________________
૬ REGD.No. B-1266 * *' વાર્ષિક લવાજમ રૂા. ૪
T
બિદ્ધ જીવન
T
પ્રબુદ્ધ જનનું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૨
,
,
કે
મુંબઈ, એકબર ૧૯, ૧૯૧૫, શનિવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૫ પૈસા
*
-
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
છે,
“ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને આપણું કર્તવ્ય
છે
| (સર્વ સેવા સંઘ તથા શાન્તિસેના મંડળ તરફથી ગયા સપ્ટેમ્બર માસ દરમિયાન, ભારત અને પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર માસની ૨૩મી તારીખે શસ્ત્રવિરામ જાહેર થયો તે પહેલાં અને તે અંગે સીકોરીટી કાઉન્સિલે સબરની ૧૯-૨૦ તારીખ આરપાર પ્રસ્તુત શસ્ત્રવિરામની માગણી કરતો ઠરાવ કર્યો ત્યાર બાદ ' પ્રગટ કરવામાં આવેલ એક માની હિંદી પુસ્તિકા મળી છે. આ પ્રતિક ખાસ કરીને શાન્તિ કેન્દ્ર, સર્વોદય મંડલ, ખાદી-સંસ્થાઓના સદસ્યોને અનુલક્ષીને લખવામાં આવેલ છે. તે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગમાં ભારત પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા સંઘર્ષના પ્રારંભથી ૨૩-૯-૬૫ના ; યુદ્ધવિરામની ગાગળની ઘડી સુધીના ઈતિહાસને કડીબદ્ધ અને પ્રમાણભૂત ટૂંક સાર છે; બીજા વિભાગમાં પ્રસ્તુત યુદ્ધપરિસ્થિતિ અંગે વૈચારિક પરામર્શ, અને નીતિનિરૂપણ કરવામાં આવ્યું છે. ત્રીજા વિભાગમાં પ્રસ્તુત પરિસ્થિતિ અંગે ખાસ કરીને શાન્તિ સૈનિકોને પ્રાપ્ત થતા વિશિષ્ટ કર્તવ્ય અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. પ્રબુદ્ધ જીવનના વાચકોને પહેલા બે વિભાગ સ્વચિન્તન માટે ઉપયોગી નીવડશે એમ સમજીને માત્ર એ બે વિભાગને ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી)
: .. ' ' ' ૧. ભારત-પાકિસ્તાન સંધર્ષ ' ' પ્રશ્નોનું સમાધાન ચર્ચા-વિમર્શ અથવા તે પરસ્પર દરમિયાનગીરીથી ' ' ' ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે જે અઘોષિત યુદ્ધની
થઈ ચુકયું છે અને જયારે બન્ને દેશના નેતાઓએ એટલું સમજવાની પરિસ્થિતિ ચાલુ છે તે અંગે માત્ર ભારત જ નહિ, પણ સમસ્ત
દૂરદશિતા દેખાડી છે કે બન્ને દેશેનું હિત અનેક બાબતોમાં સામાન્ય જગતના શાતિપ્રેમી લોકો સ્વાભાવિક ચિન્તા અનુભવી રહ્યા
છે, બન્ને સાથે મળીને પ્રગતિ કરી શકે છે, લડીને નહિ, ત્યારે છે. આવી પરિસ્થિતિમાં આપણ સર્વ શાન્તિસૈનિકો તથા લેકસેવકો
બન્ને દેશને સંબંધ સારા પ્રમાણમાં સુધર્યો છે અને જયારે પણ માટે જરૂરનું છે કે તે આ પ્રશ્નનું યોગ્ય રીતે અધ્યયન કરે
બન્નેની સામૂહિક પ્રગતિની બાબત તરફ દુર્લક્ષ અપાયું છે ત્યારે અને અક્ષુબ્ધ મનથી વિચાર કરે કે આ અવસ્થામાં તેમનું શું
પરસ્પર સંબંધ બગડે છે અને બન્ને દેશેને એથી નુકસાન થયું કર્તવ્ય બને છે. '
છે. કાશ્મીરને પ્રશ્ન ૧૯૪૭થી સળગેલો છે. એ સમજી લેવું જોઈએ પહેલાં, પાછળના ઈતિહાસ ઉપર એકંદર નજરથી દષ્ટિપાત કરીએ. 'કે આ પ્રશ્નના મૂળમાં બે માન્યતાઓ વચ્ચેની અથડામણ રહેલી છે –
૧, આ સમસ્યાની નાડ ઊંડી છે. સ્વરા જયપ્રાપ્તિ પહેલાં (ક) પાકિસ્તાનની સ્થાપના ધર્મ અનુસાર બે રાષ્ટ્રના સિદ્ધાન્તના દેશમાં ભેદભાવ સારા પ્રમાણમાં વધ્યો હતો, જેનાં પ્રમુખ કારણ આધાર ઉપર થઈ છે. તેની એવી માન્યતા છે કે કાશ્મીરની હતાં :
બહુમતી ધરાવતી મુસ્લિમ જનસંખ્યા, તેને આત્મનિર્ણયની તક ' (ક) અંગ્રેજોની ભેદનીતિ
આપવામાં આવતાં, પાકિસ્તાન સાથે જોડાવા માટે તૈયાર થશે. ભારત(ખ) હિંદુઓને નીતિવાદ અને
બિનસાંપ્રદાયિક રાજય છે અને ધાર્મિક આધાર ઉપર મત-ગણના, (ગ) મુસલમાનોને સંપ્રદાયવાદ
તેને મંજ૨ નથી. જો મતગણનાના પરિણામે કાશમીરના લકે પાકિ-. ૨. આઝાદી તે મળી, પણ ભારતના ટુકડા પણ થયા. દેશના સ્તાનમાં જવાનું પસંદ કરે છે તેને અર્થ એમ થશે કે મુસ્લિમ જ્યાં ભાગલા કરવા સંબંધમાં. એ વખતેમાં પણ ગાંધીજી વગેરે કેટલા- પણ હશે, દરેક મુસ્લિમ રાજયમાં જ જવાનું પસંદ કરશે. એક નેતાઓને વિરોધ હતો. આજ સુધી પણ અનેક ભારતવાસી- અને જો એવો અર્થ થતો હોય તે હિન્દુસ્તાનમાં રહેતા કરોડો એના મનમાંથી એ ભાવના દૂર થઈ નથી કે વિભાજનને લીધે મુસ્લિમેની નિષ્ઠાના વિષયમાં સંદેહ પેદા થવાનો સંભવ રહે છે. અન્યાય થયો છે.
અને એ રીતે બન્ને દેશમાં રહેતા અલ્પ સંખ્યા ધરાવતા સમુદાય, ૩. ભારત સરકારે જે કે પ્રારંભથી જ પાકિસ્તાનના સ્વતંત્ર
ઉપર એટલી મોટી આફત ઉતરવાનું જોખમ છે કે તેની તુલનામાં અસ્તિત્વને અવિકાર કર્યો છે, કિન્તુ કેટલાક પાકિસ્તાનવાસી
આજે ચાલી રહેલી હિંસા મામુલી મુરાર થશે.. ' એના મનમાં એ સંદેહ જરૂર છે કે ભારતમાં કેટલાક લોક પાકિ- (ખ) આ બન્ને દેશની રાજયપ:તિઓમાં પાયાનો તફાવત સ્તાનના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. ભારતના કેટલાક છે. ભારત ગણતંત્રાત્મક દેશ છે. પાકિસતાન લશ્કરી સરમુખત્યારસાંપ્રદાયિક પની-ખંડ ભારત પુન: સ્થાપિત કરવાની-ધોષણાના શાહી વડે શાસિત એવો દેશ છે. બે વિરે ધી રાજપદ્ધતિઓ જયારે કારણે તેમને આ સંદેહ પોષાયા કરે છે. , ' ' '
પડેશી દેશમાં પ્રવર્તતી હોય છે ત્યારે બન્ને વચ્ચે જે વૈચારિકનોંધ : સ્વરાજય બાદ ૧૭ વર્ષોમાં ભારત અને પાકિસ્તાન સંઘર્ષ ઉભા થાય છે તે સંધર્ષ પણ તેના મૂળમાં હોય છે. . . . ’ વચ્ચેનો સંબંધ કદિ કદિ સુધરતો રહ્યો છે, તે કદિ કદિ બગડતો રહ્યો , , હવે ઈતિહાસને આગળ જોઈએ. છે. આજ સુધીમાં એ બન્ને દેશો વચ્ચે ઉપસ્થિત થયેલા અનેક ૪. આરંભમાં કાશ્મીરના મહારાજાએ, પિતે ક્યા દેશ સાથે