________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્રબુદ્ધ જીવને
-
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨૧
મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૫, સેમવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૦ પૈસા
તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
-
-
બિનસાંપ્રદાયિકતાની ભાવના તા૧૬મી જાન્યુઆરી ૧૯૬૫ના રોજ, એસ્માનિયા યુનિવર્સિટીના પદવીદાન પ્રસંગે કેન્દ્ર સરકારના શિક્ષણખાતાના સચિવ શ્રી એમ. સી. છાગલાએ આપેલ પ્રવચનમાંથી કેટલીક મહત્ત્વની કંડિકાઓ) .
જો કે એસ્માનિયા યુનિવર્સિટીની સ્થાપનાને ઉદ્દેશ, ઉર્દૂ સંપ્રદાય કરતાં પોતાને સંપ્રદાય જુદો હોઈ એમને અમુક જગાએ પર્શિયન અને અરેબિક સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું હતું, પરંતુ પસંદ કરવામાં આવતા નથી. આ નીતિનું સ્વાભાવિક પરિણામ આજે આ સંસ્થા ઉચ્ચ અભ્યાસ માટે સ્થાપાયેલી એક સંસ્થા તે આપણા દેશના વિભાજનમાં પરિણમ્યું, એક રાષ્ટ્ર અને એક મિશ્રા સંસ્કૃતિના સમાજને કઈ રીતે સહાયભૂત થઈ શકે એનું પ્રજાના બે ભાગલા પડયા. ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ દેશમાં મુસ્લિમેના આગમનને
એક જ રાષ્ટ્રમાં રહેતી વિભિન્ન કોમ વચ્ચે એખલાસપણું કારણે ઉદ્ભવેલ ઉર્દુ સંસ્કૃતિ, તેલુગુ ભાષા દ્વારા પ્રાચીન આર્ય
સ્થાપવા માટે બિનસાંપ્રદાયિકતા એ બંધારણીય આયોજન કે એક સંસ્કૃતિ અને ઈગ્લેન્ડ સાથેના આપણા ' દીર્ધ સંબંધને કારણે
તરક્કી કરતાં પણ વિશિષ્ટ કોટિને સિદ્ધાંત છે. આપણા રાષ્ટ્રમાં તે તેમ જ યુનાઈટેડ સ્ટેટ્સ સાથેના તાજા સંબંધોને લીધે આપણી
એ અનાદિ કાળથી આપણે સેવી રહેલા આદર્શો, મૂલ્યો અને વિચાશૈક્ષણિક પ્રવૃત્તિમાં મહત્ત્વનું સ્થાન પામી ચૂકેલ પાશ્ચાત્ય સંસ્કૃતિ
રણા પર રચાયેલ છે. થોડાંક અંધકારમય વને બાદ કરતાં આપણો આ ત્રણ સંસ્કૃતિનું આ સંસ્થા પ્રતિનિધિત્વ ધરાવે છે.
સળંગ ઈતિહાસ આપણા દેશના ‘સહિષતા’ના ગુણની સાક્ષી પૂરશે.
માનવ-વ્યકિતત્વ અને ઈશ્વરની નજરે દરેક આત્માને સ્વીકારે એ વળી, આપણા રાજબંધારણમાં સ્વીકારાયેલા ઉચ્ચ આદર્શોમાંના
તત્ત્વ પર આ ‘સહિષ્ણુતા”ને વિચાર નિર્ભર છે. કોઈ પણ ધર્મને એક આદર્શ બિનસાંપ્રદાયિકતાના આદર્શનું સ્માનિયા યુનિવર્સિટી
કાયદેસર રીતે સ્વીકાર નહિ કરીને, એ સિદ્ધાંતને સ્વીકાર કરવામાં એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. રાજકીય વિજ્ઞાન અને વિશ્વ-વિચારસરણીને
આવ્યો છે કે, દરેક ધર્મનાં નૈતિક મૂલ એકસરખાં જ છે, પરંતુ મારી દ્રષ્ટિએ આ એક આપણું મહત્ત્વનું પ્રદાન છે. આપણું જ બંધા
અંતિમ ધ્યેયે પહોંચવા માટેના રસ્તા જ માત્ર જુદા છે. આ સિદ્ધાંત . રણ એવું છે જે એક પણ ધર્મને રાજધર્મ તરીકે સ્વીકારનું નથી;
વ્યકિત વ્યકિત વચ્ચે ભિન્નતા દર્શાવવાનો અને વ્યકિતને અલગ એ બંધારણ કોઈ પણ વ્યકિતને કોઈ પણ ધર્મ હોવા છતાં દરેકને
અલગ શ્રેણીમાં મૂકવાને અસ્વીકાર કરે છે. આથી દરેક વ્યકિતનું સરખું નાગરિકત્વ આપે છે, પોતાના ધર્મના આચરણ માટે સંપૂર્ણ
એની પોતાની શકિતઓ મુજબ મૂલ્યાંકન થાય છે. સ્વાતંત્રય આપે છે; અન્યની સાથે પોતાના વિકાસ માટે સમાન તક આપે છે, અને એના મૂળભૂત હક્કોની ખાતરી આપે છે. આ ઉપરાંત
આ ઉપરથી ચોક્કસપણે એ પ્રતિપાદન થઈ શકે કે જયાં સુધી પિતાના હક્કોની સહીસલામતી અને સંરક્ષણ માટે કાયદાને આશ્રય જાહેર જીવનને લાગેવળગે છે ત્યાંસુધી ધમેં એમાં જરા પણ ભાગ લેવાની પણ છૂટ આપે છે.
ભજવવો જોઈએ નહિ. ધર્મ એ અંગત વસ્તુ હોવી જોઈએ. અને આ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત અંગે જરા વધુ છણાવટ - પિતાના આત્માની મુકિત પોતે કઈ રીતે મેળવી શકશે એ દરેક કરું, કારણ કે એ વિષે અવારનવાર ગેરસમજ પ્રવર્તે છે. ધર્મશ્રદ્ધાળુ- વ્યકિતએ નક્કી કરવું જોઈએ. આથી મારે સ્પષ્ટપણે કહેવું જોઈએ
એ આ સિદ્ધાંતની યોગ્યતાને અવારનવાર પડકારી છે, અને એની કે, જ્યારે લોકો લઘુમતીના હક્કો અને સલામતી ઓની વાત કરે છે, તાકાતને તેડવા યત્ન કર્યો છે. જયારે આ પ્રકારના બંધારણથી ત્યારે મને પોતાને ભ્રમ થાય છે. બંધારણની દ્રષ્ટિએ વિચાર કરીએ રાજ્ય ચાલી રહ્યું હોય ત્યારે ‘વધુમતી’ અને ‘લઘુમતી’ ઉપર શાથી તે આવાં મંતવ્યને કંઈ જ અર્થ નથી. હિંદી નાગરિક તરીકેના ભાર મુકાય છે એની મને સમજ પડતી નથી. આપણા દેશના આપણને હક્કો અને લાભ મળેલા છે. અને તે દરેકને માટે એકભાગલા કરવા માટે અને તેના પર સહેલાઈથી રાજ્ય થઈ શકે એ સરખા છે. આથી દેશના કોઈ પણ એક ભાગને એવું કહેવાને માટે અંગ્રેજોએ ‘લઘુમતી’ એ શબ્દ યોજી કાઢયા હતાં. રાષ્ટ્રીય અધિકાર નથી કે, એમના તરફ વિશિષ્ટ પ્રકારને વર્તાવ હવે પ્રવૃત્તિને વિકસતી જોઈ લોર્ડ મોરલીએ આ સૂત્ર ઉચ્ચાર્યું હતું : જરૂરી છે, અને એમને વિશિષ્ટ હક્કો અને લાભ મળવા જોઈએ. Rally the minorities” – “લઘુમતીઓને સંગઠિત કરો.” હિંદુસ્તાનના મુસ્લિમોને પણ હું બે શબ્દો કહેવા ઈચ્છું છું. એક શહેરીને બીજા શહેરીથી અલગ કરવા માટે અલગ અલગ પાંચ કરોડ માણસે એમ કહે છે કે, ઈન્ડોનેશિયા અને પાકિસ્તાનને મતદાર વિભાગ સર્જીને તેમ જ દરેક ક્ષેત્રે કુશળતાપૂર્વક કોમી બાદ કરતાં આપણો જ એવો દેશ છે કે જયાં ઈસ્લામના અનુયાયીઓ ધોરણે પ્રતિનિધિત્વ આપીને આપણા રાજકર્તા અંગ્રેજોએ ખંધાઈ મોટી સંખ્યામાં છે. હિંદુસ્તાનના ભાગલા પડયા એ પહેલાં મુસ્લિમેના પૂર્વકનું એવું આજન કર્યું કે અંતે આ આજને લધુમતીઓને અમુક વિભાગે, સર્વાશ નહિ પણ મહદ્ અંશે મુસ્લિમ વસતિ હોય ફાયદો કરવાને બદલે વધુ નુકસાન કર્યું છે. આ કોમી પ્રતિનિધિત્વને એવા અલગ રાષ્ટ્રની માગણી કરી. આવા અલગ રાષ્ટ્રના સર્જન માટે કારણે યોગ્યતાનું મુલ્યાંકન ઓછું અંકાયું. અમુક જગાઓ માટે : 'એએએ “બે રાષ્ટ્રના સિદ્ધાંતની ૨જુઆત કરી. સાથે સાથે કહેવામાં પિતાની અયોગ્યતા હોવા છતાં એને માટે લઘુમતી કોમમાં મહુવા- આવ્યું કે હિંદુ અને મુસ્લિમ એ બંને અલગ અલગ વ્યકિતત્વ કાંક્ષાઓ પ્રકટી, અને વધુમતી કોમમાં સહજ ભાવે જ અસંતોષ ધરાવે છે; તેઓ કદી સાથે કાર્ય કરી શકે નહિ, સાથે રહી શકે નહિ. પ્રગટય, કે પોતાનામાં યોગ્યતા હોવા છતાં માત્ર બંધુમતી કોમના આથી કોમી રણે હિંદુસ્તાનનું વિભાજન જરૂરી છે. હિંદુ