________________
ત, ૧-૧૨-૧
કબુજ જીવન
હિમાલય વિસામો ધર્મશાળા તરફ ચા
53 મહાપ્રસ્થાનના પથ પર–૧ અનુવાદકનું પુરોવચન
આહ્વાહન આવે છે, એ તે આપણે જાણે સાંભળતા જ નથી.
ચારેબાજુ જેમ જંજાળ વધતી જાય છે, તેમ મનુષ્ય એમાં અટવાતે શ્રી પ્રબોધ સન્યાલ બંગાળના અત્યંત લોકપ્રિય અને ઉચ્ચ
જાય છે; પણ જે દિવસે નિ:સીમમાર્ગનું નિમંત્રણ આવે છે, જે કોટિના વાર્તાકાર તથા નવલકથાકાર છે. એએને વિશેષ પ્રસિદ્ધિ
દિવસે દૂર દૂરની વ્યાકૂળ કરનારી બંસીના સૂરો સંભળાય છે, તે આપનાર આ પ્રવાસકૃતિ છે. આ કૃતિની અત્યારસુધી સાતેક
દિવસે બધી જંજાળ ઝટકી નંખી, એકલા જ રસ્તે જવું પડે છે. આવૃત્તિઓ થઈ ગઈ છે, તે એમની લોકપ્રિયતા દર્શાવે છે. આને
ત્યારે કશાની અપેક્ષા રાખવાની હોતી નથી, પાછળ ફરીને જોવાપણું ભારતની અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. “યાત્રિક' નામનું ચલ
પણ નથી હોતું. ચિત્ર પણ ઉતર્યું હતું. હિમાલય એ પરાપૂર્વથી આપણા સાહિત્ય
ફૈજાબાદ વટાવ્યું, લખનૌ વટાવ્યું, બરેલી પાછળ રહી ગયું, કાર માટે પ્રેરણાને અણખૂટ સ્ત્રોત છે. પ્રબોધ સન્યાલ કેવળ
ને ગાડી વેગથી દોડતી હતી. મારી આ યાત્રાની પહેલેથી નહોતી હિમાલયથી આકર્ષાયા જ નથી. એમણે હિમાલય પાસેથી પ્રેરણામૃત
કશી યોજના, નહોતે કશે નકશે, એ આકસ્મિક જ હતી. વિશૃંખલ પીને એ અમૃતને સર્વગ્ય બનાવ્યું છે. એમને આત્મા વાર્તાકારને
હતી. રાત પૂરી થતાં, જ્યારે લશ્કર પસાર કરીને, હરદ્વાર આવી હોવાથી, આ કૃતિ પ્રવાસની હવા સાથે સાથે એમાં એમણે નવલ
પહોંરયો, ત્યારે જોયું તે જાણે બીજી ભૂમિમાં જ હું આવી પહોંઓ કથાને રસ સીંગે છે. એટલે આમાં પ્રકૃતિપ્રેમી પ્રબોધકુમારની
હત. ઠંડા પવનથી શરીર ટાટું પડી ગયું હતું. લાગતું હતું કે જાણે સાથે વાર્તાકાર પ્રબોધકુમારને સુભગ સમન્વય થશે છે, અને એથી
હાથપગ થીજી ગયા છે. ગરમીમાંથી આ ઠંડીમાં પ્રવેશતાં આનંદ એમની કૃતિ રેચક અને રસભરી બની છે. એમાં ભદ્ર સ્ત્રી-પુરુ
થ, શરીરમાં ઉત્સાહ આવ્યા ને તેજી આવી. શેષરાત્રીને અંધકાર પની વાર્તા તો છે જ, પણ વેશ્યા, દાસી ને સાથે સાથે પૂર્ણયૌવના
માથા ઉપર નક્ષત્રથી ભર્યું ભર્યું કાળું આકાશ, આસપાસ ભૈરવી પણ છે. એ પાત્રોના નિરૂપણમાં આપણને એમની ચરિત્ર
સંતરીની જેમ ઉભી રહેલી પર્વતમાળા, મધુર ઠંડે પવન-એ બધામાંથી નિરૂપણશકિતને પણ અચ્છા પરિચય થાય છે. એમાં એણે રાણીના
રસ્તા ખળ ખળતે હું ધર્મશાળા તરફ ચાલ્યો. યાત્રીઓને પાત્રનું જે ચિત્ર આંકયું છે, તેને બંગાળી સાહિત્યકૃતિઓનાં અમર- વાટને એકમાત્ર વિસામે ધર્મશાળા જ છે. પાત્રોમાં શ્રી પ્રમથ ચૌધરી સ્થાન આપે છે. એમણે આ કથા હિમા- હિમાલયમાં પ્રવેશ કરવાના જે માર્ગો છે, તેમાં હરદ્વાર જાણીને લયની પટભૂમિમાં આલેખી છે, તેમાં માનવ અને પ્રકૃતિને ને સરળ છે. અહીં ફકત ત્રણ ઋતુએ છે. વર્ષા, ઠંડી ને વસંત. પાસે સુભગ સમન્વય થયો છે અને એ દષ્ટિએ પણ આ કૃતિનું મૂલ્ય જ ગંગાની નીલધારા છે. લકલ કરતી એ વહ્યા જાય છે. પથ્થર ઘણું વધી જાય છે.
પર વહેતી હોવાથી એ મુખર છે. નદીને તીરે તીરે સન્યાસીના મઠ નેતાજી સુભાષ બોઝ જેવા રાજકારણના પુરુષ પણ આ કૃતિથી
છે. ત્યાં સન્યાસીઓ ધૂણી ધખાવીને, આસન બિછાવીને બેઠેલા ઘણા આકર્ષાયા છે અને કહે છે, “રાણીનું ચિત્ર જે તમે અંકિતા
હોય છે. ગાંજો ફેકે છે, ને વેદ, ગીતા ને તુલસીરામાયણની ચર્ચા કર્યું છે, તે સુંદર અને હૃદયગ્રાહી છે. બીજા વાચકોની જેમ મને પણ
કરે છે. બ્રહ્મકુંડમાં સ્નાન, કશાવમાં શ્રાદ્ધ તથા તર્પણ, કયાંય રાણી વિશે ઘણું ઘણું જાણવાની ઈચ્છા થાય છે. વાચક અતૃપ્તિ
ધમાલ નહિ, જીવનસંગ્રામ નહિ, વિવાદ કે કશું લેપન નહિ. આ અને જિજ્ઞાસાના ભારથી જ્યારે પુસ્તક પુરું કરે છે ત્યારે એને સયયે યાત્રીઓની ઘણી ભીડ હતી. ઘણા બદ્રીનારાયણ તરફ જ પ્રતીતિ થાય છે કે લેખકની સૃષ્ટિપ્રચેષ્ટા એળે ગઈ નથી.”
જનારા હતા, એમની આંખમાં અને ચહેરા પર ઉત્સાહ ઉભરાતે આ પ્રવાસકથા છે. બીજી રીતે કર્યું તે હિમાલયની પટભૂમિમાં
હતે, યાત્રાની તૈયારી કરતા હતા ને એમની જોડે મજુર ને વાર્તા છે. એની રીતે અનેખી, રોમાંચક, જીવંત.
પંડાઓની કચકચ ચાલુ હતી. શહેર નાનું, બજાર પણ નાનું,-બજારમાં ર્ડો. ચન્દ્રકાન્ત મહેતા
શિયાળાના શાકભાજી અને અનાજનાં ઢગના ઢગ ખડકાયા હતા. ઉપક્રમણિકા
પેલી તરફ ભાળાગિરિની ધર્મશાળા ને આશ્રમ હતાં. આશ્રમમાં આ જગત માં આપણને મનગમતા માણસો મળતા નથી, બંગાળીમાંનો કારભાર હતો ને બંગાળીનું માન પણ સારા પ્રમાણમાં એથી જ માનવના મનને આપણે સંગીસાથી વિનાનું માનીએ છીએ.
હતું. બધા જ સંસારત્યાગી વેરાગીએ, ભગવાં કપડવંવાળાં ને આમ જોવા જઈએ તો આપણે બધા એકલા જ છીએ. માણસ મુંડન કરાવેલા હતા. એમાંના ઘણાં ભદ્રસમાજના ને સ્થિતિસંપન્ન માણસને કોઈ ને કોઈ બાહ્ય પ્રયોજનને લીધે જ મળે છે–પછી તે
કુટુંબના હશે, પણ એ કયારેય પોતાના પૂર્વજીવનનો પરિચય મિત્રતાનું હોય, સ્વાર્થનું હોય, કે અંગતનું બીજું કાંઈ હોય.
આપતા નહોતા, આપવાને પ્રશ્ન જ ઊભે થતો નહોતે. ગંગાકિનારે તે દિવસે જ્યારે કામળે, થેલે, લોટો ને લાકડી લઈને તદ્દન આ આશ્રમમાં તપ કરતાં કરતાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા. એકલે હું હિમાલયની યાત્રાએ જવા ઉપડયો, તે દિવસે મને કોઈ
ત્યાં મને જાણવા મળ્યું કે આ એકાંત, ને મનને ઠારે એવા યોગાસાથી ન મળે, તેનું હું અભિમાન કરતા નથી, પણ નિરાશકત, શ્રમમાં પણ સંયમ ને તપસ્યાનું આવરણ દૂર કરીને કયારેક કયારેક નિપ્તિ માનવી બનીને, નિરુદ્દે શ બનીને ચાલવા માંડ્યો.
કલહ, દ્વેષ અને શંકા ડોકિયાં કરી જતાં. તીર્થયાત્રી સિવાય પણ ચેતરફ વૈશાખને ધોમ ધખતો હવે, સમગ્ર આર્યાવર્ત પર ઘણા હવાફેર માટે અહીં આવીને રહેતા હતા. સૂર્યદેવના અભિશાપની અગ્નિવૃષ્ટિ વર્ષની હતી. ચારેબાજુ લણણી સમુદ્રના કિનારે ભૂલે પડેલે માનવી જે રીતે નિ:સહાયભાવે થઈ હોવાથી ખેતરે જાણે ખાવા ધાતાં હતાં, આખું આકાશ વરસાદની સમુદ્ર તરફ જોઈ રહે, તેવી જ રીતે, હિમાલયની તળેટીમાં ઊભા અપેક્ષાએ તરક્કનું હતું-એવે સમયે કાશીથી હરદ્વારને મેં માર્ગ લીધે. રહી દૂર દૂર સુધી મેં પહાડોને જોયા કર્યા. નજરમાં ન માય એવી, જ્યારે આપણે, સ્થિર, સિમબદ્ધ, ઘરકૂકડી જેવા, શહેરની સભ્યતાની નિરૂદિષ્ટ પર્વતમાળા હતી, એની શરૂઆત કયાંથી ને એને અંત ઝૂંસરી ખાંધે લઈને, ને આંખે અંધારી બાંધીને ફરતા હોઈએ છીએ, ક્યાં એની કાંઈ જ ખબર જ ન પડે. બદ્રીનાથ કઈ તરફ હશે ? ત્યારે આપણને આપણી બહાર વિશાળ જગત પડેલું છે, ઉદાર જીવન કેવળ જાણે મેઘના થર પર થર જામ્યા હોય એમ પહાડની પાછળ પહાડે છે, એને ખ્યાલ સરખો આવતું નથી. રોજરોજના નફાટા, સંકુ- ઊભા હતા, ઊંચા, કઠણ, નિર્દય. હું પહેલેથી જ બીકણ, પચે, આરામચિત જીવનની શુદ્રતા ને તુચ્છતાની પાછળ, કોઈ મહાન તત્ત્વનું પ્રિય. ખેટું સાહસ થઈ ગયું કે પછી હું ઢીઢસ એ મારા સ્વભાવની