશની જનતામાં નીતિધૈર્ય ટકી રહે, દેશમાં અશાંતિ ન થાય અને સીમા ક્ષેત્રમાં વસતી જનતાની પણ ધૃતિ જળવાઈ રહે એવાં કેટલાંક કાર્યા હાથ ધરવાના શાંતિ-સૈનિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ નીતિનિરૂપણમાં એક બાજુએથી વર્તમાન યુદ્ધનો વિરોધ નહિ કરવાનું સૂચવવામાં આવ્યું છે અને બીજી બાજુએ અહિંસાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સીધા યુદ્ધપ્રયાસોમાં ભાગ નહિ લેવાનું કહેવામાં આવ્યું છે. આ કાંઈક પરસ્પરવિરોધી વાત જેવું લાગે છે, વળી શાંતિસૈનિક માટે સીધા યુદ્ધપ્રયાસામાં ભાગ લેવાના પ્રશ્ન જ ઉપ સ્થિત થતા નથી. એમ છતાં તેમના અંગે આવું કઢંગું વિધાન કરવાની જરૂર શું હતી તે સમજાતું નથી. આ રીતે આ નીતિનિરૂપણ એક પ્રકારની સંભ્રાન્ત વિચારણા ઉપર આધારિત હોય એમ જણાય છે,
વસ્તુત: પાકિસતાનનું ભારત ઉપરનું આક્રમણ ભારત માટે એક મેટું સામુદાયિક અનિષ્ટ પેદા થયું છે અને તેના મુકાબલા ભારતના પ્રજાજનોએ કરવા જ જોઈએ. એ વિષે બે મત છે જ નહિ. હવે આ મુકાબલા એટલે કે સામુદાયિક પ્રતીકાર બે રીતના કલ્પી શકાય : અહિંસક અને હિંસક. અહિંસક એવા સામુદાયિક પ્રતીકાર આપણને સૂઝતા નથી એટલે કે આપણા પૂરતા શકય નથી. તો પછી આજના સામુદાયિક હિંસક પ્રતીકારમાં આપણે પોતપોતાની યોગ્યતા અને શકયતા પૂરતો સાથ આપવા જોઈએ એ એક જ વિકલ્પ આપણને પ્રાપ્ત થાય છે. સશસ્ત્ર–સૈનિકના નાતે આ યુદ્ધમાં ભાગ લેતા જવાને સીધા યુદ્ધ - પ્રયાસમાં સાથ આપે. શાંતિ સૈનિકના નાતે અથવા તો એક સામાન્ય
નાગરિકના નાતે આ યુદ્ધમાં ભાગ લેતાં ભાઈ બહેનો પ્રસ્તુત પ્રતીકારને લગતી અને એમ છતાં સીધા યુદ્ધ પ્રયાસ સાથે સંબંધ નિહ ધરાવતી એવી સંરક્ષણાત્મક તથા ધૃતિરક્ષાલક્ષી અનેક પ્રવૃત્તિઓમાં સાથ આપે. આજના સર્વ સ્વીકૃત હિંસક પ્રતીકારની બાબતમાં અહિંસા શબ્દને અપ્રસ્તુત રીતે સંડોવીને પ્રજામાનસમાં સંભ્રમ કે વિભ્રમ પેદા કરવા તે યોગ્ય નથી,
એક બીજી બાબત: ઉપર જણાવેલ નીતિ યુદ્ધ અવિરોધની એટલે કે કેવળ નકારાત્મક છે, યારે તેમનામાંના જ એક શ્રી યુપ્રકાશ નારાયણ જે એટલા જ અહિંસાવાદી અને યુદ્ધ-વિરોધી છે તેમણે પેાતાના તા. ૧૯-૮-’૬૫ના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “ અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં ભારત સરકારનું કર્તવ્ય સ્પષ્ટ છે કે પાકિસ્તાન તરફથી ઊભા થયેલ આ ખતરાને પેાતાની પૂરેપૂરી શક્તિ સાથે ખાળવાનો પ્રયત્ન કરવા. આ ઉદ્દેશની પૂર્તિ માટે અત્યાર સુધીમાં જે પગલાં ભરવામાં આવ્યા છે તેનું હું પૂર્ણ સમર્થન કરૂં છું.” અને એ જ વિચાર અને વલણનું તેમના ૧૭-૯-’૬૫ ના નિવે દનમાં પુન: સમર્થન કરવામાં આવ્યું છે. જયપ્રકાશજીના આ સ્પષ્ટ
Page #205
--------------------------------------------------------------------------
________________
તા.૧૬-૧૦-૧૫
પ્રભુપ્ત જીવન
વલણને ધ્યાનમાં લઈને આજના ભારત - પાકિસ્તાન સંઘર્ષ અંગેના પરસ્પરવિરોધી દેખાતા, ઢીલા અને અન્ય જનોના મનમાં ગુંચવાડો પેદા કરતા વલણને સર્વ સેવા સંઘ અને શાંતિસેના માંડળની નીતિ ઘડનારા મિત્રા વધારે સુસંગત, સ્પષ્ટ અને સચોટ બનાવે એવી મારી તેમને નમ્ર પ્રાર્થના છે.
ઉપરની આલેાચના દ્રારા આપણે એમ સિદ્ધ કર્યું કે પાકિસ્તાનના અન્યાયભર્યા આક્રમણ સામે ભારત જે સંરક્ષણાત્મક પ્રતિક્રમણની નીતિ અખત્યાર કરી રહેલ છે તેમાં, સામુદાયિક અહિંસક પ્રતીકારના અભાવમાં, ભારતવાસી સૌ કોઈએ હિંસા - અહિંસાના ગુંચવાડામાં ન પડતાં બને તેટલા સક્રિય સાથ આપવા જોઈએ. આ વ્યાપક વિધાનમાં માત્ર એક અપવાદ સ્વીકારવા જરૂરી લાગે છે અને તે એવી વ્યકિતઓ અંગે કે જેમને મન પૂર્વ સંસ્કારોના કારણે, ઊંડી ધાર્મિક માન્યતાના કારણે અથવા તેા સુદઢ અહિંસાનિષ્ઠાના કારણે માનવહત્યા સંર્વ. કોઈ સંયોગામાં અત્યન્ત નિષિદ્ધ અને લગભગ અશકય જેવી છે, અને તે કારણે જેમના માટે સીધા યુદ્ધપ્રયત્નોમાં ભાગ લેવાનું શકય નથી. આવી વ્યકિતઓ ભલે યુવાન અને સશકત હોય તો પણ તેમને સીધા યુદ્ધ - પ્રયત્નોમાં ભાગ લેવાની ફરજથી મુકત રાખવી ઘટે. આમ છતાં પણ, આજે અનિવાર્ય બનેલા સામુ-. દાયિક સંરક્ષણાત્મક પ્રતીકારની પરિસ્થિતિમાં, આવી વ્યકિતઓએ સીધા યુદ્ધપ્રયત્નોથી ઈતર એવી અનેક પૂરક પ્રવૃત્તિઓ જેમકે પ્રજાનું સંરક્ષણ, શાંતિ તેમ જ કૃતિની રક્ષા, સુશ્રુષા, સારસંભાળ, નિરાાિતાનું ધારણ પોષણ વગેર—આવી પૂરક પ્રવૃત્તિઓમાં પોતાથી બનતો સાથ તેમ જ સહકાર આપવે જ જોઈએ. આજના રાષ્ટ્રવ્યાપી યુદ્ધસંકટમાં અહિંસાના ઓઠા નીચે કેવળ નિષ્ક્રિય બની બેસવાના કોઈને પણ અધિકાર હોઈ ન જ શકે. આપણાં સનાતનું જીવનમૂલ્યો ન ભુલીએ!
રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પૂર્વ યુરોપ અને ઈથીપિયાના બે એક અઠવાડિયાના પ્રવાસે જઈ રહ્યા હતા તેના આગલા દિવસની સાંજે દિલ્હી ખાતેના ઑલ ઇન્ડિયા રેડિઓ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સંદેશા દ્વારા, ચાલુ ઑકટોબર માસની બીજી તારીખે ગાંધીજીના જન્મ દિવસ હતા તેને અનુલક્ષીને, જે જુવાને એ આપણા દેશના રક્ષણાર્થે પેાતાના પ્રાણની આહુતિ આપી હતી અને જેઓ ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના કારણે ઘાયલ થયા હતા તેમના સ્મરણમાં પૂજા ઉપાસનાના સર્વ ધાર્મિક કે સ્થળાએ સામુદાયિક પ્રાર્થના યોજવા રાષ્ટ્રપતિએ અનુરોધ કર્યો હતો અને વિશેષમાં જણાવ્યું હતું કે “આપણે આ દિવસે થેડી ઘડી માટે યુદ્ધના ધમધમાટ અને તાપાની ગર્જનાથી અળગા બનવું જોઈએ. અંતર્મુખ બનીને અદ્યતન પરિસ્થિતિ અને તેમાંથી માનવીના ઉત્થાનની – સામુદાયિક સુધારણાની - શક્યતાઓ વિષે ચિંતન કરવું જોઈએ. આપણને એ બાબતનું સ્મરણ રહે કે ભારતને મહાન આદર્શ આધ્યાત્મિક મેાક્ષને અને માનવ સમાજ્યાપી પ્રેમ અને મૈત્રીના છે, આજની દુનિયાને ચોતરફથી આવરી રહેલી દ્રોપમન્સુરની આંધીના દબાણને વશ થઈને આપણા આદર્શો અને ભાવનાઓને આપણે બૂઝાવા દેવા ન જોઈએ. આપણે આત્મવિજય અને સ્વાર્પણ વડે આ આદર્શને પહોંચી વળવાના પ્રયત્ન કરવા જોઈએ. આપણે હિન્દુ, મુસલમાનો, શિખા, બૌદ્ધો, ખ્રિસ્તીઓ, યહુદીઓ અને પારસીઓ વચ્ચે ભય કે દબાણ વડૅ નહિ, ઉદાસીનતા કે ઉપેક્ષા વર્ડ નહિ, પણ સક્રિય સહકાર દ્વારા સંવાદિતા સાધીને એકતા સ્થાપિત કરવા, સુદઢ કરવા પ્રયત્ન કરવા જોઈએ. એ દિવસ માટે આપણે પ્રાર્થના કરીએ અને ક્રિયાશીલ બનીએ કે જ્યારે સર્વ રાષ્ટ્રોના અને સર્વ સંપ્રદાયના માનવીઓ શાંતિ અને સદ્ભાવપૂર્વક અને સગાં ભાઈ - બહેનો માફક હળી મળીને સાથે રહેતા 'થાય.
(al
૧૯
“હું” આશા રાખું છું કે અને ઈચ્છું છું કે ‘આ ઑકટોબરની બીજી તારીખને પ્રાર્થના અને શુભસ્મરણના દિન તરીકે આપણે મનાવીએ અને ઉજવીએ.”
:
શાસ્ત્રીજીનું દિલ કેમ ભરાઈ આવ્યું?
તા. ૮-૧૦-૯૬૫ના રોજ ભારતના મહામમાંત્યુ લાલબહીદુર શાસ્ત્રીને એક પત્રના પ્રતિનિધિએ અનેક પ્રશ્નોમાં એક પ્રશ્ન નીચે મુજબ પૂછ્યા હતા :–
પ્રશ્ન : મારો છેલ્લો પ્રશ્ન. શાસ્રીજી જરાક અંગત જેવા છે. અમારા વાંચવામાં આવેલું કે વર્તમાન યુદ્ધી કટોકટીની ક્ષણે આપ લોકસભામાં એકદમ લાગણીવશ બની ગયા હતા, ત્રાપનું દિલ ભરાઈ આવ્યું હતું અને ડુસકા ભરવા લાગ્યા હતા. આ અંગે કેટલાક બ્રિટિશ અને અમેરિકન છાપાવાળાઓએ ખેવી ટીકા કરી હતી કે આપે એમ કર્યું, કારણ કે આપ યુદ્ધવિરામને આદેશ આપવા ઈચ્છતા નહાતા. આમાં શું સત્ય છે તે આપની પાસેથી હું જાણવા ઈચ્છું છું.
ઉત્તર : પાર્લામેન્ટમાં એ દિવસે લાગણી વડે મ દિલ ભરાઈ આવ્યું હતું એ તદન સાચું છે, પણ તેને આપણા વિજય સાથે અથવા તો શસ્ત્રવિરામને સાંમતિ આપવા સાથે જે સંમતિ એ વખતે સ્વેચ્છા પૂર્વક પાઈ પણ ચૂકી હતી – કા જ સંબંધ નહેતા. એ કટોકટીની ઘડિએ મારૂં દિલ ભરાઈ આવ્યું તેનું કારણ એ હતું કે એ સમયે આપણા જવાનોની—મૃત તેમ જ જીવંત બન્નેની- દેશાભિમાન, શૌર્ય, હિંમત અને આત્મબલિદાનની મૃત મારી આંખ સામે તરવરી રહી હતી. જે શહેરો ઉપર પાકિસ્તાની બાંબગાઇઓને વરસાદ વરસાવવામાં આવ્યા હતા એ અમૃતસર જમ્મૂ અને બીજાં શહેરોની નાગરિક વસ્તી ઉપર આ યુદ્ધ જે રુણાજનક હારત સરજી હતી તેના વિચાર કરતા હતા. દેશાભિમાનની પરિભાષામાં યુદ્ધની કોઈ ઉપ યુક્તતા હશે, પણ તેમાં નિર્દોષ માનવીઓના ભાગે આવેલા ભયંકર યાતનાઓ અન્તર્ગત થયેલી છે.
ત્યાર બાદ મેં ઈપિતાલાની મુલાકાત લીધી છે. અહીં યુદ્ધે સરજેલું બીજું જ ચિત્ર - યાતના અને ગૌરવનું – મે નિહાળ્યું આ જવાના જેટલા યુદ્ધક્ષેત્ર ઉપર તેટલા જ ઇસ્પિતાલના બીછાના ઉપર શિસ્તબદ્ધ સૈનિકોની માફક વતી રહ્યા હતા. ન મે કોઈને રડતા જોયા, ન મેં કોઈને આંસુ સારતા જોયા, પણ મને માત્ર વિલક્ષણ ધૃતિ અને શિસ્તબદ્ધતાનાં દર્શન થયાં.
પ્રશ્ન : શાસ્ત્રીજી એ બરોબર છે. પ્રજાએ આામાંથી શું બધ લેવાના છે?
ઉત્તર : મારે કહેવું જોઈએ કે આપણા લશ્કરી દળના અધિ કારીઓએ અને જવાનોએ આખા રાષ્ટ્ર ઉપર એક એવા દાખલા બેસાડયો છે કે જેણે આપણા દેશબંધુઓના દિલમાં ક્રાંતિ પેદા કરી છે . “ આપના દેશ કે લિયે કરેગે યા મરેંગે" એ લોકનારાના ખરો અર્થ શું છે તેનું તેમણે આપણને પુરૂં ભાન કરાવ્યું છે, અને આ દેશાભિમાનના, નિર્ભયતાના, શિસ્તબદ્ધતાના અને એક તાને ભાવ ભારતના પ્રત્યેક નાગરિકને પ્રેણા આપે છે. આપણા. સશસ્ત્ર દળાએ દોરવણી આપી છે. લોકોએ તેમના પ્રેરક દષ્ટાંતને અનુસરવું ઘટે. ”
પશુબલિના વિરોધમાં કલકત્તા ખાતે યોજાયી પતિમભા
ક્લકા ખાતે તા. ૮-૮-૬૫ના રોજ મુ‚િ સન્તબાલજીની સાનિધ્યમાં તથા ડૉ. ત્રિપુરારિ ચક્રવતીની અધ્યક્ષતામાં પશુબલિનિષેધક સમિતિ દ્વારા, કલકત્તામાં વસતા ખ્યાતનામ પંડિતાની એક સભા યોજવામાં આવી હતી. આ સભાના સ્વાગતાધ્યક્ષ શ્રીમતી
Page #206
--------------------------------------------------------------------------
________________
R
જીર્
ચિત્રિતાદેવી હતાં. આ સભામાં દેવદેવીઓ સમક્ષ અપાતા પશુબલિ સંબંધમાં વિવેચના થયાં હતાં. મોટા ભાગનાં વિવેચન પશુબલિ વિરૂદ્ધનાં હતાં, પણ એમાં એક પંડિત એવા પણ હતા કે જેમણે પશુબલિનું ધર્મશાસ્ત્રોના ઉલ્લેખપૂર્વક જોરદાર સમર્થન કર્યું હતું. આ સર્વ ચર્ચાવિચારણાને ઉપસંહાર કરતાં મુનિશ્રી' 'સતબાલજીએ જણાવ્યું હતું કે “આ વિષયમાં ખરી રીતે હૃદયપરિવર્તનની જરૂર છે, એ પરિવર્તન માટે જિજ્ઞાસાની ઘણી જરૂર છે. જયાં જિજ્ઞાસા ન હોય ત્યાં હૃદયપરિવર્તન શી રીતે થઈ શકે? જે લોકો શાસ્ત્રથી પશુબિલ સિદ્ધ કરતા હાય છે તેમનામાં જિજ્ઞાસા ન હાર્યે તે તેમને ગમે તેટલા શાસ્ત્રાર્થથી પણ સંતોષ થવાના નથી. આપણે એવી પંડિતસભા પણ યોજવાનું વિચારી શકીએ અને તેમાં શાસ્ત્રની દષ્ટિએ આ પ્રશ્નની ચર્ચા કરવા પં. રમાકાન્ત શાસ્ત્રી, વગેરે તૈયાર જ છે. પરંતુ એકાન્ત પૂર્વગ્રહ હોય તો તેમાં વિતંડાવાદ અને કટુતા સિવાય બીજું કશું પરિણામ આવવા સંભવ નથી. ખરૂં જોતાં સત્વગુણપ્રધાન લોકો માટે. હૃદયપરિવર્તનની પ્રક્રિયા કારગત થઈ શકે છે. જે લોકો રો ગુણી અને તમેગુણી છે તેમને બદલવા માટે તેમના ઉપર સામાજિક દબાણ અને કાયદાદ્રારા રાજકીય દબાણ એ બન્નેની જરૂર છે. ઘણા વિદ્વાનો અને પંડિતાના પશુબલિવિરોધમાં અભિપ્રાયા મળ્યા છે, જેમાં એક ખબર એ પણ મળ્યા છે કે, હમણાં પહેલી ઑગસ્ટે કાલી માતાના મંદિર ઉપર, જે વીજળી પડી તે અમંગળ સૂચવે છે અને તે એમ સૂચવે છે કે હવે પશુબિલ દેવીને પસંદ નથી; તે અનિષ્ટસૂચક છે અને એને બંધ કરવું જોઈએ. આશા છે કે આપણા પ્રયત્નો સફળ થશે.”
**
આ પંડિતસભામાં નીચે મુજબના ઠરાવ પસાર થયા હતા:“મુનિશ્રી સંતબાલજી મહારાજના સાન્નિધ્યમાં અને ડા. ત્રિપુરારિચક્રવર્તીની અધ્યક્ષતામાં કચ્છી જૈન ભવનમાં પશુબનિષેધક સમિતિ દ્વારા આયોજિત આ પંડિતસભા ધર્મના નામે દેવદેવીની આગળ થતાં પશુબલિદાના પ્રતિ તીવ્ર અંતરવેદના પ્રગટ કરે છે. દરેક ધર્મ માનવજાતિને અહિંસા તરફ પ્રેરે છે. દરેક ધર્મમાં દેવદેવીની પૂજા અને સાત્વિકતા વધારવા માટે છે, ઘટાડવા માટે નહીં. એટલે દેવદેવીની આગળ થતું પશુબલિ વિલંબ બંધ થયું જોઈએ. આ જ સંદર્ભમાં કાલીઘાટની સેવાયત કમિટી અને ટેમ્પલ કમિટી અને એને લાગતાવળગતા ભાઈબહેનોને આ સભા હાર્દિક વિનંર્તી કરે છે કે તેઓ હવેથી જગજજનની કાલીમાતાના મન્દિરમાં દિવ્યતા વધારનાર સાત્ત્વિક બલિ જ ધરાવે. '
આ રીતે કલકત્તાના કાલીમાતાના મંદિરમાં વર્ષોથી ચાલી રહેલા પશુબિલને અટકાવવાને લગતા મુનિશ્રી સન્તબાલજીના પ્રયત્ન છેલ્લા `સવા દોઢ વર્ષથી એકસરખો ચાલુ છે. આ અનિષ્ટ રૂઢીને નાબૂદ કરવાનો આધાર, મુનિ સંતબાલજી જણાવે છે કે તે મુજબ, બંગાળીપ્રજાના હૃદયપરિવર્તન ઉપર રહેલા છે અને જે પ્રજા સદીઓથી માંસાહારી અને જે પ્રજા પશુબલિની પ્રક્રિયાને કંઈક કાળથી ધર્મ સાથે જોડતી આવી છે તેમના હૃદયનું પરિવર્તન કરવું અશકય નહિ તે અત્યંત મુશ્કેલ છે. તેમાં મુનિશ્રીને અંતિમ - સફળતા મળે કે નહિ એ જુદા પ્રશ્ન છે, પણ જે પ્રકારની તમન્ના અને તીવ્રતાથી તેઓ આ બાબતને લગતું આંદોલન ચલાવી રહ્યા છે, સમજાવટનું કાર્ય કરી રહ્યા છે, તેનું પરિણામ અનેક ભાઈ - બહેનોને -પશુબલિથી વિમુખ બનાવવામાં આવી રહ્યું છે એમાં કોઈ શક નથી અને આ માટે તેમને જરૂર ધન્યવાદ ઘટે છે. આખરે અનિષ્ટ દૂર થવાનું હશે તો તે આમજનતાનાં મોટા પાયાના વિચારપરિવર્ત નથી જ થવાનું છે. તે આ ધ્યેય સિદ્ધ કરવા માટે મુનિ સંતબાલજી સૂચવે છે તેમ હાલના તબક્કે – જ્યાં સુધી મોટા પાયાનું મતપરિવર્તન ન થાય ત્યાઁ સુધી કાયદાનું અવલંબન લેવાનો વિચાર કરવામાં ન આવે એ ખાસ જરૂરી છે, કારણ કે આમ કરવા જતાં નવા સંઘર્ષ પેદા થાય છે, આવા કાયદાને અમલી બનાવી શકાતા નથી અને જે ધાર્મિક અનિષ્ટની જડ નાબૂદ કરવા માંગતા હોઈએ તે જડ વધારે ઊંડી પેસે છે અને પરિણામે રોકવા ધારેલા 1 અનર્થને વધારે ઉત્તેજન મળે છે.
નન
તા. ૧૬-૧૭મ
અને એ પણ જણાવવું જરૂરી છે કે માતાજીના મંદિર ઉપર વીજળી. પડવાને પશુબલિ સંબંધમાં માતાજીની ઈચ્છા સાથે જોડવી એલોકોના ભેાળપણનો ખોટો લાભ ઉઠાવવા બરાબર છે. આવી ઘટનાના એમ પણ અર્થ બેસાડી શકાય કે આવી ઘટના પશુબલિ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલન સામે માતાજીને કોપ દર્શાવે છે. આવી દલીલો કરવાથી બે ઘડી સામાન્ય લોકો ભાળવાય, પણ સમજુ લોકો આથી કદિ પણ છેતરાતા નથી. આ વિષયમાં ખરો માર્ગ લોકોના દિલમાં કરુણા જાગૃત કરવાના અને તેમની બુદ્ધિમાં ધર્મને લગતી સાચી સમજણ પેદા કરવાના છે. જ્યારે તેમનામાં કરુણા અને વિવેક પૂરા પ્રમાણમાં જાગૃત થશે ત્યારે પશુબલિ જેવી અધર્મમય અને ક્રૂરતાભરી રૂઢિઓ એક દિવસ પણ નભી નહિ શકે. અનાજનું ઉત્પાદન
પરમાનંદ
(તા. ૫-૧૦-૧૯૬૫ ની રાત્રે આકાશવાણી મુંબઈ કેન્દ્ર ઉપરથી પ્રસારિત કરવામાં આવેલ વાર્તાલાપ ઑલ ઈન્ડિયા રેડિયોની અનુમતિપૂર્વક નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી )
અનાજનું ઉત્પાદન વધારવાનું સૂત્ર, વિદેશી શાસન હતું ત્યારે, ખૂબ સાંભળ્યું અને આજે સ્વતંત્ર ભારતમાં પણ એનું એ જ સુત્ર ” વખતોવખત સાંભળવામાં આવે છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે અનાજની અછતનું ભયંકર પરિણામ પણ આપણા દેશે ભાગવ્યું છે. ઈતિહાસકારો લખે છે કે એ વખતે એકલા બંગાળ ઈલાકામાં જ લાખો લોકો ભૂખના માર્યા મૃત્યુને શરણ થયા હતા. આજે જ્યારે ચોમેરથી યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે અને દેશના દુશ્મના એની મેલી મુરાદ બર લાવવા માટે તરેહ તરેહના પડ્યા ગાઠવી રહ્યાં છે ત્યારે અનાજની અછતનો પ્રશ્ન આપણી સંરક્ષણ હરોળની એક નબળી કડી જેવા બની રહ્યો છે,
આપણા દેશ ખેતીપ્રધાન દેશ ગણાતા હોવા છતાં અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી નથી એ હકીકતના સૌ કોઈ સ્વીકાર કરે છે અને તેથી જ અનાજના પ્રશ્નને આપણે રાષ્ટ્રના પ્રાણપ્રશ્ન ગણ્યો છે.
અનાજના પ્રશ્નની આ પ્રકારની ગંભીરતા સમજીને દેશની સરકારે તેના ઉકેલ માટે કેટલાક નાના મોટા પ્રયત્નો કર્યા છે, છતાં તેમાં જોઈએ તેટલી સફળતા પ્રાપ્ત થઈ નથી.
' અને આજે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના અઢારમે વર્ષે પણ આપણા સ્વામાનપ્રિય રાષ્ટ્રને મુઠ્ઠી ધાન માટે પરદેશ તરફ આશાભરી મીટ માંડવી પડે છે.
પરદેશેામાંથી મેળવેલી મદદ પછી પણ પૂરી ખાધ પૂરાતી નથી, મૂળ પ્રશ્ન ઉકેલાતા નથી ત્યારે કેટલાકો દેશમાં વધતા જતા વસ્તી-~~ વધારાને અનાજની અછતનું એક કારણ ગણાવે છે. આ વાત થાડા અંશે સાચી છે, પણ ફકત વસ્તીવધારો રોકવાથી જ અનાજની ખાધ પૂરાશે એમ માનવાને કંઈ જ કારણ નથી.
અનાજની અછતનું મૂળ કારણ તો એ છે કે વિદેશી શાસનકાળ દરમિયાન આપણા દેશની જમીનની યોગ્ય માવજત થઈ નથી, જેના લીધે જમીનના કસ ઉત્તરોત્તર ઓછા થતા રહ્યો છે. આપણી એક કહેવત છે કે – ખેડ, ખાતર અને પાણી, ધાનને લાવે તાણી.
આ કહેવત પ્રમાણે જોઈએ તે દેશની પરાધીનતા વખતે આપણાં દુર્બળ ખેડૂતો પાસે જમીન ખેડવાના પૂરતાં સાધનો જ નહોતાં રહ્યાં ત્યાં જમીનને ખાતર કે પૂરતું પાણી આપવાની વાત જ અશકય હતી.
આ વિષમ પરિસ્થિતિએ આપણને અકળાવ્યા છે અને સજાગ પણ કરી દીધા છે, અને તેથી જ જમીનને ફળદ્રુ ૫ અને સત્વવાન બનાવવાના તથા ખેડૂતોને ખેતીનાં સાધનો વગેરે બાબતમાં સંપન્ન બનાવવાની દિશામાં ચાક્કસ પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે જોઈશું કે આપણી પહેલી, બીજી અને ત્રીજી પંચવર્ષીય યોજનામાં આ બધી હકીકતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અનાજના ઉત્પાદનના માર્ગ સરળ બને અને ખેડૂતોને ખાતર, પાણી અને ખેતીનાં સાધના સહેલાઈથી મળે એ માટે નદીઓનાં નીર નાથીને દેશના જુદા જુદા ભાગમાં જળબંધો બાંધવામાં આવ્યા છે અને ત્યાંથી નહેરો વાટે ખેતરોમાં પાણી પહોંચાડાઈ રહ્યું છે. રસાયણીક
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૬૫
પ્રમુખ જીવન
૧
ખેતીનાં સાધનો વસાવવા માટે લોન તગાવી અને સહકારી બે કપાત કરાવી શક્યા છીએ. પણ જે અનાજને મૅચે નળાઈ બતાવીશું
આપણી એ જીત આપણી લાચારીમાં ફેરવાઈ જશે.
રોકડ ધિરાણાની રાહત પણ ખેડૂતોને અપાઈ રહી છે. આ બધાનું સુંદર પરિણામ વર્ષો વર્ષ વધતા જતા અનાજ ઉત્પાદનના આંકડા જાણી શકાય છે.
પરથી
આગળના વર્ષોના આંકડાઓ બાજુએ રાખીને ૧૯૬૪-૬૫ ના હિસાબી વર્ષના અનાજ ઉત્પાદનને જ ધ્યાનમાં લઈએ તે ગયું વર્ષ આપણા ખેતીના ઉત્પાદન માટે આશાજનક અને ઉત્સાહપ્રેરક બન્યું છે. ૧૯૬૪-૬૫ માં ફકત અનાજનું જ ઉત્પાદન આઠ કરોડ અને આઠ લાખ ટન થયું છે જ્યારે તે પહેલાંના ૧૯૬૩-૬૪માં તે આઠ કરોડ અને એક લાખ ટન પર હતું, તે પહેલાંનાં વર્ષોમાં તેનાથીય ઓછું હતું.
આ પ્રકારના ઉત્સાહથી પ્રેરાઈને ચાથી પંચવર્ષીય યોજનાને અંતે લગભગ બાર કરોડ ટન અનાજ ઉત્પાદન કરવાના લક્ષ્યાંક વિચારાઈ રહ્યો છે. અનાજનું ઉત્પાદન વધારવાના આવા સંકલ્પની સિદ્ધિ માટે સર્વના સહકારની આવશ્યકતા રહે છે.
ખેડૂતોનાં એક વર્ગના અને કેટલાક ખેડૂત હિતેચ્છુઓના એવા ખ્યાલ છે કે, ખેડૂતો અનાજનાં ઉત્પાદન માટે જે શ્રામ લે છે તેના પૂરા બદલા ખેડૂતોને મળતો નથી એટલે કે અનાજનાં યોગ્ય ભાવ ઉપજતા નથી. પરિણામે કેટલાક ખેડૂતો રોકડીઓ પાક લેવા તરફ વિશેષ વળ્યા છે. આ સ્વાભાવિકતાનો સ્વીકાર કરીને સરકારે અને સમાજે ખેડૂતોને હૈયાધારણ આપવી જોઈએ કે ખેડૂતોને તેનાં કામના યોગ્ય બદલા મળે તે રીતે અનાજનાં ભાવાનું ધારણ જળવાઈ રહેશે, સામાજિક ન્યાયના સિદ્ધાંતોને વરેલી સરકાર તેમ જ સમાજ પાસે ખેડૂતો આટલી અપેક્ષા રાખે તો તે અયોગ્ય નહિ ગણાય—અસ્થાને પણ નહિં લેખાય.
આ રીતે ખેડૂતોમાં વિશ્વાસ અને ઉત્સાહ પેદા કરીશું તા • અનાજનું વાવેતર જરૂર વધશે. ખેડૂતો પણ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવામાં પાછા નહિ પડે. પણ ખેડૂતોને સાચી પરિસ્થિતિની જાણ કરવાનું કામ કેવળ સરકારી અધિકારીઓ પર છેડવાનું નહિ પાલવે. તેની સાથેાસાથ નાગરિક સંરક્ષણ સમિતિ અને ગૃહરક્ષક દળનાં સભાસદો પણ જોડાય તે સારા પરિણામની વિશેષ આશા રહે છે.
આ તકે દેશના તમામ રાજકીય પક્ષના કાર્યકર ભાઈ-બહેનને પણ અપીલ કરવાની છે કે જેમ વિદેશી આક્રમણના સામના કરવા માટે આપણે સૌ ખભેખભા મીલાવીને કાર્ય કરીએ છીએ તેમ અનાજની અછતના પ્રશ્નને રાષ્ટ્રીય સંકટ ગણીને તેના મૂકાબલા કરવા માટે સંયુકત રીતે અને એક અવાજે પ્રયત્ન કરીશું તો દેશમાં નવી હવા નિર્માણ થશે. અનાજ ઉત્પાદકોમાં વિશેષ વિશ્વાસવાળુ વાતાવરણ પેદા કરી શકીશું. આ પ્રકારની આપણી બેવડી સંગઠનશકિત ભૂખમરાના દૈત્યને સંહારવાનું એક અમોધ શસ્ત્ર સર્જશે.
આંકડાશાસ્ત્રીઓ કહે છે કે દેશ સ્વતંત્ર થયા પછી સુતરાઉં કાપડનું ઉત્પાદન પહેલાના કરતાં દોઢ ગણુ વધ્યું છે. ખાદીનું વેચાણ લગભગ ત્રેવીસગણું વધ્યું છે. તેવી જ રીતે બીજી ચીજોના ઉત્પાદનક્ષેત્રે પણ ઠીક ઠીક પ્રગતિ કરી છે. જેના લીધે રાષ્ટ્રની સરાસરી આવકનાં પ્રમાણમાં પણ થોડો વધારો થયો છે.
દેશની આર્થિક પ્રગતિનું આ નાનકડું પણ સુંદર ચિત્ર ખૂબ આનંદદાયક છે. સરાસરી આવકનું પ્રમાણ વધી રહ્યું છે તે પણ સંતોધની વાત છે. છતાં એક વાત ન ભૂલીએ કે અનાજની બાબતમાં સ્વાવલંબી નહિ થઈએ ત્યાં લગી આ બધા પ્રકારના વધારાની અસર વિશાળ સમાજજીવન પર આછી વધતી થવાની છે, પછી ભલે તે ખેડૂત હાય, કામદાર હોય કે વ્યાપારી અને અધિકારી હાય અનાજની અછતના પ્રશ્ન સહુના જીવન સાથે સરખા જ સંકળાઈ રહેવાનો છે. એટલે જ આ અનાજસંકટના આપણે સહુએ સાથે મળીને સહુના પ્રબળ પુરુષાર્થથી પ્રતિકાર કરવાના છે.
ચીન અને પાકિસ્તાને આપણી શકિતની કસોટી કરી લીધી છે. રણમેદાનના મારચે દુશ્મનના દાંત ખાટા કરી. નાખનાર આપણા જવાનાના પરાક્રમ પર દેવતાઓએ પુષ્પ વર્ષાવ્યાં છે અને ભારતીય ઈતિહાસની શૌર્યગાથાઓમાં અનેક જવાંત પ્રકરણા ઉમેરાયાં છે. લડાઈના બીજે મોરચે નાગરિક સંગઠ્ઠન અને વ્યવસ્થિત સંઘશકિતનો સાક્ષાતકાર પણ આપણે આપણા દુશ્મનોને અને જગતના લોકોને
એવું ન બને એ માટે આપણે નિરધાર કરીએ કે અનાજનો સંગ્રહ કે બગાડ કરીશું નહિ, જનતાને વ્યાજબી ભાવે અનાજ મળે અને ખેડૂતોને વ્યાજબી ભાવે વેચવાનું પરવડે એ જાતની રાજ્યમાન્ય વ્યવસ્થામાં સાથ આપીશું. આટલું કરીશું તો ચોથી પંચવર્ષીય યોજ નામાં અનાજના ઉત્પાદન માટે વિચારાઈ રહેલા બાર કરોડ ટનના લક્ષ્યાંક વટાવી જતાં વાર નહિ લાગે. દેશના ખેડૂતોનો પુરુષાર્થ અને જનતાનો સહકાર અનાજનું આ રાષ્ટ્રીય સંકટ જરૂર દૂર કરશે એમાં લવલેશ શંકા નથી.
વિદેશીઓએ દેશની આઝાદીને પડકાર ફેક્યો ત્યારે દેશરક્ષ માટે શહીદ થઈ ગયેલા શહીદોની વીરગાથાઓ ભાતની ભાવી પેઢીને પ્રેરણા આપશે પણ વિદેશીઓએ ભારત પર આક્રુણ કર્યું ત્યારે લાખા ભારતવાસીએ અનાજ વગર ભૂખ્યા ટળવળીને મરી ગયા. એવા દુ:ખદ ઈતિહાસનું પુનરાવર્તન થશે તો તે આપણા માટે શરમજનક અને આપણી ભાવિ પેઢીને માટે અસહ્ય અને નીચું જોડાવનારૂ નીવડશે
ઈતિહાસકારોને આવું કંઈ શરમજનક આલેખવાનો પ્રસંગ ન મળે અને આપણી ભાવિ પેઢી ઉન્નત પુસ્તકે જગત સામે ઊભી રહી શકે એ માટે પણ આપણે લડાઈ પહેલા મોરચાની જેમ અનાજના સંકટના આ બીજે મારચે પણ વિજા પ્રાપ્ત કરવા છે. આપણે ઈચ્છીએ કે આપણા સર્વના સંયુકત સહકાર થી આપણા ખેડૂત બંધુએ આ બીજા મારચાની આગેવાની લે અને વિજ્યને વરી જગતના તાતનું બીરુદ શાભાવે. – જય હિંદ ! –ભાનુશંકર યાશિ
ભારતીય દર્શનનું મૂળ : સમન્વય
જિજ્ઞાસા અથવા તો એષાા માનય ચેતનાની સહજ વૃત્તિ છે. જીવન શું છે, જીવનનું લક્ષ્ય શું છે ના આવા પ્રશ્નો છે કે પ્રત્યેક ચેતનાશીલ માનવીના મમાં સદ કાળથી ઊઠતા આવ્યા છે. વિવેકી માનવે સતત સાધના, અનુશીલ્ડન તથા અનુભૂતિ દ્વારા આ પ્રશ્નોનું સમાધાન શોધવામ પોતાનું, જાતને લગભગ ખાઈ નાખી છે. તે ચિન્તનના પ્રતિળ રૂપે દર્શન પ્રાટ થયું છે. દર્શન બીજું કશું નથી, જીવનની વ્યા છે, વિશ્લેષણ છે, સત્યની શેાધ છે. સમસ્ત દર્શનનુ મૂળ બી છે દુ:ખના અભિધાતની અને સાચા સુખના લાભની આંકાડા. આ મૌલિક ધારણાની દૃષ્ટિએ વિભિન્ન દર્શનના ઉદ્ ગમમાં અન્તર નથી, તે ગેક છે. દર્શન કેવળ વિદ્રાનાના તથા વિચારકોના બૌદ્ધિક વ્યાપારનો વિષય નથી. એ તા વ્યકિત-વ્યકિતના જીવનથી સંબંધિત એક આવશ્યક પાસુ છે.
ભારતીય દર્શનાએ જેવી રીતે બહારના પક્ષની સુક્ષ્મતાપૂર્વ કની સમજણ સાધી છે, તેવી જ રીતે અન્તર પક્ષના પ પણ તથા અન્વેષણમાં પણ કંઈ કમીના રાખી નથી. ભારતીય વિચારધારાની ત્રિવેણી જૈન, વૈદિક તથા બૌદ્ધ—આ ત્રણ પ્રવાહામાં વહી છે સમન્વયની દૃષ્ટિથી જોવામાં આવે તે આપણને ત્રણેમાં અભેદ પ્રાપ્ત થાય છે. જ્યાં વૈદિક ઋષિ વિદ્યા અને અવિદ્યાની વિવેચના કરીને અવિદ્યાની હયતા અને વિદ્યાની ઉપાદેયતા દેખાડતાં દેખાડતાં બ્રહ્મસારૂના રસ્તા દેખાડૅ છે, જૈન તીર્થંકર આસ્રવ અને સંવર અર્થાત કર્મબંધ તથા કર્મનિરોધનું વિશ્લેષણ કરીને ખાત્મશુદ્ધિની પ્રેરણા દેતાં દેતાં નિર્વાણની વ્યાખ્યા કરે છે, ત્યાં બીજી બાજુને બૌદ્ધ આચાર્ય દુ:ખ, સમુદય, માર્ગ વગેરે આર્યસત્યાને પ્રસ્તુત કરીને જન્મમરણના સંસ્કારોથી છૂટવાની વાત કરે છે.
સંક્ષેપમાં કહીએ તો સર્વેએ આસકિત, લાલસા, દ્વેષ તથા લોભ જેવી વૃત્તિઓને બંધન કહ્યું છે અને તેથી મુકત થવાની દરેકે પ્રેરણા આપી છે. સૂક્ષ્મ દષ્ટિથી નિષ્પક્ષપણે વિચારવાવાળા માટે આમાં કોઈ ભેદ રહેતા નથી. ઉલટું ઘેરો સમન્વય, સામંજસ્ય તથા ઐકયનું સમર્થન પ્રાપ્ત થાય છે.
આચાર્ય તુલસી
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૨
✩
ખુલ્લું જીવન
પર્યુષણવ્યાખ્યાનમાળાની સમાલાચના
( ગતાંકથી ચાલુ )
જીવનના કોઈ પણ ક્ષેત્રનું નિરૂપણ કરીએ તો તેના મૂળમાં એક વ્યકિત)ના દ્વૈત (અન્ય, સમાજ) સાથેના સંબન્ધનો પ્રશ્ન રહ્યો છે. કેવળ વ્યક્તિના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે તા એ વૈયક્તિક વિકાસની માત્રા સમાજના હિતને પ્રતિકૂળ નીવડવાની કોટીએ પહોંચે, સામાજિક આર્થિક, રાજકીય ક્ષેત્રે તે આમ બનતું આવ્યું છે. સામે પક્ષે સમાજને જ પ્રાધાન્ય આપવામાં આવે તે તેના ભાર નીચે વ્યકિતને ચૂડાવું જ રહ્યું : આર્થિક, રાજકીય, સામાજિક ક્ષેત્રે આજે આ પરિસ્થિતિનાં ઉદાહરણા ઘણે સ્થળે જોઈ શકાય છે: ચીનની અત્યારની પરિસ્થિતિ એનું ઉગ્રતમ દષ્ટાંત છે. વ્યક્તિના વિકાસ અને સમાજના વિકાસ એક સાથે સાધવાની માળાશ આપે, અવકાશ આપે, પ્રેરણા આપે એ યોજનાએ જીવનદષ્ટિઉત્તમ ગણાય. અને વ્યકિતના કે સમાજને વિકાસ એટલે અધ્યાત્મનિષ્ઠ વિકાસ. ધવર્ધન વામન ધર્મના અનુસંધાનમાં જ અર્થ અને કામનું પરિશીલન. જે પ્રજા બાહ્ય સાધન-સંપત્તિની સમૃદ્ધિમાં રાચતી હોય, પણ જેના પ્રજાજનમાં માનવતાના-અધ્યાત્મના-ગુણની ઉપેક્ષા કરાઈ હોય તે પ્રજા સાચા વિકાસને માર્ગે નથી એ દેખીતું છે. સમૃદ્ધિની વચ્ચે ખાલીખમ લાગતાં અને ખાલીપણાના ભારથી ગુંગળાતાં માનવહૃદયો આજની દુનિયાને અજાણ્યાં નથી.
આ જ વાત બીજી રીતે મૂકીએ તે‚ Man makes the age or the age makes the man-પરિસ્થિતિ માનવને સજે છે કે માનવ પરિસ્થિતિને સર્જે છે એ જ મુખ્ય પ્રશ્ન છે.સામાન્ય માનવી ભલે પરિસ્થિતિને વશ બની અસહાય જેવી સ્થિતિ ભાગવતા હોય: છતાં તેના જીવનમાં પણ કોઈકવાર કોઈક પ્રસંગ એવા આવતો હોય છે જ્યારે તે પેાતાના દઢનિશ્ચય અને પ્રયત્ન ઉપર જ આધાર રાખીને પરિસ્થિતિમાં સર્વથા પરિવર્તન નહીં તા પણ થાડે ઘણે અંશે ફેરફાર આણવા સમર્થ બને છે. મહામાનવ–લોકોત્તર શકિતશાળી માનવની મહત્તા જે આ કારણે છે. તેઓ પોતાનાં દર્શન અને પ્રવૃત્તિને બળે પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન પણ આણી શકે છે. આજે રાજકીય કે સામાજિક ક્ષેત્રે આવાં ઉદાહરણા સંખ્યાબંધ મળે છે. પણ આધ્યાત્મિક ક્ષેત્રે પણ અનન્ય સામાન્ય સામર્થ્યવાળી વ્યકિતઓ પણ આપણી વચ્ચે વસતી રહી છે અને માનવ-જીવનને સાચા વિકાસને માર્ગે વાળી રહી છે. એનાં દૃષ્ટાન્તા સ્વાંમી રંગનાાનંદજીના ‘શ્રી રામકૃષ્ણ પરમહંસે આપેલા આધ્યાત્મિક વારસો' વિષેના વ્યાખ્યાનમાં, પરિવ્રાજિકા આત્મપ્રાણાનાં ‘શ્રી રામકૃષ્ણ પરમહંસની જીવનસાધના’ અને ‘શ્રી મા શારદામણિદેવી’ વિષેનાં, વ્યાખ્યાનોમાં અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ‘આલ્બર્ટ સ્વાઈત્ઝર' વિષેના વ્યાખ્યાનમાં મળી રહ્યાં હતાં.
• સ્વામીશ્રી રંગનાથાનન્દજીએ આરંભમાં (અને આગલા દિવસના પ્રવચનમાં પણ) જણાવ્યું હતું કે ભૌતિક વિજ્ઞાન જેમ Science of the outside world' બાહ્ય જગતનું શાસ્ત્ર છે તેમ ધર્મ Science of the inside world' આન્તર જગતનું શાસ્ત્ર છે. ધર્મનું સાચું સ્વરૂપ આ દષ્ટિમાં સમાયેલું છે. સ્વામી રામકૃષ્ણના જીવનના પ્રસંગોના ઉલ્લેખ કરતાં કરતાં તેમણે સ્વામી રામકૃષ્ણની આધ્યાત્મિક દષ્ટિ અને સાધનાના વિકાસનાં સપાનાનો પણ નિર્દેશ કર્યો હતો. સ્વામી રામકૃષ્ણે વૈદિક, જૈન અને બૌદ્ધપરમ્પરાઓની આધ્યાત્મિક અનુભૂતિ મેળવી હતી, એટલું જ નહીં, ઈસ્લામ અને ખ્રિસ્તી પરંપરાઓના આધ્યાત્મિક અનુભવો પણ મેળવ્યા હતા. પરિણામે એ મહામાનવ બન્યા હતા. સ્વામી રંગનાથા
૧-૧૦-૧પ
નંદજીની વ્યાખ્યાનશૈલી અને અંગ્રેજીભાષા ઉપરના પ્રભુત્વથી શ્રોતાવર્ગ સ્વાભાવિક રીતે જ પ્રભાવિત થયા હતા. પ્રવ્રાજિકા આત્મપ્રાણાએ સ્વામી રામકૃષ્ણની જીવન-સાધના વિષેગુજરા તીમાં સ્વસ્થ શૈલીમાં વ્યાખ્યાન કર્યું હતું. બીજે દિવસે શ્રી મા શાર દામણિદેવી-સ્વામી રામકૃષ્ણના પૂર્વાકામનાં ધર્મપત્ની અને સાધ નાની ચરમકોટીએ પહોંચતાં સાક્ષાત શકિત તરીકે આરાધ્ય દેવીરૂપ બનેલાં શ્રી શારદામણિદેવીની આધ્યાત્મિકતા, અનુકંપા અને લોકોત્તરતાનું નિરૂપણ કરતું વ્યાખ્યાન પ્રાગ્રાજિકા આત્મપ્રણાએ આપ્યું હતું.
શ્રી ચીમનભાઈના વ્યાખ્યાનના વિષય જેટલા પ્રભાવશાળી હતા તેટલી જ પ્રભાવશાળી એમની વ્યાખ્યાન-શૈલી હતી. ચોવીસ વર્ષની ઉંમરે ચાર ચાર વિષયોમાં માટી પદવીઓ (degrees ) મેળવીને કૉલેજમાં આચાર્યપદ સેવનાર આલ્બર્ટ સ્વાઇત્ઝર ખ્રિસ્તીધર્મના સાચા સ્વરૂપને સમજવા ઝંખે છે. ઓગણત્રીસ વર્ષની ઉંમરે માનવસેવાની અદમ્ય ઝંખનાથી પ્રેરાઈને દાકતરી શિક્ષણ લે છે. ચાત્રીસ વર્ષની ઉંમરે આફ્રિકાનાં અગોચર જંગ્લામાં આદિવાસીઓની વૈદ્યકીય સેવાનો આરંભ કરે છે. જીવનના, જગતના અને આજની માનવસંસ્કૃતિના સ્વરૂપને સમજવા મથતા આ જીવનમીમાંસક જીવમાત્રને સમાન ગણી અહિંસાની પ્રતિષ્ઠા કરે છે: જીવનમાં જીવવાની એષણા સાથે જીવમાત્ર પ્રત્યે પ્રેમની અનુકંપાની-ભાવના સેવે છે: ' અને પેાતાને ક્રમે ક્રમે થયેલા જીવનદર્શનનાં સોપાનનું વિવરણ કરતાં લોકોત્તર આધ્યાત્મિકતાની વિભૂતિ જેવા બની રહે છે. શ્રી ચીમનભાઈએ આલ્બર્ટ સ્વાઈત્ઝરની આત્મથામાંથી કેટલાક પરિચ્છેદો વાંચી સંભળાવ્યા હતા. વિષયની ઉદાત્તતાને લીધે અને વ્યાખ્યાનપદ્ધતિને લીધે આ વ્યાખ્યાન ચિરસ્મરણીય બને તેવું હતું.
‘શ્રી અરવિન્દની દષ્ટિએ પુનર્જન્મની વિચારણા’ વિષે વ્યાખ્યાન કરતાં શ્રી રજનીકાન્ત મેદીએ જણાવ્યું હતું કે પ્રકૃતિમાં નિયમબદ્ધ અને વિકાસશીલ વ્યવસ્થા છે. તે માનવયોનિમાં વ્યક્ત થયેલી ચેતના પશુ-પક્ષીની યોનિમાં વ્યકત થાય એ કેમ સ્વીકારી શકાય ? સ્વર્ગનરકની ક્લ્પના બુદ્ધિસંગત નથી—ઉપનિષદ-હંમત પણ નથી. અન્તરાત્મા સ્કૂલમાંથી સૂક્ષ્મ શરીર તરફ ક્રમે ક્રમે પ્રગતિ કરતો હાય છે. પરમાત્માની ઈચ્છા સાથે એકરસ થવું એમાં માનવનો વિકાસ છે. શ્રી મેદીનું આ પ્રવચન પુનર્જન્મના વાદને નવી રીતે નિરૂપવાના પ્રયત્નરૂપ હતા. પુણ્ય-પાપ વિષે, પરમાત્માની ઈચ્છા સાથે એક્સસ થવા વિષે, માવન-ચેતનાના સ્વાતન્ત્યના પ્રશ્ન વિષે, પ્રકૃતિમાં વ્યવસ્થા–નિયમબદ્ધતા—ખરી પણ એ હંમેશાં વિકાસની જ દિશામાં હોય છે કે કેમ એ પ્રશ્ન વિષે એમણે કરેલાં વિધાન વિચારને ઉત્તેજે તેવાં હતાં.
સ્વામીશ્રી પ્રણવતીર્થં વૈદાન્તનું સમ્યક્ સ્વરૂપ’વિષે વ્યાખ્યાન કરતાં કહ્યું હતું કે ભેદમાં દુ:ખ છે, અભેદમાં સુખ છે. બ્રહ્મ રસરૂપ છે અને સૌનું લક્ષ્ય રસાનન્દ છે. કામક્રોધાદિકને પણ સમજપૂર્વક પ્રયત્નથી વશમાં લાવી શકાય. શ્રી મૃણાલિનીબહેન દેસાઈએ ‘વ્યવહાર અને કર્મયોગ'નું વિવરણ કરતાં એક દષ્ટા તદ્નારા સમજાવ્યું હતું કે વ્યવહારની પીઠિકા વિનાનું જ્ઞાન શુષ્ક પાંડિત્ય છે અને નિષ્ફળ છે. સામાન્ય રીતે જગતના વ્યવહાર સ્વાર્થથી રાગદ્વેષથી—પ્રેરાયેલા હોય છે. નિષ્કામ કર્મ કરાય તો તે કર્મ કર્મયોગ બને છે. સ્વર્ગમાં નિષ્કામભાવે ઉઘુકત રહીએ તો પરમાત્મા તરફ એક ડગલું આગળ ગાલ્યા એમ કહી શકાય.
શ્રી વી. એસ. પાગૅના વ્યાખ્યાનનો વિષય હતો તત્વાઈસૂત્ર
Page #209
--------------------------------------------------------------------------
________________
- ૧૨-૧૦-૧૫
અને પાતંજલ યોગસૂત્ર’. આરંભમાં ભારતીય દર્શનાની ધ્યેય વિષેની એકતા—બંધનમાંથી મેાક્ષના ઉલ્લેખ કરીને કર્મબંધન અને કપાયાના સંબંધને સંવર, નિર્જરા વગેરે ઉપાયોદ્ગારા નષ્ટ કરીને આત્માનું સ્વરૂપમાં અવસ્થાપન કરવું એ જૈનદર્શનનું પ્રધાન પ્રતિપાદન છે. ત્રાણુમાંવ: રાવીનાāિસા । – રાગાદિને ઉત્પન્ન ન થવા દેવાં એનું નામ જ અહિંસા. એમણે પાતંજલ યોગસૂત્રમાંથી યોગ એટલે ચિત્તવૃત્તિનિરોધ અને એ નિરોધ સફળ રીતે થાય ત્યારે સવા પ્રવુ: સ્વ ́ડવસ્થાનમ્ । આત્મા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે એ સામ્ય દર્શાવ્યું હતું. પંચમહાવ્રતા પણ બંને દર્શનામાં સ્વીકારાયાં છે. જૈનદર્શન તપ ઉપર ભાર મૂકે છે અને તે દ્વારા કષાયને · ક્ષય સાધે છે. યોગદર્શન ઈશ્વરપ્રણિધાન અને અષ્ટાંગ-યોગના ઉપાય સ્વીકારે છે. શી પાગેએ તત્ત્વાર્થસૂત્ર અને પાતંજલ યોગસૂત્રનાં માર્મિક સ્થાનોનું કરેલું નિરૂપણ તેમના આ વિષયમાં રસ અને અભ્યાસનું સૂચક હતું .
આચાર્ય યશવંત શુકલના વ્યાખ્યાનનો વિષય હતા ‘મૃત્યુની વિભાવના.’તેમણે પોતાના વિષયને ઐતિહાસિક તેમ જ તત્ત્વજ્ઞાનની દષ્ટિથી નિરૂપ્યા હતા. મૃત્યુ વાસ્તવિક હકીકત છે અને જીવનનો અન્તિમ પ્રસંગ છે, છતાં એ સાપેક્ષ છે અને માનવે મૃતદેહને પણ ટકાવી—જાળવી રાખવાના પ્રયત્ને દફન કે પિરામીડામાં સાચવેલાં શબાના ઉપાય દ્વારા કર્યા છે. મૃત્યુની વિભાવના પાછળ અદમ્ય જિજીવિષા—અમરવ–ની અભીપ્સા રહી છે. મૃત્યુની વિભાવનાની પાછળની આ જિજીવિષાને કારણે જ આદિકાળથી આરંભીને આજ સુધીનાં શસ્ત્રાસ્ત્રોનાં નિર્માણ અને પ્રયોગ થયાં છે; આ ભાવનાથી જ દર્શન અને શાસ્ત્રો ઉત્પન્ન થઈને વિકાસ પામતાં રહ્યાં છે. મૃત્યુની પાછળની અમર ચેતનાની ભાવનાને જ પ્રીછે અને અનુભવે તે અમરત્વ પામે છે. ગંભીર વિષયનું સારું નિરૂપણ આ વ્યાખ્યાનમાં થયું હતું.
આચાર્યશ્રી રજનીશજી શરીરના અસ્વાસ્થ્યને કારણે ‘સસ્ત્ય, શિવં, સુન્દરમ ્' વિષે વ્યાખ્યાન આપી ન શક્યા તેથી ઘણા શ્રોતાજના કંઈક નિરાશ થયા હતા: પણ તે જ દિવસનું પહેલું અને વ્યાખ્યાનમાળાનું છેલ્લું વ્યાખ્યાન સાહિત્યની અને શાસ્ત્રની અખંડ ઉપાસનામાં રાચતા આપણા અગ્રગણ્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષીનું ‘ઈશાવાસ્ય : અ-મૃત જીવનનું ઉપનિષદ, વિષે હતું. વકતા અને વિષય બંનેની વિશિષ્ટતાને કારણે બારસે તેરસે જેટલા શ્રોાતાનાએ ઊંડા જીવન-મર્મને સ્પર્શતાં છતાં વ્યવહારમાં એને વિનિયોગ કરવાના ઉપાય સૂચવતાં આ ઉપનિષદનાં વાક્યોનું વિવરણ એકાગ્રતાથી સાંભળ્યું હતું. શ્રી ઉમાશંકરે તેના યજ્ઞેન મુન્નીયા:, વિનુ મુત્સત, વધિર્મનાવી વગેરે પદોનું સૂક્ષ્મ અને કેટલેક અંશે અભિનવ અર્શદર્શન કર્યું હતું. આમ છતાં મેટા શ્રેાતાવર્ગને એક કલાક સુધી એકાગ્રભાવથી સાંભળતા રાખ્યા એ એમની વકતા તરીકેની નાનીસૂની સિદ્ધિ નથી.
વિષય સૂચિ ભારત – પાકિસ્તાન સંધર્ષ અને આપણું કર્તવ્ય પ્રકીર્ણ નોંધ: ભારત - પાકિસ્તાન સંઘર્ષ અંગે સર્વ સેવા સંઘ અને શાન્તિસેનાં મંડળની નીતિ, આપણાં સનાતન જીવનમૂલ્યો ન ભૂલીએ હૈં, શાસ્ત્રીજીનું દિલ કેમ ભરાઈ આવ્યું? પશુબલિના વિરોધમાં કલકત્તા ખાતે યોજાયેલી પંડિતસભા
મયુર જીવન
અનાજનું ઉત્પાદન
ભારતીય દર્શનનું મૂળ : સમન્વય પર્યુષણ વ્યાખ્યાનમાળાની આલોચના આલ્બર્ટ સ્વાઈટ્ઝર
સમાપ્ત
ગૌરીપ્રસાદ ચુ. ઝાલા
પૃષ્ઠ
પરમાનંદ
૧૧૫
પરમાનંદ
૧૧૮
ભાનુશંકર યાજ્ઞિક
૧૨૦
આચાર્ય તુલસી ` ગૌરીપ્રસાદ ચુ. ઝાલા ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૨૪
૧૨૧ ૧૨૨
*સાભાર સ્વીકાર
જૈનેપનિષદ: લેખક: યોર્ગાનષ્ટ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ, પ્રકાશક: શ્રીમદ્ બુદ્ધિસાગરજી સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા: પ્રાપ્તિસ્થાન : શ્રી ચીમનલાલ જેચંદભાઈ, શેઠ મનસુખભાઈની પાળ, કાળુપુર, અમદાવાદ, કિંમત : રૂા. ૧.
નિવેદ : લેખક : દેસાઈ વાલજી ગોવિન્દજી, પ્રાપ્તિસ્થાન: સંસ્કાર સાહિત્ય મંદિર, પા, બાક્ષ નં. ૩૪, ઘેઘાના દરવાજો, ભાવનગર, કિંમત ૯૦ પૈસા.
સિંહનાદ :લેખક: આચાર્ય રજનીશજી, પ્રકાશક : જીવન જાગૃતિકેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ ૨, કિંમત રૂા. ૧.૨૫.
સ્વાતંત્ર્યનો પ્રયોગ: લેખક શ્રી હરભાઈ ત્રિવેદી, પ્રકાશક : ઘરશાળા પ્રકાશન મંદિર, તખ્તેશ્ર્વર પ્લાટ, ભાવનગર, કિંમત રૂા. ૧.૫૦.
જૈન ધર્મ ચિંતન : લેખક: અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયા, પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ, કિંમત રૂા. ૧.૫૦.
લિત કે અંધવિશ્વાસ (હિંદી): લેખક : શ્રી શાંતપ્રકાશસત્યદાસ : પ્રકાશિકા : સૌ. ઈન્દિરાદેવી સત્યદાસ, અનન્તાનંદ પ્રકાશન, રિંગનાંદ, (રતલામ, મધ્ય પ્રદેશ), કિંમત રૂા. ૨.૫૦.
દિવ્યદર્શન : ( મહાકાવ્ય ) : લેખક: સ્વામી સત્યભકત, પ્રકાશક: સત્યસંદેશ ગ્રન્થમાળા, સત્યાકામ, વર્ધા, કિંમત રૂા. ૩.૦૦.
જપુજી: લેખક : આચાર્ય વિનોબા ભાવે, પ્રકાશક, યજ્ઞપ્રકા શન, ભૂમિપુત્ર, હુઝરાત પાગા, વડોદરા - ૧. કિંમત રૂા. ૧.૨૫.
તૂફાન કા સંકેત : લેખક : આચાર્ય વિનોબા, પ્રકાશક : સર્વ સેવા સંઘ પ્રકાશન, રાજઘાટ, વારાણસી, કિંમત : ૮૦ પૈસા,
ભાષાનો સવાલ : લેખક: આચાર્ય વિનોબા, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુઝરાત પાગા, વડોદરા ૧. કિંમત ૭૫ પૈસા
હળવું ગાંભીર્યં: લેખક : શ્રી ચીનુભાઈ પટવા (ફિલસૂફ), પ્રકાશક: રવાણી પ્રકાશન ગૃહ, તિલક માર્ગ, અમદાવાદ ૧, કિંમત
રૂ. ૫૧.૫૦
રાષ્ટ્ર ઔર રાજય : લેખક: શ્રી જૈનેન્દ્રકુમાર, પૂર્વોદય પ્રકાશ, દિલ્હી.
વિમલ પ્રબંધ: સંપાદક: શ્રી ધીરજ્લાલ ધનજીભાઈ શાહ, બી. એ; પીએચ. ડી. પ્રકાશક ગુજરાત સાહિત્ય સભા, બેલેન્ટાઈનની હવેલી, ત્રણ દરવાજા, અમદાવાદ, કિંમત : રૂ।. ૧૫,
૩
જીવનનો અમૂલ્ય આનંદ મૂળ અંગ્રેજી જૅસફ પેન્ગવે, અનુવાદક : શ્રી જમુભાઈ દાણી : પ્રકાશક: સૌ, સૂર્યા જ. દાણી, ૫ એ/૫૧, સાનાવાલા બિલ્ડિંગ કિંમત રૂા. ૧–૨૦
ખીલતી કળીઓ: લેખક શ્રી જમુભાઈ દાણી; પ્રકાશક ઉપર મુજબ, કિંમત રૂા. ૨.
મછાવણીમાં એક દિવસ: મૂળ અંગ્રેજી: એલેકઝાન્ડર સાલગે નિશ્વિન, અનુવાદક : સૌ. સુભદ્રા ગાંધી, પ્રકાશક : વિશ્વમાનવ, રામજી મંદિર પાળ, વડોદરાં, કિંમત રૂા. ૫.૫૦.
સામ્યવાદી ચીન : લેખક: શ્રી ભોગીલાલ ગાંધી, પ્રકાશક: ઉપર મુજબ, કિંમત રૂા. ૨.૭૫.
આત્મબલ : લેખક : શ્રીમાન વિશ્વવંદ્ય, પ્રકાશન: શ્રી નૃસિંહ પ્રકાશન, ૨૨, ગાવાલિયા ટૈંક રોડ, મુંબઈ-૨૬. કિંમત: ૧૦ પૈસા.. હવાઈ હુમલા : સાવચેતી ને ઉપાયો : લેખક : શ્રી લવણપ્રસાદ શાહ, ૮૧, ફ્રિંટ રોડ, કોટ, મુંબઈ - ૧. કિંમત ૫૦ પૈસા,
Page #210
--------------------------------------------------------------------------
________________
ht
(ગતાંકથી ચાલુ)
- પ્રમુદ્ધ જીવન
આલ્બર્ટ સ્વાઇત્ઝર
સ્વાઈઝરના શબ્દોમાં કહીએ ત
Two perceptions cast their shadows over my existence. One consists in my realisation that the world is inexplicably mysterious and full of suffering; The other is the fact that I have been born in a period of spiritual decadence in mankind. I have become familiar with and ready to deal with each, through the thinking which has led me to the ethical, and affairmative position. of Reverence for Life. In that principle, my life has found a firm footing and clear path to follow.
(અનુવાદ : બે અનુભવાની મારા અસ્તિત્વ ઉપર ઘેરી છાયા પરું છે: (૧) પ્રથમ અનુભવ એ પ્રકારની અનુભૂતિમાં રહેલા છે કે આ દુનિયા ન સમજી શકાય—ન સમજાવી શકાય—એવાં ગૂઢ રહસ્યાથી ભરેલી છે અને અનેક પ્રકારની યાતનાઓ વડે કાન્ત છે. (૨) બીજો અનુભવ એ પ્રકારની વાસ્તવિકતાના ભાનમાં રહેલા છે કે માનવજાતની જ્યારે આધ્યાત્મિક અવનતિ—અધોગતિથઈ રહેલી છે એવા કાળમાં હું જન્મ્યો છું. આ બન્ને પ્રકારના અનુભવોથી હું પરિચિત છું અને જે વિચારણાએ મને Reverence for Lifeજીવન પ્રત્યેના સમાદત અભિસારના નૈતિક અને વિધાયક સિદ્ધાન્ત તરફ દોર્યો છે, વાળ્યો છે તે વિચારણાની મારફત આ અનુભવાના પડકારને પહોંચી વળવાને હું તૈયાર છું.. આ સિદ્ધાન્તના દર્શન દ્વારા મને સ્થિર ભૂમિકા મળી ગઈ છે અને અનુસરણ માટે સ્પષ્ટ માર્ગ જડી આવ્યો છે.
---
આમ સ્વાઈત્ઝરને આ જગત, ગૂઢતાભર્યું–રહસ્યમય લાગે છે, જેના પાર તેઓ પામી શકતા નથી, જેને તાગ તેમનાથી કાઢી શકાતા નથી. જ્ઞાનની દષ્ટિએ સ્વાઇત્ઝર અજ્ઞેયવાદી રહે છે, પણ કર્મની દષ્ટિએ સ્વાઈત્ઝર સ્પષ્ટ, સુદઢ, પુરુષાર્થી છે, આશાવાદી છે, નિરાશાવાદી નથી, જગતના નૈતિક નિયમમાં—Moral Law of the Universeમાં તેમને અવિચળ શ્રાદ્ધા છે.
:
આ શ્રદ્ધા કોઈ અંધશ્રાદ્ધા નથી, પણ વિચારપૂર્વકના, બુદ્ધિગમ્ય અનુભવ ઉપર રચાયેલી છે. સ્વાઈત્ઝરની ગંભીર ફરિયાદ છે કે મોટા ભાગના લોકો વિચારહીન, પ્રમાદી જીવન જીવે છે. સ્વાઈત્ઝર બુદ્ધિવાદી—rationalist છે. તેઓ હે છે કે I acknowledge 'myself to be one who places all his confidence in rational : thinking. Renunciation of thinking is a declaration of spiritual bankruptcy” (“હું એ લોકોમાંના એક છું કે જે બુદ્ધિપૂર્વકની વિચારણામાં પૂરો વિશ્વાસ ધરાવે છે...વિચાર કરવાના ઈનકાર કરવા તે આધ્યાત્મિક ધ્રુવાળાની જાહેરાત કરવા બરોબર છે.”)
આ પ્રમાણે સ્વતંત્ર રીતે વિચાર કરતા સ્વાઈત્ઝર પોતાના જીવનના ઘ્રુવતારક સમાન Reverence for Life-જીવન પ્રત્યેના સમાદત અભિસાર—ની શોધ કરે છે. Beginning to think about life and the world leads a man directly and almost irresistibly to Reverence for Life. Such thinking leads to 'no conclusions which could point in other direction.” “માનવી-જીવન અને જગત વિષે વિચાર કરતાં કરતાં માનવી જીવન પ્રત્યેના સમાદત અભિસાર પ્રત્યે લગભગ અનિવાર્યપણે અને એકાએક ખેંચાય છે.
તા. ૧૬૧૦-૫
આવી વિચારણામાંથી અન્ય દિશાએ લઈ જાય એવાં કોઈ અનુમાનનિર્ણયો – નિષ્પન્ન થતા જ નથી,’
આ Reverence for Life—જીવન પ્રત્યેના સમાદત અભિસાર–શું છે? સ્વાઈત્ઝર કેવી રીતે આ સિદ્ધાન્ત ઉપર આવે છે? પ્રથમ વિશ્વયુદ્ધ થયું. યુરોપની પ્રજાએ એક્બીજાની તલ શરૂ કરી. તેની અસર હબસીઓ ઉપર પડી. તેમને પણ યુદ્ધમાં ઘસડાવું પડયું. સ્વાઈટ્સરનું મન ચકડોળે ચડયું. ચારે તરફ સંસ્કૃતિ અને માનવતાનો વિધ્વંસ તેણે નિહાળ્યા. આવું અધ:પતન કેમ થયું? આમાંથી ઉથ્થાન કેમ થાય? સ્વાઈત્ઝર કહે છે કે, “એક વાર નૌકામાં વિહાર કરતાં હું ઊંડા વિચારમાં ઉતરી ગયા હતા. એવામાં “There flashed upon my mind, unforseen and unsought, the phrase ‘Reverence for Life.' The iron door had yielded; the path in the thicket had become visible.” “મારા ચિત્ત ઉપર એકાએક અણધારી અને અણુપી રીતે ‘Reverence for life.’—‘જીવન પ્રત્યેના સમાદત અભિસાર’–એ વાક્ય ઝળકી ઊઠયું. લોખંડી દરવાજો ખુલી ગયો; ગાઢ જંગલમાં મંગલમય કેડીના દર્શન થયાં”
જીવન વિષે વિચાર કરતાં બધુંય ફેંકી દઈએ ત્યારે પણ ‘હું છું’ 'I think, so I Exist.' એવશેષ રહે જ છે. પણ, હું કોણ છું, શું છું? To think means to think something. The most immediate fact of man's consciousness is the assertion: "I am life that wills to-live in the midst of life which wills to live. And it is as will-to-live in the midst of · will-to-live that man conceives himself during every moment that he spends in meditating on himself and the world around him."
આ અંગ્રેજી ફકરાને સાર એ છે કે, વિચારવું એટલે કાંઈક વિચારવું. માનવીની ચેતનાને લગતી સૌથી અગત્યની હકીક્ત, તા એ છે કે અંદરથી નિશ્ચયપૂર્વકનો અવાજ આવ્યા જ કરે છે કે “હું જીવવા ઈચ્છતા એક જીવ છું, મારી આસપાસ જીવવા ઈચ્છતા સંખ્ય જીવે છે, મને જીવવું છે એટલું જ નહિ પણ સુખેથી જીવવું છે, બીજા જીવાને પણ જીવવું છે એટલું જ નહિ પણ સુખેથી જીવવું છે. કોઈ મરવા ઈચ્છતું નથી. કોઈને દુ:ખ જોઈતું નથી. આ બુદ્ધિગમ્ય અનુભવ છે. પણ મારું જીવન પ્રતિક્ષણ બીજા જીવોને ભાગે હું જીવી રહ્યો છું. મારી પ્રત્યેક શારીરિક ક્રિયામાં બીજાની હિંસા છે. સ્વાઈત્ઝરના શબ્દોમાં કહ્યું:
The world, however, offers us the horrible. drama of will-to live, divided against itself. One existence holds its own at the cost of another, one destroys another. Only in the thinking man. has the will-to live becomes conscious of other's will-to live and desirous of solidarity with them. This solidarity, however, he cannot completely bring about, because man is subject to puzzling and horrible law of being obliged to live at the cost of other life and to incure again and again the guilt of distroying and injuring life. But as an ethical being he strives to escape wherever possible from this necessity, to put a stop to this disunion of the
Page #211
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૧૫
will—to−live, so far as the influence of his existnce reaches. He thirsts to be permitted to preserve his humanity and to be able to bring to other existence release from their sufferings."
(અનુવાદ: “ આ જગત જીવા જીવસ્ય જીવનમ’ એ સૂત્ર ઉપર આધારિત પરસ્પરવિરોધી જીવનસંઘર્ષનું એક અદ્ભૂત નાટક રજુ કરે છે. એક જીવ અન્ય જીવના અસ્તિત્વના ભાગે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગે છે. એક અન્યને નાશ કરેછે. માત્ર વિચારશીલ માનવીનું મન પોતાની જીવવાની ઈચ્છા સાથે અન્ય જીવાની પણ એક પ્રકારની જીવવાની ઈચ્છા વિષે સભાન બને છે અને તે જીવા સાથે સુમેળ સાધવાનું ઈચ્છુક બને છે. આમ છતાં પણ આ સહઅસ્તિત્વની ભાવનાને તે પૂરા અંશમાં અમલી બનાવી શકતા નથી, કારણ કે અન્યના ભાગે જ જીવી શકાય તેમ છે.
“અન્ય જીવોની સતત હિંસા ઉપર જ પોતાનુ જીવન નિર્ભર છે. એ પ્રકારના—સહૃદય માનવીને ગુંગળાવતા દુષ્ટતાભર્યા કુદરતના કાનૂનને માનવી હંમેશને માટે અધીન છે. આમ છતાં પણ જીવના ભાગે જીવને ટકાવવાની અથડામણની અનિવાર્યતાથી બચવાન સહૃદય નીતિપરાયણ માનવી પાતાથી બને તેટલા પ્રયત્ન કરતા રહે છે. પેાતામાં રહેલી માનવતાની વૃત્તિ અને ભાવનાને ટકાવી રાખવા માટે અને અન્ય જીવાને બને તેટલું અભયદાન આપવા માટે તે હંમેશા અત્યન્ત ઈન્તેજાર હોય છે.”)
આ જીવન" સંઘર્ષમાં કેટલીક હિંસા અનિવાર્ય છે. એમ છતાં પણ માણસ બને તેટલા અહિંસક થઈને, અથવા તો ઓછામાં ઓછી હિંસા કરીને, પોતાનું નૈતિક તથા આધ્યાત્મિક જીવન વિકસાવી શકે છે અને એ રીતે પોતાની માનવતા જાળવી શકે છે, અને બીજા જીવાને 'અભયદાન આપી શકે છે. આ વિચારધારામાંથી સર્વ જીવ પ્રત્યે પ્રેમ, કરુણા અને મૈત્રી જેને સ્વાઈત્ઝર રેવરન્સ ફોર લાઈફ કહે છે તે અચૂક જાગે છે.
જીવનના સંઘર્ષમાંથી ઉત્પન્ન થતી હિંસા ટાળવાના રાજમાર્ગ will to love-પ્રેમાગ્રહ છે, જીવ માત્ર પ્રત્યે આદરભાવ છે. આવી જેને દષ્ટિ હોય તેને મન સર્વ જીવ સમાન છે. તેનામાં ઉચ્ચ નીચના કોઈ ભેદ રહેતા નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવ પ્રત્યે સમાન આદર રહે છે.
આવું જીવન તેઓ પોતે ૯૦ વરસથી જીવી રહ્યા છે, એ જણાવવાની જરૂર ન હોય કે તેઓ વર્ષોથી નિરામિષાહારી છે. તેમણે માનવ સેવા તા કરી છે, પણ જીવમાત્ર પ્રત્યે આદર અને કરુણા તેમનામાં ભર્યા છે તે બતાવતાં તેમની આસપાસ અનેક પ્રાણિઓ અને પક્ષીઓ Pet animals and birds નું મેટ્* વૃંદ હમેશાં રહેતું, જમવા બેસે તો કીડીવાંદાને માટે ખાવાનું નાખે. મકાનનો પાયો નાખતા હોય તે માટીમાં જીવાત નથી તે જોવે, ઝુંપડું બાંધવા એક ડાળી જોતી હોય તો બે ન તોડે. તેઓ લખે છે:
"Devoted as I was from boyhood to the cause of the protection of animal life, it is a special joy to me that universal ethic of Reverence for life shows the sympathy for animals, which is so often represented as sentimentality, to be a duty which no thinking man can escape."
(અનુવાદ: “પશુ જીવનને રક્ષણ આપવાના ધર્મકાર્ય તરફ નાનપણથી જ મારું મન વળેલું હોઈને મારા માટે એ સિવશેષ આનંદન વિષય બને છે. કે ઍવરેન્સ ફૅાર લાઈફ’- ‘જીવ માત્ર વિશે સમાદરબુદ્ધિના’- સર્વવ્યાપી નૈતિક વિચારમાંથી પશુઓ પ્રત્યેની સહાનુભૂતિ જેને ઘણી વાર કેવળ લાગણીવેડા તરીકે વર્ણવીને ઉતારી પાડવામાં
આવે છે તે સહજપણે એક એવા ધર્મ તરીકે, ફલિત થાય છે કે જેના
કોઈ વિચારશીલ માનવી ઈનકાર કરી નજ શકે.”)
અંતમાં સ્વાઈત્ઝરના જીવનમંત્ર તેમનાં જ શબ્દોમાં કહ્યું:
The ethic of Reverence for Life is found particularly strange, because it establishes no dividing line.
પ્રબુદ્ધ જીવન
પ
between more valuable and less valuable lifes To undertake to lay down universally valid distinctions of value between different kinds of life will end in judging them by greater and lesser distance at which they seem to stand from us human beingsas we ourselves judge. But that is a purely subjective criterion. Who among us knows what significance any other kind of life has in itself, and as as a part of the Universe.
"To the man who is truly ethical, all life is sacred, including that which from the human point of view seems lower in the scale,"
(અનુવાદ: “આ જીવમાત્ર વિષેના સમાદરનો વિચાર ખાસ કરીને એટલા માટે વિચિત્ર જેવા ભાસે છે કે તે ઉચ્ચ કોટિના અને નિમ્ન કોટિના જીવા વચ્ચે, વધારે ઉપયોગી અને ઓછા ઉપયોગી જીવા વચ્ચે કોઈ ભેદભાવને સ્વીકારતા નથી. જીવોની ભિન્ન ભિન્ન જાતિઓને મૂલ્યાંકનના માપદંડ લાગુ પાડવાનું પરિણામ આપણી માનવજાત અને તેમની વચ્ચે આપણે જે આછુંવધનું અંતર માની બેઠા છીએ તે ધેારણે તેમના વિષે વિચારવામાં અને ન્યાય તાળવામાં આવશે. પણ આ તો કેવળ સ્વલક્ષી સાપેક્ષ ધારણ કહેવાય. અન્ય કોઈ જીવયોનિનું સ્વત: શું મહત્ત્વ છે અને આ વિશ્વના એક અંગ તરીકે તેનું શું સ્થાન છે એ સંબંધમાં ગાપણામાંના કોણ શું જાણે છે?
“જે માનવી ખરેખરા નીતિમાન છે તેને મન જીવન માંત્ર પવિત્ર છે અને તેમાં એ જીવાનો પણ સમાવેશ થાય છે કે જે માનવીના દષ્ટિકોણથી નિમ્નકોટિના લેખાય છે.”)
:
આ શુદ્ધ જૈન ધર્મ છે. મે તમને આ ફાઓ વાંચી સંભળાવ્યા છે, જેથી તમને એમ ન લાગે કે સ્વાઇત્ઝર વિષે કહેતાં હું કોઈ અતિશયોકિત કરી રહ્યો છું અથવા તે મારું પોતાનું ઉમેરૂં છું. સ્વાઈત્ઝરે પેાતાના કેટલાય પુસકોમાં અને ખાસ કરીને તેમના My life and Thought’મુરતકમાં જે તેમની આત્મકથા છે તેમાં આ બધું વિશદતાથી સમજાવ્યું છે.
સ્વાઈટઝરના આ જીવનમંત્ર સનાતન સત્ય છે. આવી મહાન વિભૂતિને આ વ્યાખ્યાન નિમિત્તે જાણવાની વિગતથી ઓળખવાની મને તક મળી તે માટે હું મારી જાતને ધન્ય માનું છું.”
ચીમનલાલ ચકુભાઈ શાહ પૂરક નોંધ : આ લખાણ ઉપરની શરૂઆતની તંત્રી નોંધમાં જણાવવામાં આવ્યું છે. તેમ આ મહામાનવનું તા. ૫-૯-'૬૫નાં રોજ અવસાન થયું છે અને આફ્રિકાના તેમના પોતાના આશ્રમમાં તેમને દફનાવવામાં આવ્યા છે. છ ફુટ લાંબા, લાંબા શ્વેત વાળ ધરાવતા આ ઋષિના - સન્ત પુરુષના સંસર્ગમાં આવીને અનેકના જીવનમાં પલટા આવ્યા છે. ૮૦ વર્ષની વયે તેમણે છેલ્લી વાર વાદ્યસંગીત સંભળાવ્યું હતું. ૧૯૫૭માં એટલે કે ૮૨ વર્ષની વયે તેમનાં સહધર્મચારિણી હેલન બ્રેસલા જેમની સાથે તેમણે ૧૯૧૨ ની સાલમાં લગ્ન કર્યું હતું અને જેમણે અખંડ ૪૫ વર્ષ સુધી સ્વાઈઝરને તેમના જીવનકાર્યમાં એક સરખો સાથ આપ્યો હતા. તેઓ સ્વર્ગે સીધાવ્યાં હતા. સંતાનમાં સ્વાઈટ્ઝર પોતાની પાછળ એક જ પુત્રી મૂકી ગયા છે.
‘ચિત્રલેખા ’માં પ્રગટ થયેલી તેમના અંગેની એક જીવન નોંધના છેડે યથોચિત જણાવવામાં આવ્યું છે કે “ગાંધીજીના અવસાનથી વ્યથિત થયેલા ડો. આઈન્સ્ટાઈને કહ્યું હતું કે આવા જીવતા જાગતા માણસ આ ધરતી ઉપર હરતા ફરતા હતા એમ માનવામાં નહિ આવે. ડા. સ્વાઈટઝર માટે પણ કહેવું જોઈએ કે ઈશુ પછી આવા દયાળુ અને સેવાભાવી સહૃદયી ખ્રિસ્તી સાધુપુરુષ જગતે જોયો નથી. જયારે ઈશુની ખ્રિસ્તી અનુયાયી ગણાતી ગોરી પ્રજાએ બન્ને વિશ્વવિગ્રહમાં લાખા માનવીઓનાં ગળાં કાપ્યાં અને કરોડોને પાયમાલ કર્યા છે અને જે ગોરી પ્રજા ઐહિક સુખ, સ્વાર્થ અને બીજાના શેષણમાં રચીપચી રહી છે ત્યારે એ ગારી સંસ્કૃતિના ગોરા ખંડ છેડીને કાળા આફ્રિકામાં જઈ પેાતાનું જીવન પીડાતી, અબુધ, ગરીબ આફ્રિકી પ્રજાની સેવામાં પોતાની જાતને અર્પણ કરનાર બીજો સ્વાઈત્ઝર જગતને કયારે મળશે ?
સમાપ્ત
--પરમાનંદ
Page #212
--------------------------------------------------------------------------
________________
(92
૧૨૯,
મુંબઇ જૈન યુવક સંધ ૫૦૦-૦૦ શ્રી એક સગૃહસ્થ ૫૪૨-૩૫ ઝાળીમાં આવ્યા. ૨૫૧-૦૦ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ રમણિકલાલ મણિલાલ શાહ ૨૫૧-૦૦,, ચીમનલાલ જેઠાલાલ શાહ
૨૫૧-૦૦ ૩
૨૫૧-૦૦ ૩
૨૫૧-૦૦ ૨૫૧-૦૦ ક ૨૫૧-૦૦ ૧
"3
એક સદ્ગૃહસ્થ
એક સદગૃહસ્થ એક સદગૃહસ્થ નવલમલ કુંદનમલ ક્રિદિયા ૨૫૦-૦૦ ૩ ખીમજી માડણ ભુજપુરી ૨૫૦-૦.૦ લીલાધર પાસુ શાહ ૨૫૦-૦૦ એસ. બી. જરકર ૨૫૦-૦૦,, રસિકલાલ મોહનલાલ ઝવેરી ૨૦૧-૦૦ ૩ વીશા પ્રિન્ટરી ૨૦૧-૦૦ ૩૧ વીરચંદ પાનાચંદની કું. ૨૦૧-૦૦,, ગુલાબચંદ તલચંદ શેઠ ૨૦૦-૦૦, નરેન્દ્ર શીવલાલ ગુપ્તા ચીમનલાલ પી. શાહ ૧૫૦-૦૦ , એક સદ્ગૃહસ્થ ૧૩૫-૦૦, પરચુરણ રમા દસ નીચેની ૧૨૫:૦૦ ૩૬ હીરાબહેન દીપચંદ સંઘવી ૧૨૫-૦૦, મહેન્દ્રભાઈ દીપચંદ સંધવી ૧૦૧-૦૦,, ફત્તેહચંદ લલ્લુભાઈ શાહ ૧૦૧-૦૦ નૌતમલાલ દીપચંદ શાહ ૧૦૧-૦૦, મફતલાલ ભીખાચંદ ૧૦૧-૦૦ રીષભદાસજી રાંકા
૧૧૬ ૦ - ૦ ૦
પ્રમુખું જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન
૧૦૧-૦૦, ૩ સેવંતીલાલ ખેમચંદ શાહ ૧૦૧-૦૦,, શાન્તાબહેન લાખાણી ૧૦૧-૦૦ ૩ સ્વ. અંબાલાલ ચતુરભાઈ શાહના સ્મરણાર્થે તેમના કુટુંબીજના તરફથી
૧૦૧-૦૦ ૧૩
૧૦૧-૦૦ જયંતીલાલ અંબાલાલ શાહ ઉમિલાબહેન જયંતીલાલ શાહ ૧૦૧-૦૦ હરખચંદ ત્રીભાવનદાસ ડી. આર. વી. ટ્રેડીંગ કું. ૧૦૧-૦૦ →→ ૧૦૧-૦૦ ચાંચળબહેન ટી. જી. શાહ ૧૦૧-૦૦ ૩. અજમેરા એન્ડ કું. ૧૦૧-૦૦ ૩ લખમશી નેણસી
૧૦૧૦૦, નાનાલાલ જે. કોઠારી ૧૦૧-૦૦, પદ્માબહેન શાહ ૧૦૧-૦૦,, નીરૂ એન્ડ કોં. સુબોધભાઈ એમ. શાહ ૧૦૦ - ૦૦ ડુંગરશી ધરમસી સંપત ૧૦૦-૦૦, મહાસુખલાલ ભાઈચંદ
૧૦૦-૦૦
"2
22
'
,,
૫૧-૦૦,, રમણલાલ લાલભાઈ લાકડાવાળાં લીનાબહેન જીતેન્દ્ર શેઠ
૫૧-૦૦ ૧૪
૫૧૦૦, એક સદગૃહસ્થ ૫૧-૦૦ o, પેાલી રબ્બર ઈન્ડસ્ટ્રીઝ ૫૧-૦૦, નરસી કોરસીની ફી, સુનીતાબહેન શેઠ
૫૧-૦૦+,
૫૧-૦૦ ૩૧
૫૧-૦૦
.
૩૫૦૦, ૧:
,,
હીમતલાલ લાડકચંદ વારા ૫૧-૦૦ શ્રી આર. સી. શાહ ૫૧-૦૦ ડૉ. ચીમનલાલ શ્રોફ ૫૧-૦૦ શ્રી જયંતીલાલ કાળીદાસ ૫૧૦૦, જયંતીલાલ પેટલાલ ૫૧:૦૦,, સુરજબહેન મનસુખલાલ કોઠારી ન્યાલચંદ જીવણલાલ મહેતા 'પ્॰ - 001, ચંદુલાલ સાકળચંદ શાહ ૫૦-૦૦ ,, જસુમતિબેન મનુભાઈ કાપડિયા ૫૦-૦૦ ,, ગુજરાબહેન કેશવલાલ ૪૧-૦૦,, કાન્તાબહેન કસ્તુરચંદ ઝવેરી વિજયાબહેન દુર્લભજી પરીખ ૨૭-૦૦ એક સદગૃહસ્થ ૨૫-૦૦ ૧૩ · પરમાનંદ કુંવરજી કાપડિયા ૨૫-૦૦ લીલાવતીબહેન દેવીદાસ ૨૫-૦૦, મેનાબહેન નરોત્તમદાસ ૨૫-૦૦, ગણપતલાલ મગનલાલ ઝવેરી ૨૫૦૦,, અમૃતલાલ જેસંગલાલ પટ્ટણી 2:11-00 સુનિલાલ નાથાલાલ શાહ ૨૫૦૦,, લવણપ્રસાદ ફુલચંદ શાહ ૨૫-૦૦ જેચંદદાસ માધવલાલ ૨૫-૦૦, નવનીતલાલ મંગળદાસ પારેખ ૨૫-૦૦ ૧૩ નંદલાલ છગનલાલ ૨૫૦૦,, કાન્તિલાલ નભુભાઈ પારેખ ૨૧-૦૦, ૧૩ કરમસી હીરજી ૨૫૦૦, જમનાદાસ જે. શાહ
,,
નોંધાયેલા ફાળા
૨૫-૦૦ ૩૧ ખુશાલભાઈ સાંકળચંદ
૨૫૦૦,, રમેશ શેઠ
૨૫-૦ ૦ ૨૫-૦૦
૨૫-૦૦ શ્રી મેહનલાલ ત્રીભાવનદાસમાદી મણિબહેન શીવલાલ શાહ ૨૫-૦૦ 22 ૨૫-૦૦ ૧, દલપતલાલ કેશવલાલ ૨૫-૦૦,, કાંતિલાલ છેટાલાલ ૨૫-૦૦ ૩૩ અનુભાઈ રતિલાલ ૨૫-૦૩ મહેન્દ્ર બી. શાહ ૨૫-૦૦ ખીમજી માણેક વીરા ૨૫-૦૦, કપિલાબહેન શાસ્ત્રી ૨૫૦૦,, રૂણ મુનસીફ ૨૫-૦૦, ઈન્દુમતીબહેન મુનસીક્
૨૫-૦૦ ૩
અજિતભાઈ તથા મેનાબહેન દેસાઈ
નાનજી વિજપાલ 1. માહનલાલ શાહ
૨૫-૦૦ ૧૭ મણિલાલ બી. નાણાવટી ૨૧-૬૫ એક સદ્ગૃહસ્થ ૨૧-૦૦ ડૉ. હસમુખલાલ ચીમનલાલ કુવાડીયા
૨૧-૦૦ શ્રી જોરમલ મંગળજી મહેતા ૨૧-૦૦,, ગુણવંતીબહેન ચીનુભાઈ ચોકસી ૨૧-૦૦ ૩, રસિકલાલ લહેરચંદ
23
19
૨૦-૦૦ એક સગૃહરથ
૧૫-૦૦ શ્રી રમણિકલાલ વાડીલાલની કુશું. સુશિલાબહેન કોઠારી
૧૫-૩૦૩,
૧૫-૦૦,, એક સારી
૧૫-૦૦ 39
જીતેન્દ્રકુમાર કાંતિલાલ શાહ ૧૫-૦૦ ’,, કસ્તુરીબહેન મૈશેરી ૧૫-૦૦ ૩ રતનશી ઉમરશી
22
૧૧-૦૦
૧૧-૦૦
૧૧-૦૦, સુખલાલ એમ. મહેતા સુધાબહેન અરુણકુમાર ઝવેરી ૧૧-૦૦,, લીલાબહેન મનુભાઈ ચીમનલાલ બ્રધર્સ ટોપીવાળા ચંપકલાલ મૂળચંદ લાખાણી ૧૧-૦૦ પી. એ. દોશી ૧૧-૦૦ ૩ ૧૧-૦૦
૧૧-૦૦
33
,,
તા. ૧૫ ૧૦-૧૫
મૂળજીભાઈ વેરશી શાહ કાંતિલાલ પુનમચંદ ૧૧-૦૭ વેણીબહેન કાપડિયા
33
૧૧-૦૦ ૧ પ્રવિણચન્દ્ર રમણલાલ ૧૧-૦૦ દામજી ઉમરસી ૧૧-૦૭, ૧૧-૦૦
23
મુળચંદ નાનાલાલ ગાશરભાઈ એસ. વીસરીયા ૧૧-૦૦,, ચત્રભુજ નાગરદાસ અમરચંદ ચંદુભાઈ ઝવેરી જી. ડી. દફતરી પ્રકાશભાઈ ગાંધી
૧૧-૦૦
૧૦-૦ ૦ ૧૦-૦૦
,,
૧૦-૦૦ ૧૩
૧૦-૩૦ કેશવલાલ નગીનદાસ શાહ ૧૦-૦૦ બાબુભાઈ કેશવલાલ શાહ વાસંતીબહેન દેસાઈ ૧૦-૦૦,, અને શ્રીમતી પારેખ ૧૦"૦૦,, ભાણજી ઠારરસી ૧૦-૦ ૦ ગાંગજી વેલજી ૧૦-૦૦ ૧ એલ. વી. સંઘવી ૧૦-૦૦, રતિલાલ છૅટાલાલ
י
૧૦૦-૦૦ ૧ ગીરધરલાલભાઈ કોટક
૧૦૦-૦૦ ૧
એમ. બી. વારા
૮૧-૦૦ ૧,
એક સદગૃહસ્થ ૭૫-૦૦,, રતિલાલ ચીમનલાલ કોઠારી ૫૧-૦૦ ભગવાનદાસ પાપટલાલ શાહ ૫૧-૦૦,, પ્રવિણભાઈ મંગળદાસ શાહ ૫૧-૦૦ ૩ મણિબહેન સવચંદ કાપડિયા ૫૧-૦૦ ખેતસી માલસી સાવલા ૫૧-૦૦,, મનુભાઈ ગુલાબચંદ કાપડિયા ૫૧-૦૦,, કેશવજી લખમશી દેઢીયા ૫૧-૦૦ →→ નરોત્તમદાસ વાડીલાલ ૫૧-૦૦ ,, રાયચંદ હીરાચંદ ઝવેરી કે. પી. શાહ ૫૧-૦૦ ૩ ૫૧-૦૦ ૩,
૨૧-૦૦ હીરાલાલ ગાંધી ૨૧-૦૦,, ચંદુલાલ પી. શાહ ૨૧-૦૦,, 'પ્રવીણચંદ્ર કેશરીચંદ ૨૧-૦૭ અરવિંદભાઈ મોહનલાલ ચોકસી ૨૧-૦૦,, રમણલાલ મણિલાલ પટ્ટણી
૨૦૦૭-૭૫
મોંઘીબહેન હીરાલાલ શાહ માલિક શ્રી સુખદ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુ ખ-રૂ.
મુદ્રણૢસ્થાન ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,
"
૧૦૩૯૬-૦૦
શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય ૨૦૦-૦૦ શ્રી ધીરજલાલ અજમેરા ૧૦૧-૦૦ મે. આર. કે. દેસાઈ એન્ડ કુા. ૧૦૧-૦૦, મોર્ડન એન્જિનિયરીંગ સ્ટાર્સ ૧૦૧-૦૦,, યુનિયન ટ્યુબ એન્ડ હાર્ડવેર મા જયંતિલાલ એન્ડ કી.
૧૦૧-૦૭ ૧૦૧-૦૦ ૩૧
બી. ત્રીકમલાલ એન્ડકા પ્રા.લી. ૧૦૧-૦૦ ૩૬ મીલ સ્ટોર્સ કુા. બોમ્બે લી, ૧૦૧-૦૦,, કેસાણી ૧૦૧-૦૦, પેરેડાઈઝ ટ્રેડીંગ કોર્પોરેશન ૧૦૧-૦૦,, આર. સવાઈલાલ એન્ડ કુા. ૧૦૧-૦૦ એમ. કાન્તિલાલ એન્ડ કું. ૧૦૧-૦૦ ૩ સુન્દરલાલભાઈ ૧૦૧-૦૦,, સ્વરૂપચંદભાઈ શાફ ૧૦૧-૦૦,, આર. કાન્તિલાલની કી. ૧૦૧-૦૦, ન્યુ ઈન્ડિયા ટ્રેડિંગ કુંટું. ૧૦૧-૦૦ ',, ખુશાલદાસ જે. મહેતા ૧૦૧-૦૦,, પી. રતિલાલની કું. ૧૦૧-૦૦,, જ્યંતિલાલ ચુનીલાલ ૧૦૧-૦૦ ભગવાનદાસભાઈ ૫૦-૦૦,, મેાહનલાલ નગીનદાસજરીવાળા ૯-૭૫ વલ્લભદાસ ફ્ લચંદ મહેતા
دو
Page #213
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ર૭ : અંક ૧૩.
-
-
-
-
''
મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૬૫, સમવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૫ પિસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
મારી અસંદિગ્ધ ભૂમિકા
છે,
[ જ્યારે સર્વોદય કાર્યકરે આજની યુદ્ધપરિસ્થિતિ અંગે કેવું વલણ અખત્યાર કરવું તે વિશે સંદિગ્ધ મનોદશા અનુભવે છે અને શેક્સપિયરના “હેમલેટ’ની માફક “to do or not to do’ આ પ્રકારની કવ્યાકર્તવ્ય-મૂઢતાના કારણે વ્યાકુળતા દાખવે છે ત્યારે તે નિશ્ચિતતાના માર્ગ ઉપર સ્થિર પગલાં માંડતા થાય એવી આશા સાથે વિનોબાજીનું સુસ્પષ્ટ અને વિષદ નિવેદન નીચે પ્રગટકરવામાં આવે છે. તંત્રી)
હું કઈને પક્ષ લેવા નથી માગતો, પણ આખરે રજજા રજુ તો અણુબોમ્બ લેનાર અણુબોમ્બથી ખતમ થશે એ સ્પષ્ટ છે. આ છે અને સાપ સાપ છે એ તો કહેવું જ પડે ને? બિલકુલ દીવા જેવી વિષે કઈ માનસિક શંકા મને નથી. સ્પષ્ટ વાત હતી અને ત્યાંના યુનેના નિરીક્ષકોએ પણ જાહેર કરેલું કે
પણ જ્યારે આના એપ્લીકેશનની - વહેવારમાં પ્રયોગ કરવાની પાકિસ્તાન તરફથી દાસણખારી થઈ હતી. એ જુદી વાત છે કે બાર- વાત આવે છે ત્યારે અનેક સવાલ એકદમ પેદા થાય છે. પછી. તેર વર્ષમાં ત્યાં શું થયું. બંને બાજુ ભૂલ થઇ હશે, પણ અત્યારે તેને ત્યાંના જે Pacifists – શાંતિવાદીઓ છે તે બાયબલના હિસાબ કરવા બેસવામાં સાર નથી. પરંતુ આ વખતે કચ્છકરાર પછી આધારે કહે છે કે અમારે કયા પક્ષે ન્યાય છે અને કયા પક્ષે અન્યાય એકદમ આ થયું તેના પરથી એક સ્વાભાવિક શંકા ઊઠે છે કે કચ્છ
એ જોવાની જરૂર નથી, કોણે કેના ઉપર આક્રમણ કર્યું એ વિચારકરાર થયા તે પહેલાંથી જ આની કંઈક તૈયારી હશે. મનમાં એ
વાની જરૂર નથી, પૂર્વાપર સ્થિતિ, ઇતિહાસ વગેરે કાંઈ પણ એક વિચાર આવે છે કે પાકિસ્તાન પોતાના જ બળ ઉપર આટલી
જોવાની જરૂર નથી, અમારે ફક્ત એટલું જ કહેવું છે કે હિંસા બાંધ હિમત ન કરે. કદાચ એને અંદરથી આશા હશે કે ચીન પણ બીજો
કરો. અમારા પોતાના દેશને અને બીજા દેશને ય કહેવું છે કે હિંસા બંધ કરે. મોરચો ખોલે.
હવે આમની સાથે પૂરી સહાનુભૂતિ હોવા છતાં, આ ભૂમિકા માટે હું તટસ્થ રહેવા માગું છું, પણ જોઉં છું કે સીધું આક્રમણ
લેવાનું હજી સુધી મારે માટે શક્ય નથી બન્યું. વળી, સવાલ એ થાય થયું છે તો મારે તેમ કહેવું જ જોઈએ. વળી, એ આક્રમણને ખાળવા.
છે કે અહિંસા એ વૃત્તિ છે કે બાહ્ય ટેકનિક છે? તો જવાબ મળે છે કે માટે એ જ્યાંથી શરૂ થાય છે, જ્યાં એનું ઉબમ - સ્થાન છે ત્યાં જ
અહિંસા એ કેવળ સૈનિક નથી, વૃત્તિ છે. અને એટલે જયાં વૃત્તિ એને રોકવું ઉચિત માનીને ભારતની સેના ત્યાં ગઈ હોય તો તેણે
પ્રધાન છે ત્યાં બહારથી ક્યારેક પ્રતિકારને કે આવ્યો, અને સીમા-ઉલ્લંઘન કર્યું છે એમ હું નથી માનતે. હવે, એક વાર એક સમૂહના ખ્યાલથી તે અનિવાર્ય લાગે તો તેને ટાળવું જ જોઈએ ચક્ર શરૂ થઈ જાય છે પછી બેઉ બાજુ કદાચ થોડા ઘણા અત્યાચાર થયા
એ હજી સુધી મારા મનમાં સાફ નથી. આ માટે ગૌતમબુદ્ધ અને હોય એ અલગ વાત છે. પરંતુ મૂળ વાત વિશે મારા મનમાં શંકા ઈશુખ્રિસ્ત મને માફ કરે. નથી. મને ચીન વિશે શંકા નહોતી અને મેં તુરત જાહેર કરેલું કે
- શાંતિસેના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં કાંઈ કરી શકે એવી સ્થિતિ આક્રમણ ચીનદ્વારા થયું છે. આપણા કેટલાક સાથીઓને લાગેલું કે
તે આજે છે જ નહીં. પટણામાં રમખાણ થયાં, કોલ્હાપુરમાં બાબાએ પૂરતી તપાસ વિના બોલવામાં ઉતાવળ કરી. પણ મને તો
રમખાણ થયાં, ઈન્દોરમાં થયાં, પૂનામાં થયાં, પણ શાંતિસેના કાંઈ સરવાળે જોતાં જે લાગ્યું કે મેં કહ્યું.
ન કરી શકી તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એ કેવી રીતે પડે? એ વાત આ મારી ભૂમિકા છે. આમાં અહિંસાને કશી આંચ નથી જુદી છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આપણામાંથી કોઈની સમત્વબુદ્ધિથી આવતી. વિજ્ઞાનમાં એક શુદ્ધ વિજ્ઞાનશાસ્ત્ર (Pure ) હોય મદદ થતી હોય તો તે જરૂર કરવી જોઈએ. જેમકે જયપ્રકાશજી હમણાં છે અને એક વહેવારમાં લાગુ પાડેલાં પ્રાયોગિક (Applied) નાગભૂમિમાં કેશિશ કરી રહ્યા છે. એ જાતના પ્રયત્ન કરીએ તે વિજ્ઞાન હોય છે, તેવી જ રીતે એક શુદ્ધ અહિંસાશાસ્ત્ર છે અને એક જુદી વાત છે. પણ આંતરરાષ્ટ્રીય હુમલે થઈ રહ્યો છે તેના મુકાપ્રાયોગિક અહિંસા છે. જે કાંઈ બધા સવાલ ઊભા થાય છે તે બલામાં શાંતિસેન મેકલીઓ અને લને ઉપયોગ ન કરવો પડે, અહિંસાના સિદ્ધાંતને વહેવારમાં પ્રયોગ કરવા બાબતમાં થાય છે. એ આજે શક્ય નથી દેખાતું. આ મર્યાદા પણ સમજી લેવી જોઈએ. રામાપણને સહુને વિશ્વાસ છે કે હિંસા વધશે તેમ વેર વધશે, અને એટલે આજે તે વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવાને જે કંઈ પ્રયત્ન હિંસાથી કદી કોઈનું કલ્યાણ નહીં થાય, અને જ્યારે હિંસા સંહારનું થઈ શકે તે કરવો જોઈએ. પણ આજે શાંતિસેના ત્યાં મારા પર રૂપ લઈ ચૂકી છે ત્યારે તો હરગિજ નહીં. આમાં કોઈ શંકાને સ્થાન સફળ થશે એવું મને દર્શન નથી થતું, શાંતિસેના કાર્યકારિણી થવા નથી. પરંતુ આ થયું યુદ્ધશાસ્ત્ર “Those who take sword will માટે આજે તમારું ક્ષેત્ર ભારતની અંદર જ છે. perish, ઈશુએ કહી દીધું. તલવાર લેનારે તલવારથી ખતમ થશે વારાણસી - તા. ૭-૯-૧૯૬૫
વિનોબા
તું ચાલ, બધું ચાલ,
જ આગે ચાલ ચા જ સદા ..... હિમ્મત કરી તે નહીં,
સંકટથી તું ડરતા નહીં, જિન્દગીના ખેલ કરવા, ચાલ ચા જા સદા... તું.૧
અન્ધાર છે ઉમટી પડે,
વાદળ ભલે તૂટી પડે. ઠોકરે ને પથ્થરના ઘાવ ઝીલતા જ સદા તું.૨
અક્તને અવસર માનજે,
પ્રતીકાર કરતા ચાલજે, ભગવાન કેરે હાથ તારા શિર પર નિ સદા ... તુ.૩ કરુણાનાં પૂર વેગે વહે,
કીર્તિના ડંકા ગબડે, સ્વસ્થ ચિત્ત, મસ્ત હૃદયે, દિવ્ય પંથે જ સદા ...... તું
આશક તું થાજે ઈશને,
સત્યને સહારે ભલે, તમય બનીને ચાલશું, તે પાર પડે છે સદા... તુ.૫
હરીશભાઈ વ્યાસ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૨૮
બુદ્ધ જીવન
મેં પત્રા
૧
(જે પત્રિકાના મહત્ત્વના ભાગ તા. ૧૬-૧૦-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા છે તે પત્રિકા વાંચીને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તા. ૫-૧૦-૬૫ના રોજ શ્રી નારાયણ દેસાઈ ઉપર લખેલા એક પત્ર દ્વારા પેાતાના તત્કાલીન પ્રત્યાધાત રજૂ કર્યા હતા. તે પત્રની પહોંચ કે જવાબ હજુ સુધી આવેલ નથી. ઉપર જણાવેલ પત્રિકામાં કરવામાં આવેલા નીતિનિરૂપણ સાથે આ પત્ર સંબંધ ધરાવતા હોઈને પ્રબુદ્ધ જીવનના વાચકોને તેમાંથી ચિન્તનની નવી સામગ્રી પ્રાપ્ત થશે એમ સમજીને એ અંગ્રેજી પત્ર અનુવાદ અહિં પ્રગટ કરવાનું ધાર્યું છે. તંત્રી)
૫ ઓક્ટોબર, ૧૯૬૫
પ્રિય શ્રી નારાયણ દેસાઇ,
આ પત્ર અંગ્રેજીમાં લખવા માટે તમારી ક્ષમા માંગું છું, કારણ કે હિંદી ભાષામાં મારા વિચારો અંતેષપૂર્વકરીતે વ્યકત કરવાનું મારા માટે શકય નથી,
તમારી તથા શ્રી રાધાકૃષ્ણની સહીથી પ્રગટ થયેલ ‘ભારત– પાકિસ્તાન સંઘર્ષ ઔર હમારા કર્તવ્ય’એ મથાળાની પત્રિકા મારા વાંચવામાં આવી. જે બે સંસ્થા તરફ્થી આ પત્રિકા પ્રગટ કરવામાં આવી છે તે સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તમને ઉદ્દેશીને આ પત્ર હું લખું છું.
એ પત્રિકામાં નવ પાાં સુધી આપવામાં આવેલા હકીકતવિભાગ લગભગ બરોબર છે. ત્યાર બાદ યુદ્ધનાં પરિણામ છે. દા. ત. બન્ને પક્ષાને થતી પાર વિનાની હાનિ અને નૈતિક મૂલ્યોની બરબાદી-આ બહુ જાણીતાં પરિણામે તમે રજૂ કર્યાં છે. મહાભારતના કાળથી દરેક યુદ્ધનું આવું પરિણામ જોવામાં આવ્યું છે. એક માત્ર સર્વસામાન્ય પરિણામ જોવામાં આવે છે તે છે યુદ્ધ અંગેના ભ્રમનિરાસનું. યુદ્ધનાં આ પરિણામે તમે શું એટલા માટે જણાવ્યાં છે કે તેથી તેના પ્રતિકાર થતો અટકે ?
અન્યાયના અહિંસક પ્રતિકાર' એ શબ્દોમાં ગાંધીજીએ યુદ્ધન નૈતિક વિકલ્પ આપણી સામે રજૂ ર્યો છે. જાપાનીઝ હુમલાના પ્રસંગે આ વિલ્ક્યના પ્રયોગ કરવાની તેમને કોઈ તક મળી નહોતી. કાગ્રેસે આવા કોઈ વિક્લ્પ સ્વીકાર્યો નહાતા.
આ પત્રિકા એવી વ્યકિત તરફથી પ્રગટ કરવામાં આવી છે કે જેઓ ગાંધીજીના ઉપદેશને અનુસરવાના દાવા કરે છે. તમે એ તો ખુલ જ કરો. છે કે પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કર્યું છે. આ ઉપરથી, તમે કહેા છે કે, તમે આ યુદ્ધના કેવળ વિરોધ તા કરી શકતા જ નથી, પણ સાથે સાથે તમે એમ પણ જણાવા છે કે અહિંસક શાન્તિ સૈનિકોના નાતે તમે સીધા યુદ્ધપ્રયત્નોમાં જોડાઈ પણ શકતા નથી. આગળ ચાલતાં તમે એમ પણ જણાવા છે કે યુદ્ધ અંગે અહિંસક પ્રતિકારનું તમને કોઈ સ્પષ્ટ દર્શન નથી. ત્યાં તમારી નીતિનું સ્વરૂપ સમજાવવાને તમે પ્રયત્ન કર્યો છે, જે સરવાળે નાગરિક સંરક્ષણની તૈયારી સૂચવે છે.
જો હું તમને બરોબર સમજ્યો હોઉં તો, આ આક્રમણના પ્રતિકાર થવા જોઈએ એ બાબત તા તમા કબુલ કરતા જણાઓ છે. તમને અહિંસક રીતે પ્રતિકાર કરવા ગમે ખરો, પણ આવા પ્રતિકાર અહિંસક રીતે કઈ રીતે થઈ શકે તેની તમને કોઈ સ્પષ્ટ સમજણ નથી. આ પરિસ્થિતિમાં સશસ્ત્ર પ્રતિકારને તમે વિરોધ કરવા નહિ ઈચ્છા, પણ તેમાં ભાગ પણ નહિ લ્યો. તમે સશસ્ર પ્રતિકાર નાપસંદ કરો છે કે નહિ તે હું નથી જાણતો. મને લાગે છે કે, આ પરસ્પરવિરોધી અને નિષેધાત્મક વલણ કોઈના પણ લાભમાં નથી. તેથી અકળામણ નહિ તો ગૂંચવાડો તે પેદા થાય જ છે.
• ગાંધીજી આવી કટોકટીના વખતે નિર્ણય લેતા અને તે પ્રમાણે તેના અમલ કરતા. જો તેમને સ્પષ્ટપણે લાગતું કે આક્રમણનો સામનો કરવા જ જોઈએ તે, તેઓ પોતે એકલા હોત તે! પણ, અહિંસક પ્રતિકારનો કોઈ ને કોઈ માર્ગ તેમણે શોધી કાઢયો હોત. ગાંધીજીની શ્રાદ્ધા અને હિંમત વિના તેમની પરિભાષાને જ પુનરૂચ્ચાર કર્યા કરવા તેનું કોઈ પરિણામ આવતું નથી. ભારતની ઉત્તર સરહદ ઉપર ચીની સરકારે હુમલો કર્યો ત્યારે પણ આમ જ બન્યું હતું.
જો તમને સુદઢપણે લાગતું હોય કે, આ આક્રમણનો સામનો કરવા જ જોઈએ, અને એમ છતાં તેના અહિંસક પ્રતિકાર કેમ
તા. ૧-૧૧
N
કરવા તેની તમને સમજણ ન હોય તો અહિંસક પ્રતિકારની વાતો કરવી તે શું ડહાપણભર્યું અને ઔચિત્યપૂર્ણ છે ખરું ?
અલબત્ત, આજની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકો આ સશસ્ત્ર પ્રતિકારમાં સીધે કે સક્રિય ભાગ લે એ અપેક્ષિત જ નથી. એ કામ માત્ર લશ્કરનું જ છે. નાગરિકોએ યુદ્ધ પ્રયત્નોને ટેકો આપવાનો છે અને તમે પણ અહિંસક પ્રતિકારની વાત કરીને સરવાળે આ જ કરવા માગે છે.
શ્રી જ્યપ્રકાશ નારાયણે પોતાના વલણમાં ફેરફાર કર્યો હોય તેમ તેમના નિવેદન ઉપરથી લાગે છે. સમગ્રપણે તેમણે પાકિસ્તાનને કહી દીધું છે કે, “કાશ્મીર અંગે કોઈ પણ દાવો કરવા બંધ કરો. એ બાબત તા કેવળ ભારત સરકાર અને કાશ્મીરની પ્રજા વચ્ચેની છે અને પાકિસ્તાનને તેમાં દરમ્યાનગીરી કરવાનો કોઈ અધિકાર નથી. અત્યારના ચિત્રપટમાં પાકિસ્તાનનું સ્થાન માત્ર એક આક્રમક તરીકેનું જ છે.” તમારો અભિગમ આ પ્રકારના વલણ સાથે કંઈક વિસંવાદ દાખવતો જણાય છે.
મહેરબાની કરીને એમ ન માનશે। કે હું હિંસાના પક્ષપાતી છું. હું તો માત્ર યુદ્ધ અંગે અહિંસાની જે મર્યાદાઓ રહેલી છે તે તરફ તમારું ધ્યાન ખેંચું છું. શાન્તિના પુરસ્કાર કરતો અહિંસક સૈનિક કદાચ આવા આક્રમણના કશા આવેગ વિના અથવા તો પ્રતિપક્ષી વિષે પેાતાના હ્રદયમાં પ્રેમ અનુભવવા સાથે સામનો કરી શકે. આ રીતે તે જરૂર એક ઘણા મોટો દાખલો બેસાડી શકે. પણ જેમનામાં તેવી હિંમત અને શ્રદ્ધા નથી તેમણે જે અહિંસક પ્રતિકારનો તે અમલ કરી શકતા નથી તેની ચર્ચાવાર્તા કરીને જાહેર જનતાના દિલમાં ગોટાળા પેદા કરવા ન જોઈએ. માનવજાતની એક ભારે કરુણા છે અને એક ભયંકર સમસ્યા છે કે સશસ્ર પ્રતિકાર ઘણી વાર અનિવાર્ય બને છે. ગાંધીજીએ નવા માર્ગ તો બતાવ્યો પણ તેનો અમલ કરવા માટે પણ એવા જ ગાંધીની જરૂર છે. તેમની પરિભાષાના પુનરૂચ્ચાર કેવળ એક એવા ભ્રમ પેદા કરે છે કે, જે અહિંસક પ્રતિકારમાં માનતા હોવાનું પસંદ કરતા હોય પણ તેનો અમલ કરવાને અશકત હાય તેમને આવા ભ્રમ એક પ્રકારનો કદાચ આત્મસંતોષ આપી શકે,
કાશ્મીરની સમસ્યા ઘણી ગૂંચવાળી બની છે. તેના વિચાર કરતાં લાગે છે કે તે અંગે બન્ને બાજુએ ઘણું કહી શકાય તેમ છે. આપણે બિનસાંપ્રદાયિક્તા, લાક્શાહી, સાર્વભૌમતા અને ભૌગોલિક પ્રમા ણિકતા—આવા મુદ્દાઓ આગળ ધરી શકીએ. પાકિસ્તાન મુસ્લિમ બહુમતિ, લાકમત લેવાની આપણી કબુલાત અને કાશ્મીરના લોકોને આત્મનિર્ણય કરવાના અધિકાર—આવી બાબતો આગળ ધરી શકે. દુનિયાની મહાન સત્તાએ આજે પોતાની રમત રમી રહેલ છે. બેમાંથી કોઈ પણ બાજુની સરકાર બાંધછેડ કરવાની સ્થિતિમાં નથી. બંને બાજુએ નક્કર અને જક્કી વલણ ઊભા થયાં છે.
હું તમને આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કે, મને લાગે છે કે, જેઓ અહિંસક પ્રતિકારને અમલી બનાવી શકે તેમ ન હોય તેમની આવા પ્રકારની વાતો નકામી, અર્થવિનાની અને એકના એક નૈતિક સૂત્રેાનું પુનરૂચ્ચારણ કરવા જેવી થઈ જાય છે. નૈતિક મૂલ્યોની રક્ષા કરવાના હેતુથી પ્રેરાયેલા કોઈ પણ પ્રયત્નની અને આધુનિક યુદ્ધ જેવા જંગલી યુદ્ધમાં પણ યુદ્ધનાં નિયમ જળવાય એવા આગ્રહની હું જરૂર ખૂબ કદર કરું છું, પણ આ બાબત દ્ગિા દાખવતા તમારા વલણથી તદ્દન અલગ છે.
આમ મુકત મને તમને પત્ર લખવા બદલ તમારી હું ક્ષમા માગું છું. હું ભૂમિપુત્ર વાંચું છું અને મને લાગ્યું છે કે તેમાનાં કેટલાક લેખો અત્યંત અસ્પષ્ટ અને ગુંચવાયલી વિચારણાઓ રજુ કરતા હોય છે, અને તમારી પ્રસ્તુત પત્રિકા વાંચ્યા બાદ મને લાગ્યું કે જે બાબતો વિષે હું પણ વિચારી રહ્યો છું તે વિષે તમારો અભિગમ અને તમારા વિચારો શું છે તે અંગે, આ પત્ર લખીને, તમારી પાસેથી જાણવા અને સમજવા હું પ્રયત્ન કરું. સદ્ ભાવ પૂર્વક
તમારો સ્નેહનિષ્ટ ચીમનલાલ ચકુભાઈ શાહ
૨
(પશ્ચિમ ખાનદેશ જિલ્લા સર્વેદિય મંડળ, ધૂળિયાના પ્રમુખ અને પૂજ્ય વિનોબાજીના સહકાર્યકર્તા શ્રી દામારદાસ ખૂંદડાના, તા. ૧-૧૦-૬૫-ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થએલ શ્રી ચીમન
Page #215
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૧૫
૧૨૯
પ્રદ જીવન
તે આપ જાણો છો. સરકારની કશી પણ સહાય વિના આજે લગભગ સે કાર્યકર્તાઓ આ ઈલાકામાં કામ કરી રહ્યા છે. વ્યસનમુકિતખાસ કરીને શરાબબંધી, પાઠશાળાઓ, છાત્રાલય, આશ્રમશાળા, બાલવાડી, દાઈકેન્દ્ર, ખાદી, ગ્રામોદ્યોગ વગેરે અનેકવિધ કાર્ય અમે ચલાવી રહ્યા છીએ. શું હું આપને પ્રાર્થના કરી શકે કે કઈ વાર મુંબઈના કેટલાક મિત્રોને લઈને આ૫ આ ઈલાકાને નજરે નિહાળવા માટે આવી શકે? કી ઢેબરભાઈ કદાચ નવેમ્બર મહિના દરમિયાન અહિ આવે. જો આપ પણ એ વખતે વાવી શકે તે કેટલું સારું?
ડૉ. સ્વાઈડ્ઝરને લગતા લેખમાં લેખક મહોદયે ડૉકટર મહોદયે લખેલાં કેટલાક પુસ્તકને ઉલ્લેખ કર્યો છે. હું ઈચ્છું છું કે, એ સર્વ ગ્રંથે અમારી લાઈબ્રેરીમાં હોય. જો દાનમાં કંઈ દાતા આપી શકે તે દાનમાં, અથવા કિંમત આપવી પડે તો બને એટલી ઓછી કિંમત આપીને એ સર્વ પુસ્તક આપને ત્યાં મંગાવી રાખશે. હું પોતે મુંબઈ આવીશ ત્યારે લઈ જઈશ.
આપને બહુ તકલીફ આપી, ક્ષમા કરશે.
- વિનીત
લાલ ચકુભાઈ શાહના ‘આલ્બર્ટ સ્વાઈડ્ઝર’ ઉપરના લેખને પહેલે હપ્તા વાંચીને મારી ઉપર લખાયેલા તા. ૯-૧૦-૬૫ના હિંદી પત્રને ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે.
તંત્રી) સાતપુડા સર્વોદય કેન્દ્ર
ધડગાંવ, ધૂળિયા, ખાનદેશ શ્રી પરમાનંદભાઈ,
તા. ૯-૧૦-૬૫ પ્રબુદ્ધ જીવન બરાબર મળે છે; બરાબર આખું જોઈ જાઉં છું, ભારે પ્રેરણા લઈને આવે છે અને પ્રેરણા સતત દેતું રહે છે.
આ વખતે ડે. સ્વાઈડ્ઝરને લેખ આપીને, આપે માટે ઉપકાર કર્યો છે. ઘણુંખરું બધા અખબારોમાં તેમના સંબંધી શ્રદ્ધાલેખ પ્રગટ કરવામાં આવ્યા છે. પણ આટલો અધ્યયનપૂર્ણ લેખ અન્યત્ર જોવામાં આવ્યું નથી. અત્યારે તે તે અપૂર્ણ છે, પરંતુ જેટલે હિસ્સે પ્રકાશિત થયેલ છે તે ઉપરથી બાકીના ભાગની કલપના હું કરી શકું છું. લેખક-મહોદયને અમારી તરફથી ધન્યવાદ તથા વધાઈ આપશે. આ લેખને ભારતની સર્વ ભાષાઓમાં અનુવાદ થ ઘટે છે.
જે પરિસ્થિતિ પચાસ વર્ષ પહેલાં કાંગામાં અને પૂર્વ આફ્રિકા ' ખંડમાં હતી એ જ પરિસ્થિતિ આજે સાતપુડામાં આ આદિવાસી ઈલાકામાં છે. કેઈ ટૅક્ટર અહિં આવતા નથી. મને અહિં આવ્યાને ચાર વર્ષથી વધારે સમય થયો છે. અહિં સરકારી પ્રાઈમરી - પ્રાથ- મિક - આરોગ્ય કેન્દ્ર છે. પરંતુ એમ. બી. બી. એસ., ડૉક્ટર મળતા નથી. જે ડૉક્ટરની અહિ બદલી કરવામાં આવે છે તે રાજીનામું આપવાને તૈયાર થઈ જાય છે. આજે તે એક આયુર્વેદ-નિષ્ણાત ડૉક- ટર એપીડેમીક માટે નિયુકત હોઈને અસ્થાયી રૂપમાં અહિં મેલવામાં આવેલ છે. આમ છતાં આપને લેખ વાંચીને ભારતીય ડોકટરમાંથી કેઈને પણ અહિં આવીને રહેવાની પ્રેરણા મળે તે આપના આ લેખનું પ્રકાશન સફળ થશે અને અમારા આ ઈલાકા ઉપર પણ માટે ઉપકાર થશે.
આપને એ જાણીને ખુશી થશે કે, અમારી પ્રાર્થના ધ્યાનમાં લઈને એક નિસર્ગોપચાર નિષ્ણાત ડૉ. ગુપ્ત આજકાલ અહીં આવી વસ્યા છે અને કુદરતી ઈલાજ દ્વારા લોકોની સાચી સેવા કરી રહ્યા છે. આમ છતાં પણ શસ્ત્રક્રિયા, પોસ્ટ મોર્ટમ વગેરે અનેક એવાં કામ છે કે જે માટે એક એમ. બી. બી. એસ. ડોકટરની પણ આવ- શ્યકતા છે. જોઈએ પ્રભુ કેઈને પ્રેરણા આપે છે કે નહિ?
એક બીજી પ્રાર્થના સાપને હું કરવા ઈચ્છું છું. અમે લોકો આર્થિક દષ્ટિએ કેટલીક મુશ્કેલીઓ વેઠીને અહિ કામ કરી રહ્યા છીએ
દામોદરભાઈ ખૂંદડા તા. ક. પત્રમાં વધારે લાંબાણ કરવા ઈચ્છતા નથી. પરંતુ એટલું નિવેદન નમ્રતાપૂર્વક કરવાનું હું અનુચિત નથી સમજતા કે જે પ્રાયશ્ચિતની ભાવનાથી મહાત્મા સ્વાઈડ્ઝર હબસી ભાઈઓની સેવામાં સંલગ્ન હતા એવી જ ભાવનાથી અમે લેકે અહિ આ કામ કરી રહ્યા છીએ. આજે પણ આ ઈલાકાની જે દુર્દશા છે તે અસહ્ય છે. કલ્પના કરી ન શકાય તેવી છે. જે અન્નકુટ તેમને સહન કરવું પડયું છે અને આજે પણ સહન કરવું પડે છે તે મુંબઈના લોકોને સહન કરવું પડયું હોત તો ક્રાન્તિ થઈ ચૂકી હોત, અને દેશમાં સત્તાપલટો આવ્યા હતા. આજે પણ અહિ શિક્ષણ એક ટકો પણ નથી. વિદ્યાલય ચાલતું જ નથી. શિક્ષક લેક પગાર લઈને પણ મહિ આવતા નથી. ર્ડોક્ટરની સ્થિતિ મેં ઉપર જણાવી છે. હવે આ સ્થિતિ લાંબે સમય સહી શકાય તેમ નથી. જેવી પ્રભુની ઈચ્છા હશે એમ થેશે. જો પાકિસ્તાનની માફક આદિવાસીસ્થાનની માંગ ઊભી થાય અને તે પૂરી થયા બાદ જ ભારતવાસીઓની આંખ ખુલવાની હોય તે કોણ શું કરી શકવાનું છે?
દામોદરદાસ સૂચના: ઉપર જણાવેલ કાર્યમાં જે કોઈ વ્યકિત મદદરૂપ થવા માંગતી હોય તેણે આ પત્રના મથાળે આપેલા સરનામે કરી દામોદરદાસ મૂંદડા સાથે પત્રવ્યવહાર કર.
તંત્રી
અના ગારિક ધર્મ પાલ 'T ભારતીય કલા વિવેચનના ક્ષેત્રે કુમારસ્વામીનું નામ અદ્રિતીય સમાજની રચના થઈ રહી હતી તેને ઢઢળીને સાચા અર્થમાં ધાર્મિક છે. અને થિએફીના ક્ષેત્રે જિનરાજદાસનું નામ પ્રેરણાદાયી થવાની છે તેમની હાકલ હતી તે છે. તેઓ ખરા અર્થમાં છે. પણ એ બન્ને સિલોનવાસી કરતા વિશ્વમાં જેમની આ વર્ષે વિશ્વનાગરિક હતા અને દુનિયાના બધા દેશમાં ફરીને તેમણે શતાબ્દી ઉજવાઈ અને ધર્મક્ષેત્રે અને સંસ્કારક્ષેત્રે સાચા ધાર્મિક બૌદ્ધધર્મના ઓઠા નીચે માનવધર્મને સાદ ગૂંજતો કર્યો હતો. પુરુષ તરીકે જેમનું નામ અમર છે તે તો છે સિલોનના સિંહ આવા મહાપુરુષને આપણે યાદ કરીને તેમાં તેમનું ગૌરવ કરવાની અગારિક ધર્મપાલ. તેઓ જિનરાજદાસના તે આધ્યાત્મિક ભાવના સાથે આપણી કૃતજ્ઞતા પણ પ્રકટ થાય છે અને તેમને ક્ષેત્રે ગુરુ જ હતા. અને તેમણે ભારતવર્ષને પિતાનું કાર્યક્ષેત્ર માર્ગ ચાલુ રહે તેવી પ્રેરણા પણ મળે છે. બનાવ્યું હતું. અને ભારતવર્ષની મહાબોધિ સાસાયટિના અગ્રદૂત સીલનના એક જમીનદારને ત્યાં તેમને જન્મ તરીકે તેમણે અનેકવાર વિશ્વભ્રમણ કરી ધર્મસંદેશ ફેલાવ્યો હતે. તા. ૧૭-૯-૧૮૬૪ના રોજ થયે ત્યારે સીલેનમાં વારાફરતી એ ધર્મસંદેશ બૌદ્ધધર્મના રૂપમાં હતા અને જેને ભારતવર્ષના આવનાર ડચ, પોર ગીજ અને અંગ્રેજોએ બૌદ્ધધર્મની હેલના લકે પણ ભૂલી ગયા હતા. ભારતમાં બૌદ્ધધર્મના પુનરુત્થાન માટે કરી હતી એટલું જ નહીં પણ જન્મનાર પ્રત્યેક બાળકને કાયદેસર જીવન ખપાવી દેનાર અને પરસ્પરથી અજાણ એવા બૌદ્ધધમી રીતે ચર્ચમાં લઈ જવામાં આવતું અને ખ્રિસ્તી નામ ધારણ કરવું દેશમાં સાધર્મિક બધુત્વની ભાવનાને પ્રચાર કરનાર એ બૌદ્ધધર્મ- પડતું હતું. આ કાયદાનું નિરાકરણ ઈ. ૧૮૮૪માં થયું. નિશાળની દુત હતા એ તો શક વિનાની વાત છે જ પણ તેમની ખરી સેવા સ્થાપના ખ્રિસ્તીઓએ કરી હતી અને તેમાં બાળકોએ બૌદ્ધધર્મની તો વિશ્વમાં જે ઔદ્યોગિક કાતિના દૂષણને કારણે ધર્મવિહીન નિદા અને ખ્રિસ્તી ધર્મના ગુણગાન સાંભળવા પડતાં, બાઈબલના
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રમુખ જીવન
આવી
હતા
૧૩૦
ચાર ગાલના અધ્યાયો બાળકોને મુખપાઠ કરાવાતા હતા. પરિસ્થિતિમાં જે કેટલાક બૌદ્ધધર્મના સંસ્કારવાળા કુટુંબ તેએ પોતાના ધર્મના રક્ષણ માટે પ્રયત્ન કરતા પણ સામાન્ય સમાજ પશ્ચિમના ધર્મ અને તેના સુસંસ્કારો સાથે સાથે મદ્યપાન, શિકાર જેવા દૂષણો પણ અપનાવી રહ્યો હતા અને પેાતાને તેમ કરી સંસ્કૃતમાં ખપાવી રહ્યો હતા. આ પરિસ્થિતિમાં ધર્મપાલની માતા મલ્લિકાનો સંકલ્પ હતા કે મારો પુત્ર બૌદ્ધભિક્ષુ બની સિલાનના ધર્મવિહીન સમાજના ઉદ્ધાર કરે. આથી જયારે બાળકને જન્મવામાં ત્રણ ચાર માસ બાકી હતા ત્યારે તેણીએ પાતાના ઘરમાં ભિક્ષુઓને આમંત્રિને સતત પાલિ બૌદ્ધવિટકને પાઠ સાંભળીને પોતાનો સમય વિતાવ્યો હતેા. માતાની આ ભાવના ફળીભૂત થઈ અને ઈ. ૧૮૮૫માં ધર્મપાલે સંકલ્પ કર્યો કે મારે પરણવું નથી પણ આનાગારિક થઈ ધર્મસેવામાં જીવન વીતાવવું છે. તેમનું ખ્રીસ્તી નામ ડેવીડ અને હેવા વિતરન કુળનામ હતું પણ તેમણે જયારથી સેવાક્ષેત્ર સ્વીકાર્યું ત્યારથી ધર્મપાલના નામે તેઓએ પેાતાનું લેખનકાર્ય કર્યું હતું. એ મુખ્યત્વે તેમણે સ્થાપેલ અખબારોમાં લખતા અને સિલાનની વિવિધ સમસ્યાઓના ઉકેલમાં માર્ગદર્શન આપતા. તેમના સામાજિક અને ધાર્મિક કાર્યોમાં આર્થિક સહાય તેમના કુટુંબ તરફથી મળી રહેતી. પણ જ્યારે ઈ. સ. ૧૮૯૧માં તેમના પિતાનું અવસાન થયું ત્યારે શ્રીમતી ફોસ્ટરે તેમને લખ્યું કે તમારે ભલે પિતા ન હોય પણ આ ફોસ્ટર ‘ફોસ્ટર મધર’ છે જ માટે અર્થની ચિંતા કરવી નહી. એક જ દિવસના સંપર્કમાં હોનલૂલૂની નિવાસી એ ક્રોધી સ્વભાવની બાઈના જીવનનું પરિવર્તન શાંતિનો સંદેશ આપી | ધર્મપાલે કર્યું હતું. અને પરિણામે દસ લાખથી પણ વધારેનું દાન એ બાઈએ આપીને ધર્મપાલ દ્વારા સ્થપાતી વિવિધ શાળા અને સંસ્થાઓને સ્થિર કરી હતી. અને બુદ્ધ સમયની પ્રસિદ્ધ દાની વિશાખાનું બિરુદ પામી હતી.
સિલાનમાં ખ્રિસ્તી નિશાળાના વિરોધમાં બૌદ્ધસંસ્કારને મેાખરે રાખે એવી સ્કૂલા સ્થાપવાની જરૂરીયાત ધર્મપાલને પોતાના જાતઅનુભવથી જણાઈ હતી, ખ્રિસ્તી નિશાળામાં તેમણે પોતે શિક્ષણ લીધું હતું પણ સતત જાગૃતિને કારણે તેઓ બૌદ્ધધર્મી બની રહ્યા હતા. તેઓ બાયબલમાં વાંચતાં કે જીવહિંસા કરવી નહીં. પણ એવા ઉપદેશ આપનાર પોતે શિકાર કરતા, દારૂ પીતા એ બધું તેઓ જોઈ રહ્યા હતા. એકવાર ચાર આર્ય સત્ય વિષેનું પુસ્તક તેમના શિક્ષકે ઝૂંટવી લઈ રસ્તા વચ્ચે ફેંકી દીધું હતું. પણ તેની પ્રતિક્રિયા થઈ કે ધર્મપાલે વાંદરો ચિતરી તેની નીચે જીસસ ક્રાઈસ્ટ લખ્યું. એક વાર વૈશાખી પૂર્ણિમાના ઉત્સવમાં ભાગ લેવા તેમણે પોતાના સાટીમાર શિક્ષક પાસે રજા માગી. તેણે તે ન આપી છતાં તેઓ તે દફ્તર ઉપાડીને ઉત્સવમાં ચાલ્યા જ ગયા. વળતે દિવસે તેમનું શરીર ચમચમતી સેાટીથી ખાખરું કરી દેવામાં આવ્યું પણ આવી ત્રણ વૈશાખીપૂર્ણિમાએ તેમણે એ સજા સ્વીકારી પણ ઉત્સવમાં જવાનું છેાયું નહિ. આ તેમની દઢતા તેમના સમગ્ર જીવનમાં જોવા મળે છે.
સત્ય અને ન્યાયપ્રિયતાનો તેમના આગ્રહ પણ એવા જ અજબ હતા. ઈર્ષાનું નામ તેમનામાં મળે નહીં. ગાંધીજીની જેમ અનેકવાર તેમણે સિલેાનમાં ગાડામાં બેસીને એક છેડેથી બીજે છેડે મુસાફરી કરી હતી અને બૌદ્ધધર્મના સંસ્કારોને દઢ કરવા લોકોને જાગૃત કર્યા હતા. તેઓ પ્રથમ સિલેાનવાસી હતા જેમણે અનેકવાર દુનિયાની મુસાફરી કરી હતી અને ધર્મસંદેશ આપ્યો હતા. તેઓએ વિશ્વના અનુભવથી જાણ્યું હતું કે પૂર્વને પશ્ચિમની વૈજ્ઞાનિક બુદ્ધિની જરૂર છે અને પૂર્વની આધ્યાત્મિક વિદ્યાની આવશ્યકતા પશ્ચિમને છે. આથી તેમણે જ્યારે અમેરિકા હતા ત્યારે બનારસમાં ઈન્ડસ્ટ્રીયલ સ્કૂલની સ્થાપના માટે સામગ્રી અને એક નિષ્ણાતને મોકલી આપ્યા હતા. પરંતુ તેમના વિરોધીઓ થીઓસાસ્ટિોએ તે સ્કૂલ થવા દીધી
fl. 2-22-14
નહિ. જાપાનના સંપર્ક સાધી સીલાનમાં વીવીંગ સ્કૂલની સ્થાપના કરી હતી. જે આજે મહાશાળા બની ગઈ છે.
તેમણે જ્યારે નાયગરાને ધસમસતા ધોધ જોયો ત્યારે એક જ વિચારે તેમના મન પર પ્રભુત્વ જમાવ્યું અને તે એ કે જીવન બૌદ્ધસંસ્કાર સતત વહેતું ક્ષણિક છે—આ તેમનામાં રહેલ ગાઢ સૂચવી જાય છે. છતાં તેમનું જીવન નિરાશામય બન્યું નહોતું પણ એક કર્મઠ નિર્ભય વ્યકિત તરીકે તેઓ જીવી ગયા હતા. તેમની નિર્ભયતાનો પાઠ તેમણે પ્રથમવાર એક મૃતવ્યકિત માટે તેને વીંટળાઈને થતી પ્રાર્થનામાંથી નાની ઉંમરમાં જ મેળવ્યો હતો. જે તેમને સદાને માટે નિર્ભય રહેવા બળ આપતા હતા અને રસદા અન્યાય, અસત્ય અને અપવિત્રતાની સામે યુદ્ધ આપવા પ્રેરતો હતો.
તેમણે નિશાળમાં જે ખ્રિસ્તીધર્મનું જ્ઞાન મેળવ્યું હતું તે વિશિષ્ટ પ્રકારનું હતું. એકવાર તે તેમણે તેમના ખ્રિસ્તી ધર્મના પોતાના વિશિષ્ટ જ્ઞાનથી સ્કૂલમાં પ્રથમ નંબરે આવી ઘડિયાળનું ઈનામ જીતી લીધું હતું, પણ ખ્રિસ્તીધર્મ કરતાં બૌદ્ધધર્મની સરસાઈ બતાવવામાં તેમને આ જ્ઞાન આગળ ઉપર ઉપયોગી થયું એ વિધિની વિચિત્રતા જ ગણાવી જોઈએ. એક વાર એક ખ્રિસ્તીધર્મના પાદરી સાથે ચર્ચામાં સૃષ્ટિના આદિ કારણની ચર્ચા ચાલતી હતી ત્યારે જગતનું આદિ કારણ ઈશ્વર છે એમ પાદરીએ કહ્યું ત્યારે ધર્મપાલે પૂછ્યું તો પછી ઈશ્વરને કોણે બનાવ્યા ? આના ઉત્તરમાં પાદરીને કહેવું પડયું કે ઈશ્વરે જ પોતે પોતાને બનાવ્યા હશે. આ સાંભળીને તરત જ ધર્મપાલે જવાબ આપ્યો કે Then God must be a Buddhis—તે પછી તે ઈશ્વર બૌદ્ધ હોવા જોઈએ. કારણ બૌદ્ધો માને છે કે જીવ પોતે જ પોતાની શકિતથી ઈશ્વર બને છે. તેને બીજું કોઈ બનાવી શકતું નથી. આમ તેઓ વાદવિવાદમાં ખ્રિસ્તીઆને ચૂપ કરી દેતા.
તેઓ બુદ્ધની ઉદારતાની વાતો કરીને બૌદ્ધધર્મમાં રહેલી માનવપ્રેમની ભાવનાને આગળ કરતા હતા. તેઓ કહેતા કે ધાર્મિક નેતાઓમાં બુદ્ધે નિર્દોષ કર્યો છે કે મારી વાતને તમે બુદ્ધિથી ચકાસી જુઓ અને પછી જ સ્વીકારો. માનવમાનવમાં ભેદ નથી. એક શુદ્ર પણ ગુણવાન હોય તો સંઘમાં દાખલ થઈ ગુરુપદને પામી બ્રાહ્મણનો પણ પૂજ્ય બની શકે છે.
બચપણથી તેમને ધ્યાન અને યોગ તથા આધ્યાત્મિક વિદ્યાના રસ હતો પણ તે કાળે સિલાનમાં એવા સમર્થ બૌદ્ધ ભિક્ષુઓ હતા નહિ જે તેમને યોગમાર્ગમાં માર્ગદર્શક બને. તેમની તિવ્ર જિજ્ઞાસાએ તેમને સંપર્ક મેડમ બ્લેવેટ્કી અને તેમના પતિ આલ્કોટ સાથે સાધી આપ્યો. મેડમ બ્લેવેવ્સ્કીની તેજસ્વી આખાએ તેમને આકર્ષ્યા અને તેમના ઉપર એવા પ્રભાવ પડયો કે એ મેડમને અને આલ્કોટને પાતાના યોગમાર્ગના માર્ગદર્શકરૂપે સ્વીકારીને તેમની થિસોફિના ઝડા નીચે સેવાકાર્ય સ્વીકારી લીધું. પ્રારંભમાં થિસાફીની ચળવળમાં જ્યાં સુધી આ બન્ને જણનું પ્રભુત્વ રહ્યું ત્યાં સુધી બુદ્ધ અને બૌદ્ધધર્મની ભાવનાના પ્રચાર મુખ્ય હતા. સિલાનમાં મૈડમ બ્લેવેકી અને એલ્કોર્ટે રીતસરના બૌદ્ધધર્મ સ્વીકાર્યા હતા અને સમગ્ર સિલેાનમાં બૌદ્ધધર્મના પુનરુત્થાન માટે કર્નલ એલ્કોટ અને ધર્મપાલે સાથે મળીને અનેક વર્ષો સુધી કાર્ય કર્યું હતું અને સમગ્ર સીમાં ગાડાની અનેક વાર મુસાફરી કરી હતી. અન્ય દેશમાં પણ આલ્કોટ ધર્મપાલના સહકારમાં બૌદ્ધધર્મની ભાવનાના અને ભ. બુદ્ધના જીવનના આદર્શોના પ્રચાર કરતા હતા. પણ આગળ જતાં બ્લેવેવ્સ્કીના મૃત્યુ પછીથીસેફમાં માનનારાઓમાં પારસ્પરિક સત્તા માટેની હૂંસાતુંસી થવા માંડી અને છેવટે એનીબેસેન્ટ અને સુબ્બારાવનું પ્રભુત્વ સ્થપાયું ત્યારે બુદ્ધને બદલે શંકર અને બ્રાહ્મણધર્મની બોલબાલા થીઓસોફીમાં વધી અને બૌદ્ધધર્મની વાત ગૌણ બની ગઈ.
બૌદ્ધધર્મના જનક ભારતવર્ષમાં ધર્મપાલે પ્રથમવાર ૧૮૯૧ના જાન્યુઆરીમાં પગ મૂક્યા. ૨૨-૧-૧૮૯૧ના રોજ તેમણે બાધ
Page #217
--------------------------------------------------------------------------
________________
૮૫, ૨૧-૧
પ્રબુદ્ધ જીવન
ગયામાં બુદ્ધની મૂર્તિ સામે ઢળીને ધન્યતા અનુભવી અને જાણે કરસ સાથે મૈત્રી હતી. અમેરિકાના વિલિયમ જેમ્સ જે માનસકે ભગવાનની બોધિને સંચાર તેમનામાં થઈ રહ્યો હોય તે શાસ્ત્રના તે કાળના મોટા વિદ્વાન ગણાતા હતા તેમણે તો પિતાની અપૂર્વ અનુભવ ર્યો પણ જયારે જગૃત થઈ પરિસ્થિતિનું , ખુરશી ખાલી કરી ધર્મપાલને તેમાં બેસાડી પોતે વિદ્યાર્થીની પાટલી અધ્યયન ક્યું ત્યારે ભાન થયું કે જે મંદિરમાં પોતે બુદ્ધમૂર્તિને ઉપર બેસી ધર્મપાલનું ભાષણ સાંભળ્યું અને વિદ્યાર્થીઓને નમસ્કાર કર્યો અને જે બોધિવૃક્ષની છાયામાં બુદ્ધને જ્ઞાન થયું જણાવ્યું કે માનસશાસ્ત્રમાં મારા કરતા ધર્મપાલનનું જ્ઞાન ઉત્તમ હતું તે તે એક હિન્દુધર્મી મહંતના કબજામાં હતાં અને તેને તે કોટિનું છે. તે કાળના થિયોસોફીના નેતાઓના સતત બુદ્ધ કે બોધિવૃક્ષને માત્ર પોતાની કમાણી પૂર ઉપયોગ હતો. સંપર્કમાં તો તેઓ હતા જ એ કહેવાઈ ગયું છે. લાંડનમાં અનાસ્ટ તેઓ ત્યાર પછી થોડા દિવસે સારનાથ ગયા અને તેની દુર્દશા પ્રિન્સ કોપોટકીને પણ ધર્મપાલને સંપર્ક સાધ્યો હતો. પણ જયારે જોઈને ઊંડે ખેદ અનુભવ્યું અને અંતે નિર્ણય કર્યો કે ગમે તે તેર રેમમાં ગયા ત્યારે પાપને મળવાની ગોઠવણ એક મેટા બિશપે થાય પણ મારે હવે ભારતવર્ષમાં રહી અહિં બૌદ્ધધર્મના પુનરુત્થાનું કરી જેની સમૃદ્ધિ જોઈને ધર્મપાલને વિચાર આવ્યો કે ધાર્મિક નેતૃત્વ માટે પ્રયત્ન કરો. બેધગયાના મંદિરમાં પ્રતિષ્ઠા માટે જાપાનમાંથી અને આ સમૃદ્ધિને શે મેળપણ જયારે એ બિશપે જાણ્યું તેઓ એક મૂર્તિ લાવ્યા હતા તેની પ્રતિષ્ઠા રોકવા હિંદુ મહંત તેમને કે પોપને મળવાને ધર્મપાલને ઉદ્દેશ એ હતો કે તેઓ પાપ ખૂનની ધમકી આપી હતી છતાં તે પ્રતિષ્ઠા કરીને જ સંતોષ લીધો પાસેથી એક પત્ર સીલેનવાસી ખ્રિસ્તીઓ ઉપર લખાવવા માગતા અને પરિણામે ત્યાં રહેનાર ભિક્ષાઓની જાનનું જોખમ અને તેમના હતા કે તેઓ બૌદ્ધધર્મી સાથે શાંતિથી રહે અને દારૂની બદીથી દૂર જાનનું જોખમ વહોરી લીધું. અને ફોજદારી-દિવાની કેસની પરં- રહે, ત્યારે તે બિશપે પિપ સાથેની ધર્મપાલની મુલાકાત રદ કરી. પરામાં હાર-જીતની તેમની કપરી સેટી થઈ. તેમને સલાહ આ ઉપરથી જાણી શકાય છે કે તેઓ ધામક સહિષ્ણુતાના સિદ્ધાંતમાં આપવામાં આવી કે થોડા રૂપિયાની લાંચ આપવાથી કેસમાં જીતી માનતા હતા. અને ધાર્મિક વિવાદને નહિ પણ પરસ્પરની મૈત્રિને શકાશે પણ ધર્મને ખાતર લડનાર એ લડવૈયાએ હારવાનું પસંદ મહત્તવ આપતા અને સારાં ધાર્મિક જીવન જીવવામાં માનતા. હ્યું, પણ લાંચ આપી કેસ જીતવાનું પસંદ ન હ્યું. આ તેમની
ગાંધીજીની જેમ ભારતીય દરિદ્રનારાયણના દર્શને તેઓ પણ ધર્મભાવનાની દઢ નિષ્ઠા સૂચવે છે. જાન્યથા ધર્મઝનૂની ધર્મ માટે
સમગ્ર ભારતમાં ફર્યા હતા અને ગરીબ વચ્ચે જ તેમની રીતે કસ્ટ અધર્માચરણ કરતાં જરા પણ આંચક અનુભવતા નથી. એ
અને દારિદ્રયમય જીવન વિતાવી તેમને કષ્ટોને સાક્ષાત અનુભવ આપણા રોજબરોજના અનુભવની વાત છે. ધર્મપાલ એ ધર્મઝનૂની
કર્યો હતો અને તેમને કષ્ટ નિવારણને ઉપાય પણ છે જ નહિ પણ સાચા ધાર્મિક હતા.
હતા. તેમને એક જ વાત કહેવાની હતી કે હિન્દુસ્તાનમાં સમૃદ્ધિને - ઈ. ૧૮૮૯માં તેઓ જયારે આલ્કોટ સાથે જાપાન ગયો ભંડાર છે. પણ ઈશ્વરને ભરોસે કશું થવાનું નથી. પણ જાતિપાંતિના ત્યારે સ્ટીમર ઉપર બિમાર થઈ ગયા. જાપાનનાં બધા બૌદ્ધ- ભેદોને મિટાવી ભારતીય પરિકામ કરવા લાગી જાય તે સમૃદ્ધિને સંપ્રદાયોના મુખિયાએ તેમની સેવા કરી અને છેવટે તેમના રસ તે માણી શકશે. સન્માનમાં મિલિટરી દ્વારા ગાર્ડ ઓફ ઓનરની પરેડ કરવામાં પોતાની જીંદગીના છેલ્લા વર્ષે તેઓએ કલકત્તા, લંડન, આવી જેમાં બૌદ્ધધર્મના મહાસ્થવિરો પણ હાજર હતા. આમ સારનાથ વગેરે સ્થળોએ બૌદ્ધવિહારેની સ્થાપના અને વ્યવસ્થામાં છતાં તેમના મનમાં એ વાતને ડંખ હતો કે ભ. બુદ્ધના મૈત્રી અને ગાળ્યા. તેમને છેલ્લા વર્ષોમાં સાઈટિકાની અને બીજી બિમારીઓએ અહિંસાના સંદેશ સાથે એક બૌદ્ધના સન્માનમાં આ સૈન્યપ્રદર્શનનું ઘેરી લીધા છતાં તેમના હૃદયમાં ધર્મોદ્યોત કરવાની જવાલા જલી રહી ઔચિત્ય નથી જ. વળી તેમને એ પણ ખટક્યું કે જાપાનના બૌદ્ધ હતી અને તે પાર પાડવામાં અપૂર્વ ઉત્સાહ તેઓ દાખવી રહ્યા હતા. સ્થવિરો કુટુંબી હતા. આ હતી તેમની પતે માનેલ ધર્મની જાગૃતિ.
- ૧૯૩૧ જુલાઈમાં તેમણે બૌદ્ધ ભિક્ષુની પ્રવ્ર જયા સ્વીકારી ઈ. ૧૮૯૧માં બોધગયામાં તેમણે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ફરન્સ અને દેવમિત્ર ધમ્મપાલ નામ ધારણ કર્યું. અને તેમની ઉપસંપદાભરી તેમાં સિલોન, ચીન, જાપાન આદિ દેશેના પ્રતિનિધિઓ વડી દીક્ષા ૧૬-૧-૩૩ના રોજ થઈ અને જયારે તેમની છેલી હાજર થયા હતા. ઈ. ૧૮૯૨માં તેમણે મહાબધિસે સાયટીની બિમારી આવી ત્યારે તેમણે દવા પાછળ ખરચાતા પૈસા ગરીબ કલકત્તામાં સ્થાપના કરી અને મહાબંધી જર્નલ શરૂ કર્યું. તેમાં પાછળ ખર્ચવાને આદેશ આપ્યો અને મૃત્યુને ભેટવાની તૈયારી, તેમણે બૌદ્ધધર્મ વિશે લેખ લખવા શરૂ કર્યા. અને તેને પ્રચાર કરી અને હજી પચીસવાર હું બૌદ્ધધર્મની સેવા કરવા જન્મ લઉં સમગ્ર વિશ્વમાં થયો. પણ એ પત્ર ચલાવવામાં કેટલીકવાર તેમની
એવી ભાવના સાથે ૨૭-૪-૧૯૩૩ના રોજ મૃત્યુને ભેટયા. સમક્ષ એ સમસ્યા આવી પડતી કે પોસ્ટની ટિકિટો ખરીદી તે પત્ર
આવા મહાપુરુષના મૃત્યુને પણ બગાડવા માટે સિલોનના રવાના કરવું કે સાંજનું ભોજન ખરીદી પેટ ભરવું. પણ તેમણે
રૂઢિવાદી ધાર્મિક નેતાઓએ જે પ્રયત્ન કર્યા અને સુધારવાદી એવે પ્રસંગે ટિકિટ ખરીદી પત્ર રવાના કરવાનું પસંદ કર્યું હતું. તેમની ક્રાંતિકારી વિચારધારાને જે તે અવસરે વિરોધ કર્યો, જે
સ્વામી વિવેકાનંદ, વીરચંદ રાઘવજી ગાંધી, એની બેસંટ અને ગાળે આપી-એથી તો હજુ ઘણું કરવાનું બાકી છે એવા તેમને ધર્મપાલ એ સૌ ભારતમાંથી ચિકાગેમાં ઈ. ૧૮૯૩માં વિશ્વધર્મ વિશ્વાસ વધે અને વારંવાર જન્મ લઈ ધર્ણોદ્ધાર કરવાની પરિષદમાં ગયા હતા. ત્યાં સૌએ પોતપોતાની શકિત પ્રમાણે પોતાની મહાયાની ભાવના સતેજ બની, પણ દ્રષાવના લેશ પણ જન્મી વાત રજૂ કરી હતી. અને પછી વધતી નામના મેળવી હતી. તે નહીં. તે જ તે તે મહાપુરુષની મહત્તા હતી. પ્રસંગે એક છાપામાં સ્વામી વિવેકાનંદની ઓથે સાથે અને "
બનારસમાં સારનાથ જ્યાં માત્ર બૌદ્ધ વિહારના ખંડિયેર હતા ધર્મપાલની જીસસ ક્રાઈસ્ટ સાથે સરખામણી કરવામાં આવી છે તે . ત્યાં આજે ધર્મપાલની કીતિ પતાકા લહેરાઈ રહી છે. ભગવાન ઉપરથી તેમણે અમેરિકામાં તે કાળે પાડેલી છાપ વિશેને ખ્યાલ
બુદ્ધ જ્યાં બૌદ્ધધર્મનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો ત્યાં એક વિશાલ આપણને આવી શકે છે. જયારે તેઓ અમેરિકાથી લકરા પાછા ભવ્ય મંદિરની સ્થાપના થઈ છે અને તેની આસપાસ વિશ્વના ફર્યા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા રોકાઈ રહ્યા હતા અને બૌદ્ધવિહારો આવેલા છે. તેમના સ્વપ્ન પ્રમાણે પ્રાથમિકથી કલકત્તામાં તેમને વિશે આક્ષેપ થઈ રહ્યા હતા. તે પ્રસંગે એક માંડીને કલેજનું શિક્ષણ આપતી સંસ્થાઓનું મહાબોદ્ધિના ભિલુને સાચા ધાર્મિક પુરુષની નિષ્ઠાથી તેમણે સ્વામી વિવેકાનંદ વિષેના
સંચાલન કરી રહ્યા છે. દવાખાનું પણ છે અને ગ્રામલેકની સેવાની આપને સભાઓમાં રદીએ આપવાનો પ્રયત્ન અને તેમને બીજી પ્રવૃત્તિઓના પણ મંડાણ ભિક્ષુએદ્રારા થઈ રહ્યા છે. અને નિર્દોષ જાહેર ક્ય. તેમને સ્થાને બીજે કઈ હોત તો વિવેકાનંદની સારનાથ આજે વિશ્વસંગમ જેવું સ્થાન બની રહ્યું છે. તેમાં નિન્દાથી ખુશ થાત અને તેમને બચાવ કરવા ન પ્રેરાત, કારણ ધર્મપાલની આદમકદની મૂર્તિ જે ખરેખર કાઈસ્ટ જેવી દેખાય બન્નેને જુદા જુદા ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પણ ધર્મપાલ છે તે સૌનું સ્વાગત કરવાં પ્રવેશદ્વાર પર ઊભી છે અને વિશ્વ એવી સુદ્રવૃત્તિથી પર હતા.
ઐકયને સંદેશ આપી રહી છે. ત્યાં પ્રત્યેક વૈશાખીએ વિશ્વભરના તે કાળ વિશ્વમાં વિખ્યાત મહાપુરુષ સાથે તેમને સંપર્ક બુદ્ધ ભકતનું મહાસંમેલન મળે છે. તે દશ્ય દેવેને પણ દુર્લભ હતા. અને તે સૌ તેમને આદરની દષ્ટિથી જોતા હતા. પ્રખ્યાત કવિ એવું હોય છે. આ જ પ્રમાણે ભારતમાં, કલકત્તામાં પણ મહા આર્નોલ્ડ લંડનમાં તેમને સ્ટીમર ઉપર લેવા આવ્યા હતા અને બોધિવિહારની સ્થાપના, બુદ્ધગયામાં વિહારની સ્થાપના, સિલેનમાં તેમને પિતાને ઘેર ઉતાર્યા હતા. કલકત્તાના સરતચંદ્ર દાસ જેરો અને લંડન વગેરે અનેક દેશોમાં પણ મહાબોધિના કેન્દ્રો ધર્મપાલની તિબ્બતની ભાષાના અને બૌદ્ધધર્મના મોટા વિદ્વાન હતા અને વિજયપતાકા લહેરાવી રહ્યા છે. જે એક બ્રહ્મચારી ભિલું શું કરી નરેન્દ્રથન પણ ધર્મપાલનું બહુમાન કરતા. અમેરિકાના પાલ શકે છે તેનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. દલસુખ માલવણિયા
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૩ર,
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૬પ
2.
-
“દીઠો આજ આબુ ગિરિરાજ એ”
(નવચેતન હાઈસ્કૂલના મુખપત્ર “સાધના’માંથી સાભાર ઉત) સ્વપ્ન સાકાર થતું હતું. સૌન્દર્ય દેવતાના દર્શને અમે દેલવાડા ચિત્રમાં સુરેખ આંગળાનું સૌન્દર્ય કાવ્ય બની છલકાય છે અને આવી પહોંચ્યા, ત્યારે અંતરમાં ઉમંગ માટે ન હતો. પ્રણયનું કાવ્ય
પણ ઝાંખુ પાડે તેવી આંગળીઓની અનન્ય નાજુકતા અને
સ્વાભાવિકતા છટા ધરીને ૨હીં ચમકે છે. આંગળીઓનું સૌન્દર્ય અહીં ચારસમાં તાજમહાલ રૂપે આગ્રામાં રમતું હતું. અહીં આધ્યાત્મિક
શિલ૫માં મલકી ઉઠે છે! ભાવો આરસમાં પ્રવ્ય બની વિલસતા હતા. દેવતાઓ પૃથ્વીલેક
છતમાં અપ્સરા વાઘછંદ બની ઊભી છે! ત્રિભંગિની ઉપર અવતરે, એકાદ દિવસ પણ તે આવાજ વિશ્રામ મંદિરમાં વાસ
એમની છટા છે! ઈ વેણુ વગાડે છે. કોઈ મૃદંગ, ઈ પખવાજ, કરવા લલચાય એવી આરસની લીલામયી સૃષ્ટિમાં અમે પ્રવેશ્યા ત્યારે
કઈ મંજીરા ધરીને ઊભી છે. દેરાસરના દેવતાની પ્રસન્નતા માટે ‘એહો’ ‘અભૂત” એથી બીજો વિશેષ ઉદ્ગાર વાણીને જડતો આજે સંગીતની સંગતમાં એ વાઘછંદ મુગ્ધ બની ગયું છે અને ન હતા. મિસરની પીરામીડ કે ભારતના તાજમહાલની કલાસૃષ્ટિ પેલી ગુંબજની છત તે જ ! ઊંધું. કમળ પિતાના પ્રફુલ્લ દળને નિહાળતાં આપણને શાષકોના દમામ ને શોષિતોની વેદના એ
વિકસાવીને લટકી રહ્યું છે! શું જુએ અને શું ભૂલે? આ દિવ્યભવ્યતાની ભીતરમાં રડી ઊઠતી સંભળાય, પણ અહીં તો ઉદારતા
સુષ્ટિને કાણામાં નિરખીને સ્વપ્નવિહારને આનંદ અનુભવી શકીએ,
પણ વાસ્તવિક સમજ મેળવવા તે દિવસ સુધી અહીં તપ કરવું અને પ્રેમ, કરુણા અને ક્લાભકિત સ્મિત વેરતાં અને વંદન કરતાં
પડે. તેના સ્થંભ, તેના ગુંબજો અને છત, દહેરી દહેરીમાં વિરાજેલા યાત્રિકોને સારતાં હતાં. બાબુ રાજસ્થાન સરકારના છત્ર નીચે દેવતા, મંદિરના કંદોરા અને તરણે, આરસમાં સુંદરતાને મલકાવે છે. રાજસ્થાનને વાવટો લહેરાવતે ભલે ઊભે, પણ એના ઉપર આ - દેરાણી જેઠાણીના ગોખલાઓ તો જુઓ! સંસારનાં સામાન્ય દેલવાડાનાં ક્લામંદિર ગુજરાતના કૌતિકળશને ગૌરવભેર ધારણ કરી દેરાણી જેઠાણી સંપત્તિને ઢેર જમાવવાની સ્પર્ધામાં પડે અને એક ગુજરાતી ધાર્મિકતા અને કલાભકિતનું કાવ્ય લલકારતાં યુગો સુધી
બીજાની ઈર્ષા કરે. વસ્તુપાલ અને તેજપાલનાં ધર્મપત્નીએ
પોતાના સ્વામીઓને સંપત્તિનો ધર્માર્થ ઉપયોગ કરવા પ્રેર્યા અને અડીખમ ચમશે. રાજદ્વારી નેતાઓ નકશાઓમાં સરહદે ભલે
આરસના આ ગોખમાં પિતાની સંપત્તિ ખર્ચે પથ્થરમાં પોતાની બદલ્યા કરે, પણ સંસ્કારિતાની ખુશબે તેમનાથી વિરતરતી રકાશે નહીં. અમર કી ક્યા કતરાવી દીધી ! કહે છે સલાટો આરસની કોતરણીની આબુનાં આભૂષણ જા આ દેલવાડાનાં ક્લામંદિરે છે તે એ ગુજરાતના જેટલા રૂપિયા ભાર રજ એકઠી કરી આપે એટલા ભાર નું ક્લા સપુતે વિમલશાહ અને વરસ્તુપાલ તેજપાલે એ ઘડાવીને આબુને સર્જનની કિંમત રૂપે બદલામાં મળતું. એવી હતી આ બંધુબેલડીની શણગાર્યો છે. આથી આખું ગુજરાતને નહીં, રાજસ્થાનને જ નહીં,
ઉદારતા! ધનુર્ધારિણી શકિતમયીનું આ શિલ્પકાવ્ય તો જોવું જ
રહી જાત. જમણા ખભે ક્લામય ધનુષ્ય ધરીને બેઠેલી એ શકિત સમગ્ર ભારતના કલાપૂજકનું યાત્રાધામ બની દીપી રહ્યો છે.
બીજા હાથમાં પણ છથી એપનું શર ધરીને બેઠી છે. સંપૂર્ણ સ્વસ્થતા ગુજરાતનું એ ઓછું ગૌરવ નથી.
અને સ્મિત તેના અધર પર રમે છે ! વિમલશાહનું જિનાલય પ્રવેશતાં આપણને ચકિત કરે છે. ભવ્યતા
આ ક્લાદર્શનને આનંદ શબ્દમાં શી રીતે વણાય ! શબ્દ ગુંબજ બની ઊભી છે. ભીમદેવના મંત્રી વિમળશાહે બંધાવેલું આ આશ્ચર્યથી મુગ્ધ બની મન ધરી બેસી જાય છે! આધુની આ ધર્મસૃષ્ટિનું
લાદર્શન ધરાઈને માણવા માટે કલાકોની નહીં દિવસની તપસાધના મંદિર તે કાળમાં રૂા. ૧૮ કરોડ અને ૫૬ લાખના ખર્ચે તૈયાર
જોઈશે એમ મને નક્કી કર્યું અને આ કલામંદિરોને વંદના કરી થયું હતું. અને કહે છે મંદિર માટેની ભૂમિ વિમલશાહે ત્યાંના રાજા
વિદાય લીધી. પાસેથી ચાંદીના સિક્કા જમીન પર પાથરી દઈ એ મૂલ્ય રૂપે આપી
કવિ ન્હાનાલાલના “ગુજરાતી કાવ્યની લીટીઓ અંતર ગુંજતું ખરીદી હતી. આદિનાથની ચિત્તરંજક મૂર્તિ દિવ્યતા પાથરતી આધ્યા
હતું:ત્મિકતાનું સ્મિત વેરી પદ્માસન વાળી બેઠી છે, નેત્રમાં ઝવેરાત ચમકે
સજાવ્યા જેને રસ શણગાર, છે, અને કંઠમાં કિંમતી રત્નના હારે શોભા બની બેઠા છે. વિરકત લતા મંડપ શા ધર્માગાર. જિનવરોને, સામાન્ય ભકત સંસારી આભૂષણો ધરાવી તેમની “ગિરનારને ચરણે” માંથી ત્યાં બીજી પંકિતઓ સ્મૃતિને અસામાન્યતાની ઠેકડી ઉડાડે છે. વિમલશાહની ગજશાળા છે અને બહલાવી ગઈ ! એમાં, શણગારેલા ગજો ઉપર મહાવતે સવારી કાઢવા તૈયાર થઈ શું સુમની ન ભરી સુંદરતા સ્કૂલમાં! બેટા છે. મંદિરના દ્વાર આગળ અડ્ડારૂઢ વિમળશાહ નજરે પડે છે. શું ભૂલ સુક્ષ્મ લહરિ નથી એક પૂરે? મંદિરની છત ઉપર નજર કરે અને દીવ્યમૂર્તિનાં સ્મિત વેરતાં તો સ્થૂલને જડ કહી પછી નિદવું શું? સ્વરૂપે જોઈ જોઈ તમે મુગ્ધ બનશે. વિમલશાહના મંદિરની છતમાં જાણે બ્રહ્મા આ સૌન્દર્યપૂર્ણ કૃતિઓને સર્જી જીવ મૂકતાં જ દેવસૃષ્ટિ મંદિરની રૂપછટા બની શોભે છે.
ભૂલી ગયા છે એવું શિલ્પસૌન્દર્ય આ લાધામોમાં કલાસર્જકોએ સજી મધ્યના વિહારમાં વસ્તુપાલ તેજપાલના બંધાવેલા દેવમંદિરમાં દીધું છે. નમસ્ત દેલવાડા ! તમે પ્રવેશે છે અને કલાદેવતા તમારું સ્વાગત કરવા ઊભી છે. અમે પાછા અમારા મુકામ ઉપર આવી પહોંચ્યા. અમારે sunset તેની રૂપછટા નિહાળી તમારા અંતરમાંથી “ઓહ! “અદભૂત !” એવા _point ઉપરથી સૂર્યને આથમતો જોવો હતો. ઘડીક વિસામો લઈ શબ્દો સરી પડે છે, અને તમે મંત્રમૂઢ બની ઊભા રહે છે ! ટાંકણાં અમે ચાલ્યા. માનવપ્રવાહ એકધારી ગતિથી (Sunset poisnt)
અને હથેડીના કારીગરો કેવી અનન્ય ધાર્મિકતાથી આરસમાં તરફ વહી રહ્યો હતો. જ્યાં જ્યાં ઊંચાણ મળ્યું ત્યાં ત્યાં આ અતિભવ્ય કસુમની કેમળતા કંડારી દીધી છે? કમળાની સૃષ્ટિમાં જ આપણે દશ્યને સ્મૃતિમાં મઢી લેવા માનવસમાજ શાંત બની બેસી ગયો ભૂલા પડયા છીએ! ચારે કોઈ દિવ્ય જીવંત સૃષ્ટિ કઈ દેવતાના હતે ! કોઈ અકળ, અગમ્ય મનને સુભિત કરે એવા દશ્યને જોવા અભિશાપને કારણે પથ્થર બની થંભી ગઈ છે! અને એ અભિશાપ એક ટેક્સી ઉપર આસન જમાવી અમે બેસી ગયા. શું તબ્ધતા ! આશીર્વાદ બની જાય તે હરતી ફરતી, વિહરતી નૃત્ય કરતી લીલા બાળકે પણ મૌન પકડી બેઠાં હતાં! ટ્રાન્ઝીસ્ટર રેડિયો પણ સૂપ બની જીવી રહે તેવું પથ્થરમાં સૌન્દર્ય મઢાઈ ગયું છે ! ઊંચે છતમાં બની ગયા હતા. સામેના ક્ષિતિજે સૂર્યદેવ ઝાંખે બની ઊભો હતો. વીણાવાદિની યક્ષિણિ તે જુઓ! શું મુગ્ધતા અને તન્મયતા તેના
નીચે નીલવણ અવકાશી જલ વિસ્તર્યું હતું ! હમણાં ઘડી પછી સમગ્ર નેત્રમાં વિલસી રહી છે. દિવ્યમાધુરી સિમત બની તેના અધરને
સંસારને પોતાના તેજથી ઉજળી કર્તવ્ય પૂર્ણ થતાં આપણા પ્રાચીન મલાવી રહી છે. આ સ્મિતમાં વિહુવલ ફ્રી મૂકે એવું માના
ગીઓની જેમ સૂર્યદેવતા જલસમાધિ લેશે અને વિસ્તીર્ણ નીલવણ લિસાનું કામણ નથી. માતૃત્વની વત્સલતા છલકાવતું પ્રસન્ન સ્મિત
જલરાશિમાં એ સમાઈ જશે. ઓહ! કે એ ભવ્ય, એ અંતરમાં મધુરતા ભરે છે અને એની નાજ ક કોમળ આંગળીઓ આત્મસમર્પણને રોમાંચિત કંપારી ઉપજાવી દે તેવો એ પ્રસંગ છે ! વીણાની મડને હલાવી સ્થિર થઈ ઊભી છે. અજંટાના પાપાણિ
શાંતિ અને સ્તબ્ધતા બધે પથરાઈ ગઈ છે! ધીરે ધીરે સૂર્ય
Page #219
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧૧૫
પ્રબુદ્ધ જીવન ક્ષિતિજનાં પગથિયા ઉપર ગૌરવપૂર્ણ ડગ માંડતો નીચે ઉતરે છે!
સંઘર્ષો પેદા કરેલે નવે પ્રાણસંચાર દીપક હોલવાતાં પ્રકાશની ચમકે વિસ્તારી દે તેમ તપ્ત કાચના વર્ણની શોભા ધરી તે ચમકે છે! એક સૂર્યમાંથી ચારપાંચ સૂર્ય જન્મ | (નવા વર્ષ અંગે શું લખવું એની મનમાં મથામણ ચાલતી છે અને પાછા એકમાં સમાઈ જાય છે! શું અદભુત એ લીલા
હતી તેવામાં જન્મભૂમિ દીપોત્સવી પૂર્તિના અંકમાં જન્મભૂમિના છે! શું તેજસ્વી એ છટા છે. ધીરે ધીરે સૂર્ય ઝાંખા થતા જાય છે અને નીલવર્ણા ચાવકાશી જેલમાં અર્ધડૂળ્યો એ નજરે પડે છે.
તંત્રી શ્રી રવિશંકર મહેતાને આ જ બાબતને લગતા લેખ મારા “અરે, એ શિખા ! ઓ ગઈ ! એ ગઈ! ખલાસ” જલ સમાધિ વાંચવામાં આવ્યો અને મારા મનમાં જે કાંઈ હતું તે વધારે સારા લેતા સંતની કાયા જલમાં સમાઈ જાય અને દશ્ય જોતાં સમાજમાં
આકારમાં આ લેખમાં વ્યકત થયું છે એમ મને લાગ્યું એટલે હું નિર્વાક શાંતિ છવાઈ જાય એવી અંતરને શુદ્ધ કરતી શાંતિ છવાઈ
રવતંત્ર લખું એ કરતાં શ્રી રવિશંકર મહેતાને લેખ પ્રબુદ્ધ ગઈ! ઓહ ! કેવું ભવ્ય ચાલૌકિક આત્મવિસર્જન. સ્મશાનમાં સ્વજનને વળાવી ડાધુઓ પાછા વળે એવી નિર્વાકતા સર્વત્ર જીવનના વાચકોને વધારે ઉપકારક બનશે એમ સમજીને તે લેખ વ્યાપી ગઈ. પશ્ચિમાકાશમાં મૃત્યુ સમો અંધકાર ફેલાતો હતો ત્યારે અહીં સાભાર ઉધૃત કરવામાં આવે છે. પરમાનંદ.) પૂર્વાકાશમાં પૂણિમાને ચાંદ ધીરે ધીરે ઊંચે ચઢતા હતા.
પિતાની સગવડ ખાતર માનવીએ કલ્પેલા કાળના વિભાગે પુન: શશાંક, પુનરેવ શર્વરી ! રાંદ્રદર્શનને આનંદ સૂર્યના અદર્શનને જોયા પછી માણવાની અનુસાર વિક્રમનું એક સાંવત્સર આજે લુપ્ત થાય છે. અને નવા ઈચ્છા જ મરી ગઈ!
સંવારને ઉદય થાય છે. આપણા ગુજરાતીઓમાં તે આ સમય આબુ આવી રઘુનાથજીનાં મંદિરની યાત્રા ન કરીએ એ તે
સધિએ વિતેલા વર્ષના લાભાલાભનું સરવૈયું કાઢવાને અને નવા કેમ ચાલે? મારે તે આરતીનાં દર્શન કરવાં છે! પેલી અલબેલી
વિર્ષની રૂખ બાંધવાનો રિવાજ છે જ. પણ એ ન હોય તો એ વિદાય મુંબઈ નગરીના બાબુલનાથના મંદિરની જેમ અનેક માળવાળી ધર્મશાળાની મધ્યમાં રઘુનાથનું મંદિર ઊભું છે. અહીંની ભૂમિની થતા વર્ષનું સિંહાવલોકન કરી લેવાનું અને ઊગતા વર્ષનું વિહંગાવઅને મંદિરની કલપના મનમાં ભગવદાચાર્યની આત્મકથામાંથી જે લકન કરવાનું આપણા આત્મભાન માટે ઉપકારક જ હોય છે, આકાર ધરી બેઠી હતી તેથી જુદો જ ઘાટ અને સ્વરૂપ નજરે પડે છે. ચોની મધ્યમાં આલીશાન કહેવાય એવું આરસનું મંદિર છે.
એવું વિવિધ અવલોકન કરી તેને સાર પામવા મથતાં કવિ દ્વારમાં રામભકત હનુમાનજી અને માંગલ્યની અધિપતિ ગણપતિ
કાલિદાસનું એક સુભાષિત સમરણે ચડે છે. બીરાજજ્યા છે. મંદિરમાં ઉચ્ચ આરસના આસન ઉપર અવધપુરીના ૪ઃ જન હુિં પુનર્નાત વિધા પુરુષાર્થનું ફળ મળતાં લીધેલી અધીશ રામભદ્ર ધનુષ્ય ધરીને રિમત વેરતા ઊભા છે. પડખે શીલમૂર્તિ
મહેનતને થાક ઊતરી જાય છે, અને નવી તાઝગી રફરે છે. આપણે ભગવતી સીતા છે. પાપમૂર્તિ રાવણને હણી અમાંગલ્યને નાશ કરી વિજ્યનું તિમ વેરતાં રામ ઊભા છે! આછા ધૃતદીપના પ્રકાશમાં
બરાબર એ જ દશામાં છીએ. અને વિદ્ય તને શાંત પ્રકાશમાં રામભદ્રની મૂર્તિ પ્રસન્નતા વેરે છે. A એમાંના કલેશ, ફળ અને નવતા એ ત્રણે ય અનુભવમાંથી ‘ભલે બને હો નાથ!” હૃદયમાંથી બોલાઈ જવાય છે.
આપણે પસાર થયા છીએ અને આગામી વર્ષમાં થવાના છીએ. મદિરમાં આછા ઘંટનાદ થાય છે, દુંદુભી ગડગડે છે. હૃદયમાં કલેશની વાત તે પાકિસ્તાનનું આક્રમણ આવી પડયું અને ભકિતનાં રોમાંચ જન્મે છે. પૂજારીના ડાબા હાથમાં રૂપેરી દાંટા બજી રહી છે ને જમણા હાથથી દર્શનાર્થીઓના ઉપર રામનાં ચરણામૃત
આપણે તેને સામને આદર્યો તે ઘડી સુધી સહુના હોઠ પર રમતી હતી. છાંટે છે. “હે! પાપાચન! તારી કૃપાનું એક બિંદુ વર્ષાવી એ - દેશનું અર્થતંત્ર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું, અને અર્થપતિતને પાવન કર પ્રભુ!” અંતરમંથી આર્તનાદ ઊઠે છે. પણ એ તંત્રના એ કથળાટના ઓળા જીવનના પ્રત્યેક વિભાગ પર પડતા કૃપાજલથી પાવન થવાની મારી લાયકાત હરિને મને વસી હોય એમ લાગતું નથી. હું એથી વંચિત રહી જાઉં છું. સૌષ્ઠવપૂર્ણ
હતા. હું ગાવે વકરી રહ્યો હતો અને તેને કાબૂમાં લેવાના સરકારના છટાભરી પૂજારીની કાયા છે. તે ધીરે ધીરે આરતીની દીવેટ સળગાવે અનેકવિધ રઘવાયા ઉપાયો કારગત નિવડયા નહોતા. છે. બુલંદ અવાજે ભકતજને આરતી ગાય છે અને પૂજારીના આમપ્રજા મેઘવારી અને જીવન જરૂરિયાતની ચીજોની અછતના હાથમાં આરતી નૃત્ય કરતી રમી રહે છે. આરતી ફણિધરના
દાંટીના બે પડ વચ્ચે પીસાતી હતી, અને તેના પડઘા રાજકીય ક્ષેત્રે નર્તનની કલા ધરી શોભે છે. ફણાએ ફણાએ મણિ ચમકે છે અને મણિધર ડોલે છે. આરતી લયમાધુર્યમાં રેલાય છે. શાંત સ્વસ્થ
મરચા અને ‘બંધ'ના રૂપમાં પડતા હતા. આડબીડ કરવેરાના પવિત્ર વાતાવરણથી હવા ગુંજે છે, પૂજરીમાં શી ઝડપ છે! અને બોજા નીચે મૂડી બજારની હાલત વિષમ બની હતી; અને આર્થિક ચમક છે! મૃગગતિથી એક દેવથી બીજા દેવ તરફ એ વળે છે ઔદ્યોગિક પ્રવૃત્તિ ખેરવાવા લાગી હતી. તેમાં ધીરાણ પરનાં આકરાં અને આરતી ઉતારે છે! બહાર કે ઈ મહંતની મૂર્તિ છે. ગુરુને
અને આકળાં નિયંત્રણ, ભળતાં ધંધા, વેપાર, ઉદ્યોગ, આર્થિકવિકાસ, પ્રભુરૂપ પૂજા એ પૂજારી એ ગુરુને આરતી કરી પ્રભુને પુન: આરતી ઉતારે છે અને આરતી થંભી જાય છે. મંત્રોચ્ચાર સાથે
ઉત્પાદન અને સાહસવૃત્તિ એ બધાં પર વિપરિત અસર પડી રહી આરતીને જળ છાંટી વધાવી ભકતજનેમાં આરતી ફરતી થાય હતી. જાહેર ઉદ્યોગોનું આરોગ્ય પણ સારું નહોતું જ. હિન્દુસ્તાન છે! તુલસીદાસના રચેલાં રામસ્તોત્રો હવામાં ગુંજે છે! તેનું એરક્રાફ્ટ, હિન્દુસ્તાન શીપયાર્ડઝ અને હિન્દુસ્તાન ઈલેકટ્રોનિકસ લયમાધુર્ય ગજબનું ભકિતપૂર્ણ રોમાંચ રચી દે છે, નાનાં અને
જેવા માતબર જાહેર ઉઘોગો પાસે રૂ. ૨૨૨ કરોડને સ્ટોક ભરાઈ મેટાં બાલ અને વૃદ્ધ એ સ્તોત્રને લલકારે છે અને એ બધાં વચ્ચે પેલી નાનકડી બાલિકા શી સ્વસ્થતાથી તેની કાલી કાલી વાણીમાં
ગયો હતો. તેત્રમાં પોતાના સ્વર પૂરી સ્તોત્રને વધુ મધુર બનાવે છે. આર
ઔદ્યોગિક ઉત્પાદનને આંક, માલા વર્ષના ૮.૩ ટકાની તીનું દશ્ય મને અતિ પ્રિય છે, એમાં આ રઘુનાથજીની આરતી અપેક્ષાએ ૬.૭ ટકા જેટલું નીચે ઊતરી ગયા હતા. મારી સ્મૃતિમાં મઢાઈ જાય છે.
વધતા ભાવને કારણે અર્થકારણની સમતુલા અસ્તવ્યસ્ત બની નમસ્ત! અબ્દાલ નમસ્તે ! નિર્જનતાને ઝંખતે, પ્રકૃતિની રમણામાં રમવા તારા ચરણે આવ્યો હતો ! ધર્મભૂમિ તપોવનરૂપે
ગઈ હતી. અનાજના ભાવોમાં ૧૯.૯ ટકા, કઠોળના ભાવમાં ૪૩.૨ મેં તેને આરાધ્યા હતા. અહીં વિલાસને ક્રીડાં કરી રાચતો જોય! ટકા અને ઔદ્યોગિક કાચા માલમાં ૧૬.૬ ટકા વધારો વીતેલાં પ્રકૃતિની દેવતા વનરાજીમાં કુસુમિત થતી, પક્ષીઓનાં કલગાનમાં વર્ષમાં નોંધાયો હતો. સહુ કોઈ જાણતું હતું કે ૧૯૫૧-૫રથી ગુંજતી અને ઝરણાનાં ઝાંઝર પહેરી નર્તતી જોવાની ઝંખના
૧૯૬૪-૬૫ સુધીમાં નાણાંના પુરવઠામાં જે ૧૨૦.૧૬ ટકા વધારે અતૃપ્ત જ રહી ! વન કપાઈ ગયાં છે! ઝરણાં ગ્રીષ્મની ફડકે સુકાઈ ગયાં છે અને પંખીઓ જાણે સ્થળાંતર કરી ગયાં છે. આવી
થયા હતા તેની સામે રાષ્ટ્રીય આવક્માં જે ફકત ૬૬.૫૧ ટકા જ તૃપ્તિ વચ્ચે કલા, ભકિત, સૌન્દર્ય અને તપદર્શનનાં અમીછાંટણાં વધારો થયો હતો તેને આ કારમી વિષમતા આભારી હતી. ઝીલ્યાના આનંદથી હૃદય સભર બની તારી આજે તો વિદાય લઈ રહ્યાં ' આ આર્થિક વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને ૨૨૦ અબજની છે, નમસ્તે !
- ' અમુભાઈ પંડયા
થિી પાંચવર્ષિક યોજના ઘડવાના માર્ગે દેશના શાસકો પડયા હતા.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રભુ જીવન
૧-૧૧-૧૫
પ્રજાની વિકળતાને કોઈ પાર નહોતે.
આ આર્થિક અવદશા જાણે અધૂરી હોય તેમ રાજકીય ક્ષેત્રનું ચિત્ર તે એથીયે વધુ ધૂંધળું બનતું ચાલ્યું હતું.
આ આપણે વીતેલા વર્ષને લેશ..
અને તેમાં પાકિસ્તાનનું આક્રમણ અને યુદ્ધ આવી પડયું. કોઈ પણ સંયોગમાં યુદ્ધ એ સંબંધ ધરાવતા સહુ કોઈ માટે આપત્તિરૂપ જ હોય છે. એક માસ અને ચાર દિવસના ટૂંકા ગાળામાં વીરમી ગયેલા એ યુદ્ધના આર્થિક મારના સરવાળા-બાદબાકી તે માંડવા આપણા માટે હજુ બાકી જ છે.
પરંતુ એ આપત્તિએ, આઝાદી પછીના આ બધા વર્ષોના આપણા રાષ્ટ્રીય પુરુષાર્થનું–લેશનું-ફળ પણ પ્રગટ અને પુરવાર કર્યું છે, અને તેને પરિણામે આપણા રાષ્ટ્રીય જીવનમાં સર્વાગી નવપલ્લવિતાતા પાંગરશે એ ચિક્કસ છે.
એ ફળની વિગતવાર રજૂઆત કરવાનું છેઅહીં પ્રસ્તુત અને શક્ય નથી, પરંતુ યથાર્થ સમજણ માટે આટલું દિગ્દર્શન અનિવાર્ય છે.
(૧) આપણી સેનાએ આપણાં માનવ ખમીરને પરસે આપે છે. ચડિયાતાં શસ્ત્રોવાળા આક્રમકને ઊતરતી કક્ષાવાળાં આયુધથી પરાજય આપીને મહિમા શસ્ત્રોને નહિ પણ માનવીનો અને તેના ખમીરને છે એ તેણે બતાવી આપ્યું. સવવીસા fહું મનો: કબૂત: પિતાની તાકાતથી જ પોતાની રક્ષા કરી શકે એ જ સાચે મનુને પુત્ર-માનવ-એ ઉકિત આપણે રાષ્ટ્રીય કક્ષાએ સાબિત કરી બતાવી છે. આપણા અંતર્ગત ખમીરનું અપૂર્વ આત્મભાન આપણામાં આજે મહેર્યું છે. આ ભાનની સામે દુનિયાની તમામ મુશ્કેલીઓ અને આપત્તિઓ કુછ છે. એ ભાન સાથે આપણા માટે કોઈ પણ મનોરથ અસાધ્ય ન લેખાય.'
(૨) જે પરાક્રમ સેનાએ રણમરચા પર કરી બતાવ્યું તેવું જ પરાક્રમ પ્રત્યેક નાગરિકે પોતપોતાના સ્થાન અને ક્ષેત્રમાં પ્રગટાવ્યું. સંકુચિત સ્વાર્થો અને ઉપાધીઓ સહુ કોઈ વીસરી ગયા; અને સ્વાર્ષણની પાવક જ્યોત પ્રત્યેકમાં પ્રગટી નીકળી. સમગ્ર પ્રજા એક બનીને ખડી થઈ ગઈ.
(૩) અનેક ભાષાઓ, ધર્મો, પશે અને હિતે-એ બધાં આપણી રાષ્ટ્રીયતાના બાધક અને લોકશાહીના ભયથાને મનાતાંદેખાતાં હતાં. એ બધા જ રાષ્ટ્રીયતાના આધારસ્તંભ અને સબળતાઓ બનીને ઉભા રહી ગયાં; અને તેને પરિણામે આપણી લોકશાહી હવે પડકારથી પર બની ગઈ.
- (૪) અને આપણાં સાધન, સંપત્તિ અને તંત્રવ્યવસ્થાએ જે યારી આપી તેણે એમ બતાવી આપ્યું કે અનેક હાડમારીઓ વચ્ચે આજિત વિકાસને જે કાર્યક્રમ અંગીકાર કરી બેઠા છીએ તે આપણી રાષ્ટ્રીય સબળતા સર્જવામાં નેત્રદીપક રીતે સફળ બન્યું છે.
આ ફલુથુતિને તેની વિગતોમાં ખૂબ જ વિસ્તારી શકાય તેમ છે. પરંતુ એમ નહિ કરતાં એટલું જ નોંધીએ કે આંતરિક રીતે આવિર્ભાવ પામેલી આ આત્મશ્રદ્ધા અને આંતરરાષ્ટ્રીય દષ્ટિએ સિદ્ધ થયેલી એક સત્તા તરીકેની પ્રતિષ્ઠાને લાભ આપણને બરાબર લેતાં આવડશે. તે આઝાદીજંગના આપણા પૂર્વજોએ સબળ, સમૃદ્ધ અને સંસ્કારી રાષ્ટ્રના નિર્માણનું જે ભવ્ય સ્વપ્ન સદાયે સેવ્યું હતું તે સિદ્ધ કરવામાં આપણને હવે કોઈ જ અંતરાયો નડશે નહિ. આ પરંતુ વિસરીએ નહિ કે એ શકયતા છે, સિદ્ધિ નથી. શક્યતાને સિદ્ધિમાં પલટાવી નાખવા માટે આપણે શ્રમ, શિસ્ત અને સ્વાર્પણ તે વર્ષો સુધી હાજર કરતા રહેવું જોઈશે. એ કરવાની અનુકૂળતા. હવે પછી એ હશે કે આપણે સાચે માર્ગો છીએ કે નહિ, અથવા તે એ કરવાનું સામર્થ્ય આપણામાં છે કે નહિ એવી શંકા હવે આપણને સતાવશે નહિ, અને એ માર્ગ અને સામર્થ્ય વિશે વિદેશીઓમાં
હવે શંકા નહિ રહે, એટલે તેમનાં સાથ અને સહકાર પણ આપણને વધતા પ્રમાણમાં મળતાં જ રહેશે.
સ્પષ્ટ અને અફર જણાતી રૂખ એ છે, પણ ગફલતમાં ન રહીએ કે પરિસ્થિતિ વધુ સુધરતાં પહેલાં થોડો વખત તે વધુ બગડશે જ, પાકિસ્તાન સામે સંગ્રામ મંડાતા પહેલાં જે આર્થિક, ઔદ્યોગિક હાલત આપણી હતી તે કાંઈ પલટાઈ ગઈ નથી. તેથી ઉલટુ, યુદ્ધકાળની પ્રત્યક્ષ અને પરોક્ષ ખુવારીને કારણે તે વધુ કપરી બનેલી જ આપણને માલૂમ પડશે.
તે સાથે જ આપણા અર્થસામાજિક તંત્ર અને પુરુષાર્થને ન ઘાટ આપવાનું પણ આપણા માટે અર્શત: અનિવાર્ય બનશે. આર્થિક વિકાસને જે નકશો આપણી નજર સામે હતું, તેના અગ્રતાક્રમની આખી કોણી બદલાવવી પડશે અને યુદ્ધને કારણે એક નવી પરિસ્થિતિમાં આપણું સંક્રમણ થયું છે એટલે વિદેશો તરફની નિર્ધારિત સહાય થોડો વખત તે શંભી જ જશે, અને તે પછીથી તેનાં પ્રમાણ અને પ્રકારમાં સંભવત: ફેર પડશે. એટલે ઓછામાં ઓછો ઊઘડતાં વર્ષને ગાળો આપણા માટે ભારે કષ્ટદાયક પુરવાર થવા સંભવ છે.
પરંતુ આ યુદ્ધની અગ્નિપરીક્ષામાંથી આપણું જે શુદ્ધ સત્ત્વ બહાર આવ્યું છે; જે સામર્થ્યપૂર્ણ આત્મભાનને આપણામાં ઉદય થયો છે અને જે રાષ્ટ્રીય શિસ્ત પ્રગટી છે તે આપણને એ કષ્ટને કાળ ઓળંગી જવામાં સારી પેઠે સહાયભૂત થશે જ. - કાલિદાસની પરિભાષામાં કલેશ અને ફળને અંદાજ આપણને આવી ગયા છે અને નવપલ્લવિતતા એક કોલરૂપે આપણે ઊંબરે આવી ઊભી છે.
આ ધરતી તે સદાકાળ આપણી હતી જ, પરંતુ આપણા ઈતિહાસના અંધકાર યુગની અનેક સદી દરમ્યાન તેને ઉપભેગ કરવા માટેની વીરતા આપણે હાજર કરી શક્યા નહોતા એટલે આ વિદેશી ચક્રોની બાંદી બની હતી. આઝાદી પછીથી એ ધરતીનું “વસુંધરા નામ સાર્થક કરવા પૂરતું એ વિજ્ઞાન આપણે હસ્તગત કર્યું છે. અને આ લડાઈ દરમ્યાન રણમે રચાઓ પર તેમ જ તેમની પાછળ આવશ્યક વીરતા પણ હાજર કરી શકયા છીએ. એટલે “વીમો વસુધા'ના જે સનાતન સૂત્રનું આપણા દાર્શનિક રાષ્ટ્રપતિએ આપણને સ્મરણ કરાવ્યું છે તેને સર્વાગ સાર્થક કરવાની ક્ષમતા આપણે ધરાવતા થયા છીએ.
ના, દેશ પર પરચક્રના જે ભયો અને આંતરિક આર્થિક મુશ્કેલીઓ હજુ યે આપણા માથા પર તોળાઈ રહ્યાં છે તેમનાથી ડગવાનું આપણા માટે કોઈ જ કારણ નથી.
દુશ્મનની દાનવીય કારવાઈઓને કારણે દિવાળીના પર્વ સાથે સંકળાયેલી બહારની રોશની આ વખતે આપણે માણી શકયા નથી, પરંતુ એ બહારની ઝાંખપ સામે આશા અને આત્મશ્રદ્ધાના દીવડા પ્રત્યેક નાગરિકના દિલમાં આજે ઝળહળી રહ્યા છે અથવા હોવા જોઈએ.
અંતરના આ ઉજાસ વડે નૂતન વર્ષના આપણે પરસ્પર અભિનંદન કરીએ.
રવિશંકર મહેતા
૧૨૮
વિષયસૂચિ મારી અસંદિગ્ધ ભૂમિકા
વિનોબા ૧૨૭ દિવ્યપંથે (કવિતા)
હરીશભાઈ વ્યાસ ૧૨૭ બે પત્રો અનાગારિક ધર્મપાલ
દલસુખ માલવણિયા ૧૨૯ “દીઠે આજ આબુ ગિરિરાજ એવો” અમુભાઈ પંડયા ૧૩૨ રાંઘષે પેદા કરેલ નવો પ્રાણસંચાર રવિશંકર મહેતા ૧૩૩ રાજકીય સ્વતંત્રતા અને રાજકીય સદ્ધરતા અભય પરીખ ૧૩૫ આજના યુગને સંદેશ
કાકાસાહેબ કાલેલકર ૧૩૬
Page #221
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૬૫
પ્રમુખ જીવન
રાજકીય સ્વતંત્રતા અને આર્થિક સદ્ધરતા
✩
કોઈ પણ રાષ્ટ્રની સ્વતંત્રતા કે પ્રાદેશિક અખંડિતતાની સાચવણીના મુખ્ય આધાર તેની પ્રજાની એકતા, લશ્કરી બળ અને આર્થિક સદ્ધરતા ઉપર નિર્ભર રહે છે. આ હકીકતનાં સંચાટ દર્શન આપણને હિંદ—પાકિસ્તાન યુદ્ધમાંથી બહુ સ્પષ્ટ થયાં છે. ઓકટોબર ૧૯૬૨નાં ચીનના આક્રમણ પછીથી આપણે રાષ્ટ્રની લશ્કરી તાકાતને મજબૂત બનાવવા ૧૯૬૦-૬૧ કરતાં ત્રણગણું ખર્ચ ૧૯૬૩/૬૪ના વર્ષથી કરવા માંડયું. આપણું સંરક્ષણ પાછળનું વાર્ષિક ખર્ચ રૂા. ૨૦૦ થી ૨૫૦ કરોડની આસપાસ ૧૯૫૭/૫૮ થી ૧૯૬૧/૬૨ના વર્ષમાં હતું જયારે ૧૯૬૩/૬૪ અને ૧૯૬૪/૬૫ તેમ જ ચાલુ સાલમાં આ આંક રૂા. ૭૦૦ થી ૭૫૦ કરોડ આસપાસ પહોંચી ગયો છે. આ વધેલા ખર્ચને પહેોંચી વળવા ભારત સરકારે નવા કરવેરા નાંખેલા છે. ૧૯૬૦/૬૧માં મધ્યસ્થ તેમજ પ્રાંતોની સરકારની કરવેરાની આવક રૂા. ૧૩૫૪ કરોડની હતી, તે ૧૯૬૪-૬૫માં રૂા. ૩૦૮૦ કરોડ સુધી પહોંચી છે તેવા અંદાજ છે. આ આર્થિક બોજો ૧૯૬૩/૬૪માં વધારવામાં આવેલા ત્યારે તેની ખૂબ આકરી ટીકાઓ થયેલી. આજે આ વધેલા ખર્ચે દેશનું લશ્કરી તંત્ર ખૂબ મજબૂત બનાવ્યું છે, અને તેથી જ પાકિસ્તાનના આક્રમણના સામના આપણા જવાનો ખૂબ સરસ રીતે કરી શકયા. આટલું ખર્ચ વધાર્યા પછીથી તે ફકત રાષ્ટ્રીય આવકના ૨ થી ૩ ટકા ભાગ જેટલા થાય છે, જયારે અમેરિકા તેની રાષ્ટ્રીય આવકના ૧૧ થી ૧૨ ટકા સંરક્ષણ પાછળ ખર્ચે છે. મધ્યસ્થ સરકારના બજેટમાંથી આપણે ૩૫ થી ૪૦ ટકા હવે સંરક્ષણ ખર્ચ માટે ફાળવીએ છીએ જયારે અમેરિકા ૬૧થી ૬૮ ટકા ખર્ચે છે. આપણું ખર્ચ ઓછું છે કારણ કે આપણા દેશ ગરીબ છે. આપણું અર્થતંત્ર આથી વધુ ભાર ઝીલી શકે તેમ ન હતું. વિશેષમાં ચીની આક્રમણ દરમ્યાન અને ત્યાર પછી ભારતને આર્થિક સહાય મળવાની ચાલુ રહી હતી, જયારે પાકિસ્તાનના આક્રમણ પછીથી પશ્ચિમી સાઓએ આર્થિક તેમ જ અનાજની સહાય થંભાવી દીધી છે. આ આર્થિક મદદ આપણા અર્થતંત્રને તરતું રાખવા માટે લાભકારક નીવડી છે જ તેમાં શંકા નથી. આમાં અમેરિકાએ આપણને જીવનની મુખ્ય
જરૂરિયાત એટલે કે અનાજ–મોટા પ્રમાણમાં પુરું પાડી દેશને આંતરિક વીખવાદના મુખમાં જતાં બચાવી લીધેલા તેમ જ ફ ુગાવાની આકરી અસરોને હળવી કરવામાં કાંઈક અંશે રાહત આપેલી. અમેરિકાની આ P.L. 480 અનાજની “અફીણ” જેવી અસર સાથે સાથે આપણા ઉપર થઈ છે અને તેથી અનાજમાં સ્વાવલંબબન મેળવવાના આપણાં પ્રયત્નો ઢીલા રહ્યા છે. એ સાથે અહીં એટલું પણ યાદ કરાવવું જોઈએ કે અમેરિકાની અનાજની મદદ તેના સ્વહિતમાં હતી જ અને છે; કારણકે તે દેશમાં અનાજના વધારો એટલા વિપુલ પ્રમાણમાં છે કે તેનો સંચય કરવા તેમ જ ભાવ ટકાવવા ત્યાંની સરકાર દર વર્ષ ૩ થી ૬ અબજ ડૉલર ખર્ચે છે. કૃષિ ક્ષેત્રમાં વધુ ઉત્પાદન (over production) હોવાથી, અમેરિકાની મધ્યસ્થ સરકાર ખેતી માટેના જમીનના વપરાશની મર્યાદા નકકી કરે છે અને એ મર્યાદાને વળગી રહેનાર ખેડુતને ઉંચા ભાવ તેમ જ આર્થિક મદદ આપવામાં આવે છે. આમ છતાં પ્રેસિડેન્ટના આર્થિક નિષ્ણાતેના ૧૯૬૪ના અહેવાલ પ્રમાણે અમેરિકામાં ૪૦ ટકા ખેડૂતો ગરીબ છે. જયારે પ્રેસીડેન્ટ આઈઝનહાવરે ૧૯૫૯માં ભારત સાથે લાંબા ગાળાના અનાજની મદદના કરાર ઉપર સહી કરી ત્યારે તેમને કહેલું કે એ અનાજ શાંતિ અને વિકાસ માટે વાપરવામાં આવે છે તેથી તેઓ ખુશ છે. તેમાં માનવતાવાદથી પ્રેરાઈને મદદ થાય છે તેવો સૂર હતો. અત્યારે તે જ અનાજની
(9
૧૩૫
સહાય. તેમ જ બીજી આર્થિક સહાય ભારતની મૂળભૂત રાજકીય નીતિ ઉપર દબાણ લાવવા માટેનાં એક સાધન તરીકે વાપરવામાં આવે છે તે એક શોકની વાત છે. વિશેષમાં જયારે અમેરિકી જીવનના મૂળભૂત સિદ્ધાંતો દુનિયામાં લેાકશાહી મજબૂત કરવી અને તેને પ્રસારવી તે ઉપર ભાર આપે છે ત્યારે જ દુનિયાની મોટામાં મોટી લોકશાહી ઉપર આજે દુનિયાની ધનાઢય લોકશાહીવાળા દેશ પોતાની રાજકીય નીતિ લાદવા યત્ન કરે છે તે વધુ દુ:ખકારક છે. ખેર, આથી ભારતનું ‘અફીણ’નું ધેન ઉતરી ગયું છે, ‘આપ મર્યા વગર સ્વર્ગ પ્રાપ્ત ના થાય' તે સૂત્ર આજે વારંવાર આપણાં નેતાઓને વધુ સમજાય છે. આથી જ ઓકટોબરની ૧૯મીએ પ્રધાનમંત્રીશ્રી શાસ્ત્રીએ દેશને હાલ તુરંત આર્થિક આફતોમાંથી ઉગારવા નવાં જ આર્થિક પગલાંની જાહેરાત કરી, જેમાં બે નવી સંરક્ષણ લેન, ૧૫ વર્ષના સંરક્ષક સુવર્ણ બાન્ડ અને પરદેશી હૂંડિયામણ એકઠું કરવાની યોજનાઓને આવરી લેવામાં આવી છે. આ બધાના હેતુ રાષ્ટ્રીય વિકાસ અને સંરક્ષણ માટે વધુ કરવેરા નાંખ્યા વગર નવું ભંડોળ એકઠું કરવાના, બીજા દેશની સહાય ઉપર આધાર નહિ રાખવાનો તેમ જ પરદેશી હુંડિયામણની વિપરીત પરિસ્થિતિમાંથી દેશને ઉગારી લેવાના છે. આમાં ખાસ ધ્યાન ખેંચે તેવી ૧૫ વર્ષના સુવર્ણ બાન્ડ અને હુંડિયામણ એકઠું કરવાની યોજનાઓ છે. આ બન્ને કેટલેક અંશે પરસ્પર સંકળાયેલી છે કારણકે . સાનું કે પરદેશી હૂંડિયામણ બીજા દેશમાંથી સંરક્ષણ અથવા વિકાસને માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં વાપરી શકાય તેમ છે, તેમ જ સાનાના ઉપયોગ દેશનાં નાણાંનું મૂલ્યાંકન વધારવામાં મદદરૂપ થઈ શકે છે. સુવર્ણ એકઠું કરવાના આ કીમિયામાં જે નવીનતાઓ રહેલી છે, તેનું નીચે વિશ્લેષણ કરીશું.
૧. પ્રથમ જ વાર સાનાની સામે સાનું (૦.૯૯૫ ભાર)નું આપવાની આ યોજના છે. પહેલી બે યોજનામાં સોનું રૂા. ૬૨.૫૦નું એક તાલાના આંતરરાષ્ટ્રીય ભાવે ખરીદી લેવામાં આવેલું તેથી તેમાં ફકત રૂા. ૧૨ કરોડનું સાનું (આંતરરાષ્ટ્રીય ભાવની ગણત્રીઓ) ભેગું થયેલું, જયારે આ યોજનામાં સોનાના ભાવ નકકી કરવામાં આવ્યો નથી, કારણકે સેાનાના બજારભાવ સરકારી ભાવ (રૂા. ૬૨.૫૦ એક તોલાના) કરતાં બમણા છે. આ જટિલ પ્રશ્નની ગૂંચ જે સેાનું હાલમાં બોન્ડ ખરીદવા આપે તેને ઓકટોબર ૧૯૮૦માં એટલે કે ૧૫ વર્ષ પછીથી ૦.૯૯૫ ભારનું સાનું પાછું આપવામાં આવશે આ રીતે ઉકેલવામાં આવી છે. આ રીતે આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે સાનાના ભાવની (International Monetary fund) નકકી કરેલ સપાટીનું આપણે કાયદેસર રીતે પાલન કર્યું છે.
૨. આ યોજનાને આકર્ષક બનાવવા સરકારે કરવેરાની છૂટછાટો આપી છે. સુવર્ણ અંકુશ ધારો કે ક્સ્ટમ ધારો સોના બેન્ડ ખરીદનારને લાગુ નહિં પડે. તે સાનું કયાંથી આવ્યું છે તે પૂછવામાં નહિ આવે. આ યોજનામાં વાપરેલું સોનું ૨૦મી ઓક્ટોબર ૧૯૬૫ પહેલા બીન-આકારાયેલી આવકમાંથી આવ્યું હશે તો તેની આકારણી ઈન્કમટેક્સ અથવા બીજા (Disect tax) નીચે કરવામાં નહિ આવે. બેન્ડમાંથી ઉપજતી ૧.૫ ટકા વ્યાજની આવક ઉપર આવકવેરા લાદવામાં નહિ આવે, જે વ્યક્તિ સા બેન્ડ માટે આપશે તેનું નામ, ઠામ વિગેરે ખાનગી રાખવામાં આવશે અને અદાલત આ વિષે કોઈ પણ સરકારી નોકરને પૂછી શકશે નહિ. બોન્ડ ખરીદે તેને મૂડીવેરો (wealth-tax) તેમ જ ૫૦ કીલેાગ્રામ સુધીનાને મીલ્કતવેરામાંથી (Estate Duty) મુક્તિ મળશે. તદુપરાંત, એક વર્ષ દરમ્યાન પાંચ કીલેાગ્રામ સુધીના બોન્ડની જે બક્ષીસ કરે તેને બક્ષીસવેરા આપવા નહિ પડે.
ઉપર જણાવેલા ફાયદાઓને લીધે કાળા નાણાંનું (unaccounted money) પરિવર્તન સેનામાં થવા સંભવ છે અને એ સા બાન્ડ ખરીદવામાં વપરાય. આ રીતે કાળુ નાણુ વ્યાજબી નાણાં તરીકે બહાર આવે. આથી સોનાના ભાવ ઊંચા જાય તો નવાઈ
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન "
તા. ૧૧૧૬
-
આજના યુગને સ દેશે
નહિ. એવું પણ સંભવિત છે કે આ યોજનાના ત્રણ મહિના દરમ્યાન દાણચેરી દ્વારા વધારે સેનું ભારતમાં બીજા દેશોમાંથી આવે. અને આથી સુવર્ણઅંકુશ ધારાની કઈ જરૂરિયાત કે અસર-
[ ૧૯૬૫ના જૂનની ૨૬મી તારીખે અમદાવાદની આર્ટ કારકતા. તે દરમ્યાન જણાતી નથી. જો દાણચોરીનું સેનું વધુ કૅલેજ સમક્ષ કાકાસાહેબ કાલેલકરે આપેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત આવે તે આપણી નેટો વધુ પ્રમાણમાં તેની સામે બીજા દેશમાં
અંગ્રેજી નોંધ ‘સર્વોદય’ના ઑગસ્ટ માસમાં પ્રગટ થયેલી, તેને જાય અને એથી આપણા રૂપિયાના મૂલ્યને કદાચ જોખમમાં મૂકે ઘણાનાં મનમાં એક પ્રશ્ન ઉભવે છે કે જે કેંગ્રેસ
અનુવાદ નીચે આપવામાં આવે છે.
તંત્રી.] સરકાર સમાજવાદની નીતિને વરેલી છે અને જેના ગૃહ અને
એ એક નક્કર હકીકત છે કે રાજની આખી દુનિયા ઉપર નાણાંપ્રધાન વારંવાર દેશભરમાંથી કાળુ નાણું બહાર લાવવા માટે અર્થકારણ અને રાજકારણ –એ બે વિષયને લગતા વિજ્ઞાનનું સૈદ્ધાંતિક વાત કરતાં હતાં તેઓ આવી યોજનામાં કેમ સંમત એકાત શાસન ચાલી રહ્યું છે. કમનસીબે એ બને પાછળ થયા? આનો બહુ સ્પષ્ટ જવાબ છે કે જયારે દેશની આઝાદી
કોઈ માનવતાલક્ષી પ્રેરણા જોવામાં આવતી નથી. એક જોખમમાં હોય ત્યારે વાસ્તવિક પગલાં ખૂબજ અનિવાર્ય બને છે, જો કે આનો અર્થ એવો નથી કે દેશવાસીઓએ એવું માનવું કે
સંપત્તિ પાછળ છે, બીજું સત્તા પાછળ છે. હવે, સંપત્તિા અને કાળાં નાણાં એકઠા કરવા એ સારું છે. તે કઈ પણ સંજોગોમાં
સત્તા બનેના અંતિમ ધ્યેય અસામાજિક છે, સમાજ-વિરોધી અનિતિમય જ રહેવાનું, પણ જયારે દેશનું અસ્તિત્વ જોખમમાં છે. તે બને કુદરતનું અને તે દ્વારા પ્રાપ્ત થતી સાધનસામગ્રીનું હોય ત્યારે આપણે વાસ્તવલક્ષી બનવું રહ્યું. આજે સુવર્ણની
પિતાના ઉત્કર્ષ માટે જ ઉપયોગ કરવાનું ધ્યેય ધરાવે છે. પરબાબતમાં સરકારને વાસ્તવિક નીતિ અપનાવવી પડી છે; કારણ કે
ણામે બને સંઘર્ષો જ પેદા કરે છે, જેમાંથી આખરે વધારે ને વધારે હિંદુસ્તાન એ સેનાનું તળીયા , વગરનું તળાવ (Bottomless Sink) ગણાય છે. તેમાં જેટલું સોનું નાખે તેટલું સમાઈ
ભયાનક યુદ્ધોનું નિર્માણ થાય છે. જાય છે. હાલની ગણત્રી પ્રમાણે હિદમાં રૂપિયા ત્રણ હજાર
જો હું આ બન્નેને આ દુનિયા ઉપર ચાલી રહેલા નાટકના બે કરોડનું સેનું ગણાય છે. સુવર્ણ બેડથી છઠ્ઠા ભાગનું એટલે કે ખલપુરુષ-Villains–તરીકે ઓળખાવું તો તે શું અત્યુક્તિ-ભર્યું રૂા. ૫૦૦ કરોડનું સેનું એકઠું થાય તો દેશની કથળેલી પરદેશી
લેખાશે ? હુંડિયામણની સ્થિતિમાં સુધારો થાય. હાલમાં આપણી પાસે
અને એમ છતાં પણ તે બન્નેની અવગણના – ઉપેક્ષા -- કરવી ફકત રૂપિયા ૩૫ કરોડનું જ હુંડિયામણ છે, જે ફકત એક દિવસની
આપણને પરવડે તેમ નથી. તેમની સત્તા અને પકડ એટલી બધી બળવાન આપણી જરૂરિયાત પૂરી પાડી શકે. આમાં આપણે રૂા. ૨૦૦
છે. આપણે તેને જરૂર અભ્યાસ કરવાનું છે અને તેની પાસેથી કરોડનું સેનું અને હૂંડિયામણ જે ચલણ માટે Backing તરીકે
શિખવાનું પણ છે. પણ આપણે તેમને આપણા ભેમિયા તરીકે કદિ છે તેની ગણત્રી કરતા નથી.
પણ સ્વીકારી ન જ શકીએ. આપણે જેમ સાયન્સ અને ટેક્નૉજીને * આ બોંડ વટાવી શકાય (negotiable) છે. બેન્ડ માનવીના ભલા માટે અને ભૌતિક પ્રગતિ સાધવા માટે ઉપયોગ કરી છે ધરાવનારને જયારે નાણાંની જરૂર હોય ત્યારે તે બેન્ડ ગીરા છીએ તેમ આને પણ આપણે એ જ હેતુસર ઉપયોગ કરવો જોઈએ. મૂકીને બેંક પાસેથી નાણાં મેળવી શકાય છે, તેવી જ રીતે આ બેડ ત્યારે આપણું માર્ગદર્શક કોણ બનશે? નિ:શંકપણે માનવતા અને બીજાને નામે transfer કરીને પણ નાણાં મેળવી શકાય છે.
આધ્યાત્મિકતા. આવી જ રીતે પરદેશી હૂંડિયામણ આપણા દેશના નાગરિકો પણ આધ્યાત્મિકતાને પરંપરાગત ધર્મોની પકડમાંથી બચાવી જે બીજા દેશોમાં વસે છે તેમની પાસેથી એકઠું કરવાની યોજના
લેવી જોઈએ. પરંપરાગત ધર્મોએ અમુક હદ સુધી માનવજાતની છે. હિંદવાસીઓ બીજા દેશમાંથી પરદેશી હૂંડિયામણ ભારત
ઘણી સેવા કરી, પણ આજે તેઓ ભૂતકાળને વરેલા છે, તેઓ ભૂતકાયદેસરના માર્ગો દ્વારા મળે તો તેના ઉપર ૬૦ ટકા આયાત કાળ તરફ જ નિહાળ્યા કરે છે, દુનિયા ઉપર શાસન ચલાવવું અને લાયસન્સ તેમને મળી શકે છે. આવી રીતે મોક્લાવેલ હુંડિયામણ આત્મવિસ્તાર કરવે-આવા અભિનિવેશથી તેઓ ગ્રસ્ત છે. તેઓ પર હિંદુસ્તાનના કરવેરા લાદવામાં નહિ આવે. આ યોજના રાજકારણની ભૂરખીથી અને સત્તાના શોખથી અભિભૂત બન્યા છે. ૩૧ જાન્યુઆરી ૧૯૬૬ સુધી અમલમાં રહેશે, જો કે આ - આ ઉપરાંત દુનિયાભરના ધાર્મિક લેખાતા માનવીઓએ
જનાના આયાત પરીશિષ્ઠમાં અપવાદ છે. તે અપવાદ વ્યકિતગત મોક્ષની હંમેશા વધારે પરવા કરી છે અને એક એવી આચાર સિવાયની ચીજ વસ્તુઓ જેવી કે ઔદ્યોગિક માલ અને ખૂટતા
સંહિતા ઊભી કરી છે કે જેને લીધે માણસે આ દુનિયાની અને આ સાધન મંગાવી શકાય. અહીં એ ભારપૂર્વક જણાવવું જોઈએ કે જીવનની ઉપેક્ષા કરવા લાગે છે અને તેને ત્યાગ કરવા પ્રેરાય છે. આયાત લાયસન્સ પિતાને જ વાપરવું પડશે તેવી કોઈ આમાં
આમ હોવાથી, વિકાસવાદ, જીવવિચાર, જીવનવિક્રમ વિજ્ઞાન, જોગવાઈ નથી. તેથી આવા લાયસન્સો બજારમાં વેચાશે, કારણ કે
નૃવંશશાસ્ત્ર–એ મુજબ આગળ વધતાં છેવટે સમાજવિજ્ઞાન–સાશિતેમ કરવાથી તેમાં ૨૦૦ થી ૬૦ ૦ ટકા જેટલો લાભ મળતો હોય છે.
પોલેંજી (માત્ર વર્ણનાત્મક સમાજવિજ્ઞાન નહિ પણ સાંસ્કૃતિક સમાજઆ યોજનાને લીધે પરદેશમાં વસતા હિંદીઓ હુંડિયામણ મોક્લવાને
વિજ્ઞાન) સુધીની સંસ્કૃતિનો વિકાસ અને ઇતિહાસ આપણે આર્જાય. ઘણાં હિંદીઓ જે બીજા દેશોમાં પરદેશી હૂંડિયામણ
શિખવાનો રહેશે. (જેવું કે એક ડોલર રૂપિયા દસના ભાવે) વેચીને હિંદુસ્તાનમાં દાણચેરી દ્વારા રૂપિયા મોકલે છે તેમને હવે નુક્સાન જશે, કારણકે
આધ્યાત્મિકતાએ, આ ક્રમ અનુસાર, પોતાની પુરાણી ધાર્મિક હિંદમાં લાયસન્સ વેચવાથી વધુ નફો થાય છે. આ રીતે હિન્દુ
પકડથી મુકત થવું પડશે અને સાંસ્કૃતિક સમાજવિજ્ઞાન - કલ્ચરલ સ્તાનના રૂપિયાની કિંમત બહારના દેશમાં જે નીચે જતી હતી.
સેલિંજી––ને પોતાની સાથી–સિહચરી-બનાવવી પડશે. સાંસ્કૃતિક તે અટકશે. પરદેશમાં દાણચોરીના રૂપિયાની ખરીદી ઓછી થશે,
સમાજવિજ્ઞાન વડે ખાધ્યાત્મિકતાએ નવી સાધન અને સામુદાયિક પણ આપણે આગળ જોયું તેમ દાણચોરીનું સેનું ખરીદવા , આધ્યાત્મિક પુરુષાર્થની નવી ટેનિક ઊભી કરવી પડશે. . માટે રૂપિયાની બહારના દેશોમાં નિકાસ (Export) ગેર- માત્ર આ રસ્તે જ માનવજાતને શાંતિ, મુકિત, સુગ્રથિત એકતા કાયદે માર્ગે વધુ થાય, અને આ રીતે આ બંને યોજનાઓની અને પ્રગતિ પ્રાપ્ત થશે. માણસને આ બાબતનું સચેટ ભાન થવા આખરી અસર રૂપિયાના મૂલ્ય ઉપર શુન્ય થવા સંભવ છે.
માટે સમય પાકી ગયો છે કે જેમ ઈશ્વર એક છે તેમ માનવજાત આ યોજનાઓ સફળ થાય તે બીજા કરવેરા લાદવાની સરકારને
પણ એક છે અને આપણો સામુદાયિક પ્રયત્ન પણ એક જ હો ઓછી જરૂર પડે. આપણે આશા સેવીએ કે સરકારની આ વાત
જોઈએ. પ્રેમ અને નિ:સ્વાર્થ સેવાની રામબાણ પ્રેરણા વડે અને વિક નીતિ સફળ થાય દેશને વિકાસ અને સંરક્ષણ મજબૂત થાય, જેથી ભારતની આબરૂ પરદેશમાં વધે અને આપણી સ્વતંત્ર- અબલજી, ઇવરની કૃપા વડે જ એ શક્ય થવાનું છે. તાને રાંચ ન આવે.
ભય પરીખ અનુવાદક: પરમાનંદ
મૂળ અંગ્રેજી: કાકાસાહેબ કાલેલકર પાલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ :૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ--૪
મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ.
Page #223
--------------------------------------------------------------------------
________________
REGD. No. B*4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૨૭ : એક ૧૪
(૧
પ્રબુદ્ધ જીવન
શ્રી મુબઇ જૈન યુવક સ’ઘનું' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા
મુબઇ, નવેમ્બર ૧૬, ૧૯૬૫, મગળવાર આફ્રિકા માટે શિલિગ ૮
તંત્રી; પરમાનંદકુંવરજી કાપડિયા
અદ્યતન આક્રમણ—પ્રતિઆક્રમણના સંદર્ભમાં અહિંસાવિચાર
‘આણુવ્રત’ નામના દિલ્હીથી પ્રગટ થતા પાક્ષિક પત્રમાં મુનિશ્રી રૂપચંદ્રજીએ નીચેની વિચારભૂમિકા ઉપર આજના આક્રમણપ્રતિઆક્રમણના સંદર્ભમાં જાહેર ચર્ચા માટે અહિંસાવિષયક પાંચ પ્રશ્ના રજુ કર્યા છે. તેમણે રજુ કરેલી વિચારભૂમિકા આ મુજબ છે:—
વર્તમાન ભારત - પાકિસ્તાન યુદ્ધના સંદર્ભમાં સને ૧૯૬૨ની સાલમાં દિલ્હીમાં ભરવામાં આવેલા અણુશસ્ત્રવિરોધી સંમેલનનું સ્મરણ થઈ રહ્યું છે. આ સંમેલનના અધ્યક્ષ ચક્રવર્તી રાજગોપાલાચાર્ય હતા અને તત્કાલીન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી સર્વે એ આ સંમેલનમાં ભાગ લીધા હતા. આ સંમેલનમાં પ્રસ્તાવિત કરવામાં આવેલાં અનેક સૂચનાના આશય એ હતો કે ભારતે સ્વેચ્છાથી એકાંગી નિ:શસ્ત્રીકરણ જાહેર કરવું જોઈએ અને શસ્ત્રોના પરિત્યાગ કરવા જોઇએ, જે દ્રારા વિશ્વને પ્રેરણા મળી શકે. એ સંમેલનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારત પેતાની સેનાને નિ:શસ્ત્ર કરીને અહિંસક બનાવી દે અને ચીન તથા પાકિસ્તાન સાથેના પોતાના સીમા- વિવાદનો પ્રશ્ન ફૈસલા માટે પંચને સોંપી દે. મહાત્મા ગાંધીએ પણ એમ જ કહ્યું હતું કે મારે એવી સ્વાધીનતા નથી જોઈતી કે જેમાં એક પણ વ્યકિતની ખૂન ખરાબી થાય.
વર્તમાન સમયની સાથે ભારતના ચિન્તને એક નવા આકાર ધારણ કર્યો છે. ખરેખર પોતાની આત્મસુરક્ષા માટે જ, પણ ભારતે શસ્ત્ર તથા સેનાને આશ્રય લીધો છે. શકિતના ઉત્તર શકિત વહેં આપીને તેણે સમસ્ત વિશ્વને દેખાડી આપ્યું છે કે તેના પંચશીલ, નિશસ્ત્રીરણ તથા અહિંસાના સિદ્ધાન્તોની ભૂમિકામાં કાયરતા અથવા કલીબતા નથી, પરંતુ શાંતિપ્રિયતા તથા માનવતા અને પ્રેમ છે. આમ છતાં પણ આ સિદ્ધાન્તોને કોઈ અનુચિત લાભ ઉઠાવવાના પ્રયત્ન કરે તો તેના ઉત્તર ભારત શકિતથી પણ આપી જાણે છે.
હવે પ્રશ્ન એ છે કે અહિંસા, પંચશીલ તથા નિશસ્ત્રીકરણને લગતાં એ સૂચનાનું શું થયું? અધિક સંભવ છે કે શકિતવિસ્તારની ચિન્તામાં ભારતને અણુબૉંબ નિર્માણ કરવા તરફ ઝૂકવું પડે. જો આમ બને તે અહિંસાનિષ્ટ નીતિઓ તથા રાષ્ટ્રોની આસ્થા ઉપર શું બહુ મેટા પ્રહાર નહિ પડે? આ પ્રસંગે મને એ આવશ્યક લાગે છે કે અહિંસાવાદી લાક અહિંસાનું એક વાર ફરીથી સૂક્ષ્મ વિશ્લેષણ કરે અને એના આલાકમાં વર્તમાન સ્થિતિએ અંગે ઉત્પન્ન થતાં પ્રશ્નોનું સમાધાન આપે.
આમ જણાવીને તેમણે જે પાંચ પ્રશ્નો જાહેર ચર્ચા માટે રજુ કર્યા છે તે પ્રશ્ન તેને લગતા ઉત્તરા સાથે ક્રમસર નીચે આપવામાં આવે છે:
પ્રશ્નાત્તરા
પ્રશ્ન: ૧: વર્તમાન સંઘર્ષના કાળમાં જ ભારત સરકારે ‘શકિતને ઉત્તર શકિતથી આપવામાં આવશે' આવી નીતિ અખત્યાર કરેલી હોવાના કારણે, આપણે શું અહિંસાના પરાજય સ્વીકારી લેવા રહ્યો ?
ઉત્તર : પ્રસ્તુત પરિસ્થિતિમાં અહિંસાના જયુ - પરાજયનો પ્રશ્નજ ઉપસ્થિત થતા નથી, કારણ કે પાકિસ્તાનના હિંસક આક્રમણ
સામે ભારતે પણ હિંસક પ્રતિઆક્રમણ જ અખત્યાર કર્યું છે, કોઈ અહિંસક પ્રતિકારનો તેણે વિચાર જ કર્યો નથી, પ્રસ્તુત પરિસ્થિતિમાં વસ્તુત: અહિંસા પરાજિત નહિ પણ નિર્વાસિત બની છે. બાકી વાસ્તવિક જીવનમાં હિંસા સામે અહિંસા અવારનવાર ટકરાતી હોય છેઅને આમ જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે અહિંસા કદિ વિયી તે કદિ પરાજિત બનતી રહી છે. વળી માનવી જીવન મોટા ભાગે નાની મેોટી હિંસા ઉપર નિર્ભર હોવાથી ‘બહુજનહિતાય, બહુજનસુખાય. નાની હિંસાનો આશ્રય લઈને મેટી હિંસાનું નિવારણ કરવામાં આવે એ પણ એક દૃષ્ટિએ અહિંસાનો જ વિજ્ય લેખાવા ઘટે. બાકી એમાં કોઈ શક નથી કે હિંસા અને અહિંસા વચ્ચેના આ સનાતન દુદુમાં જેટલા પ્રમાણમાં હિંસા પરાજિત બનશે અને અહિંસા વિજ્યી નિવડતી જશે તેટલા પ્રમાણમાં માનવીજીવનમાં સુખ, શાન્તિ અને સ્વાસ્થ્યને વધારે પ્રતિષ્ઠા તેમ જ સ્થાયીત્વ મળતાં રહેશે.
પ્રશ્ન: ૨: શું અહિંસા જીવન - રક્ષાની જવાબદારીને પહોંચી વળી શકે ખરી?
'
ઉત્તર : ‘જીવો જીવસ્ય જીવનમ ' આ પ્રકૃતિના નિયમ છે. ‘જીવા અને જીવવા દ્યો.' એ માનવસંસ્કૃતિનો નિયમ છે અને તેથી પેાતાનું જીવન ટકાવવા માટે બને તેટલી એછી હિંસા કરવી એવા આચાર માનવસંસ્કૃતિ અંગે ઉપર દર્શાવેલ નિયમ ઉપરથી ફલિત થાય છે. આ નિયમ જેટલા પ્રમાણમાં અમલી બને તેટલા પ્રમાણમાં જીવનરક્ષા અહિંસા ઉપર નિર્ભર બની ગણાય.
પ્રશ્ન: ૩: શકિતને સફળ પ્રતિકાર શું શકિત જ છે? અહિંસા
નહિ ?
ઉત્તર: શકિતનો પ્રતિકાર બે રીતે થઈ શકે છે:
(૧) હિંસા વડે એટલે કે શકિત વ. પણ આવા પ્રતિકાર સફળ થાય કે નિષ્ફળ થાય તે પણ તેમાંથી સમયાન્તરે નવું આક્રમણ જન્મ પામે છે અને તેને પાછા પ્રતિકાર કરવાના રહે છે. આમ આક્રમણ અને પ્રતિઆક્રમણની અનિવાર્ય પરંપરા ઊભી થાય છે.
(૨) અહિંસક પ્રતિકાર વર્તે. આ પ્રતિકાર બે પ્રકારના હોય છે. વૈયકિતક અને સામુદાયિક અમુક અનિષ્ટના સંદર્ભમાં વૈયકિતક પ્રતિકાર વ્યકિતને સ્વધર્મ રૂપે પ્રાપ્ત થાય છે, અને તેથી તેના પ્રતિકાર ફનિરપેક્ષ હાય છે. આમ છતાં બાહ્ય પરિણામની દષ્ટિએ તેની સફળતાનો આધાર તે પ્રતિકાર કેવા પ્રત્યાઘાતા પેદા કરે છે તેના ઉપર રહે છે. કોઈ પણ રાજ્યની અંદર પેદા થયેલ અનિષ્ટને નાબુદ કરવા માટે અમુક સંયોગામાં સામુદાયિક પ્રતિકારની વ્યવહારૂ યોજના વિચારી શકાય, એટલું જ નહિ પણ, અમલી પણ બનાવી શકાય અને તે સફળતાને પણ પ્રાપ્ત કરે. પણ આન્તરરાષ્ટ્રીય સંઘર્ષની ટોકટીમાં હજુ આવા કોઈ સામુદાયિક અહિંસક પ્રતિકારની વ્યવહારૂ ચાજના વિચારવામાં આવી નથી, એટલે તે આજે શકય લાગતી નથી.
પ્રશ્ન : ૪: રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિત અને પ્રભુસત્તાની સુરક્ષા માટે અહિંસાની પાસે કેવા કેવા ઉપાયો છે?
ઉત્તર : પરસર વાટાઘાટ, લવાદી, જે દેશ સાથે ઘર્ષણ પેદા થયું હોય તેની સાથે અસહકાર—આવા કેટલાક અહિંસાત્મક
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૯-૧૧-૬૫
ઉપાયો વિચારી શકાય છે અને તે વડે સામુદાયિક સંઘર્ષ નિવારવાનું રને ભ્રમ છે. અહિંસાથી અપરિગ્રહની રક્ષા થઈ શકે છે, પરિગ્રહની કદિ કદિ શકય બની શકે છે.
નહિ. આ સિદ્ધાન્તના સંદર્ભમાં કહી શકાય છે કે ‘શકિતને ઉત્તર પ્રશ્ન: ૫: અહિંસાની તાકાતનું સ્વરૂપ શું છે? ' શકિત વડે ની નીતિ એ અહિંસાનો પરાજય નથી, પણ અહિંસા " ઉત્તર : વ્યકિતગત રીતે કે સામુદાયિક રીતે, અસહકાર કે સત્યાગ્રહ અંગે સેવાતા ભ્રમનું નિરસન છે. દ્વારા, કોઈ પણ અનિષ્ટનો સામનો કરવો અને તે અંગે જે કાંઈ દુ:ખ ૨. જીવન-રક્ષાને સંબંધ પરિગ્રહ સાથે છે. અહિંસાથી માત્ર યા આપત્તિ આવી પડે તે સમભાવ અને શાતિપૂર્વક સહન કરી એવા ગુણની જ રક્ષાની આશા રાખી શકાય કે જેને સંબંધ લેવાં અને અનિકર્તા પ્રત્યે પૂરે પ્રેમ ચિત્તવો અને આ રીતે પરિગ્રહ સાથે ન હોય. તેના હૃદયને પ1 કરો અને તે હૃદયપલટાદ્વારા પ્રસ્તુત અનિષ્ટને
૩, શકિત સાથે સંબંધ ધરાવતા પ્રતિકારની પ્રક્રિયા કેવળ નાબુદ કરવાનો પ્રયત્ન કર–આવું આજના સંદર્ભમાં અહિંસાની
હિંસાત્મક હોય છે એમ નથી, તે પ્રક્રિયા, અહિંસાત્મક પણ તાકાતનું સ્વરૂપ ક૯પી શકાય છે. આ પ્રશ્ન ઘણાં લાંબા જવાબની
હોઈ શકે છે. અપેક્ષા રાખે છે, પણ અહિ જે પ્રકારની અહિંસા વિવક્ષિત છે તેની તાકાતનું સ્વરૂપ ઉપર જણાવ્યા મુજબ વિચારવું યોગ્ય લાગે છે.
અલ્પ હિંસાની શકિત માટી હિંસાની શકિતથી પરાસ્ત થઈ પૂરક નેધ: માનવસૃષ્ટિમાં હિંસા ચાલુ રહેવાનાં બે કારણે છે:
શકે છે. આમ હોવાથી હિંસાના ક્ષેત્ર અંગે એમ કહી શકાય કે એક તે ઉપર જણાવ્યું તેમ જીવન માત્રની હિંસાનિર્ભરતા. બીજું
- શકિતનો સફળ પ્રતિકાર શકિત દ્વારા જ થઈ શકે છે. કારણ માનવીની પરિગ્રહપરાયણતા. જ્યાં જીવનનો આગ્રહ છે. -
અહિંસાના ક્ષેત્રમાં, અલ્પ અહિંસાની શકિત માટી અહિંસાની અને જ્યાં પરિગ્રહનું મમત્વ છે ત્યાં અવશ્ય હિસી હેવાની
છે શકિતથી પરાસ્ત થાય છે એમ કહેવું બરોબર નથી. આમ હોવાથી અહિ
ચાર અથવા પેદા થવાની. આ જેટલું વ્યકિતને લાગુ પડે છે તેટલું જ કઈ
- સાના ક્ષેત્રમાં એમ કહી શકાય તેમ નથી કે શકિતને સફળ પ્રતિકાર પણ એક રાષ્ટ્રને તેમ જ સમષ્ટિને લાગુ પડે છે. જગતની આ
શકિતથી થઈ શકે છે. અહિંસાની શકિતથી હિંસાની શકિત પરાસ્ત સનાતન પરિસ્થિતિ છે. તેથી કોઈ પણ કાળે માનવજીવન સંપૂર્ણ
નથી થતી, પણ પરિવર્તિત થાય છે. અહિંસામાં મારક શકિત નથી. અહિંસક બનવાની શકયતા નથી. અહિંસા અંગે આ મર્યાદાને વિચાર
અહિંસા વડે હિંસકનું હૃદય પ્રભાવિત બની શકે છે, પરિવર્તિત થઈ કરતાં, માનવીએ અહિંસક બનવું એને એટલો જ અર્થ છે કે
શકે છે એટલેકે અહિંસક બની શકે છે, પણ તેનું પ્રભાવિત બને તેટલું હિસાવિમુખ અને બને તેટલું અહિંસાભિમુખ બનવું.
અથવા પરિવર્તિત થવું અનિવાર્ય નથી. અહિંસાની ઉપાસનાને આથી વિશેષ અર્થ થઈ ન શકે. આમ સંપૂર્ણ
૪. આ પ્રશ્ન આગળના પ્રશ્નથી ભિન્ન નથી, તેને પૂરક છે. અહિંસક જીવન અશકય હોવા છતાં, માનવી જીવનમાં સંવાદિતા પેદા
અહિંસાનું સ્વરૂપ છે મૈત્રીને અનંત પ્રવાહ. તેનું જગત સીમાએ કરવી હોય અને સહઅસ્તિત્ત્વને વિકસાવવું હોય તે આપણે બને
અથવા તે વિભાજનરેખાઓથી મુક્ત હોય છે. રાષ્ટ્ર એક ભૌગેતેટલા અહિંસાભિમુખ બનવું જોઈએ, એટલે કે પિતાના જીવન,
લિક સીમા છે. આમ હોવાથી અહિંસાની સામે એક અથવા તે અન્ય સાથે, એટલું જ પણ નહિ પણ, પોતાના જીવનના ભાગે પણ અન્યને
દેશની રક્ષાને પ્રશ્ન જ ઊભું થતું નથી. તેની સામે સર્વ કોઈની જીવનને પૂરો અવકાશ આપવો જોઈએ અને વ્યકિતગત. તેમ જ
સુરક્ષાનો જ પ્રશ્ન ઉભેલો હોય છે. સમુદાયગત પરિગ્રહથી માનવસમાજે બને તેટલા મુકત બનવું
- અહિંસાની મર્યાદા છે સર્વકાઈની સુરક્ષા–પ્રાણી માત્રની સુરક્ષા.
એકની સુરક્ષા અને અન્યની અસુરક્ષા એ અહિંસાની મર્યાદાને જ જોઈએ. આ વિચારણામાંથી કરૂણા, મુદિતા, મૈત્રી, ઉપેક્ષા અને મમત્વ
ભંગ છે. મુકિતની ભાવના સહજપણે ફલિત થાય છે. પરિણામે અહિંસાની - અહિંસાની મર્યાદા છે આત્મિક સુરક્ષા, ભૌતિક સુરક્ષા અહિંઉક્ટ ઉપાસના એટલે આ ભાવનાઓને જીવનમાં મૂર્તિમંત કરવાને સાથી થઈ શકે છે એમ કહેવાને બદલે એમ કહેવું વધારે ઉચિત છે કે પુરુષાર્થ, એવા નિર્ણય ઉપર સહજપણે આવવાનું બને છે.
ભૌતિક સુરક્ષા અહિંસાથી નથી થઈ શકતી. . તા. ૩૦–૧૦–૬૫, મુંબઈ
પરમાનંદ
શસ્ત્ર - શકિતથી આત્મિક સુરક્ષા જ્યારે નથી થઈ શકતી ત્યારે મુનિશ્રી નથમલજીએ આપેલા ઉત્તરો,
આપણે એવી આશા કેમ કરી શકીએ કે અહિંસાની શકિતથી ભૌતિક
સુરક્ષા થઈ શકે છે? આ જ પાંચ પ્રશ્નના મુનિશ્રી નથમલજીએ મર્મસ્પર્શી
૫. અહિંસાનું અસ્ત્ર અણવિક અસ્ત્રથી પણ વધારે શક્તિઉત્તરો આપ્યા છે, આ ઉત્તારો નીચે મુજબ છે – : ૧. “શકિતને ઉત્તર શકિત વડે એ અહિંસાને પરાજય નથી,
શાળી હોય છે, પરંતુ તેને પ્રયોગ શકિતશાળી વ્યકિત જ કરી શકે છે. પણ અહિંસા અંગે લોકોમાં ઉત્પન્ન થયેલા ભ્રમ- નિરસન છે.
દરેક વ્યકિત વિશે એવી આશા કરવી વધારે પડતી છે. જેમ શસ્ત્રઅહિંસાના સ્વરૂપ તથા મર્યાદાને નહિ સમજવાને લીધે અનેક
શક્િતને પ્રયોગ એક કાયર આદમી માટે સંભવિત નથી, તેવી જ રીતે લોકો અહિંસા અને કાયરતાને અથવા તો અહિંસા અને અશકિતને અહિસાની શકિતને પ્રયોગ એવા શૂરવીર માટે પણ સંભવિત નથી કે પર્યાયવાચી શબ્દો તરીકે લેખવા માંડે છે. અહિંસાનું સમર્થન કરવા- જે શૂરવીરના દિલમાં પરિગ્રહ અને જીવનને મોહ હોય તથા જેનું મન વાળા રાષ્ટ્ર શકિતનો ઉત્તર શકિતથી આપ્યો છે, તેથી આ લોકોને
ધૃણાથી ભરેલું હોય. ઉપર જણાવેલ ભ્રમ નિરરત થઈ ગયો છે.
અહિંસાની શકિતને પ્રયોગ દરેક આદમી કરી શકે છે, પણ કોઈ પણ સરકાર, ભલે ને પછી ભારતની હોય કે અન્ય રાષ્ટ્રની,
તેના અસાધારણ પ્રયોગની અપેક્ષા માત્ર એવી વ્યકિતઓ અંગે જ અહિંસાને પોતાની નીતિના આધાર તરીકે માની શકે છે, પરંતુ તેને નિયામક તત્વ તરીકે સ્વીકારી શકતી નથી.
કરી શકાય છે કે જેમને પ્રેમ ધૃણા ઉપર વિજય પામી ચૂક્યા હોય, - અહિંસાને નિયામક તત્ત્વ તરીકે સ્વીકારનારી સંસ્થા અપરિ
જેમની દષ્ટિમાં મનુષ્ય કેવળ મનુષ્ય જ હોય અને જેઓ જાતીય, 'ગ્રહી જ હોઈ શકે. આમ ન હોવાથી અને રાજ્યમાત્ર પરિગ્રહપરાયણ સાંપ્રદાયિક આદિ ભેદભાવથી મુકત હોય. હોઈને, અહિંસાનું કોઈ પણ રાજ્ય ઉપર અબાધિત નિયંત્રણ સ્થપાયું
અહિંસાની શકિતના ભિન્ન સ્તર નથી હોતા, પરંતુ તેની પ્રયોગશક્ય જ નથી.
શકિતના અનેક સ્તર હોય છે. દરેક સ્તર પાસેથી સમાન આશા કોઈ સંસ્થા પરગ્રહી હોય અને એમ છતાં હિંસામાં પ્રવૃત્ત શી રીતે રાખી શકાય? ન હોય-એ એટલું જ અસંભવિત છે કે જેટલું કોઈ વ્યકિતનું જીવન
અહિંસાના પ્રયોગની પદ્ધતિથી પણ દરેક વ્યકિત જ્ઞાત હતી ધારી હોવું અને એમ છતાં શ્વાસ લેવાની પ્રક્રિયાથી મુકત હોવું અસંભિવત છે.
આ પ્રયોગની પદ્ધતિ તથા ક્ષમતા જો પ્રાપ્ત હોય તે અહિંસાની - પરિગ્રહ અને હિંસા એક સિક્કાની બે બાજુ છે. રાષ્ટ્ર એ એક સામે હિંસાની શકિત સફળ થઈ શકતી નથી. પ્રકારને પરિગ્રહ છે. તેની રક્ષા અહિસાવી થઈ શકે એ એક પ્રકા
મુનિ નથમલજી
નથી.
Page #225
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૬૫
પ્રબુદ્ધ જીવન -
૧૩૯
નિર્ણય કાણું કરશે ? . (જન્મ અને મૃત્યુ: આ બે અંતિમ વચ્ચે રહી જતા જીવનના પ્રવાહને ટૂંકાવી નાખવાનો નિર્ણય કોણ કરે? આ પ્રશ્ન આજે તબીબી જગતમાં જેને “mercy killing' કહે છે ત્યાંથી માંડીને ન્યાયાલયમાંના મૃત્યુ દંડ સુધીના સ્તરને સ્પશી લે છે. અહીં નીચે રજૂ થતી નાનકડી હૃદયસ્પર્શી સત્યઘટનામાં એક તબીબને આ પ્રશ્નનો ઉત્તર કઈ રીતે મળ્યો તેનું હૃદયસ્પર્શી અને પાંપણને ભીની કરી શકે એવું સમર્થ આલેખન છે? આ ક્યા તા. ૨૫-૭૬૫ ના ‘સમર્પણ'માંથી આભાર ઉદધ્ધન કરવામાં આવી છે. તંત્રી)
' ડૉકટરો વ્યકિતગત ઘટનાઓમાં ગમે તે વિચારતા હોય, પરંતુ સરકયું અને મુંઝવણભર્યા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે બાળકનો બીજો પિતાનું જીવન અને મરણના નિર્ણાયક બનાવવાના પ્રયત્નોને તેઓ પગ પહેલા પગની સાથે કદીય રહી નહીં શકે, કારણ કે કમ્મરથી મકકમતાથી પ્રતિકાર કરતા આવ્યા છે. જીવન-મરણના આ અતિ ઘૂંટણ સુધીની સંપૂર્ણ જાંઘ નહોતી અને બીજો પગ પહેલા પગના મહત્ત્વના પ્રશ્ન સિવાય પણ અમે ડૉકટરો પર અન્ય જોખમદારી- ઘૂંટણ સુધી જ માંડ પહોંચતો હતો અને જન્મી રહેલું સંતાન બાલિકા ઓને ભાર ઓછો નથી. મારી બાબતમાં કહું તે, મારું સૌ પ્રથમ હતું! આ પ્રકારની ખેડ આ પહેલાં મેં કદીએ જોઈ નહતી અને કર્તવ્ય જીવનને રક્ષવાનું છે, તબીબી વિદ્યાના સર્વ ઉપાય દ્વારા
હજીએ જોઈ નથી. દર્દીના જીવનને બચાવવાનું છે, છેક અણીની ઘડી સુધી જીવનરક્ષા
તત્ ક્ષણે મારા મનમાં કદીએ ન અનુભવેલું એક તુમુલ યુદ્ધ માટેના પ્રયત્નો ચાલુ રાખવાનું છે. પરંતુ અન્ય ડેકટર માફક હું
જામ્યું. નબળા જ્ઞાનતંતુવાળી માતાના માનસ પર આ દુર્ઘટનાથી પણ જીવન-મરણના પ્રશ્નની સમસ્યાને અથવા તેના પ્રલોભનને
કેટલી હાનિકારક અસર પહોંચશે તેની કલ્પના કરવી મુશ્કેલ નહોતી; દૂર ઠેલી શકતો નથી.
અને કુટુંબ માટે પણ કેવી કપરી પરિસ્થિતિ સર્જાશે. જરાક આશાનું એક દિવસે મારા ચિકિત્સાલયમાં એકવડા બાંધાની એક તરુણી
કિરણ દેખાતાં હાડકાંના નિષ્ણાત સર્વ તબીબે પાસે, ગરીબી નિત
રીને પણ, તેઓ બાળકને બતાવવા લઈ જશે. આવી ; એને પહેલું બાળક આવવાનું હતું. સારા કુટુંબની એ વહુ
પરંતુ મને સૌથી વધુ કંપાવનારી કલ્પના તે એ હતી કે, જયારે હતી અને સ્વભાવે લાગણીપ્રધાન હતી. એના જ્ઞાનતંતુઓ સહે
સમાન વયના અન્ય બાળક-બાળકીઓ હસીખુશીને, નાચીકુદીને . લાઈથી ઉશ્કેરાતાં, છતાંય મેં એને સુયોગ્ય ધીરજ આપીને એના
વિવિધ રમત રમી રહ્યાં હશે ત્યારે આ બાપડી બાળકી નિરાશ વદને પ્રથમ માતૃત્વ માટે તૈયાર કરી. માનસિક શાંતિ રાખવાના એના
એકલી અટુલી ઊભી રહી હશે. ...અને તે વખતે જ મને ખ્યાલ પ્રયાસે મને ગમ્યા.
આવ્યો કે આ સર્વે યાતનાઓ દૂર કરવાના ઉપાય મારા હાથમાં જ હતે. બાળક જન્મવાના એક માસ પૂર્વે તે સામયિક તપાસ માટે
“બ્રીચ” સ્થિતિમાં રહેલા બાળકને પ્રસવ વકરાપૂર્વક ન કરાવી મારી પાસે આવી. તપાસમાં જણાયું કે સંતાન ગર્ભાશયમાં જે
શકાય તો એ પ્રસવકાળ દરમ્યાન જ મરણ પામે. આવી પરિસ્થિસ્થિતિમાં હોવું જોઈએ તેનાથી વિષમ સ્થિતિમાં હતું; સામાન્યત :
તિમાં હું ઉતાવળ ન કરું તો? જરાક ધીમે કામ કરું, ક્રિયાઓ પ્રસવ પહેલાં બાળકનું માથું ગર્ભાશયમાં નીચેના ભાગમાં હોય છે,
જરાક વધુ ક્ષણ માટે લંબાવું તે? આમેય આ પ્રસૂતિ સહેલી તે અને જે જૂજ દાખલાઓમાં આમ નથી હોતું ત્યાં પ્રસૂતિ સમયે
નહોતી જ. જરાક ક્ષણો વધુ જશે તે કોઈનેય ખ્યાલ નહિ આવે. માથું નીચે આવી જાય છે. પરંતુ આ બાઈની બાબતમાં તે કૂલાને
સંતાપ અને શેકની પ્રારંભિક લાગણીઓ બાદ આવું ખેડવાળું પ્રદેશ નીચે હતો. આ પ્રકારની પરિસ્થિતિને તબીબી પરિભાષામાં
બાળક જીવી ન શકયું તેથી માતાને પણ રાહત થશે. Breech” “બ્રીચ' કહે છે.
મારો અંતરાત્મા પોકારી રહ્યો. “આ બાપડાંઓને માથે આ બાળકના સુગમ જન્મ વખતે માથું પહેલું આવવાને કુદરતી
વ્યથા રખે લાદત આ બાળકે હજી સુધી શ્વાસની એક પણ કમ માતા તથા સંતાન ઉભય માટે લાભકારક છે. આનાથી ઊલટું માત્રા ખેંચી નથી, અને એ ન ખેંચે એ તારે જોવાનું છે. આમ બ્રીચ” સ્થિતિમાં હોનાર બાળકોમાં જન્મતાં જ મૃત્યુ થવાનો સંભવ પણ તું એને સમયસર બહાર આણી શકે એ સંભવ નથી, માટે ઘણે છે, કારણ કે શરીર પહેલાં અને માથું પછી આવે તે પ્રકારમાં
જરાય ઉતાવળ ન કરતો.” પ્રસવ સત્તર સંપૂર્ણ કરાવવા આવશ્યક છે, નહિ તે નાભિરજૂ
ગરમ કરેલે જીવાણુશન્ય ટુવાલ લાવવા મેં નર્સને સંજ્ઞા બાળકના નાના પરંતુ કઠણ મસ્તક અને માતાના અસ્થિમય પેઠું
કરી. “બ્રીચ” બાળક માટે આ પ્રકારને ટુવાલ હું સદાય ઉપયોગમાં વચ્ચે ભીંસાવાથી બાળકની રકતવાહિનીને પ્રાણવાયુ (ઓકસીજન)
લેતો કે જેથી જન્મતાં વાર જ નવજાત શિશુના શરીરને લપેટી ન મળે તો એનું મૃત્યુ થોડી ક્ષણમાં અચૂક થાય છે, અને જો પ્રથમ
શકાય; ઠંડી હવાના ઝાટકાથી બાળકની છાતીને ઓચિંતે ફ લાવો પ્રસૂતિ હોય તે જોખમ અનેકગણું વધારે લેખી શકાય.
ન થાય અને વાસ દ્વારા પ્રવાહી કે ગ્લેમ અંદર જવાથી મૃત્યુ આ યુવતીની પ્રસૂતિ સમયે મને માલમ પડ્યું કે બાળક
ન થાય. પરંતુ આ વખતે તે મારા એકલાની જ આંખે જે જોયું , વિષમ બ્રીચ’ સ્થિતિમાં હતું, એના પગ દરજી સીવવા બેસે છે તે
હતું તે સંતાડવા માટે જ આ ટુવાલ મંગાવ્યો હતો. સ્થિતિમાં હતા. આવી પ્રસૂતિ દરમ્યાન માતાના સુદઢ શરીરતંત્રની
મારો નિર્ણય થઈ ચૂકય હતે.
પ્રસૂતિખંડના ઘડિયાળ તરફ મેં નજર નાંખી. નિર્ણિત સાત નંગ સ્થિતિને હળવી બનાવી બહિષ્કરણનાં કુદરતી બળે કામ કરે
કે આઠ મિનિટના સમયમાંથી ત્રણ મિનિટ તે વ્યતીત થઈ ચૂકી તે સમય પર્યત પોતાના હાથને ઉપયોગ ન કરવો એ ડૉકટર માટે
હતી. મારી સહાયક નર્સેનાં ચક્ષુઓ મારા તરફ મંડાયા હતા. આ વિકટ છે. રખાય એટલી ધીરજ રાખી મેં રાહ જોવા માંડી. એ
નર્સોએ આવા પ્રકારના અનેક કિસ્સાઓમાં મારી સફળતાઓ દરમ્યાન બહાર લોબીમાં બેઠેલા યુવતીના કુટુંબીજનોને પણ એની
નિહાળી હતી –અને કાંઈક નિષ્ફળતાઓ પણ.. ભલે આ વખતે તબિયતના સમાચાર પાઠવતો રહ્યો.
એઓ મારી નિષ્ફળતા નિહાળે. મારા તબીબી જીવનમાં પહેલીવાર જ અંતે એ ક્ષણ આવી અને મેં ધીરેથી એક નાનકડા પંગને
હું જે સારું છે એવું શિખ્યો હતો તેને ઈરાદાપૂર્વક ત્યાગ કરી બહાર ખેં, બીજા પગને ખેંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ
મારું માની લીધેલું કર્તવ્ય વધુ સાચું છે તેમ ધારી એ કરવા તત્પર પહેલા માફક એની સાથે જ બહાર કેમ ન આવ્યો એની મને સમજ બન્યો હતો. ન પડી. સહાયક નર્સની મદદથી પ્રસૂતાના પેટ પર હળવું દબાણ ' : બાળકના નાભિરજજુની નાડ તપાસવા માટે મેં ટુવાલ નીચેથી આપી બીજો પગ મેં પુન: ધીમેથી ખેર. બાળકનું શરીર જરા નીચે મારો હાથ સેરવ્યો, કે જેથી એની હાલતની ખાત્રી કરી શકાય. ફકત
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૭
પ્રભુ
બેથી ત્રણ જ વધુ મિનિટની જરૂર હતી. કાંઈ કરી રહ્યો છું એ બતાવવા માટે મે બાળકના શરીરને જરાક વધુ નીચે ખેંચ્યું, કે જેથી એના હાથ બહાર આવે. અને આ કરું' તે દરમ્યાનમાં ત સાજા પગની નાની ગુલાબી સુકોમળ પાની ધસીને બહાર નીકળી, મારા ટુવાલ નીચેથી મારા હાથમાં સુદઢ રીતે આવીએ હાથમાં કે જેનાં પર માતા તથા સંતાન ઉભયની સુરક્ષાની જવાબદારી હતી. સામર્થ્ય અને જીવનના ધબકારા વહાવતું બાળક ઉછાળા મારી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું હતું.
કટોકટીની આ ક્ષણ મારે માટે અસહ્ય હતી. મારાથી એ કાર્ય ન થઈ શક્યું. ખોડવાળા પગ અથે મે બાળકીનો પ્રસવ કરાવ્યો. કુટુંબીજનોને ખરી પરિસ્થિતિની માહિતી આપી અને વળતે દિવસે અવાજમાં કુદરતી ખિન્નતા સાથે માતાને પણ આ વાતથી વાકેફ કરી.
મારી સર્વ અમંગળ પૂર્વશંકાઓ સાચી ઠરી, માતાને હાસ્પિટલમાં લાંબા સમય સુધી રહેવું પડયું; એ જીવતું હાડિપંજર બની ગઈ હતી. કુટુંબીઓ એક નિષ્ણાત પાસેથી અન્ય નિષ્ણાત પાસે બાળકીને લઈ જતાં હતાં. એવા સમાચાર પણ વખતોવખત મળતા હતા.
પરંતુ થોડા સમય બાદ મને એ કુટુંબના સમાચાર મળતા તન બંધ થયા. વર્ષો વીતવા માંડયાં અને આ વર્ષો દરમ્યાન પેલા પ્રલાભનને વશ થવાનું સામર્થ્ય' ન બતાવી શકવા માટે હું મારી જાતને તીવ્ર ઠપકો આપી રહ્યો હતા.
અમારી હોસ્પિટલના કર્મચારીઓ, નર્સ અને ડોકટરોના રંજનાથે પ્રત્યેક વર્ષે નાતાલ પ્રસંગે એક ભવ્ય આનંદોત્સવ ઊજવવાની પ્રણાલિકા ચાલી આવી છે. આ વર્ષના નાતાલના મનોરંજનના કાર્યક્રમ આગલાં વર્ષો કરતાં અનેક રીતે વધુ પ્રેક્ષણીય બન્યો.
ર્ગનમાંથી એક પ્રાચીન ધાર્મિક ગીતના પ્રારંભિક સ્વરો હળવાશથી ગુંજન કરી રહ્યા હતા ત્યારે ખંડની પછીતમાંથી વીથિકા વાટે સંપૂર્ણ શ્વેત યુનિફોર્મમાં સજજ થયેલી અને હાથમાં એક પ્રગટાવેલી મીણબત્તી રાખેલી વીસ નૉ ‘શાંત રાત્રિ’ નામક ગીતના પરિચિત સ્વરો આછેરા ગણગણતી ધીમા પગલે પ્રવેશી.
ત્યારબાદ પ્રગાઢ નીલ તેજરાશિથી સારાય તખ્તા છવાઈ ગયા. 'રૂપેરી નાતાલવૃક્ષ અને તે પરનાં પ્રશાભના તેજના અંબારથી ઝગમગી ઊઠયાં. તખ્તાની સામી બાજુએ એક કલાત્મક પડદો નાંખવામાં આવ્યો હતો અને ત્યાં બેઠી બેઠી ઝગમગતાં શ્વેત વસ્ત્રો પરિધાન કરેલી ત્રણ સુંદર યુવતીઓ ઑર્ગનના સૂરો સાથે પેાતાના વાઘોનાં સૂરો સંવાદિતાપૂર્વક વહાવી રહી હતી— એકની પાસે હતું હાર્પ, બીજીની પાસે સેલા અને ત્રીજીની પાસે વાયોલીન, મારી આંખ અશ્રુભીની બની અને હું માનું છું કે અન્ય પ્રેક્ષકોની પણ એ જ સ્થિતિ હશે.
મને હાર્પ અતિપ્રિય છે, આ વાદ્યને કુમાશથી ખીલવનાર વાજિંત્રકાર, જે કૌમલ દાખવે છે તેનાથી હું સદાય મુગ્ધ બન્યો છું. હાર્પવાળી યુવતી જે તન્મયતાથી પોતાનું વાદ્ય વગાડી રહી હતી તે પ્રત્યે મારૂં ધ્યાન સ્વાભાવિક ખેંચાયું. પોતાના વાજીંત્ર પ્રત્યે અનન્ય પ્રેમ સિવાય આા પ્રકારની તન્મયતા અને કુશળતા સાધી ન શકાય. તેની મુહુ ગળી વાઘના તંતુઓ પર પટુતાપૂર્વક નાચી રહી હતી. જ્યારે નોં ગીત ગાઈ રહી હતી ત્યારે સૈાનેરી કેશરાશિથી સેહામણુ' બનેલું એનું વદન શ્રેણે ઊંચું કર્યું— કેમ જાણે કે તે ક્ષણે સારૂંથ વિશ્વ એક પુનિત અને દ્ભુત સ્થાન ન હાય !
મહાત્સવનો કાર્યક્રમ પૂરો થયા, અને બધાંય ધીમે ધીમે વિખરાઈ ગયાં. પરંતુ હું ન ગયો. વડી નર્સને ગાવા આનંદજનક કાર્યક્રમ યોજવા માટે, અને તેને અનેરી રીતે સફળતાપૂર્વક પાર પાડવા માટે, હાર્દિક અભિનંદન આપવા હું ખાટી થયા. હું બેઠો હતા એ
જીવન
તા. -૧૬-૧૧-૧૫
સ્થાને વીથિકા વાટે એક સન્નારી આવ્યાં. હું એમને એાળખતા નહેતા. મને અભિવાદન કરી એ બાલ્યાં :
“ડોકટરસાહેબ, તમે એને જોઈને? તમે તમારી બેબીને તા ઓળખી શક્યા હશેા જ. હાર્પ વગાડતી પેલી બાળાને તમે એકચિત્તે નીરખી રહ્યા હતા તે મારી દીકરી છે. તમે મને ભૂલી - ગયા તો નથી ને? સત્તર વર્ષ પહેલાં તમારી હાસ્પિટલમાં માત્ર એક જ સારા પગવાળી જન્મેલી પેલી બાળકી તે તમને યાદ છે ને? આ એ જ બાળકી. એને સારી કરવા માટે અમે બધાય ઉપાયો જમાવ્યા. હવે એના બીજો પગ બનાવટી છે એનો ખ્યાલ કોઈને પણ નહિ આવે. હવે તા એ સહેલાઈથી ચાલી શકે છે, તરી શકે છે અને નૃત્ય પણ કરી શકે છે.
પરંતુ સૌથી સારી વસ્તુ તા એ છે કે જે વર્ષો દરમિયાન એ પોતાના ખોડવાળા બીજા પગના ઉપયોગ ન કરી શકી તેમાં એણે પોતાના હાથનો ઉપયોગ કરવામાં અજબ કુશળતા મેળવી. હાર્પના તાર ઉપર એના હાથ એટલા સરસ ફરી શકે છે--અને પરિણામે આજે એ પ્રથમ પંકિતની હાર્મ-વાદક બની ચૂકી છે. આ વર્ષે તા એ વિદ્યાપીઠમાં પણ દાખલ થશે. તેને તે મારુ' રામત જીવન છે અને હવે એ એટલી બધી સુખી છે કે...” સન્નારીની આંખમાં આંસુ દેખાયાં.
અમારા વાર્તાલાપ દરમિયાન એ પ્રસન્નમુખી યુવતી ત્યાં ધીમેથી આવીને ઊભી રહી હતી: એના ચક્ષુઓમાં ચમકાર હતા,
“બેટા, આ છે તારા પહેલા ડૉકટર-આાપણા ડૅાકટર.” કપાયમાન સ્વરે માએ કહ્યું. મારી માફક એ સન્નારી પણ, મે` બાળકીની ખાડ વિષે પ્રથમ કુસમાચાર આપ્યા ત્યારથી માંડીને આજ સુધીના, પેલા વ્યથાભર્યા ભૂતકાળને નીરખી રહ્યાં હોય તા
નવાઈ નહિ.
આવેગથી જ એ બાળકીને મે મારી પાસે ખેંચી. એના સુદઢ ખભાંઓની પેલી પાર દષ્ટિક્ષેપ કરતાં મને પ્રસૂતિખંડનું સત્તર વર્ષ પહેલાંનું પેલું ઘડિયાળ દેખાયું. મારા હાથમાં વિશ્વાસપૂર્વક સોંપવાવામાં આવી રહેલાં એના જીવનને ઈરાદાપૂર્વક નષ્ટ કરવા હું,તત્પર બન્યા હતા. એ યાતનામય છે! હું પુન: જીવી રહ્યો.
આવેગ સમતા એના માથાં પર મૃદુતાથી હાથ ફેરવી મેં કહ્યું: “બહેન, તને અથવા કોઈને પણ કદીય નહિ ખબર પડે કે આજની આ રાત માટે માટે કેટલી મહત્વની છે, કેટલી અર્થપૂર્ણ છે. બહેન, તું તારું હાર્પ લે અને ‘શાંતિ રાત્ર’ના મધુર સુરો મારા એકલાને માટે જ ગૂંજતા કર. અત્યાર સુધી મારે માથે કેટલા અસહ્ય બોજો રહ્યો છે તેની કોઈને પણ ખબર નથી. હવે એ બાજો તું જ ખસેડ.”
યુવતીની 'મુલાયમ આંગળીના અનેરી કુશળતાથી વાદ્યતંતુઆને છેડી રહી હતી ત્યારે એની માતા મારા હાથ પર પેાતાનો હાથ મૂકી, અવકાશમાં નીરખતી હોય તેમ બેઠી હતી. કદાચ મારા મનની સાચી પરિસ્થિતિનો અને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે.
‘શાંત રાત્રિ’ના ગંતિમ સ્વર વાતાવરણમાં દિવ્ય સંગીત રેલાવી રહ્યા હતા ત્યારે જે જવાબ માટે મે આટલા દીર્ઘ સમય સુધી રાહ જોઈ હતી તે મને મળી ગયા હતા.
મૂળ લેખક:
ૐા. ફૅ ડરિક ભૂમિસ
વિષયસૂચિ
અદ્યતન આક્રમણ-પ્રતિઆક્રમણના સંદર્ભમાં અહિંસા વિચાર નિર્ણય કોણ કરશે? પ્રકીર્ણ નોંધ : “ ભૂતા સામે આપણે સવાઈ ભૂત મોકલવા જોઈએ, ” દિલ્હીના “ જૈન મિલન ” નો પરિચય વાત્સલ્યમૂતિ ગોરધનભાઈ
"
',
“ મહાપ્રસ્થાના પથ પર ” (પ્રવેશક) થોડાંક વલાકને
“ મારે મન પરમેશ્વર '
અનુવાદક: શ્રીમતી આશા તોલાટ
પરમાનંદ
ડો. ફૂ ડરિક ભૂમિસ
પૃષ્ઠ
૧૩૭
૧૩૯
૧૪૧
પ્રમાનંદ પરમાનંદ
૧૪૨
પરમાનંદ
૧૪૪
પરમાનંદ ૧૪૫
પ્રભાશંકર દલપતરામ પટ્ટણી ૧૪૬
Page #227
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૧૫
પ્રકીર્ણ નેંધ “ભૂત સામે આપણે સવાઈ ભૂતે મેલવા જોઈએ.”
જે ગુંચ અને સ્થગિતતા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી તેનો અંત સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શ્રી ઝેડ. એ. આવ્યો છે, અને ભારતના સ્વત્વને નવું સમર્થન મળ્યું છે. ભૂતને—માત્ર તીખાતમતમતે એટલું જ નહિ પણ, અસભ્યતાની
દિલ્હીના જૈન મિલન”ને પરિચય પરાકાષ્ઠા દાખવતે-વાણીપ્રવાહ વહેતે જોઈને એક મિત્રે એવો અભિ
દિલ્હીમાં “જૈન મિલન” એ નામથી એક અવિધિસરનીપ્રાય આપ્યો કે, “સુરક્ષા સમિતિમાં મોકલવામાં આવતા આપણા
informal-સામાજિક સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી પોતાની પ્રતિનિધિઓ ભૂતની સરખામણીમાં નબળા, ઢીલા, નરમ અને
પ્રવૃત્તિ ચલાવી રહેલ છે. આ જૈન મિલન’ને મૂળ વિચાર જાણીતા બિનઅસરકારક પુરવાર થાય છે. સુરક્ષા પરિષદ તેમ જ વિશ્વ પત્રકાર અને અર્થશાસ્ત્રી શ્રી ભીખાલાલ કપાસીને આવેલા અને રાષ્ટ્ર સંઘ ઉપર પૂરતે પ્રભાવ પાડવા માટે આપણે સવાઈ ભૂત મેક
તેમણે દિલહીના કેટલાક આગેવાન જૈન ગૃહસ્થને નિમંત્રણ આપીને લવા જોઈએ.” આપણા મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીએ તા.
તા. ૨૦-૯-૬૫ ના રોજ “જૈન મિલનની સૌથી પહેલી સભા ગોઠવેલી. ૩૧-૧૦-૬૫ ના રોજ કલકત્તા ખાતે યોજાયેલી વિરાટ સભાને ઉદ્ - ત્યાર બાદ આજ સુધી અનેક વાર આ સંસ્થાના ઉપક્રમે કૅન્સ્ટી બોધન કરતાં ઉપર જણાવેલ અભિપ્રાયને અનુલક્ષીને જણાવ્યું હતું કે
ટયુશન કલબમાં અને કોઈ કોઈ વાર રાજધાનીના અન્ય વિભાગેમાં પાકિસ્તાનના વિદેશમંત્રીએ સુરક્ષા પરિષદમાં જે અશ્લીલ ભાષા
લગભગ દર મહિને સામાજિક સંમેલને જાતા રહ્યા છે, જ્યારે વાપરી છે તે પાકિસ્તાનને નીચું જોવાડનારી છે. એક સુધરેલા દેશને પરસ્પર સંપર્કો સાધવામાં આવે છે અને સામાજિક, સાંસ્કૃતિક, વિદેશમંત્રી આટલે નીચે ઊતરે એ ભારે શરમજનક કહેવાય. એક
આથિક અને ધાર્મિક બાબતમાં જૈને એકમેકને શી રીતે મદદરૂપ સંસ્કારી પ્રજા તરીકે આપણે હિંદી ગાળની સામે ગાળ આપી ન જ
થઈ શકે એ અંગે વિચારવિનિમય થતો રહ્યો છે, અને ચર્ચાઓ, શકીએ. ભૂતસાહેબને આટલે બધે ગુસ્સો આવવાનું કારણ એ છે પર્યટણી વગેરે પ્રવૃત્તિઓ દ્વારા, કશા પણ સાંપ્રદાયિક ભેદભાવ વિના, કે આપણાં લશ્કરી દળે લાહોરની બહુ નજીકમાં છે. આ માટે આપણે
જૈન સમાજમાં પરસ્પર મૈત્રીભાવભર્યો અનુબંધ કેળવાતે રહ્યો છે. ભૂતસાહેબની દયા ખાવાની રહે છે.”
જ્યારે પાર્લામેન્ટમાં ‘રીલીજીઅસ ટ્રસ્ટ બી ૩' રજૂ કરવામાં
અાવેલું અને તે અંગે નિમાયેલી સિલેકટ કમિટીને દેશની જવાબદાર આપણા પ્રધાનમંત્રીના આવા ઉદાર વલણનું અનુદન
વ્યકિતઓની અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની જુબાની લઈને કરતાં જણાવવાનું કે શ્રી ભૂતના જંગલી ઉદ્ગારે સામે સુરક્ષા
રિપોર્ટ કરવાનું કામ સોંપવામાં આવેલું ત્યારે “જૈન મિલને એક બહુ પરિષદમાં કોઈ અવાજ ઊઠાવતું નથી એ ઉપરથી એમ જરા પણ સમ- ઉપયોગી કામગીરી બજાવી હતી. એ વખતે દિલ્હીમાં ઉપસ્થિત થયેલા જવાનું નથી કે તેમના આવા વર્તનથી ત્યાં હાજર રહેલા સભ્યો ખૂબ જૈન પ્રતિનિધિઓને આ જૈન મિલન દ્રારા એકત્ર કરવામાં આવ્યા
હતા અને એ સર્વ વતી એક જ પ્રવકતા નિમાય અને તે જૈન કોમ તરપ્રભાવિત થાય છે. આવું કશું છે જ નહિ. ઊલટું તે એમ વિચારે
ફને કેસ સિલેકટ કમિટી સમક્ષ રજૂ કરે એ પ્રબંધ કરવામાં આવ્યા છે કે આવી વ્યકિત સાથે જીભાજોડી કરવામાં કાંઈ સાર નથી. આ
હતું. આ પ્રબંધની સિલેકટ કમિટીના સભ્યો ઉપર અને પાર્લામેન્ટના ઉપરાંત બીજી પણ એક બાબત છે કે સુરક્ષા પરિષદમાં આજે એક
વર્તુલે ઉપર બહુ જ સારી છાપ પડી હતી. પ્રકારની મેલી રમત રમાઈ રહી છે. ત્યાં સાચજૂઠને– સાચાખેટાને
આ જૈન મિલનને informa–અવિધિસરની સંસ્થા તરીકે કોઈ સવાલ જ નથી. દરેક પ્રતિનિધિ પિતાનું વર્તન અને વર્તણુક પોતપોતાના સ્વાર્થને અનુલક્ષીને નક્કી કરે છે. આ સુરક્ષા પરિષદમાં
ઓળખાવવાનું એ કારણ છે કે આ જૈન મિલનમાં પ્રમુખ, મંત્રીઓ, 'ભાગ લેતા મહારાષ્ટ્રોના પ્રતિનિધિઓ, પાકિસ્તાન સાથે પોતપોતાના
કોષાધ્યક્ષ એવા કોઈ હોદ્દેદારે નથી; સભ્યનું કોઈ લવાજમ નથી.
દરેક મહિને યોજાતા મિલનનો ખર્ચ અમુક સંજો -hostsસ્વાર્થે સંકળાયેલા હોઈને, પાકિસ્તાન ગમે તેમ નાચે તે પણ, તેને જરા પણ નાખુશ કરવા માગતા નથી. બાકી પાકિસ્તાન કયા સ્તર
અંદર અંદર વહેંચી લે છે. આ જૈન મિલનના આજના કન્વીનર્સઉપર છે અને ભારત કયા સ્તર ઉપર છે તે વચ્ચેના તફાવતને દરેક
સંજકો નીચે મુજબ છે : કી દૌલતસિંહ જૈન, શ્રી આદીશ્વરપ્રતિનિધિને પૂરો ખ્યાલ છે, વસ્તુત: ભારત - પાકિસ્તાન સંઘર્ષ
પ્રસાદ, શ્રી ભીખાલાલ કપાસી, શ્રી આર. સી. જૈન, શ્રી દુર્ગાપ્રસાદ દરમિયાન ભારતના લશ્કરી દળોએ જે શૌર્ય દાખવ્યું છે અને ભારતના
જૈન તથા શી કપૂરચંદ જૈન. મહાઅમાત્યે યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈંગ્લાંડ સામે, એટલું જ નહિ,
આ જૈન મિલનને ઉત્કર્ષ કેમ થાય તે અંગે, શ્રી ભીખાલાલ પણ, યુને સામે પણ પરિણામનિરપેક્ષ બનીને, જે મક્કમતા દાખવી
કપાસી, બી-૫, ‘પંડારા રોડ, નવી દિલહી - ૧૧, (ટે. નં. ૪૮૪૩૯) છે અને જે ધીરગંભીર ઉદાત્ત વાણીને પરિચય કરાવ્યું છે, એટલું જ
એ સરનામે ઉપયોગી સલાહસૂચને લખી મેકલવા વિનંતિ છે. નહિ પણ, યુદ્ધની પરિભાષામાં જેને શત્રુ તરીકે લેખવામાં આવે છે
તા. ૧૯-૯-૬૫ ના રોજ કૅન્સ્ટીટયુટશન ક્લબમાં મધ્યવર્તી તે પાકિસ્તાની સૂત્રધારો વિશે પણ તેમણે એક હળવો કે હલકો ઉર્દુ સરકારના લેબર અને એમ્પ્લોયમેન્ટ ખાતાના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી. ગાર કાઢયો નથી તેને લીધે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની પ્રતિષ્ઠામાં બી. કે. માલવિયાના પ્રમુખપણા નીચે જૈનેની એક જાહેર સભા ભરખૂબ વધારો થયો છે, ભારતના ગૌરવમાં ખૂબ વૃદ્ધિ થઈ છે અને વામાં આવેલ હતી અને તેમાં પસાર કરવામાં આવેલા ઠરાવદ્રારા એટલા જ પ્રમાણમાં પાકિસ્તાનની આબરૂને અસાધારણ ધક્કો લાગ્યો પાકિસ્તાની આક્રમણને વખેડી નાખવામાં આવ્યું હતું, બહાદુરીભરી છે એમ કહેવામાં લેશમાત્ર અત્યુકિત. નથી.
કામગીરી બજાવવા ભાટે ભારતના લશ્કરી દળાને ધન્યવાદ અને અભિઉપરની ચર્ચાના અનુસંધાનમાં જણાવતા આનંદ થાય છે કે
નંદન આપવામાં આવ્યા હતાં અને આપણી રાષ્ટ્રીય સ્વતંત્રતા અને આખરે તા. ૬-૧૧-૧૯૬૫ નાં રોજ યોજાયેલી એક પત્રકાર પરિ
ભૌગોલિક સાર્વભૌમતાની રક્ષા માટે સર્વ પ્રકારની મદદ કરવા માટે
દિલ્હીના જૈનને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી પદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી ભૂતએ સુરક્ષા પરિષદ સમક્ષ નવલમલ કુંદનમલ ફિરોદિયા, શ્રી જૈનેન્દ્રકુમાર જૈન, શ્રી ભીખાભારત વિરુદ્ધ પોતે યદ્રાદ્ધ ઉચ્ચારેલા અસભ્ય અશ્લીલ ઉદ્ગારો લાલ કપાસી વગેરેએ પ્રસંગોચિત વિવેચને કર્યા હતાં. બદલ માફી માંગી છે અને તેમ કરતાં તેમણે જણાવ્યું છે કે “એ જે
ઉપર જણાવ્યું તે મુજબ, ભાઈશ્રી ભીખાલાલ કપાસી આ કાંઈ બન્યું તે માટે હું દિલગીર છું. હું બોલવાના આવેશમાં ઘસ- ‘જૈન મિલન' સંસ્થાના મૂળ સ્થાપક અને મુખ્ય સંચાલક છે ડાઈ ગયો હતો. હું ઈચ્છું છું કે હવે પછી આ પ્રશ્નના વિવાદ દર- અને આજ સુધી એક સરખી ધગશથી ‘જૈન મિલનની પ્રવૃત્તિ મિયાન આ બનાવને એક મુખ્ય મુદ્દા તરીકે આગળ ધરવામાં ન આવે.”
ચલાવી રહ્યા છે અને ખાસ કરીને ભારતભરના અગ્રગણ્ય જૈન
વ્યકિતને દિલ્હીવાસી અગ્રગણ્ય જૈને સાથે સંપર્ક સાધવામાં આ આમ આવી એક જવાબદાર વ્યકિતને પોતાના અમુક ઉk ‘જૈન મિલન’ બહુ ઉપયોગી સેવા બજાવી રહ્યું છે અને આ માટે ગારો વિષે ક્ષમાયાચના કરવી પડે તે નાનીસુની વાત નથી. આ ક્ષમા- ભાઈશ્રી ભીખાલાલ કપાસીને જૈન સમાજના ધન્યવાદ ઘટે છે. યાચનાથી સુરક્ષા પરિષદમાં ભારત પાકિસ્તાનને લગતી ચર્ચા અંગે
પરમાનંદ
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૪૨
વાત્સલ્યમૂર્તિ ગોરધનભાઈ
સર હરકીશનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલની સેવામાં જેમણે ઉછર્યા. મામા (સર હરકીશનદાસ નરોત્તમદાસના ભાઈ ભગવાનજીવનને મોટો ભાગ સમપિત કર્યો છે એવા શેઠ ગોરધનદાસ ભગ- દાસ)-મામીને અમારા પર અપાર પ્રેમ. મને ઓછું બોલવાની ટેવ. વાનદાસનું તા. ૧૬-૧૦-૬૫ના રોજ મુંબઈના રાજ્યપાલ શ્રી પી. વી ગપ્પા હાંકતા આવડે નહિ. રમતગમતમાં પણ રસ નહિ. “નિશાળ- ' ઐરિયનના પ્રમુખપણાં નીચે મુંબઈ ખાતે વનિતાવિશ્રામના ચોગા- માંથી નીકળી જવું પાંસ૩ ઘેર' જેવો સ્વભાવે એટલે મામા માનતા. નમાં ઘણા મોટા પાયા ઉપર જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ કે આપણે કાંઈ લીલું કરીએ તેમ નથી. નાનાભાઈ મંગળદાસ પ્રસંગે તેમની સેવાની કદર રૂપે એકઠા કરવામાં આવેલા આઠ લાખ પહેલેથી જ હોંશિયાર અને કુશાગ્રબુદ્ધિ, સને ૧૯૦૫માં અમે , રૂપિયાની રકમ તેમને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સન્માનસમિ- બન્ને સાથે મેટ્રિક પાસ થયા. મંગળદાસ પહેલા પચ્ચાસે વિદ્યાર્થી તિના પ્રમુખ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્વાગત પ્રવચન માં આવ્યા છાપામાં વાંચી મામા ખુશ થયા. સેવકનું ગાડું ગબડયે કર્યું હતું અને મુંબઈના મેયર શ્રી. એમ. માધવને, મુખ્યપ્રધાન જતું હતું. પછીની યુનિવર્સિટીની પરીક્ષામાં અમે ત્રણે ભાઈઓ શ્રી વી. પી. નાયકે, આરોગ્યપ્રધાન શ્રી શાન્તિલાલ શાહ, શ્રીમતી . ઊંચ નંબરે પાસ થયા અને અમને ત્રણેને ઈનામ મળ્યું જાણી પ્રેમલીલા ઠાકરશીએ, શ્રીમતી લીલાવતી મુનશીએ, ડૅ. બી. બી. યોધે, મામાને અભિપ્રાય કંઈક સુધર્યો. ' ' ડ. એસ. વી. સાદેએ તથા ડે. આર. એન. કૂપરે અને આભાર- . “વીસેક વર્ષની ઉંમરે હું મેડિકલના છેલ્લા વર્ષમાં આવ્યો. હવે નિવેદન કરતાં ડૉ. પી. એમ. સાંગાણીએ માન્યવર ગોરધન- અમ ભાંડરડાને હાથપગ આવ્યા છે એમ કહી સ્વતંત્ર રીતે ભાઈની સેવાઓને ભાવભરી અંજંલ આપી હતી. ભારત સરકારે જુદા રહેવા જવા અમે મામા-મામી પાસે માંગણી મૂકી. આ વાત પણ તેમને આ વર્ષની શરૂઆતમાં
ચર્ચાતી હતી. એવામાં કમનસીબે પ્રજાસત્તાક દિને ‘પદ્મશ્રી' ના પદથી
મામાએ વિદાય લીધી. મામાએ વીલ વિભૂષિત કરીને , તેમની વિપુલ
કરી તેમની મિલકતને મને એકઝીક્યુટર સેવાઓની યોગ્ય કદર કરી હતી.
નીમેલે. એટલે વીલની વિગતથી શેઠ ગોરધનભાઈને જન્મ ઈ. સ.
| અમે વાકેફ હતા. એમને કશી અપેક્ષા ૧૮૮૭માં થશે. એ હિસાબે આજે
ન હતી. મામી સ્વતંત્ર રીતે નિર્ણય તેમની ઉંમર ૭૮ વર્ષની ગણાય.
લઈ શકે તેવા બધા હેતુએ સને તેમના પિતાનું નામ ર્ડો. વિઠ્ઠલદાસ
૧૯૧૦ના અરસામાં અમે ત્રણ દેસાઈ. તેમનાં માતુશ્રીનું નામ
ભાઈએ ડો. દેશમુખ લેઈનમાં મામીથી સૌ. હરકુંવરબા. ઉપર જણાવેલ
અલગ રહેવા ગયા, ત્યારે વિજળીબહેન સન્માન સમારંભ પ્રસંગે ‘પદ્મશ્રી
નાં લગ્ન થઈ ગયાં હતાં અને તે શેઠ ગોરધનદાસ ભગવાનદાસ ગૌરવ
સાસરે હતાં. ગ્રંથ’ એ નામને પ્રસ્તુત પ્રસંગને
મામીનું હૃદય મામા જાણતા અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલે
હતા. મારી તરફ મામીને ખૂબ પ્રેમ ભારે દળદાર અને માહિતીપૂર્ણ ગ્રંથ
હતે. એ બધું વિચારીને મામાએ વિલ જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં
કરેલું કે તેમના મૃત્યુ પછીના દોઢ આવ્યો હતો. આ ગ્રંથમાં અન્તર્ગ
વર્ષમાં જો મામી મને દત્તક લે તો મને કરવામાં આવેલ શ્રી હીરાલાલ
રૂા. બે લાખ આપવા; નહિ તે દોઢ મુનિના લેખમાં શ્રી ગોરધનભાઈ
વર્ષ પછી એ રકમ સર હરકીસનસાથેના વાર્તાલાપને એક રાળગ
દાસની મિલ્કતમાંથી જે ચેરીટી થાય. અંત્મનિવેદનના આકારમાં સંકલિત કે શ્રી ગોરધનદાસભાઈ કે તેમાં આપવી. કરવામાં આવ્યો છે. શ્રી ગોરધનભાઈના જીવનને તેમના જ શબ્દોમાં “આર્યસ્ત્રીનું હૃદય: પતિનું નામ અને કુટુંબને વંશવેલો રહે પ્રત્યક્ષ પરિચય આપતું એ આત્મનિવેદન નીચે મુજબ છે:- તેવી સ્ત્રીસહજ અભિલાષા. સને ૧૯૧૦માં મામીએ મને દત્તક - શેઠ ગોરધનભાઈનું આત્મ-નિવેદન લીધે, એ શરતે કે દાકતર થયા પછી મારે પ્રેકટીસ ન કરવી.
“મારા જીવનમાં કંઈ રંગ-રાગ કે અવનવું મળશે નહિ. ઈશ્વરે મોટા માણસનું ફરજંદ ચાર છ આનાની બાટલી ભરે તે કંઈ સારું જે સંજોગો સરજ્યા તેને આધીન બનવા પ્રયત્ન કરતો આવ્યો છું. કહેવાય? બાકી બધા ખલકના ખેલ છે. ઈશ્વર દયાળુ છે. એણે તો જન્મની
“સને ૧૯૧૩માં ગ્રાન્ટ મેડિકલ કૅલેજમાંથી હું એલ. એમ. એન્ડ સાથે જ માતાના શરીરમાં દૂધ આપીને આપણા જીવનની જોગવાઈ કરી છે. બાકી એની કળાને કોણ પામ્યું છે? સુખ અને દુ:ખ એ
એસ. ની ઉપાધિ મેળવી દાકતર. થયે પણ શું કામ? તો આપણી કુપના છે. બાકી તે પાછળને મંગળમૂર્તિને મર્મ
આ જ અરસામાં મારાં લગ્ન થયેલાં. કેટલા સમજ્યા છે? કોઈ વાર એ હસાવે છે; કોઈ વાર એ રડાવે છે. “સર હરકીશનદાસની ચેરીટીમાં રૂ. બે લાખ આપવાને બદલે એ બધું. એની કૃપાને પ્રસાદ છે.
મામીએ મને બે લાખ રૂપિયા આપ્યા. આ એ દેવું હું હૈસ્પિટલને - ' “હું ચારેક વર્ષનો હતો ત્યારે માતા અને થોડા વર્ષે પિતા પણ
ભરપાઈ કરી રહ્યો છું. વિધિને આ સંકેત હશે ! અમને ચાર ભાઈ-બહેનને * છોડી ચાલતાં થયાં અને અમે મોસાળમાં
* “દાકતરી તે થઈ શકે એમ નહોતી, એટલે મામીએ તેમના * માધવદાસ, ગોરધનદાસ, મંગળદાસ અને વિજળીબહેન–એમ
ભાઈની સુતરની દુકાને બેસાડ. પણ તુંબડીમાં કાંકરા. લીયા - દીયા ત્રણ ભાઈઓ અને એક બહેન. આમાંના મંગળદાસ બેરિસ્ટર થયા અને આગળ જતાં મુંબઈની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બન્યા અને * આ કારણને લીધે ગોરધનભાઈ શેઠ ગોરધનદાસ ભગવાનદાસ એ ૧૯૬૦માં અવસાન પામ્યા.
નામથી ઓળખાવા લાગ્યા.
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧૬-૧૧-૬૫
ને વેપારની આંટીઘૂંટીમાં આપણને રસ પડે નહિ. પણ વખત તો પસાર કરવા જ જોઈએ ને !
“સને ૧૯૧૩ના અરસામાં મામીએ લીલા સંકેલવા માંડી. પેાતાના સ્ત્રીધનના દાગીના વેચતાં રૂા. બે લાખ ઉપજ્યા. તેમાંથી પચાસ હજાર વનિતા વિશ્રામના સભાગૃહ માટે અને દોઢ લાખ સસ્તા ભાડાના કપાળ નિવાસ માટે આપ્યા. એ અરસામાં મામાના વીલની રૂઈએ વરસાવા અને દેવલાલીનાં સેનેટોરિયમ બાંધવાનું કામ ચાલું થયું હતું તેમાં હું રસ લેતો થયો.
“સર હરકીસનદાસે પેડર રોડ પરના પોતાના બંગલા આજે જયાં વીલા થેરીસા કોન્વેન્ટ એન્ડ ગર્લ્સ હાસ્ટેલ છે—તે હાસ્પિટલ કરવા માટે આપ્યા હતા. ત્યાં હાસ્પિટલ કરવા સ્વ. તુલસીદાસે બધી તૈયારી કરી, પણ પેડર રોડ પર રહેતા આગેવાન શહેરીઓએ વાંધા લીધા કે અમારા લત્તામાં હોસ્પિટલ નહિ જોઈએ. એટલે છેલ્લી ઘડીએ મ્યુનિસિપાલીટિએ રજા ન આપી અને એ વખતમાં શ. સાડા ચાર લાખની કિંમતે અંકાતા એ બંગલા ઘણી જહેમત પછી ખરીદનારના અભાવે આખરે અમારે રૂપિયા અઢી લાખમાં વેચવા પડયો. “સને ૧૯૧૪માં સર હકીસનદાસનાં પત્ની લેડી માનકોરબાઈ રૂપિયા સાડાચાર લાખ જેટલી પોતાની બધી મિલ્કત સર હરકીસનદાસની જે ચેરીટી થાય તેમાં ઉમેરવા આપી વિદેહ થયાં. આ રીતે સર હરકીસનદાસ અને લેડી માનકોરબાઈની બધી મળી કુલ રૂપિયા સાત લાખ જેટલી રકમ અમને ટ્રસ્ટીઓને મળી.
“સર હરકીસનદાસે તેમની દીકરી નવલબહેનના જમાઈ સ્વ. તુલસીદાસ શેઠને ટ્રસ્ટી નીમેલા. તેમણે હાસ્પિટલ કરવા ભેખ લીધા અને મને સાથે રાખ્યો. તુલસીદાસ શેઠની કાર્યકુશળતા, દીર્ઘદષ્ટિ અને શુભ નિષ્ઠાના મારા પર ખૂબ પ્રભાવ પડયો અને હું એ રંગે રંગાવા લાગ્યા.
“ઘણી જહેમત પછી સને ૧૯૨૫માં હૉસ્પિટલ શરૂ થઈ. ધીરે ધીરે લોકોને તેના ફાયદા જણાતા ગયા અને દિવસાનુદિવસ લોકો વધારે ને વધારે લાભ લેતા થયા અને ઉદાર દાતાઓના સહકારે હૅસ્પિટલ વિકસતી ચાલી. થોડું કરીને બેસી રહેવાનું તુલસીદાસ શેઠને રૂચે નહિ. એ આ સેવાકાર્યમાં તન્મય બન્યા. અને હોસ્પિટલ કેમ અદ્યતન અને વિશેષ લોકોપયોગી બને તેની જ તેઓ અહીંરાત ઝંખના સેવતા થયા. મને બધી બાબતથી વાકેફ કરે. કાર્ય પરત્યેની એમની નિષ્ઠા અને અથાક પુરૂષાર્થે મને પ્રેરણા પાઈ અને હું વધારે ને વધારે રસ લેતા ગયા.
“સને ૧૯૩૧માં મારાં પત્ની મદનબાઈ : પ્રસૂતિવેળાએ એકાએક વિદાય થયાં. માતાપિતાના વાત્સલ્યની ઉણપ પછીની સુખદ સ્થિતિ કુદરતને મંજુર નહોતી. બધે અંધકાર દેખાય. ત્યાં અધૂરામાં પૂરૂં સને ૧૯૭૨માં તુલસીદાસ પણ એ પંથે પડયા. પણ બધી વિષમ પરિસ્થિતિ વચ્ચે ઈશ્વરનું કામ હતું તે ઈશ્વરે પૂરૂ કર્યું.
“પત્નીના મૃત્યુ સમયે મારી ઉંમર બેતાલીસ—ત્રે તાલીસ વર્ષની, તંદુરસ્તી પણ સારી. સૌ સગાંસ્નેહીઓએ મારી બેવડી ફરજનું મને ભાન કરાવ્યું કે મામીએ મને દત્તક લીધા છે તે વંશવેલા ચાલુ રાખવા, પણ મેં હાથ જોડયા.
“આજે લાગે છે કે કુદરતના એ કોપ મારા માટે ઈશ્વરના વરદાન જેવા કલ્યાણકારી હતા. ઈશ્વરને મારા ઉપર અસીમ ઉપકાર કે બધી માયાજાળમાંથી છોડાવી માનવસેવાના આ પવિત્ર કાર્યમાં મને જોડયા છે, અને નાના મેાટા તેમ અનેકના પ્રેમનું હું ભાજન બન્યો છું. આ હૅાસ્પિટલ મારૂં વિશ્રામસ્થાન બન્યું છે. મારા જીવનમાં મને મોટામાં મોટું આશ્વાસન હાય, આનંદ હાય તો એ જ છે કે વિશાળ સંખ્યાનાં ભાઈ બહેનોએ મારી ક્ષતિએ ભૂલી મને હરહમેશ અનહદ પ્રેમથી નવાજ્યો છે. મારા કાર્યથી, મારી વાતથી, હું
૪૩
કોઈને આશ્વાસન આપી શક્તા હોઉં, કોઈને આનંદ આપી શકતો હાઉં તો તે જનતાના આવા ઉમદા સ્નેહભાવના જ પ્રતિઘાય છે. એ બધાંનું ઋણ હું ફેડી શકું તેમ નથી. હૉસ્પિટલની પ્રવૃત્તિ કરતાં અનેક ભાઈ-બહેનોના સંપર્કથી હું સુખ, શાન્તિ અને આનંદ અનુભવું છું.”
‘
ધર્મ, કર્મ, સેવા–ઉપાસના જેવી બાબતમાં પૂછીએ તે કહે : “ભાઈ, એવા ગહન વિષયમાં હું સમજતા નથી, ને એવી ભાંજગડ અને ગડમથલમાં હું પડતો નથી. હું તો મારા અનુભવે એટલું સમજ્યો છું કે, પરમાર્થ કાજે પણ ફળવાંચ્છુ શ્રદ્ધાળુને ફળપ્રાપ્તિની રાહ જોવી પડે છે. મારા ભગવાન વાયદાના વેપારી નથી, રૉકડીઓ છે. જેટલું સૂઝે ને હ્રદય સાક્ષી પૂરે તેટલું કરું છું અને જે કાંઈ થાય કે ન થાય એ બધું જ ઈશ્વરને સમર્પણ કરી રાત્રે સુખશાન્તિથી ઊંઘી જાઉં છું.”
આશ્ચર્ય વચ્ચે ગીતાના એક સંસ્કૃત શ્લેક ટાંકીને કહે કે, “ગીતાના આવા નાના ને સાદો : મંત્ર આપણે આચારમાં મૂકી શકતા નથી. પછી એ ગાખવાથી કે વાગેાળવાથી શું અર્થ? જે સારૂં જાણીએ ને ઊર્ધ્વગામી સમજીએ તે પચાવી આચારમાં મૂકવા પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી એવું બધું જ્ઞાન કોઈ વાચનાલયને શાભાવતા પુસ્તકો જેવું બની રહે છે.
“બધું રહસ્ય માણસના મોંમાં રહેલું છે. જેણે જીભને જીતી નથી તેં સદાય હારેલા જ છે. હું તો એટલી સાદી વાત જાણુ` કે “કમ ખાના ઔર ગમ ખાના.” આટલું પણ આચારમાં મૂકી શકાય તે ઘણું છે. બાકી ગીતા, ઉપનિષદ અને શાસ્ત્રોની સાઠમારી શું કરવી? ભાઈ, ગીતા એ ગાખવાને વિષય નથી; એ જીવનના વિષય છે... ...
આવી અર્થસભર સ્વલક્ષી આલેાચના સમેટી લેતાં છેવટે તેમણે જણાવ્યું કે, “મારૂ જીવનકાર્ય પૂરૂ થયું છે. હાસ્પિટલને જનતાને સંગીન ટૂંકો છે. એ બાબતની હવે મને ચિન્તા નથી. રહ્યો તો લાખને; ગયો તે સવા લાખનો !”
ગાંધીજીની ગારધનભાઇને અંજલિ
આ ગારધનભાઈની સેવાથી ગાંધીજી સુપ્રભાવિત હતા. તેમને જલિ આપતા લેખમાં શ્રી મનુબહેન ગાંધી જણાવે છે કે, તેમનાં માતુશ્રી ૧૯૩૯માં માંદા પડયા ત્યારે ગાંધીજીએ તેમને મુંબઈના સર હરકીસનદાસ હૅાસ્પિટલમાં લઈ જવાની સૂચના કરતાં જણાવ્યું હતું કે, ‘હરકીસન હૅોસ્પિટલ મંદિર કરતાં ય વિશેષ પવિત્ર છે, કારણ કે ત્યાં જીવતો જાગતો ભગવાન બિરાજે છે. એ ગોરધનદાસની સલાહ લેવી.” વળી તેમની સેવાને બિરદાવીને ગાંધીજી ઘણી વાર કહેતા કે, “ગારધનદાસ મારી જેમ લંગોટી પહેરતા નથી, પણ સાચા મહાત્મા છે. મુંબઈ શહેરનું અણમેાલ રત્ન છે.”
ગારધનભાઇ અંગેના એક પ્રસંગ
શ્રી મનુબહેન ગાંધી, જેમને પરમ પૂજ્ય ગોરધનકાકા તરીકે વર્ણવે છે તેવા ગારધનભાઈને અન્તરની અંજલિ આપતા લેખમાં, તેમનાં માતુશ્રીને તેમના પિતાશ્રી સર હરકીસનદાસ હાસ્પિટલમાં ઉપચારાર્થે લઈ ગયા તે પ્રસંગને વર્ણવતાં જણાવે છે કે “પૂજય બાપુના આદેશ પ્રમાણે મારાં માતુશ્રીને લઈને પિતાશ્રી બતાવવા તો ગયા, પણ માતુશ્રી ચુસ્ત વૈષ્ણવ, જિન્દગીમાં પ્રથમ વેળા જ હોસ્પિટલને જોતાં જીદ લઈને બેઠાં કે “હું મરી ભલે જાઉં, પણ અહિં તો હિરજના કામ કરે, હું તેના હાથનું પાણીય ન પીઉં.” હવે શું થાય ! કુટુંબમાં પ્રશ્ન ઊભા થયા. તરત પૂજ્ય ગોરધનકાકા કહે “અરે બહેન, તું જો આ હોસ્પિટલમાં દાખલ ન થાય તે માર્ગે આ હાસ્પિટલને
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રબુદ્ધ જીવન
કાલે જ તાળુ મારવું પડૅ. હું તો તારા કરતાંય વધારે ચુસ્ત વૈષ્ણવ છું એ તું જાણે છે? તને રોજ ચરણામૃત આપતા જઈશ અને કંઠી બાંધવી એટલે નહિ અભડાય. પછી છે કંઈ.” આમ હજુ મારા માતુશ્રીને કઈ વિચારવાને અવકાશ રહે એ પહેલાં તે તેમના માટેની પથારીના પણ ઑર્ડર આપી દીધા અને એમને વ્યવસ્થિત કર્યા પછી ત્યાંથી હટયા. આવી મમતા પ્રત્યેક દર્દી પ્રત્યે બતાવતાં પૂ. કાકાનું દર્શન કરીએ ત્યારે સહજ થઈ આવે કે આવા પુણ્યપ્રતાપી આત્માઓ આ ભારત ભૂમિમાં ફરે છે, માટે જ આ ભારત ટકી રહ્યું છે.”
અંગત અંજલિ
ગાંધીજીએ જેમની સેવાની ઉપર જણાવેલ શબ્દોમાં કદર કરી છે તેમાં હું શું ઉમેરૂ ? ગોરધનભાઈએ કરેલી હાસ્પિટલની સેવા એક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની જે અનન્ય ભાવે સેવા કરે તે પ્રકારની છે. પતિની સુરક્ષા અને તેના સ્વાસ્થ્યની ચિન્તા એ સિવાય પતિવ્રતા સ્ત્રીને બીજી કોઈ બાબતમાં રસ હોતો નથી. તે અન્ય કોઈ સામે જોતી નથી. તેની નજર કેવળ પતિ ઉપર જ કેન્દ્રિત હાય છે. તે અન્યની સેવા કરે છે તો પણ પતિસેવાને કેન્દ્રમાં રાખીને અને તેના અનુબંધમાં જ. આવી જ રીતે ગોરધનભાઈએ માત્ર સર હરકીશનદાસ હાસ્પિટલની જ એલક્ષી સેવા કરી છે. તેમણે બીજાં અનેક સેવાનાં કાર્યો કર્યા હશે, પણ તે સર્વ સર હરકીશનદાસ હાસ્પિટલની પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને અને તેના અનુબંધમાં જ. મુંબઈ જેવી મહાનગરીમાં વસતા શક્તિશાળી સાધનસંપન્ન અને સેવાપરાયણ માનવીને મહત્ત્વાકાંક્ષા મ્યુનિસિપલ કોરપોરેશન, વિધાન સભા, લાકરાભા જેવાં અનેક જાહેર સેવાનાં ક્ષેત્ર તરફ ખેંચ્યા જ કરતી હોય છે. આવા આજના પ્રલાભનપૂર્ણ વાતાવરણમાં ગારધનભાઈ જેવી વ્યકિત સર હરકીસનદાસ હૅૉસ્પિટલ જેવા એક સીમિત સેવાક્ષેત્રને જ આખી જી ંદગી સુધી વળગી રહે અને તેના સતત ઉર્જાની ચિન્તામાં જીવનના અવશેષ ભાગ પૂરો કરવાનો મનોરથ સેવે—આ એક અસાધારણ ઘટના છે. આ પ્રકારના ગોરધનભાઈની જોડી મળવી વિરલ છે.
બીજું ગારધનભાઈ કે જેમની સાથે વર્ષોજૂનો મારો પરિચય છે તેમનું અંગત જીવન જુએ તો માલુમ પડશે કે તેઓ મુંબઈના સુઘડ અને સ્વચ્છ ગણાતા બાબુલનાથના લત્તામાં આવેલા બંગલા— ઘાટના મકાનમાં એક વિશાળ બ્લાકમાં રહે છે. તેમની રહેણી કરણી અને નિવાસસ્થાનની રાણક એક જન્મજાત શ્રીમાનની છે. તેમનું જીવન આ રીતે વૈભવશાળી ગણાય. એમ છતાં પણ આ વૈભવથી તેઓ તદ્દન અલિપ્ત છે. તેમનું ધ્યાન ઈશ્વરસ્મરણમાં અને હોસ્પિટૂલની આબાદી અને ઉર્જાની તમન્નામાં અને આરોગ્યપ્રાપ્તિ અર્થે આવતાં જતાં અનેક ભાઈ બહેનોના સ્વાસ્થ્યની ચિન્તામાં
જ સંલગ્ન હોય છે. આ રીતે તેઓ ગૃહસ્થ છતાં કેવળ સાધુજન છે, સંસારી છતાં સંન્યાસી છે, વૈભવયુકત હોવા છતાં બૈરાગી છે, તેમની નજર આ દુનિયામાં હોવા છતાં અન્ય દુનિયામાં હોય એમ આપણને લાગે.
આપણા દેશમાં આજે અનેક હાસ્પિટલા અસ્તિત્ત્વમાં આવ્યા છે અને તેનું અનેક ડોકટરો અને વહીવટકર્તા સંચાલન કરે છે, પણ માત્ર તે જ હાસ્પિટલનું અસ્તિત્ત્વ પૂરા અર્થમાં સફળ બને છે કે જેને ગોરધનભાઈ જેવા નિષ્કામ, સેવાનિષ્ઠ, સહ્રદય, સંવેદનશીલ અને પેાતાના સર્વ સમય અને શકિત સમર્પિત કરનાર મુરબીના ચોગ સાંપડયો હોય. આવા પુણ્યપુરુષ ગોરધનભાઈને આપણાં અનેક વન્દન હો અને તેમનું અવશેષ જીવન આરોગ્યપૂર્ણ બને અને સર હરકીસનદાસ હાસ્પિટલની સેવા કરતાં કરતાં સમાપ્ત થાએ એવી તેમના વિષે આપણી શુભેચ્છા અને અન્તરની પ્રાર્થના હો ! પરમાનંદ
“મહાપ્રસ્થાનના પથ
૧૬-૧૧-૬૫
પર
પ્રવેશક
હું કુટુંબી મંડળી સાથે બદ્રીનાથ તથા કેદારનાથજીની યાત્રાએ ઈ.સ ૧૯૫૯ ના મે માસમાં ગયેલા તે પહેલાં સીમલા, મસૂરી, દારજીલિંગ, નૈનીતાલ એ સ્થળોના પ્રવાસ દ્રારા હિમાલયના દર્શન તે અનેક વાર કરેલાં, પણ હિમાલયનાં આ પુરાણપ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરવાનું વર્ષોજૂનું સ્વપ્ન ત્યાં સુધી ફળેલું નહિ. આ બદ્રી—કેદારની યાત્રા દ્વારા હિમાલયની અગાધ ભવ્યતાનાં જે દર્શન થયાં તે દર્શનને શબ્દબદ્ધ કરીને બુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવાના કેટલીયે વાર વિચાર આવેલા, પણ તે સંવેદનને શબ્દમાં મૂકવા જેટલું મારામાં વાણીસામર્થ્ય નથી એમ લાગતાં. તે વિચાર—તે ઈચ્છા-વણપુરાયેલી રહેલી. સમય જતાં બંગાળી સુપ્રસિદ્ધ લેખક શ્રી પ્રબોધકુમાર સંન્યાલના ‘મહાપ્રસ્થાને રૂપથપર' એ પુસ્તકના હિંદી અનુવાદ (અનુવાદક શ્રી હરિકૃષ્ણ ત્રિવેદી, પ્રકાશક: શ્રીપતરાય, સરસ્વતી પ્રેસ, કાશી) મારા વાંચવામાં આવ્યો. અને તે વર્ણનથી હું ખૂબ જ પ્રભાવિત બન્યો અને તેનો અનુવાદ પ્રબુદ્ધે જીવનમાં પ્રગટ કરું એવા વિચાર આવ્યો. આ વિષે, કાકાસાહેબ કાલેલકર એ દિવસામાં મુંબઈ આવેલા તેમની સાથે વાત થઈ. તેઓ થોડા સમય પહેલાં જ કલકત્તા ખાતે ભરાયલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની જવાબદારી પૂરી કરીને મુંબઈ આવેલા. તેઓ શ્રી. પ્રબોધકુમાર સંન્યાલથી સુપરિચિત હતા. વળી તેઓ કલકત્તા હતા ત્યારે તેમને મળેલા પણ ખરા. પ્રસ્તુત પુસ્તક મૂળ બંગાળી પણ તેમના વાંચવામાં આવેલું. મેં કાકાસાહેબને જણાવ્યું કે ‘મૂળ બંગાળી લેખક મને રજા આપે તો આ પુસ્તકના અનુવાદ કરાવીને હું ક્રમશ: પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા ઈચ્છું.' તેમણે શ્રી પ્રબાધકુમાર સંન્યાલને પત્ર લખ્યો અને તેના અનુસંધાનમાં મેં પણ તા. ૨૦-૨-૬૨ ના રોજ એક પત્ર લખ્યો. તે પહેલાં ઉપર જણાવેલ ઈચ્છાને અનુસરીને સરસ્વતી પ્રેસના મેનેજર શ્રીપતરાયને, તેમનાં હિંદી અનુવાદને ગુજરાતી અનુવાદ કરવાની સંમતિ આપવા માટે પણ મે એક પત્ર લખ્યો જ હતો. શ્રીપતરાયે જવાબમાં અમુક વળતરની માગણી કરેલી. આ પત્ર પણ શ્રી પ્રબોધકુમાર સંન્યાલ ઉપર મે' બીડેલા. શ્રી પ્રબોધકુમાર સંન્યાલ તરફથી ઉપરના મારા પત્રનો નીચે મુજબ જવાબ આવ્યો. ફેબ્રુઆરી ૨૨, ૧૯૬૨.
માન્યવર બંધુ,
તમારો તા. ૨૦-૨-૬૨ ના પત્ર મળ્યો જે માટે તમારો 'હું આભાર માનું છું. તમારા અંગે કાકાસાહેબે મને લખ્યું છે અને તેથી તમારા વિષે હું આદર અનુભવું છું. હું મધુરતાભરી ગુજરાતી ભાષા વાંચી શકતા નથી એ બદલ ખિન્નતા વ્યકત કરું છું.
તમારી ઉપર આવેલા શ્રીપતરાયનો કાગળ મેં વાંચ્યો. તેમના હિંદી અનુવાદ ઉપરથી ગુજરાતી અનુવાદ કરાવવાની ઉપાધિમાં તમારે પડવાની જરૂર નથી. મૂળ બંગાળી ઉપરથી આ પુસ્તકનો તમે અનુવાદ કરાવા એ વધારે ઠીક થશે. કાકાસાહેબ તરફથી મને જાણવા મળે છે કે મુંબઈ તથા અમદાવાદમાં એવા ઘણા ગુજરાતી વિદ્રાના છે કે જેઓ બંગાળી સારી રીતે જાણે છે. તમે તેમાંના કોઈની પણ મદદ મેળવી શકો તો મને આનંદ થશે.
જે કોઈ હિમાલયની યાત્રા કરીને આવે છે તે વ્યકિત મને સહજપણે ખૂબ પ્રિલ લાગે છે. મને હિમાલયના ૩૭ વર્ષના અનુભવ છે અને ‘દેવતાત્મા હિમાલય’ એ શિર્ષક નીચે મેં બે વાલ્યુમ લખ્યા છે. છેલ્લા સાત વર્ષમાં તેની ૧૭ આવૃત્તિઓ થઈ છે. હિન્દુકુશથી આસામ અને બર્મા સુધી જેમાં તિબેટ, નેપાલ, ભૂતાન અને સિક્કીમના સમાવેશ થાય છે – આ બધા પહાડી પ્રદેશેામાં મેં પરિભ્રમણ કર્યું છે અને ઉપર જણાવેલ કુલ બે વાલ્યુમની અંદર મારા આ પ્રવાસઅનુભવાને ૧૭ વિભાગોમાં વહેંચી દીધા છે. ભારતીય સાહિત્યમાં એ પ્રકારના આ એક જ ગ્રંથ છે.
હું ગુજરાતમાં અને મુંબઈમાં અને અમદાવાદમાં પણ ઘણીવાર આવ્યો છું અને ખૂબ ફર્યો છું. પણ .કમનસીબે તમારી જેવા લોકોને આજ સુધી મળવાનું બન્યું નથી. તાજેતરમાં ‘અગ્નિક્ષેત્ર જૂનાગઢ’ એ મથાળાના લેખ મે પ્રગટ કર્યો છે અને ‘નિત્ય પાથેર
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૧૫
પ્રબુદ્ધ જીવન
૧૪૫
પથિ' (અનંત એવા માર્ગને પ્રવાસી) એ મથાળાના મારા છેલ્લામાં છેલ્લા પ્રવાસપુસ્તકમાં એ લેખને સમાવિષ્ટ કર્યો છે.
મારા પુસ્તકને ગુજરાતી અનુવાદ કરવાની તમને હું ખૂબ રાજીખુશીથી રજા આપું છું. આ પત્રની કૃપા કરીને પહોંચ લખશે.
તમારા વિષે આદરપૂર્ણ
પ્રબોધકુમાર સંન્યાલ આમ અનુવાદની અનુમતિ મળ્યા બાદ યોગ્ય અનુવાદક મારે પ્રાપ્ત કરવો રહ્યો. એ માટે મેં જુદા જુદા મિત્રો સાથે પત્રવ્યવહાર કર્યો અને તેમાંથી કોઈને જાતે પણ મળ્યું. બંગાળી જાણનાર તે મળે પણ આવા એક પુસ્તકને અનુવાદ કરવા જેટલો સમયને અવકાશ કોની પાસે હોય? છેવટે ડૉ. ચંદ્રકાંત હરપ્રસાદ મહેતા, એમ. એ. પીએચ. ડી. જેઓ હાલ દિલ્હી યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના નિયામક અને રીડર છે તેમણે આ બંગાળી પુસ્તકને અનુવાદ કરી આપવાનું માત્ર સ્નેહભાવે માથે લીધું અને એક વર્ષમાં તે કામ પુરું કરી આપ્યું. આ માટે ભાઈ ચંદ્રકાંતને હું ખૂબ ઋણી છું અને પોતાના અત્યત વ્યવસાયરા જીવનમાંથી સમય કાઢીને અનુવાદ કરી આપ્યો તે માટે તેમને હું જેટલો આભાર માનું એટલે ઓછો છે.
આમ આ અનુવાદ હાથ ઉપર આવ્યા બાદ તે પ્રબુદ્ધ જીવનમાં કમશ: અને અતૂટ ધારાએ આપી શકાય તે જ વાચકનો રસ ટકી શકે - એ બાબતની સરખાઈ આવતાં લગભગ વરસ દોઢ વરસ નીકળી ગયું. આખરે પ્રબુદ્ધ જીવનના આવતા અંકથી આ તીર્થયાત્રાવર્ણન ક્રમશ: અને બને ત્યાં સુધી અતુટ ધારાએ આપવાને નિર્ણય કર્યો છે. પ્રબુદ્ધ જીવનના વાચકોને આ વર્ણન અત્યન્ત રસપ્રદ નીવડશે એમાં કોઈ શક નથી. વાચકોએ આ વર્ણન વાંચતાં એ ધ્યાનમાં રાખવાનું છે કે આ યાત્રા ૧૯૩૫-૩૬ ની સાલ આસપાસ કરવામાં આવી છે કે જ્યારે આજની જેવી લાંબા અંતરની બસ સર્વિસની કોઈ સગવડ નહોતી અને યાત્રાળુને ઋષિકેશથી પગે ચાલતાં હિમાલયનાં આ તીર્થોની યાત્રા કરવી પડતી હતી. તેની અગવડ જેમ હતી તેમ તેને આનંદ પણ જુદો જ હતા.
આ પુસ્તકના નામ વિષે થેડે ખુલાસો કરી લઉં. મહાભારતનું યુદ્ધ પૂરું થયા બાદ, જીતેલું રાજ્ય ભોગવવામાં જેમને કશે જ રસ રહ્યો નહોતો એવા પાંચ પાંડવ અને દ્રૌપદીએ પોતાના શરીરને ગાળી નાખવાના હેતુથી હિમાલયનું બદ્રીકેદારના માર્ગે આરોહણ કરેલું એવી મહાભારતમાં કથા છે. તેમના આ અંતિમ પ્રસ્થાનને ‘મહા પ્રસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. શ્રી પ્રબોધકમાર સંન્યાલ પોતાના આ અદ્ભુત યાત્રાવર્ણદ્વારા આપણને આ મહાપ્રસ્થાનના પથિક–યાત્રિક બનાવે છે.
" પરમાનંદ. થોડાંક અવલોકન
જીવનને અમૂલો આનંદ ' આ નાની પુસ્તિકા શ્રી જોસેફ પંગ વે નામના એક ઍસ્ટેલિયન લેખક અંગ્રેજી ભાષામાં લખેલી “Happiness for you now’ એ મથાળાની પુસ્તિકાને શ્રી જમુભાઈ દાણીએ કરેલે ગુજરાતી અનુવાદ છે. આ નાની પુસ્તિકામાં માનવી માત્રમાં રહેલી સુખ પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. માનવીના સુખને આધાર તેણે પોતાના જીવનની શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક બાજુઓમાં કેટલી સંવાદિતા પ્રાપ્ત કરી છે એના ઉપર રહેલો છે. આ અંગે બીજું સૂચન એ છે કે માનવીનું મન ભૂતકાળનાં સમરણ અને ભવિષ્યની કલ્પનાએ વડે એટલું બધું ગ્રસ્ત છે કે વર્તમાન પળમાં રહેલ આનંદ અને સૌન્દર્યને તે પૂર્ણ રૂપમાં અનુભવી શકતો નિથી, માણી શકતો નથી. જો માનવીનું મન ભૂતકાળ અને ભવિ
કાળના આ ભારથી મુકત બની શકે અને વર્તમાનને પૂરા અર્થમાં સમજવાને અને જીવવાને પ્રયત્ન કરી શકે તે પોતાના સમગ્ર જીવન
ન આનંદસભર તેમ જ અર્થસભર બનાવી શકે. આ વિચારના સંદર્ભમાં પુસિતકાના અન્ત ભાગમાં જણાવવામાં આવ્યું છે કે “જીવનની પ્રત્યેક પળ આપણી સુન્દર આત્મશકિતઓને પ્રગટાવવાની અને વિક્સાવવાની જવલંત તક છે. આજે મળી છે તે તને જો આપણે લાભ લઈશું તો શાશ્વત સુખને માટે જાગેલી આપણી ઝંખનાની પરિતૃપ્તિ કરી શકીશું અને જીવનના વિકાસમાં એક વધુ પગલું આગળ માંડી શકીશું. જીવનની આ સુવર્ણ તકને ઉપયોગ આપણા જીવનની પ્રતિપળની સવગી સુન્દરતાના સુન્દર સંગીતમાં આપણે કરવાનું છે. જેટલા પ્રમાણમાં એની પૂર્ણતા હશે એટલા પ્રમાણમાં આપણે સુખની વધુ નિકટ આવી શકીશું. જીવનનું પ્રત્યેક વર્તમાન પળનું એ અપૂર્વ અને શાશ્વત સુખ સર્વને સાંપડો એ જ ભાવના!”
આમ આ પુસ્તિકા મધુર વિચારોના પુષ્પગુચ્છ જેવી છે. તેનું વાંચન જીવનમાં આશા, શ્રદ્ધા અને ઉલ્લાસ પ્રેરે તેવું છે, તેની કિંમત રૂા. ૧-૨૦ છે અને તેનું પ્રાપ્તિસ્થાન સૌ. સૂર્યા જ, દાણી, પ-અ/૫૧ સોનાવાળા બીડીંગ, તારદેવ, મુંબઈ-૭, (w. B,) છે.
‘ખીલતી કળીઓ આ પુસ્તકમાં શ્રી જમુભાઈ દાણીએ લખેલી જીવનલક્ષી ૬૦ ચિન્તનિકાઓને સંગ્રહ છે. આ કળીઓનું સર્જન કેમ થયું તે વિશે
શ્રી જમુભાઈ જણાવે છે કે “પ્રૌઢ અને પ્રાજ્ઞ દેખાતી, સ્થિર અને શાન્ત ચંબલને કાંઠે, પમરાટથી પમરી રહેલા બિરલા ગ્રામમાં, ૧૯૬૩ ના મે માસમાં નાનકડી સ્વજનમંડળીમાં બેસી રેજ પ્રભાતે અમે જીવન, ચિંતન, દર્શન અને આચારની ચર્ચા કરતાં, જોયેલું અને જાણેલું, વાંચેલું અને વિચારેલું, તથા જેવું તેવું અનુભવેલું અને આચરેલું એવું કંઇ કંઈ હું સૌને સંભાળવતા. એ દિવસની ત્યાંની શાન્ત, મંજુલ અને મધુરી પણ મસ્તીભરી પ્રકૃતિના દર્શન વેળા મારે અતરે જે ઊગતું તેને હું શબ્દસ્થ કરી લેતા અને સૌ રસથી તેનું શ્રવણ તા. આ પુસ્તકમાં પરત પમરાટ એવી કળીઓને છે.”
આ પુસ્તકના વાચન દ્વારા શ્રી જમુભાઈના ઉત્કટ સંવેદનશીલ વ્યકિતત્વને સુભગ પરિચય થાય છે. તેમાં કેટલાંક સુન્દર શબ્દચિત્ર છે, કેટલાંક અનંત ઉત્કટ સંવેદનને આપવામાં આવેલાં મૂર્ત રૂપે છે. કેટલાંક પ્રકરણમાં આજના માનવી જીવનમાં જ્યાં ત્યાં દેખાતી, અનુભવાતી વિસંવાદિતાએ તેમના ચિત્ત ઉપર પાડેલા તીવ્ર આઘાતપ્રત્યાઘાતે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ કોઈ પ્રકરણ એકાન્ત ઉપદેશપ્રદાનમાં સરી જાય છે. આમાંના ઘણાં પ્રકરણો એવાં છે કે જે આપણા પોતાના અંગત સંવેદને અને આઘાત પ્રત્યાઘાતેને શ્રી જમુભાઈ સચોટ રીતે અને એમ છતાં પિતાની લાક્ષણિક મૃદુતા અને સુકુમારતાને અભિવ્યકત કરતી ભાષામાં રજૂ કરે છે. આ રીતે આ પુસ્તક પ્રારંભથી અંત સુધી વાચકના ચિત્તને એક્સરનું જક્કી રાખે છે અને તેનું વાચન શરૂ કરનાર લગભગ એક બેઠકે આખું પુસ્તક પૂરું કરે છે. એક પ્રકારના પદ્યાત્મક ગદ્ય જેવી આ ચિન્તનિકાઓ છે.
આ પુસ્તકને પ્રવેશક અધ્યાપક શ્રી અનન્તરાય મ. રાવળે લખ્યું છે. તેમણે શ્રી જમુભાઈની લેખનશૈલી અંગે યથોચિત જણાવ્યું છે કે “પુસ્તકની સામગ્રીના વસ્તુમાં આમ જીવનચિન્તક થિયોસૉફિસ્ટ અને શિક્ષકનું દર્શન થાય છે તે એની લખાવટમાં લેખકને સાહિત્યરસિક જીવ વિહરતા-વિલસતા જણાય છે. લખાણમાં ક્યાંક ગિજભાઈની લેખનશૈલીના અને કયાંક ક્યાંક હાનાલાલની વાણીના લહેકો-લટકાં કેળાયા વિના નહિ રહે. શદવિલાસ અને અનુપ્રાસ પ્રત્યેને શ્રી જેમુભાઈને પક્ષપાત અછત નથી રહેતો ... ગદ્યમાં વાણીની છટા અને કાવ્યનાં મૃદુતા-માધુર્ય એ ઘણીવાર લહેરાવે છે. વિચારાત્મક લખાણ માટે આવી લખાવટ ઘણી વખત બીનજોખમી હોતી નથી. શબ્દવિલાસ કે શબ્દોલ્લાસી શૈલી વિચારને, પાછળ રાખી કે ઢાંકી દઈ પોતે છાતી કાઢી આગળ થાય એ ઈચ્છવા જેવું
Page #232
--------------------------------------------------------------------------
________________
બબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૧૫ નહિ. આવું અહિં બહું બન્યું નથી એ સારું છે, પણ એ સાવધાની ' પિલ રિશાર અને વા. મ. શાહ આ લેખકે પોતાના હવે પછીનાં. આવાં. પુસ્તકોમાં રાખવી જરૂરી
સને ૧૯૨૧-૨૨ ના અરસાની આ વાત છે. એ સમયે મહર્ષિ ખરી.'' પિતાનાં લખાણોમાં રહેલા આ ભયસ્થાન અંગે શ્રી. જમુ- અરવિંદ ઘોષના જમણા હાથ સમા પૉલ રિસાર મુંબઈની ઊડતી ભાઈ વધારે જાગૃત બને અને ઉત્તરોત્તર શબ્દસમૃદ્ધની અપેક્ષાએ મુલાકાતે આવ્યા હતા. તેમનાં એ ટૂંકા રોકાણ દરમિયાન તેઓ ફિલવધારે અસમૃદ્ધ સાહિત્યકૃતિઓ ગુજરાતી જનતાના ચરણે તેઓ
સૂફપત્રકાર વા. મે. શાહને ત્યાં ઊતર્યા હતા એવું જાણવા મળ્યું છે.
એ પ્રસંગને લગતી હકીકત કોઈ જાણકાર જાહેર સમક્ષ રજૂ કરે એ રજૂ કરતા રહે એવી આપણી તેમને પ્રાર્થના હે!
અત્યંત જરૂરી એટલા ખાતર છે કે વા. મ. શાહનાં જીવનચરિત્રનું આ પુસ્તકની કિંમત રૂા. ૨ છે અને મેસર્સ એન. એમ. ત્રિપાઠી જે આલેખન આ લખનાર કરી રહેલ છે તેમાં તેને આમેજ કરી પ્રા. લિમિટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. ૨, તેના મુખ્ય વિક્રેતા છે.
લેવાનું સરળ બને. ગુજરાતના એક સમર્થ ફિલસૂફપત્રકારને ત્યાં
‘આવતી કાલના મહાપુરુષની’ શોધમાં નીકળેલા એ પૉલ રિશાર ‘સિંહનાદ”
ઊતરે એ હકીકત અત્યાર પહેલાં ઈતિહાસને ચોપડે નોંધાઈ જવી આચાર્ય રજનીશજીના નામથી પ્રબુદ્ધ જીવનના વાચકે સુપરિન્ટ જોઈતી હતી. કહેવાય છે કે એ પંલ રિસારના સન્માન અર્થે વા. ચિત છે. તેમના આજ સુધીમાં ત્રણ પુસ્તકો જીવન જાગૃતિ કેન્દ્ર,
મે. શાહે એક નાનું સરખે ભોજન સમારંભ યોજ્યો હતો, જેમાં
અમુક મર્યાદિત સંખ્યામાં કેટલાક વિચારકો, પત્રકારો અને વિદ્ર૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨, તરફથી પ્રગટ થયા છે:
વર્યોને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં. એ સઘળાઓએ એકઠા (૧) સાંધના કે પથ પર, (૨) કાતિબીજ, (૩) સિંહનાદ. આ ત્રણે મળીને કયા પ્રકારની જ્ઞાનગોષ્ઠિ કરી એ જ નોંધપાત્ર વસ્તુ ગણાય હિંદી ભાષામાં છે તેમાંથી ‘સાધના કે પથ પર’ અને ‘સિંહનાદ’ના.- તેવી છે. એટલા માટે જ તે વસ્તુસ્થિતિથી વાફેક હોય એવી સદ્શ્રી દુર્લભજી ખેતાણીએ કરેલા–અનુવાદો પણ એ જ સંસ્થા તરફ્લી
ભાગી વ્યકિત આ લખનારને નીચેને સરનામે તે બાબતની જાણ કરી.
ઉપકત કરશે એવી આશા સાથે આ જાહેર વિજ્ઞપ્તિ લખી છે. સુપુ પ્રગટ કરવામાં આવેલ છે. “સિંહનાદ’ હિંદીની કિંમત રૂ. ૧-૨૫ છે; ગુજરાતી અનુવાદની કિંમત રૂ. ૧ છે. '
કિં બહુના?
ત્રિભુવન વીરજીભાઈ હેમાણી.
ને. ૨. શ્રીનગર સોસાયટી, મહાત્મા ગાંધી રોડ, ગોરેગાંવ ગયા વર્ષે ૧૯૬૪ના સપ્ટેમ્બર માસની ૧૦ મી તારીખે આચાર્ય
(પશ્ચિમ), મુંબઈ, ૬૨. રજનીશજીએ મુંબઈ ખાતે “અલંકાર” થિયેટરમાં એક વ્યાખ્યાન
મારે મન પરમેશ્વર આપેલું. તે વ્યાખ્યાનની વિસ્તૃત કરવામાં આવેલી આવૃત્તિા ‘સિહનાદ’ ના મથાળા નીચે પ્રગટ કરવામાં આવી છે અને અનુવાદ પણ એ
નાના મેટાનું ભાન નથી, મન માન નથી, અપમાન નથી, વિસ્તૃત આવૃત્તિને જ છે. મૂળ હિંદીમાં આચાર્ય રજનીશજીની ભાષા
મારા તારામાં તાન નથી, એ મારે મન પરમેશ્વર છે. ને વિશિષ્ટ રણકાર છે. આ રણકાર તેના કોઈ પણ અનુવાદમાં પૂરે
જનના દોને માફ કરે, પરના મેલને સાફ કરે, પૂરો પ્રગટ થશે અશક્ય છે. તેથી જેને હિંદીનું વાચન સુગમ હોય
બળતાં હૃદયની બાફ હરે, એ મારે મન પરમેશ્વર છે. તેણે મૂળ હિંદી જ વાંચવું. જેને હિંદીનું વાચન સુગમ ન હોય તેણે
સેવા નવ લે, પણ સેવા દે, આગ્રહ નવ રાખે સંવાદ, મૂળની છાયાને ઘણા અંશમાં પ્રતિબિંબિત કરતે શ્રી દભજીભાઈના દાડે જે દુ:ખિયાને સાદે, એ મારે મને પરમેશ્વર છે. અનુવાદથી સંતોષ માનવો રહ્યો.
વેરીને પણ વહાલો લેખે, વાંકાંને પણ સીધાં દેખે, છેલ્લા દોઢ બે મહિનામાં તબિયત એક સરખી નહોતી - સઘળાંને એક નજરે પેખે, એ મારે મન પરમેશ્વર છે. રહેતી, એવા એક સુરતીભર્યા દિવસ દરમિયાન હિંદી ‘સિંહનાદ' ઉપકાર કરીને મૂક રહે, સામો ઉપકાર ન લેશ ચહે, વાંચવા માટે હાથમાં લીધું. અને સવારથી સાંજ સુધીમાં જે નીડર થઈ હિત સ્પષ્ટ કહે, એ મારે મન પરમેશ્વર છે. . આદિથી અંત સુધી વાંચી ગયો અને જાણે કે આજને દિવસ પૂરા
દુનિયા જયારે નિંદા કરશે, મિત્રો પણ જયારે પરહરશે, અર્થમાં સફળ થયો છે એવી ધન્યતા અનુભવી, આચાર્ય રજનીશજી
ત્યારે જે સાથે સંચરશે, એ મારે મન પરમેશ્વર છે. નું આ પુસ્તક આગળના બે પુસ્તક કરતાં અમુક રીતે જુદું પડે છે. રંગે રંગાવા દે, દુ:ખ કોઈ કરે તે થાવા દે, સાધના કે પથ પર’માં અમક શિબિરની કુમાર નાંધ છે. એટલે વિષ પાયે, શિવ સમ પાવા દે, એ મારે મન પરમેશ્વર છે. તેમાં એક સળંગ વિષયનું નિરૂપણ નથી. ચર્ચાના અનુ- કુમારમાંથી ઉઘુત પ્રભાશંકર દલપતરામ પટ્ટણી ક્રમમાં આવેલી અને ઊભી થયેલી બાબતોની–વિષયની–આલે
સાભાર સ્વીકાર ચના છે. “ક્ષત્તિબીજ'માં નાના નાના ફકરાઓનો સંગ્રહ છે. ‘સિંહનાદ’- સર્વોદય વિચારણા : લેખકો, શિવાજી ભાવે તથા સ્વામી આનંદ માં રજનીશજીનું ૮૦ પાનાં રોકનું એક સળંગ પ્રવચન છે. એટલે પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, હુઝરાત પાગા, વડોદરા ૧, કિંમત રૂ. ૨ તેનું સળંગ વાચન અનેક મિષ્ટ વાનીઓથી ભરેલા ભેજન જેવી ગ્રામદાન : એક સંરક્ષણનું પગલું: લેખક: શ્રી વિનોબા ભાવે, અને જેટલી વૃપ્તિ આપે છે. વાંચતા વાંચતાં આપણા કેટલાયે
પ્રકાશક ઉપર મુજબ. કિંમત ૧૫ પૈસા. પૂર્વનિર્ધારિત વિચારોને નવી સ્પષ્ટતા, નવી વિશદતા, નવી દષ્ટિ પ્રાપ્ત
લેકશાહીનું સ્વરૂપ : લેખક શ્રી પુરુષોત્તમ માવળંકર, પ્રકાશક:
જ્ઞાન-વિજ્ઞાન પ્રકાશન, ૧૩, સ્નેહકુંજ, એક્સાઈઝ ચેકી, આંબા થાય છે. કંઈ કાળથી સેવેલી વિચારભ્રાન્તિઓ દૂર થાય છે અને
વાડી, અમદાવાદ ૧, કિંમત ૮૦ પૈસા. અનેક વિષયો અંગે નો પ્રકાશ પ્રાપ્ત થાય છે. આમ સવારથી
ચમત્કાર અને વહે : લેખક શ્રી રતિલાલ મફાભાઈ શાહ: સાંજ સુધી લગભગ એક બેઠકે ‘સિંહનાદ’ પૂરું કર્યા બાદ કંઈ સમય પ્રકાશક: શ્રી અરવિંદભાઈ લીલચંદ શાહ, ધૂની માંડલ, વીરમ સુધી મનમાં એ જ વિચારો અને એ જ ચિન્તન-ઘોળાતાં રહ્યાં અને ગામ થઈને. કિંમત રૂા. ૧. ચિત્ત ઊંડી પ્રસન્નતાથી ઠીક સમય સુધી પુલકિત બની રહ્યું. આવા ડે. કામતાપ્રસાદ જૈન કા વ્યકિતત્વ એવં કૃતિવ: લેખક : શ્રી સુભગ સંવેદનની જેને અપેક્ષા હોય તેને “સિંહનાદ’ એકધારું વાંચી શિવનારાયણ સક્સેના: પ્રકાશક: શ્રી મૂલચંદ ક્સિનદાસ કાપડિયા, જવા ભલામણ છે. “સિંહનાદને આથી વધારે આલેચના કે અંજ
સૂરત, કિંમત રૂ. ૨
- ગાંધીજી અને મજૂર પ્રવૃત્તિ: લેખક: શ્રી: શંકરલાલ ઘેલાભાઈ લિની જરૂર નથી.
બેંકર, પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ ૧૪, વિશેષ અવલોકને આવતા અંકે - પરમાનંદ કિંમત રૂ. ૩ : ' . .
:
પાલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ :૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ મુબઈ
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબઈ
એ જમાન પણ અપમ, પાચનયાળ ૪૫- ધનછ દ્રીય ના
Page #233
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
“પ્રબુદ્ધ જૈનું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૫
જબ જીવને
મુંબઈ, ડીસેમ્બર ૧, ૧૯૬૫, બુધવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૫ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નોંધ તૂફાન' શબ્દ વિષે સ્પષ્ટતા .
સાથે “તૂફાન' શબ્દનું જોડાણ મને કાંઈક બેસૂરું લાગે છે કારણકે
હિંદીમાં પણ ગડબડ દંગાફસાદના અર્થમાં તૂફાન' શબ્દને છ મહિનામાં ૧૦,૦૦૦ ગ્રામદાન મેળવવાના લક્ષ્યાંકપૂર્વક
કદિ કદિ ઉપયોગ થાય છે. છેલ્લા બે કે ત્રણ મહિનાથી વિનેબાજીના નેતૃત્વ નીચે એક જોરદાર
દિલહી ખાતે મળેલી જૈન એકતા–વિચાર પરિષદ ગ્રામદાન આંદોલન ચાલી રહેલ છે; આ આંદોલનને વિનોબાજીએ ‘તૂફાનયાત્રા” નામ આપ્યું છે. આ ‘તૂફાનયાત્રા'માંના ‘તૂફાન” ન્યુ દિલ્હી ખાતે તા. ૧૩મી તથા ૧૪મી નવેમ્બરના રોજ અખિલ શબ્દ સામે વાંધો ઉઠાવીને ‘ભૂદાન યજ્ઞ” ના તંત્રી અને સર્વ સેવા ભારત જૈન મહામંડળના ઉપક્રમે ડૉ. ડી. એસ. કોઠારીના સંઘના અગ્રગણ્ય કાર્યકર શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢા ઉપરના એક પત્રમાં પ્રમુખપણા નીચે ‘જેન એકતા વિચાર પરિષદ’ એ નામામેં જણાવ્યું હતું કે “જે વિનોબાજી સૌમ્ય, સૌમ્યતર, સૌમ્યતમ – ભિધાન નીચે જૈન સમાજના ભિન્ન ભિન્ન ફિરકાઓના અમુક એમ વર્ણવીને સત્યાગ્રહનું આવું ઝીણું વિશ્લેષણ કરતા રહ્યા છે આગેવાન જૈનેનું એક સંમેલન મળ્યું હતું. આ સંમેલનની સ્વાગત તેમણે પોતાના આ નવા આંદોલનને ‘તૂફાન' ની સંજ્ઞા કેમ આપી સમિતિના પ્રમુખ પાર્લામેન્ટના સભ્ય શ્રી આર. પી. જૈન હતા. આ તે મને સમજાતું નથી.”
સંમેલન પ્રસંગે તેરાપંથી વિભાગના મુખ્ય આચાર્ય તુલસીજી, સ્થાનતેના જવાબમાં ભાઈ સિદ્ધરાજ જણાવે છે કે તૂફાન' શબ્દથી
કવાસી વિભાગના અગ્રગણ્ય આચાર્ય આનંદઋષિજી, અને દિગંબર
વિભાગના આચાર્યદેશભૂષણજી ઉપસ્થિત થયા હતા અને જૈન સમાજની વિનોબાજી. મતલબ આ પ્રવૃત્તિને તેફાની સ્વરૂપ આપવાની નથી,
એકતાના સમર્થનમાં દરેક આચાર્યું પ્રેરક પ્રવચને કયાં હતાં. તેમની મતલબ આ પ્રવૃત્તિને વેગ આપવાની છે. ગુજરાતમાં તોફાન ભારત જૈન મહામંડળના અગ્રગણ્ય સૂત્રધાર શ્રી રિષભદાસ રાંકાએ, શબ્દનો અર્થ ગડબડ અને દંગાફિસાદ થાય છે, પણ આ શબ્દને મુખ્ય શ્રી વિમલકુમાર ચેરડિયા એમ. પી. એ તથા ડે. એલ એમ. સંઘઅર્થ વેગને સૂચિત કરે છે. વિનોબાજીએ જે તૂફાન શબ્દનો પ્રયોગ
વીએ પણ જૈન સમાજની એકતાનું જોરદાર સમર્થન કરતાં વિવેચન
કર્યા હતાં અને બે દિવસની ચર્ચાવિચારણાના પરિણામે નીચે મુજબને કર્યો છે તે તેમના દિલમાં ચાલી રહેલા તૂફાન’ નું પ્રતિબિંબ છે.
પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો:તેઓ ‘સ્ટેટસકો’ સ્થગિત દશાને તરત બદલવા ચાહે છે, તેને અહિંસક
(૧). પર્યુષણ પર્વના એક દિવસને અખિલ જૈન સમાજ સામૂઉપાય ગ્રામદાન છે અને તે પણ એક -બે, દશ - વીશ ગ્રામદાન નહીં,
હિક રૂપમાં મહત્ત્વ આપે એ દષ્ટિએ ભાદરવા સુદ પાંચમને દિવસ ભારતભરના કુલ ગામડાંઓના ગ્રામદાન. તેમનું માનવું છે કે આ કામ નક્કી કરવામાં આવે છે, કારણકે આ દિવસ શ્વેતાંબર તથા દિગંબર
બને સમાજને સંધિદિન છે – શ્વેતાંબરના પર્યુષણને અંતિમ અને પાંચ-પચાસ વરસમાં નહિ પણ આજે અથવા તે પછી આવતી કાલે
દિગંબરના દશ લાક્ષણિક પર્વને આદિ દિન છે. ત્રણે આચાર્યોએ તે થવું જ જોઈએ. આ માન્યતાના આધાર ઉપર તેમણે “તૂફાન'
આવું સૂચન કર્યુ હતું, પરંતુ વિચાર પરિષદે આ બાબતમાં નીચે શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમના દિલના તૂફાનની કાંઇક છળક તમને
મુજબ નિર્ણય કર્યો હતો:નીચે આપેલા ઉદ્ધરણમાંથી મળશે, જે ૫ મી નવેમ્બરના “ભૂદાન- પવિત્ર ચાતુર્માસ અને સંભવ હોય તો ભાદ્રપદ માસના એક યજ્ઞ’ના મુખપૃષ્ઠ ઉપર છાપેલું છે: “આપણે ગ્રામદાનના ‘તૂફાન' દિવસને, અખિલ જૈન સમાજ સામુહિકરૂપે મહત્વ આપે, સાથે સાથે માં તીવ્રતા લાવવી જોઈએ, નહિ તે દેશમાં ખૂની ક્રાંતિ થવાને મહાવીર જયન્તીને દિવસ પણ બધા જૈન મળીને ઉજવે. પૂરો સંભવ છે. આજે તે હું મારી પૂરી તાકાત વડે ખૂની કાંતિને (૨) સમગ્ર જૈન સમાજનું એક સંગઠ્ઠન બને. ભલે પછી તેની વિરોધ કરીશ, અને અહિંસક ક્રાંતિ નિર્માણ કરવાનો પ્રયત્ન કરીશ,
જવાબદારી ભારત જૈન મહામંડળ સંભાળે.
(૩) ભગવાન મહાવીરની ૨૫ મી શતાબ્દિ સામૂહિક રૂપમાં આમ છતાં પણ હું એ બાબતને સ્વીકાર કરું છું કે આજે જે
ઉજવવામાં આવે. નિર્દયતાપૂર્વક શેષણ અને સ્થાયી” હિંસા ચાલી રહી છે, જે‘સ્ટેટસકો”
(૪) જૈન ધર્મના સર્વમાન્ય અહિંસા વગેરે સિદ્ધાંતને પ્રસાર પ્રવર્તે છે, તેને બરદાસત કરવાને ચલાવી લેવાને-હું તૈયાર નથી. તથા હિત–સંરક્ષણના પ્રયત્ન સામૂહિક રૂપમાં કરવામાં આવે.
આજની એવી ભયંકર સ્થિતિ કરતાં તે જનતા હિંસઠ રીતીથી () પરસ્પર ભ્રાન્તિ અથવા વૈષમ્ય વધે એવું કોઈ પણ કાર્ય આ બંધને તોડી ફોડીને ફગાવી દે એ વધારે ઈચછવાયોગ્ય છે. કરવામાં ન આવે. વિનોબાજીના આ દર્દને કેટલા લોકો સમજી શકે છે? તમે તેમને સમ
આજથી પચ્ચીસ વર્ષ પહેલાં જૈન સમાજના જુદા જુદા જવાનો પ્રયત્ન કરે - કેવળ એટલી જ પ્રાર્થના છે.” . .
ફિરકા વચ્ચેની એકતાને વિચાર કેવળ કાલ્પનિક અને સ્વપ્નવત
લાગતું હતું. તે વિચાર વર્ષોના વહેવા સાથે ધીમે ધીમે વ્યવહારૂં * *તૂફાન' શબ્દના ગુજરાતી અને હિંદી ભાવમાં આવે તફાવત
રૂપ ધારણ કરતો જાય છે અને આજે જો કે સંપ્રદાયિક કટ્ટરતા છે એ મને ખ્યાલ નહોતે. આમ છતાં પણ વિનેબાજીની યાત્રા તદ્દન નાબુદ થઈ નથી, એમ છતાં પણ જુદા જુદા ફિરકાઓ વચ્ચે
Page #234
--------------------------------------------------------------------------
________________
ન 1
૧૪૮ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨૬% રહેલો અલગપણાને ભાવ ધીમે ધીમે દૂર થતો જાય છે, ફિરકાભેદ -આ આજના યુગની અનિવાર્ય અને અનપેક્ષણીય માંગ છે. આપણે વચ્ચે રહેલા માન્યતાભેની તીવ્રતા હળવી થતી જાય છે અને આ માંગને વિચાર, વાણી અને વર્તન વડે ચરિતાર્થ કરીએ, એમાં જ પરસ્પર આદરભાવ અને સદ્ભાવની ઉત્તરે ત્તર વૃદ્ધિ થતી દેખાય આપણા અસિતત્વની સાર્થકતા રહેલી છે. આ ઘારણે જૈન સમાજને. છે. મહાવીર જયન્તી જેવા’ સર્વમાન્ય પ્રસંગે હવે ભારતભરમાં વિચાર કરતાં, બધા ફિરકાના જૈને વચ્ચે કેવળ તાર્કિ, કાલ્પનિક સ્થળે સ્થળે બધા જેને સાથે મળીને ઉજવવા લાગ્યા છે. ભિન્ન ભિન્ન કે વિચારાત્મક નહિ પણ જીવન્ત, નક્કર અને ક્રિયાશીલ એકતા સંપ્રદાયના આગેવાન અને વિદ્વાન આચાર્યો-સાધુએ તેમ જ સાધ્વીઓ- ઉભી થાય- એક કુટુંબની ભાવના પેદા થાય એ આપણ સર્વના
ઊંડા દિલને પ્રયત્ન અને વીરોચિત પુરુષાર્થ હો ! મહાવીર જયન્તી જેવા પ્રસંગોએ એક પાટ ઉપર બેસીને સમાન કક્ષાએ એકત્ર થઈને-વ્યાખ્યાનપ્રવચને કરે છે. એ જ
- પૂરક નોંધ: ઉપર જણાવેલ દિલ્હી ખાતે મળેલા એક નાના
સરખા અને પ્રાથમિક આકારના સંમેલનની તા. ૧૫-૧૧-૬ના પ્રમાણે શ્વેતાંબર કે દિગંબર ધર્મસાહિત્યનું વધારે ઉદારતાપૂર્વક
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં કરવામાં આવેલી જાહેરાતનું “Three અનુશીલન કરવામાં આવે છે. રસ્થાનકવાસીઓ અમૂર્તિપૂજક
main jain sects end their હોવા છતાં જૈન તીર્થોની યાત્રાએ અવારનવાર જતા અને એ
differences'—જૈન સમાજના
ત્રણ મુખ્ય વિભાગોએ પિતાના મતભેદો મીટાવી દીધા છે’–આવું કારણે જીવનની ધન્યતા અનુભવતા જોવા-સાંભળવામાં આવે છે.
મથાળું બાંધીને સામાન્ય જનતામાં એવી એક માન્યતા પેદા કરી, બધા ફિરકાઓને એકત્ર કરવાની ભાવનાથી આજથી ૫૦-૬૦
છે કે હવે બધા જૈને પિતાના મતભેદો ભૂલીને એક થઈ ગયા વર્ષ પહેલાં ઉભા કરવામાં આવેલ ભારત જૈન મહામંડળની કાર્ય
છે. આ માન્યતા કેટલી ભ્રામક છે તે તે ઉપરની વિગતે ઉપરથી ક્ષમતા આ જ કારણે અને આ દિશાએ ઉત્તરોત્તર વધતી જતી
વાચકોને સહેજે સમજાય તેમ છે. આવી સર્વવ્યાપી એકતા સિદ્ધ કરવા માલુમ પડે છે. આ સર્વ ખૂબ આનંદજનક તથા પ્રેત્સાહક છે.
માટે હજુ ઘણું કરવાનું રહે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવું જવાબદાર આવી સુભગ પરિસ્થિતિ વચ્ચે ઉપર જણાવેલ સંમેલન જૈન
પત્ર વાસ્તવિકતાથી વિપરીત એવી ભ્રમણા પેદા કરનારૂં બિનજવાબદાર સમાજને એકતાની દિશાએ એક ડગલું આગળ લઈ જાય છે અને
મથાળું બાંધે તે ભારે આશ્ચર્યજનક છે. સમેતશિખરના તીર્થને એકતાપ્રિય જૈનેમાં નવી આશા ઉભી કરે છે. આ જ સંમેલન દર
ઝઘડાળુ મામલો તો હજુ ઉભે જ છે અને ભારત-પાક સંધર્ષના મિયાન જાણીતા જૈન આગેવાન શેઠ અચલસિંહજીએ જાહેરાત
કારણે ‘સીઝફાયર’ ‘શસ્ત્રવિરામ સ્વીકારીને તત્કાળ સ્થગિત કરી છે કે ઉપરના ઠરાવમાં જણાવેલ સર્વસાધારણ કાર્યક્રમને આગળ
બન્યો છે--આ હકીકત આપણે ન ભૂલીએ. અન્ય તિર્થોના પણ આવા વધારવા માટે બહુ થોડા સમયમાં–મોટા ભાગે દિલ્હીમાં-એક વિશાળ
ગડાઓનો નિકાલ લાવવાનું બાકી છે. ઉપરના સંમેલનથી એટલો આકારનું અને વ્યાપક પ્રતિનિધિત્વ ધરાવતું જૈનેનું બૃહત્ સંમેલન
જ સંતોષ માનવાને રહે છે કે એકતાની દિશાએ જૈન સમાજે બોલાવવામાં આવશે.
આ સંમેલનદ્વારા એક ડગલું આગળ ભર્યું છે. હવે પછી બોલાવવા આશા રાખીએ કે આ સંમેલન જેનેને એકમેકની વધારે
ધારેલ જૈન આગેવાનનું મોટા પાયા ઉપરનું સંમેલન પણ ત્યારે નક લાવવામાં અને પરસ્પર આત્મીયતાની અનુભૂતિ પેદા કરવામાં
જ પૂરા અર્થમાં સફળ થવાની સંભાવના રહે કે જ્યારે જે સફળ બને. આ દષ્ટિએ એકતાને ઝંખતા જૈનેની ફરજ છે કે
આગેવાને goods deliver કરવાની સ્થિતિમાં હોય, એટલે. તે સમગ્ર જૈન ધર્મશાસ્ત્રોને અને ધર્મ સાહિત્યને પિતાની
કે જે આગેવાને પોતપોતાના વિભાગ તરફથી સમાધાન કરવાની સહિયારી મુડી સમજે અને તે વિષે આદર દાખવતા થાય, જૈન
સત્તા ધરાવતા હોય તેવા આગેવાનો આવા સંમેલનમાં ભાગ લે ધર્મને લગતાં મંદિર અને તીર્થોના સ્થાપત્યને પિતાને સહિયારે
અને એકતાના વિચારને અમલી બનાવવામાં સક્રિય ફાળો આપે. વારસે સમજીને તે વિષે ગૌરવ અનુભવતા થાય અને તેની સુર
આવી એકતા એકાએક સહેલાઈથી સિદ્ધ થઈ જાય એવી સાદી ક્ષાને પોતાની જવાબદારીને વિષય સમજે, ભિન્ન ભિન્ન સંપ્રદાયના
સીધી સાધારણ બાબત નથી તે માટે વધારે જોરદાર આન્દોલનની. સાધુસાધ્વીઓને કશા પણ ભેદભાવ સિવાય પોતાના ગણીને
અને કટ્ટર વલણ ધરાવતા આગેવાનો ઉપર પૂરતું દબાણ લાવવાની તેમના વિશે પૂરો આદર દાખવે અને તેમના ચારિત્રયની શુદ્ધિ અને જરૂર ઉભી જ છે–આવી આજની વાસ્તવિકતાને સૌ કોઈ રક્ષાને પોતાની જવાબદારીને વિષય બનાવે, માન્યતાભેદોને ગૌણ યથાસ્વરૂપે સમજી લે. બનાવીને પ્રત્યેક સંપ્રદાયની વિચારસરણીમાં રહેલા અસાધારણ
કલકત્તા ખાતે શરૂ કરવામાં આવેલ સામ્ય ઉપર વધારે ને વધારે ભાર મૂકતા થાય અને એ રીતે વધારે પશુબલિનિષેધક આંદોલન ક્યાં સુધી પહોંચ્યું ને વધારે ભાવાત્મક નિકટતા–સામુદાયિક એકતા-કેળવતા રહે,
એ સુવિદિત છે કે છેલ્લા દોઢ વર્ષથી મુનિ સત્તબાલજી કેટલાંક તીર્થો અંગે ચાલતા ઝગડાઓનું ખેલદિલીથી નિવારણ કર
અને તેમના સહકાર્યકર મુનિ નેમિરાંદ્રજી કલકત્તા ખાતે
પશુબલિનિષેધનું આંદોલન ચલાવી રહ્યા છે અને તે પાછળ, વાની અને પરસ્પર પ્રેમભરી વાટાઘાટો વડે પતાવવાની દિશામાં
પોતાની સર્વ શક્તિઓને વેગ આપી રહ્યા છે. તાજેતરમાં વધારે ને વધારે ઉત્કટતા દાખવે, કઈ પણ જૈનપછી તે દિગંબરે તેમના તરફથી મળેલા તા. ૨૧-૧૧-૧૯૬૫ ના પત્રથી હોય, શ્વેતાંબર હોય, સ્થાનકવાસી કે તેરાપંથી હોય–તે ભગવાન માલઘુમ પડે છે કે તેઓ હવે કલકત્તા છોડી રહ્યા છે અને તેમનામાંના મહાવીરના અનુયાયી છે એટલા જ કારણે, તેના વિષે બંધુભાવ એક મુનિ સન્તબાલજી કટક, જગન્નાથપુરી થઈને નાગપુર ભણી ચિન્તવતા થાય, તેના સુખદુ:ખને પિતાનાં ગણતા થાય અને તેની
જઈ રહ્યા છે અને મુનિ નેમિચંદ્ર ઉત્તર પ્રદેશ તરફ વિહાર કરી રહ્યા છે,
- કલકત્તા ખાતે ચાલી રહેલ પશુબલિનિષેધ આંદોલન આજે જીવનસમસ્યા ઉકેલવામાં મદદરૂપ થવામાં જૈનત્વની સાર્થકતા સમ
ક્યાં સુધી પાયું છે તેને ખ્યાલ આપતાં મુનિ નેમિચંદ્રજી જણાવે જતા થાય. આ રીતે હું શ્વેતાંબર છું, દિગંબર છું કે સ્થાનકવાસી–
છે કે : “દોઢ વર્ષની સતત એકધારી એકાગ્રતાને લીધે પશુબલિધિક આવી અલગતાસૂચક અસિમતાના સ્થાને હું જેન છું, અહિંસા અને સમિતિ કાર્યક્ષમ બની છે, જેની કારોબારીમાં ૯ ગુજરાતીઓ અને ૮ અનેકાન્તને ઉપાસક છું –આવી ઉત્તરોત્તર વ્યાપકતા તરફ લઈ બંગાળી શકિતશાળી સભ્યો છે. અહિનું કાર્ય અહિની મુખ્ય શાખાજતી ભાવનાપૂર્વક આપણે જેને પરસપરના વ્યવહારનું નિર્માણ
સમિતિ પતે જ સંભાળશે. hકત્તા અને બંગાળનું વાયુમંડળ એકંદરે
પશુબલિનિષેધને અનુરૂપ થયું છે. કેંરપરેશનના કુલ્લે ૧૦૦ ાઉંકરીએ. સંકીર્ણતામાંથી વિશાળતા તરફ અલગતામાંથી એકતા તરફ,
ન્સિલ અને ૫ એલ્ડર મેન પૈકી ૫૬ ના અભિપ્રાયે પશુબલિ નિષેધનું સંપ્રદાયિકતામાંથી સાચી ધાર્મિકતા તરફ, ભેદમાંથી અભેદ તરફ,
કટ્ટર નિરૂપણ કરતા મળવાથી કંરપરેશનમાં ઠરાવ લાવવાનો પ્રયત્ન તમાંથી અદ્વૈત તરફ ગતિમાન બનવું, જીવનને પરિવર્તિત કરવું ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં પશુબલિનિષેધ માટે કાયદો તો ધારા
Page #235
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૫
પ્રબુદ્ધ જીવન
સભા જ કરી શકે, પરંતુ આ ઠરાવ થઈ જાય તે એની અસર ધારાસભા ઉપર પડે. વિધાનસભાના કુલ્લે ૨૦ ધારાસભ્યોના અભિપ્રાયો મળ્યા છે, પણ કાયદો આવે તે પહેલાં જનતા તૈયાર થઈ છે. હજુ પંડિત અને તાંત્રિક પંડિતોના મત મેળવવાનો પ્રયાસ ચાલુ છે. બીજા પ્રાંતોમાં – ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સમિતિની શાખાઓ ખેલવા પ્રયત્ન થશે. તે માટે હું (મિરાંદ્ર) ઉત્તર પ્રદેશ ભણી જાઉં છું અને પૂજ્ય મહારાજશ્રી (સતબાલજી) નાગપુર ભણી જઇ રહ્યા છે.”
આપણે આશા રાખીએ કે મુનિશ્રી સત્તબાલજીના આ આદેલનને કલકત્તાવાસી કાર્યકર્તાઓ પૂરી ઉત્કટતાથી આગળ ચલાવે અને માત્ર સત્તબાલજીનાજ નહિ પણ ગાંધીજીના આ સ્વપ્નને સફળ બનાવે! શ્રી મહાવીર જૈન વિદ્યાલયને મળેલું રૂ. ૨૫૦૦૦નું દાન
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ૫૦ વર્ષ પૂરાં કર્યા છે અને આ ૫૧માં વર્ષ દરમિયાન સંસ્થાની સુવર્ણ જયંતી ઉજવવાને પ્રબંધ વિચારાઈ રહ્યો છે. આ મહત્વભર્યા પ્રસંગે સંસ્થા માટે ૨૧ લાખ રૂપિયાને ફાળે એકઠો કરવાને લક્ષ્યાંક સંસ્થાની કાર્યવાહ તરફથી નક્કી કરવામાં આવ્યો છે અને આજ સુધીમાં આ ફાળામાં લગભગ સાડા સાત લાખની રકમનાં વચને નોંધાઈ ચૂકયાં છે. આમાં તાજેતરમાં સ્વ. પંડિત માવજી દામજી શાહ, જેમનો શેડા સમય ઉપર સ્વર્ગવાસ થયો છે તેમના કુટુંબ પરિવાર તરફથી સદ્ગત માવજીભાઈના સ્મરણમાં રૂ. ૨૫૦ ૦ ૦ની રકમનું દાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્વ. માવજીભાઈને ટૂંકો પરિચય આપવામાં
આ
અસ્થાને નહિ ગણાય.
માત્ર ઈ. સ. ૧૯૮૨ની
શ્રી માવજીભાઈને જન્મ ભાવનગર ખાતે ઈ. સ. ૧૯૮૨ની આશો સુદ ૧૩ના રોજ થયેલો. કુટુંબની આર્થિક સ્થિતિ સાધારણ. ભાવનગર ખાતે ગુજરાતી ચાર ધોરણ પૂરાં કર્યા બાદ તેઓ મહેસાણાની જૈન પાઠશાળામાં દાખલ થયા અને ત્યાં થોડો અભ્યાસ કર્યો એ અરસામાં એ સમયના જૈન શ્વે. મૂ. સમાજના મહેસાણાવાસી એક આગેવાન સ્વ. વેણીચંદ સુરાંદની આ આશાસ્પદ વિદ્યાર્થી ઉપર નજર પડી અને કાશી ખાતે થોડા સમય પહેલાં ખોલવામાં આવેલી યશોવિજયજી જૈન પાઠશાળામાં વિશેષ અભ્યાસ કરવા માટે તેમને ત્યાં મોકલવાની તેમણે વ્યવસ્થા કરી અને ત્યાં છ વર્ષ રહીને સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાનું તેમ જ કાવ્ય, ન્યાય તથા ધર્મશાસ્ત્રનું જ્ઞાન શ્રી માવજીભાઈએ સંપાદન કર્યું. ત્યાંથી. ૧૬ વર્ષની ઉમ્મરે તેઓ મુંબઈ આવ્યા અને બાબુ પન્નાલાલ પુનમચંદ હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાયા અને ૪૭ વર્ષ સુધી તેમણે એ જ સ્કૂલમાં એકધારી સેવા બજાવી. આ શિક્ષકના વ્યવસાય દરમિયાન તેમણે સારા પ્રમાણમાં લેખનકાર્ય કરેલું અને નાની મોટી લગભગ ૭૫ પુસ્તિકાઓ તેમણે બહાર પાડેલી. સ્કૂલમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે પોતાની સ્ટેનલેસ સ્ટીલની દુકાને બેસીને વ્યાપાર વ્યવસાયમાં પોતાના જીવનને અવશેષ ભાગ–લગભગ ૧૦ વર્ષ-પૂરો કર્યો. તેમનું ૭૩ વર્ષની ઉમ્મરે તા. ૯-૭-૬૫ના રોજ અવસાન થયું. પાછળ પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓ એમ સુખી પરિવાર મૂકી ગયા, જેમાંના જ્યેષ્ઠ પુત્ર શ્રી જયન્તભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. '
ઉપર જણાવ્યું તે મુજબ આ કુટુંબ પરિવાર તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પિતાના વડિલ શ્રી માવજીભાઈના સ્મરણમાં કરવામાં આવેલું રૂા. ૨૫૦ ૦ ૦ની રકમનું દાન એટલા માટે સવિશેષ નોંધપાત્ર છે કે શ્રી માવજીભાઈના કુટુંબ પરિવારની આજે જે પ્રકારની આર્થિક સ્થિતિ છે તેને ખ્યાલ કરતાં આટલા મેટા દાનની ભાગ્યે જ આશા રાખી શકાય. પણ જેમ માવજીભાઈ અન્ય શિક્ષણસંસ્થાઓને ટેકો લઈને પોતાના જીવનમાં સ્થિર થયા તેમ અન્ય જૈન વિદ્યાર્થીઓને જીવનમાં સ્થિર કરવાનું ધ્યેય ધરાવતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પોતાના કુટુંબના થઈ રહેલા આર્થિક ઉત્કર્ષના બને તેટલે મોટો હિસ્સો આપ એવી ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને જ, સામાન્ય મનુષ્યો કરે છે એવા હિસાબની ઉપરવટ થઈને, આ દાન આપવામાં આવ્યું છે અને
એ કારણે સ્વ. માવજીભાઈને કુટુંબ પરિવાર–ખાસ કરીને તેમનાં પત્ની શ્રી અમૃતબહેન અને જ્યેષ્ઠ પુત્ર જયન્તીભાઈ—આપણા સર્વના હાર્દિક ધન્યવાદ અને અભિનંદનને પાત્ર બને છે. પરમાનંદ
ફક થોડાંકે અવલેકને એક
‘જૈન ધર્મ ચિન્તન અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયા ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોને સુપરિચિત છે: તેમના લેખોને સંગ્રહ તાજેતરમાં શ્રી જગમેહનદાસ કોરા સ્મારક પુસતકમાળા તરફથી બહાર પાડવામાં આવ્યા છે. આ પુસ્તકમાળાના આજ સુધીમાં છ પુસ્તકો પ્રગટ થયા છે. (૧) “ચાર તીર્થકર, લેખક પંડિત સુખલાલજી, (૨) ધૂપસુગંધ,' જુદા
જુદા લેખકોની ૧૮ વાર્તાઓને સંગ્રહ, (૩) “પઘપરાગ, લેખક રતિલાલ દીપચંદ દેસાઈ, (૪) “જૈન ધર્મને પ્રાણ, લેખક પંડિત સુખ લાલજી, (૧૫) શ્રી “સુશીલની સંસ્કારકથાઓ, (૬) “તિલક મણિ,’ લેખક શ્રી જ્યભિખુ. પ્રસ્તુત પુસ્તક આ પુસ્તકમાળાનું સાતમું પ્રકાશન છે. ઉપર જણાવેલ છ પ્રકાશનોએ સારી લોકપ્રીતિ પ્રાપ્ત કરી છે. તેમાં પણ ‘ચાર તીર્થકર’ અને ‘જૈન ધર્મને પ્રાણ’ આ બન્ને પુસ્તકોની પહેલી આવૃત્તિ થોડા સમયમાં જ ખલાસ થઈ ગઈ હતી. આ હકીકત આ બન્ને પુસ્તકોને મળેલા વિપુલ આવકારની ઘાતક છે. આમાંથી જૈન ધર્મને પ્રાણ ની બીજી આવૃત્તિ પંડિત સુખલાલજીએ સ્થાપેલ “જ્ઞાનેદય ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવી છે. અને ‘ચાર તીકર'ની પણ બીજી આવૃત્તિ થડા સમયમાં પ્રગટ થવાની છે.
પ્રસ્તુત ‘જન ધર્મ ચિન્તનમાં શ્રી દલસુખભાઈના ૧૪ લેખને. સંગ્રહ છે. તેમાંનાં ૭ લેખે પ્રબુદ્ધ જીવનમાં જુદા જુદા સમયે પ્રગટ થઈ ચુકયા છે. બાકીના ૭ લેખ અન્ય સામયિકોમાં પ્રગટ થયેલા છે. આજે જૈન ધર્મ વિષેની જિજ્ઞાસા માત્ર જૈનમાં જ નહિ પણ જૈનેત્તર શિષ્ટ વર્ગમાં સારા પ્રમાણમાં જાગૃત થયેલી જોવામાં આવે છે. આ જિજ્ઞાસા બે પ્રકારની છે. એક તે જૈન ધર્મ વિષે પાયાની માહિતી મેળવવાને લગતી; બીજી અન્ય દર્શનના અનુબંધમાં જૈન દર્શનને જાણવા સમજવાને લગતી. પહેલા પ્રકારની ઈચ્છા તૃપ્ત કરવા માટે આ પુસ્તક નથી. વાચકને જૈન ધર્મની સામાન્ય માહિતી છે એવી માન્યતા ગૃહિત કરીને આ વિવેચને લખાયાં છે. આ પુસ્તક્માં જેને Comparative Study–એકમેકની સરખામણી અને સમન્વયની દષ્ટિથી કરાયેલો અભ્યાસ–કહે છે તે ધોરણે કરવામાં આવેલી આચનાઓને સંગ્રહ છે. અન્ય દર્શન અને સાધનામાર્ગોની અપેક્ષાએ જૈન ધર્મ શું છે અને તેની વિશિષ્ટ વિચારસરણી કયા પ્રકારની છે તે જાણવા-સમજવાની જેનામાં જિજ્ઞાસા હોય તેમને આ લેખસંગ્રહ ભારે ઉપકારક નિવડવા સંભવ છે.
શ્રી દલસુખભાઈને પરિચય આપતાં પંડિત સુખલાલજી જણાવે છે કે “શ્રી દલસુખભાઈ નથી મેટ્રીક કે નથી કેઈ ઉચ્ચ કક્ષાની શાસ્ત્રીય પદવીના ધારક; પણ એમને વિદ્યાવ્યાસંગ એટલો બધો વિશાળ, ઊંડો અને વિવિધવિષયસ્પર્શી પહેલેથી આજ સુધી અખંડપણે ચાલતે મેં નિહાળ્યું છે કે, એમ કહી શકાય કે, એને પરિણામે જ તેઓ અનેક ઉચ્ચ વિધાસ્થાનેને અલંકૃત કરતા આવ્યા છે. કાશી વિશ્વવિદ્યાલયમાં તેઓ લગભગ ૨૫ વર્ષથી વિદ્યાની સાધના કરતા રહ્યા. તેઓ જૈન આગમ, જૈન દર્શન અને બૌદ્ધપાલિ તથા સંસ્કૃત-ગુંથેના અધ્યાપક પણ રહ્યા; એટલું જ નહિ, તેમણે ત્યાં રહી અનેક મહત્વપૂર્ણ જેન–બૌદ્ધ દાર્શનિક ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે. તેને લીધે તેમની વિદ્યાકીર્તિ કત્તા અને બિહાર જેવા વિદ્ર—ધાન પ્રદેશમાં અને વિશ્વવિદ્યાલયોમાં પણ વિસ્તરી છે. છેલ્લાં પાંચેક વર્ષથી તેઓ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર નામક સંસ્થાના મુખ્ય સંચાલક (ડિરેકટર) તરીકે નિયુકત છે અને તેમની આસપાસ એ સંસ્થાના વિદ્વાન અને સુવિદ્રાનું એક નાનકડું શુ તેજોમંડળ પણ રચાયું છે.
“શ્રી દલસુખભાઈ જન્મે ઝાલાવાડના ધમેં સ્થાનક્વાસ;
Page #236
--------------------------------------------------------------------------
________________
૧પ૦
*
પ્રબુદ્ધ જીવન
હતી, ૧-૧ર-૫
પણ એમની જન્મસિદ્ધ સરળતા, અને તીક્ષણ દષ્ટિએ એમને પંથાતીત બનાવ્યા છે. તેઓ જેટલા પ્રમાણમાં જૈન સાહિત્ય આદિનું પરિશીલન કરતા રહ્યા છે, તેટલા જ પ્રમાણમાં બૌદ્ધ અને કેટલીક વૈદિક પરંપરાઓનું પરિશીલન કરતા આવ્યા છે. તેઓ સંસ્કૃત, પાલિ, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, બંગાળી અને મરાઠી આદિ ભારતીય ભાષાઓમાં લખાયેલા પ્રાચીન અને નવીન વાડમયનું સતત અવગાહન કરતા રહ્યા છે. અંગ્રેજીમાં તેમણે પુષ્કળ સાહિત્ય વાંરયું છે, અને હજી પણ તેમને તે યજ્ઞ અખંડપણે ચાલે છે. આને લીધે મારી જેવાને
જ્યારે જ્યારે શાસ્ત્રીય વિષયો કે રેજો વિષે જિજ્ઞાસા થાય ત્યારે ત્યારે શ્રી દલસુખભાઈનું વિશાળ વાંચન અને લેખની રસ્મૃતિ એક વિશ્વકોષની ગરજ સારે છે.”
પ્રસ્તુત પુસ્તકમાં સંગ્રહિત કરેલા લેખેના વિષય અંગે નિર્દેશ કરતાં પં. સુખલાલજી જણાવે છે કે, “અનુક્રમ અને અન્તર્ગત મથાળાં ઉપરથી લેખને ધૂળ પરિચય તો થઈ જાય છે પણ દરેક લેખના વિષયની ચર્ચાને ગ્ય રીતે સમજવી હોય તો તે માટે વાંચકે પોતે જ ધીરજપૂર્વક એનું આકલન કરવું જોઈએ. જ્યારે કેઈ લેખક કોઈ એક વાડાની બહારની તટસ્થ દષ્ટિથી લખવા કે બોલવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને અનેક મુશ્કેલીઓને સામને કર પડે છે. વાચકોમાં જેઓ પંથગત સંસ્કારના હોય તેઓને કેટલુંક ન પણ સમજાય, અને સમજાય તે કેટલુંક રુચે પણ નહિ. બીજા કેટલાક વાચકો વિશાળ દષ્ટિવાળા હોય તો એમને એમ પણ લાગવાને સંભવ ખરો કે આ બધું નિરૂપણ પંથેની આસપાસ ચાલે છે. વળી, કેટલાક વગર અભ્યાસે પણ, એવી ઉતાવળી પ્રકૃતિના હોય છે કે તેમને શાસ્ત્ર, ધર્મ, પંથ આદિની વાત અને ચર્ચાઓ અસામયિક લાગે છે. પણ આ લખાણો બે દષ્ટિએ લખાયેલાં છે. એક તો જેઓ ખરા જિજ્ઞાસુ હોય, છતાં પંથ કે વાડાની સાંકડી ગલીમાંથી બહાર નીકળી ગયા હોય, તેમને તેમની જિજ્ઞાસા સંતોષાય અને તેમની દષ્ટિ વિશાળ બને એ દષ્ટિથી; બીજી દષ્ટિ એ છે કે જેઓ જિજ્ઞાસુ હોય, ઉદાર દષ્ટિથી વાંચવા-સમજવાની વૃત્તિવાળા હોય, પણ એક યા બીજે કારણે તેઓ ઈતિહાસ અને શાસ્ત્રીય વહેણાથી વિશેષ પરિચત ન હોય તેમને એના આધાર પૂરા પાડવા અને તેનું અર્થઘટન પિતાને સમજાયું હોય તે રીતે તેની સમક્ષ રજુ કરવું.”
ઉપર સૂચવેલ દષ્ટિએ, પં. સુખલાલજી જણાવે છે તેમ, પ્રસ્તુત લેખસંગ્રહ જૈન કે જૈનેતર દરેકને વિશેષ માર્ગદર્શક અને જિજ્ઞાસાપ્રેરક થઈ પડશે એમ નિ:શંક લાગે છે. તેથી શ્રી જગમેહનદાસ કોરા સમારકે પુસ્તકમાળા દ્વારા આવા પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે એ નિર્વિવાદપણે સમયસરનું લાગે છે.
આ પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ દીપરાંદ દેસાઈએ કહ્યું છે, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય (ગાંધી રસ્તે, અમદાવાદ) તેનું પ્રાપ્તિસ્થાન છે. કિંમત રૂા. ૧-૫૦ છે.
“હળવું ગાંભીર્ય * આ લેખસંગ્રહના લેખક શ્રી ચીનુભાઈ ભોગીલાલ પટવા પિતાના નિવેદનમાં જણાવે છે તે મુજબ આ હળવું ગાંભીર્ય તેમના હળવા નિબંધોને છઠ્ઠો સંગ્રહ છે. તે અગાઉના (૧) “પાન સેપારી,’ (૨) “ફિલસુફિયાણી', (૩) “ચાલ, સજોડે સુખી થઈએ,’ (૪) “અમે અને તમે', અને (૫) સાથે બેસીને વાંચીએ” મળીને આ પ્રકારનું ૧૭૦ ૦ પાના જેટલું સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. “ફિલસૂફ” ઉપનામે ગુજરાત સમાચાર’ માં વીશેક વર્ષોથી લખાતી તેમની ‘પાન સેપારી ’ નામની કટારામાંથી મહદ્ અંશે આ સંગ્રહ સંકલિત કરવામાં આવ્યો છે, જે કે થોડાંક લેખ આકાશવાણી વાર્તાલાપ અને અન્ય સામયિકોમાંથી પસંદ કરવામાં આવ્યાં છે.
શ્રી ચીનુભાઈની લેખિનીને વિનેદ અને કટાક્ષ સહજપણે વરેલ છે. જીવનની નાની ઘટનાઓમાંથી તેઓ અવનવે વિનેદ તારવીને વાચકોના મનનું રંજન કરી શકે છે અને કટાક્ષો વડે સામાજિક ઘટનાઓને વેધક બનાવી શકે છે. આ લેખસંગ્રહની દરેક લેખ હળવે વિનેદ અને ગંભીર સૂચનના વાણાતાણામાંથી નિર્માણ કરવામાં આવેલું એક મર્મગ્રાહી સર્જન છે. કોઈ ઉપવનના એક ખંડમાંથી
બીજા ખંડમાં અને ત્યાંથી ત્રીજા ખંડમાં કરવામાં આવતા સ્વૈરવિહાર જેવું રસપ્રદ વાચન આ લેખસંગ્રહ પૂરું પાડે છે. આપણે ત્યાં વિનેદ અને હાસ્યરસ ઉપર સ્વામિત્વ ધરાવતા લેખકો ગણ્યાંગાંઠયા - છે. આ લેખકોમાં શ્રી ચીનુભાઈ પટવા અગ્રસ્થાને છે.
આ લેખસંગ્રહની કિંમત રૂા. ૫-૫૦ છે. અને પ્રકાશક રવાણી પ્રકાશન ગૃહ છે. ઠેકાણું : ટિળક માર્ગ, અમદાવાદ,
“લોકશાહીનું સ્વરૂપ આ નાની પુસ્તિકાના લેખક છે શ્રી પુરુષોત્તમ ગણેશ માવવળકર, જેએ શેઠ લાલભાઈ દલપતભાઈ આર્ટસ કૅલેજના પ્રિન્સીપાલ છે. આ પુસ્તિકામાં ભાઈ પુરુષોત્તમે લોકશાહીનું સ્વરૂપ સાદી, સરળ, પ્રવાહી ગુજરાતીમાં બહુ જ સુંદર રીતે રજૂ કર્યું છે અને લેકશાહી સાથે જોડાયેલા અટપટા પ્રશ્નોને પણ સિદ્ધ લેખિનીના બળ વડે સહેજ સુગમ બનાવ્યા છે. આપણે ત્યાં પારવિનાના લોકશાહી પંડિતો છે અને એમ છતાં તેઓ લેકશાહીમાં કશું જ સમજતા હોતા નથી. આવી અધકચરી સમજણ ચોતરફ પ્રવર્તે છે. આવી પરિસ્થિતિમાં બહુ લાંબુ નહિ, બહુ ટુંકું નહિ અને જરૂરી સર્વ મુદ્દાઓને આવરી લેતું- એવું આ સુશ્લિષ્ટ નિરૂપણ અત્યંત આવકારદાયક છે. આ માટે ભાઈ પુરત્તમને અનેક ધન્યવાદ ઘટે છે. આ પુસ્તિકાનું લખાણ જેટલું ઉોધક છે તેટલું જ કાચું અને ભૂલથી ભરેલું તેનું મુદ્રણ છે. આ દેષ લેખકનો નથી પણ જ્ઞાન - કૌશલ્ય પ્રકાશન શ્રેણીના પ્રકાશકોને છે. એ શ્રેણીની આ ૨૩-૨૪' એમ સમીલિત પુસ્તિકા છે. તેનું ઠેકાણું છે ૧૩, સ્નેહકુંજ, એકસાઈઝ ચેકી, આંબાવાડી, અમદાવાદ - ૬, છે. કિંમત ૮૦ પૈસા છે.
પરણ્યાનંદ સ ા સમાચાર
સાપુતારા પર્યટન શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી સંધના સભ્યો અને તેમના કુટુંબીજને માટે નાસિક નજીક, પણ ગુજરાત રાજ્યમાં દરિયાની સપાટીથી લગભગ ૩૫૦૦ ફીટની ઉંચાઈએ આવેલ સાપુતારા નામના હીલ સ્ટેશનનું ડિસેમ્બર તા. ૧૮ અને ૧૯ શનિ-રવિ એમ બે દિવસનું પર્યટન ગોઠવવામાં આવેલું છે. આ પર્યટનમાં જોડાનાર ભાઈબહેનેને તા. ૧૭ મી ડિસેમ્બર શુકવાર રાત્રિના ૧૧-૧૦ વાગ્યે વિકટોરિયા ટર્મીન્સથી ઉપડતી ભૂસાવળ પેસેન્જ.માં નાસિક લઈ જવામાં આવશે અને ત્યાંથી બસમાં સાપુતારા પહોંચાડવામાં આવશે. એ જ રીતે ડિસેમ્બર તા. ૧૯ મી રવિવાર સાંજના ચાર વાગ્યે સાપુતારાથી નીકળીને નાસિક થઈને સેમવાર સવારના સાડા પાંચ વાગ્યે મુંબઈ પાછા ફરવાનું રહેશે.
આ પ્રવાસમાં જોડાનાર ભાઈ - બહેનએ વ્યકિત દીઠ રૂા. ૪૦) અને ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે રૂ. ૩૦) ભરવાના રહેશે. પ્રવાસમાં જોડાનારે બને તેટલું નાનું બેડીંગ તથા ટૅ સાથે લાવવાની રહેશે. આ પર્યટન માત્ર ૪૦ પ્રવાસીઓ માટે વિચારવામાં આવ્યું છે તેથી સંધના જે સભ્યોને આ પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય તેમણે સંધના કાર્યાલયમાં જરૂરી રકમ સત્વર ભરી જવા વિનંતી છે !
સંઘના સભ્યોને આગ્રહભરી વિનંતિ
ઈ. સ. ૧૯૬૫નું ચાલુ વર્ષ હવે પૂરું થવા આવ્યું છે, આમ છતાં પણ સંઘના ઘણાં સભ્યોનાં લવાજમ હજુ સુધી વસુલ થયાં નથી. આ સંબંધમાં તેમને એક અલગ યાદી પોસ્ટકાર્ડ દ્વારા પાઠવવામાં આવી છે. એના અનુસંધાનમાં જણાવવાનું કે જે સભ્યનાં લવાજમ હજુ વસુલ થયાં ન હોય તેઓ સંઘના કાર્યાલયમાં પિતાનાં લવાજમ સત્વર ભરીને અમારા કાર્યમાં સરળતા કરી આપે
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
પરમાનંદ કુંવરજી કાપડિયા
તંત્રી, પ્રબુદ્ધ જીવન જૂનો ટે. નં. ૭૪૮૭૦ નવો ટે. નં. ૭૫૪૮૭૬
Page #237
--------------------------------------------------------------------------
________________
ત, ૧-૧૨-૧
કબુજ જીવન
હિમાલય વિસામો ધર્મશાળા તરફ ચા
53 મહાપ્રસ્થાનના પથ પર–૧ અનુવાદકનું પુરોવચન
આહ્વાહન આવે છે, એ તે આપણે જાણે સાંભળતા જ નથી.
ચારેબાજુ જેમ જંજાળ વધતી જાય છે, તેમ મનુષ્ય એમાં અટવાતે શ્રી પ્રબોધ સન્યાલ બંગાળના અત્યંત લોકપ્રિય અને ઉચ્ચ
જાય છે; પણ જે દિવસે નિ:સીમમાર્ગનું નિમંત્રણ આવે છે, જે કોટિના વાર્તાકાર તથા નવલકથાકાર છે. એએને વિશેષ પ્રસિદ્ધિ
દિવસે દૂર દૂરની વ્યાકૂળ કરનારી બંસીના સૂરો સંભળાય છે, તે આપનાર આ પ્રવાસકૃતિ છે. આ કૃતિની અત્યારસુધી સાતેક
દિવસે બધી જંજાળ ઝટકી નંખી, એકલા જ રસ્તે જવું પડે છે. આવૃત્તિઓ થઈ ગઈ છે, તે એમની લોકપ્રિયતા દર્શાવે છે. આને
ત્યારે કશાની અપેક્ષા રાખવાની હોતી નથી, પાછળ ફરીને જોવાપણું ભારતની અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. “યાત્રિક' નામનું ચલ
પણ નથી હોતું. ચિત્ર પણ ઉતર્યું હતું. હિમાલય એ પરાપૂર્વથી આપણા સાહિત્ય
ફૈજાબાદ વટાવ્યું, લખનૌ વટાવ્યું, બરેલી પાછળ રહી ગયું, કાર માટે પ્રેરણાને અણખૂટ સ્ત્રોત છે. પ્રબોધ સન્યાલ કેવળ
ને ગાડી વેગથી દોડતી હતી. મારી આ યાત્રાની પહેલેથી નહોતી હિમાલયથી આકર્ષાયા જ નથી. એમણે હિમાલય પાસેથી પ્રેરણામૃત
કશી યોજના, નહોતે કશે નકશે, એ આકસ્મિક જ હતી. વિશૃંખલ પીને એ અમૃતને સર્વગ્ય બનાવ્યું છે. એમને આત્મા વાર્તાકારને
હતી. રાત પૂરી થતાં, જ્યારે લશ્કર પસાર કરીને, હરદ્વાર આવી હોવાથી, આ કૃતિ પ્રવાસની હવા સાથે સાથે એમાં એમણે નવલ
પહોંરયો, ત્યારે જોયું તે જાણે બીજી ભૂમિમાં જ હું આવી પહોંઓ કથાને રસ સીંગે છે. એટલે આમાં પ્રકૃતિપ્રેમી પ્રબોધકુમારની
હત. ઠંડા પવનથી શરીર ટાટું પડી ગયું હતું. લાગતું હતું કે જાણે સાથે વાર્તાકાર પ્રબોધકુમારને સુભગ સમન્વય થશે છે, અને એથી
હાથપગ થીજી ગયા છે. ગરમીમાંથી આ ઠંડીમાં પ્રવેશતાં આનંદ એમની કૃતિ રેચક અને રસભરી બની છે. એમાં ભદ્ર સ્ત્રી-પુરુ
થ, શરીરમાં ઉત્સાહ આવ્યા ને તેજી આવી. શેષરાત્રીને અંધકાર પની વાર્તા તો છે જ, પણ વેશ્યા, દાસી ને સાથે સાથે પૂર્ણયૌવના
માથા ઉપર નક્ષત્રથી ભર્યું ભર્યું કાળું આકાશ, આસપાસ ભૈરવી પણ છે. એ પાત્રોના નિરૂપણમાં આપણને એમની ચરિત્ર
સંતરીની જેમ ઉભી રહેલી પર્વતમાળા, મધુર ઠંડે પવન-એ બધામાંથી નિરૂપણશકિતને પણ અચ્છા પરિચય થાય છે. એમાં એણે રાણીના
રસ્તા ખળ ખળતે હું ધર્મશાળા તરફ ચાલ્યો. યાત્રીઓને પાત્રનું જે ચિત્ર આંકયું છે, તેને બંગાળી સાહિત્યકૃતિઓનાં અમર- વાટને એકમાત્ર વિસામે ધર્મશાળા જ છે. પાત્રોમાં શ્રી પ્રમથ ચૌધરી સ્થાન આપે છે. એમણે આ કથા હિમા- હિમાલયમાં પ્રવેશ કરવાના જે માર્ગો છે, તેમાં હરદ્વાર જાણીને લયની પટભૂમિમાં આલેખી છે, તેમાં માનવ અને પ્રકૃતિને ને સરળ છે. અહીં ફકત ત્રણ ઋતુએ છે. વર્ષા, ઠંડી ને વસંત. પાસે સુભગ સમન્વય થયો છે અને એ દષ્ટિએ પણ આ કૃતિનું મૂલ્ય જ ગંગાની નીલધારા છે. લકલ કરતી એ વહ્યા જાય છે. પથ્થર ઘણું વધી જાય છે.
પર વહેતી હોવાથી એ મુખર છે. નદીને તીરે તીરે સન્યાસીના મઠ નેતાજી સુભાષ બોઝ જેવા રાજકારણના પુરુષ પણ આ કૃતિથી
છે. ત્યાં સન્યાસીઓ ધૂણી ધખાવીને, આસન બિછાવીને બેઠેલા ઘણા આકર્ષાયા છે અને કહે છે, “રાણીનું ચિત્ર જે તમે અંકિતા
હોય છે. ગાંજો ફેકે છે, ને વેદ, ગીતા ને તુલસીરામાયણની ચર્ચા કર્યું છે, તે સુંદર અને હૃદયગ્રાહી છે. બીજા વાચકોની જેમ મને પણ
કરે છે. બ્રહ્મકુંડમાં સ્નાન, કશાવમાં શ્રાદ્ધ તથા તર્પણ, કયાંય રાણી વિશે ઘણું ઘણું જાણવાની ઈચ્છા થાય છે. વાચક અતૃપ્તિ
ધમાલ નહિ, જીવનસંગ્રામ નહિ, વિવાદ કે કશું લેપન નહિ. આ અને જિજ્ઞાસાના ભારથી જ્યારે પુસ્તક પુરું કરે છે ત્યારે એને સયયે યાત્રીઓની ઘણી ભીડ હતી. ઘણા બદ્રીનારાયણ તરફ જ પ્રતીતિ થાય છે કે લેખકની સૃષ્ટિપ્રચેષ્ટા એળે ગઈ નથી.”
જનારા હતા, એમની આંખમાં અને ચહેરા પર ઉત્સાહ ઉભરાતે આ પ્રવાસકથા છે. બીજી રીતે કર્યું તે હિમાલયની પટભૂમિમાં
હતે, યાત્રાની તૈયારી કરતા હતા ને એમની જોડે મજુર ને વાર્તા છે. એની રીતે અનેખી, રોમાંચક, જીવંત.
પંડાઓની કચકચ ચાલુ હતી. શહેર નાનું, બજાર પણ નાનું,-બજારમાં ર્ડો. ચન્દ્રકાન્ત મહેતા
શિયાળાના શાકભાજી અને અનાજનાં ઢગના ઢગ ખડકાયા હતા. ઉપક્રમણિકા
પેલી તરફ ભાળાગિરિની ધર્મશાળા ને આશ્રમ હતાં. આશ્રમમાં આ જગત માં આપણને મનગમતા માણસો મળતા નથી, બંગાળીમાંનો કારભાર હતો ને બંગાળીનું માન પણ સારા પ્રમાણમાં એથી જ માનવના મનને આપણે સંગીસાથી વિનાનું માનીએ છીએ.
હતું. બધા જ સંસારત્યાગી વેરાગીએ, ભગવાં કપડવંવાળાં ને આમ જોવા જઈએ તો આપણે બધા એકલા જ છીએ. માણસ મુંડન કરાવેલા હતા. એમાંના ઘણાં ભદ્રસમાજના ને સ્થિતિસંપન્ન માણસને કોઈ ને કોઈ બાહ્ય પ્રયોજનને લીધે જ મળે છે–પછી તે
કુટુંબના હશે, પણ એ કયારેય પોતાના પૂર્વજીવનનો પરિચય મિત્રતાનું હોય, સ્વાર્થનું હોય, કે અંગતનું બીજું કાંઈ હોય.
આપતા નહોતા, આપવાને પ્રશ્ન જ ઊભે થતો નહોતે. ગંગાકિનારે તે દિવસે જ્યારે કામળે, થેલે, લોટો ને લાકડી લઈને તદ્દન આ આશ્રમમાં તપ કરતાં કરતાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા. એકલે હું હિમાલયની યાત્રાએ જવા ઉપડયો, તે દિવસે મને કોઈ
ત્યાં મને જાણવા મળ્યું કે આ એકાંત, ને મનને ઠારે એવા યોગાસાથી ન મળે, તેનું હું અભિમાન કરતા નથી, પણ નિરાશકત, શ્રમમાં પણ સંયમ ને તપસ્યાનું આવરણ દૂર કરીને કયારેક કયારેક નિપ્તિ માનવી બનીને, નિરુદ્દે શ બનીને ચાલવા માંડ્યો.
કલહ, દ્વેષ અને શંકા ડોકિયાં કરી જતાં. તીર્થયાત્રી સિવાય પણ ચેતરફ વૈશાખને ધોમ ધખતો હવે, સમગ્ર આર્યાવર્ત પર ઘણા હવાફેર માટે અહીં આવીને રહેતા હતા. સૂર્યદેવના અભિશાપની અગ્નિવૃષ્ટિ વર્ષની હતી. ચારેબાજુ લણણી સમુદ્રના કિનારે ભૂલે પડેલે માનવી જે રીતે નિ:સહાયભાવે થઈ હોવાથી ખેતરે જાણે ખાવા ધાતાં હતાં, આખું આકાશ વરસાદની સમુદ્ર તરફ જોઈ રહે, તેવી જ રીતે, હિમાલયની તળેટીમાં ઊભા અપેક્ષાએ તરક્કનું હતું-એવે સમયે કાશીથી હરદ્વારને મેં માર્ગ લીધે. રહી દૂર દૂર સુધી મેં પહાડોને જોયા કર્યા. નજરમાં ન માય એવી, જ્યારે આપણે, સ્થિર, સિમબદ્ધ, ઘરકૂકડી જેવા, શહેરની સભ્યતાની નિરૂદિષ્ટ પર્વતમાળા હતી, એની શરૂઆત કયાંથી ને એને અંત ઝૂંસરી ખાંધે લઈને, ને આંખે અંધારી બાંધીને ફરતા હોઈએ છીએ, ક્યાં એની કાંઈ જ ખબર જ ન પડે. બદ્રીનાથ કઈ તરફ હશે ? ત્યારે આપણને આપણી બહાર વિશાળ જગત પડેલું છે, ઉદાર જીવન કેવળ જાણે મેઘના થર પર થર જામ્યા હોય એમ પહાડની પાછળ પહાડે છે, એને ખ્યાલ સરખો આવતું નથી. રોજરોજના નફાટા, સંકુ- ઊભા હતા, ઊંચા, કઠણ, નિર્દય. હું પહેલેથી જ બીકણ, પચે, આરામચિત જીવનની શુદ્રતા ને તુચ્છતાની પાછળ, કોઈ મહાન તત્ત્વનું પ્રિય. ખેટું સાહસ થઈ ગયું કે પછી હું ઢીઢસ એ મારા સ્વભાવની
Page #238
--------------------------------------------------------------------------
________________
ઉપર
બુદ્ધ જીવન આ પહેલાં મને જાણ થઈ નહોતી. મનમાં થયું કે હજીય કાંઈ સાચી માને? હાયરે, એમ છતાં જવું તો પડશે જ, મને મળ્યા મોડું થઈ ગયું નથી, પાછા વળું, અથવા હું અહીં જ કોઈ વગર બદરીનાથને ચેન પડતું નહોતું, તેથી એમને હું જોઈતો આશ્રમમાં જ બે મહિના છૂપાઈ રહું, ને પછી દેશમાં પાછા હતો. ખબર ન પડી, આ મને ઈશ્વરી પ્રેરણા હતી કે મારે જઈને કહું કે ફરીઆવ્યો!! પરંતુ આ દરમ્યાન મેં કડીયાળી
કમનશીબ ડાંગ ખરીદેલી ને કેપસેલના કેનવાસના જોડા પણ ખરીદ્યા હતા.
- ત્રીજે દિવસે બપોર પછી જવાનું હતું, જેમની સાથે ધર્મશાળામાં ઈસપગોળ, મરી, રાંધવાને મસાલો, હરડે અને મરડા વગેરેની દવાથી
અલ્પ પરિચય થયો હતો, તેમની મેં કરુણ હાસ્યથી વિદાય લીધી. મારો થેલો ખૂબ ભારે થઈ ગયો હતો. બીજા યાત્રાળુઓ મને કાં તો
ધર્મશાળાના મેનેજર એક બંગાળી છોકરો હતો. એનું નામ ચાટુચ્ચે ઉત્સાહિત કરતા અથવા તે મને અકળાવતા. કોઈ ડરાવતું, કોઈ બેટી
હતું. એના ગાયનવાદનથી, ને મેહક રીતભાતથી તેણે બધા ચિતા કરાવતું, કોઈ મને સ્વસ્થ કરવા પ્રયત્ન કરતું. શું કરું?
યાત્રાળુઓનાં મન જીતી લીધાં હતાં. તેણે અત્યંત દુ:ખથી વિદાય રસ્તામાં નડતી મુશ્કેલીઓ ને હેરાનગતિની વાતો સાંભળી સાંભળીને
આપી. ને હું બહાર નીકળ્યું. મેં ભગવાં કપડાં પહેર્યા હતાં, ખભા છાતીમાં તે એવી બીક પેસી ગઈ હતી, પણ પાછા તો કેમ જવાય ?
પર એક તરફ દોરીથી બાંધેલો કામળાને વટ હતો, બીજા હા, જો દેશમાંથી કોઈ વિપત્તિસૂચક જરૂરી તાર આવે તે છૂટકારો થાય.
ખભા પર થેલે લટકાવ્યો હતો, હાથમાં ડાંગ હતી, ને દોરીલો મને થયું કે એના કરતાં તે જેલમાં જવું સારું. એકવાર મનમાં
હતાં. પગમાં કેનવાસના નવા જોડા હતા, આંખમાં શૂન્યતા હતી. વિચાર પણ આવ્યો, કે રસ્તે ઊભા રહી, બે ત્રણ વાર જોરજોરથી
હૃદયમાં અપ્રસન્નતા હતી, આત્મામાં ગ્લાની હતી, પ્રાણમાં ભર્યું વંદેમાતરમ”ને પોકાર કરું, કે પકડાઈ જવાય, પણ મોઢામાંથી
હતો, શરીરમાં ઉત્સાહશુન્યતા હતી. એવી સ્થિતિમાં ધીરે ધીરે અવાજ જ નીકળતો નહોતે, ગળામાં જાણે શકિત જ નહોતી,
રસ્તે ચાલતું હતું. બજારમાં થઈને મોટા રસ્તા પર આવી પહોંચ્યો, હૃદયમાં સાહસ કરવાની હિંમત નહોતી, કેવળ નિરૂપાય ભાવે દૂર
ઋષિકેશ સુધી મેટરબસ મંળતી હતી. ગળું સૂકાતું હતું. એક યા - દૂરના રેલગાડીના પાટા પર મેં દષ્ટિ નાંખી.
શરબત પીને ગાડીમાં બેઠો. પંદર માઈલનો રસ્તો હતો, ને દશ
આના ભાડું હતું. કોઈ મને જાણે પાછળથી ધક્કો મારતું હતું ના, હવે પાછા ન ફરાય, પણ નથી કોઈ મિત્ર, નથી કોઈ સાથી,
ને કહેતું હતું “ભગવાં કપડાં તે પહેર્યાં, પણ હજી મનને તૉ નથી કોઈ ઓળખીતું. યાત્રાળુઓમાંથી લગભગ બધા જ સંસાર જોડેને ભગવું કર્યું નથી, આ તે કેવી ભૂલ કરી?” એમને હિસાબ પતાવીને આવ્ય' તા. એમને પાછા ફરવાની આશા સમય જોતજોતામાં વહી જતો હતો. પર્વતના પગથી માથા નહોતી. એમાણે બધી છેવટની વ્યવસ્થા કરી લીધી હતી. એમને હવે તરફ તડકો ચઢવા માંડયો, એકએક કરતાં Íકેશના મસાજીવનનું મૂલ્ય ખાસ કશું હતું નહિ, ચાલતાં ચાલતાં મરણ આવે
ફરે ગાડીમાં આવીને બેસવા લાગ્યા. કેટલી ધાંધલ! કેટલે શેર
બકોર ! પાછું ફરીને જોયું તે, માથે ફેંટાવાળા, આછી આછી દાઢી-- તે તેને માટેની એમની તૈયારી હતી. આ ધર્મશાળામાંથી એક બંગાળી
મૂછવાળા એક સાધુ આવીને બેઠા. એની ઉમ્મર નાની લાગતાં, યાત્રાળુઓની ટુકડી તરતમાં જ બદરીનાથ જવા ઉપડવાની હતી,
અને એની પાસે પણ થેલે ને લોટ જોતાં સાહસ કરીને કરુણ એ ટૂકડીમાં ફકત એક જ પુરુષ હતો ને બીજી તો મોટી વયની કંઠે મેં પૂછ્યું, ‘આપ કહો જાયેગે સાધુજી?” કે ઘરડી સ્ત્રીઓ હતી. સ્ત્રીઓની પુણ્યકામના, ને તીર્થયાત્રાને આગ્રહ મારા મોઢા સામે જોઈને તે હસ્યા, ગાડી તરત જ ઉપડી. એનું પુરુષ કરતાં વિશેષ હોય છે, એની પાછળ એક કારણ રહેલું છે. હાસ્ય સંન્યાસીનું સ્વર્ગીય હાસ્ય નહોતું, પણ મિત્રનું હાસ્ય હતું. પણ હમણાં એ વાત રહેવા દો. એ પુરુષ બ્રહ્મચારી હતા, માથું એમણે કહ્યું : “બદરીનારાયણ, ૐ નમો નારાયણાય !” મુંડાવેલું હતું, એનું નામ જ્ઞાનાનંદ સ્વામી હતું, બંગાળી હો, યુવાન હું કાઈ બોલ્યો નહિ. મેં માં ફેરવ્યું. મને આનંદ થયો. હતા, સંસ્કારી અને સુશિક્ષિત હતા, માથા ઉપર ભગવા રંગને રેશમી ચાલો સાથી તે મળ્યા. પણ એ આનંદ પ્રકટ કરીને મારી દુર્બલફેંટો બાંધ્યો હતો, પગમાં મોજાં અને જોડા પહેર્યા હતાં, એનું ગંજી- તાનું પ્રદર્શન કરતાં મને ક્ષોભ થયો. એકાદ મિનિટ પછી થેલામાંથી ફરાક, એની કફની, એની ચાદર બધાં ભગવા રંગે રંગાયેલાં હતાં. બે તાજાં પાન એમણે બહાર કાઢયાં, હાથ લંબાવીને સાધુજીએ એ પરથી એ સારી સ્થિતિના હોય એમ લાગ્યું. એની જોડે
હસતાં હસતાં કહ્યું, “લીજીએ મહારાજ, ખાઈએ.” એમ કહીને એની મા હતી, અને બીજી વીસેક યાત્રાળુબહેન હતી. સહજ
બીજે હાથે એમણે પાનની બીડી કાઢી મને આપી. રીતે વાતચીત શરૂ થઈ. એમણે કહ્યું, “તમારે જવા માટે કોઈ કારણ એમની તરફ મોઢું ફેરવી હું જોઈ રહ્યો. તેઓ ફરીથી હસીને નથી, રસ્તા ઘણો વિકટ છે, રસ્તામાં પાર વિનાની મુશ્કેલીઓ છે. શુદ્ધ બંગાળીમાં બોલ્યા, “કયાંથી આવો છો ?” તમે તમારે ઘેર પાછા જાઓ.”
મેં હસીને કહ્યું, “હજી સુધી હું આપને ઓળખી શકયા મેં કહ્યું: “શું હું પાછો જાઉ? હું પણ ભગવાં કપડાં ને ચાદર નહિ, કે આપ બંગાળી છે !” છૂપાવીને લઈ આવ્યો છું, સ્વામીજી !”
“હું, તમે બદરીનાથ જાઓ છો!” - સ્વામીજીએ. મારા મેઢા સામે જોયું, ને કોણ જાણે એમના મનમાં શું આવ્યું હશે, તેઓ હસ્યા ને બોલ્યા, “કેમ
ચાલતી ગાડીએ અમારે વાર્તાલાપ પણ ચાલવા લાગ્યું. સન્યાસ લે છે કે શું? પણ એ તમારે માટે નથી. મને લાગે
એમનું નામ પાગલા ભેળા બ્રહ્મચારી હતું; પણ બધા “બ્રહ્નાછે કે તમે પાછા જાઓ એ જ તમારે માટે સારું છે. રસ્તા બહુ જ
ચારી” નામે જ એમને ઓળખતા. ઘણા સમયથી વૈરાગ લીધે કઠણ છે. એ સિવાય ભગવા પહેરવાથી તે વળી... એટલે કે, સન્યા
હતા, ને પરિવ્રાજક રૂપે આખા દેશમાં ફર્યા હતા. આ સીના નિયમ હોય છે, કર્મો હોય છે, અને જીવનની એ નિશ્ચિત
સંસારમાં કોણ છે ને કોણ નથી તેને એઓ હિસાબ રાખતા પ્રકારની રીત હોય છે, એટલે તમારા જેવા સાધુ થશે તે અમારી
નહોતા, રાખવાની એમને જરૂર પણ નહોતી. ભગવદ્ગીતા એમને બદનામી થશે, લોકો અમારે વિશ્વાસ નહિ કરે.”
. મોઢે હતી. સંસાર–માયા, કર્મત્યાગથી જ મળતી મુકિત, ભગવાનમાં બેચાર બીજ આવાં ઉપદેશનાં વાકય કહીને એ ઊઠયા.
પૂર્ણ શ્રદ્ધા, ને સંપૂર્ણ આત્મત્યાગ સિવાય માણસની અન્ય એમને હું કહી ન શકો, કે હું આખે રસ્તે આગળ જઈ જઈને
ગતિ નથી, જીવન તુચ્છ છે, મોક્ષલાભ જ પરમ લક્ષ્ય છે–આ બધી પાછા જવાનો જ ઉપાય શોધતો હતો. કોઈ જાણે ભૂતની જેમ
એમની ભકિતભરી વાણી હું સાંભળતા જ હતે. પાન ખાતાંમને ખેંચતું હતું.
ખાતાં એઓ આ બધી વાતો કરતા હતા. મારા જીવનમાં આ બે દિવસ રતામાં, બજારમાં, નદીકિનારાનાં મન્દિરે મન્દિરે હું
પહેલી વાર સાચા અર્થમાં સત્સંગ મને થયો હતો. ક્રમશ: ભટકયો. મારા મનની વાત કોને કહું? બહારથી તે ઉત્સાહ બતાવતો હતું, જવાની તૈયારી કરતો હતો, પણ અંદરથી તે મારામાં જરા મૂળ બંગાળી :
અનુવાદક : જેટલી પણ ઈચ્છા નહોતી, એ વાત આજે કહીએ તે પણ કોણ પ્રબોધ સન્યાલ
ડૉ. ચન્દ્રકાન્ત મહેતા
Page #239
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૬૫
પ્રબુદ્ધ જીવન
ઈ સંતપુરુષ સદ્ગત સ્વામી કૃષ્ણપ્રેમ તા. ૧૬-૧૧-૯૫ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા માર્ગ ઉપર તેમનું ચિત્ત સદાને માટે સ્થિર થયું. સમાચાર ઉપરથી માલૂમ પડે છે કે સ્વામી - કૃષ્ણપ્રેમ જે
ઉપર જણાવેલ ચક્રવર્તી કુટુંબ અત્યંત ધાર્મિક અને અધ્યાત્મઆભેરાથી ૨૦ માઈલ દૂર આવેલા મીરોલામાં એક આશ્રમ સ્થાપીને પરાયણ હતું. ખાસ કરીને શ્રીમતી યશોદામામાં આજન્મ ઊંડું આંધ્યાવર્ષોથી રહેતા હતા તેઓ ગયા નવેમ્બર માસની ૧૩મી તારીખે ત્મિક વલણ હતું. કહેવાય તે એમ છે કે તેમણે પહેલી અધ્યાત્મ રાત્રે નૈનીતાલ ખાતે થેડાએક સમયની માંદગી ભેળવીને અવસાન - દીક્ષા પિતાના પતિ પાસેથી લીધી હતી. યુવાન નીકસનને યશોદાપામ્યા છે. ૧૯૫૮ ની સાલમાં મે - જૂન દરમિયાન અમે નૈનીતાલ માઈ સાથે લગભગ મા-દીકરા જેવો સંબંધ હતો. બાજુએ પ્રવાસે ગયેલા. આ પ્રવાસ દરમિયાન નૈનીતાલમાં થોડા દિવસ ૧૯૨૭ માં લખનૌ યુનિવર્સિટીની વાઈસ ચેન્સેલરશીપથી ડે. રહીને અન્ય સ્થળે જોતાં જોતાં અમે આશ્રા ગયેલા અને ત્યાંથી ચક્રવર્તી મુકત થયા અને ત્યાર બાદ તેઓ પોતાને ઘેર કાશી આવીને સ્વામી કૃષ્ણપ્રેમનાં દર્શનાર્થે અમે આમેરાથી મીરલા ગયેલા અને રહ્યા. નીકસને પણ લખનૌ યુનિવર્સિટીની નોકરી છોડી દીધી અને સાંજના સમયે સ્વામી કણપ્રેમને અને તેમના શિષ્ય માધવશિષને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા. અને એ મળેલા અને તેમની સાથે થોડો સમય તત્ત્વચર્ચામાં ગાળેલ. આ રીતે ચક્રવર્તી કુટુંબ સાથે તેમને સહવાસ ચાલુ રહ્યો. સમગ્ર પ્રવાસનું વર્ણન (કુર્માચળની -
બનારસ આવ્યા બાદ થોડા પરિકમ્માં’ એ મથાળા નીચે એ દિવ
સમયમાં યશોદા માએ સંસારનો ત્યાગ સેના પ્રબુદ્ધ જીવનમાં ૧૬ હપ્તામાં
કર્યો. તેમણે વૃંદાવનમાં વૈષ્ણવ સંપ્રપ્રગટ કરવામાં આવ્યું હતું. આ વર્ણન
દાયની કોઈ સંન્યાસી પાસે સન્યાસમાંથી તારવવામાં આવેલ સ્વામી
દીક્ષા લીધી. આમ તેઓ સંન્યાસીની કૃષ્ણપ્રેમને પરિચય નીચે મુજબ છે –
બન્યાં અને આભેરામાં આવીને સ્વામી શ્રી કૃષ્ણપ્રેમને
રહ્યાં. તેઓ બંગાળી, હિંદી અને
અંગ્રેજીના સારાં જાણકાર હતાં. નીકસન પરિચય
પણ એ જ વૈરાગ્યભાવથી પ્રેરિત અને આ સ્વામી કૃષ્ણપ્રેમનું મૂળ
પ્રભાવિત હતા. એટલે સ્વ. પંડિત નામ શ્રી રોનાલ્ડ નીકસન હતું. તેઓ
મદનમોહન માલવિયાને એમને રોકઈંગ્લાંડના-લંડનના-વતની હતા.
વાને ઘણો આગ્રહ હોવા છતાં, માતા તેમનું અવસાન થયું ત્યારે તેમની
પાછળ બાળક જેમ દેડી જાય તેમ ઉંમર ૬૭ વર્ષની હતી. તેમના અભ્યાસ
તેઓ પણ યશોદામાઈ પાછળ કરી કાળ દરમિયાન પહેલું વિશ્વયુદ્ધ ફાટી
છોડીને આમેરા ચાલી આવ્યા અને નીકળ્યું હતું અને તેઓ એર-ફેર્સમાં
યશોદામાઈ પાસે દીક્ષા લઈને વૈષ્ણવ હવાઈ દળમાં જોડાયા હતા અને
સંપ્રદાયના સાધુ બન્યા, અને “કૃષ્ણન ફ્રાન્સમાં એક વિમાની ટૂકડીમાં તેમણે
પ્રેમ વૈરાગી” નામ ધારણ કર્યું. ત્યાર કામ કર્યું હતું. લડાઈ પૂરી થયા બાદ
બાદ તેમણે વૈષ્ણવ સંપ્રદાયના સાધુ તેઓ કેમ્બ્રિજ આવ્યા. અહિ તત્ત્વ
તરીકેના બધા નિયમો એક્કસાઈથી જ્ઞાનનું સાહિત્ય વાંચતાં વાંચતાં તેઓ - # સ્વામી શ્રી કૃષ્ણ પ્રેમજી
પાળવા માંડયા. માથે ચેટલી પૌર્વાત્ય તત્ત્વજ્ઞાનના સંપર્કમાં આવ્યા,
રાખવી શરૂ કરી; કાન વિંધાવ્યા અને તેઓ પ્રકૃતિથી ચિત્તપરાયણ હતા. અને જીવનના પ્રારંભકાળથી તેમનામાં કડીઓ પહેરવા માંડી, ગળામાં તુળસીની માળા પહેરવા લાગ્યા. વગર સંસાર પ્રત્યે વિરકિત હતી. અને આ અર્થશૂન્ય લાગતા સિવેલાં ગેરૂઆ રંગનાં કપડાં તેઓ પહેરતા થયા. માધુકરી ઉપર સંસાર-પ્રવાહ પાછળ રહેલા કોઈ અર્થને-સત્યને શોધવા પિતાને નિર્વાહ કરવા લાગ્યા અને સ્વયંપાકી બન્યા. તેમનું ચિત્ત મથી રહ્યું હતું. ભૌતિક મહત્ત્વાકાંક્ષાઓનું તેમને રાધાકૃષ્ણની આરતી - ઉપાસના તેઓ વિધિવિધાનપૂર્વક જરા પણ પ્રલોભન નહોતું. ભારતીય દર્શન સાહિત્યને પરિચય ત્યારથી આજ સુધી કરતા રહ્યા હતા. ૧૯૨૯માં જૂન કે જુલાઈ વધતાં તેઓ ભારતીય સંસ્કૃતિ તરફ ખૂબ આકર્ષાયા. ૧૯૨૧ માં માસમાં ગાંધીજી આભેરા ગયેલા ત્યારે તેઓ યશોદામાઈને અને સાથે લખનૌ યુનિવર્સિટીના એ વખતના વાઈસ ચેન્સેલર ડ, ચક્રવર્તી અને સાથે સ્વામી કૃષ્ણપ્રેમને પણ મળેલા; અને તેમના વિશે ગાંધીજીના મન તેમનાં પત્ની યશોદા મા ઈંગ્લાંડ ગયેલાં તે વખતે બન્નેના સમા- ઉપર ઊંડી છાપ પડી હતી. “તીર્થસલીલમાં શ્રી દિલીપકુમાર રોયે ગમમાં રોનાલ્ડ નીકસન આવ્યાં, અને તેમની સાથે જ તેમનું હિન્દુ- પણ આ બન્ને વિશે પ્રશસ્તિ ભરેલે ઉલ્લેખ કર્યો છે. યશોદામાઈ સ્તાન આવવાનું બન્યું. લખનૌ યુનિવર્સિટીમાં તેઓ એક અધ્યાપક પરમ સિદ્ધિને પામેલાં સંન્યાસીની હતાં અને તેમને સાક્ષાત્કાર થયો તરીકે નિમાયા. ચક્રવર્તી કુટુંબ સાથે તેમનો પરિચય ચાલુ રહ્યો. હતો એવી તેમના વિશે માન્યતા પ્રવર્તતી હતી. આમેરામાં ભકતભારતમાં આવ્યા બાદ શરૂઆતમાં તેઓ બૌદ્ધધર્મ તરફ ખેંચાયા. તે જનોને ખૂબ આવરો - જવર રહેતા હતા અને એકાંત કે શાંતિ જેવું ધર્મના શાસ્ત્રોનું તેમણે ઊંડું અધ્યયન કર્યું. તેમાંથી વિશાળ હિન્દુ- કશું મળતું નહોતું. તેથી ત્યાં કેટલાંક વર્ષ રહ્યા બાદ, તેમણે મીરધર્મના અભ્યાસ તરફ તેઓ વળ્યા. હિન્દી, સંસ્કૃત તેમ જ બંગાળી તાલામાં મંદિર અને નિવાસસ્થાન બંધાવ્યું, અને ત્યાં તેઓ જઈને ભાષા પણ તેમણે શીખી લીધી. વેદ, વેદાન્ત, પુરાણ, ભાગવત તેમ જ રહ્યાં. આ સ્થળને વૈષ્ણવો ‘ઉત્તર વૃંદાવનના નામથી ઓળખે છે. તંત્રશાસ્ત્ર તથા જૈન દર્શન વિગેરે વિષયમાં તેમણે સારી જાણકારી આ સ્થળ સમુદ્રસપાટીથી આશરે ૭,૦૦૦ ફીટની ઉંચાઈ પર આવેલું છે પ્રાપ્ત કરી. આખરે વૈદિક ધર્મ અને તેમાં પ્રરૂપવામાં આવેલ ભકિત- ૧૯૪૬માં યશોદામાઈ નિર્વાણ પામ્યાં. યશોદામાઈને “મોતી
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રબુદ્ધ જીવન
૧-૧૨-૬૫
રાજા' નામની એક પુત્રી હતી. તે કૃષણપ્રેમથી દીક્ષિત બનીને સંન્યા- સિની થઈ હતી. તે પણ થોડા સમય બાદ અવસાન પામી. કૃષ્ણપ્રેમને એક અંગ્રેજ મિત્ર હતા. તેમનું નામ એલેકઝાંડર. તેઓ આઈ. એમ. એસ. અને સિવિલ સર્જન હતા. તેમણે કૃષ્ણપ્રેમ પાસે દીક્ષા લઈને સંન્યાસ ધારણ કર્યો હતો અને કૃષ્ણપ્રેમની સાથે રહેતા હતા. ગરીબ જનતાની તેઓ ખૂબ વૈદકીય સેવા કરતા હતા. તેઓ દયા અને કરણાની મૂર્તિ સમા હતા અને પહાડી લોકોને એક મહાન આશીર્વાદરૂપ હતા. તેઓ પણ સાત વરસ પહેલા અવસાન પામ્યાં હતા. કૃષ્ણપ્રેમ પાસે બીજા એક અંગ્રેજ યુવક હતા. તેમણે કૃષ્ણપ્રેમ પાસે દીક્ષા લીધી હતી અને તેમને ‘માધવશિષ” નામ આપવામાં આવ્યું હતું. આજે તેઓ ગુરુવિનાના એકલવાયા બની ગયા છે.
કૃષ્ણપ્રેમ ભકિતયોગ તરફ ખૂબ ઢળેલા હતા, પણ સાથે ઉચ્ચ કોટીના વિજ્ઞાન અને ફિસૂફ હતા. તેમણે અંગ્રેજીમાં લખેલ ગ્રંથે - “ગ ઓફ ભગવદગીતા', “યોગ ઓફ કઠ ઉપનિષદ’ સર્ચ ફેર ટૂથ', અને ઈનીશિપેશન અટુ યોગ’–આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. હિંદી તેઓ બહુ સરસ અને સરળપણે બોલી શકતા હતા. તેમના પરલોકગમનથી માત્ર ભારતને જ નહિ પણ આખી દુનિયાને એક ઉચ્ચ કોટિના સન્તપુરુષની ખોટ પડી છે.
સ્વામીજી અને કિસનસિંહ ચાવડા પ્રબુદ્ધ જીવનના વાચકોને તા. ૧૬-૪-૧૯૬૫ ના અંકમાં પ્રગટ થયેલો શ્રી કિસનસિંહ ચાવડા સાથે વાર્તાલાપ યાદ હશે. થોડા વર્ષ પહેલાં ભાઈ કિસનસિહ લંડન હતા એ દરમિયાન ઉપર જણાવેલ
સ્વામી કૃષ્ણપ્રેમના તાત્ત્વિક ગ્રંથો તેમના વાંચવામાં આવ્યા અને તેથી તેઓ અત્યંત પ્રભાવિત બન્યા, ભારત પાછા ફર્યા બાદ, તેઓ વહેલામાં વહેલી તકે મીરલા સ્વામી કૃષણપ્રેમના સાન્નિધ્યમાં પહોંચી ગયા
અને ત્યાર બાદ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી તેઓ વર્ષને મેટો ભાગ - તેમના સહવાસમાં જ પસાર કરતા રહ્યા છે અને કૃષ્ણપ્રેમને ગુરુપદે
સ્થાપીને અધ્યાત્મની ઉપાસના કરતા રહ્યા છે. ઉપર જણાવેલ વાર્તાલાપ દરમિયાન તેમણે પોતાના આ જીવનપરિવર્તનને લગતા કેટલાક અનુભવો રજૂ કર્યા હતા અને સ્વામી કૃષ્ણપ્રેમના અદ્ભુત વ્યકિતત્વને વિસ્તારથી પરિચય કરાવ્યો હતો.
તેમના તરફથી જ જાણવા મળેલું કે સ્વામીજીની તબિયત કેટલાક સમયથી સારી રહેતી નથી અને તેથી તેમને નૈનીતાલ લઈ જવામાં આવ્યા. અનુમાન થાય છે કે નૈનીતાલ જવા બાદ સ્વામીજીની તબિયત ઉત્તરોત્તર લથડતી રહી હશે, જેના પરિણામે ગઈ તા. ૧૩મી નવેમ્બરે તેમને દેહાંત થયો. પિતાના જીવનના અનન્ય અવલંબન તરીકે ભાઈ સિનસિંહે જે ગુરૂવર્યને સ્વીકાર કરેલો તેમના આ પરલોકગમનથી ભાઈ કિસસિંહની મનોવ્યથાને પાર રહ્યો નહિ હોય! તેમના વિષે આપણી ઊંડા દિલની સહાનુભુતિ હો!
જન્મથી અંગ્રેજ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયી તે સંપૂર્ણપણે ભારતીય અને હિન્દુ બની જાય એ નાનાસરખા જીવનપલટો ન ગણાય. સ્વામી કૃષ્ણપ્રેમ આ કોટિની ક્રાતિશીલ વ્યકિત હતા. આવા સંત કોટિના આત્માને, તેમના આ ઉર્ધ્વલકપ્રયાણ પ્રસંગે, આપણાં અનેક અભિવન્દન હો!
પરમાનંદ વિષયસચિ
પ્રકીર્ણ નોંધ :: ‘તૂફાન” શબ્દ વિરપષ્ટતા, પરમાનંદ ૧૪૭ દિલ્હી ખાતે મળેલી જેન એકતા – વિચાર પરિષદ, કલકત્તા ખાતે શરૂ કરવામાં અાવેલ પશુબલિનિષેધક આંદોલન કયાં સુધી પહોંચ્યું?, શ્રી. મહાવીર જૈન વિદ્યાલયને મળેલું રૂ. ૨૫,૦૦૦ નું દાન. થોડાંક અવલોકન
પરમાનંદ ૧૪૯ મહાપ્રસ્થાનના પથ પર -૧
પ્રબોધ સન્યાલ ૧૫૧ - સંતપુરુષ સદ્ગત સ્વામી કૃષ્ણપ્રેમ
પરમાનંદ ૧૫૩ અઘતન આક્રમણ-પ્રતિઆક્રમણના શ્રી જમનાલાલ જૈન ૧૫૪
સંદર્ભમાં અહિંસા વિચાર . બે કરુણા પ્રેરક સત્ય ઘટના ! હરીશભાઈ વ્યાસ ૧૫૬
1 ભીમસી કાકુ ચારણ
અધતન આક્રમણ-પ્રતિઆક્રમણના સંદર્ભમાં
અહિં સાવિચાર [‘અણુવ્રત' પાક્ષિકમાં મુનિ રૂપચંદજીએ ઉપસ્થિત કરેલા પાંચ પ્રશ્નો અંગે મારી તરફના તથા મુનિ નથમલજીના ઉત્તરો “પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રગટ કરવામાં આવ્યા છે. એ જ પાંચ પ્રશ્નને ધ્યાનમાં રાખીને શ્રી જમનાલાલ જૈને કરેલું વિવેચન તા. ૧-૧૧-૬૫ ના અણુવ્રતમાં પ્રગટ થયું છે. આ વિવેચન અહિંસાને લગતી વિચારણાને વધારે વિશદરૂપમાં રજૂ કરતું હોઈને તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. સામાન્ય લોકોના ચિંતનમાં હિંસા-અહિંસાના વિષય અંગે ખૂબ જ અસ્પષ્ટતા અને ગૂંચવાડો જોવામાં આવે છે, જે દૂર કરવા માટે અને આવા જટિલ વિષય અંગે સ્પષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે આવાં વિવેચનની-તર્કબદ્ધ રજૂઆતની–ખૂબ જ ઉપયોગીતા છે. પરમાનંદ]
મુનિશ્રી રૂપચંદજીએ આક્રમણ–પ્રતિઆક્રમણના સંદર્ભમાં પાંચ પ્રશ્ન ઉઠાવ્યા છે. પાંચે પ્રશ્નો પરસ્પર સંબંધિત અને એકબીજાના, પૂરક છે. મારી સમજ પ્રમાણે એ પ્રશ્નોને સાર એ છે કે કોઈ દેશ અન્ય દેશ ઉપર આક્રમણ કરે છે તે દેશ તેને કેવી રીતે સામને કરે કે જેથી દેશની રક્ષા થઈ શકે અને અહિંસાની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહે.
૧. હજારો વર્ષો થયાં અહિંસાના વિકાસમાં આરોહ-અવરોહ આવ્યા કર્યા છે. ગાંધીજીની પહેલાં અહિંસા વ્યકિતગત સાધનાની વસ્તુ રહી. તેની સાધના માટે સાધકોએ કઠણમાં કઠણ અને અસાધ્ય કહેવાય એવા પ્રયોગો કર્યા છે. ગમે તેવા અસહ્ય આક્રમણ અને પ્રહારોને તેમણે સમભાવે સહન કર્યા છે. એક “ઊંહકાર પણ કર્યો નથી, એટલું જ નહિ પણ, આક્રમણકાર ઉપર સમભાવ રાખ્યો છે. પરંતુ સામાજિક કે રાજકીય હેતુસર સામૂહિક અહિંસાને પ્રયોગ તો ગાંધીજીના યુગમાં થયો. અંગ્રેજ સકાર સાથે અસહકાર કરવામાં એવી અહિંસાને પ્રયોગ કર્યો એટલું જ નહીં પણ, રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સામૂહિક અહિંસાના પ્રયોગો થયા.
૨. ગાંધીજીના આ અહિંસાના પ્રયોગો સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ હતા અને બીજા અનેક દેશોએ પણ એવા પ્રયોગ અપનાવ્યા છે. પરંતુ કોઈ પણ સમગ્ર રાષ્ટ્રમાં કે એક આખા સમુદાયમાં એવી અહિંસા જીવનધર્મ બની શકી નથી. આજે પણ અહિસા વ્યકિતગત સાધનાની જ ચીજ બની રહી છે. સત્તા અને શાસનમાં અહિંસાને પ્રતિષ્ઠિત કરવાના પ્રયત્નો થયા, પણ તે અમુક મર્યાદામાં જ.
૩. અહિંસાધર્મી શાસ્ત્રોમાં ચાર પ્રકારની હિંસાનું વર્ણન છે. ગૃહસ્થને માટે કેવળ સંકલ્પી હિંસાના ત્યાગનું વિધાન છે. ઉદ્યોગી, આરંભી કે પ્રતિકારની હિંસાને ત્યાગ તે કરી શકતા નથી એ નિર્દેશ પણ છે. અગર જો ગૃહસ્થ પિતાની મર્યાદાને ત્યાગ કરી મુનિની મર્યાદાઓ સ્વીકારવા જાય તે તે ગૃહસ્થધર્મથી પતીત થઈ જવાને. આ પ્રમાણે રાષ્ટ્ર અને સમાજે પણ અમુક મર્યાદાઓ સ્વીકારવી રહી. એ સ્પષ્ટ છે કે એક ગૃહસ્થને જે હિંસાની છૂટ હોઈ શકે તેના કરતાં સત્તા, રાષ્ટ્ર કે સમાજે અધિક છૂટ લેવી પડે. એમ ન થાય તો રાષ્ટ્ર છિન્નભિન્ન થઈ જાય.
૪. ગૃહસ્થને અનિવાર્ય રીતે જે હિંસા સ્વીકારવી પડે છે તે હિંસા-અહિંસા તો બની ને જ શકે, પરંતુ ગૃહસ્થાશ્રમની જવાબદારી તેના કરતાં પણ વધારે મોટી છે. પરિવારના રક્ષણની અને પોષણની જવાબદારીમાં રાષ્ટ્રનું હિતાહિત પણ સમાયેલું છે. ગૃહસ્થાશ્રમની જેમ રાષ્ટ્રરક્ષાની જવાબદારી પણ મહત્ત્વની છે. રાષ્ટ્ર નહીં હોય તો સમાજ કે વ્યકિત કોઈ નહીં હોય. એવી જવાબદારી વિનાનું જો કોઈ રાષ્ટ્ર હશે કે નહિ તેનું કોઈ વ્યકિતત્વ હોય કે નહીં કે તેને ધર્મ હોય.
૫. રાષ્ટ્ર પાસે એક પ્રકારની સત્તા છે અને તે સત્તાના રક્ષણ
Page #241
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૫ "
પ્રબુદ. જીવન
૧૫૫
માટે સેના રાખવી તેના માટે અનિવાર્ય બની જાય છે. કદાચ કોઈ એટલે મારું મન તો એમ કહે છે કે અગર જે અહિંસાને આપણે કાળે અહિંસા એટલી વિકસે કે સત્તા કેન્દ્રિત ન રહે, અને તે ગામે સ્વીકારી છે - જયાં સુધી સ્વીકારી છે- તેની રક્ષા માટે મરી ફીટવું એ ગામમાં અને વ્યકિતએ વ્યકિતમાં વિકેન્દ્રિત થઈ જાય, અને વ્યકિત આપણા ધર્મ થઈ પડે છે. એવી સમર્થ થઈ જાય કે તેને રક્ષણની જરૂર જ ન રહે, તે તેવા
૯. આજ સુધી આપણે કહેતા આવ્યા છીએ, “જીવો અને એ ચેતાને વિખેરી નાખી શકાય. આ પણ એક આદર્શ કલ્પના જીવવા દે.” આ આપણે મહાન આદર્શ હતા, જ્યારે નિર્બળ પ્રાણીછે, પણ અસંભવિત નથી. પણ આજની પરિસ્થિતિમાં તે સેનાના
એની ભાજીમૂળા જેટલી પણ કિંમત નહોતી. પણ હવે અહિંસાના આધાર પર જ સત્તાની સુરક્ષા છે. દુનિયાના બધા દેશે આજે એટલું
વિકાસક્રમમાં આજે આપણે આ આદર્શ હવે જોઈએ. “ જીવાડે માનતા થયા છે કે યુદ્ધને ખાતર યુદ્ધ ન થવું જોઈએ, પણ વિધ વિધ
અને જીવે.” બીજાઓ પહેલાં જીવે પછી અમે જીવશું. આ વિકારોમાન્યતાઓની કમીના નથી. એક કુટુંબમાં પણ દરરોજના પચાસ ક્રમમાં આગળ વધતાં પછી આપણે એમ કહીશું “તે મરીને પણ પ્રશ્ન ઊઠે છે. તો રાષ્ટ્રની તો હજાર સમસ્યાઓ ઊઠે. એવી પરિસ્થિ- ' બીજાને જીવાડી.” પોતાની આંખ આપી દઈને પણ અંધને દેખતો તિમાં રાષ્ટ્રની રક્ષા માટે જે કંઈ પગલું ભરવું પડે તે હિંસાત્મક
કરે. “જીવે અને જીવવા દે” એ કથન આજના વિકાસપ્રવાહમાં હોય તે પણ ટાળી શકાતું નથી.
વીતી ગયેલા યુગની વાત થઈ ગઈ છે. ૬. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું--“શુદ્રઢ વિશ્ર્વ:” યુદ્ધ
૧૦. ચોથે પ્રશ્ન છે રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિત અને સત્તા કરે પણ યુદ્ધને તાવ ન આણો. યુદ્ધ કરતાં યુદ્ધને તાવ વધારે
જાળવવા માટે અહિંસા પાસે કયા કયા ઉપાય છે? આ પ્રશ્ન મારી ખતરનાક છે. યુદ્ધના તાવથી મન બગડે છે. યુદ્ધ ન કરવું એ કંઈક
સમજમાં નથી આવતે. સત્તા અને અહિંસા એક બીજાના વિરોધમાં જ
હોઈ શકે. જે દિવસે સત્તા અહિંસક થઈ જશે તે દિવસે તે સહેલું છે, એમાં બહુ સંયમની આવશ્યકતા નથી, પણ યુદ્ધ કરતાં છતાં રાગદ્વેષથી પર રહેવું, વૃત્તિઓને સંયમમાં રાખવી એ બહુ
પ્રભુસત્તા જ નહીં રહે. સત્તને તજી દેવી એ જ અહિંસા છે. સત્તાના કઠીન સાધના છે. આચાર્ય ઉમાસ્વાતિએ પણ એ જ કહ્યું છે. “પ્રમા
રક્ષણ માટે અહિંસા પાસે કંઈ છે નહીં, હોઈ શકે નહીં. અહિંસા તો દને વશ થઈ પ્રાણોને ઘાત કરવો તે હિંસા છે.” મતલબ કે સ્વયં
પ્રેમને પાઠ ભણાવે છે. પ્રેમ એટલે સમર્પણ. અહિં સમર્પણને અર્થ કર્મમાં કંઈ નથી. કર્મ કરવા પાછળ મનુષ્યની વૃત્તિ શું છે, તેને હેતુ
રાજનૈતિક લાચારી નથી. અહિંસક તે છે કે જે પિતાનું જે કંઈ છે શું છે એ મુખ્ય છે અને એના પર જ હિંસા - અહિંસા આધારિત છે.
તે બધું સમાજનું સમજે છે. પ્રભુસત્તાને હિંસા પડકારે છે એમ નથી, લોકતંત્ર અને આઝાદીની રક્ષા માટે કરેલા આક્રમણને હિંસા ન માન
પણ આક્રમણ વખતે રક્ષણ માટે અહિસા જ હિંસાનું સ્વરૂપ ધારણ કરે છે. વામાં આવે એવું હોઈ શકે.
૧૧. વાસ્તવમાં હિંસા અને અહિંસા એક જ સિક્કાની બે બાજુ ૭. આજ સુધીના અહિંસક પ્રયોગેનું પરિણામ એ આવ્યું છે. ક્રોધ ઉકળનું પાણી છે તે ક્ષમા શીતળ જળ છે. કયારેક જેને છે કે ગત વિકાસના આ શિખર સુધી પહોંચ્યું છે, જેમકે સામ્રાજ્ય- આપણે અહિંસા કહેતા હોઈએ તે વાસ્તવમાં ઘેર હિસા હોય અને વાદને અંત, સમાજવાદની સ્થાપનાને પ્રયત્ન, નિઃશસ્ત્રીકરણ તરફ જેને ઘેર હિંસા કહેતા હોઈએ તે વાસ્તવમાં અહિંસા હોય. હિંસા કે વધારે ને વધારે ઝુકાવ, સંયુકત રાષ્ટ્રસંઘને માન્યતા, આંતરરાષ્ટ્રીય અહિંસા એ ભાવસાપેક્ષ છે. સર્વથા નિક્રિયતાને અહિંસા સમજી બેસવું અદાલત. ફાંસીની સજા પ્રત્યે ધૃણા, સજા કરવા પાછળ વ્યકતિને એ જેમ એક ભ્રમ છે તેમ કર્મમાં પ્રવૃત્ત રહેનારને હિંસક માની સુધારવાની કોશિષ, માલિકીને ત્યાગ વગેરે. આ પ્રમાણે સામાજિક બેસવું એને પણ ભ્રમ સમજવો જોઈએ. અને આર્થિક ક્ષેત્રમાં પણ અહિંસાનું તત્ત્વ દાખલ થતું જાય ૧૨. મને એમ લાગે છે કે આપણે હિંસા-અહિંસાને વિચાર છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ અહિંસાને પ્રવેશ થયો છે. આવા તો આજ સુધી સમાજે કરેલા પ્રયોગે, તેના અનુભવો અને સમાજએકાએક - આંખ મીંચીને ઉઘાડીએ એટલી વારમાં દાખલ થઈ નથી રચનાના પાયાના સિદ્ધાંતના આધારે કરવો જોઈએ. કેવળ તાત્વિક જતા. તેની પાછળ સેંકડો અને હજારો વર્ષની તપસ્યા હોય છે. એવા કે શાસ્ત્રીય વિવેચન હિંસાનું કારણ બની જાય છે. ગ્રંથ, પંથ, કે કઈ કેટલા પશુ પક્ષીઓ છે કે જેમને આપણે મનુષ્ય સમાજના ઉપયોગી વ્યકિતવિશેષને દષ્ટિ સમક્ષ રાખીને તેની આસપાસ આપણા વિચારો અંગ માન્યા છે અને મનુષ્યની આર્થિક ઉન્નતિમાં તેઓ સહાયક બન્યાં કેન્દ્રિત કરી વિચારણા કરવાથી વિકાસના માર્ગ સુંધાઈ જાય છે. છે. ભાવિ સમાજ અહિંસાના ક્ષેત્રમાં હજા વધારે આગળ નહીં વધે ૧૩. આ વિજ્ઞાનનો યુગ છે અને સમાજરચના ઉપર એનો એમ કોણ કહી શકે તેમ છે?
પ્રબળ પ્રભાવ પડી રહ્યો છે. સાથે સાથે અનેક દિશામાં સમાજે ૮. જીવન-રક્ષાની જવાબદારી અહિંસા અદા કરી શકે કે
પ્રગતિ સાધી છે, અને તેમાં પ્રેમ અને માનવતાના તત્ત્વ દાખલ થતા નહિ એ પ્રશ્ન મારી સમજ પ્રમાણે અહિંસાને મર્યાદિત ક્ષેત્રમાં
જાય છે. અહિંસાને વિક્સવામાં આર્થિક ઉન્નતિ પણ ઘણે ભાગ મૂકી દે છે. પ્રેમ વિના જીવન ટકી શકતું નથી. પ્રેમ એ જ જીવન છે.
ભજવે છે. દેશ સમૃદ્ધ હોય તે ચેરી, લૂંટફાટ આદિ હિંસક કૃત્યો એટલે એમ કહી શકાય કે જ્યાં અહિંસા નથી ત્યાં જીવન નથી. પણ
સહેજે ઓછા થઈ જાય છે. આ સમયમાં કે જ્યારે હિંસાનાં તીવ્ર જ્યારે જીવન-મરણને સવાલ આવે છે ત્યારે મનુષ્ય બચવા માટે જે
શકિતશાળી સાધને પેદા થયા છે અને હજી તેમાં વૃદ્ધિ થઈ રહી બની શકે તે પ્રયત્ન કરે છે. કંઈ ન હોય તો પોતાના હાથોને હથિયાર
છે તેવા સમયે તેજસ્વી અને ચિંતનપૂર્વકની અહિંસા જ સમાજનું બનાવી દે છે. હાથ અને હથિયારને ઉપયોગ ન કરનાર મન અને
રક્ષણ કરી શકશે. તેજરવી અહિંસાનું સ્વરૂપ ભિન્ન ભિન્ન ક્ષેત્રે ભિન્ન વાણીથી પણ પ્રહાર કરી શકે છે. મુખ્યતયા જીવનરક્ષાને પ્રશ્ન ભયમાંથી પેદા થાય છે. ભય બહુરૂપી છે. તે હિંમત, લજજા, જોશ, નમ્રતા
ભિન્ન પ્રકારનું હશે. પણ ભૂલી–લંગડી, સત્વહીન અને એકાંગી અહિંસા વગેરે અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે જીવન-રક્ષણની જવાબદારી
તે હિંસા કરતાં પણ બદતર નીવડશે. તેનામાં કંઈ તાકાત નહીં હોય. અહિંસા અદા કરી શકે એમ કહેવું મુશ્કેલ છે. હું એમ માનું છું કે
હિસા ગમે તેટલી પ્રચંડ અને ભયાનક હશે, પણ સાચી અને તેજસ્વી જીવન-રક્ષણની જિમેદારી અહિંસાની ન હોવી જોઈએ. અહિંસાના
અહિસા આગળ તે ટકી નહીં શકે. અગર જો એવી તેજસ્વી અહિંસા રક્ષણની જવાબદારી જીવન ઉપર હોઈ શકે. અહિસાના રક્ષણ માટે
આપણામાં નથી તે બહેતર છે કે સીધે સીધી હિંસાને અપનાવીએ. પ્રાણ આપનારા અનેક થઈ ગયા છે, અને જે અનેક સૈનિકો દેશ- અહિંસાનું તેજવી મૂલ્ય સમાજ આગળ પ્રત્યક્ષ કરવાની જવાબરક્ષાને માટે જીવન-મરણના ખેલ ખેલે છે તે તેમના કરતાં કઈ રીતે દારી આજે અહિસનિષ્ઠ લોકો અને સમૂહો ઉપર આવી છે. ઉતરતા છે? દેશભકિત પણ અહિંસા - નિષ્ઠા જેટલી પવિત્ર વસ્તુ અનુવાદક:
મૂળ હિંદી છે. દેશનું રક્ષણ એટલે હજારો વર્ષની સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ શ્રી મેનાબહેન નરેમદાસ
શ્રી જમનાલાલ જૈન
Page #242
--------------------------------------------------------------------------
________________
ZO
પ
પ્રભુ જીવન
બે કરુણાપ્રેરક સત્ય ઘટના
૧.
મુંબઈ તા રઢિયાળી નગરી છે. તેમાં ય્ વાંદરાનું સ્ટેશન તા જુઓ.. બસ જાતજાતના અને ભાતભાતના લાકોથી ખીચાખીચ ઊભરાયું છે. કાલેજમાં ભણવા જનારાં જુવાન છેાકરા - છેકરીઓ આમ તેમ લટાર મારતાં ઘૂમી રહ્યાં છે. અંતરની વિદ્રંભકથાઓ, પરીક્ષાની તૈયારીઓ અને જીવનની અનેક ખાટીમીઠી વાતા એક્બીજા સામે પ્રક્ટ કરી રહ્યાં છે.
પરન્તુ આ શું બન્યું? સ્ટેશનના એક ખૂણા તરફ દોડાદોડી અને ભીડાભીડ જામી રહી હતી. ‘ઓહ! આ કોણ છે?” કોઈ કહે, રે! એ તો પાગલ છે પાગલ !” તો વળી બીજા વાત કરતા હતા, ‘નાના, જુઓને, આમ તા કેવા સુડોળ, કદાવર અને રૂપાળા આદિવાસી જેવા છે?” પરંતુ એના બોલવાનું ઠેકાણું નથી અને વસ્ત્રોનું યે ઠેકાણું નથી. લાજને ઢાંકવા માટે એ વારંવાર પ્રયત્ન કર્યા કરે છે. પરન્તુ એની પાસે શું હાય? જાણે એની બચેલી ગરીબી, લાચારી અને દીનતાને કોઈ લૂંટી ન જાય એ માટે એ વારંવાર સંકોચાત ધૃણાની એક બાજુએ લપાતો હતો અને પેલા નવયુગના જુવાનડા અને જુવાનડીઓ શું કરી રહ્યા છે? કોઈ કાંકરા મારે છે, તો કોઈ ઠેકડી કરે છે. કોઈ કાગળનું બલૂન બનાવીને એના પર ફેંકે છે, તે કોઈ મશ્કરીઓ કરતા આંખમીંચામણા કરે છે. આ ત્રાસમાંથી બળવા માટે પેલે જુવાન એકલા અટૂલા વનવાસી આમથી તેમ નાસભાગ કર્યા કરે છે.
હું આવા નગ્ન નાચ જોવાનું કોણ છેડે? સારું યે સ્ટેશન બસ હેલું ચડયું છે. ફેરિયાઓએ ફરી છેડી છે, પોર્ટરોએ મજૂરી છેડી છે, બૂટ—પાલિશવાળાઓ કામ છેાડીને ટોળે મળ્યા છે. દંડૂકો લઈને સાને વિખેરાઈ જવાના ઓર્ડર કરતા પેાલીસદાદા પણ પાન ખાતા ખાતા મૂછમાં હસી રહ્યા છે. સ્ટેશનમાસ્તર પણ બાડી આંખે ચશ્મા ઊંચાં કરીને આ મતિયું નાટક જોવા બહાર ધસી આવ્યા છે.
આ ઠઠ્ઠામશ્કરી, મજાક અને તાફાનમાંથી માત્ર એક જ માણસ બચી ગયા છે. સ્ટેશનનાં અનેકવિધ દશ્યોને રેખાંકિત કરતા એના હાથ એકાએક અટકી ગયા છે. એક્લા એકલા એ મૂંઝવણમાં પડયો છે. એનું કલાકાર દિલ કરુણાથી આર્દ્ર બની ગયું છે. શું જીવતાજાગતા આપણા માનવબંધુની આવી વિડંબના?
અને એ એકદમ દોડયો સ્ટેશનની બહાર, ટોળાને ચીરીને સીધા સટ! થેાડાક લોકોનું ધ્યાન એના તરફ ખેં'ચાયું. પેલા લારીવાળાને એણે ઊભા રાખ્યા. ભૈયાજી પાસેથી એક જામફળ ખરીદ્ય અને એમના મલમલિયા ઝીણા સૂતરના લાલ અંગૂઠાની કિંમત પૂછી. એકાએક પૂછપરછથી ભૈયાજી થોડા અવાક્ થઈ ગયા. પણ કહે, ‘અરે ભાઈ, વા તો તદ્દન નિકમ્મા હૈ! ઉસકો લેકર આપ કયા કરેંગે?'' પેલા કલાકારની આંખ બ્હાવરી બની ગઈ હતી, પગ અધીરા થઈ ગયા હતા. અને હૈયું માનવતાથી આર્દ્ર બની ગયું હતું. ‘સિર્ફ માનવતા કો હમે ઢાકના હૈ !” આ શબ્દો સાંભળીને ભૈયાજી આશ્ચર્યમાં પડી ગયા. “ કયા માનવતાં કો ઢાંકના હૈ?” ભૈયાજી કિમત કહે એ પહેલાં તા એમના હાથમાં આઠ આના મૂકીને પેલા મનુષ્ય દોડી ગયો ઠેઠ સ્ટેશનના ખૂણામાં. સૌને બાજુએ કરતા, વિનવણી કરતા, હાથ વીંઝતા વીંઝતા ... ... ...
"
એણે પેલા ભૂખ્યા વનવાસીના હાથમાં જામફળ આપ્યું અને પેલા ભૂખ્યો માણસ તો બસ ખાવા મંડી પડયો. એની ખીજ એકાએક ઘટી ગઈ. તે જ વખતે એણે બાલ્યા ચાલ્યા વગર વનવાસીની કમર પર અંગૂછાના કચ્છ લગાવી દીધા. અને ભારે દિલે ત્યાંથી માનવમહેરામણને ભેદતો એ અદશ્ય થઈ ગયો.
તા. ૧-૧૨-૬૫
એક દિવસ બપારનાં લગભગ સાડાબાર વાગે બેંકમાંથી મારું કામ પતાવી શાંતાક્રુઝ જેવા સંસ્કારી ગણાતા પરામાંથી હું પસાર થઈ રહ્યો હતા. ધાડબંદર રોડ પર જયાં કાશીબાઈ હૉસ્પિટલ પાસે મ્યુનિ.સિપાલિટીની કચરાની મેાટી ટોપલી છે તેમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે માણસ એની પાસે ઊભા પણ ન રહી શકે. એ ટોપલીમાં કોઈકે એઠવાડનાં ચોખા નાખ્યા હતા. એક સફેદ લેધા અને બ્લુ ખમીસ પહેલા બત્રીસ તેત્રીસ વર્ષના ગુજરાતી જેવા લાગતા માણસ એ ડબ્બામાંથી એંઠવાડના ચોખા ખાઈ રહ્યો હતા. હું ચાલતાં ચાલતાં આ દુ:ખદ દશ્ય જોઈ થંભી ગયા. મને નવાઈ સાથે ખૂબ જ આઘાત લાગ્યો તથા ભારતના નાગરિકોની આવી વિષમ પરિસ્થિતિ જોઈને હૃદયમાં દુ:ખનો શેરડો પડી ગયા. આ દૃશ્ય એવું હતું કે મને તા શું પણ ક્રૂરમાં ક્રૂર દૈત્યને પણ ઘડીભર દયા આવે. બાજુના જ બસ સ્ટોપ પર કહેવાતા સંસ્કારી લોકો ઊભા હતા, જેમાં એક ગુજરાતી ભાઈ પણ હતા કે જેઓ પોતાના પાળેલા કૂતરાને બગલમાં, જેમ આપણા બાળકને તેડીએ તેમ, તેડીને ઊભા હતા અને બાળકની જેમ જ વહાલ કરતાં હતાં. બાજુના જ હ્રદય કંપાવી નાખતાં દશ્ય તરફ જોવાની પણ તેમને ફ્રસદ ન હતી. હું તેની પાસે ગમગીન બની ઊભા રહ્યો. તે કચરામાંથી ચોખા વીણી વીણી ખાતા હતા.
જ્યારે એ ઊભા થયા ત્યારે મે... તેને પૂછયું કે, ‘તને ભૂખ લાગી છે?” તેણે માથું હલાવી હા પાડી, મને તેના પર દયા આવી અને નાકા પર જયાં ઈરાનીની હોટેલ છે ત્યાં તેને વઈ ગયા અને બે પાંઉ તયા ચાહ તેને અપાવી. તેમાંથી તેણે ચાહ પીધી તથા એક પાંઉ ખાધા, જ્યારે એક પાંઉ કાગળમાં વીંટી ખિસ્સામાં મૂક્યો. હું એને ગુજરાતી સમજી બેઠો હતા, એટલે ગુજરાતીમાં એને પૂછ્યું કે, “તું તે હમણાં કહેતા હતા કે મને ખૂબ જ ભૂખ લાગી છે, જ્યારે એક પાંઉ તા તું ખિસ્સામાં મૂકે છે.” તું કોણ છે, ક્યાંથી આવે છે, આવી સ્થિતિ કેમ થઈ વગેરે પ્રશ્નો મે' પૂછ્યા. એણે કાલીઘેલી હિંદી તથા અર્ધ અંગ્રેજીમાં કહ્યું કે, ‘હું મેટ્રિક સુધી ભણેલા છું અને મદ્રાસના વતની છું અને ત્યાં મારા કુટુંબ સાથે કલેશ થતાં મારું વતન મૂકી મારી સ્ત્રી તથા બે બાળકો સાથે બે માસ થયાં મુંબઈ વગરટિક્ટિ આવ્યા છે. અમે ધારાવીમાં એક ગલીચ જગ્યામાં ફૂટપાથ પર પડયા રહીએ છીએ. હું છેલ્લા દોઢ મહિનાથી નોકરી માટે ફાંફા મારું છું પણ મને આજ સુધી ક્યાંય નોકરી નથી મળી શકી. મારી પાસે જે થોડી ઘણી ખરચી હતી તે પણ પૂરી થઈ ગઈ છે. મને તેમ જ મારા બાળકોને બે દિવસથી ખાવાનું નથી મળ્યું. મારાથી આજે ભૂખ સહન ન થવાથી કચરાની ટોપલીમાં મેં ચોખા જોયા તે ખાવા નાછૂટકે મંડી ગયો. આ એક પાંઉ છે તે મારા બાળકને જઈને ખવરાવીશ.'
મેં તેને પૂછ્યું “તને જો નોકરી ન મળતી હોય તા હમાલી અથવા બીજું ગમે તે સખત કામ કરીને મુંબઈ જેવા શહેરમાં શું બે ત્રણ રૂપિયા તું નથી કમાઈ શકતા?” તેણે જવાબ આપ્યો કે, એ પ્રયત્નો પણ કરી જોયા. પરંતુ ત્યાં સ્ટેશનના કમ્પાઉન્ડમાં જે રેલ્વે પેાલીસા છે તેઓ ત્યાં હમાલી કરવા માટે પણ કમિશન માંગી રહ્યા છે. એક વખત હું સ્ટેશનની અંદર હમાલી કરવા માટે ગયા હતા તે ત્યાં મને ટિકિટચે પકડી લીધા અને ચાર પાંચ કલાક બેસાડીને માંડ માંડ છુટો ચૂક્યો. આજે અહીં હું એક કંપનીમાં નોકરી માટે આવ્યા હતા, પરંતુ મારા કિસ્મતે મને યારી ન આપી. મારી પાસે કાંઈ લાગવગ ન હતી,
તાલીઓના ગડગડાટથી માનવમેદનીએ એને નવાજી લીધા. મશ્કરી, ટાળ અને તફાન કરુણાના આર્દ્ર અભિષેકથી કયાંયે ઊંડેઊંડે શમી ગયાં. સૌ એકમેકનાં મોં જોતા હતા. ત્યાં તો ધમ્મ ધમ્મ કરતી ગાડી પ્લેટફાર્મને ધ્રૂજાવતી સ્ટેશનમાં ધસી આવી.
“મને તેમ જ મારા બાળકોને પહેરવા સારું કપડાં પણ નથી, મે જે લે ! અને ખમીશ પહેર્યાં છે તે ગઈ કાલે જ ધારાવીમાં રહેતા એક ગુજરાતી જૈન બહેને મને આપ્યાં છે.”
ત્યારે દોડતાં દોડતાં સૌનાં હૈયાં એકમેકને પૂછી રહ્યાં હતાં ... “આ કોણ હશે? સાચેસાચ માણસ જ હોં.”
મેટ્રિક ભણેલાંઓને મુંબઈની હોટલામાં કપ રકાબી ધાતાં તેમ જ એ હતા આપણા ગુજરાતના સુવિખ્યાત કલાગુરુ રવિશંકર એવા બીજાં સામાન્ય કામ કરતાં તે મેં જોયા હતા, પણ આવા પ્રસંગ તા મને પહેલી જ વાર જોવા મળ્યા હતા. ભીમસી કાકુ ચારણ રાવળના સુપુત્ર અને ઊગતા કલાકાર નરેન્દ્ર રાવળ.–હરીશભાઈ વ્યાસ. માલિક શ્રી સુખ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. સુખ–૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કાટ, મુંબઇ,
Page #243
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
IN A
*
પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૬
બુ જીવન
મુંબઈ, ડીસેમ્બર ૧, ૧૯૯૫, ગુરૂવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
, છૂટક નક્લ ૨૫ પૈસા
: '
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
.
. “ગ્રામદાન: એક સંરક્ષણ પગલું
,
* * [ગ્રામદાનના આંદોલન વિશે આપણામાંના ઘણા બહુ જ અસ્પષ્ટ ખ્યાલ ધરાવતા માલૂમ પડે છે. એમાં પણ અવારનવાર જ્યારે “ગ્રામદાન ડીફેન્સ મેઝર’ છે એમ ફરી ફરીને બોલતા-કહેતા વિનોબાજીને સાંભળીએ છીએ ત્યારે ગ્રામદાન અને સંરક્ષણ વચ્ચે વળી એવો કયો સંબંધ છે એ પ્રશ્ન અનેકના મનમાં ખટક્યા કરતે જોવામાં આવે છે. તાજેતરમાં વડોદરાના યજ્ઞપ્રકાશન તરફથી ઉપરના મથાળાની એક નાની પુસ્તિકા બહાર પડી છે. આની અંદર, હું સમજો છું ત્યાં સુધી, આ વિષય ઉપર જુદા જુદા પ્રસંગોએ કરવામાં આવેલા પ્રવચનને સાંકળી લઈને તેનું એક સળંગ વિવેચન પ્રગટ કરવામાં આવ્યું છે. વિનોબાજીના આ વિચારને પ્રબુદ્ધ જીવનના વાચકો યથાસ્વરૂપે સમજે અને ગ્રામદાન અંગે વિનેબાજી આટલી બધી તાલાવેલી–ઉત્કટ તમન્ના-શા કારણે ધરાવે છે એને પ્રબુદ્ધ જીવનના વાચકોને પૂરો ખ્યાલ આવે એ હેતુથી, બે હફતાથી પ્રગટ કરવા ધારેલ પ્રસ્તુત પુસ્તિકાને પ્રથમ હફતે નીચે આપવામાં આવે છે. અહિં જણાવવું જરૂરી છે કે આ વિવેચન, ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાંનું છે. વળી એ પણ જણાવવું પ્રસ્તુત છે કે છેલ્લાં બે મહિનાથી વિનેબાજી મોટી સંખ્યામાં ગ્રામદાન મેળવવાના હેતુથી બિહારમાં ઘણા મોટા પાયા ઉપરનું આંદલન ચલાવી રહ્યા છે અને આ આંદોલનને તેઓ ‘તુફાન યાત્રા’ તરીકે વર્ણવી રહ્યા છે. આ ‘તૂફાન યાત્રાનું રહસ્ય પણ પ્રસ્તુત વિવેચન દ્વારા તેની તીવ્ર રૂપમાં સમજી શકાશે. પરમાનંદ.] ગ્રામદાનઃ એક સંરક્ષણ પગલું” અંદર ચીજવસ્તુની હેરફેરમાં કોઈ અડચણ નથી એવી હાલતમાં કર
લમાં વધુ રબર થાય અને નજીકના પ્રદેશમાંથી વધારાનું અનાજ ત્યાં આજે દેશ પર જે સંકટ આવ્યું છે તે અનપેક્ષિત નહોતું. તેની
મેલાય તો તેમાં મારો કોઈ વિરોધ નથી. તેમ છતાં પરદેશથી અનાજ આશંકા મને વર્ષોથી છે. તેથી તે શરૂઆતથી હું કહેતે આવ્યો
આયાત કરતા રહેવું વધુ ખતરનાક છે. આવી ભૂમિકા મેં તે વખતે છું કે ગ્રામદાન એ એક “ડિફેન્સ મેઝર” (સંરક્ષણ પગલું) છે. દેશનો
લીધેલી. આ આત્યંતિક સિદ્ધાંતવાદી નહીં, પણ રાષ્ટ્રના ડિફેન્સની વિકાસ તેમ જ દેશનું સંરક્ષણ બેઉ ગ્રામદાનથી જ સંગીન બનવાનાં
ભૂમિકા હતી. . છે. ચૌદ ચૌદ વર્ષથી આ વાત આખા દેશમાં ઘૂમીને હું લોકોને - સિદ્ધાંતવાદીની નહીં, પણ સંરક્ષણની દષ્ટિએ એકધારી સમજાવત રહ્યો છું.
' આ ઉદાહરણ મેં એટલા વાસ્તે આપ્યું કે જેથી ધ્યાનમાં આવે ( ૧૯૫૧ની વાત છે
કે એક સિદ્ધાંતવાદીની નહીં પણ જેને આજે ડિફેન્સની દષ્ટિ કહે છે ૧૪ વર્ષ પહેલાં પંડિત નહેરુએ પ્લાનિંગ કમિશનના સભ્યો સાથે
એવી દષ્ટિ મેં પહેલેથી મારી સામે રાખી છે, અને એવી દષ્ટિ એટલા વાતચીત કરવા મને દિલ્હી બોલાવ્યો હતે. પદયાત્રા કરતે હું ગયેલે.
માટે રાખી છે કે જેથી હિંસાથી ડિફેન્સ કરવાની વારી ન આવે. જ્યારે ૧૯૫૧ની વાત છે. ૧૧ દિવસ ત્યાં રહ્યો અને દેશના પ્લાનિંગ અંગે
એક વિશ્વ-સરકાર રચાઈ હોય, વિશ્વની નાગરિકતા નિર્માણ થઈ ચર્ચા કરી. એ વખતે મેં ખૂબ ભારપૂર્વક કહેલું કે આપણા દેશે સૌ
હોય, આખાયે વિશ્વનું એક મુકત બજાર હોય, અને તદુપરાંત વિજ્ઞાપ્રથમ અનાજની બાબતમાં સ્વાવલંબી થઈ જવું જોઈએ, નહીં તે.
નને કારણે ચીજવસ્તુની હેરફેર આસાન થઈ ગઈ હોય ત્યારે અમુક મોટે ખતરો છે. બીજા-ત્રીજા તે ઘણાંયે કામ કરવાનાં છે, પણ
દેશમાં કોઈ એક વિશેષ ચીજ વધુ પેદા કરાય અને બીજા દેશમાં આ કામ જલદીમાં જલદી થઈ જવું જોઈએ. પરંતુ તે વખતે
બીજી, એવું આયોજન થઈ શકે. પરંતુ જ્યાં સુધી દુનિયામાં એવી પ્લાનિંગ કમિશનની દલીલ એ હતી કે બીજા દેશોથી જો અનાજ
પરિસ્થિતિ ઊભી થઈ ન હોય ત્યાં સુધી તેમ થઈ શકે નહીં. આ જે આવી શકતું હોય અને તેના બદલામાં આપણે એમને બીજી ચીજ- ભૂમિકા છે તે ડિફેન્સની ભૂમિકા છે. વસ્તુઓ આપી શકતા હોઈએ તે આ પ્રકારના અન્ય સહાગમાં જે હિંસા અને ડિફેન્સને એક માની બેઠા છે તે વિચારને શું વાંધો છે? ત્યારે હું આગ્રહપૂર્વક કહી રહ્યો હતો કે આ ખતર- પૂરો સમજ્યા જ નથી. જો ડિફેન્સની સમ્યક યોજના બને તે હિંસાને નાક છે. જાણે તેઓ ‘જય જગત ની ભૂમિકા લઈ રહ્યા હતા અને આશરો લેવાની જરૂર નહી રહે. મેં ‘સમ્યક :જના” એમ કહ્યું. હું એમની સામે ‘જ્ય હિંદ’ ની ભૂમિકા રજૂ કરી રહ્યો હતો. પછી સંરક્ષણની સમ્યક્ પેજના પિતાને ભાર બીજા ઉપર લાદતી નથી. એમણે મને એમ પણ કહ્યું કે કેરલમાં રબર થઈ શકે છે અને તેની તેથી ગામેગામ પિતાને ભાર ઉઠાવશે અને પછી આખે દેશ પણ દેશને બહુ જરૂર છે, તે ત્યાં તમે રબરને બદલે ચોખા જ ઉગાડ- પિતાને ભાર ઉઠાવશે. શક્ય હોય ત્યાં સુધી દરેક ગામ પિતાની પ્રાર્થવાનું કહેશો? બીજા પ્રાંતમાંથી ત્યાં ચેખા ન મેકલી શકાય શું? મિક આવશ્યકતાને ભાર ઉઠાવશે તે આ પ્રકારની છેજના અહિંસાને
ત્યારે મેં જવાબ આપેલો કે આ ઉદાહરણ અહીં લાગુ નથી પડતું, માટે વધુ અનુકૂળ બને છે. આ બધા ઈતિહાસ હું હમારી સામે એટલા કેમકે આ દેશની આંતરિક બાબત છે. જો કે મૂળભૂત રીતે તો તેમાંયે વાસ્તે રજૂ કરી રહ્યો છું કે તમારા ખ્યાલમાં આવે કે દેશના ડિફેખતરો જ છે. પરંતુ આખો દેશ એક સત્તા હેઠળ છે અને દેશની ન્સની બાબતમાં હું પહેલેથી ગાફેલ હતું જ નહીં, અને દેશનું પ્લાનિંગ
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૫૮
બબુ જીવન
તા. ૧૬-૧૨-૬૬
પણ ડિફેન્સની દષ્ટિએ ખ્યાલમાં રાખીને ઘડવું જોઈએ એવો અનુરોધ કરતો હતો, પરંતુ પ્લાનિંગ કમિશને મારી વાત ઉપર બહુ ધ્યાન આપેલું નહીં.
આજે હવે અશક મહેતા શું કહે છે? હવે, આજે હું છાપામાં શું વાંચું છું? આપણા પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ શ્રી અશોક મહેતા જાહેર કરી રહ્યા છે કે આજની લડાઈની પરિસ્થિતિમાં અમેરિકાથી અનાજ કાયમ આવતું રહેવાને ભરોસો હવે રાખી શકાય તેમ નથી, એટલે આપણે અનાજની બાબતમાં તુરતાતુરત સ્વાવલંબી થઈ જવું જોઈએ અને ગામે ગામે સ્વાવલંબી થવું જોઈએ. અમેરિકા અનાજ રવાના કરે તેયે એ અનાજ લાવનારી સ્ટીમર અહીં સહીસલામત પહોંચશે જ, એમ આજની પરિસ્થિતિમાં કહી શકાય નહીં. એના ઉપર બોમ્બ પણ પડે, સબમરિન પણ એને જલસમાધિ આપે—માટે દરેકે દરેક ગામે પિતાની યેજના કરવી જોઈએ, નહીં તે ભૂખે મરવાનો વારો આવશે અને લડવાની આપણી શકિત પણ કુંઠિત થશે. એકલો હું નહીં, પણ પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ પણ આજે આમ કહી રહ્યા છે. ખેર, કોઈ હરકત નહીં. ચૌદ વર્ષ પછી પણ દેશ જાગી જતો હોય તો સારું છે. હવે ગામે ગામ અનાજ, કાપડ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતની બાબતમાં સ્વાવલંબી બને તે દષ્ટિએ દેશનું પ્લાનિંગ ઘડાવું જોઈએ અને એ સંદર્ભમાં ગ્રામદાનને કાર્યક્રમ દેશે ઉપાડી લેવો જોઈએ.
૧૯૫૭માં ફરી આંગળી ચીંધેલી આજથી આઠ વર્ષ પહેલાં જ્યારે હજી માથે સંકટનાં વાદળાં છવાયેલાં દેખાતાં નહોતાં ત્યારે પણ મેં ડિફેન્સની વાત ઉચ્ચારેલી. ૧૯૫૭માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ, વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને બધા પક્ષના નેતાઓની એક પરિષદ યેલવાલમાં મળી હતી. ત્યારે રાષ્ટ્રના નેતાઓની એક પરિષદમાં મેં ગ્રામદાનના ભૌતિક અને નૈતિક લાભ દેખાડયા તેમાં એક એવો લાભ પણ દેખાડશે જેની તે વખતે બિલકુલ જ અપેક્ષા નહોતી. જે શબ્દ હમણાં બહુ વપરાય છે–ડિફેન્સ મેર–તે શબ્દ તે પરિષદમાં મેં પહેલવહેલો વાપરેલ. તે પહેલાંથી તે ચીજ મારા મનમાં હતી, પણ પેલવાલમાં તે એટલા વાસ્તે પ્રગટ થઈ કે તે નેતાઓની પરિષદ હતી. નેતાઓ પર અનેક પ્રકારની જવાબદારી હોય છે તેમાં ડિફેન્સની પણ જવાબદારી છે. ડિફેન્સ (સંરક્ષણ) અને ડેવલપમેન્ટ (વિકાસ) એ બેઉં “D” વિશે એકી સાથે જ વિચારવું જોઈએ એનો એવો ખ્યાલ સહુને આવી ગયો છે.
ગામે ગામ રક્ષા–કવચ ધાકરણ કરે * તો છેક ૧૯૫૭માં મેં કહેલું કે ગ્રામદાનને ડિફેન્સ મેઝર–સંરક્ષણના એક પગલા તરીકે ઉપાડી લે. આજે જ્યારે સંકટ માથે ગડગડે છે ત્યારે, તે વખતે જે વિચાર ચિત્તમાં ફ્રારેલે તેની યથાર્થતા દેખાય છે. ત્યારે મનમાં એક વિચાર હતો કે સંકટ આજ નહીં તો કાલ. આવવાનું જ છે. તે વખતે સરકાર તો એને માટે જે યોગ્ય હશે ને જે શકય હશે તે કરશે જ, પરંતુ એકેએક ગામના સંરક્ષણની તૈયારી તે જનતાએ જાતે જ કરવી પડશે. ગામમાંથી જો ભૂમિહીનતા, બેકારી, વૈમનસ્ય, ઊંચ-નીચના ભેદ, માલિકીની ભાવના વગેરે નાબૂદ થાય તે દરેક ગામ એક એક અભેદ્ય ગઢ બની જશે. આમ ગ્રામદાન. એક ડિફેન્સ–મેઝર બનશે. ગ્રામદાન કરીને એક એક ગામ રક્ષા - કવચ ધારણ કરે એવી ઘડી આજે હવે પ્રત્યક્ષ આવીને ખડી છે. ગામસ્વરાજ્ય અને નગરસ્વરાજ્ય આપણે આણીએ એમાં જ આપણા ગામે અને નગરોને ઉત્તમ બચાવ સમાયેલ છે. આની આગાહી આઠ વર્ષ પહેલાં મારા એથી નીકળેલી.. - આમ ગ્રામદાન, ગ્રામ-આયોજન અને ગ્રામોદ્યોગપ્રધાન યોજનાને માટે એક બળવાન નૈમિત્તિક કારણ આજે ઊભું થયું છે. આજે દુનિયાની હાલત ઘણી જ ડામાડોળ છે અને કયારે યુદ્ધ ફાટી નીકળે તે કોઈ કહી શકે તેમ નથી. આ કોઈ કાલ્પનિક ભય નથી; બલ્ક દુનિયાનો જે ચિતાર આજે આપણી સામે અંકાયેલો પડયો છે તેની
અંદર આ વસ્તુ પડેલી જ છે. આની ચિંતા બધાંએ કરવી જોઈએ, એનું ચિંતન પણ કરવું જોઈએ અને ઘટતાં ઉપાય-યોજના પણ થવાં - તમારી યોજનાઓ પત્તાંના મહેલની જેમ તૂટી પડશે
મેં કેટલીય વાર કહ્યું છે કે જે લડાઈ ફાટી નીકળે તો આપણી આ બધી પંચવર્ષિય યોજનાઓ પત્તાંના મહેલની જેમ કડડભૂસ તૂટી પડશે. અશાંતિના સમયમાં તે કાંઈ કામ નહીં આવે, તે ચલાવવાનું - બિલકુલ અશકય થઈ જશે. તેથી આવડા મોટા રાષ્ટ્રનું આયોજન
જે લોકો ઘડી રહ્યા છે એમને માથે એ જવાબદારી છે કે લડાઈ ફાટી નીકળે તેવા સંજોગોમાં પણ જે યોજના ચાલુ રહી શકે એટલું જ નહીં બમણા વેગથી ચાલી શકે, તેવી રીતની યોજના તેઓ ઘડે. લડાઈની શકયતા જ નથી, બસ નજર પહોંચે ત્યાં સુધી શાંતિ જ શાંતિ દેખાય છે, એમ ધારીને આજે જો યોજના ઘડી હોય તે કહેવું પડશે કે આપણે દુનિયાની હાલત ધ્યાનમાં લઈને જોઈ-વિચારીને યોજના નથી ઘડી, પણ આંખ આડા કાન કરીને યોજના ઘડી છે. રાષ્ટ્રીય આયોજન આ રીતે આંખો મીંચીને ઘડી શકાય નહીં. ખરી રીતે રાષ્ટ્રીય આયોજનમાં અમુક ભાગ તે ઓછામાં ઓછા એવો હોવો જોઈએ કે જે ગમે તેવી આસમાની-સુલતાનીને વખતે પણ અડીખમ રહે! અને એ ભાગ જ મહત્ત્વનો ભાગ હોવો જોઈએ.
મેં આપણા આજના પ્લાનને જે કાંઈ અભ્યાસ કર્યો છે તે પરથી મને એવો ભરોસે નથી પડયો કે એ પ્લાન આવી દષ્ટિથી ઘડવામાં આવ્યો હોય. તેમાં તો પ્લાનિંગ કમિશન એમ માની લઈને ચાલે છે કે દુનિયામાં શાંતિ જ શાંતિ રહેવાની છે. પરંતુ દુનિયાની આજની દશામાં આખા રાષ્ટ્રના પ્લાન અંગે. એવું માની લઈને ચાલવું એ પ્લાનિંગના શાસ્ત્ર સાથે જ સુસંગત ન કહેવાય. આ તે તદ્દન અશાસ્ત્રીય પ્લાનિંગ છે. હું પ્લાનિંગ પર ટીકા કરવા માગતો નથી. હું તો અત્યારે કેવળ એટલું ચીંધી બતાવવા માગું છું કે આ વખતે ગ્રામદાન અને ગ્રામીણ યોજના એ એક ‘ડિફેન્સ મેર” (સંરક્ષણનું પગલું) છે. આ ગ્રામદાનને જે વિચાર છે તે શાંતિના સમયમાં તો ચાલશે જ, પણ અશાંતિ હશે ત્યારે ય ચાલશે, એટલું જ નહીં અશાંતિના સમયમાં તે એના સિવાય બીજો કોઈ ઉપાય નહીં રહે, જ્યારે આયાત-નિકાસ બંધ થશે, બહારથી ચીજો આવશે નહીં અને જનાઓ સ્થગિત થઈ જશે, ત્યારે શી હાલત થશે? એવે વખતે ગ્રામદાન અને ગ્રામ-આયોજન હશે તો જ આપણાં ગામડાં ટકશે. આ વાત સહુ કોઈએ ધ્યાનમાં રાખવી ઘટે. આજે હું ગ્રામદાનને અંગે આટલો બધો ઉતાવળ કેમ થયો છું તેનો હવે તમને ખ્યાલ આવશે.
મને અધીરાઈ શા માટે છે? આમ તે ગ્રામદાન એ એક સ્થાયી વિચાર છે, એટલે એ આસ્તે આતે જ વિકસિત થઈ શકે તેમ છે અને થશે, એવું માનવામાં મને કશો વાંધો ન હતો, એટલું જ નહીં હું તો ત્યાં સુધી માનવા તૈયાર હતો કે ૧૦૦ - ૨૦ ૦ - ૫૦૦ જે કાંઈ ગ્રામદાન મળ્યાં છે એને નમૂનેદાર ગામો બનાવીએ, એનો વિકાસ કરીએ અને પછી જ બીજા ગ્રામદાન મેળવીએ. આ રીતે go slowની વાત, “ધીરે ગાડી હાંકરે'ની વાત પણ હું કરી શકયો હોત, કારણ કે આ તે એક મૂળભૂત વિચાર છે, અને મૂળભૂત વિચાર ધીમે ધીમે ફેલાય તો તેમાં કશે દોષ નથી. પણ તમે તે જુએ જ છે કે આ વિચાર વિશે અત્યારે હું કંઈક ઉતાવળો થયો છું. હા, ઉતાવળા થઈને કંઈ આડુંઅવળું કરી પાડીએ, બોગસ (તકલાદી) ગ્રામદાન લઈ આવીએ, તો આપણે ખતમ થઈ જઈશું. માટે એવું તો આપણે કરવાનું જ નથી.
પણ મારા મનમાં અધીરાઈ તે એ કારણે આવી છે કે જો આ કામ આપણે જલદી કરીએ તો આપણે બધી બાજુથી બચી 'જઈએ તેમ છીએ, અને જો જલદી ન કરીએ તો તેવા સંજોગોમાં આપણે ભૂદાનકાર્યકર્તા તો આપણું કામ પાર નહીં પાડી શકીએ તેની મને એટલી ચીંતા નથી જેટલી એ વાતની ચિંતા છે કે એનાથી દેશનું આખું યે પ્લાનિંગ કડડભૂસ થઈ જશે. ગ્રામદાન જલદી નહીં થઈ જાય તો ભૂદાન આંદોલનને વેગ નહીં વધે એની ચિંતા મને આના જેટલી નથી. કેટલાકને લાગે છે કે ગ્રામદાન વધે છે તેમ તેમ આપણા માથા પરનો બોજો વધતો જાય છે, પણ ખરું જોતાં ગ્રામદાન જેટલાં વધે એટલે આપણા માથા પરનો બેજો. ઘટશે. આમ કહેવા પાછળ. એક ખાસી મોટી ભૂમિકા છે. ભૂમિકા એ છે કે, મારી નજર સામે લડાઈનું ચિત્ર ખડું છે. હું કોઈને બિવડાવવા માગતો નથી, તેમ જ જાતે પણ બીવા માગતો નથી; પણ જો લડાઈ ફાટી નીકળે તે આપણે વધારે ધૌર્યવાન. અને સાવધાન થવું જોઈએ, એ જ વાત હું કહું છું. લોકો કાયર થાય એમ હું પણ નથી ઈચ્છતે. પરંતુ માત્ર લશ્કર
Page #245
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૫
પ્રબુદ્ધ જીવન
૧૫૯
-
-
અને શસ્ત્રાસ્ત્રો વધારવાથી કાયરતા દૂર થતી નથી અને દેશનું યે રક્ષણ
મહાપ્રસ્થાનના પથ પર કરી શકાતું નથી. આ વાત લોકોને ગળે ઉતારવાની હજી બાકી છે. ધારો કે અમદાવાદ પર બંબ પડયો- '
(ગતાંકથી ચાલુ) ધારો કે આપણું લશ્કર મરચા ઉપર લડી રહ્યું છે, અને એકદમ ગંગાને તીરે તીરે ગાડી જતી હતી, કયારેક ઊંચાનીચે પહાડી ખબર આવ્યા કે આપણા લશ્કરને પાંચ માઈલ પાછળ હઠવું પડયું, માર્ગ હતો, વચ્ચે વચ્ચે પહાડીમાંથી ઝરણાં વહેતાં હતાં. ઈ કઈ તે બધા એકદમ ગભરાઈ જવાના; અને તેથી વધુ પીછેહઠ થઈ તે ઠેકાણે સન્યાસીના મઠો હતા, નાનાં નાનાં મંદિરો હતાં, નદીની તે વળી વધુ ગભરાવાના. શેરબજારમાં ભાવ ગગડી જશે. જેવી પેલી તરફ પહાડો ને આ તરફ ઘન જંગલ હતું. ગાડી પૂરપાટ રીતે ગરમી ઓછીવત્તી થાય તે થરમિટરમાં પાર ઉતરે ને ચઢે! દેડતી હતી. ડાબી તરફને રેલમાર્ગ દેરાદુન તરફ જતા હતા, અને જે લશ્કર પચીસ માઈલ અંદર આવે તે તો હાહાકાર મચી
વચ્ચે વચ્ચે નાનાં નાનાં સ્ટેશને આવતાં પણ ત્યાં માણસે બહુ જાય, અને પછી ધારો કે અમદાવાદ ઉપર એક બંબ પડે, તે તમે ઓછાં હતાં. જમણી તરફ ઋષિકેશને રસ્તો હતે, રસ્તામાં ભીમશું માને છે? તે ત્યાં કોઈ મિલ ચાલે છે? બધા મજૂરો એકદમ
ગેડા ચઠ્ઠી આવી. અહીં એક ગુફ હતી. પ્રાચીન સમયમાં ભીમના ભાગી જશે. ફક્ત એક જ બંબની જરૂર છે. અરે! હું તે કહું છું
ઘોડાની ખરીથી ગુફામાં મોટું ગાબડું પડયું હતું. ત્યાર પછી સત્યકે બંબ પડવાની જરૂર નથી, લોકોને જો એટલો જ ભય માલૂમ
નારાયણનું મંદિર આવ્યું. મંદિરની પડખે જ કાલીકમલીવાળાની પડે કે અમદાવાદ સુરક્ષિત નથી, તે તરત જ બધા મજૂરો ભાગી જશે.
સદાવ્રતી ચટ્ટી હતીસાધુ-સંન્યાસી લોકોને અહીં મફત ખાવાનું ત્યારે પછી આપણને બધાને નાગા રહેવાને જ પ્રસંગ આવે. ને રહેવાનું મળતું હતું. ગાડી થોડી મિનિટને માટે થંભી એટલે આપણને પહેરવા માટે કપડું જ ન મળે. તેથી તે બાપુએ દીર્ધ- બ્રહ્મચારી ઉતરીને મંદિરમાં દર્શન કરી આવ્યા. દેવ, બ્રાહાણ અને દષ્ટિથી કહ્યું હતું કે કપડાં જેવી વસ્તુ ઘરની બહારથી ન લાવવી
સન્યાસી પ્રત્યે એમની અવિચળ ભકિત હતી.
તેમ જોઈએ, એ ઘરમાં જ પેદા કરવી જોઈએ. ' તે શું ઘડીમાં બધું ધબાય નમ: ?
• સંધ્યાનો સમય હતો, પશ્ચિમ આકાશની રકિતમાં ઝાંખી થવા
લાગી હતી. વછાયા ને પર્વતમાં અંધારું થવા લાગ્યું હતું. તમરાંને આ યુગમાં તે, તે જ રક્ષણ થઈ શકશે જો જીવનની મુખ્ય
અવાજ સંભળાવે શરૂ થયો હતો. ગાડી ક્ષીકેશની એક ધર્મશાળા મુખ્ય આવશ્યકતાઓ ગામની અંદર જ પૂરી પડી શકે. એને બદલે જ. બધી જ શકિત અમુક જ ઠેકાણે કેન્દ્રિત કરવામાં આવશે તો એક પાસે આવીને ઊભી રહી. અમે બધાં ઉતર્યા. હવે જરા નિર્ભયતાને અમદાવાદને બચાવવા અદ્યતન શસ્ત્રોથી સજજ થવું પડશે. એને અનુભવ થવા લાગ્યા. પાસે જ કાળી કમળીવાળાની વિશાળ અર્થ એ કે અબજો રૂપિયાનો ખર્ચ કરવો પડશે અને એટલું કર્યા
ધર્મશાળા હતી, ને અહીં જ તેની મુખ્ય કચેરી હતી. આ કાળીકમણીપછીયે પૂરતા સંરક્ષણની બાંહેધરી તે તમને નહીં જ મળે. માત્ર
વાળા એક સન્યાસી હતા. અજાણ્ય, જેની કોઈ ગણના કરતું નહોતું લશ્કરથી કોઈ દેશનું કદી રક્ષણ થઈ શકતું નથી. તમને ખબર છે કે આખા બંગાળને ફેંસલે, આખા ભારતને ફેંસલે પ્લાસીની એક જ એવા એ સન્યાસી બદરીનાથ ગયો હતો. એની પાસે ફકત એક કાળે લડાઈમાં, કેવળ સાડાત્રણ ક્લાકમાં થઈ ગયે. આમ કેવળ એક કામળો હતો. રસ્તામાં એને પારાવાર દુ:ખ પડયું. કેટલાય ઉપવાસ રણમેદાન ઉપર, સાડા ત્રણ કલાકમાં આખાં રાષ્ટ્રને ફેંસલો થઈ જાય
થયા, ને બિચારા ગરીબ જાત્રાળુઓ પાસેથી આ અકિંચન સન્યાસીને એ શું બતાવે છે ? ગયા મહાયુદ્ધમાં કે આપણે શું જોયું? હિટલરની વીસ-ત્રીસ લાખની સેના એક જ દિવસમાં બીજા દેશે ઉપર તૂટી
ભિક્ષા પણ શું મળે! પણ એ મહાપુરુષે પોતાના પ્રયત્નથી ને જહેપડી અને એક પછી એક દસ-પંદર-વીસ દિવસમાં આ દેશ ગયે, મતથી એના હૃદયના લેમથી ને ખંતથી દેશભરમાં ભીખ માંગી પેલે દેશ ગયો, એમ ટપોટપ એક પછી એક દેશ પડવા લાગ્યો ! માંગીને નિ:સહાય એવા બીજા સાધુ-સન્યાસીઓના દુ:ખ ને કષ્ટનું આમાં શૌર્ય હતું કે? કપાળનું શૌર્ય! એમાં તે શસ્ત્રાસ્ત્રો હતાં. નિવારણ કર્યું. એની જ કૃપાથી આજે રસ્તામાં વચ્ચે વચ્ચે સદાએવી જ રીતે જાપાને પણ પેસિફિક મહાસાગરમાં એક પછી એક ટાપુ કબજે કરવા માંડયાં. અને પાંચ-છ વર્ષ પછી પાછું આપણે શું .
વ્રતે સ્થપાયાં છે. આજે એ આ જગતમાં જીવતા નથી, પણ અસંખ્ય જોયું?. જર્મની અને જાપાન કરતાં શસ્ત્રબળમાં અમેરિકા ચઢિયાતું
નિ:સહાય સન્યાસીઓ, જેઓ એમને માથું નમાવી પ્રણામ કરે છે તે, થઈ ગયું અને પેલા શૂરવીર બહાદુર જર્મને, જેમણે ત્રીસ લાખની જરૂર એ જ્યાં હશે ત્યાં એમના ચરણમાં પહોંચશે. સેના લઈને આક્રમણ કર્યું હતું, તેમના જનરલની આજ્ઞા થઈ કે શરણે - ' બ્રહ્મચારીએ કહ્યું, “મારે પણ સદાવ્રતને આશરો લેવો પડશે જાઓ! અને પાંચ-પાંચ લાખ, દશ-દશ લાખ સૈનિકો પોતાના હથિ
દાદા ! હું તો ગરીબ માણસ રહ્યો, એ આશાએ તે અહીં સુધી ચાર હેઠાં રાખીને, નમસ્કાર કરીને એકદમ શરણે થઈ ગયાં. આપણે આવ્યો છું. તમે જરા મારે માટે ભલામણના બે શબ્દો કહો તે પણ આખા દેશને શસ્ત્ર ઉપર આધાર રાખતો કરીશું તો આવા બનાવે
મારું કામ થઈ જાય.” ટળશે કે?
અંદર લોકોને મેળે જામ્યો હતો. જબરો કોલાહલ થઈ રહ્યો (ક્રમશ:)
વિનોબા
હતો. યાત્રીઓની ભીડ પણ ઘણી હતી. એ બધામાંથી માર્ગ કાઢતે વિષયસૂચિ
કાઢતો હું ગાદીની પાસે પહોંચી ગયા. ગાદી પર મેનેજર અને એક “ગ્રામદાન: એક સંરક્ષણ પગલું” વિનોબા
૧૫૭ કારકુન કાંઈ હિસાબના ચોપડા જોતા હતા. આજ બાજુ પચીશમહાપ્રસ્થાનના પથ પર - ૨ પ્રબોધકુમાર સન્યાલ ૧૫૯ ત્રીશ સાધુઓ- ભિક્ષુકા હાથ જોડીને દયામણે ચહેરે ઊભા હતા. પ્રકીર્ણ નેધ: મહાનુભાવ વેલજી- પરમાનંદ
૧૬૧
કોઈ કોઈ કરુણ રીતે પોતાની સ્થિતિ જણાવતા હતા. કોઈ ભાઈ, ભગિની સમાજે જેલા ખાદ્ય વસ્તુઓના પ્રદર્શનમાં
બદરીનારાયણના સેગન ખાઈને કહેતા હતા કે એ સાચેસાચા આમિષમિશ્ર વાનીઓ, અનાજ
સન્યાસી છે. એ કંઈ પારકાની પર બેજો નાંખવા ભ્રમણના ની કટોકટીના સંદર્ભમાં મુંબઈ
શેખને લીધે આવ્યા નથી, પણ તીર્થયાત્રા કરવા નિરૂપાય જૈન સમાજે શરૂ કરેલું
થઈને એ સ્થાને આવ્યા છે. આ બધું જોઈને બ્રહ્મચારીના તે હોશસ્તુત્ય આંદોલન, ૮૦ વર્ષની સીમાને વટાવી ચૂકેલા કાકા –
કેશ ઊડી ગયા. ને વળી જ્યારે તેણે સાચેસાચ સાંભળ્યું કે એને સાહેબ કાલેલકરને વંદન –
પણ સદાવ્રતની ટિકિટ નહિ મળે, ત્યારે એ તે ત્યાં જ બેસી પડશે અભિનંદન
તે કહેવા લાગ્યો “ હવે શું થશે દાદા ! હું તો ઘણી આશાએ હરભાઇ અને ઘરશાળા પરમાનંદ
૧૬૪
અહીં આવ્યો હતે, મેં તો એમ સાંભળ્યું હતું કે જે અહીં ટિકિટ શ્રી પરિક્ષિતલાલ સમારકનિધિ
માગવા આવે તેને અવશ્ય મળે જ છે.” સ્વ, ગુણવંતરાય આચાર્ય રતિલાલ દીપચંદ દેસાઈ ૧૬૬ એ જાણ નો કે આખી દુનિયામાં એવી દાનશીલતા
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૬૫
કરવું પડયું. એના
અમારે
જઈને જાઉં છું તો, એક પાત્રામની ખાલીમાં
તે કયાંય નહોતી. દાનને વિષે આટલી બધી ખેંચતાણ છે તેથી તે એની કિંમત છે. " - આખરે નિરાશ હૃદયે બ્રહ્મચારીને પાછા ફરવું પડયું. એના મેઢા પરના ભાવ જોઈને હું ડરી ગયો. રસ્તામાં એને જે ઉત્સાહ ને આનંદ હતું, એ બધે લુપ્ત થઈ ગયો. એને કંઠ ભરાઈ આવ્યું હતો, જાણે સર્વસ્વ ગુમાવ્યું હોય તેમ હતાશાથી પ્લાન એવી દષ્ટિ મારી સામે સ્થિર કરીને એણે કહ્યું, “ત્યારે હવે પાછા ફરે. ફકત પાંચસાત રૂપિયા લઈને કે આટઆટલા દહાડાને રસ્તે... ત્યારે. પાછા જ જાઉને?”
મારું મન દુ:ખી થઈ ગયું. મેં કહ્યું, “પાછા ગયા વિના બીજો કોઈ ઉપાય નથી, ને ભૂખે પેટે કાંઈ રસ્તાની મજલ
થોડી થાય છે .
જ હોય છે. જ્યારે
મારે એ બૂઝાય
તમાકેજવાબ આપ્યો. “ભક ઇ”
ન
પરાવલંબી મેટું એવું જ હોય છે. જ્યારે એમાં આશા જ્વલંત, હોય છે, ત્યારે એ દાવાનળનું રૂપ લે છે, અને જ્યારે એ બૂઝાય. છે, ત્યારે એ ભસ્મને પૂંજ બની જાય છે. બ્રહ્મચારી જ્યારે એક નાના બાળકની જેમ મારી જોડે જોડે ચાલવા લાગ્યું, ત્યારે મને,
સ્પષ્ટ અનુભવ થયો કે એને ભગવાન-વિષયક વિશ્વાસ ડગી ગયો, હતો. સદાવ્રત ન મળવાથી એનું સાચું રૂપ મને અકારું લાગવા માંડયું.
નીલધારાને કાંઠે આવીને અમે બેઠાં. નદી પર અંધકાર છવાયા હતો, તરંગે આછા હતા, પાણીમાં નક્ષત્રોનું તેજ ઝગારા મારતું હતું, વાતાવરણ રહસ્યમય ને ભય ઉત્પન્ન કરે એવું હતું. પર્વતની ગંભીર ગુફામાંથી કાળું પાણી કોઈ જંગલી જંતુની જેમ ચીત્કાર કરતું દોડયું આવતું હતું. પ્રવાહના અવિશાન્ત શબ્દથી ચારે દિશાએ ગૂંજી ઊઠતી હતી. કાંઠે દૂર દૂર સુધી સન્યાસીએ ધૂણી ધખાવીને, ને આસન જમાવીને બેઠેલા નજરે પડતા હતા. નિરુદ્વેગ, નિબીડ શાંતિનું સામ્રાજય વ્યાપેલું હતું. તપ કરવા માટે એ સ્થાન ઘણું
ગ્ય હતું. * એક મેટા પથ્થર પર અમે બન્ને જણા ચૂપચાપ બેસી રહ્યા. પથ્થરમાંથી જળ પસાર થતું હતું. મારે એકલા જ જવાનું હતું. પેલાને તે બિચારાને પાછા જવાનું હતું. પણ એને કયા શબ્દોમાં આશ્વાસન આપવું તેને હું વિચાર કરતો હતે. ખરેખર આ બાબતમાં તે આશ્વાસન આપવા જઈએ તો યે એને એમ લાગે કે મારી મજાક કરે છે! પણ મારી આ મૂંઝવણને ઉકેલ એણે જ કરી દીધા. અંધારામાં એની આવેગથી વ્યાકૂળ એવી આંખે ઊંચી કરીને મારો એક હાથ પિતાના હાથમાં લઈને બોલ્યો, “દાદા! મારી આ બધી મહેનત ફેગટ ગઈ, મારે પાછા જવું જ પડશે ને? તમે શું કહો છો?”
મેં કહ્યું, “એને જ તે હું વિચાર કરું છું.” એણે કહ્યું, “હું સારા કુટુંબને છેક છું, આમ છતાં તમારી આગળ મારે લાચારીથી કહેવું પડે છે,” જો મોકો મળશે. તે તમારું બધું દેવું હું ભરપાઈ કરી દઈશ, પણ હું પાછો તે નહિ જ જાઉં. રસ્તામાં. મારે ઉપવાસ ન કરવું પડે, એટલું તમે સંભાળી લે એટલી મારી વિનંતિ છે, પણ હું પાછો નહિ જાઉં દાદા
કેટલું દુ:ખ વેઠીને આવ્યો છું તેની તમને શી વાત કહું?. છો માઈલને રસ્તે પગે ચાલીને હરિદ્વાર આવ્યો.. હવે બીજો કોઈ આરો નથી દાદા ! સમજ્યાને? મને એક જ ઈચ્છા છે. મને મનગમત એક મઠ તૈયાર કરી જાઉં. ઘણા સમયથી બદરીનારાયણ જવાની ઈચ્છા હતી, કેટલાય સમયથી મનમાં મનમાં એના જ જાપ* જીપતે હતે.”
, '
, , શરીર ખંખેરીને હું ઊઠયો ને મેં કહ્યું “ચાલે ત્યારે જે થવાનું હશે તે થશે, પાછા ફરવાની હવે જરૂર નથી. જે ઉપવાસ કરવો પડે એમ હોય તે આપણે બન્ને જણા સાથે ઉપવાસ કરશે, ચાલે રાતવાસા માટે એકાદ સારી જગ્યા શોધી કાઢીએ.”
- - નિ:સીમ કૃતજ્ઞતાથી બ્રહ્મચારીએ ફકત એટલું જ કહ્યું. “ચાલે
જગ્યા બહુ સાંકડી હતી. અંધારામાં બેઠાં બેઠાં કેટલાક ગઢવાલી મજૂરો ઘાંટાઘાંટ કરતાં હતાં, પણ અમને જોતાં જ તેઓએ દૂર ખસીને અમારે માટે જગ્યા કરી આપી..
અંદર જઈને જોઉં છું તે, એક યાત્રાળુઓની ટુકડી હતી. એ લોકો બંગાળીમાં વાત કરતા હતા. તે જોઈને એમની ખાલીમાં હું પેઠે. એક વયોવૃદ્ધ વ્યકિતએ મને આગ્રહ કરીને ત્યાં બેસાડયો. ખોલીમાં અહીંતહીં ખૂણેખાંચરે મળીને પંદરેક સ્ત્રીઓ સૂતી હતી. મેં પૂછયું, “તમે લોકો કયાંથી આવો છો?”
કાલીઘાટથી,” “તમે ?”
“હું કાશીથી આવું છું ને આ ભાઈ તે સાધુ છે.” એ માણસની, દાઢી ઘણી મોટી હતી. યાત્રીની જેમ માથા પર વાળ વધાર્યા હતા. ગેરૂઆ રંગનાં કપડાં પહેર્યા હતાં. શરીર પર ગરમ સ્વેટર હતું. પગમાં એણે પહેરેગીરની જેમ ગરમ પટીઓ બાંધી હતી. એ તમાકુ હથેળીમાં મસળતો હતો. એણે મને પૂછયું, “તમે કેવા ?”
મેં જવાબ આપ્યો. “બ્રાહ્મણ..” “અરે અરે આ શું કરે છે? હું તે ઉમરે તમારા કરતાં ઘણું નાનું છું.”
ભલેને! પણ બ્રાહ્મણના સંતાન તો ખરા ને? ” એમ કહીને એણે બળપૂર્વક મારી ચરણરજ લઈને પિતાના માથા પર મૂકી. એણે કહ્યું, “હું તે બુઢા થઈ ગયો, આટલી બધી સ્ત્રીઓને લઈને મુશ્કેલ માર્ગ કાપવાને છે, મહેરબાની કરીને જરા સંભાળ રાખજો, તમે તે રસ્તાના સાથી છો.” પછી એની થેલીમાંથી બે બીડી કાઢીને એણે મને આપી.
એની જોડે થોડી વાતચીત કરીને હું બહાર આવ્યો. દીવ સળગાવવા માટે કાંઈ સાધન નહોતું. અંધારામાં કામ ઓઢીને બન્ને જણ એકબીજાની પડખે સૂતા. બ્રહ્મચારીએ એક હાથ નાંખી ને નસ્કોરાંમાંથી દીર્ધ નિવાસ નાંખી એની રોજની ટેવ પ્રમાણે એ બોલ્યો, “ૐ નમે નારાયણાય, ૐ તત્સત્ .'
મેં કહ્યું “આપણને તો રસ્તો ખબર નથી. જઈશું કઈ તરફ?”
“એક જ રસ્તો છે. બીજો કોઈ રસ્તો જ નથી. પૂરા વિશ્વાસથી જઈશું દાદા! એમાં બીવાનું શું છે? નમે નારાયણાય.”
ઘણી ઘણી વાત કરી. રસ્તે થયેલા અનેક અનુભવને ઈતિ| હાસ. દેશદેશની ને જુદાં જુદાં રાજ્યોની વાત ચાલી. બ્રહ્મચારીએ
આ જીવન તે ઘણા સમયથી શરૂ કરેલું, પણ એના વિપુલ જ્ઞાનની પાછળ એને આત્મપલબ્ધિ થઈ હોય એમ લાગતું નહિ. એ જીવનને, ગીતાદ્રારા, વેદના કેટલાક શ્લેકદ્રારા, મહાભારત અને રામાયણની કેટલીક ઘટનાઓ દ્વારા, અને ભગવાન પ્રતિની પૂર્ણ શ્રદ્ધાથી જોતો હતો. ધર્મચર્ચાદ્રારા, એના હૃદયના આવેગને પરિચય થતો હતો, પણ એની ધર્મશતા કે જ્ઞાનના પ્રકાશને પરિચય થત નહીતી. સંસારમાં બધાની નહોતો. સંસારમાં બધાને ધીમે ધીમે એ ત્યાગ કરતે આવ્યો હતો, ફકત આશાને એણે ત્યાગ કર્યો નહોતે. આશાને લીધે તે એ જીવતા હતા, આશાને પ્રેર્યો તે એ તીથપયર્ટન કરતો હતો, અને આશામાં ને આશામાં એ ધર્મજીવન વ્યતીત કરતા હતા.
તન્દ્રાથી ઘેરાયેલી આંખોથી સૂતો સૂતો હું એની વાત સાંભળતો હતો. એણે વાત ચલાવી, “કેટલીય જગ્યાએ આસન જમાવ્યું સમજ્યા કે દાદા ! બાંકુરામાં જયનગર છે, ખબર છે ને? એ ગામમાં એક ઝાડની નીચે...પછી ગયે વૃંદાવન, વૃંદાવનથી સીધે જ્વાલામુખી, ...પણ ત્યાં પણ કાંઈ ગોઠયું નહિ, એટલે સીધે આ હરદ્વારમાં. પણ અહીં કે એનું એ જ છે. એવી જ ધૂણી ધખાવીને મૂર્ખ સન્યાસીએનાં ઝુંડ બેઠાં બેઠાં ગાંજો ફુકે છે, કોણ જાણે કેમ પણ મને એ સન્યાસીએ ગમતા નથી. એમાં થઈ પણ શું શકે? તમે જ કહોને? નશાભરી આંખો વડે આ દુનિયાને જોઈ..”
શરીરને થાક લાગ્યો હતો. એટલે આંખ બંધ રાખીને જ મેં કહ્યું, “હા વળી!”
બ્રહ્મચારીએ હસતાં હસતાં કહ્યું. “હું કોઈની નિન્દા કરતે. નથી. હું તે એટલું જ કહું છું કે રાતદિન નશે જ કરવાનું હોય
દાદા !”
ઘણી તપાસને અને, અને ઘણી ભલામણે લગાવી ત્યારે હોસ્પિ. ટલની પાસે એક ધર્મશાળામાં રાતવાસા માટે જગ્યા મળી. એ
Page #247
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૬૧
તો પછી સાધનાને માટે વખત ક્યાંથી મળે? મારે તે સાધના કરવી છે, તપશ્ચર્યા કરવી છે. જે આસને આપણે બેઠા હોઈએ એ આસન એક દિવસ આગમાં સળગી જશે. નાક બંધ કરીને નાભિશ્વાસ... હું કોઈની નિન્દા કરતો નથી. તેાયે શું ખબર છે?
એણે જાતે જ પાછું બાલવા માંડયું. “સમય પ્રમાણે અને ભૂખ પ્રમાણે ખાવું સારું. એથી શરીર અને મન બન્ને સ્વસ્થ ને તાજાં રહે... ધારો કે ખૂબ ઠંડી છે, શિયાળાનો વખત છે, અથવા ધારા કે રાતે ઊંઘ આવતી નથી, ત્યારે સમજી શકાય...ના, હું કોઈની નિન્દા કરતા નથી. દાદા ! પણ એવું કાંઈ હોય ને ગાંજો પીધો હોય ત સમજી શકાય. એવે ટાણે એ પાપ નથી. પાપ કહેવાથી જ પાપ થાય છે? એમ તે કોણ પીતું નથી ?”
મે કહ્યું. “હાસ્તો વળી.”
“હું કાંઈ પહેલાં ખાતા નહાતો. પહેલાં તો કાંઈ અનુકૂળ જ ન આવે. એ તા ટેવના સવાલ છે. “હેબીટ ઈઝ ધ સેકંડ નૅચર”
બુર વન
હા...હા...હા... તમને તે બધું ખબર છે દાદા! તમે તો ભણેલાગણેલા છે.” બાલતાં બોલતાં એણે એકાએક કહ્યું. “તે દિવસ થોડો ગાંજો ખરીદ્યો હતો, એ રહ્યો મારી પેટીમાં, પણ પીવાની મને ઈચ્છા થતી નથી. એ તે બૂરી આદત કહેવાય. આજે જોયું - ખૂબ ઠંડી છે, થોડોક ગાંજો પી લઉ, દાદા ? ”
નિર્જન, નિસ્તબ્ધ રાત્રીનું ચારે બાજુ સામ્રાજ્ય હતું. ગંગાના પ્રવાહના ધ્વનિ આટલે દૂરથી પણ સ્પષ્ટ સંભળાતા હતા. (ક્રમશ:) મૂળ બંગાળી :
અનુવાદક :
ડૉ. ચંદ્રકાન્ત હ. મહેતા
✩
શ્રી પ્રબાધકુમાર સન્યાલ
પ્રકી નોંધ
મહાનુભાવ વેલજીભાઈ
હજુ થોડા સમય પહેલાં તા૦ ૧૬-૧૦-૬૫ના રોજ સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલની સ્થાપનાથી આજ સુધીના વિકાસ અને ઉત્કર્ષ સાથે જેમનું જીવન જોડાયલું છે એવા શેઠશ્રી ગોરધનદાસ ભગવાનદાસનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સવા મહિનાના ગાળાની અંદર તા. ૨૧-૧૧-૬૫ના રોજ શ્રી હીરજી ભાજરાજ એન્ડ સન્સ કચ્છી વીશા ઓશવાળ જૈન છાત્રાલયના સુવર્ણમહાત્સવ પ્રસંગે, એ સંસ્થાના આદ્યસ્થાપક, પ્રમુખ અને ટ્રસ્ટી શેઠ શ્રી વેલજી લખમસી નષ્કુનું શેઠ શ્રી દેવજી રતનશીના પ્રમુખપણા નીચે જાહેર સમાન અને શ્રી વેલજીભાઈની અર્ધપ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. બન્ને એક જ કોટિના માનવવિભૂતિ, બન્ને ગર્ભશીમંત હોવા છતાં જીવનભરના પરમાર્થકાર્યને વરેલા, એકની ઉમ્મર ૭૮ વર્ષની, અન્યની ઉમ્મર ૭૬ વર્ષની, એકની સેવા એક જ પ્રવૃત્તિ પૂરતી સીમિત, અન્યની સેવાઓ, અંગત વ્યાપાર વ્યવસાયની દેખભાળ ઉપરાંત, અનેક સેવાક્ષેત્ર સાથે સંકળાયલી. બન્ને એટલા જ સૌજન્ય અને શીલ વડે સંપન્ન નરપુંગવા.
શ્રી વેલજીભાઈનો ૧૮૮૯ના ઓકટોબર માસની ૧૪મી તારીખે જન્મ થયેલા. જન્મે સ્થાનકવાસી કચ્છી જૈન. ૧૯૦૯માં મેટ્રીક થયા, ૧૯૧૧માં પ્રથમ એલ. એલ. બીની પરીક્ષા તેમણે પસાર કરી અને ત્યાર બાદ સેાલીસીટર થવા માટે આર્ટીકલ્સ સાઈન કરેલા પણ અંગત ‘સંયોગા તેમને કુટુંબના વ્યાપારવ્યવસાય તરફ ખેંચી
ગયા અને સેાલીસીટર થતા તેઓ રહી ગયા. વ્યાપારવ્યવસાયમાં પડવા સાથે તેમના જાહેર જીવનની પણ શરૂઆત થઈ ચુકી. ૧૯૧૨માં કેળવણી ફંડની શરૂઆત કરી જેણે આગળ જતાં શ્રી ધનજી દેવશી કેળવણી ફંડના આકાર લીધા, અને ૧૯૧૫માં એ ફંડ દ્વારા જૈન બોર્ડિંગની બે વિદ્યાર્થીઓથી સ્થાપના કરી. આ સંસ્થા ફાલતી ફલતી ગઈ અને તેના ઉપક્રમે અનેક છાત્રાલયો અને શિક્ષણસંસ્થાઓ આજસુધીમાં નિર્માણ થઈ ચુક્યાં. આમ કચ્છી સમાજને—ખાસ કરીને કચ્છી વીશા ઓશવાલ કોમના ઉત્કર્ષ સાધવાની દિશાએ તેમના આજ સુધી એક્સરખા અસાધારણ પુરુષાર્થ રહ્યો છે અને માટુંગા ખાવેલ શ્રી હીરજી ભાજરાજ એન્ડ સન્સ કચ્છી વીશા ઓશવાળ જૈન છાત્રાલય, જે પેાતાના આજે સુવર્ણ મહોત્સવ ઉજવી રહેલ છે તે તેમની અખંડ સવાનું ચિરસ્મરણીય સ્મારક બન્યું છે.
શ્રી વેલજીભાઈ ધર્મપરાયણ અને પ્રકૃતિથી અમુક અંશે સ્થિતિ— ચુસ્ત હેાઈને, જૈન સ્થાનકવાસી સમુદાય પ્રત્યે તેમના સવિશેષ પક્ષપાત રહ્યો છે. વ્યાપારના ક્ષેત્રમાં ખાસ કરીને દાણાના અને તેલીબીયાંના વ્યાપારી વર્તુલમાં તેમણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે અને એ કારણે ગ્રેઈન એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસસીએશનના ઉપપ્રમુખ, પ્રમુખ અથવા તો ટ્રસ્ટીના નાતે, તેઓ તે સંરથાના આજ સુધી મુખ્ય સૂત્રધાર રહ્યા છે. બીજી અનેક પ્રેમી તેમ જ સાર્વજનિક સંસ્થાઓ સાથે પણ તેમના નિકટ સંબંધ રહ્યો છે. જીવનના પ્રારંભથી તેઓ પ્રખર રાષ્ટ્રવાદી રહ્યા છે અને રાષ્ટ્રીય મહાસભા સાથે તેમને આજ સુધી અતૂટ સંબંધ એક યા બીજા પ્રકારે ચાલુ રહ્યો છે. તેઓ અમુક સમય માટે—ઘણુંખરું સવિનય સત્યાગ્રહની લડત દરમિયાન–અખિલ હિંદ મહાસભા સમિતિના કોષાધ્યક્ષ હતા અને મુંબઈ પ્રદેશ સમિતિના વર્ષોથી આજ સુધી તેઓ ટ્રસ્ટી રહ્યા છે. મુંબઈની કોરપોરેશનમાં પણ તેઓ એક વખત સભ્ય હતા. આમ તેમનું સમગ્ર જીવન અનેક પ્રદેશને જળર્સીંચન કરતી અને એ રીતે ફળદ્રુપ બનાવતી સતત વહેતી માતા ભાગીરથી જેવું ધન્યતા અનુભવી રહ્યું છે, ધન્ય બની રહ્યું છે.
તેમની લાંબી જીવનકારકીદિમાંથી નોંધવાલાયક અનેક બાબતો ભરી પડી છે, પણ તે સર્વના વિગતવાર ઉલ્લેખ માટે અહિં અવકાશ નથી. એટલે તેમના જીવન અંગેના એક મહત્વભર્યા સ્મરણનો અહિં ઉલ્લેખ કરીને હું સંતેષ માનીશ, ભારતને પ્રાપ્ત થયેલી આઝાદીના સક્રિય કાર્યક્રમનો ઈતિહાસ ત્રણ તબક્કાઓમાં વહેંચાયલા છે.
કૉંગ્રેસનું સૂત્ર ૧૯૧૬-૧૭ની સાલમાં ગાંધીજીના હાથમાં આવ્યું ત્યાર પહેલાં કોંગ્રેસ કેવળ શુભેચ્છાસૂચક ઠરાવા ઘડતી અને સરકારી વહીવટ અંગે વાંધાવિરોધ રજૂ કરતી એક નિરૂપદ્રવી સંસ્થા હતી. ગાંધીજીના નેતૃત્વના પ્રારંભ થવા સાથે કૉંગ્રેસે સીધા પગલાં તરફ્ તિ કરવાને લગતું મહાપ્રસ્થાન શરૂ કર્યું. અપીલ, યાચના અને અનુરોધના યુગ પુરો થયા અને સરકારી સાને પડકારવાનો યુગ શરૂ થયો. આ મહાપ્રસ્થાનના પહેલા તબકકા દેશવ્યાપી અસહકારના પ્રચંડ આંદોલનને હતા, બીજો તબક્કો ૧૯૩૦-૩૨ વિનય સત્યાગ્રહના હતા; ત્રીજો તબકકો ૧૯૪૨-૪૪ન કવીટ ઈન્ડિયાને—હિદ છેાડાના હતા.
શેઠશ્રી વેલજી લખમશી નપું
આ અસહકારના પહેલા તબક્કા દરમિયાન તેને લગતી ચળવળનું મુખ્ય મથક મુંબઈ હતું. અને તેના નેતા શ્રી વેલજીભાઈ
Page #248
--------------------------------------------------------------------------
________________
ra
સુખ જીવન
હતા. એ દિવસેામાં અસહકારને લગતા ત્રિવિધ કાર્યક્રમમાં એક કાર્યક્રમ હતા એ વખતે ઉભા કરવામાં આવેલ તિલક સ્વરાજ્ય ફંડ માટે નક્કી કરેલા એક કરોડના લક્ષ્યાંકને એક વર્ષની અંદર પહોંચીવળવાનો. આ ફંડફાળા માટે ગાંધીજી મુંબઈ આવ્યા હતા. વેલજીભાઈ ગાંધીજીના પરિચયમાં એ વખતે આવી ચુક્યા હતા અને તેમને ગાંધીજી સારી રીતે જાણતા હતા. તેથી સૌથી પહેલાં ગાંધીજી વેલજીભાઈ પાસે પહોંચ્યા અને તિલક સ્વરાજ્ય ફંડમાં યોગ્ય રકમ ભરવા ગાંધીજીએ અનુરોધ કર્યો. વેલજીભાઈએ ગાંધીજીના હાથમાં કોરો ચેક મૂકી દીધા. ગાંધીજીએ તેમાં રૂા. ૫૧૦૦૦નો આંકડો ભર્યો. વેલજીભાઈએ ગાંધીજીની આ માંગણી હસતા મોઢે, પ્રફ લ્લિત વદને, જાણેકે જીવનની અપૂર્વ ધન્યતા અનુભવતા હોય એમ સ્વીકારી લીધી. પછી તે મુંબઈ ખાતે તિલક સ્વરાજ્ય ફંડમાં ધનનો વરસાદ વરસ્યા, એ દિવસોનો હું સાક્ષી છું. ગાંધીજી પાસે મણિભુવનમાં જવાનું મને અવારનવાર બનતું અને વેલજીભાઈને ગાંધીજી પાસે બેઠેલા અને વાતો કરતા-ચર્ચા વિચારણા કરતા મેં ઘણીવાર જોયેલા, સાંભળેલા. એ વખતે વેલજીભાઈ જુવાન હતા. તેમની આકૃતિ તા મનોહર હતી, પણ સાથે સાથે તેમાં અનુપમ સૌમ્યતાનાં દર્શન થતાં હતાં. ત્યાર બાદ તેમણે અનેક દાન કર્યા છે, અનેક પ્રકારની રાષ્ટ્રસેવા કરી છે, અનેક સંસ્થાઓનાં સંચાલન કર્યાં છે અને આમ પેાતાના લાંબા જીવનને પૂરા અર્થમાં સાર્થક અને સેવાસમૃદ્ધ બનાવ્યું છે.
તા. ૧૬-૧૨-૬૫
બાંબે વેજીટેરિયન સાસાયટી તરફથી તા. ૧૧-૧૧-૬૫ ના રાજભગની સમાજની સુવર્ણ મહાત્સવ સમિતિના મંત્રી ઉપર પાઠવવામાં આવ્યો હતા, જેનો અમને ખ્યાલ છે ત્યાં સુધી આજ સુધીમાં કોઈ જવાબ આપવામાં આવ્યા નથી.
જેવા અને વેલજીભાઈ
જે સમાજને ગારધનભાઈ જેવા પુણ્યપુરુષો પ્રાપ્ત થયા છે એ સમાજની ધન્યતા, આશાસ્પદતા કાંઈ નાનીસૂની ન ગણાય. તેમનામાંથી આજની અને ભવિષ્યની પેઢીઓ સેવાની અને સમ્યક ચારિત્ર્યની પ્રેરણા લે અને જે સેવાપ્રવાહને તેમણે વહેતો રાખ્યો છે તે પ્રવાહને સતત વહેતે અને વેગવન્તો રાખે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના હો! ભગિનીસમાજે યોજેલા ખાદ્ય વસ્તુઓના પ્રદર્શનમાં આમિયમિશ્ર વાનીઓ
આપણા દેશ કે જે નિરામિષઆહારના એક મહાન પુરસ્કર્તા લેખાય છે ત્યાં આ બાબતના આગ્રહ દિન પ્રતિ દિન હળવા બનતા જાય છે એ આજની અતિ કમનસીબ અને દુ:ખદ વાસ્તવિકતા છે. રાષ્ટ્રીય મહાસત્તાના છેલ્લા અધિવેશન પ્રસંગે પણ પહેલી જ વાર માંસાહારી પ્રતિનિધિઓને માંસાહાર પૂરો પાડવાની સૌથી પહેલી વાર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને એ હકીકત ત્યાર બાદ ભારે ચર્ચાસ્પદ બની હતી. આ જ માર્ગે અને આ જ વિચારસરણી ઉપર ભગની સમાજે પણ પહેલી વાર માંસાહારસમર્થક પગલાં માંડયા છે, જે અતિ ચનીય છે. ખાનપાનની બાબતમાં દરેક વ્યકિત તથા દરેક સંસ્થા સ્વતંત્ર છે, પણ નિરામિષઆહાર ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ છે અને જેના દિલમાં ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય અને ગૌરવ છે તેણે—પછી તે વ્યકિત હોય કે સંસ્થા હોય---ભારતીય સંસ્કૃતિના આ મહત્ત્વના અંગની ઉપેક્ષા કરવી ન જ ઘટે. આપણે આશા રાખીએ કે ભિંગની સમાજના સૂત્રધારો આ બાબતના વધારે ગંભીરતાપૂર્વક અને ઊંડાણથી વિચાર કરશે અને હવે પછીનાં આયોજનામાં આવી ક્ષતિના તેઓ ભાગ નહિ બને.
અનાજની કટોકટીના સસંદર્ભમાં મુંબઈના જૈન સમાજે શરૂ કરેલું સ્તુત્યુ આંદોલન
મુંબઈના ભગની સમાજ સુવર્ણ મહાત્સવના અનુસંધાનમાં તા. ૧૨ નવેમ્બરથી ૨૧મી નવેમ્બર સુધી વનિતા વિશ્રામના હાલમાં ધી ટાઈમ એન્ડ ટેલન્ટ્સ કલબ તરફથી આનંદબજારને મળતું ભિન્ન ભિન્ન ખાદ્યવસ્તુઓનું એક પ્રદર્શન demonstration ભરવામાં આવ્યું હતું. આને લગતા કાર્યક્રમની વિગતો તપાસતા માલુમ પડે છે કે આ પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલી અને પ્રેક્ષકોને પીરસવામાં આવેલી વાનીઓમાં કેટલીક વાનીઓ આમિય તથા ઈંડામાંથી બનાવવામાં આવી હતી. આ સંબંધમાં પૂછપરછ કરતાં જવાબદાર વ્યકિતઓ તરફથી એવા જવાબ મળતા કે નિંગની સમાજ માત્ર નિરામિષ આહારીઓની સૌંસ્થા નથી.
આજે આખા દેશ સામે જે અસાધારણ અનેં કટોકટી ઝઝુમી રહી છે તેને પહોંચી વળવા, હળવી બનાવવા અનેક દિશાએથી વિવિધ પ્રયત્ન થઈ રહ્યા છે. તેમાંના એક પ્રયત્ન દર અઠવાડિયાના સમવારે સાંજનું ભાજન નહિ લેવાની પ્રતિજ્ઞા લેવા લેવરાવવા અંગે આરંભાયેલ સામુદાયિક આંદોલન છે. આ પ્રયત્નના અનુસંધાનમાં જણાવતાં આનંદ થાય છે કે જૈન સમાજ પણ આ બાબતમાં જાગૃત થયો છે, એટલું જ નહિ પણ, જૈન સમાજના ધર્મગુરુઓ, આચાર્યો, મુનિવરો જેઓ આજ સુધી આવી બાબતમાં ઉદાસીનતા સેવતા જોવામાં આવતા હતા. તેઓ પણ આ ટાણે સમયની માંગને પીછાણીને ઉપર જણાવેલ પ્રયત્નમાં અગ્રભાગ લઇ રહેલ છે. મળેલી ખબર મુજબ દિલ્હી ખાતે આચાર્ય તુલસીએ અઠવાડીએ એક ટકના ભાજનત્યાગના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી લેવાની ઝુંબેશ શરૂ કરી છે અને તેમાં લગભગ ૫૦,૦૦૦ સહીઓ લેવાઈ ચૂકી છે. મુંબઈ ખાતે પણ મોટા ભાગે જૈન શ્વે. મૂ. આગેવાનોની બનેલી શ્રી રાષ્ટ્રીય સહકાર જૈન સમિતિ તા. ૭-૧૧-૬૫ના રોજ ઊભી કરવામાં આવી છે અને તેને મુંબઈમાં વસતા શ્વે. મૂ. સમાજના આગેવાન આચાર્ય અને મુનિવરોના પૂરો ટેકો છે. આ સંસ્થાના
સભાએ નીચે મુજબના ઠરાવ પસાર કર્યો છે:—
ઉપરની હકીકત અને તેના આ જવાબ પરસ્પર સંગત છે એમ જ ઉપક્રમે તા. ૨૧-૧૧-૬૫ ના રોજ બોલાવવામાં આવેલી જૈનોની જાહેર તો કહી શકાય નહિ, પણ ભગની સમાજ કે જેના સભ્યો બહુધા નિરામિષઆહારી છે અને જેને મહાત્મા ગાંધીના અનેક વાર આશીર્વાદ મળ્યા છે તે સંસ્થાના નિરામિષ આહાર ઉપર આગ્રહ હોવા જોઈએ અને વ્યકિતગત રીતે કોઈ પણ સભ્ય વ્યકિત માંસાહાર કરતી હાય તો પણ તેના ખાનપાનને લગતા સર્વ જાહેર આયોજનામાં સૌ કોઈ સભ્યો એક્સરખા લાભ લઈ શકે એવી એટલે નિરામિષ વાનીઆના જ પ્રબંધ હોવા ઘટે એવી અપેક્ષા આપણે ધરાવીએ એ તન સ્વાભાવિક છે. આ રીતે વિચારતાં અમારી સંસ્થા ‘cosmopolitan' છે, સર્વ વર્ગોનું પ્રાતનિધિત્વ ધરાવે છે એવા ખ્યાલ આગળ ધરીને તેના કાર્યવાહકો નિરામિષ આહારના વિચારને બાજુએ મૂકીને ચાલે એ કોઈ પણ રીતે યોગ્ય નથી લાગતું.
ભિગની સમાજે ખાનપાનની વાનીઓ અંગે ઉપર જણાવેલ જે નવું પ્રસ્થાન કર્યું છે તે સામે સખ્ત વાંધો ઉઠાવતા એક પત્ર
“આજ તા. ૨૧-૧૧-૬૫ રવિવારના રોજ બપોરના ત્રણ વાગતાં શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રાય – પાયધુની – મુંબઈ ખાતે પ. પૂ. આ. શ્રી. વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, ૫.પૂ. આ. શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. મુનિરાજશ્રી યશે.વિજયજી મહારાજ, પ. પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી જ્યાનંદવિજયજી મહારાજ આદિની નિશ્રામાં મળેલી જૈનાની આ જાહેરસભા વર્તમાન કાળે યુદ્ધ તથા અનાજની અછત અંગે રાષ્ટ્રમાં વ્યાપેલી કટોકટીને ચિંતાની નજરે નિહાળે છે અને તેના નિવારણ અર્થે ભારતના મહાઅમાત્ય સર્વશ્રી લાલબહાદુર શાસ્ત્રીએ જનતાને પેાતાની પાસેનું સુવર્ણ, લાન તરીકે આપવાની તથા અઠવાડિયામાં એક ટૅક અનાજ છેાડવાની જે હાકલ કરી છે, તેને હાર્દિક ટેકો આપે છે. અને સમસ્ત ભારતવર્ષના જૈન સંઘ, જૈન સરથાઓ
Page #249
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૫
પ્રબુદ્ધ જીવન
૧૬૩
તથા જન જનતાને વિનંતી કરે છે કે આ બંને બાબતમાં બની શકે તેટલો વધારે સક્રિય સાથ આપો.
- વિશેષમાં હાલની કટોકટીને ધ્યાનમાં લઈને કાળાં બજારને ઉત્તેજન આપવું નહિ, ખેાટે સંગ્રહ કર નહિ, જમણવાર બંધ રાખવા, અનાજનો બગાડ થવા દે નહિ, પાણીને વપરાશ મર્યાદિત કરો, બેટા ખર્ચ કરવા નહિ તથા ખાદ્ય અંગે બને તેટલો સંયમ કેળવી ઉપવાસ, આયંબિલ, એકાશન, ઉછુંદરી વ્રત તેમ જ જપ આદિની યથાશકિત આરાધના કરવી.”
અને આ ઠરાવ અનુસાર પ્રસ્તુત સમિતિના કાર્યકર્તાઓએ મુનિ શ્રી યશોવિજ્યજીના નેતૃત્વ નીચે જોરદાર ઝુંબેશ શરૂ કરી છે, અને આને લગતા પ્રતિજ્ઞાપત્રો ઉપર સહીઓ લેવાનું શરૂ કર્યું છે. અને ત્રણ મહિનાની અંદર એક લાખ સહીએ એકઠી કરવાને મને રથ તેમણે જાહેર કર્યો છે. આ રાષ્ટ્રીય સહકાર જૈન સમિતિનું પાયધુનિ ઉપર ગુલાલવાડીના નાકે આવેલ શ્રી જૈન . કૅ ન્સની ઑફિસમાં કાર્યાલય રાખવામાં આવ્યું છે અને શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ આ સમિતિના પ્રમુખ છે, અને શ્રી યંતીલાલ રતનચંદ શાહ, શ્રી ધીરજલાલ ટેકરશી શાહ, શ્રી મુકિતલાલ વીરવાડીઆ તથા શ્રી. પન્નાલાલ બી. શાહ આ સમિતિના મંત્રી છે.
આ સમિતિએ છાપેલાં પ્રતિજ્ઞાપત્રોમાં નીચે જણાવેલ પાંચ પ્રકારની પ્રતિજ્ઞાઓ ઉપર સહીઓ લેવામાં આવે છે:
૧. અઠવાડિયે બે અથવા એક ટંકનું અનાજ છાડવું.
૨. અઠવાડિયે બે અથવા એક વાર આયંબિલ કરવું. * ૩. અઠવાડિયે બે અથવા એક એકાશન - એકટાણું કરવું. ૪. ચાલુ પહેરવાનાં કપડાં એકાંતરે ધવરાવવા.
૫. આઠમ ચૌદશે કે સપ્તાહમાં કોઈ પણ એક દિવસે કે મહિનામાં કુલ ચાર દિવસ કપડાં ધોવડાવવા નહિ.
આમાંની પહેલી ત્રણ પ્રતિજ્ઞા અનાજને લગતી અને વિકલ્પાત્મક છે. એ મુજબ પછીની બે પાણીના ઉપયોગને લગતી અને વિકલ્પાત્મક છે. અનાજની કટોકટીના સંદર્ભમાં પાણીના ઉપગને લગતી પ્રતિજ્ઞાઓ એટલી જરૂરી કે પ્રસ્તુત નથી. આ પ્રવૃત્તિને બને તેટલે ટેકો આપવો તે દરેક દેશવાસીની ફરજ છે..
જૈન ધર્મગુરુઓ આજ સુધી આવી દેશવ્યાપી બાબતોને સાંસારિક અને સામાજિક લેખીને તેથી અલગ રહેતા હતા. આજે આવી અલગતા છોડીને તેએ અદ્યતન કટોક્ટીમાં સમાજને માર્ગદર્શન જનહિ, પણ જરૂરી પ્રવૃત્તિનું સક્રિય સંચાલન કરવાને ઉઘુ કત થયા છે. આ તેમનામાં જાગૃત થયેલી social consciousness-સામાજિક . સભાનપણાની - ઘાતક છે. આ નવી જાગૃતિ અને ક્રિયાશીલતા સર્વ પ્રકારે અભિનંદનીય અને આવકારપાત્ર છે. ૮૦ વર્ષની સીમાને વટાવી ચૂકેલા કાકાસાહેબ કાલેલકરને વંદન-અભિનંદ, '
પૂજ્ય કાકાસાહેબ કાલેલકર જેમના નામથી પ્રબુદ્ધ જીવનના વાચકો સુપરિચિત છે, તેમણે તાજેતરમાં તા. ૧-૧૨-૬૫ બુધવારના રોજ ૮૦ વર્ષ પુરાં કરીને ૮૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શુભ અવસરને લક્ષમાં લઈને તેમના જન્મદિને રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ તરફથી માસાહેબનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેંકડો નરનારીઓ ઉપસ્થિત થયાં હતાં. ર્ડો. રાધાકૃષ્ણને કાકાસાહેબનું અભિવાદન કરતાં તેમને એક સમદ્ધિતિ માનવી તરીકે વર્ણવ્યા હતા અને જણાવ્યું હતું કે, “કાકાસાહેબ એક મહાન કેળવણીકાર છે અને તેઓ પિતાનું આ ધર્મકાર્ય મીશનરીની • તમન્નાથી આજ સુધી એકસરખું ચલાવી રહ્યા છે. આજે આપણને
જરૂર છે આન્તરરાષ્ટ્રીય કલ્યાણકર્તાઓની અને નહિ કે આન્તરરાષ્ટ્રીય ગુંડાની, અને કાકાસાહેબ જેવી વ્યકિતએ જ આ ક્યા
વાદને દશે અસરકારક રીતે દુનિયામાં ચોતરફ પહોંચાડી શકે તેમ છે.ડૅ. ઝાકીરહુસેને કાકાસાહેબની બે પ્રકારની સિદ્ધિઓને - એક સંનિષ્ઠ કેળવણીકાર તરીકેની અને બીજી હિંદુસ્તાનીના પ્રખર પુરસ્કત તરીકેની સિદ્ધિઓને ઉલ્લેખ કર્યા બાદ જણાવ્યું હતું કે “આજે બે પ્રકારના કેવળણીકારે જોવામાં આવે છે – એક વ્યવસાયી કેળવણીકારઅને બીજા નિ:સ્વાર્થ નિષ્ઠાપૂર્વકની સેવાને જીવનકાર્ય તરીકે સ્વીકાર : નાર કેળવણીકાર. આમાં કાકાસાહેબ બીજી કક્ષાના કેળવણીકાર છે.” આગળ ચાલતાં રાષ્ટ્રપતિએ હિંદુસ્તાનીને વેગ આપવાના તેમના પ્રયત્નોના વખાણ કરતાં જણાવ્યું હતું કે “જો હિંદીને જનતાની ભાષા બનાવવી હોય તે તે સાદી અને હળવી હિંદી હોવી જોઈએ. આવી સાદી હિંદીને બદલે જો આપણે કઠણ- સંસ્કૃતપ્રચુર–હિંદીને પ્રચાર - કરીશું તો તે કદિ પણ લોક-આદરને પાત્ર નહિ બને.” આ જ મુદ્દાને વિસ્તાર કરતાં કાકાસાહેબે પોતાના આભારનિવેદનમાં જણાવ્યું હતું. ' કે “હિંદીને આમપ્રજાના વિચારો વ્યકત કરવાનું આપણે સર્વવ્યાપી માધ્યમ બનાવવું હશે તે આપણે અંગ્રેજી ભાષાના અનેક શબ્દોને આજની હિંદીમાં અપનાવવા પડશે.” ત્યાર બાદ પોતાના નિવેદનના અન્તભાગમાં તેમણે જણાવ્યું હતું કે “મેં મારું આજ સુધીનું જીવન પ્રજાની–રાષ્ટ્રની સેવામાં વ્યતીત કર્યું છે અને હવે પછીના અવશેષ વર્ષે પણ એ જ પ્રમાણે રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરવાની ભાવના હું ધરાવું છું.” આમ કહેતાં કહેતાં લાગણીઓના દબાણ નીચે કલસાહેબનું હૈયું ભરાઈ આવ્યું હતું અને તેમનો કંઠ રૂંધાઈ ગયું હતું.
અન્તમાં ડં. રાધાકૃષ્ણને સસ્તું સાહિત્ય મંડળ દિલ્હી તરફથી પ્રગટ કરવામાં આવેલ કાકાસાહેબના જીવન અને સિદ્ધિઓને રજુ કરતા “સંસ્કૃતિ કા પરિવ્રાજક” નામના પુસ્તકની નકલ અને શ્રી. માધવપ્રસાદે લખેલ “ગાંધીયન પેટીઆર્ક” એ નામના કાકાસાહેબના જીવનવૃત્તાન્તની નકલ કાકાસાહેબને અર્પણ કરી હતી. . , ' , ,
કાકાસાહેબને પ્રથમ પરિશ્ય, આજથી ૫૩ કે ૧૪ વર્ષ પહેલાં - તેઓ વડોદરામાં રહેતા હતા તે દરમિયાન, સ્વામી આનંદ દ્વારા મને થયેલ. ત્યાર પછી આજ સુધી તેમની સાથે મારે એકસરખે અતૂટ ગ્નેહભર્યો સંબંધ રહ્યો છે. આપણા વિશાળ સમાજમાં કાકાસાહેબ સાથે સરખાવી શકાય એવી વ્યકિતએ મળવી બહુ મુશ્કેલ છે. ૮૦ વર્ષ સુધીનું આયુષ્ય બહુ ઓછી વ્યકિતઓને પ્રાપ્ત થાય છે. એમાં પણ, માત્ર કાને ઓછું સંભળાય છે એટલી ત્રુટિ બાદ કરે તે આ ઉમ્મરે તેમની બધી ઈન્દ્રિયો સાબુત છે; સતત પ્રવાસક્ષમ એવી તેમની શારીરિક તાકાત છે. પ્રવાસ તો તેમને ચાલુ જ હોય છે. દુનિયાના લગભગ બધા Mડે તેમણે નજરે નિહાળ્યા છે. પાક્ષિક‘મંગળ પ્રભાત'નું તેઓ સંપાદન કરે છે, એટલું જ નહિ, તે માટે તેઓ પુષ્કળ લખતા હોય છે. વાર્તાલાપમાં એની એ તેજસ્વીતાને અનુભવ થાય છે. વિનોબાજીને તેમ જ તેમને આપણે જંગમ વિદ્યાપીઠ કહી શકીએ.
જ્યારે તેમને મળવાનું અને ત્યારે અખંડ વાર્તાલાપ ચાલે અને તેમની પાસેથી કાંઈ ને કાંઈ નવું જાણવા–સમજવાનું મળે જ મળે. એ રીતે તેઓ સદા નિત્યનૂતન રહ્યા છે. ગાંધીજીના ગણ્યાગાંઠયા અન્તવાસીઓમાં તેઓ સૌથી વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પુરુષ છે. તેમને જોતાં અને તેમનાં શબ્દાર્થનાં વિશ્લેષણ અને તાત્ત્વિક વિવેચને સાંજcળતાં પાણિીપંતજલિ યાદ આવે. આવી વિભૂતિ આપણી વચ્ચે હજુ પણ ફરતી હતી અને દેશના એક ખૂણેથી અન્ય ખૂણે વિચરતી છે–એ આપણા દેશના અહોભાગ્ય છે. તેઓ પીવાય તેટલું પી લ્ય એ પ્રકારની વહેતી જ્ઞાનગંગા છે. અનુભવ અને અવકનની તેઓ ખાણ છે. તેઓ અવશેષ જીવન આરોગ્યપૂર્વક થતીત કરે 'એવી શુભેચ્છા અને પ્રાર્થના સાથે આ ૮૧મી જન્મજયંતી પ્રસંગે આપણાં પણ તેમને અનેક અભિનંદન અને વંદન છે ! '
- ' “પરમ રાંદ
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૪
બુધ જીવન
હરભાઈ અને ઘરશાળા
✩
ગયા નવેમ્બર માસની ૧૪મી તારીખે ભાવનગરની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા ઘરશાળાએ ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રી ઈન્દુમતીબહેનના પ્રમુખપણા નીચે પેાતાના રજત જ્યન્તી સમારોહ ઉજવ્યો હતા. અને એ જ પ્રસંગે ઘરશાળાના સ્થાપક અને ગુજરાતના અગ્રગણ્ય કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીને રૂા. ૧,૧૧,૧૧૧ ની રકમ સમર્પણ કરીને તેમનું બહુમાન કરાવમાં આવ્યું હતું. આ પ્રસંગે પાંચેક હજાર ભાઈ–બહેને ઉભય અવસરમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થયાં હતાં. આ રજત જયંતી મહોત્સવ અને સન્માન સમારભ છેલ્લાં બે વર્ષથી એક યા બીજા પ્રકારની અનિવાર્ય આપત્તિઓના કારણે મુલતવી રાખવો પડેલા અને આ વખતે પણ આજની કટોકટીને ધ્યાનમાં લઈને મૂળ આયોજનમાં વિચારવામાં આવેલ ત્રણ દિવસના ભરચક કાર્યક્રમના સ્થાને માત્ર એક સાદા સંમેલનથી સંતાપ માનવાનું વિચારવામાં આવ્યું હતું. આમ છતાં પણ પ્રસ્તુત સંમેલન વિશિષ્ટ વ્યક્તિઓની ઉપસ્થિતિથી અને પ્રસંગોચિત સુંદર વિવેચનાથી પૂરા અર્થમાં સફળ બન્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત થયેલા શ્રી. એચ . એમ . પટેલે, શ્રી ડૉલરરાય માંકડે, શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈએ (સ્નેહરશ્મિએ) શ્રી ચંદ્રવદન શાહે, શ્રી ચંદ્રભાઈ ભટ્ટ ! શ્રી ઉપેન્દ્ર ભટ્ટ તથા શ્રી જાદવજી મોદીએ શ્રી .હરભ'ઈને અત્યંત ભાવભરી અંજલિઓ આપી હતી અને ઈ. સ. ૧૯૧૬ થી માંડીને ૧૯૩૮ સુધી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન મારફત અને૧૯૩૯ થી આજ સુધી ઘરશાળા મારફત શિક્ષણના ક્ષેત્રમાં હરભાઈએ કરેલી વિપુલ સેવાની જુદી જ ુદી બાજુઓને બીરદાવી હતી.
આ પ્રસંગે શ્રી હરભાઈ ત્રિવેદીને અર્પણ કરવામાં આવેલ માનપત્ર હરભાઈના વ્યકિતત્વને તેમ જ તેમના કાર્યને મિતાક્ષરી વાણીમાં રજુ કરતું હોઈન અને મિત્ર તરીકે, સાથી તરીકે, શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે જે વિશાળ પરિવાર હરભાઈના સીધા સંપર્કમાં આવ્યા છે તેમના હરભાઈ પ્રત્યેના ભાવ યથાસ્વરૂપે રજુ કરતું હોઈને તે જેવું છે તેવું અહિં રજુ કરવું પ્રસ્તુત લાગે છે.
“અમારા હરભાઇ! સાના હરભાઇ!
આજે તમે ૭૫માં વર્ષમાં પ્રવેશ કરે છે; આજના મંગળદિન અમ સૌને માટે અતિ આનંદના પ્રસંગ છે.
સન ૧૯૧૪માં તમે અધ્યાપન કાર્ય શરૂ કર્યું. છેલ્લાં એકાવન વર્ષમાં, અખૂટ સહાનુભૂતિ, ધીરજ અને પ્રેમને લીધે આત્મીયતા અનુભવનારાઓના વિશાળ સમુદાય તમારી ચામેર આપોઆપ ઊભા થયેલા છે. એમાંના અમે, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્યા, નાગરિકો તેમ જ આપના અંગત મિત્ર આ? તમારું હૃદયપૂર્વક અભિવાદન કરીએ છીએ.
તમા સા સા વર્ષ જીવે, આખર સુધી સંપૂર્ણ સ્વાસ્થ્ય ભગવા! કેળવણીના તમે મૌલિક ચિંતક છેઃ, તત્ત્વજ્ઞ છે, આર્ષદા છે. નવી કેળવણી દ્વારા જીવનમાં અમૂલ ક્રાન્તિ લાવવાના કાર્યમાં અગ્રિમ મશાલચી બની તમે મહામૂલો ફાળો આપ્યો છે.
ભય, રાજા, વડીલશાહી, શિસ્તની જડતા, ભાષણખાર શિક્ષણ યોજના, પરીક્ષા પદ્ધતિનાં અનિષ્ટો વગેરે સામે તમે જીવનભર ઝઝુમી અનેક સુધારાઓ ચાલુ કરાવ્યા છે. જાતીય સમજણવાળુ' સહશિક્ષણ, સ્વાધ્યાયપ્રધાન શિક્ષણ યોજના તથા છાત્રાલયની કેળવણીમાં તમે અનેક સફળ પ્રયોગે કર્યા છે. આત્મભાન અપાવે, સર્જનશક્તિ ખીલવે તેવું મુક્ત અને પ્રેમાળ વાતાવરણ ઘરેઘર અને શાળાઓમાં બાળકને મળતું થાય તે માટે તમે વ્યાખ્યાન, પુસ્તકો તથા માસિકો દ્વારા સફળ આંદોલનો ક્ય' છે. એ રીતે નૂતન મનેાવિજ્ઞાન અને
૧૬-૧૨-૧૫
નૂતન શિક્ષણમાં તમે જે ફાળો આપ્યો છે તે ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેવાના છે.
ભાવનગરની બહાર દેશિવદેશમાં ફરતી વખતે ખ્યાલ આવે છે કે અઘતન માનસ અને શિક્ષણશાસ્ત્ર ઉપર વૈજ્ઞાનિક રીતે થયેલા તમારા પ્રયોગો માત્ર ભાવનગર માટે જ નહિ, દેશ અને દુનિયાને માટે નવીન દિશા સૂચવતા હતા. અમે તે માટે ગર્વ અનુભવીએ છીએ.
તમે અમારા સૌના મિત્ર છે; એથી ‘આપ’ ‘પૂજ્ય’ કે ‘માન નીય' શબ્દો તમારા માટે વાપરવા મને ગમ્યા નથી. કારણ, તમારા વ્યવહારમાં ક્યાંએ વડીલશાહીએ સ્પર્શ જ કર્યો નથી. તમે સદાય અમારા ‘હરભાઈ’ રહ્યા છે. અમારા એ હરભાઈ દીઘાર્યુ બના; યૌવનની તાઝગીભરી તમારી જીવનદષ્ટિનો પ્રકાશ સૌને ચિરકાળ દેતા રહે !
ઘરશાળા રજતજયંતી તથા શ્રી હરભાઈ સન્માન સમિતિ વતી ભાવનગર તા. ૧૪-૧૧-૬૫ અધ્યક્ષ : શાંતિલાલ મંગળદાસ'
આવા હરભાઈ અને તેમનું સર્જન ઘરશાળાના પ્રબુદ્ધ જીવનના વાચકોને કાંઈક નિક્ટ પરિચય થાય તે હેત્તુથી તે બન્નેને લગતી થાડી માહીતી અહીં આપવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય.
હરભાઈનો જન્મ ૧૮૯૧ના નવેમ્બર માસની ૧૪મી તારીખે વરતેજ મુકામે થયો. મારાથી આ રીતે તે ઉંમરમાં બે વર્ષ માટા. અમે ભાવનગર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં સાથે ભણેલા, હું ૧૯૦૯માં મેટ્રીક પાસ થઈને મુંબઈ ભણવા ગયો. હરભાઈ સમયાન્તરે ભાવનગરની શામળદાસ કૉલેજમાં બી. એ. થયા. ૧૯૧૦માં ભાવનગરમાં શ્રી. દક્ષિણામૂતિ વિદ્યાર્થીભવનની એક છાત્રાલયના આકારમાં સ્વ. શ્રી. નાનાભાઈ ભટ્ટે સ્થાપના કરેલી. ૧૯૧૬માં એ સંસ્થા સ્વતંત્રપણે જાહેર કેળવણી આપતી સંસ્થા બની અને મુ. નાનાભાઈ તથા સ્વ. ગિજુભાઈના આવાહનથી ૧૯૧૭માં હરભાઈની દક્ષિણાતિવિદ્યાર્થી - ભવનમાં આજીવન સભ્ય તરીકે જોડાયા અને સમય જતાં વિનયમંદિરના આચાર્ય બન્યા. ૧૯૨૬માં તેમણે વિનયમંદિરમાં ‘ડાલ્ટન પ્લાન’ના નામે ઓળખાતી સ્વાધ્યાય યોજનાના પ્રયોગ શરૂ ક્યોં. શ્રી નાનાભાઈ, ગિજુભાઈ તથા હરભાઈ—એ ત્રિપુટીના સંચાલન નીચે દક્ષિણામૂર્તિએ બાલ કેળવણીથી માંડીને વિનયમંદિર સુધીની સમગ્ર કેળવણીને નવું રૂપ–નવો આકાર-આપ્યો અને નૂતન શિક્ષણના નામે ઓળખાતી એક નવી આબોહવા પેદા કરી. ૧૯૩૯ની સાલમાં ભાવનગર ખાતેના દક્ષિણામૂતિ વિદ્યાર્થી ભવનને સિવર્સજત કરીને નાનાભાઈ ભટ્ટ અંબાલા ગયા અને ત્યાં ગ્રામ દક્ષિણામૂતિની સ્થાપના કરી. આથી ભાવનગરમાં જે ખાલીપણું-vaccume—પેદા થયું તેની પુરવણી કરવાના મનોરથ ત્રણ મિત્રના દિલમાં પેદા થયો: શ્રી હરભાઈ ત્રિવેદી, સ્વ. માણેકલાલ હરગેવિંદ પંડયા અને તેમના ભાણેજ શ્રી ઉપેન્દ્ર જી. ભટ્ટ જેઓ અમારા વર્તુલમાં મસ્તરામભાઈ તરીકે ઓળખાતા (એ વખતના ભાવનગર રાજ્યના એક્ઝીક્યુટીવ એન્જિનિયર અને દક્ષિણામૂતિ વિદ્યાર્થીભવનના પ્રારભના દિવસોના એક વિદ્યાર્થી) આ ત્રણેના સહકારના પરિણામે શ્રી હરભાઈના મુખ્ય સંચાલન નીચે ‘ધરશાળા’ના ૧૯૩૯માં જન્મ થયો. આ ઘરશાળાએ આજે ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે અને તે અનેક રીતે ફાલીફ લી છે. આજનાં તેનાં મુખ્ય અંગો છે: ૧. બાળમંદિર, ૨. કુમારમંદિર, (બુનિયાદી શાળા), ૩. હાઈસ્કૂલ (વિનયમંદિર વિવિધલક્ષી શાળા), ૪. બાલ અધ્યાપન મંદિર, ૫. બુનિયાદી અધ્યાપન મંદિર, ૬. છાત્રાલય, તથા ૭. મંગળ પુસ્તકાલય.
જે મુખ્ય મુખ્ય સિદ્ધાન્તો પર અને જે દષ્ટિ નજર સમક્ષ રાખી સંસ્થાના તમામ વિભાગે ચાલે છે અને એ આ સંરથાની જેવિશેષતાઓ છે તે આ પ્રમાણે છે. ૧. વ્યકિતગત વિકાસ માટે પૂરતું સ્વાતંત્ર્ય,
Page #251
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૫
પ્રબુદ્ધ જીવન
જો
.
૨. ભણાવવું નહિ પણ ભણવા દેવું એટલે સ્વયંશિક્ષણ, ૩. જીવન એનુભોમાંથી શીખવું અને જ્ઞાન મેળવવું. ૪. નિર્ભયતા, ૫. સહાનુભૂતિ, ૬. બધા જ પ્રકારના દંડને અભાવ, ૭. હરીફાઈ - ઈનામ-લાલચને તિલાંજલિ, ૮. પરીક્ષાઓના ભયમાંથી મુકિત, ૯. શિક્ષક - વિદ્યાર્થીએના પ્રેમભર્યા અને મૈત્રીભર્યા સંહાં, ૧૦. શરીર, મન, બુદ્ધિ, અને લાગણીના વિકાસ માટે વિવિધ પ્રકારનું વાતાવરણ, ૧૧. હોથ- પગ ચલાવવાની તાલીમ, ૧૨. રામમહાભ્ય, ૧૩. ઉદ્યોગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓના સંસ્કાર મળે અને ટેવ કેળવાય તેવાં આયોજને, ૧૪. સમૂહ જીવનની તાલીમ અને જવાબદારીની સમજણ આવે,ને વધે અને એક જવાબદાર વ્યકિત તરીકે સમાજમાં વિદ્યાર્થીઓ જીવી શકે એ માટે વિદ્યાર્થીમંડળે, અને તેનાં જવાબદારીનાં કામની વહેંચણી, ૧૫. સ્ત્રી-પુરુષની સમાનતા અને સહજીવનની કેળવણીનાં સંસ્કારનાં મૂળ નંખાય તે માટે બાલ્યાવસ્થાથી જ સહશિક્ષણને સ્વીકાર.
૧૯૪૭માં આપણે દેશ આઝાદ થયા બાદ આજસુધીમાં રાજ્ય સરકારે નીમેલી શિક્ષણને લગતી અનેક સમિતિઓ ઉપર હરભાઈએ કામ કર્યું છે. ૧૯૫૮ થી ૧૯૬૪ સુધી મુંબઈની સંયુકત વિધાન પરિ- - પદના તેઓ સભ્ય રહ્યા છે. ૧૯૬૩-૬૪ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઈયુનિવર્સિટીની રચના સમિતિના એક સભ્ય તરીકે હરભાઈએ ઉપયોગી કામગીરી બજાવી છે. - શ્રી હરભાઈ ઘરશાળા સંચાલન મંડળના આજીવન પ્રમુખ છે. આ ઉંમરે પણ તેઓ ઘરશાળાના બહોળા વહીવટનું જાતે સંચાલન કરી રહ્યા છે, અને શૈક્ષણિક કર્થના અનુસંધાનમાં અમદાવાદ, વડોદરા, મુંબઈ અને દિલ્હી સુધી અવારનવાર પ્રવાસ કરવાનું તેમના ભાગે આવે છે. ૧૯૬૦ની સાલમાં ભાવનગર કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી તેના પણ તેઓ પ્રમુખ છે. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં હરભાઈ હતા ત્યારે ૧૯૨૬ની સાલથી શરૂ કરવામાં આવેલ ‘છાત્રાલય” માસિકના તેઓ મુ. નાનાભાઈ સાથે સહમંત્રી હતા. ૧૯૩૫માં અબરામાં પરિષદ પછી સૂરત ખાતે શરૂ કરવામાં આવેલ ‘નૂતન શિક્ષણ’ ના શ્રી ચંદ્રવદન ચુનીલાલ શાહ સાથે આજ સુધી તેઓ સહતંત્રી રહ્યા છે. ૧૯૩૯માં ઘરશાળાની સ્થાપના સાથે શરૂ કરવામાં આવેલ “ઘરશાળા” માસિકનું તેઓ ત્યારથી આજ સુધી કુશળ સંપાદન કરી રહ્યા છે. તેમની બહુલક્ષી પ્રજ્ઞા છે. માત્ર શિક્ષણ
અથવા તે કેળવણીના વિષય ઉપર જ નહિ પણ જાતીય વિજ્ઞાન, મનો- વિશ્લેષણ વગેરે અનેક વિષય ઉપર તેમણે પાર વિનાનાં લખાણો લખ્યાં છે અને તેમાં કેટલુંક પુસ્તકાકારે પ્રગટ થયું છે. આજે પણ તેમને લેખન વ્યવસાય એકસરખો પ્રવાહબદ્ધ ચાલ્યા કરે છે. સદ્ભાગ્યે તેમનું શરીર પણ હજુ સુધી પૂરી કાર્યક્ષમતા ધરાવે છે. આવા મોરા પુરાણા મિત્ર હરભાઈ અને તેઓ જેના પ્રાણ છે એવી ઘરશાળા સંસ્થાને આ રીતે પરિચય આપતાં હું અને ગૌરવ અનુભવું છું. અત્તમાં એ જ પ્રાર્થના કે હરભાઈ સુરક્ષિત આરોગ્યપૂર્વક શતાયુ બને અને ઘરશાળા ઉતરોત્તર ઉત્કર્ષનાં નવાં નવાં સીમાચિહને સર કરતી રહે.
પરમાનંદ આચાર્ય રજનિશજીનાં પ્રવચન આચાર્ય રજનિશજી આવતી તા. ૨૮ ડિસેમ્બરના રોજ મુંબઈ આવી રહ્યા છે. તેમનાં જાહેર પ્રવચને કેટમાં, મ્યુઝિયમ સામે, કાવસજી જહાંગીર હોલમાં તા. ૨૮ મી એ સાંજે, તા. ૨૯, ૩૦ સવારે તથા સાંજે અને તા. ૩૧ સવારે જીવનજાગૃતિ કેન્દ્રના ઉપક્રમે યોજવામાં આવેલાં છે. સવારને સમય ૮-પ૦ થી ૧૦-૦ અને સાંજને સમય ૬-૩૦ થી ૭-૩૦ રાખવામાં આવેલ છે. સંધના સભ્યો તેમજ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકને–
સરનામે નવા છપાવવાના હોઈ સભ્ય તથા ગ્રાહકોને પિતાના સરનામામાં જે કાંઈ ફેરફાર હોય અથવા નજીવી પણ ભૂલ રહેતી હોય તે તે સત્વરે કાર્યાલયને જણાવવા આથી વિનંતી કરવામાં આવે છે.
વ્યવસ્થાપક.
થોડાંક અવલોકને
ફલિત કે અંધવિશ્વાસ આ હિદી પુસ્તકના લેખક છે શ્રી શાન્તપ્રકાશ સત્યદાસતેને પ્રાપ્તિસ્થાન છે અનન્તાનંદ પ્રકાશન, રિંગનેદ (૨તલામ મધ્ય પ્રદેશ), અને તેની કિંમત છે. રૂ. ૨-૫૦..
આ પુસ્તકની નીચે મુજબ પ્રસ્તાવના છે:રાશિ-કંડલી સે ભવિષ્ય કહે જો બતાતે હમેં મુહૂર્ત, ઉન્ડે સમઝિયે દુનિયા ભરકો ઠગને વાલે પકકે ધૂર્ત. '
ઠા સારા સ્વપ્ન શાસ્ત્ર છે, જઠા રેખાકા લેખા, . શકુનેમેં કયા શકિત અરે, અપના ભવિષ્ય ક્સિને દેખા?
સંયમ એર સમઝદારી સે હોતી હૈ ઘરમે શાન્તિ, : * “નવગ્રહાંકી શાન્તિ કરે ગૃહશાન્તિ” અરે યહ સચમુચ ભ્રાન્તિ.
બસ યહી સબ કુછ હૈ-ઈસ છોટીસી પુસ્તક મેં. -
આ રીતે આપણા દેશમાં રાશિ-કુંડલી નામ પર, મુહૂર્તના નામ ઉપર, સ્વપ્નશાસ્ત્રના નામ ઉપર, હસ્તરેખા તથા સામુદ્રિક શાસ્ત્રના નામ ઉપર, શક નશાસ્ત્રના નામ ઉપર જે માન્યતાઓ અને વહેમ ચાલે છે તે કેટલા પાયાવિનાના અને પિકળ છે તેને આ પુસ્તકમાં એક વિસ્તૃત આલોચના દ્વારા સચોટ ખ્યાલ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પુસ્તકમાં અસફળ બનેલી ભવિષ્યવાણીઓના તેમ જ સફળ બનેલી ભવિષ્યવાણીઓએ નીપજાવેલી ભયંકરતાના સચોટ દન્તો આપીને ભવિષ્ય જાણવાની માનવજાતમાં રહેલી ઘેલછાની અનર્થકારકતા ભારે અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ભાષા જોશીલી તથા પ્રચારલક્ષી છે. આપણો દેશ કે જ્યાંનું પ્રજાજીવન અનેક વહેમ અને પાયાવિનાની માન્યતાઓ અને અંધશ્રદ્ધાથી અત્યન્ત કલુષિત છે ત્યાં આવા વહેમનિમૂલક સાહિત્યની ખૂબ જરૂરી છે. લોકો પોતાના જીવન વિશે બુદ્ધિપૂર્વક વિચાર કરતાં થાય અને ચાલુ માન્યતાઓને કારણકાર્યના શાશ્વત કાનૂનના માપદંડથી કસતા થાય એ અત્યન્ત. આવશ્યક છે. આ શુભ હેતુથી પ્રેરાઈને લખાયેલા આ પુસ્તક માટે લેખકને અનેક ધન્યવાદ ઘટે છે.
: “ચમત્કાર અને વહેમ
આ ગુજરાતી પુસ્તકના લેખક છે શ્રી રતિલાલ મફાભાઈ શાહ, તેઓ માંડલનિવાસી છે. વર્ષોજુના શિક્ષક અને લેખક છે. 'પ્રબુદ્ધ જીવન'ના વાચકોને તેઓ સુપરિચિત છે. આ પુસ્તકનો આશય પણ પ્રજામાનસમાં ઘર કરી રહેલ ધાર્મિક લેખાતી કેટલીક માન્યતાઓ, વહેમ અને ચન્મત્કારઘેલછા કેટલી અવૈજ્ઞાનિક છે અને લોકોના પુરૂષાર્થને હાનિ કરનારી છે તેને તાર્કિક વિશ્લેષણ દ્વારા લોકોને ખ્યાલ આપવાનો છે. લોકમાનસમાં ઘર કરી રહેલી આ નબળાઈ પ્રજામાં વ્યાપક એવા અજ્ઞાન, પ્રારબ્ધવાદ અને સ્વતંત્ર રીતે વિચાર કરવાના અસામર્થ્યમાંથી પેદા થઈ છે. આ સર્વસામાન્ય નબળાઈઓને શ્રી રતિલાલ મફાભાઈ શાહે પિતાની જોશીલી ભાષામાં પડકારી છે અને આજની પરિસ્થિતિમાં આવા બંડખાર વિચારોને પ્રચાર અત્યંત આવશ્યક અને ઉપયોગી હોવાથી પ્રસ્તુત લેખસંગ્રહ પ્રગટ કરવા માટે શ્રી રતિલાલ મફાભાઈ શાહને ખરેખર ધન્યવાદ ઘટે છે. તેમના લખાણમાં, સંભવ છે કે, કોઈને કોઈ ઠેકાણે તર્કસંગતિને અભાવ લાગે; તેમણે મંત્ર તંત્ર અંગે જે વૈચારિક વિશ્લેષણ કર્યું છે તે, સંભવ છે કે, આજના માનસશાસ્ત્રની વિચારણા સાથે કોઈને બંસબેસનું ન લાગે. આમ છતાં પણ, ચાલ માન્યતાઓ અંગે બુદ્ધિપૂર્વક, તર્કપૂર્વક વિચાર કરવાને બદલે તે જેવી છે તેવી સ્વીકારી લેવાની જનસમુદાયની વૃત્તિ છે; ચમત્કારના તથ્યાતધ્યમાં ઉતરવાને બદલે તે જેવા સાંભળ્યા તેવા માની લેવાનું લોકસામાન્ય વલણ છેઆ વૃત્તિ અને વલણમાં રહેલ અજ્ઞાન, બધીરતા અને ગતાનુગતિકતા : તરફ આ લેખે સચોટતાપૂર્વક અને દલીલપુર:સર વાંચકોનું ધ્યાન ખેંચે છે. આ રીતે આ નાના સરખા પુસ્તકનું પ્રકાશન આવકારપાત્ર છે.
આ પુસ્તકની કિંમત રૂા. ૧ છે અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાંથી (૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩) મળી શકે તેમ છે. અજ્ઞાન, વહેમ, અને અંધશ્રદ્ધાના જાળામાંથી સમાજનાં સ્ત્રીપુરુષો મુકત બને અને સ્વતંત્ર બુદ્ધિ અને તર્કના પાયા ઉપર પોતાના સમર્થ: જીવનનું ઘડતર કરે આવી આકાંક્ષા સેવતા સુશિક્ષિત, નરનારી આ પુસ્તક જરૂર વસાવે અને તેને શકય તેટલો ફેલાવો કરે એવી તેમને પ્રાર્થના છે.
પરમાનંદ
Page #252
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-12-65 શ્રી પરીક્ષિતલાલ સ્મારક નિધિ સ્વ. શ્રી ગુણવંતરાય આચાર્ય | (શ્રી ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ તરફથી નીચે મુજ- શ્રી ગુણવંતરાય આચાર્યને તા. ૨૫-૧૧-૬૫ને ગુરુવાર ના રોજ બને પરિપત્ર મળે છે જેને અમારું સંપૂર્ણ અનુમાન છે. તંત્રી) વહેલી પરોઢ રાજકેટમાં, 65 વર્ષની ઉંમરે, સ્વર્ગવાસ થયે અને પૂ. ગાંધીજીની પ્રેરણાથી શરૂ થયેલ પછાતવર્ગ અને હરિજનોની ગુજરાતીભાષી પ્રજાને છેલ્લા ચાર દાયકા જેટલા લાંબા સમયથી નિય- ' સેવા કરતા ગુજરાત હરિજન સેવક સંઘના એકનિષ્ઠ મૂકસેવક - મિત રીતે મળતી રહેતી માતા સરસ્વતીની મધુર પ્રસાદીથી ભર્યો શ્રી પરીક્ષિતભાઈ મજમુદાર ગુજરાતની એકધારી ચાલીસ વર્ષની એક રસથાળ સદાને માટે ઝુંટવાઈ ગયો ! શ્રી આચાર્ય કાર દેહ વિલીન સેવા કરી આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા, તે આપ જાણો છો. થઈને અક્ષરદેહે અમર બની ગયા ! ગુજરાતની ગરવી સરસ્વતીને તેમના જવાથી સમગ્ર ગુજરાતે, તમામ ગરીબ જનતાએ અને ખાસ એક આજીવન સારસ્વતની ખોટ પડી ! આ ક્ષેત્રે પણ વિદાય થતાં કરીને હરિજન સમાજે શિરછત્ર ગુમાવ્યું છે. નરરત્નોની જગ્યા પૂરનારા જાગે ત્યારે ખરા!. આખા જીવન દરમિયાન શ્રી પરીક્ષિતભાઈ કીર્તિ અને બેભાની - સાદો પહેરવેશ, સીધી-સાદી-સ્પષ્ટ ભાષા અને કસાયેલું ખડતલ લાલસાથી દૂર રહ્યા હતા. અત્યાર સુધી તેમણે હરિજન સેવક અને ખમીરભર્યું જીવન એ જેમ શ્રી આચાર્યભાઈની એક વિશેષતા સંઘનું કામ જાત ઘસીને ચલાવ્યું રાખ્યું. હરિજન આશ્રમ અને હતી તેમ મધુર સ્વભાવ, મધુર વાણી અને મધુર કલમ એ એમના ગુજરાત હરિજન સેવક સંઘને જતી આશરે વાર્ષિક ૪૦થી 50 જીવનની અનેખી બીજી વિશિષ્ટતા હતી. અને નિખાલસતા, નિરહજાર રૂપિયાની ખેટ તેઓ ઘેર ઘેર ફરી ભીખ માગી પૂરી ભિમાનવૃત્તિ, સ્વત્વશીલતા, ખેલદિલી, દિલાવરી, ઉદારતા અને હેતાળ કરતા, તેમના આવા પ્રયાસોથી ગુજરાતભરમાં , હરિજનોને પ્રકૃતિ એમના ગુણિયલ જીવન ઉપર જાણે મનહર રંગોળીની ભાત સામાજિક હક્કો અપાવવા ઉપરાંત કેળવણીનું કામ બહુ પાડતી હતી. મેટા પાયા ઉપર ચાલતું. પછાતવર્ગો માટેના કન્યાછાત્રાલયો, - આચાર્યશ્રીનાં પુસ્તકો વાંચવા એ જેમ એક લહાવો હતા, એમ કુમારછાત્રાલય, બાલવાડીઓ અને સંસ્કાર–કેન્દ્રો મોટી સંખ્યામાં એમની સમીપમાં સમય ગાળવાને અવસર મળ એ તો વળી તેમના પ્રતાપે અસ્તિત્વમાં આવ્યાં છે અને આજે પણ ચાલે છે. સદા યાદ રહી જાય એ એક વિશિષ્ટ લહાવો હતો. વિશ્વસાહિત્યના વિશાળ વાચનની સ્મૃતિએને તો એ ભંડાર હતા. એમની પાસે એટલે માત્ર સ્મારક કરવા ખાતર નહિ, પરંતુ આ ભારે મહત્વના બેસીએ તો કંઈકંઈ કિસ્સાઓ, કથાઓ, વાર્તાઓ, ટુચકાઓ અને કામ ચાલુ રાખવા ખાતર પણ હરિજન સેવક સંઘની અંદર એક પ્રેરક પ્રસંગોના અખલિત રસપ્રવાહમાં તરબોળ થઈને એવા તે અંકિત ટ્રસ્ટ “શ્રી પરીક્ષિતલાલ સ્મારક નિધિ” કરવાનો નિર્ણય ખેંચાઈ જઈએ કે જાણે સ્થળ અને કાળના ભેદ જ વીસરી જઈને લેવામાં આવ્યો છે. કઈ ૫નાપ્રદેશ કે સ્વપ્નદેશના પ્રવાસી બની જઈએ; એવું અદ્1. આ નિધિમાં ઓછામાં ઓછા રૂ. પાંચ લાખ ઉઘરાવી ઉપર ભુત વરદાન માતા સરસ્વતીનું આચાર્યભાઈને મળ્યું હતું. સાચે જ દર્શાવેલ કામે ચાલુ રાખવા તથા વધુ વેગમાં ધપાવવામાં તેને તેઓ માતા સરસ્વતીના લાડકવાયા અને બડભાગી સુપુત્ર હતા. ઉપગ થશે. ગુજરાતભરમાં આ માટે ફાળે ઉઘરાવવાનું કાર્ય આ લખાણની ઝડપ તો શ્રી ગુણવંતરાયભાઈની જ ! અને લખાણનું આરંભાઈ ગયું છે. અમને જણાવતા આનંદ થાય છે કે ઉદ્યોગ વૈવિધ્ય પણ જાણે એમના ઉપર પ્રસન્ન હતું. વર્તમાનપત્રાના રાજકીય પતિએ રૂપિયા પચ્ચીસ હજારથી માંડી દશ રજાર, પાંચ હજાર, કે સામાજિક તંત્રી લેખ, હું-બા-ને-મંગળદાસ જેવા પ્રાસંગિક ત્રણ હજાર અને બે હજાર સુધીની વ્યકિતગત રકમો આપીને રૂપિયા કટાક્ષ લેખ, નાની વાર્તાઓ, બેટી નવલકથાએ, જીવનચરિત્રો, એક લાખ ઉપરાંતની રકમ નોંધાવી છે. અને હજી અન્ય રકમ નિબંધ, બોલપટ ઉપયોગી લખાણ: શ્રી ગુણવંતરાયભાઈએ લોકનોંધાવાનું ચાલુ છે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રના વેપાર અને ભોગ્ય મધુર લલિત સાહિત્યને કયા પ્રકાર ખેડવો બાકી રાખ્યા હતા? ઉદ્યોગનાં મંડળે, સંસ્થાઓ અને વ્યકિતઓએ પણ આ ફાળામાં સાચે જ તેઓ એક સિદ્ધહસ્ત લેખક અને કામણગારી કલમની સારી રકમ ભરવાનું શરૂ કર્યું છે. સ્વામી હતા. એમની નાની મોટી સે - સવાસે જેટલી કૃતિઓ - ગુજરાતના દરેક જિલ્લામાં પણ અતિ ઉત્સાહથી અનેક ગુજરાતના ઈસુની વીસમી સદીમાં થઈ ગયેલા અને મેજૂદ એવા કાર્યકર્તાઓએ ફાળો ઉઘરાવવાનું કાર્ય ઉપાડી લીધું છે. ગુજરાત પ્રથમ પંકિતના વાર્તાનવેશમાં એમને આગળનું સ્થાન અપાવતી હરિજન સેવક સંઘ, ગુજરાતના સૌ વેપાર ઉદ્યોગ અને ધંધો રહેશે, અને એમની કીર્તિનું યશોગાન ચિરકાળ પર્યત સંભળાવતી રહેશે. ચલાવતા સૌ ભાઈએ, મ્યુનિસિપાલિટી, પંચાયત તથા અન્ય આવી મધુર અને કામણગારી કલમ છતાં કેવી નિર્દોષ અને સુસંસ્કારથી સુરભિત! અપરસ, અશ્લિલતા કે લપસણા શૃંગારનું ક્ષેત્રમાં કાર્ય કરનારા ભાઈઓને તેમ જ દરેક નાગરિકને આગ્રહ એમાં નામનિશાન નહીં! લખાણ એવું ચોટદાર અને એની પકડ પૂર્વક વિનંતી કરે છે કે આ નિધિના ફળામાં રકમ આપી, અપાવી, એવી કે એક વાર એમનું પુસ્તક વાંચવા લીધું કે એ પૂરું ન થાય ઉઘરાવી, દેશના મહાન પુણ્યકાર્યમાં અને સાથે સાથે શી પરીક્ષિત- ત્યાં સુધી મન એની સાથે જ બંધાઈ રહે જેવું નિર્મળ એમનું જીવન ભાઈની પવિત્ર સ્મૃતિ સાચવવાની શુભ કાર્યમાં આપ સહાયરૂપ બનશે. હતું એવી નરવી એમની કલમ હતી. શ્રી આચાર્યભાઈની આ . ગુજરાતના સૌ ભાઈબહેનેને અમારી આગ્રહભરી વિનંતી અતિવિરલ વિશેષતા લાંબા સમય સુધી સંસ્કારવાંચ્છું વાર્તાકાર કે લેખ કને પ્રકાશ આપતી રહેશે. છે કે દરેક જણ આ કામમાં અંગત રસ લઈ વહેલી તકે આ નિધિના આવી ઉમદા ક્લમ કાળબળે શંભી ગઈ ! પણ લેખક તે નિષ્ઠાફાળાનું કમ ઉપાડી લેશે. ગુજરાતભરમાં અને ગુજરાતની બહાર વસતા દરેક સ્ત્રી પુરૂષે આ કાર્યમાં કંઈક કરી છૂટવાને નિર્ધાર કરી ભરી સરસ્વતી ઉપાસના દ્વારા ધન્ય બની ગયા, અમર બની ગયા! પિતાના વિભાગના જુદા જુદા દરેક ક્ષેત્રમાં ફાળા ઉઘરાવવાનું મૃત્યુના ઓછાયા એવાની કીર્તિને ઢાંકી નહીં શકે ! જસ્તિ રા: ઝરામાનં મામ્ - શ્રી આચાર્યભાઈ એવા પુરુષ વ્યવસ્થિત કાર્ય ઝડપથી શરૂ કરી દેવું જોઈએ અને પોતાના જીલ્લામાં આ અંગે કાર્ય કરનાર કાર્યકર્તાઓને પુરે સાથ આપવો જોઈએ. હતા. આપણે શ્રી ગુણવંતરાયભાઈની સરસ્વતી ઉપાસનાને અને આ શાળામાં અપાતાં દાન આવકવેરાથી મુકત છે. એમની સિદ્ધિને અભિવાદન કરીએ છીએ, અને એમના કુટુંબીજને હરિજન આશ્રમ, આપનો ઉપર આવી પડેલ સંકટમાં અમારી હાદિક સહાનુભૂતિ અને સમઅમદાવાદ-૧૩, પ્રમુખ, ગુજરાત હરિજન સેવક સંઘ વિદના દર્શાવીએ છીએ ! રતિલાલ દીપચંદ દેસાઈ માલિક: શ્રી મુંબ૪ રન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળ :45-47, ધનજી સ્ટ્રીટ. મુબઈ-, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપક પ્રેસ, કટ. મુંબઈ.