________________
૩૪.
પ્રબુદ્ધ જીવન
તા.૧૬-૬-૧૫
પ્રકીર્ણ નોંધ જૈન છે. કેન્ફરન્સ ઉદ્યોગગૃહ અને બંધારણની ૩૨મી કરેલે, પણ કમનસીબે ધાર્યો મેળ ઊભું કરી શકાય નહિ, એટલું જ કલમને અક્ષમ્ય દુરૂપયોગ
નહિ પણ, સાથે મળીને ઉદ્યોગગૃહનું કામ કરવાનું બન્ને માટે મુશ્કેલ મુંબઈ ખાતેનું જૈન . કૅન્ફરન્સ ઉદ્યોગગૃહ અનેક બહેનને
બની ગયું. સમય જતાં નવા બંધારણ અનુસાર કરવામાં આવેલી. તેમ જ ભાઈઓને રેજી અથવા ટૂંકી આવક કરાવનારી સંસ્થા
ચૂંટણીમાં જુના બન્ને મંત્રીઓ જેમાંના એક કી લીલાવતીબહેન તરીકે બહુ જાણીતું છે. એ સંસ્થા તરફથી આશરે દોઢ વર્ષ પહેલાં
હતાં તેમને મંત્રી તરીકે ચૂંટવામાં ન આવ્યા. વધતી જતી ખટપટના બહાર પડેલા રીપોર્ટના આધારે આ ઉદ્યોગગૃહ કેવી રીતે અસ્તિત્વમાં
પરિણામે થોડા સમય પહેલા શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહે
અને શ્રી જસુમતીબહેન કાપડિયાએ રાજીનામું આપ્યું. આ આવ્યું અને તેનું કાર્ય ઉત્તરોત્તર કેમ વિક્સતું ગયું તેને ખ્યાલ
રાજીનામા અંગે નિર્ણય કરવા માટે એપ્રિલ માસના પહેલા તા. ૧૬-૫-૬૪ ના પ્રબુદ્ધ જીવન’ માં પ્રગટ થએલી એક નોંધ દ્વારા
અઠવાડિયા દરમિયાન કાર્યવાહક સમિતિની જે સભા બોલાવવામાં આપવામાં આવ્યું હતું. તેમાં આ ઉદ્યોગગૃહે સાધેલી અસાધારણ
આવી હતી તે સભાનું, લીલાવતીબહેન કાર્યવાહક સમિતિના સભ્ય હોવા પ્રગતિ અનેક કાર્યકર્તાઓના સહકારનું પ્રશંસાપાત્ર પરિણામ છે એમ
છતાં, તેમને નિમંત્રણ મોકલવામાં ન આવ્યું. આ સભામાં પિતાને જણાવવામાં આવેલું અને સાથે સાથે તે પ્રગતિને મુખ્ય યશ જેમણે ઉદ્યોગગૃહના પ્રારંભથી તેને આગળ વધારવામાં પોતાના
નિમંત્રણ મોકલવામાં આવ્યું નથી એ વિશે પૂછવામાં આવતાં
ઉદ્યોગગૃહના પ્રમુખ શ્રી રતિભાઈએ શ્રી લીલાવતીબહેનને સમય તથા શકિતને પાર વિનાનો ભોગ આપ્યો હતો તેવાં શ્રી લીલાવતીબહેન દેવીદાસસના ફાળે જાય છે એમ પણ જણાવવામાં
જણાવ્યું કે, તાજેતરમાં માર્ચ માસની આખર તારીખે પૂરા થયેલા આવ્યું હતું. લગભગ તે સમયથી જ ઉદ્યોગગૃહના મુખ્ય કાર્યકર્તાઓ
સંસ્થાના વર્ષ દરમિયાન તેમનું લવાજમ ભરાયું નહિ હોવાથી તેમને વચ્ચે કમનસીબે અણબનાવની શરૂઆત થઈ હતી. સમય જતાં આ
નવા બંધારણ અનુસાર સંસ્થાના સભ્ય તરીકે રદ ગણવામાં આવ્યા છે.” વધતા જતા વિખવાદના પરિણામે ઉદ્યોગગૃહની કાર્યવાહીને ઘણા
સંસ્થાની કાર્યવાહક સમિતિની એ જ સભામાં શ્રી હીરાલાલ જૂઠા
ભાઈ શાહ અને શ્રી જસુમતીબહેન કાપડિયાનાં રાજીનામાં, સાધાધકકો લાગે છે. ઉદ્યોગગૃહ તરફથી રેડીમેડ શીલાઈ ખાતું ઉઘાડવા માટે શ્રી રસિકલાલ પ્રભાશંકર તરફથી આજથી બે વર્ષ
રણ રીતે બને છે તે મુજબ પાછા ખેંચી લેવાની તેમને વિનંતિ
કરવાને બદલે, તત્કાળ સ્વીકારી લેવામાં આવ્યાં. કાર્યકર્તાઓ વચ્ચે પહેલાં રૂા. ૨૧૦૦૦ નું દાન આપવામાં આવેલું. તે ખાતું એક વર્ષ
ચાલી રહેલા અને વધતા જતા ઘર્ષણની આ ઘટનાએ ઘોતક છે. ચલાવીને બંધ કરવામાં આવ્યું છે. પાપડના લુવા રોજના ૧૦ ૦ ૦ ૦ વાણાતા, ૧૦૦ કીલો ઘઉંના આટાના ખાખરા તૈયાર કરવામાં આવતા,
હવે શ્રી લીલાવતીબહેનને સંસ્થાના સભ્ય તરીકે બંધારણ અનુરજને વક રૂા. ૧૦ ૦ ૦થી ૧૧૦૦નો થતે, માસિક સરેરાશ સાર રદ થયાનું પ્રમુખશ્રી તરફથી જે જણાવવામાં આવ્યું તે બંધારૂા. ૨૨૦૦ થી ૨૩૦૦ ને વધારે રહેતો અને ૩૦૦ થી ૩૫૦
રણ અંગેની શું સ્થિતિ છે તેને આપણે વિચાર કરીએ. ઉદ્યોગગૃહમાં બહેને કામ કરતી, તે બધામાં આજે લગભગ ૫૦ ટકા જેટલી ચોલતાં કલેશને લગતી વિગતો, તેને ઉકેલ શોધવામાં અમે મદદરૂપ ઓટ આવી છે. સંસ્થામાં કામ કરનારા માણસે છાશવારે બદલાતા
થઈએ એવા આશયથી, એક બાજુએ શ્રી લીલાવતીબહેન તરફથી જાય છે અને ઉદ્યોગગૃહની જે એક વખત રોનક હતી તેમાં તેમ જ બીજી બાજુએ શ્રી રતિલાલ ઊજમશી શાહ તથા શ્રી મહીપતરાય ઝાંખપ આવતી જાય છે. કાર્યકર્તાઓમાં જ્યારે વિખવાદ પેદા
જાદવજી તરફથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા મારી સમક્ષ એકાદ વર્ષ થાય અને અધિકારીઓમાં ફેરબદલી થવા માંડે ત્યારે આ બધું બને
પહેલાં રજૂ કરવામાં આવી. અમે તેમનું જૂનું બંધારણ માંગ્યું, જોયું અને તે સ્વાભાવિક છે. આ બધું ખરેખર શોચનીય અને વિચારણીય છે.
બહુ જ અવ્યવસ્થિત લાગ્યું, તેથી અમે આખું બંધારણ નવેસરથી પણ અહિ જે મુદ્દો હું ચર્ચવા માંગું છું તે તે જે લીલાવતીબહેન ઘડવાની, તે મુજબ બને તેટલા નવા સભ્યો ઉમેરવાની અને તદનુઆ ઉદ્યોગગૃહના પ્રાણરૂપ ગણાતા હતા તેમને સંસ્થામાંથી કેવી
સાર નવી ચૂંટણી કરવાની તેમને અમે સૂચના કરી. નવું બંધારણ બેટી રીતે તદ્દન અલગ કરવામાં આવ્યા છે તેને લગતે છે. ઘડવાનું કામ મારા માથે આવ્યું. મેં તે ઘડી આપ્યું અને તે બહુ આ ઉદ્યોગગૃહના મુખ્ય કાર્યકર્તાઓમાં શ્રી લીલાવતીબહેન
થેંડા ફેરફાર સાથે તેમની કમિટીએ મંજૂર કર્યું. દેવીદાસ જેઓ સંસ્થાના વર્ષોથી મંત્રી હતા તે ઉપરાંત નીચેનાં આ બંધારણની ૩૨ મી કલમ મારા મૂળ મુત્સદ્દા મુજબ નીચે નામે ગણાવી શકાય. થાણાવાસી શ્રી રતિલાલ ઉજમશી શાહ જે. પ્રમાણે હતી :ઉદ્યોગગૃહના વર્ષોથી પ્રમુખ છે, શ્રી શાંતિલાલ મગનલાલ શાહ ૩૨. કઈ સભ્ય સભ્યપદ ઉપરથી ક્યા સંયોગોમાં રદ જેઓ વર્ષોથી મંત્રી હતા, શ્રી મહીપતરાય જાદવજી શાહ જે થવાને પાત્ર ગણાશે? આજે મંત્રી છે, શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહ, શ્રી જસુમતીબહેન (૧) જે સભ્યનું વાર્ષિક લવાજમ તે વરસની આખર સુધી નહિ કાપડિયા અને શ્રી રજનીકાન્ત વરધીલાલ પરીખ જે ત્રણે વ્યકિતઓ. ભરાયું હોય. કાર્યવાહક સમિતિના સભ્યો છે. આ ઉપરાંત શેઠ શ્રી કાતિલાલ (૨) કાર્યવાહક સમિતિને કોઈ પણ સભ્યની વર્તણૂક સંસ્થાના ઈશ્વરલાલ જેઓ કાર્યવાહક સમિતિના સભ્ય છે અને જેમને મુરબ્બી હિતની વિરુદ્ધ જણાશે તે તેવી વ્યકિતને કાર્યવાહક સમિતિ તે સભામાં સમાન ગણીને અન્ય કાર્યકર્તાઓ તેમની સલાહપૂર્વક સંસ્થાને વહી- હાજર રહેલા ૨/૩ સભ્યોની બહુમતીથી તે સભ્યને સભ્યપદેથી રદ વટ ચલાવે છે.
કરી શકશે અને આ માટે કારણ જણાવવાનું કાર્યવાહક સમિતિને ઉપર જણાવ્યું તે મુજબ ઉદ્યોગગૃહના કાર્યકર્તાઓ વચ્ચે મનમેળ બંધનકર્તા રહેશે નહિ. તુટી ગયો અને ખાસ કરીને સંસ્થાના પ્રમુખ શ્રી. રતિભાઈ અને આવો નિયમ અમારા મુંબઈ જૈન યુવક સંઘના બંધારણમાં લીલાવતીબહેન વચ્ચે અણબનાવ વધતે ગયે. આ બન્ને વચ્ચે મેળ છે અને અન્ય સંસ્થાઓમાં પણ સંસ્થાના હિતની દષ્ટિએ આ ઊભું કરવા માટે જૈન મહિલા સમાજના પ્રમુખ શ્રી તારાબહેન પ્રકારને નિયમ મોટા ભાગે હોય જ છે. પણ કોઈ પણ સભ્યનું માણેક્લાલ પ્રેમચંદના નિવાસસ્થાને આ બન્નેને અલગ અલગ લવાજમ વખતસર ન ભરાયાને લગતા નિયમ તેની ઉપર એકાએક લઈ જઈને તેમ જ આ બન્નેને એકઠા કરીને મેં ઠીક ઠીક પ્રયત્ન લાગુ પાડવામાં આવતું નથી. આવા કીસ્સાઓ જ્યારે ઊભા થાય