________________
પ્રબુદ્ધ જીવન.
તા. ૧-૧-૬૫
ભાઈ બળવંતરાયનું જીવન એટલે સેવાનો મહાન સ્રોત ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા અને નિમ્ન સ્તર સુધી પહોંચી અને શહેરોને વટાવીને લેકશાહી ગામતેમનાં પત્ની સૌ. સરોજબહેન ગયા સપ્ટેમ્બર માસની ૧૯મી ડામાં પ્રવેશ પામી. અહીં એ બાબતને પણ ઉલ્લેખ કરવો ઘટે તારીખે બપોરના ભાગમાં અમદાવાદથી એરોપ્લેઈનમાં બેસીને છે કે જન્મભૂમિ આદિ પાનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મીઠાપુર બાજુએ જવા નીકળેલાં અને તેમનું એરોપ્લેઈન સાંજના તેઓ ૧૯૪૯ની સાલથી એક ટ્રસ્ટી હતા અને તે ટ્રસ્ટના પ્રમુખ ૪-૩૦ આસપાસ પાકિસ્તાનના હવાઈ જહાજના ગોળીબારનું
શ્રી કનૈયાલાલ દેસાઈનું ૧૯૬૨માં અવસાન થતાં તેઓ સૌરાષ્ટ્ર ભાગ બનતાં અન્ય છ સાથીઓ સાથે આ બન્ને દંપતી મરણશરણ
ટ્રસ્ટના પ્રમુખસ્થાને નિમાયા હતા અને ૧૯૬૩ના સપ્ટેમ્બરમાં થયાં. આ દુર્ઘટનાએ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહિ, પણ
ગુજરાતના મુખ્ય મંત્રીના પદ ઉપર આવતાં પછીના મહિને સમગ્ર ભારતમાં અત્યન્ત ઊંડા શોકની લાગણી પેદા કરી. એ
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પ્રમુખસ્થાનેથી તેમ જ ટ્રસ્ટીપદેથી રાજીનામું
આપીને તેઓ છુટા થયા હતા. છેલ્લાં બે વર્ષથી તેઓ ગુજરાતના શોકના આઘાતમાંથી હજુ પણ આપણું મન ઊંચે ઊઠી શકતું નથી.
મુખ્ય મંત્રીપદને શોભાવી રહ્યા હતા અને એ પદ ઉપર . આ દુર્ઘટના બની ત્યારે ભાઈ બળવંતરાયની ઉમ્મર ૬૬ વર્ષની
અવિરતપણે સેવા બજાવતાં બજાવતાં, તાજેતરમાં દ્વારકા અને જામહતી. મારાથી ઉમ્મરે તેઓ છ વર્ષ નાના. અમે ભાવનગરના વતની,
નગર ખાતે પાકિસ્તાને બોંબગોળા ફેંકીને જે તારાજી કરેલી અને એટલું જ નહિ પણ, બહુ નજીકના પાડોશી હતા અને નાની ઉમ્મ- તેથી પ્રજાજનની જન તેમ જ મીલ્કતની જે હાનિ થયેલી તે રથી એકમેકથી પરિચિત હતા, અને આજ સુધી અમારી વચ્ચે નજરે નિહાળવાના અને સંકટગ્રસ્ત લોકો પ્રત્યે પ્રત્યક્ષ સહાનુમૈત્રીસંબંધ અતૂટપણે ચાલુ હતા. આને લીધે તેમના કૅલેજ ભૂતિ દાખવવાના હેતુથી તેમણે એક એવું સાહસ કર્યું કે જેનું જીવનથી માંડીને આજ સુધીની તેમની ઉત્તરોત્તર વધતી જતી પરિણામ તેમની અને તેમનાં પત્ની સરોજબહેનની પ્રાણહાનિમાં પ્રવૃત્તિઓ અને જવાબદારીઓથી સભર બનેલી લાંબી જીવન- આવ્યું અને સ્વજનસમાં લોકનેતાને આપણે ગુમાવ્યા. કારકીર્દીને હું અમુક રીતે નજીકના સાક્ષી બન્યો છું. આજે જયારે
આ જગતમાં જે જન્મે છે તેના માટે મૃત્યુ નિશ્ચિત છે. તેમણે આપણી વચ્ચેથી સદાને માટે વિદાય લીધી છે ત્યારે તેમણે
પણ કોઈનું લાંબા વ્યાધિના પરિણામે મૃત્યુ થાય અને કોઈનું હાથ ધરેલી અનેક પ્રવૃત્તિઓ અને તેમની અનેક જીવનસિદ્ધિઓ
આ રીતે મૃત્યુ થાય. પણ આ બન્ને મૃત્યુની મુલ્યવત્તામાં કેટલો
બધો તફાવત છે? વ્યાધિપરિણામી મૃત્યુને સૌ કોઈ સ્વાભાવિક માંથી, આ ટૂંકી અવસાન નોંધમાં, શેને ઉલ્લેખ કરવો અને શેને
ગણીને સ્વીકારી લે છે અને તેને આઘાત પણ એટલે તીવ્ર ન કરવો એ સમજાતું નથી. તેમણે કૅલેજનો અભ્યાસ પૂરો કર્યો
હોતો નથી. દેશસેવાઅર્થે અને બલિદાન રૂપે નિર્માણ થયેલું મૃત્યુ અને તેઓ બી. એ. થયા કે તરતમાં જ નાગપુરના ઝંડા સત્યાગ્રહમાં
માત્ર સ્વજનોને જ નહિ પણ વિશાળ જનસમુદાયને સખ્ત આંચકો ભાગ લેવા નાગપુર દોડી ગયા અને નાને સરખે જેલવાસ ભોગવ્યો.
આપે છે અને તેની શહાદત પ્રત્યે સૌ કોઈના દિલમાં ધન્યત્યાર બાદ સ્વ. લાલા લજપતરાયે સ્થાપેલી પીપલ્સ સરવર્સ તાના ઉદ્દગાર નીકળી પડે છે. આપણા માટે આવું મૃત્યુ અસાસોસાયટીમાં તેઓ અને આજના મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રી ધારણ રોમાંચ અને ગૌરવને વિષય બને છે. વળી તેમનાં પત્ની જોડાયા અને આજીવન સેવાવ્રતી બન્યા. સૌરાષ્ટ્રમાં રાણપુર ખાતે સરોજબહેન પણ તેમની સાથે જ સ્વર્ગે સંચર્યા. તેમનું મૃત્યુ સ્વ. અમૃતલાલ દલપતભાઈ શેઠે શરૂ કરેલ ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકની દુ:ખદ હોવા છતાં, ભારતની સૌભાગ્યવતી સન્નારી આથી વધારે પ્રવૃત્તિમાં તેઓ સાથી બન્યા અને દેશી રાજયની પ્રજાના પ્રશ્નમાં રૂડું મૃત્યુ પિતા માટે કલ્પી શકતી નથી–આ રીતે તેમનું મૃત્યુ વધારે ને વધારે રસ લેતા થયા. ભાવનગર ખાતેની હરિજન પણ ચિરસ્મરણીય બની ગયું. અને મત્સ્ય માનવીઓની આ દુનિપ્રવૃત્તિ અને સ્ત્રીશિક્ષણની પ્રવૃત્તિના પણ તેઓ સંચાલક બન્યા.
યામાં આ બન્ને પતિ પત્ની આવું ધન્ય મૃત્યુ પામીને અમર
પદને પામ્યાં. સમય જતાં તેઓ લ ઈન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૅન્ફરન્સના
અંગત રીતે એક ચિરકાલીન મિત્રને ગુમાવ્યાનું દુ:ખ હું અનુસૂત્રધાર બન્યા. સાથે સાથે કોંગ્રેસ સંચાલિત અખિલ હિન્દવ્યાપી રાષ્ટ્રીય આંદોલન સાથે પણ તેઓ ગાઢપણે સંકળાયેલા રહ્યા અને
ભવું છું. ભાવનગરની અનેક પ્રવૃત્તિઓમાં તેમની સાથે કામ કરતે આન્દોલનના જુદા જુદા તબકકે નાના મોટા જેલવાસે
વાનું બનેલું. મુંબઈમાં ઊભા કરવામાં આવેલા કાઠિયાવાડ પ્રજામંડળ તેમણે સ્વીકાર્યા. આ જાહેર પ્રવૃત્તિઓના કારણે ગાંધીજી,
અને ભાવનગર પ્રજામંડળની કાર્ય વાહી નિમિત્તે તેમને મળવાના સરદાર વલ્લભભાઈ પટેલ તથા પંડિત નહેરૂના વધારે ને વધારે
અવારનવાર પ્રસંગે ઊભા થતા. જૂનાગઢની આરઝી હકુમતની ગાઢ સંપર્કમાં તેઓ આવતા ગયા. ગાંધીજીને તેમણે અથાક
રચના કાઠિયાવાડ પ્રજામંડળ દ્વારા જ ઊભી કરવામાં આવી હતી. પછી વિશ્વાસ સંપાદન કર્યો. સમય જતાં આપણે દેશ આઝાદ થયો
તે ભાવનગરમાં લોકશાહી તંત્રની રચના થઈ. સૌરાષ્ટ્રનું એકમ એ અરસામાં ભાવનગર નરેશે પિતાની સર્વ સત્તા ભાવનગરની
સરજાણું. આ બધી ઘટનાઓમાં તેઓ અગ્રસ્થાને હતા તે આ પ્રજાને અનન્ય આગેવાન તરીકે તેમને સુપ્રત કરી અને ભાવ
બધાંથી ગૌરવ અનુભવતો હું એક નજીકના સાથી હતો. આવા નગરમાં પ્રજાકીય શાસન સ્થપાયું, ને સ્થપાયું, એવામાં આખા
અનેક પ્રસંગે આજે સ્મરણપટ ઉપર ઉભરાઈ આવે છે સૌરાષ્ટ્રનું એકમ રચાયું અને તત્કાળ નિયુકત કરવામાં આવેલ
અને આવા એક ભેખધારી લોકસેવક તથા મિત્રને ગુમાવવા પ્રધાનમંડળમાં તેમની નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરવામાં
બદલ દિલ ઊંડી ગમગીની અનુભવે છે. ૧૯૬૨ની સાલમાં આવી. ત્યાર બાદ તેઓ બંધારણસભા અને પછી દિલહીની લોકસભામાં
ભાવનગર ખાતે ભરાયેલું રાષ્ટ્રીય મહાસભાનું ભવ્ય અધિવેશન જેની ચૂંટાયા. રાષ્ટ્રીય મહાસભાના મહામંત્રી તરીકે તેમણે કામગીરી બજાવી.
સફળતા તેમના નેતૃત્વને અને તેમના સહકાર્યકર જૂથની કાર્યતેઓ લોકસભામાં હતા તે દરમિયાન એસ્ટીમેન્ટ કમિટિના ચેરમેન
કુશળતાને આભારી હતી તે ઘટના તે જાણે કે હજ ગઈ કાલે જ તરીકે રાજયવહીવટને લગતી જુદી જુદી બાબતે અંગે લગભગ
બની હોય એમ આપણા સ્મરણપટ ઉપર અંકિત થયેલ છે. ૧૦૦ રીપોર્ટો બહાર પાડીને તેમણે વહીવટી કુશળતાના ક્ષેત્રમાં
તેમના સમર્થ વ્યકિતત્વનું મૂલ્યાંકન કરતાં જણાવવાનું કે તેમની ભારે નામના મેળવી. આગળ જતાં લેકશાહી વિકેન્દ્રીકરણ મહત્તા શૂન્યમાંથી સરજાણી હતી. તેઓ એક અતિ સામાન્ય સમિતિના તેઓ ચેરમેન થયા અને તેમણે જે રીપેર્ટ બહાર પાડયો સ્થિતિના કુટુંબમાં જન્મ્યા હતા અને સામાન્ય પરિસ્થિતિ વચ્ચે તે રીપેર્ટની ચેતરફ ખૂબ તારીફ થઈ અને તે રીપેર્ટના સ્વીકારના ઉછર્યા હતા. વિદ્યાર્થી તરીકે પણ તેમની કારકીર્દી એવી કોઈ અસામાન્ય પરિણામે ભારતભરમાં પંચાયતી રાજયની સ્થાપના થઈ અને હતી જ નહિ. પણ તેમની પ્રકૃત્તિમાં સેવાવૃત્તિનાં બીજો પડયાં ઉપરના લકસ્તર ઉપર સીમિત બનેલી લોકશાહી પ્રજાજીવનના હતાં તથા પ્રબળ પુક્ષાર્થની પ્રેરણા રહેલી હતી. આ વૃત્તિએ