________________
તા. ૧૬-૪-૧૫
પ્રબુદ્ધ જીવન
૨૭૫
અને કોઈ પાકીસ્તાન સાથે પિતાનું નસીબ જોડવાનું વિચારતું હતું અને આડંબરને તેમના જીવનમાં કોઈ સ્થાન નહોતું. આવા રાજવી આપણી કેટલાંક સ્વતંત્ર જુથ ઊભાં કરવાની ખટપટ કરતાં હતાં. હજુ કોઈના વચ્ચેથી વિદાય થતાં માત્ર ભાવનગરે, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહિ પણ માથે કશું પણ દબાણ ઊભું કરવામાં આવ્યું નહોતું. આવા સમયે ભાવનગર સમગ્ર ભારતે જેની જલ્દિ જોડ ન મળે એવું એક અણમોલ માનવીનરેશને સત્તાધીશ મટીને પિતાની પ્રજાને સંપૂર્ણ અર્થમાં જવાબદાર રન ગુમાવ્યું છે. તેના આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ! રાજ્યતંત્ર સોંપી દેવાને સ્વયં રિત વિચાર આવ્યો અને તેને ગાંધીજી વિશે ભાવનગર નરેશને યાદગાર પત્ર તુર્તજ તેમણે અમલ કર્યો અને પછી સૌરાષ્ટ્રનું એકમ રચવાનો વિચાર
ઉપરની નોંધ સાથે ભાવનગર મહારાજાને ગાંધીજીનાં સંસ્મરણો લઈને સરદાર વલ્લભભાઈ ભાવનગર આવ્યા ત્યારે તેનું એકમ ઊભું લક્ષમાં રાખીને કાંઈક લખી મેક્લવાની શ્રી મનુબહેન ગાંધી તરફથી થઈ શકતું હોય તે તેમાં પોતાના રાજયને જોડી દેવાની સર્વપ્રથમ
માગણી કરવામાં આવેલી. તેના જવાબમાં તેમણે ૧લ્પ૭ના ડિસેંબર સંમતિ ભાવનગર નરેશે આપી.
માસ દરમિયાન એક પત્ર લખી મલેલે. તે પત્ર ભાવનગર મહા- આ દિવસોમાં જામનગરના હાલના જામસાહેબ આડોઅવળે
રાજાના દિલની સરળતા, ઉદાત્તતા અને નમ્રતાને ધોતક હાઈને વિચાર કરી રહ્યા છે, અને જાતજાતની વાટાઘાટો ચલાવે છે એવી
અહિં નીચે ઉધૂત કરતાં ઊંડે સંતોષ અનુભવું છું. તે પુત્ર નીચે વાત વાતાવરણમાં વહેતી રહી હતી, પણ એ પણ વિચક્ષણ પુરૂષ મુજબ છે:હતા. તેમણે પણ કાળબળ પારખી લીધું, તેની સામે ચાલવામાં
જ્યારે કુમારી મનુબહેને મને લખ્યું કે, પૂજ્ય મહાત્માજી વિષે લાભ નથી એ સમજી લીધું, અને સૌરાષ્ટ્રના નવા રચાતા એકમના મારે ઘેડું લખી મેકલવું ત્યારે પહેલાં તો મને વિવેકપૂર્વક ના. પહેલા રાજપ્રમુખ તેમને બનાવી સરદાર વલ્લભભાઈ પટેલે તેમને પાડવાને વિચાર આવ્યો હતે, કેમકે મને થતું હતું કે જે મહાપુરુષ જીતી લીધા, વશ કરી લીધા. આમ રાજયત્યાગ તો બન્ને રાજવીએ માટે અત્યાર સુધી પુષ્કળ કહેવાઈ ચૂક્યું છે, જેમના વિશે કેટલાયે કર્યો. એમ છતાં પ્રત્યેકના રાજય ત્યાગની ગુણવત્તામાં કેટલો મોટો સિદ્ધહસ્ત લેખકોએ અનેક પુસ્તકો રચ્યાં છે, તેમના માટે મારા જેવો ફરક રહે છે? આમ સૈારાષ્ટ્રના બે અગ્રગણ્ય રાજવીઓની અનુ
જેને લખવાને વ્યવસાય નથી તે શું લખી આપે? પરંતુ મનુબહેનને કુળતા સધાયા બાદ અન્ય રાજવીઓ માટે બીજો કોઈ વિકલ્પ જ '
આગ્રહ એવો હતો કે, તેને માન્ય રાખ્યા વગર છૂટકો નહોતો અને ન રહ્યો અને સૌરાષ્ટ્રનું એકમ જાણે કે આંખના પલકારામાં સરજાઈ ગયું. આ સરળતાથી સંધાયેલું શુભ પરિણામ ભાવનગરે કરેલી
તેથી આજે બે શબ્દો લખવા બેઠો છું. સત્તાવિસર્જનની પહેલને આભારી છે એમ સર્વ કોઈએ કબુલ “મને યાદ છે ત્યાં સુધી તે ૧૯૩૫ની સાલ હતી, જ્યારે ગાંધીજી કરવું રહ્યું.
હરિજના ફાળાના અંગે ભાવનગર પધાર્યા હતા. આ વખતે મને રાજ્યની : સૌરાષ્ટ્રનું એકમ નિર્માણ થવા સાથે દરેક રાજવીની અંગત
સત્તા સંપાયાને માંડ ચારપાંચ વર્ષ થયાં હતાં. મને ગાંધીજીનાં દર્શન મિલકત નકકી કરવાનો પ્રશ્ન ઊભું થયું. આ નક્કી કરવાની જેને
કરવાનું મન થયું અને મેં સર પ્રભાશંકર પટ્ટણીને વાત કરી. પટ્ટણીજવાબદારી સોંપવામાં આવી હતી તે પંચને સરદાર વલ્લભભાઈની
સાહેબે કહ્યું, “એ તે બહુ જ સરસ વિચાર છે, આ૫ ગાંધીજીને તેમના ખાસ ભલામણ એ હતી કે, ભાવનગર મહારાજા અંગે જે કોઈ મિલકત
ઉતારે જરૂર મળવા પધારે. હું ગાંધીજીને પૂછી સમય નક્કી કરી લઈશ.” તેમની અંગત લખી શકાય તેવી હોય તે બધી મિલકત પૂરી તપાસ
તે જ સાંજે તેમણે પાછા આવીને મને કહ્યું કે, “મહાત્માજી કહે છે કે, કરીને તેમને સુપ્રત કરી દેવી, કારણ કે, “મારે આ જોઈએ છીએ.” એમ
હું ભાવનગર આવ્યો છું, એટલે મહારાજાએ મને નહીં પણ મારે તેઓ કદી કહેશે નહિ, જ્યારે જામસાહેબ જે કાંઈ માંગે તે બધું તેમના
મહારાજાને મળવા આવવું જોઈએ. માટે હું જ મળવા આવીશ.” નામે ચડાવી દેવું, કારણ કે, આજના સંયોગોમાં તેમને જરા પણ
આ અગાઉ મને ગાંધીજીને ખાસ પરિચય નહતે, એટલે નાખુશ કર્યા પાલવે તેમ નથી. તે બે જીતાયે બધુ જીતાઈ ગયું છે.” એ તે જાણીતી વાત છે કે, ભાવનગર નરેશ સાલીયાણું નક્કી
તેમને આ વિવેકભર્યો જવાબ સાંભળી ઘડીભર તે હું સ્તબ્ધ બની કરવાનું તેમણે ગાંધીજીને સોંપી દીધું હતું.'
ગયો અને પછી તે બીજે દિવસે જ્યારે હું તેમને લાલ બંગલે મળ્યો, આમ માનવીઓમાં જેમ કોઈ માનવીરત્ન જોવામાં આવે છે તેમની આંખમાં તરવરી રહેલું સૌમ્ય તેજ મેં જોયું, તેમના હાયની તેમ રાજવીઓમાં ભાવનગર નરેશ એક ખરા રાજવીરત્ન હતા. નિખાલસતા અનુભવી ત્યારે મારું હૃદય તેમનું ભકત બની ગયું. રાજાઓના વહીવટ સાથે પ્રજાઇમન મોટા ભાગે જોડાયેલું રહેતું. માત્ર મારી ઉમ્મર જોઈ, મારો બિનઅનુભવ પારખી તેમણે તેમની ભાવનગર રાજ્યની કોઈ એક એવી પરંપરા હતી કે, જે પ્રજાઇમનની
મીઠી પણ સચોટ ભાષામાં મને શિખામણના બે શબ્દો કહ્યા.
જેમ જેમ તેમના શબ્દો એક પછી એક મારા કાને પડતા ગયા તેમ કાલિમાથી કદિ પણ કલંકિત થઈ નહોતી. ભાવનગરની ગાદીએ જે
તેમ મને ખાતરી થતી ગઈ કે, દેશનું નાવ જો કોઈ કિનારે લાવી કોઈ રાજા આવ્યા તેમણે પ્રજાને સુખી, સંતોષી અને આબાદ જોવા
શકશે તે મારી સમક્ષ બિરાજેલી આ પ્રભાવશાળી વ્યકિત જ લાવી માં જ પોતાના અસ્તિત્વની ઈતિકર્તવ્યતા માની હતી. પ્રજા હવે શકશે. તે વખતે મને પ્રતીતિ થઈ ગઈ કે માનવજાતને ઊંચી લાવવા રાજ્યતંત્રની જવાબદારીમાં ભાગ ઈચ્છે છે એમ માલુમ પડતાં આ
સેંકડો વર્ષે એકાદવાર આ દુનિયા પર આવી ચડતા કોઈ મહાપુરુષના કૃષ્ણકુમારસિંહજીના પિતા સ્વ. મહારાજા ભાવસિંહજીએ પ્રજાપ્રતિનિધિ
સાન્નિધ્યમાં બેસવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. તે દિવસને
અનુભવ આજે આટલા વર્ષે પણ મારા અંતરમાં એવા ને એવા જ સભા ઊભી કરી હતી અને તેમાં રાજયના બજેટ ઉપર
તાજે છે. પણ મુકત ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી હતી. આ
તે પછી તે વર્ષો ઉપર વર્ષો વીતવા લાગ્યાં અને ભાવનગરનું મહારાજાએ તે પિતાનું રાજય પ્રજાને સોંપી દેવા સુધીની
રાજય ચલાવવામાં હું એટલે પરોવાઈ ગયો કે ઈછા છતાં ગાંધીપહેલ કરી હતી. સત્તાને ઉપયોગ તેમણે ભગવટા માટે નહિ પણ ત્યાગ
જીના વધુ નિફ્ટ પરિચયમાં આવવાનું મારાથી બન્યું નહીં. છેવટે માટે–સત્તાના વિસર્જન માટે–ર્યો હતો. તેન મુંઝાથી આ ઉપનિષદના બેધને તેમણે ચરિતાર્થ કરી બતાવ્યો હતો. આ તેમની
૧૯૪૭ની સાલ આવી લાગી અને તેની સાથોસાથ દેશમાં રાજકીય આગવી વિશેષતા હતી. '
ફેરફારો પણ થવા માંડયા. આ સમયે મહિનાઓથી મારા અંતરમાં - આ રાજવીનું અંગત જીવન સાદું, નિર્મળ અને ભેગેપ- એક મોટું મંથન ચાલી રહ્યું હતું. મારે રાજ્યની સત્તા મારી પ્રજાના ભેગની લિપ્સાથી સર્વથા મુકત હતું. ઊંડી નિષ્ઠાથી ભરેલું અને હાથમાં સોંપી દેવી હતી. પરંતુ તે કયારે સેંપવી, કઈ રીતે સાંપવી, વાત્સલ્યપૂર્ણ તેમનું ગૃહસ્થ જીવન વું. અતિ પરિમિત તેમની વાણી કોને સોંપવી તેને વિચાર રાતદિવસ કરતો હતો, છતાં તેને હતી. કોઈ વ્યસન તેમને સ્પર્યું નહોતું. શિકારને તેમને કોઈ શોખ ઉકેલ સૂઝતો નહોતો. મારા મનમાં આ ગડમથલ ચાલતી હતી નહોતે. માનવતાથી સદા પુલક્તિ તેમનું હૃદય હતું. દંભ, દેખાવ કે તેવામાં એક દિવસ અચાનક મને ૧૯૩૫નો મારો અનુભવ અને