________________
-
પ્રબુદ્ધ જીવન
-
૧
:
૧
તા. ૧૬-૮-૯૫
નાખે એવા નૈતિક અધઃપતનના સમાચારો આ જ વાતની સાહેદી વર્તન દ્વારા આ નૂતન બલિદાનના સંદેશથી ભરી દઈએ. ઊગતા આપે છે. એક સમયે માનવીએ “દશ આદેશ” (Ten Comm- સૂર્ય સમક્ષ ઓગળી જતો ધુમ્મસની જેમ આપણી સામે આવતી. andments), વડે પોતાના વર્તન પર અંકુશ રાખ્યો હતો. બધી મુશ્કેલીઓને નિવારી ગિરિપ્રવચન (Sermon on the પણ આજે કેટલા જણા પોતાની રોજિંદી દિનચર્યામાં ઈશ્વર અંગેના Mount)ને આપણે ચરિતાર્થ કરી શકીશું ખરા? વિચારને માટે થોડાક સમય પણ અનામત રાખે છે ? આપણી આ વિચાર આપણા આધુનિક યુગમાં શું અર્થહીન અને પાસે સારામાં સારું મકાન, સારામાં સારી મોટરગાડી અને બધી જ અવ્યવહારુ છે? ના! ૨ મહાન ઉપદેશને અનુસરવું એ જ આપણી સરસ વનુએ હાજર હોય તે પછી ઈશ્વરની શી જરૂર છે? ઉપસ્થિતિનું ઉત્તમ ધ્યેય છે. જે કાર્ય પૂર્ણ કરવા માટે આપણે એ સમયે લેકશાહી મહાસત્તાઓ પોતાને ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે
સર્જાયા છીએ તે કાર્ય કરવા માટે ન્યાય, કરુણા અને દાનને ઓળખાવવામાં કેટલું ગૌરવ અનુભવતી હતી? પણ આજે એ
પ્રવર્તાવવાં, ધિક્કાર, અભિમાન અને ઈર્ષાને ભૂંસી નાખવાં અને નૈતિક આદેશના અનુયાયીઓ હોવાનો દાવો કરનારામાંથી કેટલા
આ સનાતન ઉપદેશનું પાલન કરવું–ના કરતાં બીજો વધારે સારો જણ એ આદેશના દિવ્ય પ્રણેતાને જરાસરખું યાદ કરવાથી
ઉપાય ક્યો હોઈ શશે ? વિશેષ કંઈ કરે છે? કેટલાયે તે ઈશ્વરને એક પવિત્ર ક૯પના ગણીને આપણે ભલેને કોઈ પણ જાતિમાં જન્મ્યા હોઈએ, આ ધર્મ કોરાણે મૂકી દીધો છે. તેઓ કદી ગિરજાઘરમાં જતા નથી, કદીયે જેનું મૂળ સત્ય છે તે ધર્મ જે આપણા જીવનનો મૂળમંત્ર બનવા પ્રાર્થનાને એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. કેટલાકે પોતાની માન્યતાને ન જોઈએ. અગ્રગામી અને બુદ્ધિશાળી લોકો દ્વારા અવગણાતો, નકામે તર્કના રંગે રંગી છે, ઈશુ ખ્રિસ્તીને એક મહાપુરુષ તરીકે-કદાચ બની ગયેલો અને જાણે કે અંદરખાને છુપાવવા લાયક હોયએક પયગંબર તરીકે - સ્વીકાર્યો છે, તેના ચમત્કારોનો આધુનિક ધર્મ વિશે આવું આપણું વલણ ન હોવું જોઈએ. આજે આપણાવિજ્ઞાનની પરિભાષામાં ખુલાસે કરવાને તેમણે પ્રયત્ન કર્યો છે, પણ માંના ઘણાંને બીવડાવતી એ શૂન્યતાની લાગણીને એકમાત્ર ઈલાજ તેમની પાસેથી જે ખરા મહત્ત્વની બાબતની ખાસ અપેક્ષા રાખ- ધર્મ છે. જીવનની એ જ એકમાત્ર એવી પદ્ધતિ છે કે જે તેના વામાં આવી હોય છે તે સામે ખર્મીચામણા કરવાના હેતુથી રાધ્યાત્મિક મૂલ્ય ઉપરાંત માનવીય સંબંધોમાં પણ ચમત્કારિક પિતાને ઠીક લાગી તેવી જાતજાતની યુકિતપ્રયુકિતએ તેમણે અજ- રીતે કાર્ય કરે છે અને આપણા માટે સુખ અને ચિત્તની શાંતિ માવી હોય છે. આ સહુમાં સૌથી વધારે દયાપાત્ર તે એ કે ઉપજિત કરી શકે છે. છે કે જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હોવા છતાં અને એ માર્ગે
તે, આપણે આપણા જીવનની રોજબરોજની આ દોડધામ ચાલવાની ઈચ્છા ધરાવતા હોવા છતાં નબળાઈને લીધે અથવા તે
અને પ્રગતિ વચ્ચે જરાક થોભીને, આપણા કાનમાં અવિરામ ગણદુન્યવી વ્યવહારના દબાણના કારણે એ માર્ગે ચાલવામાં નિષ્ફળ '
ગણાટ કરતો આપણા અંતરાત્માનો એ અવાજ–“Quo Vadis” નિવડયા છે.
તું કયાં જઈ રહ્યો છે ? ” સાંભળીને, ત્યારે જ આ અનંત તૃણ એમ છતાં અત્યારનો માનવસમાજ, જૂના કાળના વિધર્મી
અને અર્થહીન વિહ્વળતા પાછળ રહેલી ભૂલનું આપણને સચોટ ભાના શહેનશાહોના બળ કરતાં વધારે જંગલી બળો કે જેને પ્રયત્ન થશે. ત્યારે જ આપણે કયાં જઈ રહ્યા છીએ તે આપણે સમજી ઈશ્વર વિષેની શ્રદ્ધાને નિર્મૂળ કરવાનો છે, આત્મબલિદાન અને
શકીશું, અને ત્યારે જ આપણે આપણું સારું ધ્યેય મેળવી શકીશું દિવ્ય પ્રકાશ દ્વારા પ્રાપ્ત થએલા સત્યને નર્કની ઊંડી ગર્તામાં દફ
અને સમગ્ર માનવજાતનું લક્ષ્ય–સનાતન સલામતી-પણ ત્યારે જ નાવી દેવાનું છે એવા આસુરી બળ વડે ઘેરાયેલો હોઈને, ખિસ્તી
પ્રાપ્ત કરી શકીશું. સંપ્રદાય પર જીવનમરણનું જોખમ તોળાઈ રહ્યું છે. આપણી પોતાની
- જ્યારે હું એ પુરાણા ગિરજાઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે શ્રદ્ધા ઉપર નિર્ભર બનીને અને આપણી પોતાની નિષ્ઠા વડે સદ્ધર
અસ્ત પામતે સૂર્ય એની લાલી છાપરારોની ટોચે, ઘુમ્મટો પર બનીને આપણે ટટ્ટાર ઊભા નહિ રહીએ તો આપણી સામેના આ
અને શહેરના મિનારાઓ પર પાથરી રહ્યો હતો. માણસેની એક પડકારને આપણે પહોંચી વળી શકીશું ખરા?
બીજા પર લદાઈ રહેલ ક્રૂરતાઓ છતાં, માણસોનું આંધળાપણું - આજે સમગ્ર જગતને આવરી લેતા સારાપણાની અને નરસા
અને ઉપેક્ષા છતાં, રાષ્ટ્રોને વિખેરી નાખતી, બરબાદ કરતી અને પણાની શકિત વચ્ચે સંઘર્ષ લાખ યુવાનોના માનસને, હૃદયોને
નાશ કરવા બીવડાવતી યુદ્ધની ધમકીમો છતાં, પૃથ્વીના લોકો માટે અને આત્માને ભુલાવામાં નાખવા મથી રહ્યો છે. આપણો
હજી પણ આશા છે એવું મને લાગ્યું. આપણા ગુસરણ માટે શ પ્રચારની દરેક યુકિત વડે, સઘળી વસ્તુને ઊંધી દેખાડીને તથા
માર્ગ આજે પણ હજુ ખુલ્લો પડ્યો છે. માત્ર આપણે એ માગે છેતરપિંડી દ્વારા ઊગતી પ્રજા અને ઊગનારી પ્રજામાંથી માનવીના
પગલાં માંડવાના રહે છે. દિવ્ય તત્ત્વ સાથેના સંબંધ વિશેના વિચાર માત્રને નાબૂદ કરવા
અનુવાદક :
મૂળ અંગ્રેજી કમ્મર કસી રહ્યો છે.
કુમારી શારદાબહેન ગોરડિયા,
લે. એ. જે. કોની ' ધર્મપ્રચારક પીટર દ્વારા પવિત્ર બનેલ આ ધર્મસ્થાનમાં જ્યારે
પી એચ. ડી. હું બેઠે ત્યારે મારા શરીરમાંથી એક ન સમજી શકાય એવી ધ્ર જારી પસાર થઈ ગઈ. હું એ મહાન સંતના બલિદાનને વિચાર કરવા આચાર્ય રજનીશજીનો સૈરાષ્ટ્રમાં સફળ પ્રવાસ લાગ્યા. પિતાના આદર્શને માટે પોતાની જાતને હોમી દેતા અને
ગયા જાલાઈ માસની તા. ૨૪ થી ૨૭ એમ ચાર દિવસને કોઈ પણ પ્રકારની સુખસગવડ તરફ તુચ્છકારથી જોતા એ
આચાર્ય રજનીશજીનો પ્રવચન–પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો. પ્રથમ ખ્રિસ્તીઓના જીવનમાં સદા અડગ અને મૃત્યુ સમયે
આ ચાર દિવસના પ્રવાસ દરમિયાન તેમણે ભાવનગર, લીંબડી, પણ એટલી જ સ્થિર રહેલી એવી અનત શ્રદ્ધાનું તત્ત્વ આપણે
વઢવાણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ તથા જામનગર આટલાં પુન : પ્રાપ્ત કરીએ એવી તીવ્ર ઈચ્છા હું સેવવા લાગ્યો. એ શ્રદ્ધા
શહેરોની મુલાકાત લીધી હતી અને આ દરેક શહેરમાં આચાજયારે સાંપડશે ત્યારે જ આધુનિક ભૌતિવાદમાં ભૂલી પડેલ
શ્રીમાં પ્રવચને ગોઠવાયાં હતાં અને તેમનાં પ્રવચનોને માનવજાત એક નક્કર વાસ્તવિકતારૂપે ચિર-અપેક્ષિત બંધુપ્રેમની,
સ્થાનિક
પ્રજાજનેરને ઘણી મોટી સંખ્યામાં લાભ લીધો હતો. સભાસ્થળે લોકોના વિશાળ સમુદાયને સાંકળી લેતી અને સત્તાધીશોની લાલ
માનવમેદનીથી ઉમરાયાં હતાં અને જાણે કે કોઈ ન જીવનસંદેશ સાની પાર પહોંચતી, ધિક્કાર અને ધૃણાની લાગણીને ભૂંસી નાખતી
મળતા હોય એવી આતુરતાથી તેમના પ્રવચનોને સૌરાષ્ટ્રની પ્રજાને શુભેચ્છાની, સદિછાની ઉછળતી લાગણી પુન : પ્રાપ્ત કરશે અને
ઝીલ્યાં હતાં. આધ્યાત્મિક જાગૃતિ પુન : અનુભવતી થશે.
- અહિ ખબર આપતાં આનંદ થાય છે કે આગામી ઑકટોબર ઘેરા ક્ષિતિજ પર આ રમાશાકિરણ ઝબકી રહ્યું હતું. આમ છતાં
માસની તા. ૮૯, તથા ૧૦ મી તારીખે જબલપુર ખાતે આચાર્ય દુનિયાના અંતરનું આ પરિવર્તન વ્યકિતના અંત:કરણના પરિ
રજનીશજીની પ્રવચન-શિબિર ગોઠવવામાં આવી છે. આ શિબિરમાં વર્તનના પ્રારંભથી જ શક્ય બને તેમ છે. અને એ ત્યારે જ બને
ભાગ લેવા ઈચ્છતા ભાઈ - બહેનોએ રૂ. ૨૫ ભરવાના રહેશે. જ્યારે આપણે કે-આપણામાંને દરેક જણ-મહાન પૈતિક આદેશના
આ સંબંધમાં વિશેષ માહિતી મેળવવા માટે નીચેના સરનામે પત્રમૂળ હાર્દ ને વર્તનમાં ઊતારીને, આપણે આપણાં મંદિરો ઊભ
વ્યવહાર કરવો : , રાવી દઈએ, આપણી આધ્યાત્મિક સરવાણીઓને પ્રવાહિત કરી જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨. મૂકીને અને પૃથ્વીના બધા જ ખૂણાઓને નિષ્ઠાયુકત વાણી અને ટે. . ૨૨૩૩૧.