________________
REGD. No. B-4266. વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨૨.
મુંબઈ, માર્ચ ૧૯, ૧૯૬૫, મંગળવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૦ પૈસા
તંત્રી: પરમાનંદ સુવરજી કાપડિયા
સમેતશિખરના પહાડ અંગે બિહાર સરકાર અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયેલું કરારનામું (મૂળ અંગ્રેજી અનુવાદ)
૧૯૧૯ ના ફેબ્રુઆરીની ૨૬ મી તારીખના વેચાણખત દ્વારા ઘણી . (૧) પ્રથમ વિભાગના પક્ષકાર તરીકે બિહારના રાજ્યપાલ મોટી કિંમત ચૂકવીને ખરીદી લીધેલા છે તેથી – અને દ્વિતીય વિભાગના પક્ષકાર તરીકે જૈન શ્વે. મૂ. કોમનું પ્રતિનિ
(૭) દેશના આ વિભાગ ઉપર અંગ્રેજી હકુમતની સ્થાપના થઈ ધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી તે પેઢીના
ત્યારથી બીજા વિભાગના પક્ષકારે તેમની ધાર્મિક લાગણી દુભાય પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ – એમ બે પક્ષકારો વચ્ચે ઈ. સ. એવા હેતુ માટે આ પહાડોના કોઈ પણ ભાગનો ઉપયોગ થત ૧૯૬૫ ના ફેબ્રુઆરી માસના પહેલા અઠવાડીઆ દરમિયાન થયેલ અટકાવવામાં સફળ થતા રહ્યા છે અને આ પહાડ સાથે સંબંધ ધરાવતી કરારનામાની વિગત નીચે મુજબ છે:
બીજા વિભાગની – ધાર્મિક લાગણીઓને સરકાર પૂરી સહાનુ
ભૂતિપૂર્વક આદર કરતી રહી છે તેથી – ભૂમિકા
(૮) અને ૧૮૯૦ની ૨૫ મી જૂનની ૨૮૦ નંબરની એરિ. (૨) પારસનાથના પહાડ ઉપર અથવા તે સમેતશિખરજી
જીનલ ડિક્રી– કોર્ટના મૂળ હુકમ-સામેની અપીલમાં કલકત્તાની હાઈઉપર ૨૪ જૈન તીર્થકારોમાંના ૨૦ તીર્થકરેએ, અનેક ગણધરેએ કોટે ૧૮૯૨ની સાલમાં એ ચુકાદો આપ્યો છે કે આ આખા તથા અસંખ્ય જૈન સંતપુરુષોએ કેવળજ્ઞાન અથવા તે
પહાડ અને તેને દરેક પથ્થર પવિત્ર છે અને બીજા વિભાગના પક્ષકારો નિર્વાણ પ્રાપ્ત કરેલું હોઈને આ પહાડને બીજા વિભાગના પક્ષ તર- માટે પૂજા અને ઉપાસનાનું નિમિત્ત છે તેથી – ફથી પવિત્રમાં પવિત્ર તીર્થ તરીકે ગણવામાં આવે છે.
(૯) અને ૧૯૫૦ના બિહાર લંન્ડ રીફ્મ્સ એકટ ( બિહારની કે (૩) અને આખા પારસનાથ પહાડને અને તેના દરેક પથ્થરને જમીન સુધારણાના કાયદા) ની કલમ નીચે ૧૯૫૩ ની બીજી મેના અને તેની તસુએ તસુ જમીનને બીજા વિભાગના પક્ષ તરફથી પવિત્ર રોજ કાઢવામાં આવેલા નોટિફિકેશન નંબર લાપ LR માં આ લેખવામાં અને ધાર્મિક ઉપાસના અને પૂજાના વિષય તરીકે ગણવામાં પહાડ ઉપરના જંગલનો સમાવેશ કરવામાં આવ્યો છે તેથી – આવે છે અને આ પહાડ એક મંદિર અથવા દેવાલય સમાન છે (૧૦) અને પોતાની કોમની વતી બીજા વિભાગના પક્ષકારોએ, તેથી –
નોટીફાઈડ મિલ્કત અંગે પોતાના ધાર્મિક હક્કો અને ક્રિયાઓ સુર- (૪) અને આ પહાડ જૈન ધર્મનું યાત્રાસ્થાન અને પવિત્ર ક્ષિત રહે એ માટે, પહેલા વિભાગના પક્ષ સમક્ષ લેખિત રજૂઆત કેન્દ્ર છે અને બીજા વિભાગને પક્ષ પહાડની આસપાસ બાર કસી કરી છે તેથી – પરિકમ્મા કરીને આ પહાડ ઉપરનાં અસંખ્ય પવિત્ર છતાં દુર્ગમ (૧૧) અને પહેલા વિભાગના પક્ષકાર બીજા વિભાગના પક્ષસ્થળોની ઉપાસના કર્યાનો સંતોષ અનુભવે છે તેથી
કારોને તેમના ધાર્મિક હક્કો અને ક્રિયાકાંડોની બજવણી કરવામાં : (૫) અને આ પવિત્ર પહાડ આત્મશુદ્ધિનું સાધન છે અને
પૂરી સહુલિયત રહે અને તેમની ધાર્મિક સંસ્થા ઉપર કાબુ અબાતેમના તીર્થંકરોએ ઉપદેશેલા અને આચરેલા વિશ્વવ્યાપી પ્રેમના
ધિત રહે એ માટે ઊંડી ચિતા ધરાવે છે તેથી – સંદેશ સાથે સદીઓથી સંકળાયેલ છે અને તેમના માટે આધ્યાત્મિક,
(૧૨) અને ઉપર જણાવેલી હકીકતોના આધારે, રાજય સરપ્રેરણાનું નિમિત્ત છે તેથી –
કારને સંતોષ થયો છે કે બીજા વિભાગના પક્ષકારોના દાવાઓ સ્વી
કારવા માટે પૂરતાં કારણો છે અને પહાડ ઉપરનાં જંગલો ખીલ|| (૬) અને બીજા વિભાગને પક્ષ સ્મરણ ન પહોંચે એટલા
વવાની બિહાર સરકારની ચિંતા સાથે આ દાવાઓના સ્વીકારને કોઈ પુરાણા કાળથી (From times immemorial) આ
અંશમાં વિરોધ નથી અને તેથી બિહાર સરકારે નીચે મુજબ કબૂલ પારસનાથના પહાડની સંપૂર્ણ માલિકીને દાવો કરે છે અને આમ
કર્યું છે:છતાં પણ, પહાલગંજના રાજાના કુટુંબ સાથેની ચાલ્યા કરતી કેટલીક અથડામણના કારણે તેમ જ તેમના માલિકી હક્ક વિષેનાં શંકાનાં
કરારનામાની વિગતે વાદળાને હંમેશાને માટે દૂર કરવા માટે, તથા ભકિતના સ્થાન તરીકે તે હવે બન્ને પક્ષો પરસ્પર નીચે મુજબ કબૂલે છે કે - આ પહાડ સુરક્ષિત રહે અને ટકી રહે તે માટે તથા કોમના ધાર્મિક (૧) કલકત્તાની હાઈ કોર્ટે જે હક્કો બીજા પક્ષના હોવાનું અને પરોપકારલક્ષી હેતુ પોષાતા રહે એ માટે બીજા વિભાગના જાહેર કર્યું છે અને ત્યાર બાદ જે હક્કો તેમણે પ્રાપ્ત કર્યા છે તે સર્વ પક્ષકારે પહાલગંજના રાજાના કુટુંબના જે કાંઈ હક્ક અધિકાર હતા હક્કોને પહેલા પક્ષકાર આથી સ્વીકાર કરે છે અને તેને માન આપવા તે ૧૯૧૮ના માર્ચની ૯મી તારીખના વેચાણખત દ્વારા તથા બંધાય છે અને બાહ્યધરી આપે છે કે બીજા વિભાગના પક્ષના આ