________________
૨૬૮
પ્રબુદ્ધ જીવન
"
તા, ૧૬-૪-૧૫
સ્મરણ : ૩
જ અહિ છે. અહિં નથી તે કયાંય નથી. તેમણે વિશેષમાં જણાવ્યું કે,
સુકી ધરતીનાં મીઠાં ધર્મક્ષેત્ર તેમ જ કરુક્ષેત્ર માનવીની અંદર છે. મુસલમાને જેને કાફર કહે છે તે પણ કોઈ બહારનો કાફર નથી; તે પણ અંદર જ બેઠો છે.
[ગયા અંકમાં આ મથાળાની લેખમાળાના બીજા હફતામાં * ત્યાર બાદ ૨૧ વર્ષ પહેલાં તેઓ અરવિંદ આશ્રમમાં બે ત્રણ
૨૫૮મા પાને બીજી કોલમ ઉપર પહેલા પારિગ્રાફના છેડે પાનબાઈ વર્ષ પહેલાં અને માતાજીના નિકટ સંપર્કમાં આવેલાં તેનાં કેટલાંક
ઠક્કર છપાયું છે તેના સ્થાને ‘પાઈબાઈ ઠાકરશી’ વાંચવું; બીજા સ્મરણે તેમણે રજુ કર્યા અને ત્યાંથી પોતાને જે કાંઈ પ્રાપ્ત થયું
પારિગ્રાફમાં શરૂઆતમાં “શ્રી ધનજીભાઈ કેશવજી' ના સ્થાને “શ્રી ભાણજીતે સમજાવવાને તેમણે પ્રયત્ન કર્યો.
ભાઈ કેશવજી’ વાંચવું; અને ત્રીજા પારિગ્રાફની શરૂઆતમાં ‘માયક’ને - થોડાં વર્ષ પહેલાં તેઓ લંડનમાં એક બુકસેલરની દુકાનમાં
* બદલે ‘બાયક’ વાંચવું.-તંત્રી]. ' ' ગયા અને શ્રી કૃષ્ણપ્રેમનું Yoga of Bhogvad Geeta-“ભગવદ્
મંગળવાર, તા. ૯-૩-૬૫ ગીતાને યોગ'-નું પુસ્તક જોયું અને તેને Prologue-તનું કચ્છના અબડાસા તાલુકામાં આવેલા પાંચ સ્થળે : કોઠારા, પૂર્વકથન–તેમના વાંચવામાં આવ્યું. પછી તે ગ્રંથ તેમ જ yoga of
સુથરી, જખૌ, નળીઆ અને તેરા–આ પાંચ સ્થળોને સમુચ્ચયે Kathopanishad–કઠોપનિષદને યોગ એ બન્ને ગ્રંથે ઘેર લઈ
જૈનોની પંચતીર્થી કહેવાય છે, કારણ કે દરેક સ્થળે એક એકથી જઈને તેઓ વાંચી ગયા અને સ્વામી કૃષ્ણપ્રેમની વાણીથી અત્યન્ત
જાણે કે ચડિયાતાં એવા ભવ્ય જિનાલયે આવેલાં છે. આમાંથી પ્રભાવિત થયા. જેને તેઓ શોધતા હતા તે મળી ગયા એવી તેમને
સુથરી ગઈ કાલના કાર્યક્રમમાં હોવા છતાં અમારે પડતું મુકવું પડેલું. તેરા અનુભૂતિ થઈ. ત્યાર બાદ કૃષ્ણપ્રેમને મળવાનું રટણ તેમના દિલ
અમારી પ્રવાસરેખાથી વધારે પડતું બાજુએ હતું એટલે ત્યાં જવાનું માં શરૂ થયું અને ભારત પાછા ફર્યા બાદ સમય જતાં તેઓ મીર
શકય નહોતું. કોઠારાના જિનાલયના અમે ગઈ કાલે સાંજના દર્શન તેલા પહોંચી ગયા અને તેમના સાનિધ્યમાં ઉપસ્થિત થતાં, કર્યા હતાં. જખૌ આવતાં નળીઆ થડે સમય રોકાયેલાં, પણ મોડું “આજે મારી જન્મભૂમિ છે, આજ મારા માબાપ છે. હવે તે એક જ થવાથી નળીઆ ગામમાં જઈ શકયા નહોતા. જખૌના ભવ્ય મંદિરનાં ઈચ્છા છે. અંહિ જ જીવવું છે, અહિ જ મરવું છે.” આવા સંવેદને
આજ સવારે દર્શન કર્યા અને ત્યાંથી ઉપડીને નારાયણ સરોવરનાં તેમના ચિત્તને ઘેરી લીધું અને અહિં આ રીતે તેમણે અભૂત
રસ્તે જતાં નળીઆ અમે ફરી વાર રોકાયાં અને શેઠ નરસી નાથાના
ભવ્ય દેરાસરનાં દર્શન કર્યા. ત્યાર બાદ જે સંસ્થાને ગઈ કાલે કચ્છનો પૂર્વ સમાધાન મેળવ્યું. આ પ્રથમ પરિચયની કેટલીક વિગતે તેમણે
પરિચય આપતા શ્રી વિનોદરાય વેરાએ ઉલ્લેખ કર્યો હતો તે પાંડુરંગ રજુ કરી એટલે આ કૃષ્ણપ્રેમ કોણ એ પ્રશ્ન કરવામાં આવ્યો.
શાસ્ત્રી-સ્થાપિત ‘તત્ત્વભાવના” નામની સંસ્થાની મુલાકાતે અમે આને જવાબ આપતાં જણાવ્યું કે “કૃષ્ણપ્રેમ મૂળ કેમ્બ્રીજના
ગયા. આ સંસ્થા ગામની બહાર થોડે દૂર એક શાંત એકાંત સ્થળે ગ્રેજ્યુએટ, તેમનું સંસારી નામ રોનાલ્ડ નીકસન, પ્રથમ વિશ્વવિગ્રહમાં આવી છે. અહિ રહેતા વિદ્યાર્થીઓને વર્ષના નવ મહિના ગીતાને તેણે એર પાઈલટ તરીકે કામ કરેલું અને મરતા બચેલા. ત્યાર બાદ સ્વાધ્યાય કરાવવામાં આવે છે અને ત્રણ મહિના તેમને ગામડામાં તેઓ કેમ્બ્રીજમાં અધ્યાપનનું કામ કરતા હતા; પીર્વાત્ય તેમજ પાશ્ચાત્ય
મેલવામાં આવે છે. આ સંસ્થામાં આજે ૨૮ વિદ્યાર્થીઓ ધાર્મિક
તાલીમ પાલે છે, તત્ત્વજ્ઞાનના તેઓ ઊંડા અભ્યાસી હતા; ૧૯૨૧ની સાલમાં લખનૌ
નારાયણ સરોવર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડે. ચક્રવર્તી અને તેમનાં પત્ની
અહીંથી લગભગ ૧૧ વાગ્યે અમે નારાયણ સરોવર તરફ યશોદા માં ઈંગ્લાંડગયેલાં, તેમના સમાગમમાં નીકસન આવ્યા અને
જવા ઉપડયા. તે બાજુને પ્રદેશ ટેકરાળ છે. ઢાળ ઢોળાવવાળી લખનૌ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની જગ્યાએ તેમની નિમણૂક થતાં
અને આમ તેમ વળાંક લેતી અણસરખી સડક ઉપર બસમાં બેઠા તેઓ લખનૌ આવીને સ્થિર થયા. ચક્રવર્તી કુટુંબ સાથે તેઓ એકરૂપ
હોવા છતાં આમ તેમ અફળાતા બે કલાક બાદ અમે નારાયણ બની ગયા. સમય જતાં યશોદા મા સંન્યાસિની થયાં અને આભેરા
સરોવર પહોંચ્યાં. અહીં ધર્મશાળામાં આગળથી કરેલી ગોઠવણ મુજબ આવીને રહ્યાં અને તેમના પુત્ર સમાન નિકસને તેમની પાસે દીક્ષા
અમારા માટે શાક-પુરી-દૂધનું ભોજન તૈયાર હતું. વસ્તુત: અહીં લીધી, વૈષ્ણવ સંપ્રદાયના તેઓ સાધુ બન્યા અને “કૃષ્ણપ્રેમ વૈરાગી'
કોઈ ચીજવસ્તુ મળતી નથી. એટલે લાંબે ગામડામાંથી આગલા નામ તેમણે ધારણ કર્યું. ૧૯૨૯ની સાલમાં ગાંધીજી ભેારા ગયેલા ત્યારે આ બન્નેને તેઓ મળેલા. સમય જતાં આમેરા છોડીને તેઓ
દિવસે સીધું સામાન અહિ ભેગું કરીને આજની રસેઈ બનાવવામાં
આવી હતી. જખૌથી સવારના નીકળેલા, નળીઆમાં સારી રીતે મીરલા આવ્યા. અહિં તેમણે મંદિર બંધાવ્યું તેમ જ એક નાનો સરખે આશ્રમ ઊભો કર્યો. આ સ્થળને લોકો ‘ઉત્તર વૃન્દાવનના
ફરેલા અને બે અઢી કલાક બસમાં અથડાતા અફળાતા અહીં પહોંચેલા, નામથી ઓળખવા લાગ્યા. ૧૯૪૬માં થશેદા માઈ નિર્વાણ પામ્યાં.
એટલે કકડીને ભૂખ લાગી હતી. એટલે પતરાળાં પથરાયાં અને હાલ કણપ્રેમ બીજા એક યુરોપીયન સંન્યાસી ‘માધવાશિષ' સાથે
ગરમાગરમ ભજનને સૌ કોઈએ સારો ન્યાય આપ્યો. પછી દોઢેક રહે છે. આ સ્થળ ગાઢ એકાન્તમાં સરૂ અને દેવદાર વૃક્ષની ઘીચ
કલાક બધાએ આરામ લીધું અને ત્યાર બાદ ચા-પાણી પતાવીને ઝાડી વચ્ચે ૭૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલું છે.” આ રીતે ભાઈ
સાંજના ચાર વાગ્યે લગભગ અમે નારાયણ સરોવર તથા તે સાથે કિસનસિહે સ્વામી કૃષ્ણપ્રેમને પરિચય આપ્યો અને તેમના પ્રત્યક્ષ
જોડાયેલા નર-નારાયણના મંદિરનાં દર્શન કરવા માટે તૈયાર થઈને દર્શનની ઉપસ્થિત ભાઈબહેનના દિલમાં ઝંખના પેદા કરી. બહાર નીકળ્યાં. આમ ભાઈ કિસનસિંહને મુકત અને પ્રસાદપૂર્ણ વાર્તાલાપ
આ સ્થળ તેમ જ એકાદ માઈલ ઉપર આવેલું કોટેશ્વર સાંભળવામાં દોઢ કલાક જેટલો સમય કેમ પસાર થઈ ગયે તેની
મહાદેવ–બંને કચ્છના વાયવ્ય ખૂણે અરબી સમુદ્રના કિનારે આવેલ અમને ખબર ન પડી. તેમનો આભાર માનતાં મેં જણાવ્યું કે, “જાણે
છે. આ બાજુ ઝાડપાન ઓછા હોવાથી પ્રદેશ ખૂબ રૂક્ષ લાગે છે. કે કોઈ મેટા ધર્મગ્રંથનું આપણે પરિશીલન કર્યું હોય, જાણે કે
નારાયણ સરોવરને વૈષ્ણવે-બ્રાહ્મણો એક મોટું તીર્થ લખે છે. અનેક અગમનિગમના પ્રદેશોમાં ભાઈ કિસનસિંહ સાથે આપણે પરિભ્રમણ લોકો આ પવિત્ર લેખાતા સ્થળની યાત્રાએ આવે છે. શ્રદ્ધાળુ કર્યું હોય, જાણે કે અનુભવ અને ચિન્તનના અનેક ગિરિશિખર ઉપર હિંદ એના દિલમાં આ તીર્થનો મહિમા ઘણો મોટો છે. સમુદ્રતટની આપણે ઉશ્યન કર્યું હોય એવી ઊંડી પ્રસન્નતાને આજે આપણે સમીપમાં ઊંચાણમાં એક નર-નારાયણનું મંદિર છે અને તેની બાજુએ ભાઈ કિસનસિંહને સાંભળીને અનુભવ કરી રહ્યા છીએ. આ માટે એક નાનું સરખું સરોવર છે. આ સરોવરના પાણીને બહુ પવિત્ર ભાઈ કિસનસિંહના આપણે ખરેખર ખૂબ ઋણી અને ઉપકૃત છીએ. લેખવામાં આવે છે અને અહિં આવતા શ્રદ્ધાળુ લોકો નાની મોટી આજે આપણા સંબંધની પુન: શરૂઆત થઈ છે તે એ સંબંધને
બરણી કે લોટીમાં આ સરોવરનું પાણી ભરીને સીલ કરીને લઈ તંતુ લંબાતે રહે અને પ્રબુદ્ધ જીવન દ્વારા તેમનાં લખાણ વાંચવાને
જાય છે. અને કોઈ સ્વજનના અંત સમયે તેના મોંમાં ગંગાજળની આપણને લાભ મળતો રહે એવી વિનંતિ તેમને કરું તે તે અસ્થાને માફક આ સંચિત જળનાં બે-ચાર ટીપાં મૂકીને તેને સદ્ગતિ સાધી નહિ લેખાય.” આ આભારનિવેદન સાથે આ ચિરસ્મરણીય મીલન આપ્યાને સંતોષ અનુભવે છે. અમે મંદિરને ગઢ ઓળંગીને મંદિવિસર્જિત થયું. . . . * *, પરમાનંદ રમાં ગયાં, પણ ભગવાનના દર્શનને સમય ૫-૩૦ને હતો અને