________________
તા. ૧-૧૨-૬૫
પ્રબુદ્ધ જીવન
ઈ સંતપુરુષ સદ્ગત સ્વામી કૃષ્ણપ્રેમ તા. ૧૬-૧૧-૯૫ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા માર્ગ ઉપર તેમનું ચિત્ત સદાને માટે સ્થિર થયું. સમાચાર ઉપરથી માલૂમ પડે છે કે સ્વામી - કૃષ્ણપ્રેમ જે
ઉપર જણાવેલ ચક્રવર્તી કુટુંબ અત્યંત ધાર્મિક અને અધ્યાત્મઆભેરાથી ૨૦ માઈલ દૂર આવેલા મીરોલામાં એક આશ્રમ સ્થાપીને પરાયણ હતું. ખાસ કરીને શ્રીમતી યશોદામામાં આજન્મ ઊંડું આંધ્યાવર્ષોથી રહેતા હતા તેઓ ગયા નવેમ્બર માસની ૧૩મી તારીખે ત્મિક વલણ હતું. કહેવાય તે એમ છે કે તેમણે પહેલી અધ્યાત્મ રાત્રે નૈનીતાલ ખાતે થેડાએક સમયની માંદગી ભેળવીને અવસાન - દીક્ષા પિતાના પતિ પાસેથી લીધી હતી. યુવાન નીકસનને યશોદાપામ્યા છે. ૧૯૫૮ ની સાલમાં મે - જૂન દરમિયાન અમે નૈનીતાલ માઈ સાથે લગભગ મા-દીકરા જેવો સંબંધ હતો. બાજુએ પ્રવાસે ગયેલા. આ પ્રવાસ દરમિયાન નૈનીતાલમાં થોડા દિવસ ૧૯૨૭ માં લખનૌ યુનિવર્સિટીની વાઈસ ચેન્સેલરશીપથી ડે. રહીને અન્ય સ્થળે જોતાં જોતાં અમે આશ્રા ગયેલા અને ત્યાંથી ચક્રવર્તી મુકત થયા અને ત્યાર બાદ તેઓ પોતાને ઘેર કાશી આવીને સ્વામી કૃષ્ણપ્રેમનાં દર્શનાર્થે અમે આમેરાથી મીરલા ગયેલા અને રહ્યા. નીકસને પણ લખનૌ યુનિવર્સિટીની નોકરી છોડી દીધી અને સાંજના સમયે સ્વામી કણપ્રેમને અને તેમના શિષ્ય માધવશિષને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા. અને એ મળેલા અને તેમની સાથે થોડો સમય તત્ત્વચર્ચામાં ગાળેલ. આ રીતે ચક્રવર્તી કુટુંબ સાથે તેમને સહવાસ ચાલુ રહ્યો. સમગ્ર પ્રવાસનું વર્ણન (કુર્માચળની -
બનારસ આવ્યા બાદ થોડા પરિકમ્માં’ એ મથાળા નીચે એ દિવ
સમયમાં યશોદા માએ સંસારનો ત્યાગ સેના પ્રબુદ્ધ જીવનમાં ૧૬ હપ્તામાં
કર્યો. તેમણે વૃંદાવનમાં વૈષ્ણવ સંપ્રપ્રગટ કરવામાં આવ્યું હતું. આ વર્ણન
દાયની કોઈ સંન્યાસી પાસે સન્યાસમાંથી તારવવામાં આવેલ સ્વામી
દીક્ષા લીધી. આમ તેઓ સંન્યાસીની કૃષ્ણપ્રેમને પરિચય નીચે મુજબ છે –
બન્યાં અને આભેરામાં આવીને સ્વામી શ્રી કૃષ્ણપ્રેમને
રહ્યાં. તેઓ બંગાળી, હિંદી અને
અંગ્રેજીના સારાં જાણકાર હતાં. નીકસન પરિચય
પણ એ જ વૈરાગ્યભાવથી પ્રેરિત અને આ સ્વામી કૃષ્ણપ્રેમનું મૂળ
પ્રભાવિત હતા. એટલે સ્વ. પંડિત નામ શ્રી રોનાલ્ડ નીકસન હતું. તેઓ
મદનમોહન માલવિયાને એમને રોકઈંગ્લાંડના-લંડનના-વતની હતા.
વાને ઘણો આગ્રહ હોવા છતાં, માતા તેમનું અવસાન થયું ત્યારે તેમની
પાછળ બાળક જેમ દેડી જાય તેમ ઉંમર ૬૭ વર્ષની હતી. તેમના અભ્યાસ
તેઓ પણ યશોદામાઈ પાછળ કરી કાળ દરમિયાન પહેલું વિશ્વયુદ્ધ ફાટી
છોડીને આમેરા ચાલી આવ્યા અને નીકળ્યું હતું અને તેઓ એર-ફેર્સમાં
યશોદામાઈ પાસે દીક્ષા લઈને વૈષ્ણવ હવાઈ દળમાં જોડાયા હતા અને
સંપ્રદાયના સાધુ બન્યા, અને “કૃષ્ણન ફ્રાન્સમાં એક વિમાની ટૂકડીમાં તેમણે
પ્રેમ વૈરાગી” નામ ધારણ કર્યું. ત્યાર કામ કર્યું હતું. લડાઈ પૂરી થયા બાદ
બાદ તેમણે વૈષ્ણવ સંપ્રદાયના સાધુ તેઓ કેમ્બ્રિજ આવ્યા. અહિ તત્ત્વ
તરીકેના બધા નિયમો એક્કસાઈથી જ્ઞાનનું સાહિત્ય વાંચતાં વાંચતાં તેઓ - # સ્વામી શ્રી કૃષ્ણ પ્રેમજી
પાળવા માંડયા. માથે ચેટલી પૌર્વાત્ય તત્ત્વજ્ઞાનના સંપર્કમાં આવ્યા,
રાખવી શરૂ કરી; કાન વિંધાવ્યા અને તેઓ પ્રકૃતિથી ચિત્તપરાયણ હતા. અને જીવનના પ્રારંભકાળથી તેમનામાં કડીઓ પહેરવા માંડી, ગળામાં તુળસીની માળા પહેરવા લાગ્યા. વગર સંસાર પ્રત્યે વિરકિત હતી. અને આ અર્થશૂન્ય લાગતા સિવેલાં ગેરૂઆ રંગનાં કપડાં તેઓ પહેરતા થયા. માધુકરી ઉપર સંસાર-પ્રવાહ પાછળ રહેલા કોઈ અર્થને-સત્યને શોધવા પિતાને નિર્વાહ કરવા લાગ્યા અને સ્વયંપાકી બન્યા. તેમનું ચિત્ત મથી રહ્યું હતું. ભૌતિક મહત્ત્વાકાંક્ષાઓનું તેમને રાધાકૃષ્ણની આરતી - ઉપાસના તેઓ વિધિવિધાનપૂર્વક જરા પણ પ્રલોભન નહોતું. ભારતીય દર્શન સાહિત્યને પરિચય ત્યારથી આજ સુધી કરતા રહ્યા હતા. ૧૯૨૯માં જૂન કે જુલાઈ વધતાં તેઓ ભારતીય સંસ્કૃતિ તરફ ખૂબ આકર્ષાયા. ૧૯૨૧ માં માસમાં ગાંધીજી આભેરા ગયેલા ત્યારે તેઓ યશોદામાઈને અને સાથે લખનૌ યુનિવર્સિટીના એ વખતના વાઈસ ચેન્સેલર ડ, ચક્રવર્તી અને સાથે સ્વામી કૃષ્ણપ્રેમને પણ મળેલા; અને તેમના વિશે ગાંધીજીના મન તેમનાં પત્ની યશોદા મા ઈંગ્લાંડ ગયેલાં તે વખતે બન્નેના સમા- ઉપર ઊંડી છાપ પડી હતી. “તીર્થસલીલમાં શ્રી દિલીપકુમાર રોયે ગમમાં રોનાલ્ડ નીકસન આવ્યાં, અને તેમની સાથે જ તેમનું હિન્દુ- પણ આ બન્ને વિશે પ્રશસ્તિ ભરેલે ઉલ્લેખ કર્યો છે. યશોદામાઈ સ્તાન આવવાનું બન્યું. લખનૌ યુનિવર્સિટીમાં તેઓ એક અધ્યાપક પરમ સિદ્ધિને પામેલાં સંન્યાસીની હતાં અને તેમને સાક્ષાત્કાર થયો તરીકે નિમાયા. ચક્રવર્તી કુટુંબ સાથે તેમનો પરિચય ચાલુ રહ્યો. હતો એવી તેમના વિશે માન્યતા પ્રવર્તતી હતી. આમેરામાં ભકતભારતમાં આવ્યા બાદ શરૂઆતમાં તેઓ બૌદ્ધધર્મ તરફ ખેંચાયા. તે જનોને ખૂબ આવરો - જવર રહેતા હતા અને એકાંત કે શાંતિ જેવું ધર્મના શાસ્ત્રોનું તેમણે ઊંડું અધ્યયન કર્યું. તેમાંથી વિશાળ હિન્દુ- કશું મળતું નહોતું. તેથી ત્યાં કેટલાંક વર્ષ રહ્યા બાદ, તેમણે મીરધર્મના અભ્યાસ તરફ તેઓ વળ્યા. હિન્દી, સંસ્કૃત તેમ જ બંગાળી તાલામાં મંદિર અને નિવાસસ્થાન બંધાવ્યું, અને ત્યાં તેઓ જઈને ભાષા પણ તેમણે શીખી લીધી. વેદ, વેદાન્ત, પુરાણ, ભાગવત તેમ જ રહ્યાં. આ સ્થળને વૈષ્ણવો ‘ઉત્તર વૃંદાવનના નામથી ઓળખે છે. તંત્રશાસ્ત્ર તથા જૈન દર્શન વિગેરે વિષયમાં તેમણે સારી જાણકારી આ સ્થળ સમુદ્રસપાટીથી આશરે ૭,૦૦૦ ફીટની ઉંચાઈ પર આવેલું છે પ્રાપ્ત કરી. આખરે વૈદિક ધર્મ અને તેમાં પ્રરૂપવામાં આવેલ ભકિત- ૧૯૪૬માં યશોદામાઈ નિર્વાણ પામ્યાં. યશોદામાઈને “મોતી