________________
ઉપર
બુદ્ધ જીવન આ પહેલાં મને જાણ થઈ નહોતી. મનમાં થયું કે હજીય કાંઈ સાચી માને? હાયરે, એમ છતાં જવું તો પડશે જ, મને મળ્યા મોડું થઈ ગયું નથી, પાછા વળું, અથવા હું અહીં જ કોઈ વગર બદરીનાથને ચેન પડતું નહોતું, તેથી એમને હું જોઈતો આશ્રમમાં જ બે મહિના છૂપાઈ રહું, ને પછી દેશમાં પાછા હતો. ખબર ન પડી, આ મને ઈશ્વરી પ્રેરણા હતી કે મારે જઈને કહું કે ફરીઆવ્યો!! પરંતુ આ દરમ્યાન મેં કડીયાળી
કમનશીબ ડાંગ ખરીદેલી ને કેપસેલના કેનવાસના જોડા પણ ખરીદ્યા હતા.
- ત્રીજે દિવસે બપોર પછી જવાનું હતું, જેમની સાથે ધર્મશાળામાં ઈસપગોળ, મરી, રાંધવાને મસાલો, હરડે અને મરડા વગેરેની દવાથી
અલ્પ પરિચય થયો હતો, તેમની મેં કરુણ હાસ્યથી વિદાય લીધી. મારો થેલો ખૂબ ભારે થઈ ગયો હતો. બીજા યાત્રાળુઓ મને કાં તો
ધર્મશાળાના મેનેજર એક બંગાળી છોકરો હતો. એનું નામ ચાટુચ્ચે ઉત્સાહિત કરતા અથવા તે મને અકળાવતા. કોઈ ડરાવતું, કોઈ બેટી
હતું. એના ગાયનવાદનથી, ને મેહક રીતભાતથી તેણે બધા ચિતા કરાવતું, કોઈ મને સ્વસ્થ કરવા પ્રયત્ન કરતું. શું કરું?
યાત્રાળુઓનાં મન જીતી લીધાં હતાં. તેણે અત્યંત દુ:ખથી વિદાય રસ્તામાં નડતી મુશ્કેલીઓ ને હેરાનગતિની વાતો સાંભળી સાંભળીને
આપી. ને હું બહાર નીકળ્યું. મેં ભગવાં કપડાં પહેર્યા હતાં, ખભા છાતીમાં તે એવી બીક પેસી ગઈ હતી, પણ પાછા તો કેમ જવાય ?
પર એક તરફ દોરીથી બાંધેલો કામળાને વટ હતો, બીજા હા, જો દેશમાંથી કોઈ વિપત્તિસૂચક જરૂરી તાર આવે તે છૂટકારો થાય.
ખભા પર થેલે લટકાવ્યો હતો, હાથમાં ડાંગ હતી, ને દોરીલો મને થયું કે એના કરતાં તે જેલમાં જવું સારું. એકવાર મનમાં
હતાં. પગમાં કેનવાસના નવા જોડા હતા, આંખમાં શૂન્યતા હતી. વિચાર પણ આવ્યો, કે રસ્તે ઊભા રહી, બે ત્રણ વાર જોરજોરથી
હૃદયમાં અપ્રસન્નતા હતી, આત્મામાં ગ્લાની હતી, પ્રાણમાં ભર્યું વંદેમાતરમ”ને પોકાર કરું, કે પકડાઈ જવાય, પણ મોઢામાંથી
હતો, શરીરમાં ઉત્સાહશુન્યતા હતી. એવી સ્થિતિમાં ધીરે ધીરે અવાજ જ નીકળતો નહોતે, ગળામાં જાણે શકિત જ નહોતી,
રસ્તે ચાલતું હતું. બજારમાં થઈને મોટા રસ્તા પર આવી પહોંચ્યો, હૃદયમાં સાહસ કરવાની હિંમત નહોતી, કેવળ નિરૂપાય ભાવે દૂર
ઋષિકેશ સુધી મેટરબસ મંળતી હતી. ગળું સૂકાતું હતું. એક યા - દૂરના રેલગાડીના પાટા પર મેં દષ્ટિ નાંખી.
શરબત પીને ગાડીમાં બેઠો. પંદર માઈલનો રસ્તો હતો, ને દશ
આના ભાડું હતું. કોઈ મને જાણે પાછળથી ધક્કો મારતું હતું ના, હવે પાછા ન ફરાય, પણ નથી કોઈ મિત્ર, નથી કોઈ સાથી,
ને કહેતું હતું “ભગવાં કપડાં તે પહેર્યાં, પણ હજી મનને તૉ નથી કોઈ ઓળખીતું. યાત્રાળુઓમાંથી લગભગ બધા જ સંસાર જોડેને ભગવું કર્યું નથી, આ તે કેવી ભૂલ કરી?” એમને હિસાબ પતાવીને આવ્ય' તા. એમને પાછા ફરવાની આશા સમય જોતજોતામાં વહી જતો હતો. પર્વતના પગથી માથા નહોતી. એમાણે બધી છેવટની વ્યવસ્થા કરી લીધી હતી. એમને હવે તરફ તડકો ચઢવા માંડયો, એકએક કરતાં Íકેશના મસાજીવનનું મૂલ્ય ખાસ કશું હતું નહિ, ચાલતાં ચાલતાં મરણ આવે
ફરે ગાડીમાં આવીને બેસવા લાગ્યા. કેટલી ધાંધલ! કેટલે શેર
બકોર ! પાછું ફરીને જોયું તે, માથે ફેંટાવાળા, આછી આછી દાઢી-- તે તેને માટેની એમની તૈયારી હતી. આ ધર્મશાળામાંથી એક બંગાળી
મૂછવાળા એક સાધુ આવીને બેઠા. એની ઉમ્મર નાની લાગતાં, યાત્રાળુઓની ટુકડી તરતમાં જ બદરીનાથ જવા ઉપડવાની હતી,
અને એની પાસે પણ થેલે ને લોટ જોતાં સાહસ કરીને કરુણ એ ટૂકડીમાં ફકત એક જ પુરુષ હતો ને બીજી તો મોટી વયની કંઠે મેં પૂછ્યું, ‘આપ કહો જાયેગે સાધુજી?” કે ઘરડી સ્ત્રીઓ હતી. સ્ત્રીઓની પુણ્યકામના, ને તીર્થયાત્રાને આગ્રહ મારા મોઢા સામે જોઈને તે હસ્યા, ગાડી તરત જ ઉપડી. એનું પુરુષ કરતાં વિશેષ હોય છે, એની પાછળ એક કારણ રહેલું છે. હાસ્ય સંન્યાસીનું સ્વર્ગીય હાસ્ય નહોતું, પણ મિત્રનું હાસ્ય હતું. પણ હમણાં એ વાત રહેવા દો. એ પુરુષ બ્રહ્મચારી હતા, માથું એમણે કહ્યું : “બદરીનારાયણ, ૐ નમો નારાયણાય !” મુંડાવેલું હતું, એનું નામ જ્ઞાનાનંદ સ્વામી હતું, બંગાળી હો, યુવાન હું કાઈ બોલ્યો નહિ. મેં માં ફેરવ્યું. મને આનંદ થયો. હતા, સંસ્કારી અને સુશિક્ષિત હતા, માથા ઉપર ભગવા રંગને રેશમી ચાલો સાથી તે મળ્યા. પણ એ આનંદ પ્રકટ કરીને મારી દુર્બલફેંટો બાંધ્યો હતો, પગમાં મોજાં અને જોડા પહેર્યા હતાં, એનું ગંજી- તાનું પ્રદર્શન કરતાં મને ક્ષોભ થયો. એકાદ મિનિટ પછી થેલામાંથી ફરાક, એની કફની, એની ચાદર બધાં ભગવા રંગે રંગાયેલાં હતાં. બે તાજાં પાન એમણે બહાર કાઢયાં, હાથ લંબાવીને સાધુજીએ એ પરથી એ સારી સ્થિતિના હોય એમ લાગ્યું. એની જોડે
હસતાં હસતાં કહ્યું, “લીજીએ મહારાજ, ખાઈએ.” એમ કહીને એની મા હતી, અને બીજી વીસેક યાત્રાળુબહેન હતી. સહજ
બીજે હાથે એમણે પાનની બીડી કાઢી મને આપી. રીતે વાતચીત શરૂ થઈ. એમણે કહ્યું, “તમારે જવા માટે કોઈ કારણ એમની તરફ મોઢું ફેરવી હું જોઈ રહ્યો. તેઓ ફરીથી હસીને નથી, રસ્તા ઘણો વિકટ છે, રસ્તામાં પાર વિનાની મુશ્કેલીઓ છે. શુદ્ધ બંગાળીમાં બોલ્યા, “કયાંથી આવો છો ?” તમે તમારે ઘેર પાછા જાઓ.”
મેં હસીને કહ્યું, “હજી સુધી હું આપને ઓળખી શકયા મેં કહ્યું: “શું હું પાછો જાઉ? હું પણ ભગવાં કપડાં ને ચાદર નહિ, કે આપ બંગાળી છે !” છૂપાવીને લઈ આવ્યો છું, સ્વામીજી !”
“હું, તમે બદરીનાથ જાઓ છો!” - સ્વામીજીએ. મારા મેઢા સામે જોયું, ને કોણ જાણે એમના મનમાં શું આવ્યું હશે, તેઓ હસ્યા ને બોલ્યા, “કેમ
ચાલતી ગાડીએ અમારે વાર્તાલાપ પણ ચાલવા લાગ્યું. સન્યાસ લે છે કે શું? પણ એ તમારે માટે નથી. મને લાગે
એમનું નામ પાગલા ભેળા બ્રહ્મચારી હતું; પણ બધા “બ્રહ્નાછે કે તમે પાછા જાઓ એ જ તમારે માટે સારું છે. રસ્તા બહુ જ
ચારી” નામે જ એમને ઓળખતા. ઘણા સમયથી વૈરાગ લીધે કઠણ છે. એ સિવાય ભગવા પહેરવાથી તે વળી... એટલે કે, સન્યા
હતા, ને પરિવ્રાજક રૂપે આખા દેશમાં ફર્યા હતા. આ સીના નિયમ હોય છે, કર્મો હોય છે, અને જીવનની એ નિશ્ચિત
સંસારમાં કોણ છે ને કોણ નથી તેને એઓ હિસાબ રાખતા પ્રકારની રીત હોય છે, એટલે તમારા જેવા સાધુ થશે તે અમારી
નહોતા, રાખવાની એમને જરૂર પણ નહોતી. ભગવદ્ગીતા એમને બદનામી થશે, લોકો અમારે વિશ્વાસ નહિ કરે.”
. મોઢે હતી. સંસાર–માયા, કર્મત્યાગથી જ મળતી મુકિત, ભગવાનમાં બેચાર બીજ આવાં ઉપદેશનાં વાકય કહીને એ ઊઠયા.
પૂર્ણ શ્રદ્ધા, ને સંપૂર્ણ આત્મત્યાગ સિવાય માણસની અન્ય એમને હું કહી ન શકો, કે હું આખે રસ્તે આગળ જઈ જઈને
ગતિ નથી, જીવન તુચ્છ છે, મોક્ષલાભ જ પરમ લક્ષ્ય છે–આ બધી પાછા જવાનો જ ઉપાય શોધતો હતો. કોઈ જાણે ભૂતની જેમ
એમની ભકિતભરી વાણી હું સાંભળતા જ હતે. પાન ખાતાંમને ખેંચતું હતું.
ખાતાં એઓ આ બધી વાતો કરતા હતા. મારા જીવનમાં આ બે દિવસ રતામાં, બજારમાં, નદીકિનારાનાં મન્દિરે મન્દિરે હું
પહેલી વાર સાચા અર્થમાં સત્સંગ મને થયો હતો. ક્રમશ: ભટકયો. મારા મનની વાત કોને કહું? બહારથી તે ઉત્સાહ બતાવતો હતું, જવાની તૈયારી કરતો હતો, પણ અંદરથી તે મારામાં જરા મૂળ બંગાળી :
અનુવાદક : જેટલી પણ ઈચ્છા નહોતી, એ વાત આજે કહીએ તે પણ કોણ પ્રબોધ સન્યાલ
ડૉ. ચન્દ્રકાન્ત મહેતા