SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તો, ૧-૯-૬૫. જરા સરખી પણ ભૂલ ન થાય, જે કોઈ વિષય હાથ ધરવામાં આવે સ્વરક્ષિત હોવાને કારણે વધારે વિચ્છેદક અને ઓછી. સંવાદક હોય તેને લગતું સ્પષ્ટ અને સમ્યક્ દર્શન–ofcourse subject to છે. પ્રબુદ્ધિ સ્વ અને સર્વ બન્નેમાં વિહાર કરતી હોવાને કારણે કયારેક વિચ્છેદક અને કયારેક સંવાદક હોય છે અને તે બનતાં સુધી my personal limitations-રજુ કરવામાં આવે-- સમભાવે પ્રજ્ઞા તે અંતરાત્માની સખી અને સ્વજન હોવાને કારણે આવી ચિત્તા પ્રબુદ્ધ જીવન –મૂળ પ્રબુદ્ધ જૈન-ના પ્રારંભથી આજ સર્વદા સંવાદક હોય છે. સુધીમાં મેં સેવી છે. આ સહજ જ્ઞાનયોગ કે કર્મયોગ જે કહો તે અહંકાર વિચારબુદ્ધિનું પોતાના સંતોષને ખાતર વધુમાં વધુ પ્રબુદ્ધ જીવન દ્વારા સધાતો રહ્યો છે. આજે જે હું છું તે આ સાધ- Exploitation કરે છે. અહંકાર સ્વકેન્દ્રીત હોવાને લીધે નાનું સમગ્ર પરિણામ છે. તમારા જેવા મિત્ર જ્યારે માત્ર સ્વયં સ્વ અર્થે એ પોતાની તેમ જ બીજાની પરવા કર્યા વિના ઉન્મત્ત સ્કૃતિથી આ પ્રકારની સાધનાની કદર સૂચવતા બે શબ્દો લખે ત્યારે રીતે વિહરે છે અને વિચરે છે. એટલે એની પ્રક્રિયા અને પ્રવૃત્તિ જીવનને બાંધવા કરતાં વધુ વિખેરે છે. પ્રબુદ્ધિ પૂરેપૂરી અહંકારની સંતોષ થાય કે પ્રબુદ્ધ જીવન પાછળ ખરચાયેલો સમય અને શકિત પકડમાં ન હોવાથી એ જીવનને બાંધવાની અને તોડવાની એમ બન્ને એળે નથી ગયેલ. પ્રક્રિયા અને પ્રવૃત્તિમાં ભાગ લે છે. પ્રજ્ઞા કેવળ જીવનને બાંધનારી અલબત્ત, આ રીતે જીવન આજે તે પૂરી પ્રસન્નતાપૂર્વક વહી જોડનારી, એક કરીને એકાગ્ર કરવાની પ્રક્રિયા અને પ્રવૃત્તિમાં જ રહ્યું છે. જીવન જેવું છે તેમાં સભરતા અનુભવું છું. કોઈ વિશેષ પોતાની કૃતાર્થતા માને છે. ભૌતિક લાભની મનમાં હવે અપેક્ષા નથી. એટલે જે છે તે ભર્યું ભર્યું - આપણું સામાન્ય લોકજીવન માત્ર વિચારબુદ્ધિ અને તેય બહુ જ મર્યાદિત અને ગ્રહિત વિચારબુદ્ધિ વડે જડ, જક્કી અને પરલાગે છે. તમે જેવી અનુભૂતિની વાત કરે છે તેવી કોઈ અનુભૂતિ પરાગત સંસ્કારગત જીવન જીવ્યે જાય છે. એમાંથી છૂટા પડીને મને થઈ નથી. તમને જેવું અવલંબન પ્રાપ્ત થતું રહ્યું છે એવા કોઈ . સાર'માટે, સદઅસદ વિચારનાર વ્યકિત ‘સ્વ' ના બધમાંથી છૂટી અવલંબનની મને પ્રાપ્તિ થઈ નથી. એમ છતાં, ચિત્તની પ્રસન્નતા સર્વના સ્પર્શથી અભિનવ મુકિત અનુભવીને બુદ્ધિને ભાવેન્દ્રિય સાથે મોટા ભાગે અખંડ બની રહે છે. મારું મોટું સદભાગ્ય અત્યન્ત આદર- પણ સમાગમ કરાવે છે અને એના આંશિક સ્વરૂપને ઓછું કરીને ણીય એવી કેટલીક વ્યકિતના સ્નેહપાત્ર બનવામાં રહેલું છે. એમાં વધુ વિશાળતા અને ઊંડાણ લાવે છે. આ પ્રબુદ્ધિનું સ્વરૂપ આ કારણે મારા ચિત્તનને નવા સંસ્કાર મળતા જ રહે છે, ચિત્ત વિકાસ પામે છે. એ અર્થ કરતાં મને સ્પર્શે છે અને સેવે છે. મોટા ભાગે ઉદ્ધલક્ષી બની રહે છે. આ રીતે જે અનુભૂતિ અન્યને આવા વર્ગમાંથી જ સર્જનાત્મક જીવનશીલ કલા, સાહિત્ય, સંસ્કૃતિ થઈ છે એવી અનુભૂતિ સમય પાકયે મારા સંવેદનને વિષય પણ અને લોકધર્મની ઉપાસના કરનાર પ્રજ્ઞાસેવક નીપજે છે અને આપબન્યા વિના નહિ રહે એવી શ્રદ્ધા હું સેવું છું. ભેગના વૈવાગ્નિ વડે સ્વને સર્વમાં હેમીને પ્રજ્ઞાશીલ પુરોહિત તમારા બાલવામાં તેમ જ લખાણમાં બુદ્ધિની કાંઈક વધારે બને છે. આ જ પરમ પ્રજ્ઞા પાછી સાધકને કે જીવનના ઉપાસકને પડતી અવમાનના દેખાય છે. કોઈના ખીલે બંધાયાના વલણમાંથી આંતરયાત્રા તરફ વાળે છે અને એ આંતરયાત્રી પછી પિતાના તે આવી અવમાનના પેદા થઈ નહિ હોય એવો મને પ્રશ્ન થાય છે. મૂળ વતન ભણી પોતાના સ્વ–રૂપ તરફ યાત્રા આરંભે છે. અલબત્ત બુદ્ધિની અમુક મર્યાદા છે તે હકીકત મારા ખ્યાલ બહાર કેવળ વિચારબુદ્ધિ વસ્તુ અથવા વસ્તુરિસ્થતિની માહિતી મેળવે છે. નથી. આપણે કેવળ ભાવવશ બનીને-લાગણીવશ બનીને–આમ તેમ ' એ સ્થળ અને બાહ્ય ક્રિયા છે. પ્રબુદ્ધિ એ બન્ને વિષે સાચી સમજણ ખેંચાઈ ન જઈએ, ખોટા ખીલે બંધાઈ ન જઈએ એની ચોકી કેળવે છે. પ્રજ્ઞા સર્વ કંઈના મર્મને, મૂળ તત્ત્વને સાક્ષાત કરે છે. એટલે કરવાનું કામ સઅસ વિવેક દાખવતી બુદ્ધિનું છે એમ હું માનું પ્રબુદ્ધિની પ્રક્રિયા બાહ્ય અને આંતરિક બને છે. પરંતુ પ્રજ્ઞાની છું અને તેથી મારે મન આત્મવિકાસમાં બુદ્ધિનું ઘણું મોટું સ્થાન છે. જિંદગી હંમેશા અંતર્મુખ અને સર્વમુખ હોવાથી એમાં સમગ્રતાનો - સૌ. સાવિત્રીબહેનને મારા સ્નેહસ્મરણ અને પ્રણામ કહેશે. પ્રકાશ હોય છે. જેમને સમગ્રતામાં રસ છે તેમને પ્રજ્ઞાને ખાળે ગયા સ્વામી કૃષ્ણપ્રેમને કેટલાંક વર્ષો પહેલાં અડધો પોણો કલાક સાંજના વિના ચાલે એમ નથી. જે આંશિક જીવનથી પ્રસન્ન છે તેમને સમયે મળે. એટલે તેમને મારું કશું પણ સ્મરણ હોવા સંભવ નથી. માટે તો મર્યાદા પણ પછી સિદ્ધ બની રહે છે. એમ છતાં કોઈ પણ ગુરુજન મારે મન વંદનીય છે. આ રીતે તેમને માત્ર વિચારબુદ્ધિ કહે તે માહિતી અથવા અનુમાન કેવળ મારાં વંદન જણાવશો. હૃદય કહે તે માન્યતા, પરંતુ જ્ઞાનેન્દ્રિય અને ભાવેન્દ્રિય બન્નેના લે. તમારો પરમાનંદ સમાગમ અને સંવાદમાંથી જે જન્મે તે સમજણ. આ સમજણ વડે પ્રાપ્ત થયેલી અનુભૂતિમાંથી જેની નીપજ થાય છે તે શ્રદ્ધા, એક મીરોલા, તા. ૧-૮-૬૫ વાર શ્રદ્ધા પેદા થઈ એટલે પ્રજ્ઞા પાલવ પકડીને જ એ સાંત્વના પ્રિય પરમાનંદભાઈ, પામવાની. શ્રદ્ધા અને પ્રજ્ઞાને સમાગમ બને પરસ્પર અજવાળે. તમારો તા. ૨૭મી જુલાઈને સ્નેહભર્યો પત્ર મળ્યો હતો. આ છે, વ્યાપકતા અર્પે છે અને અંતરાત્મા સાથે ક્રિયાશીલ સહચાર પહેલાં તમારા પ્રેમાળ નિમંત્રણનો ઉત્તર તે મેં મોક્લી દીધો છે. આદરે છે. સાચું, સમગ્રતાવાળું, સંવાદી જીવન ત્યારે જ શરૂ થાય છે. શ્રી કૃષ્ણપ્રેમ અને શ્રી માધવશિષ બન્ને નૈનીતાલ છે. શ્રી કૃષ્ણ- આ સંવાદી જીવનની સાધના ધીરે ધીરે આત્મનિષ્ઠાને બાંધે છે ને પ્રેમની તબિયત ઠીક ન હોવાથી એઓ વેંકટરની માવજત અને નજર સાધે છે. આવી લાંબી, એકધારી અને એકનિષ્ઠ સાધનોની યાત્રી હેઠળ સપ્ટેમ્બરની આખર સુધી નૈનીતાલ રોકાશે. એટલે હવે તો આત્માનો પ્રસાદ પામી સ્વરૂપ દ્વારા સર્વરૂપની–૫રમ આત્માનીઅમે ડિસેમ્બરની શરૂઆતમાં એ તરફ આવવા નીકળીશું. ઝાંખી કરે છે. સાધક કમવિકાસની અને આત્મવિકાસની નીસરણીનું હવે આપણે નિરાંતે મળીશું ત્યારે બુદ્ધિનાં સ્વરૂપ, સ્થાન અને એક પગથિયું ચઢે છે ત્યારે એને બીજાં ઉપરનાં પગથિયાંની પ્રતીતિ સામર્થ્ય વિશે વિસ્તૃત વાત કરીશું. મારાં વલણ કે અભિગમમાં બુદ્ધિ થાય છે. આ પ્રતીતિ પછી આંતરયાત્રાનું ચઢાણ આકરું હોવા છતાં વિશે અનાદર કે અવમાનના નથી. પણ બુદ્ધિનું સાચું સ્વરૂપ અને આંતરનિષ્ઠાના સામર્થ્ય અને શીલ વડે એ ચઢાતું જાય છે. એની પ્રક્રિયાના સમાગમમાં જાગૃત રીતે આવ્યા પછી એના વિકાસ હવે તમે જોઈ શકશે કે બુદ્ધિ વિશે મારો અનાદર નથી. સાચી અને કમવિકાસ વિષે વધુ સમજણ પડતી જાય છે. એટલે બુદ્ધિ-સર્વગ્રાહી, સર્વગામી, સર્વોદયી બુદ્ધિ-તરફ મારો પૂર્ણ આદર જ બુદ્ધિને હું કેવળ સામાન્ય અર્થમાં કે રૂઢ ભાવમાં વાપરતા નથી. બુદ્ધિ જે નહીં; પ્રેમભકિત પણ છે, એટલું જ નહીં એ પામવા જેવી વસ્તુ છે મનની ક્રિયા છે તે મન વિષે પણ વધુ વિશદ ઓળખાણ અને એના એવી અભીપ્સા પણ હું તેવું છે. આ અભીપ્સાને ક્રિયાશલિ બનાવી functions and limitations વિષે ઊંડા અનુભવ થતો જાય છે. જેમણે એ પ્રાપ્ત કરી છે એવી વિભૂતિને ચરણે અનુભૂતિશીલ શ્રદ્ધા વડે આ રીતે વિચારબુદ્ધિ, પ્રબુદ્ધિ અને પ્રજ્ઞા એવાં એનાં સમુ બેસવું એવી સ્થિતિને ખીલે બંધાવું નહીં, પણ પોતાને સ્થાને બેસવું કાંત સ્વરૂપ છતાં થતાં જાય છે. સદુઅસ વિવેકની તમે જે વાત કહીએ તો એ વધારે સારું અને સમુચિત ગણાશે. લખી છે તે વિવેકબુદ્ધિ સામાન્ય વિચારબુદ્ધિ નથી; પરંતુ ચર્ચા મને ગમતી નથી. એટલે દલીલ ખાતર આ બધું નથી અંત:કરણના સેતુ પર થઈને પોતાના મૂળ સર્વ મનસ્ સાથે લખ્યું. જીવનમાં જે બન્યું છે ને બને છે તેને આધારે જે કંઈ જોય હળતી મળતી અને રસાતી પ્રબુદ્ધિ છે. કેવળ વિચારબુદ્ધિ વધારે અને સમજાયું તે પ્રેમપૂર્વક વિનમ્રભાવે તમારી આગળ પ્રગટ કરું છું. સ્વમાં રત હોય છે. પ્રબુદ્ધિ સ્વ અને સર્વ બનેમાં રમણ કરે છે. કુશળ હશો. વિજ્યાબહેન અને રસિકભાઈ વગેરે સ્નેહીજનોને પ્રજ્ઞા વ્યકિતમાં જે સર્વરૂપ છે એટલે મૂળ સ્વ–રૂપ છે તેમાં રોપાયેલી સ્મરણ, સાવિત્રી આપ સૌને સંભારી યાદ લખાવે છે. હોય છે. આ દષ્ટિએ સ્વમાં રત રહેતી વિચારબુદ્ધિની પ્રક્રિયા સ્નેહપૂર્વક કિસનસિંહના નમસ્કાર
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy