________________
REGD. No. B-1266. • વાર્ષિક લવાજમ રૂા. ૪
મ
બુદ્ધ જીવને
*
“પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨૪
મુંબઈ, એપ્રિલ ૧૬, ૧૯૬૫, શુક્રવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
- શ્રી કિસનસિંહ ચાવડાને વાર્તાલાપ છે, તા. ૬-૪-૬૫ મંગળવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના અમારા સંધ તરફથી તેમને હાર્દિક આવકાર આપું છું અને અમારા, ઉપક્રમે જાણીતા સાહિત્યકાર, વિવેચક અને સાધક શ્રી ક્લિનસિંહ પ્રતિ તેમની વાણીને વહેતી કરવા વિનંતિ કરૂં છું.” ચાવડાને ચપાટી ઉપર આવેલ શ્રી રસિક્લાલ મોહનલાલ ઝવેરીના ત્યાર બાદ ભાઈ કિસનસિંહને વાણીપ્રવાહ લગભગ દોઢ નિવાસસ્થાન ઉપર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યું હતું. મીલનસ્થળ કલાક સુધી અખલિતપણે વહેતો રહ્યો અને તેમના વકતવ્ય સાથે જિજ્ઞાસુ ભાઈબહેનથી ભરાઈ ગયું હતું. શ્રી કિસનસિંહને અંધ શ્રોતા ભાઈ બહેનેએ અભુત તદરૂપતાને અનુભવ કર્યો. આ તેમનાં તરફથી આવકાર આપતા સંઘના ઉપપ્રમુખ તરીકે મેં જણાવ્યું કે, વાર્તાલાપને શબ્દમાં ઉતારીને પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ યથા“ભાઈ કિસનસિંહ આ રીતે આપણી વચ્ચે ઘણા લાંબા વખતે આવે સ્વરૂપે રજુ કરવાનું લગભગ અશક્ય છે. માનવી માત્રમાં કંઈ થવાની છે. વર્ષો પહેલાં તેઓ આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ઘણુંખરૂં વૃત્તિ રહેલી છે. આ વૃત્તિ તે જે સ્થિતિમાં હોય તેમાં પૂ. સંતેષ શ્રી અરવિન્દને પરિચય આપવા માટે આવ્યા હતા. તેમને આપ- માનીને બેસી રહેવા દેતી નથી. તે વૃત્તિ તેને અનેક અગમ્ય પ્રદેમાનાં કેટલાક કદાચ પ્રત્યક્ષ ઓળખતા નહિ , પણ તેમનાં લખા- શામાં લઈ જાય છે, તેની પાસે તરેહ તરેહના સાહસ અને પ્રયોગ કરાવે ણાથી તમારામાંના ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. “અમાસના તારા” છે. આ કાંઈક થવાની પ્રક્રિયા વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. ભાઈ તેમને બહુ જાણીતો અને અન્યને લોકપ્રિય લેખસંગ્રહ છે. સંસ્કૃતિ- કિસનસિંહના કહેવા મુજબ આ વૃત્તિ તેમનામાં પણ સતત ઘોળાતી માં તેમનાં લખાણ અવારનવાર જોવામાં આવે છે. તાજેતરમાં "હિમા- રહી છે તેમને એક સ્થળેથી બીજા સ્થળે, એક વ્યકિતથી બીજી વ્યકિત લયની પત્રયાત્રા” એ નામને તેમના પત્રસંગ્રહ પ્રગટ થયો છે. તેની એક તરફ, એક જીવનચર્યાથી અન્ય પ્રકારની જીવનચર્યા તરફ લઈ ગઈ નક્લ તેમણે મારી ઉપર મેકલેલી અને તે વાંચતાં હિમાલયના અનેક
છે; આ મૂળવૃત્તિ-પ્રેરિત ચાલી રહેલી જીવનયાત્રા દરમિયાન, સ્મરણ મનામાં ઉપસી આવ્યાં. તેઓ કેટલાક સમયથી હિમાલયના
પ્રકૃતિથી તેઓ emotional-લાગણીપ્રધાન–ઈને કંઈક ઘસડાઈ કુમાઉં પ્રદેશમાં ભેરાથી વીસેક માઈલ દૂર આવેલા મીરતલામાં ન જવાય, કંઈક ભરાઈ ન પડાય એવી સાવધાનીપૂર્વક, વિચારભૂત વસતા સ્વામી કૃણપ્રેમના સાનિધ્યમાં રહે છે. ત્યાંના નિવાસ દર
જીવન જીવતા રહેવાને તેમને હંમેશાં આગ્રહ રહ્યો છે. મિયાન હિમાલયનાં જે અદ્ભુત દૃો તેમના જેવામાં આવ્યાં તેમાંના
આગળ ચાલતાં તેમણે મૃત્યુબિછાને સૂતેલા રાવણે રામચંદ્રજીને કેટલાકનું આબેહૂબ આલેખન ભાઈ ઉમાશંકર ઉપરના પત્રમાં
લક્ષ્મણ દ્વારા મળેલા સંદેશાને ઉલ્લેખ કર્યો. રાવણના વણપુર્યા તેમણે કરેલું અને એ પત્ર સંસ્કૃતિમાં છપાયેલા. “હિમાલયની પત્ર
ત્રણ મનેરથે હતા. યમરાજને મારવે, સ્વર્ગ સુધીનાં પગથિયાં યાત્રા” આ પત્રોને સંગ્રહ છે. આ પત્રો તેમની ઉચ્ચ કોટિની સંવેદન
બાંધવા અને રત્નાકર સાગરને મીઠો કરો. અને આ તેના ત્રણ શીલતા, ક૯૫નાસભરતા તથા નિરૂપણ કુશળતાને સુમધુર. પરિચય અધુરા મનોરથ પૂરા કરાવાની રાવણે રામચંદ્રજીને પ્રાર્થના કરી. આ કરાવે છે. ભાષા ઉપર તેમનું અદ્ભુત સ્વામિત્વ છે. શબ્દોના તેઓ ત્રણ પ્રતીકોને ભાઈ કિસનસિંહે લાક્ષણિક અર્થ એમ સજાવ્યું કે, સ્વામી છે. આજે તેમને વાર્તાલાપ તો રાખ્યો છે, પણ તેમણે
(૧) યમને મારવો એટલે મૃત્યુના ભયને જીતવો, (૨) સ્વર્ગની સીડી
રચવી એટલે માનવી જીવનને સ્વર્ગમય બનાવવું. (૩) ખારા સમુદ્રને અહિં શું કહેવાનું છે તે વિશે મારે તેમની સાથે આગળથી કોઈ
મીઠો કરો એટલે માનવીના ખારા જીવનમાં માધુરી પેદા કરવી. ખાસ વાત થઈ નથી. તેમનું જીવન એક રીતે કહીએ તો ખાંડ
આગળ જતાં બુદ્ધિની મર્યાદા ઉપર તેમણે વિવેચન કરતાં ખંડ વિભાજિત ચિરયાત્રા જેવું છે. આ યાત્રામાં જે અનુભવોને
જણાવ્યું કે, સર્વસામાન્ય જ્ઞાનનું સાધન માનવીની બુદ્ધિ છે, એમ ભંડાર ભર્યો છે, જે વૈવિધ્યને સંભાર છે તેવો ભાગ્યે જ અન્ય કોઈના
છતાં બુદ્ધિની પણ અનેક મર્યાદાઓ છે; એવા ઘણા પ્રદેશ છે કે જેને જીવનમાં જોવામાં આવશે. વર્ષોજુનો તેમની સાથે મારો સંબંધ છે.
માનવીની બુદ્ધિ વીંધી શકતી નથી. સમગ્ર માનવીનું બુદ્ધિ એક અંગ તેમનું વિદ્યાર્થીજીવન લગભગ પુરું થયું ત્યારથી અમારા સંબંધની છે, એક અંશ છે. આ એક અંશ સમગને કેમ એળખી શકે? સમશરૂઆત થઈ છે. અર્થ અને કામની કુશળ સાધના સાથે ધર્મ તરફ
ગને કેમ જાણી શકે? આ માટે બુદ્ધિથી પર એવી અંદરની સૂઝઅધ્યાત્મ તરફ-તેમનામાં ગાઢ આકર્ષણ રહ્યું છે. તે આકર્ષણ તેમને
પ્રજ્ઞા-intuition-ના ઉગમની જરૂર છે. આ માટે આધ્યાત્મિક શાન્તિનિકેતન તરફ, અરવિંદ આશ્રમ તરફ, ગાંધીજી તરફ એમ કંઈ
સાધના અપેક્ષિત છે. સમગના પ્રગટીકરણ માટે head, heart કંઈ સ્થાવર તથા જંગમ તીર્થો તરફ ખેંચતું રહ્યું છે. એ જ આક
and hands—બુદ્ધિ, હૃદય, અને શારીરિક શ્રમના સમન્વિત Nણે આજે તેમને સ્વામી કૃષ્ણપ્રેમના સાચિધ્યમાં સ્થિર કર્યા છે.
શિક્ષણની જરૂર છે. આ ત્રણ પરિમાણ ઉપર જ ચાથી દષ્ટિ ખુલી ચંચળતા તેમ જ ઉર્વાભિમુખતાઆ તેમની પ્રકૃતિના વિશિષ્ટ ગુણ
શકે છે. અથવા તે સ્વરૂપ છે. આ કારણે તેમણે આપણને શું કહેવું તે નક્કી કરવાને તેમને અધિકાર છે, પણ તેઓ જે કહેશે તે આપણા માટે
તેમના કહેવા મુજબ માનવીનું સર્જન કરીને સર્જનહારે પિતાના રસપ્રદ તેમ જ ઉોધક બનવાનું જ છે એમાં મને કોઈ સંદેહ નથી. રૂપનું દર્શન કરાવ્યું છે. જે વસ્તુ અહિં છે તે ઉપર છે; ઉપર છે તે