________________
તા. ૧૬-૬-૧૫
પ્રબુદ્ધ જીવન
તે વર્ગમાં સૌથી લાડકી છોકરી થવા માગતી હતી, પણ પિતાના દોરવાઈ ગયા છે અથવા તે લોકો સાવ અજ્ઞાન છે, નહિતર મારું આ ધ્યેયને પહોંચી વળવા જરૂરી કશાં પગલાં નહાતી લેતી. જાણે કે એક પુસ્તક જરૂર ખૂબ ખપતે. ચાંદીની તાસક પર તેને પિતાના હક્કો જોઈતા હતા. પિતાની રીતે ઘણા માનસિક પ્રયત્ન પછી મારે કબૂલ કરવું પડે આમ તેને તે હક્ક ન મળ્યા, તેથી તેને બદલે તેણે અમારા બધા વિશે
છે કે જેને એક મહાન કાર્ય માનીને તે પાછળ મેં ફરિયાદ કરતા રહેવામાં વાળે.
ઘણી વખત અને વિચારો ખર્યા છે તે સાચ્ચેસાચ એટલું આ છોકરીનું શું થયું તેની તે મને ખબર નથી, પણ અમારા
મહાન નથી. આવી રીતે એક વાર મનથી કબુલ કર્યા પછી મારો પડોશમાં એક બહેન રહેતાં હતાં તેના જેવી તેની સ્થિતિ થઈ હશે.
ઘણોખરો ગુસ્સો ઉતરી જાય છે. મારી ફરિયાદો વિષે વારંવાર વિચાર અમારા ઘરના પાછલા વાડા અને તેના ઘરના પાછલા વાડા વચ્ચે
કરવાને બદલે હું વધુ સારું પુસ્તક લખવાનો નિશ્ચય કરું છું. એક નાની દિવાલ હતી. ત્યાં ખરાબ માટી અને શહેરની મેશ (Soot)
આપણે એકાદ એવી વ્યકિતને જરૂર જાણતા હોઈશું કે જે એમ હોવાં છતાં અમે ત્યાં બગીચે બનાવવાનો પ્રયત્ન કરતાં હતાં. તેથી
માનતી હોય કે તેના ઉપરી બીજા ઉપર પક્ષપાત કરે છે, તેને પોતાના પ્રસંગોપાત અમે એકબીજાને મળતાં, નમસ્કાર કરતાં અને એક
સારા કામને બદલે નથી મળતો. તે પોતે કદી એમ મનથી કબુલ બીજાની સલાહ લેતા. થોડા વખતમાં જ મને ખ્યાલ આવ્યો કે હું
નહીં કરે કે તેને પોતાની શકિત અને કાર્યને યોગ્ય બદલો લગભગ જે કંઈ કહેતી હતી તેના પ્રત્યુત્તરરૂપે તે કશી કડવાશભરી ફરિયાદ
મળી જ રહે છે. જો તે પોતાના માનેલા અપમાન અને અન્યાય કરતી – કાં તે બહુ તડકો હતા, અથવા મારું એકાદ ઝાડ ત્યાં વધુ
પ્રત્યે જેટલું એકાગ્ર ધ્યાન આપે છે તેટલું પેતાના કાર્ય પ્રત્યે આપશે છાંયડો કરી દેતું અથવા તે એને ઊતરતી જાતની કલમે વહેંચવામાં
તો ઘણુંખરું એને પિતાને કશી ફરિયાદો કરવાનું નહીં રહે. જે આપણે આવેલી વા તે તેનાં બાળકે તેનાં જે મૂલઝાડ ખૂંદી નાંખતા હતા
એમ માનીએ કે આપણી કશી કદર નથી થતી તે આપણે પોતાની વગેરે વગેરે.
જાતને એક સાદો જ પ્રશ્ન પૂછવાની જરૂર છે : “શા માટે એમ
બને છે?” થાકીને છે ટે એક દિવસ મેં તેને કીધું “જો તમે કોઈ દિવસ
આપણામાંના ઘણા નસીબને દોષ દેતા હોય છે. મને લાગે છે એમ કબુલ કરશે કે તમારે કશું પણ સીધું ઊતર્યું છે તે મારી અજાયબીને કઈ પાર નહિ રહે.” આ પછી રમે મારી સાથે કદી બોલ્યાં
કે જે લોકો પોતાના નસીબને વાંક કાઢે છે તેના પિતાનામાં કંઈક
એવી ખામી હોય છે કે જે તેને કમનસીબ બનાવે છે. મારા પિતાના નથી. મેં તેમને એક મેટો સંતેષ-જિંદગી પ્રત્યે ફરિયાદ કરવાને–
વિષયમાં તે મને લાગે છે કે મારી શકિત અને વર્તનને વાંધે છે. ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલે--આ તેનું કારણ હતું.
આ ખામીની ખબર પડે કે તરત જ આપણી ફરિયાદ મૂળથી જ દબાઈ કોઈક વખત આમ ફરિયાદો કરનારને વખતસર સત્યનું ભાન
જાય છે. થાય છે અને માટી આપત્તિ આવતી અટકી જાય છે. એક એવા બહેન
નસીબને જે રીતસર વાંક કાઢી શકે તેમ છે - જેમ કે, અંધ, નને હું જાણું છું. તે બાળવિધવા હતાં અને પોતાના એકના એક પુત્રને
અપંગ, અનાથ-એ લોકો ભાગ્યે જ ફરિયાદ કરતા હોય છે. ખૂબ ઉછેરવાનું કાર્ય તેમણે ખૂબ સરસ રીતે પાર પાડેલું. પુત્રને સારું
આપત્તિ સામે, પોતાની ખોડને તે પિતાના ખરા જીગરથી સામને ભણતર આપવા માટે પોતે પણ ઘણા ત્યાગ કરેલ અને અથાગ પરિ
કરતા હોય છે. તે લોકો પેતાના નિર્દોષ મિત્રો કે પાડોશી પર દુ:ખને શ્રમ ઉઠાવેલ. તે સ્નાતક થયો ત્યાં સુધી તે માને ખાસ મિત્ર અને
કે રોષને ટેપલો નથી ઓઢાડતા. ભકત હતે. પછી તે મેટો થયો, પોતાના પગભર થયો અને પ્રેમમાં પડ.
ફરિયાદ કરવાની ટેવ માટે પણ ઉપાય છે. એ સાવ સાદો , તેની માથી આ કુદરતી રીતે થતા ફેરફાર ગળે ન ઊતર્યો, પણ પોતાને પણ ‘તમે તમારા પાડોશીને તમારી જાતની જેમ ચાહ’ આવા દેખીતી એકલું લાગે છે, દીકરો પિતાના તરફ બેદરકાર રહે છે તેવી ફરિયાદો
રીતે સહેલા સિદ્ધાન્તની માફક તે આચારમાં મૂકવે અઘરો કરવા લાગી. તેના દીકરાની સ્ત્રી-મિત્રની તે ટીકા કરવા લાગી. માને
છે, છતાં ય તમને એમ લાગે કે ગુસ્સાને પારે ચઢે છે ત્યારે શાંત કરવા દીકરો જે કંઈ કરતે તેનાથી માની કાલ્પનિક ફરિયાદો
એક વખત આ ઉપાય અજમાવી જોજો. તમારી જાતને તમે ડોકીથી તે ઊલ્ટી ભભૂકી ઊઠતી. એક બાજુ માં પ્રત્યેનો પ્રેમ અને ભકિત
પકડી સાક્ષીના પિંજરામાં મૂકો અને નિર્દય રીતે તમારી પોતાની અને બીજી બાજુ પોતાની કાયદેસર જરૂરિયાત અને મહત્ત્વાકાંક્ષાઓ જાતને તપાસે. વચ્ચે તે બિચારો હેરાન થઈ ગયો અને પરિણામે માની સાથેના દુ:ખદ ' “સાક્ષી, તેં એવું તે આ પાત્રમાં શું મૂક્યું છે કે તું સારામાં મિલનની તેને બીક લાગવા માંડી, પોતાની સ્ત્રી - મિત્ર સાથે તેને સારી ચીજની આશા રાખીને બેઠો છે ? તે બીજા માટે એવું તે શું ઝઘડો થયો અને તેનું કામ પણ બગડવા લાગ્યું.
કર્યું છે કે બીજા પાસેથી તું હમદર્દીની આશા રાખીને બેઠો છે? તું અણીને વખતે એક મિત્રે મને સમજાવી. તે સાચું સમજી શકે સાચ્ચેસાચ ધારે છે તેટલું જ બુદ્ધિશાળી અને ભલે છે? તું એવે તેટલી બુદ્ધિશાળી તે હતી જ અને તેણે હિંમતથી પિતાની અને તે કોણ છે કે બધા મનુષ્યોમાંથી તને એકને જ કશી જાતનું દુ:ખ, દીકરાની વચ્ચે જે લાગણીનું દોરીરૂપ બંધન–જે પિતાને અને બેદરકારી કે અન્યાય ન થવો જોઈએ-એમ માની બેઠો છે?” પિતાના દીકરાને રૂંધી નાંખતું હતું–તેને કાપી કાઢયું. દીકરાને તમારી જાત ઉપર તમારી ફરિયાદોને સામને કરવાનું દબાણ પિતાની મેળે, સ્વતંત્ર રીતે, કશા પણ બંધન વગર પિતાની જીંદગી લાવો. લોકો સાધારણ રીતે નિર્દય કે અન્યાયી નથી હોતા. દેખીતી ઘડવા દીધી. અને તેને બદલે તેને પિતાને આજે મળી ગયો છે. રીતે લોકોની તમારી પ્રત્યે જે બેદરકારી કે અપમાન લાગે તેનું મૂળ તે પોતે આજે એક સ્વાશ્રયી, આવકારપાત્ર અને સુખી દાદીમા છે. કારણ ઘણુંખરૂં અસાવધતા, બેધ્યાનપણુ કે ફકત કઢંગાપણામાં
આપણામાંના ઘણા એવા છે કે જે વારંવાર ફરિયાદ ન કરતા હોય છે. પહેલા ફરિયાદ બરાબર તપાસે અને પછી તેને ફગાવી દો. હોય, પણ એકાદ એવી આપણી માનીતી ફરિયાદ હોય - જેને ફગાવી તેને તમે પૂરો વિચાર કર્યા વગર ઊંડે ઉતરવા ન દો કે જયાં તે દેવાની આપણામાં હિંમત નથી હોતી. મારી પોતાની માનીતી ફરિયાદ ઝેરી જંતુની જેમ તમારી લીરૂપી લાગણીઓમાં આરપાર પસરી જાય.. મારા વ્યવસાયને લગતી છે. જ્યારે મારું એકાદ પુસ્તક બહાર પડે તમારી ફરિયાદ સાવ સાચ્ચી હોય તે પણ તેને માથે રાખી તેને છે ત્યારે હંમેશા મને લાગે છે કે મારા પ્રકાશકે મને ફરી એક વાર વિચાર ન કર્યા કરો. જો મારું માને તે એ ફરિયાદ વગર તમે હલકા નીચે પાડી, તેણે જોઈએ તે રીતે તેની જાહેરાત નથી કરી. વિવેચકોએ મને અને નિશ્ચયભર્યા ડગલે ફરી શકશે. તો પુસ્તક પૂરૂં વાંચ્યું પણ નથી. નહિતર તે લોકોએ જરૂર પુસ્તકને અનુવાદિકા :
મૂળ અંગ્રેજી : વધુ માન આપ્યું હોત. પુસ્તક વેચવાવાળાઓથી લોકો ખોટે રસ્તે ડૅ. ચારૂશીલા બેઘાણી
આઈ. એ. આર. વાઈલી