________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ર૭ : અંક ૧૩.
-
-
-
-
''
મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૬૫, સમવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૫ પિસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
મારી અસંદિગ્ધ ભૂમિકા
છે,
[ જ્યારે સર્વોદય કાર્યકરે આજની યુદ્ધપરિસ્થિતિ અંગે કેવું વલણ અખત્યાર કરવું તે વિશે સંદિગ્ધ મનોદશા અનુભવે છે અને શેક્સપિયરના “હેમલેટ’ની માફક “to do or not to do’ આ પ્રકારની કવ્યાકર્તવ્ય-મૂઢતાના કારણે વ્યાકુળતા દાખવે છે ત્યારે તે નિશ્ચિતતાના માર્ગ ઉપર સ્થિર પગલાં માંડતા થાય એવી આશા સાથે વિનોબાજીનું સુસ્પષ્ટ અને વિષદ નિવેદન નીચે પ્રગટકરવામાં આવે છે. તંત્રી)
હું કઈને પક્ષ લેવા નથી માગતો, પણ આખરે રજજા રજુ તો અણુબોમ્બ લેનાર અણુબોમ્બથી ખતમ થશે એ સ્પષ્ટ છે. આ છે અને સાપ સાપ છે એ તો કહેવું જ પડે ને? બિલકુલ દીવા જેવી વિષે કઈ માનસિક શંકા મને નથી. સ્પષ્ટ વાત હતી અને ત્યાંના યુનેના નિરીક્ષકોએ પણ જાહેર કરેલું કે
પણ જ્યારે આના એપ્લીકેશનની - વહેવારમાં પ્રયોગ કરવાની પાકિસ્તાન તરફથી દાસણખારી થઈ હતી. એ જુદી વાત છે કે બાર- વાત આવે છે ત્યારે અનેક સવાલ એકદમ પેદા થાય છે. પછી. તેર વર્ષમાં ત્યાં શું થયું. બંને બાજુ ભૂલ થઇ હશે, પણ અત્યારે તેને ત્યાંના જે Pacifists – શાંતિવાદીઓ છે તે બાયબલના હિસાબ કરવા બેસવામાં સાર નથી. પરંતુ આ વખતે કચ્છકરાર પછી આધારે કહે છે કે અમારે કયા પક્ષે ન્યાય છે અને કયા પક્ષે અન્યાય એકદમ આ થયું તેના પરથી એક સ્વાભાવિક શંકા ઊઠે છે કે કચ્છ
એ જોવાની જરૂર નથી, કોણે કેના ઉપર આક્રમણ કર્યું એ વિચારકરાર થયા તે પહેલાંથી જ આની કંઈક તૈયારી હશે. મનમાં એ
વાની જરૂર નથી, પૂર્વાપર સ્થિતિ, ઇતિહાસ વગેરે કાંઈ પણ એક વિચાર આવે છે કે પાકિસ્તાન પોતાના જ બળ ઉપર આટલી
જોવાની જરૂર નથી, અમારે ફક્ત એટલું જ કહેવું છે કે હિંસા બાંધ હિમત ન કરે. કદાચ એને અંદરથી આશા હશે કે ચીન પણ બીજો
કરો. અમારા પોતાના દેશને અને બીજા દેશને ય કહેવું છે કે હિંસા બંધ કરે. મોરચો ખોલે.
હવે આમની સાથે પૂરી સહાનુભૂતિ હોવા છતાં, આ ભૂમિકા માટે હું તટસ્થ રહેવા માગું છું, પણ જોઉં છું કે સીધું આક્રમણ
લેવાનું હજી સુધી મારે માટે શક્ય નથી બન્યું. વળી, સવાલ એ થાય થયું છે તો મારે તેમ કહેવું જ જોઈએ. વળી, એ આક્રમણને ખાળવા.
છે કે અહિંસા એ વૃત્તિ છે કે બાહ્ય ટેકનિક છે? તો જવાબ મળે છે કે માટે એ જ્યાંથી શરૂ થાય છે, જ્યાં એનું ઉબમ - સ્થાન છે ત્યાં જ
અહિંસા એ કેવળ સૈનિક નથી, વૃત્તિ છે. અને એટલે જયાં વૃત્તિ એને રોકવું ઉચિત માનીને ભારતની સેના ત્યાં ગઈ હોય તો તેણે
પ્રધાન છે ત્યાં બહારથી ક્યારેક પ્રતિકારને કે આવ્યો, અને સીમા-ઉલ્લંઘન કર્યું છે એમ હું નથી માનતે. હવે, એક વાર એક સમૂહના ખ્યાલથી તે અનિવાર્ય લાગે તો તેને ટાળવું જ જોઈએ ચક્ર શરૂ થઈ જાય છે પછી બેઉ બાજુ કદાચ થોડા ઘણા અત્યાચાર થયા
એ હજી સુધી મારા મનમાં સાફ નથી. આ માટે ગૌતમબુદ્ધ અને હોય એ અલગ વાત છે. પરંતુ મૂળ વાત વિશે મારા મનમાં શંકા ઈશુખ્રિસ્ત મને માફ કરે. નથી. મને ચીન વિશે શંકા નહોતી અને મેં તુરત જાહેર કરેલું કે
- શાંતિસેના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં કાંઈ કરી શકે એવી સ્થિતિ આક્રમણ ચીનદ્વારા થયું છે. આપણા કેટલાક સાથીઓને લાગેલું કે
તે આજે છે જ નહીં. પટણામાં રમખાણ થયાં, કોલ્હાપુરમાં બાબાએ પૂરતી તપાસ વિના બોલવામાં ઉતાવળ કરી. પણ મને તો
રમખાણ થયાં, ઈન્દોરમાં થયાં, પૂનામાં થયાં, પણ શાંતિસેના કાંઈ સરવાળે જોતાં જે લાગ્યું કે મેં કહ્યું.
ન કરી શકી તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એ કેવી રીતે પડે? એ વાત આ મારી ભૂમિકા છે. આમાં અહિંસાને કશી આંચ નથી જુદી છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આપણામાંથી કોઈની સમત્વબુદ્ધિથી આવતી. વિજ્ઞાનમાં એક શુદ્ધ વિજ્ઞાનશાસ્ત્ર (Pure ) હોય મદદ થતી હોય તો તે જરૂર કરવી જોઈએ. જેમકે જયપ્રકાશજી હમણાં છે અને એક વહેવારમાં લાગુ પાડેલાં પ્રાયોગિક (Applied) નાગભૂમિમાં કેશિશ કરી રહ્યા છે. એ જાતના પ્રયત્ન કરીએ તે વિજ્ઞાન હોય છે, તેવી જ રીતે એક શુદ્ધ અહિંસાશાસ્ત્ર છે અને એક જુદી વાત છે. પણ આંતરરાષ્ટ્રીય હુમલે થઈ રહ્યો છે તેના મુકાપ્રાયોગિક અહિંસા છે. જે કાંઈ બધા સવાલ ઊભા થાય છે તે બલામાં શાંતિસેન મેકલીઓ અને લને ઉપયોગ ન કરવો પડે, અહિંસાના સિદ્ધાંતને વહેવારમાં પ્રયોગ કરવા બાબતમાં થાય છે. એ આજે શક્ય નથી દેખાતું. આ મર્યાદા પણ સમજી લેવી જોઈએ. રામાપણને સહુને વિશ્વાસ છે કે હિંસા વધશે તેમ વેર વધશે, અને એટલે આજે તે વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવાને જે કંઈ પ્રયત્ન હિંસાથી કદી કોઈનું કલ્યાણ નહીં થાય, અને જ્યારે હિંસા સંહારનું થઈ શકે તે કરવો જોઈએ. પણ આજે શાંતિસેના ત્યાં મારા પર રૂપ લઈ ચૂકી છે ત્યારે તો હરગિજ નહીં. આમાં કોઈ શંકાને સ્થાન સફળ થશે એવું મને દર્શન નથી થતું, શાંતિસેના કાર્યકારિણી થવા નથી. પરંતુ આ થયું યુદ્ધશાસ્ત્ર “Those who take sword will માટે આજે તમારું ક્ષેત્ર ભારતની અંદર જ છે. perish, ઈશુએ કહી દીધું. તલવાર લેનારે તલવારથી ખતમ થશે વારાણસી - તા. ૭-૯-૧૯૬૫
વિનોબા
તું ચાલ, બધું ચાલ,
જ આગે ચાલ ચા જ સદા ..... હિમ્મત કરી તે નહીં,
સંકટથી તું ડરતા નહીં, જિન્દગીના ખેલ કરવા, ચાલ ચા જા સદા... તું.૧
અન્ધાર છે ઉમટી પડે,
વાદળ ભલે તૂટી પડે. ઠોકરે ને પથ્થરના ઘાવ ઝીલતા જ સદા તું.૨
અક્તને અવસર માનજે,
પ્રતીકાર કરતા ચાલજે, ભગવાન કેરે હાથ તારા શિર પર નિ સદા ... તુ.૩ કરુણાનાં પૂર વેગે વહે,
કીર્તિના ડંકા ગબડે, સ્વસ્થ ચિત્ત, મસ્ત હૃદયે, દિવ્ય પંથે જ સદા ...... તું
આશક તું થાજે ઈશને,
સત્યને સહારે ભલે, તમય બનીને ચાલશું, તે પાર પડે છે સદા... તુ.૫
હરીશભાઈ વ્યાસ