________________
૨૨ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૫ ધરાવે છે. સામાજિક તથા અન્ય કલ્યાણકારી કામમાં તેમ જ દુનિ- ': ' માનવને સત્તાના સ્થાને મુકનાર થાના અવિકસિત દેશમાં મદદ પહોંચાડવાનું કામ પણ આ કંપની કરે છે. કંપનીના બંધારણની નીચેની કલમે ધ્યાન ખેંચે તેવી છે.
ભગવાન મહાવીર (૧) કંપનીના સભ્યો જુગાર કે વ્યાજ જેવી આવક કરે તે
પ્રાગૈતિહાસિક કાળ સુધીના જે અંકોડા ઈતિહાસે શોધી કંપનીની ભાવના જોડે સુસંગત નથી.
કાઢયા છે તેમજ વેદાદિ ધર્મશાસ્ત્રોમાંથી પણ જેના વિકાસને (૨) સૌ સભ્યોએ સમાજ સેવાની વૃત્તિ રાખવી જોઈએ.
ઈતિહાસ તારવી શકાય છે, એ બધા ઉપરથી જણાય છે કે આદિ (૩) કંપનીની મીટીંગની શરૂઆત ટૂંકા મૌનથી કરવી.
માનવ જંગલી હોઈ શરૂ શરૂમાં અંત:પ્રેરણાને વશ વર્તીને એ પિતાનું પોતાના આ પ્રયોગને અનુભવ બતાવતાં શ્રી બાડર કહે છે: “આ
જીવન વ્યતીત કરતા અને પિતાનાથી બળવાનને જોઈને એ એનાથી પ્રયોગના આઠ વર્ષના ગાળામાં અમે અમારા કારીગરો ઉપરાંત આજુબાજુના સમાજની સહાનુભૂતિ પ્રાપ્ત કરી છે. સામાજિક
ડરતો. પાછળથી એની બુદ્ધિ સમજમાં જેમ જેમ વિકાસ થવા તથા અન્ય કલ્યાણકારી કામો પાછળ આઠ લાખ રૂપિયા ખર્ચા છે. લાગે તેમ તેમ તેણે ઝાડ, નાગ, પશુપક્ષીઓથી માંડી કુદરતી કારખાનાની સ્થિતિ સદ્ધર છે, અને ઈગ્લેન્ડમાં કે દુનિયામાં કોઈ ઘટનાઓ, ઉષા–અગ્નિ-વાયુ તથા સૂર્ય ચંદ્ર જેવાં તત્ત્વ, આકાશી માટી ઉથલપાથલ ન થાય તે અમારા કારખાનાની સ્થિતિ કોઈપણ
દેવ ને એમ દેવદેવીઓનાં સર્જન-અસ્ત તથા પરિવર્તન પછી મૂડીવાદી કે સહકારી કારખાનાંની સ્થિતિ કરતાં વધારે મજબૂત છે. આ અમારો નાનકડો પ્રયોગ છે; પણ ગાંધીજીના વિચાર પાછળ
ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મની ઉપાસના સુધી તેણે પ્રગતિ સાધી છે. જે અહિંસાને વિચાર છે તે જ અમારું પણ બળ છે. અમે અમારા આમ માનવે જ દેવ અને ઈશ્વરનું સર્જન કર્યું છે, તેમજ પ્રશ્નો અહિંસક રીતે ઉકેલવા મથીએ છીએ.”
જંગલી-જીવનમાંથી ઉત્તરોત્તર વિકારા સાધી આજની દુનિયાનું છેલ્લાં ૧૪ વર્ષથી સહ-માલિકીનો આ સફળ પ્રયોગ ટ્રસ્ટી
ઘડતર પણ એણે જ કર્યું છે. આમ છતાં બીજી બાજુ શિપની દિશામાં વિચારનારા સહુને માટે પ્રેરક છે. આજે આપણે ત્યાં જાહેર સાહસ અને ખાનગી સાહસનાં સૂત્રો ચાલી રહ્યાં છે.
વિકાસના હરેક તબક્કે પિતાના ઈષ્ટ દેવેનું મહત્ત્વ વધારવા એની ત્યારે દુનિયામાં આવા ત્રીજા ઉદ્યોગ-માર્ગને પણ આરંભ થઈ આજુબાજુ ય, ઉપાસનાના પ્રકારો, એની વિધિ અને એ વિધિ ચૂકયો છે, જે સહકાર, સમાજવાદ અને ટ્રસ્ટીશિપની ભાવનાને
કરાવનારા ત્વિજો વગેરેનું પણ સર્જન કર્યું છે. પરિણામે એમાંથી આવરી લે છે. દુનિયામાં ચાલતાં આવાં કામની ગતિ જાણેઅજાણે
વર્ણો, ઉંચનીચના ભેદે, સ્ત્રીઓ અને શુદ્રો પરના જૂ, પશુસમાજને સર્વોદયના માર્ગે લઈ જશે એ આશાનું ચિહન છે. પૂરક નોંધ: બ્રિટનની કંપની ધારો એવો હતો કે તેમાં આ
ઓની બલિ તથા સમાજને ગૂંગળાવનારા એવા વિધિનિષેધની નવા સાહસને બંધબેસતું કરવામાં મુશ્કેલી હતી. આથી તેની સાથે
પણ ભરમાર પેદા થઈ છે અને એનું વ્યાજબીપણું ઠેરવવા દેને મેળ મેળવવા ત્રણ સંસ્થા રચવામાં આવી. (૧) વેપારી કંપની નામે મંત્ર-તંત્ર-ચમત્કારો-અંધશ્રદ્ધાઓ અને વહેમે તથા પાખંમાટે બોર્ડ ઑફ ડિરેકટર્સ, (૨) કાઉન્સિલ ઑફ મેનેજમેન્ટ ઑફ
ડોને પણ પણ મળ્યા કર્યું છે, એટલું જ નહીં, ઈશ્વર અને ધર્મકૅમનવેલ્થ અને (૩) ટ્રસ્ટીમંડળ.
શાસ્ત્રોને એને ટેકે છે એવા વચને પણ એમાં ઉમેરવામાં આવ્યાં છે. માલિક અને મજાની ભાગીદારી કેમ ચાલે છે એ પણ સમજવા જેવું છે. સ્ટેટ બેડર ઍન્ડ કંપની લિમિટેડ વેપાર કરે છે.
આમ જે માનવે આવી ભવ્ય પ્રગતિ સાધી હતી એ માનવ જ તે વર્ષે કરોડ રૂપિયાથી કયાંય વધારે કિંમતના માલની હેરફેર કરે છે. પિતે હવે પિતાની પેદા કરેલી જાળમાં અટવાઈ ગયો હતો. ગૂંગળા- બેડરનો પુત્ર ગોડરિક મેનેજિંગ ડિરેકટર છે, બેડર પોતે ચેરમેન છે.
મણને એને પાર નહોતે. ત્યારે ભગવાન મહાવીરે જગત સમક્ષ ઉપણા ગોડરિક ચેરમેન થઈ ગયા પછી બોર્ડ ઓફ ડિરેકટર્સ નવા ચેરમેન પસંદ કરશે. બાપ-દીકરો આજીવન ડિરેક્ટર છે. બે ડિરેકટરોની ચૂંટણી
કરી કે, gfસ તુમસેવ તુમ fમાં f aff fમામr? કોમનવેલ્થ કરે છે. પાંચ ડિરેકટરને ચેરમેન નીમે છે, પણ ટ્રસ્ટીઓ
(આચા. શૂ. ૧. અ. ૩. ઉ. ૩) તે નિમણુંકને બહાલી આપે ત્યારે જ નીમી શકાય. સર્વોચ્ચ સત્તી હે માનવ! તું જ એક માત્ર તારો મિત્ર છે. તારા સુખ દુઃખના કાઉન્સિલ ઑફ રેફરન્સ પાસે છે. માલિક મજુરને સરખે અવાજ, -તારી સૃષ્ટિને કર્તા-હર્તા-ભકતો પણ તું જ છે. તારો અભ્યદય
નફાની વહેંચણીમાં ઓછામાં ઓછા ૬૦ ટકા નફ સંસ્થાના વિકા- કોઈની પણ પ્રાર્થના-યાચના પર અવલંબતો નથી. વર્તમાન અને સમાં જાય છે. ૨૦ ટકા સુધી બેનસમાં જાય છે. બેનસને ૧૩ ભાવિ ઘડવું એ તારા પિતાના જ હાથની વાત છે. તું ધારે તે ભાગ સૌને સરખે મળે છે અને ૨/૩ પગાર પ્રમાણે મળે છે. વિશ્વનાં વહેણને પણ બદલી શકે છે, એટલું જ નહીં, તું પિતે બાકીને નફો શેરોના વ્યાજ તરીકે વહેંચાય છે. શેરહોલ્ડરો બહારના ઈશ્વર પણ બની શકે છે. તો પછી શા માટે અન્યત્ર બહાર ભીખ માણસ નથી હોતા. ૧૯૫૧ને બંધારણ પ્રમાણે વેપારી કંપનીમાં માંગતો ફરે છે? જે દેવ- દેવીઓ કે ઈશ્વરની પાછળ તું દોડધામ ૯/૧૦ શેર કોમનવેલ્થ પાસે અને ૧/૧૦ બેડર કુટુંબ પાસે હતા. કર્યા કરે છે અને સર્જક પણ છે જે હતો એ ય તું ભૂલી જાય છે. હવે બધા શેર કોમનવેલ્થ પાસે છે અને ખાસ મતાધિકાર ટ્રસ્ટી- માટે તું તારા પોતાના જ પગ પર ઊભે રહેતાં શીખ. પ્રબળ પુરુમંડળ પાસે છે.
ષા અને વિશુદ્ધ જીવન એ જ માત્ર વિશ્વના વિજયની ચાવી છે. બેડર દરેક માણસ સાથે વ્યકિતગત સંસર્ગમાં રહે છે. આથી
એ જે પ્રાપ્ત કરે છે અને પછી “રેવા િત નમસતિ' દેવે પણ
નમન કરે છે. માટે હે માનવ ! તું તારી પિતાની શકિતઓને ભૂલી દરેક માણસ સાથે તેમને સંબંધ કુટુંબ જેવો છે. બેડર કહે છે કે,
સુખની ખાટી ક૯૫નાએ એ દેવોને ખુશ ક્રવા મથી રહ્યો છે. વેપારહુન્નર ઉદ્યોગમાં મેં લેકશાહી દાખલ કરી છે; સ્વીટ્ઝર્લેન્ડમાં
પણ તું જાણતા નથી કે ‘મવરHI નવા:’ દેવે સુધાંત પણ. કર્મના લોકશાહી ઈ. સ. ૧૨૪૧માં શરૂ થઈ હતી!
અવિચલ નિયમને વશ હાઈ કોઈનું પણ એ કલ્યાણ અલ્યાણ ગાંધીજીના ભારતમાં ગાંધીજીના આદર્શને કોઈએ વ્યવહારમાં કરી શકતા નથી. જે કંઈ શુભ-અશુભ પ્રાપ્ત થાય છે એ કેવળ નથી મૂકો, પણ બેડર વ્યવહારમાં મૂકયો છે.
પિતાના જ કર્મોનું ફળ છે, અને એ કર્મો પણ તારા પુરુષાર્થને જ * જેતી નથી!
પરિપાક હોઈ તે પિતે જ એક સ્વતંત્ર શકિત છે. વારી જાઉ આંખ, તારા આ અજબ ચાતુર્ય પર:
- આમ આજથી ૨૫૦૦ વર્ષ પહેલા માનવને વિશ્વસત્તાના જે ગમે ના જોવું, તે તું કોઈ દિ' જોતી નથી !
કેંદ્રસ્થાને મૂકી મહાવીરે માનવનું મહત્ત્વ ખૂબ વધારી દીધું હતું. સેંકડો જોજનથી શોધે કોકની ભૂલ-કાંકરી :
એટલું જ નહિ, ગૂંગળામણ અનુભવતા જગતને આ રીતે પિતાને નું ફકત તારા જ પાપને ડુંગર જોતી નથી!
આત્મવિકાસ સાધી ઈશ્વરપદ પ્રાપ્ત કરવા સુધીના માર્ગ પણ વિશ્વને એકેક ખૂણે ઘૂમતી તારી નજર :
મેળો કરી આપ્યો હતો. શું ન જોતી ? ફકત એક જાતને જેતી નથી !
આ નૂતન અને ભવ્ય આદર્શ એ કળના લેકોને ખૂબ ગમી કરસન માણેક જેવાથી મહાવીર અને બુદ્ધ જેવી વ્યકિતઓ માનવ હોવા છતાં