________________
૨૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૨૫
- આપણને જવાબ આપવો મુશ્કેલ થઈ જાય. આમ મેં રાજનીતિ તમારી અમીરી અને અમારી ગરીબી વિશે થોડું કહ્યું; જનતાની જીવનપદ્ધતિ માટે અને માનસ વિષે કહ્યું;
બનેને એ રક્ષે છે...” અધ્યાત્મ વિષે અહીંથી જનારાઓ શું કરી રહ્યા છે તે કહ્યું. છે જે જે મને યાદ આવ્યું તે મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે.
આદિવાસીઓના એક ગામમાં જવાનો પ્રસંગ આવ્યું. એમની
પાસે કોઈ જગ્યા નહોતી. ઘરમાં એક જ ઓરડો હતો. એમાં માનું છું કે તમને પર્યાપ્ત જાણકારી મળી છે. હા, પરમાનંદભાઈને
બારી નહતી. ત્યાં જ રસોઈ થતી. આખા ઘરમાં ધુમાડો થતે. એક પ્રશ્ન મને યાદ આવે છે. યુરોપમાં અહિંસાના વિચારને કે
કેટલાંક મરઘાં હતાં, બચ્ચાં પણ આમતેમ રમતાં હતાં. એમણે વિચાર્યું વિકાસ થઈ રહ્યો છે? આના જવાબમાં હું એટલું કહી શકું છું કે
કે મને ત્યાં સુવડાવો બરાબર નહિ ગણાય. પાસે એક ઝૂંપડી એ લોકો સમજી ગયા છે કે આપણે જેને અહિંસા કહીએ છીએ તે
હતી. ત્યાં ખાટલી ઢાળી દીધી. મેં પૂછ્યું: “આ જગ્યા તમારી કોઈ આદર્શરૂપે નથી, પણ વિજ્ઞાનના વિકાસના કારણે દુનિયા એટલી
પાસે શી રીતે આવી?' તે મારું અપમાન કરવા નહોતો માગતો નાની થઈ ગઈ છે કે ભિન્ન વિચારોવાળા અને ભિન્ન પદ્ધતિવાળા
કે મારી હાંસી કરવા નહોતા માગત, પણ એણે ખરી હકીકત લોકોને આ દુનિયામાં રહેવું છે – એક સાથે જીવવું છે તે જેને આપણે
કહી દીધી કે, “અમે આમાં ભૂંડ રાખીએ છીએ. અમારી પાસે બીજી અહિંસા કહીએ છીએ તે તેઓએ સ્વીકારવી જ પડશે. ચેતન મન
જગ્યા નહતી. આજે અમે આ જગાને સાફ કરી દીધી છે.' એ સ્વીકારવાને તૈયાર છે, પણ અચેતન મનમાં જે સંસ્કારો પડયા
મેં કહ્યું: “ખેર, સાફ કરી એ તે સારું જ કર્યું. ડી વારે છે એ કેટલાક સંસ્કારોનું આપણને ભાન રહે છે; અને કેટલાયે એવા
મને લાગ્યું કે, આ અહીં ભૂંડ રાખતા હતા; રાતે કોઈ આમાં ઘૂસી સંસ્કાર પડ્યા હોય છે કે જેનું આપણને ભાન હોતું નથી. એટલે
આવે તે શું થાય? મેં પૂછ્યું: “આમાં બારણું નથી?” કયાંથી ખબર પડે કે આંતરમનમાં રહેલા એ સંસ્કારે હિંસા કરાવે છે,
એ બોલ્યો: ‘એમાં બારણાંની જરૂર નથી.” ષ કરાવે છે, ને અહંકાર જગાડે છે? તો અચેતન મનમાં શું પડયું
કેમ? આસપાસ કોઈ ચોર નથી?” છે તેને અનુભવ કેવી રીતે કરવે, મનમાં પરિવર્તન કેવી રીતે લાવવું
ચાર તે ઘણાય છે.' તે બાબતમાં તેઓ જાગૃત છે. એમની જાણકારી આંતરમન સુધી પહોંચી છે. તેઓ સમજી ગયા છે કે આંતરુમનમાં જે પડ્યું છે તે જ હિંસા
‘તો તારા ઘરમાં બારણું કેમ નથી?” વગેરે કરાવે છે.
એ બોલ્યા: “અમે એવા ભાગ્યવાન શાના કે અમારા ઘરમાં તેમનો બીજો પણ પ્રશ્ન હતો કે યુરોપની કોઈ સુવિખ્યાત ચર આવે વ્યકિતઓ સાથે મારો મેળાપ થયો હતો કે નહિ? તેના જવાબમાં જણાવવાનું કે, ના, હું કોઈ મોટા માણસને મળી નથી. હું નાના હવે આ સાવ અભણ માણસ બોલી રહ્યો છે. એ કહી રહ્યો માણસને મળું છું, ને ગરીબો સાથે રહું છું. નથી કોઈ સ્થાન જેવા છે કે અમારું એવું ભાગ્ય નથી ! કેમ? ભાગ્ય શા સારું જોઈએ? ગઈ કે નથી કોઈ મોટી વ્યકિતઓને મળી. જે લેક મળવા આવતા તો કહે છે કે, અમારી પાસે એક જ ચીજ છે: ગરીબી, અને એને હતા તેમને મળતી હતી અને જ્યાં પ્રવચન માટે લઈ જતા હતા ત્યાં ચારનાર કોઈ નથી.’ પ્રવચન માટે જતી હતી.
' મેં કહ્યું: “તે તમારે પોલીસ અને ફોજની જરૂર નહિ '', આજનો આ કાર્યક્રમ શ્રી પરમાનંદભાઈએ યોજ્યો છે. પડતી હોય.' એમને અને મારે નિકટનો સંબંધ છે. આભાર માનવા જાઉં તો
એ જવાબ દે છે કે, “પેલીસને ફોજની અમારે શી જરૂર?' શેખી કરી લાગે, પણ તેને મારા પર જે સ્નેહ રાખે છે તેથી હું
પોલીસવાળા તારે ત્યાં કદી આવતા નથી?” કૃતજ્ઞ છું. આપ બધા અહીં આવ્યા અને મારી વાતોમાં આટલી દિલચસ્પી લીધી તે માટે હું તમારી બધાંની પણ ખૂબ આભારી છું.
તે કહે છે: “આવે છે.' ' અનુવાદક: મેનાબેન નરોત્તમદાસ મૂળ હિંદી:વિમળાબેન ઠકાર
કયારે આવે છે?'
તમારી ઘડિયાળ ગૂમ થઈ જાય, ખેડવાઈ જાય, ત્યારે શોધવા વિશ્વમાતાને મન્દિરે...
સારુ અમારા ઘરમાં આવે છે.' જીવનસાગર તીરે, હાલ બન્યુ ધીરે ધીરે
“પિલીસ અને ફોજ શાને સારું છે?' . ઘેર નિરાશામાં છે આશા,
બોલ્યા: ‘તમારી અમીરીને ટકાવવા અને અમારી ગરીબીને - ગાઢ અધારે જતિ-પતાકા,
ટકાવવા. બંનેનું એ રક્ષણ કરે છે.” દાદા ધર્માધિકારી • ; લહરી વાયે ધીરે, હાલે બધુ ધીરે ધીરે... જીવન૧ આંધિ આવે, ઘૂમરી આવે,
વિષયસૂચિ વંટોળિયામાં નાવ ચકરાયે,
પ્રકીર્ણ નેધ: આચાર્ય-પદવી પ્રદાન
સમ.રે.હ-ઉદ્ઘાટન : શેઠ વાડીલાલ . . ધીરજ ધરીએ જીરે, હાલો બધું ધીરે ધીરે.જીવન૨
લલુભાઈ મહેતા સામે ભરવામાં ક્ષણે ક્ષણે તારી અગ્નિપરીક્ષા,
આવેલું શિસ્તભંગનું પગલું : માનવી પલેપલે તારી કૃપાદીક્ષા,
કેટલે ભેળા છેઘટક તૂત પરમાનંદ ૨૨૭ ફોરે મન્દ સમીરે, હાલે બધુ ધીરે ધીરે... જીવન૩
સંધ–સમાચાર: રાંયુકત જૈન
વિદ્યાર્થી–ગૃડનો ઉત્સવ: ' સુટિમાં સત ગતવું મારે,
નેફાના અનુભવો અને અહિંસક કુસુમતાઈ નારગોળકર અંતરમાં સત બોજવું, ભારે,
': સંરક્ષણ વિચાર
અને વરાંત૨. " ': ભળવું , પારાવારે, હાલે બધુ ધીરે ધીરે... જીવન ૪.
નારગેળકર . ૨૩૧ . . . * ભીતર-બાહર ' જયતિ , જાગે,
ગુરુદેવ ટાગોર
મૃણાલિની દેસાઇ ૨૩૩ વિમળાબહેન ઠકારનો વાર્તાલાપ :
૨૩૪ ' પ્રેમવીણા ઘટઘટમાં બાજે, ' '
વિશ્વમાતાના મન્દિરે... • હરીશ વ્યાશ - ૨૩૬ વિશ્વમાતાના મંદિરે, હાલે બધુ ધીરે ધીરે...જીવન તમારી સમીરી અને અમારી ગરીબી પશ્ચિમભારત સર્વોદય પદયાત્રા:સેવ.ગ્રામ (વધુ).. હરીશ વ્યાસ બંનેને એ રહ્યું છે...' ' , ' , " દાદા ધર્માધિકારી ૨૩૬ માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રકે પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
' 'મુબઈ–૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ, * * * * * * . . : :
*
*
૨૩૦