SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૧૫ પ્રકીર્ણ નેંધ “ભૂત સામે આપણે સવાઈ ભૂતે મેલવા જોઈએ.” જે ગુંચ અને સ્થગિતતા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી તેનો અંત સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શ્રી ઝેડ. એ. આવ્યો છે, અને ભારતના સ્વત્વને નવું સમર્થન મળ્યું છે. ભૂતને—માત્ર તીખાતમતમતે એટલું જ નહિ પણ, અસભ્યતાની દિલ્હીના જૈન મિલન”ને પરિચય પરાકાષ્ઠા દાખવતે-વાણીપ્રવાહ વહેતે જોઈને એક મિત્રે એવો અભિ દિલ્હીમાં “જૈન મિલન” એ નામથી એક અવિધિસરનીપ્રાય આપ્યો કે, “સુરક્ષા સમિતિમાં મોકલવામાં આવતા આપણા informal-સામાજિક સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી પોતાની પ્રતિનિધિઓ ભૂતની સરખામણીમાં નબળા, ઢીલા, નરમ અને પ્રવૃત્તિ ચલાવી રહેલ છે. આ જૈન મિલન’ને મૂળ વિચાર જાણીતા બિનઅસરકારક પુરવાર થાય છે. સુરક્ષા પરિષદ તેમ જ વિશ્વ પત્રકાર અને અર્થશાસ્ત્રી શ્રી ભીખાલાલ કપાસીને આવેલા અને રાષ્ટ્ર સંઘ ઉપર પૂરતે પ્રભાવ પાડવા માટે આપણે સવાઈ ભૂત મેક તેમણે દિલહીના કેટલાક આગેવાન જૈન ગૃહસ્થને નિમંત્રણ આપીને લવા જોઈએ.” આપણા મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીએ તા. તા. ૨૦-૯-૬૫ ના રોજ “જૈન મિલનની સૌથી પહેલી સભા ગોઠવેલી. ૩૧-૧૦-૬૫ ના રોજ કલકત્તા ખાતે યોજાયેલી વિરાટ સભાને ઉદ્ - ત્યાર બાદ આજ સુધી અનેક વાર આ સંસ્થાના ઉપક્રમે કૅન્સ્ટી બોધન કરતાં ઉપર જણાવેલ અભિપ્રાયને અનુલક્ષીને જણાવ્યું હતું કે ટયુશન કલબમાં અને કોઈ કોઈ વાર રાજધાનીના અન્ય વિભાગેમાં પાકિસ્તાનના વિદેશમંત્રીએ સુરક્ષા પરિષદમાં જે અશ્લીલ ભાષા લગભગ દર મહિને સામાજિક સંમેલને જાતા રહ્યા છે, જ્યારે વાપરી છે તે પાકિસ્તાનને નીચું જોવાડનારી છે. એક સુધરેલા દેશને પરસ્પર સંપર્કો સાધવામાં આવે છે અને સામાજિક, સાંસ્કૃતિક, વિદેશમંત્રી આટલે નીચે ઊતરે એ ભારે શરમજનક કહેવાય. એક આથિક અને ધાર્મિક બાબતમાં જૈને એકમેકને શી રીતે મદદરૂપ સંસ્કારી પ્રજા તરીકે આપણે હિંદી ગાળની સામે ગાળ આપી ન જ થઈ શકે એ અંગે વિચારવિનિમય થતો રહ્યો છે, અને ચર્ચાઓ, શકીએ. ભૂતસાહેબને આટલે બધે ગુસ્સો આવવાનું કારણ એ છે પર્યટણી વગેરે પ્રવૃત્તિઓ દ્વારા, કશા પણ સાંપ્રદાયિક ભેદભાવ વિના, કે આપણાં લશ્કરી દળે લાહોરની બહુ નજીકમાં છે. આ માટે આપણે જૈન સમાજમાં પરસ્પર મૈત્રીભાવભર્યો અનુબંધ કેળવાતે રહ્યો છે. ભૂતસાહેબની દયા ખાવાની રહે છે.” જ્યારે પાર્લામેન્ટમાં ‘રીલીજીઅસ ટ્રસ્ટ બી ૩' રજૂ કરવામાં અાવેલું અને તે અંગે નિમાયેલી સિલેકટ કમિટીને દેશની જવાબદાર આપણા પ્રધાનમંત્રીના આવા ઉદાર વલણનું અનુદન વ્યકિતઓની અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની જુબાની લઈને કરતાં જણાવવાનું કે શ્રી ભૂતના જંગલી ઉદ્ગારે સામે સુરક્ષા રિપોર્ટ કરવાનું કામ સોંપવામાં આવેલું ત્યારે “જૈન મિલને એક બહુ પરિષદમાં કોઈ અવાજ ઊઠાવતું નથી એ ઉપરથી એમ જરા પણ સમ- ઉપયોગી કામગીરી બજાવી હતી. એ વખતે દિલ્હીમાં ઉપસ્થિત થયેલા જવાનું નથી કે તેમના આવા વર્તનથી ત્યાં હાજર રહેલા સભ્યો ખૂબ જૈન પ્રતિનિધિઓને આ જૈન મિલન દ્રારા એકત્ર કરવામાં આવ્યા હતા અને એ સર્વ વતી એક જ પ્રવકતા નિમાય અને તે જૈન કોમ તરપ્રભાવિત થાય છે. આવું કશું છે જ નહિ. ઊલટું તે એમ વિચારે ફને કેસ સિલેકટ કમિટી સમક્ષ રજૂ કરે એ પ્રબંધ કરવામાં આવ્યા છે કે આવી વ્યકિત સાથે જીભાજોડી કરવામાં કાંઈ સાર નથી. આ હતું. આ પ્રબંધની સિલેકટ કમિટીના સભ્યો ઉપર અને પાર્લામેન્ટના ઉપરાંત બીજી પણ એક બાબત છે કે સુરક્ષા પરિષદમાં આજે એક વર્તુલે ઉપર બહુ જ સારી છાપ પડી હતી. પ્રકારની મેલી રમત રમાઈ રહી છે. ત્યાં સાચજૂઠને– સાચાખેટાને આ જૈન મિલનને informa–અવિધિસરની સંસ્થા તરીકે કોઈ સવાલ જ નથી. દરેક પ્રતિનિધિ પિતાનું વર્તન અને વર્તણુક પોતપોતાના સ્વાર્થને અનુલક્ષીને નક્કી કરે છે. આ સુરક્ષા પરિષદમાં ઓળખાવવાનું એ કારણ છે કે આ જૈન મિલનમાં પ્રમુખ, મંત્રીઓ, 'ભાગ લેતા મહારાષ્ટ્રોના પ્રતિનિધિઓ, પાકિસ્તાન સાથે પોતપોતાના કોષાધ્યક્ષ એવા કોઈ હોદ્દેદારે નથી; સભ્યનું કોઈ લવાજમ નથી. દરેક મહિને યોજાતા મિલનનો ખર્ચ અમુક સંજો -hostsસ્વાર્થે સંકળાયેલા હોઈને, પાકિસ્તાન ગમે તેમ નાચે તે પણ, તેને જરા પણ નાખુશ કરવા માગતા નથી. બાકી પાકિસ્તાન કયા સ્તર અંદર અંદર વહેંચી લે છે. આ જૈન મિલનના આજના કન્વીનર્સઉપર છે અને ભારત કયા સ્તર ઉપર છે તે વચ્ચેના તફાવતને દરેક સંજકો નીચે મુજબ છે : કી દૌલતસિંહ જૈન, શ્રી આદીશ્વરપ્રતિનિધિને પૂરો ખ્યાલ છે, વસ્તુત: ભારત - પાકિસ્તાન સંઘર્ષ પ્રસાદ, શ્રી ભીખાલાલ કપાસી, શ્રી આર. સી. જૈન, શ્રી દુર્ગાપ્રસાદ દરમિયાન ભારતના લશ્કરી દળોએ જે શૌર્ય દાખવ્યું છે અને ભારતના જૈન તથા શી કપૂરચંદ જૈન. મહાઅમાત્યે યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈંગ્લાંડ સામે, એટલું જ નહિ, આ જૈન મિલનને ઉત્કર્ષ કેમ થાય તે અંગે, શ્રી ભીખાલાલ પણ, યુને સામે પણ પરિણામનિરપેક્ષ બનીને, જે મક્કમતા દાખવી કપાસી, બી-૫, ‘પંડારા રોડ, નવી દિલહી - ૧૧, (ટે. નં. ૪૮૪૩૯) છે અને જે ધીરગંભીર ઉદાત્ત વાણીને પરિચય કરાવ્યું છે, એટલું જ એ સરનામે ઉપયોગી સલાહસૂચને લખી મેકલવા વિનંતિ છે. નહિ પણ, યુદ્ધની પરિભાષામાં જેને શત્રુ તરીકે લેખવામાં આવે છે તા. ૧૯-૯-૬૫ ના રોજ કૅન્સ્ટીટયુટશન ક્લબમાં મધ્યવર્તી તે પાકિસ્તાની સૂત્રધારો વિશે પણ તેમણે એક હળવો કે હલકો ઉર્દુ સરકારના લેબર અને એમ્પ્લોયમેન્ટ ખાતાના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી. ગાર કાઢયો નથી તેને લીધે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની પ્રતિષ્ઠામાં બી. કે. માલવિયાના પ્રમુખપણા નીચે જૈનેની એક જાહેર સભા ભરખૂબ વધારો થયો છે, ભારતના ગૌરવમાં ખૂબ વૃદ્ધિ થઈ છે અને વામાં આવેલ હતી અને તેમાં પસાર કરવામાં આવેલા ઠરાવદ્રારા એટલા જ પ્રમાણમાં પાકિસ્તાનની આબરૂને અસાધારણ ધક્કો લાગ્યો પાકિસ્તાની આક્રમણને વખેડી નાખવામાં આવ્યું હતું, બહાદુરીભરી છે એમ કહેવામાં લેશમાત્ર અત્યુકિત. નથી. કામગીરી બજાવવા ભાટે ભારતના લશ્કરી દળાને ધન્યવાદ અને અભિઉપરની ચર્ચાના અનુસંધાનમાં જણાવતા આનંદ થાય છે કે નંદન આપવામાં આવ્યા હતાં અને આપણી રાષ્ટ્રીય સ્વતંત્રતા અને આખરે તા. ૬-૧૧-૧૯૬૫ નાં રોજ યોજાયેલી એક પત્રકાર પરિ ભૌગોલિક સાર્વભૌમતાની રક્ષા માટે સર્વ પ્રકારની મદદ કરવા માટે દિલ્હીના જૈનને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી પદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી ભૂતએ સુરક્ષા પરિષદ સમક્ષ નવલમલ કુંદનમલ ફિરોદિયા, શ્રી જૈનેન્દ્રકુમાર જૈન, શ્રી ભીખાભારત વિરુદ્ધ પોતે યદ્રાદ્ધ ઉચ્ચારેલા અસભ્ય અશ્લીલ ઉદ્ગારો લાલ કપાસી વગેરેએ પ્રસંગોચિત વિવેચને કર્યા હતાં. બદલ માફી માંગી છે અને તેમ કરતાં તેમણે જણાવ્યું છે કે “એ જે ઉપર જણાવ્યું તે મુજબ, ભાઈશ્રી ભીખાલાલ કપાસી આ કાંઈ બન્યું તે માટે હું દિલગીર છું. હું બોલવાના આવેશમાં ઘસ- ‘જૈન મિલન' સંસ્થાના મૂળ સ્થાપક અને મુખ્ય સંચાલક છે ડાઈ ગયો હતો. હું ઈચ્છું છું કે હવે પછી આ પ્રશ્નના વિવાદ દર- અને આજ સુધી એક સરખી ધગશથી ‘જૈન મિલનની પ્રવૃત્તિ મિયાન આ બનાવને એક મુખ્ય મુદ્દા તરીકે આગળ ધરવામાં ન આવે.” ચલાવી રહ્યા છે અને ખાસ કરીને ભારતભરના અગ્રગણ્ય જૈન વ્યકિતને દિલ્હીવાસી અગ્રગણ્ય જૈને સાથે સંપર્ક સાધવામાં આ આમ આવી એક જવાબદાર વ્યકિતને પોતાના અમુક ઉk ‘જૈન મિલન’ બહુ ઉપયોગી સેવા બજાવી રહ્યું છે અને આ માટે ગારો વિષે ક્ષમાયાચના કરવી પડે તે નાનીસુની વાત નથી. આ ક્ષમા- ભાઈશ્રી ભીખાલાલ કપાસીને જૈન સમાજના ધન્યવાદ ઘટે છે. યાચનાથી સુરક્ષા પરિષદમાં ભારત પાકિસ્તાનને લગતી ચર્ચા અંગે પરમાનંદ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy