________________
ht
(ગતાંકથી ચાલુ)
- પ્રમુદ્ધ જીવન
આલ્બર્ટ સ્વાઇત્ઝર
સ્વાઈઝરના શબ્દોમાં કહીએ ત
Two perceptions cast their shadows over my existence. One consists in my realisation that the world is inexplicably mysterious and full of suffering; The other is the fact that I have been born in a period of spiritual decadence in mankind. I have become familiar with and ready to deal with each, through the thinking which has led me to the ethical, and affairmative position. of Reverence for Life. In that principle, my life has found a firm footing and clear path to follow.
(અનુવાદ : બે અનુભવાની મારા અસ્તિત્વ ઉપર ઘેરી છાયા પરું છે: (૧) પ્રથમ અનુભવ એ પ્રકારની અનુભૂતિમાં રહેલા છે કે આ દુનિયા ન સમજી શકાય—ન સમજાવી શકાય—એવાં ગૂઢ રહસ્યાથી ભરેલી છે અને અનેક પ્રકારની યાતનાઓ વડે કાન્ત છે. (૨) બીજો અનુભવ એ પ્રકારની વાસ્તવિકતાના ભાનમાં રહેલા છે કે માનવજાતની જ્યારે આધ્યાત્મિક અવનતિ—અધોગતિથઈ રહેલી છે એવા કાળમાં હું જન્મ્યો છું. આ બન્ને પ્રકારના અનુભવોથી હું પરિચિત છું અને જે વિચારણાએ મને Reverence for Lifeજીવન પ્રત્યેના સમાદત અભિસારના નૈતિક અને વિધાયક સિદ્ધાન્ત તરફ દોર્યો છે, વાળ્યો છે તે વિચારણાની મારફત આ અનુભવાના પડકારને પહોંચી વળવાને હું તૈયાર છું.. આ સિદ્ધાન્તના દર્શન દ્વારા મને સ્થિર ભૂમિકા મળી ગઈ છે અને અનુસરણ માટે સ્પષ્ટ માર્ગ જડી આવ્યો છે.
---
આમ સ્વાઈત્ઝરને આ જગત, ગૂઢતાભર્યું–રહસ્યમય લાગે છે, જેના પાર તેઓ પામી શકતા નથી, જેને તાગ તેમનાથી કાઢી શકાતા નથી. જ્ઞાનની દષ્ટિએ સ્વાઇત્ઝર અજ્ઞેયવાદી રહે છે, પણ કર્મની દષ્ટિએ સ્વાઈત્ઝર સ્પષ્ટ, સુદઢ, પુરુષાર્થી છે, આશાવાદી છે, નિરાશાવાદી નથી, જગતના નૈતિક નિયમમાં—Moral Law of the Universeમાં તેમને અવિચળ શ્રાદ્ધા છે.
:
આ શ્રદ્ધા કોઈ અંધશ્રાદ્ધા નથી, પણ વિચારપૂર્વકના, બુદ્ધિગમ્ય અનુભવ ઉપર રચાયેલી છે. સ્વાઈત્ઝરની ગંભીર ફરિયાદ છે કે મોટા ભાગના લોકો વિચારહીન, પ્રમાદી જીવન જીવે છે. સ્વાઈત્ઝર બુદ્ધિવાદી—rationalist છે. તેઓ હે છે કે I acknowledge 'myself to be one who places all his confidence in rational : thinking. Renunciation of thinking is a declaration of spiritual bankruptcy” (“હું એ લોકોમાંના એક છું કે જે બુદ્ધિપૂર્વકની વિચારણામાં પૂરો વિશ્વાસ ધરાવે છે...વિચાર કરવાના ઈનકાર કરવા તે આધ્યાત્મિક ધ્રુવાળાની જાહેરાત કરવા બરોબર છે.”)
આ પ્રમાણે સ્વતંત્ર રીતે વિચાર કરતા સ્વાઈત્ઝર પોતાના જીવનના ઘ્રુવતારક સમાન Reverence for Life-જીવન પ્રત્યેના સમાદત અભિસાર—ની શોધ કરે છે. Beginning to think about life and the world leads a man directly and almost irresistibly to Reverence for Life. Such thinking leads to 'no conclusions which could point in other direction.” “માનવી-જીવન અને જગત વિષે વિચાર કરતાં કરતાં માનવી જીવન પ્રત્યેના સમાદત અભિસાર પ્રત્યે લગભગ અનિવાર્યપણે અને એકાએક ખેંચાય છે.
તા. ૧૬૧૦-૫
આવી વિચારણામાંથી અન્ય દિશાએ લઈ જાય એવાં કોઈ અનુમાનનિર્ણયો – નિષ્પન્ન થતા જ નથી,’
આ Reverence for Life—જીવન પ્રત્યેના સમાદત અભિસાર–શું છે? સ્વાઈત્ઝર કેવી રીતે આ સિદ્ધાન્ત ઉપર આવે છે? પ્રથમ વિશ્વયુદ્ધ થયું. યુરોપની પ્રજાએ એક્બીજાની તલ શરૂ કરી. તેની અસર હબસીઓ ઉપર પડી. તેમને પણ યુદ્ધમાં ઘસડાવું પડયું. સ્વાઈટ્સરનું મન ચકડોળે ચડયું. ચારે તરફ સંસ્કૃતિ અને માનવતાનો વિધ્વંસ તેણે નિહાળ્યા. આવું અધ:પતન કેમ થયું? આમાંથી ઉથ્થાન કેમ થાય? સ્વાઈત્ઝર કહે છે કે, “એક વાર નૌકામાં વિહાર કરતાં હું ઊંડા વિચારમાં ઉતરી ગયા હતા. એવામાં “There flashed upon my mind, unforseen and unsought, the phrase ‘Reverence for Life.' The iron door had yielded; the path in the thicket had become visible.” “મારા ચિત્ત ઉપર એકાએક અણધારી અને અણુપી રીતે ‘Reverence for life.’—‘જીવન પ્રત્યેના સમાદત અભિસાર’–એ વાક્ય ઝળકી ઊઠયું. લોખંડી દરવાજો ખુલી ગયો; ગાઢ જંગલમાં મંગલમય કેડીના દર્શન થયાં”
જીવન વિષે વિચાર કરતાં બધુંય ફેંકી દઈએ ત્યારે પણ ‘હું છું’ 'I think, so I Exist.' એવશેષ રહે જ છે. પણ, હું કોણ છું, શું છું? To think means to think something. The most immediate fact of man's consciousness is the assertion: "I am life that wills to-live in the midst of life which wills to live. And it is as will-to-live in the midst of · will-to-live that man conceives himself during every moment that he spends in meditating on himself and the world around him."
આ અંગ્રેજી ફકરાને સાર એ છે કે, વિચારવું એટલે કાંઈક વિચારવું. માનવીની ચેતનાને લગતી સૌથી અગત્યની હકીક્ત, તા એ છે કે અંદરથી નિશ્ચયપૂર્વકનો અવાજ આવ્યા જ કરે છે કે “હું જીવવા ઈચ્છતા એક જીવ છું, મારી આસપાસ જીવવા ઈચ્છતા સંખ્ય જીવે છે, મને જીવવું છે એટલું જ નહિ પણ સુખેથી જીવવું છે, બીજા જીવાને પણ જીવવું છે એટલું જ નહિ પણ સુખેથી જીવવું છે. કોઈ મરવા ઈચ્છતું નથી. કોઈને દુ:ખ જોઈતું નથી. આ બુદ્ધિગમ્ય અનુભવ છે. પણ મારું જીવન પ્રતિક્ષણ બીજા જીવોને ભાગે હું જીવી રહ્યો છું. મારી પ્રત્યેક શારીરિક ક્રિયામાં બીજાની હિંસા છે. સ્વાઈત્ઝરના શબ્દોમાં કહ્યું:
The world, however, offers us the horrible. drama of will-to live, divided against itself. One existence holds its own at the cost of another, one destroys another. Only in the thinking man. has the will-to live becomes conscious of other's will-to live and desirous of solidarity with them. This solidarity, however, he cannot completely bring about, because man is subject to puzzling and horrible law of being obliged to live at the cost of other life and to incure again and again the guilt of distroying and injuring life. But as an ethical being he strives to escape wherever possible from this necessity, to put a stop to this disunion of the