SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ : “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૫ CIબધુજીવનો મુંબઈ, જુલાઈ ૧, ૧૯૬૫, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નસ્લ ૨૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ભારતીયોની તાર્કિકતા (શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત ગયા વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડે. એસ્તેર સલેમને આપેલા સંશોધનાત્મક અને વિદ્રત્તાપૂર્ણ વ્યાખ્યાનના ત્રણ વિભાગ કરીને પહેલો વિભાગ નીચે આપવામાં આવ્યો છે. તર્કવિજ્ઞાન સાથે સંકળાયેલા આ વ્યાખ્યાનમાં જ્યાં ત્યાં તર્કશાસ્ત્રના પારિભાષિક શબ્દો આવે છે. તર્કશાસ્ત્રની પરિભાષાથી અનભિજ્ઞ વાચકોને આ વ્યાખ્યાન સમજવું થોડું મુશ્કેલ પડશે. એમ છતાં ધીરજપૂર્વક આ વ્યાખ્યાનનું પુન:પુન: પાઠન કરવાથી વાચક આ વ્યાખ્યાનનું હાર્દ જરૂર પકડી શકશે અને જાણે કે પિતાને નવો પ્રકાશ પ્રાપ્ત થયો હોય એવા આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરશે. પરમાનંદ) હું જીવું ૪ વવવું ૪ વો મનસિ ગાનતાનું ઋગ્વદ ૧૦–૧૯૧-૨ કારણ કે તે લોકો પણ પાછળથી જમ્યા. જગત ની ઉત્પત્તિ થઈ દુનિયાની બે પ્રજાએ ચર્ચા, સંવાદ, સંભાષા પ્રત્યે ખાસ છે ખરી કે પછી થઈ જ નથી? અજ્ઞ યવાદ Agnosticisun નાં વલણ બતાવ્યું છે. ગ્રીક પ્રજા અને ભારતીય પ્રજા. ગ્રીક લોકોના બીજ આ સૂકતમાં જોઈ શકાય છે. તે યુગમાં જે ચર્ચા-વિચારણા નબીરાઓને કેળવવા અને તેમને વકતૃત્વ–કળા શીખવવા શિક્ષકો ચાલતી હશે તેને થોડે અંશ વેદનાં સૂકતોમાં જળવાઈ રહ્યો છે, રાખવામાં આવતા–આ રીતે Sophists વકતૃત્વના શિક્ષકો તરીકે છતાં જે પ્રકારે આ ચિતોની રજુઆત થઈ છે તેમાં તર્ક કે દલીલને આગળ આવ્યા. પણ ચર્ચા કરતાં શીખતાં શીખવતાં અમુક પ્રશ્નોની અવકાશ નથી. એટલે આ ચિંતકો કેવી રીતે પિતાના નિર્ણય ઉપર ચર્ચા કરવી પડે, અમુક નિયમે સ્વીકારવા પડે, એમ કરતાં કેટલાક પહોંચ્યા તેને ખ્યાલ આવતો નથી. તાત્ત્વિક મુદા સ્પષ્ટ બનતા જાય. Sophistsમાંથી સેક્રેટીસ ઉદ્ભવ્યા અને ન્યાયની વ્યવસ્થિત શરૂઆત થઈ. પ્લેટોના સંવાદો બીજી બાજા એ બ્રાહ્મણ ગ્રંથો વૈદક સૂકતે અને વિધિઓ Dialogues વાદ કે સંવાદના ઉત્તમ નમૂના છે. આપણે ઉપર ભાષ્ય રૂપે છે. તેમાં બધું જ સમાવવા પ્રયત્ન છે–શબ્દને જોઈશું કે ભારતીયો પણ તર્કમાં પાછા પડે તેવા નહોતા, એમેય અર્થ અને અમુક છંદમાં અમુક સંખ્યામાં અક્ષર શા માટે છે. વગેરે. કોઈ પણ પ્રજામાં બુદ્ધિશાળી વર્ગ સાંભળેલી કે વાંચેલી વાત નૈતિક નિયમે અને યજ્ઞવિધાનની પ્રશંસાથે કથાઓ આપેલી છે, સ્વીકારી લેવા તૈયાર હોતા નથી અને ભારતીયો તેમાં અપવાદરૂપ કલ્યાણ અંગિરસ, ખોટું બોલ્યો અને તેણે પોતાની મૂળ અવસ્થા નથી, પછી ભલે એવી માન્યતા હોય કે ભારતના લોકો મૂળથી ગુમાવી. તે કોઢિય બની ગયે (તાડય મહાબ્રાહ્મણ ૧૨-૧૧). અહીં અંધશ્રદ્ધાળુ છે. પાણીમાં અગ્નિની શકયતાની વાત હોય કે પર- અસત્યવચન અને મૂળ અવસ્થા ગુમાવવી–તે બે વચ્ચે સંબંધ માત્માના અસ્તિત્વની–માણસ તેને વિશે તપાસ કરવા, તર્કથી વિચાર જોડવાને પ્રયત્ન છે. તે જ રીતે શિશુ આંગિરસે પોતાનાં વડીલોને કરવા પ્રેરાય છે. પ્રાચીન કાળથી જ ભારતીય પ્રજાએ દેના સ્વરૂપની. પુત્ર: તરીકે ઉદ્દેશ્યા અને તેથી તે લોકો ચીઢાઈ ગયા. પણ દેવોએ કે યજ્ઞવિધિના કમની કે શબ્દના સ્વરૂપની અને અર્થની કે એવો ચુકાદો આપ્યો કે જે મંત્રકૃત છે તે પિતા છે (તાય આત્મા કે પરમાત્માના અસ્તિત્વ વિષે કે પુનર્જન્મ વિશે ચર્ચા- મહોબ્રાહ્મણ ૧૩. ૩.). આ બધામાં એક પ્રકારનો તર્ક છે જે એ વિચારણા કર્યા જ કરી છે. સત્યાન્વેષણની આ તાલાવેલી અને જમાનાના લોકોને સંતોષ આપી શકતા અને જેમાં કેટલાક જગત ના તવેની વ્યવસ્થા કરવાની ઝંખના વેદનાં સૂકતોમાં સ્પષ્ટ, તે હજુ પણ સ્વીકાર્ય છે (દા. ત. શૈરવ અને મહત્તાને આધાર દેખાય છે, અને જાતજાતના પ્રશ્ન, કોયડા અને કથનનું રૂપ વય પર નહીં પણ ગુણ પર છે.) ધાર્મિક ક્રિયાઓમાં પત્નીની જરૂર લેતી જણાય છે. જગત ની ઉત્પત્તિ વિશે પણ વેદકાળના લોકો સમજાવતાં કહ્યું છે કે શું વાત gg: r¢મનો થકગયા ! પ્રશ્ન કરતા થઈ ગયા હતા. જગતની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે स्माद्याज्जायां न विन्दते नैव तावत् प्रजायते ऽ सर्वो हि तावद् થઈ? જગતને સૃષ્ટા કોણ? વગેરે પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે भवत्यथ र दैव जायां विन्दते ऽ प्रजायते तहि हि सर्वो भवति ।" છે. આમાંથી એકેશ્વરવાદ (પુરુષ વગેરેની કલ્પનામાં) અને અદ્વૈત -શતપથ બ્રાહ્મણ ૫. ૨. ૧. ૧૦ (પત્ની પુરુષને અર્ધો ભાગ વિચારેને ઉદ્ભવ થતે પણ દેખાય છે. નાસદીય સૂકતમાં કવિ કે છે, જયાં સુધી પુરુષ પરણે નહી અને પુત્રને જન્મ આપે નહીં ઋષિ જગત ની ઉત્પત્તિ વિષે મીમાંસા કરે છે. જગતને ઉત્પન્ન ત્યાં સુધી એ અર્થે હોય છે, પરણે અને પુત્રને પિતા અને પછી કરનાર પરમ તત્વને માટે કોઈ વ્યાવહારિક ભાષાપ્રયોગ શક્ય જ તે પૂર્ણ બને છે, જાતજાતના પ્રશ્નોને ઉકેલ બ્રાહ્મણ ગ્રંથમાં લાગતો નથી, કારણ કે તે સત અને અસત થી પર છે; છતાં કોઈ દલીલ આપીને કરવામાં આવ્યું છે, દા. ત. પત્ની મરી જાય તો તત્વ તે છે જ જે શ્વાસ લે છે પણ પ્રાણની મદદથી નહીં, માણસે અગ્નિહોત્ર કેવી રીતે કરવો ? યજમાને હવિને ભાગ વગેરે. આમ કવિ જગદુત્પત્તિની પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરે ખાવાને હોય છે તે ક્ષત્રિય યજમાને ક્વી રીતે ખાવો. વગેરે વગેરે. છે. પછી તેને વિચાર આવે છે કે જગત ની ઉત્પત્તિ વિશે કોને અને કેટલીક જગ્યાએ આવા પ્રશ્ન વિષે ભિન્ન ભિન્ન મતને માહિતી હોઈ શકે? કદાચ દેવોને હોય કે પછી તેમને પણ નહીં, પણ ઉલ્લેખ છે, અને કયારેક ઉંભયત: પાશા રજજુ (Dilemma)
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy